Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અહિયાં ક્ષુદ્ર હિમવાન પર્વતની દાઢ ઉપર દક્ષિણ દિશામાં રહેવાવાળા એકેક મનુષ્યાનો એકેક નામનો દ્વીપ કહેવામાં આવેલ છે. ત્રિ જ્ઞૌચળનારૂં आयाम विक्खणं व एगूणपन्न जोयणसयाइ किचिविसेसेणं परिक्खेवेणं एगाए મગરવૈયા ભેળું વનસંàળ સવગો સમંતા સંર્વાનિવૃત્તે' આ દ્વીપ લખાઈ પહેાળાઈમાં ત્રણસો ૩૦૦ ચેાજનનેા છે. તેની પરિધિ નવસે એગણ પચાસ ૯૪૯ ચેાજનમાં કંઇક વધારે છે. આ દ્વીપની ચારે બાજુ એક પદ્મવર વેદિકા આવેલી છે. આ પદ્મવર વેદિકાની ચારે દિશાઓમાં તેને ઘેરિને એક વન ખંડ આવેલું છે. ‘સાળં પગલેનિયા ટુ ગોચળારૂં. ઉઢ. યોન પૈત્ર પશુસથારૂં નિર્ણ મેળ સૂયયટોવ સમતા વિષ્લેવેન વળત્તા' આ પદ્મવર વેદિકાની ઉંચાઇ આઠ યોજનની છે. અને તેની પહેાંળાઇ પાંચસેા ધનુષની છે, નોચ ટ્રીય સમતા વેિવેન' પળત્તા' આ પદ્મવર વૈશ્વિકા એકાક દ્વીપને ચારે બાજુથી ઘેરીને રહેલી છે. તીજ્ઞેળ વગરનિયા' આ પાવર વેદિકાનુ ‘અથમેચાવે વળાવાલે' વર્ણવાસ-વર્ણન આ પ્રમાણે છે ‘તું ના’ જેમકે ‘વામયા નિમ્ના” નેમિ પરિધિ વજામય અનેલી છે. ‘વં વેચા વળો ના પાચળસેળન તા માળિયો' આના વન સંબંધમાં રાજપ્રશ્નીય’ સૂત્રમાં જે પ્રમાણેનુ કથન કરવામાં આવેલ છે. એજ પ્રમાણેનુ` કથન અહિયાં પણ સમજી લેવુ' જોઇએ. સા મૈં સમવેત્યા ઓળવળસકેનું સમંત્તા સંવિદ્યુત્તા' આ પદ્મવર્ વેદિકાની ચારે બાજુ એક વનષડ આવેલું છે. ‘તે ન વળસકે તૈમૂળારૂ' ટો નોચળા, ચાઇનિલ'મેળ વૈયિા તમેન' લિયેળ વળત્તે' આ વન ષંડ દેશન, કંઈક કમ એ યેાજનના ગાળાકાર પહેાળાઈ વાળુ છે અને તેની પરિધિના વિસ્તાર વેદિકાની ખરાખર છે. તે ન મળસકે વિજ્યું જિજ્જોમાસે વં નહા રાયવસેળરૂપ મૂળસંચળમો તહેવ નિવસેર્સ મળિયö' આ વનખંડ ઘણું ગાઢ ઉંડુ હોવાના કારણે કાળું દેખાય છે. અને તેના પ્રકાશ પણ કાળેાજ નીકળે છે, તેનું આ પ્રકારતું વર્ણન રાજપ્રશ્નીય સૂત્રમાં કરવામાં આવેલ છે. તે એ બધું ત્યાંનું વર્ણન અહિયાં પણ સમજી લેવું ‘તળાળ ચ વળ ગંધ હાલો મોતના ખં વવે દૈવાય તેવીત્રો ચ આસયંતિ નાવ વિનંતિ' અહિના તૃણેાના વર્ણ, ગંધ, રસ, સ્પશ અને તૃણેાના શબ્દ આ બધાનું અને વાવિયાનુ' અને ઉપપાત પર્વતનું અને પૃથ્વી શિલાપટ્ટાનું કે જે અહિયાં વત માન છે, એ ખધાનું વર્ણનપણ કરી લેવુ' જોઈએ, યાવત્ અહિયાં અનેક વાનન્યન્તર દેવ અને દૈવીયેા ક્રીડા કરવા આવે છે ઉઠે બેસે છે, ઇત્યાદિ. આ રીતે બ્રાસચંતિ' આ છેલ્લા પદ્મ સુધી વ્યન્તર દેવ અને દેવીચેનું વર્ણન અહિયાં કરવામાં આવેલ છે. તે તે બધું જ વર્ણન અહિયાં કરી લેવું જોઈએ. કહેવાનું તાપ એ છે કે પદ્મવર વેદિકાનું વર્ણન અને વનખંડનું વર્ણન જેમ આગળ જમ્મૂદ્વીપની ઉપરની પદ્મવર વેદિકા અને વનખંડનું વર્ણન આવવાનુ છે. તે પ્રમાણે ત્યાંના તે વર્ણન પ્રકરણથી આ સમજવામાં આવી જશે. ॥ સૂ ૩૩ || જીવાભિગમસૂત્ર
૧૫૫