Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રમાણે આ કલ્પવૃક્ષ પણ અનેક પ્રકારના હોય છે. ૪
પાંચમાં કલપવૃક્ષના સ્વરૂપનું હવે કથન કરવામાં આવે છે. “ોદર રી” તે એકરૂક નામના દ્વીપમાં “ત્તરથ તથ સ્થળે સ્થળે “વલે નોતિરિચા ખાન હુમરાળા પત્તા' અનેક જ્યોતિષિક નામના દ્રમગણ કલ્પવૃક્ષે કહ્યા છે. અહિયાં
જ્યોતિષિક શબ્દથી જ્યોતિષિકદેવ લેવામાં આવેલ છે. અહિયાં તિષિક દેવના અધિપતિ સૂર્ય હોવાથી સૂર્યને ગ્રહણ કરાયેલ છે. સૂર્ય જે પ્રમાણે સર્વત્ર પ્રકાશ કરે છે. એ જ પ્રમાણેનો પ્રકાશ આ જ્યોતિષિક નામના ક૯પ વૃક્ષો પણ કરે છે. તેથી પ્રકાશ કારિતાના સમાન પણને લઈને આ વૃક્ષના નામ પણ
તિષિક એ પ્રમણે થયા છે. એવા એ તિષિક નામના કમગણ છે. હે શ્રમણ આયુમન્ ! એ કેવા છે ? તેનું વર્ણન કરવામાં આવે છે, “કદારે अविरुग्गय सरय सूरमंडलपडत उक्कासहस्सदिप्पतविज्जुज्जालहुयवह निमजलिय निद्धंत घोयतत्ततवणिज्ज किंसुयासोयजवाकुसुमविमउलियपुंजमणिरयणકિરણ હિંદુસ્તુર નાર દવાફાવા જેમ તરતને ઉગેલો શરદ કાળને સૂર્ય પડતી એવી ઉલ્કા સહસ્ત્ર, ચમકતી વિજળીની જ્વાલા સહિત ધૂમાડા વગરના અગ્નિના સંગથી શુદ્ધ થયેલ તપેલું સેનું, ખીલેલા કેસુડાના પુપ, અશોકના પુષ્પ, અને જપા- જાવૅતિના પુપને સમૂહ, મણિયા અને રના કિરણે અને શ્રેષ્ઠ “જ્ઞાતિવંત” હિંગળને સમુદાય પિોતપોતાના સ્વરૂપ થી વધારે શેભાયમાન લાગે છે. અથવા વધારે તેજસ્વી હોય છે. “તહેવ તે સિવાર સુમmir' એજ પ્રમાણે આ તિષિક દ્રમગણે પણ છે. અર્થાત સૂર્ય વિગેરેની જેમ અધિક પ્રકાશ આપવાવાળા આ કલ્પવૃક્ષો પણ અધિક તેજસ્વી છે. “મળે નવદુ વિવિવીપણાં બિચાપ ઉન્નોવિઠ્ઠીu sa9ચા આ પ્રકારના સ્વભાવથી જ પરિણત થવાવાળા અનેક રૂપવાળી ઉદ્યોત વિધિથી યુક્ત હોય છે. “ગુરૂજેરા” તેમની વેશ્યા સબકારિણી હોય છે. સૂર્ય વિગેરેના પ્રકા. શની જેમ ન જઈ શકાય તેવી તીવ્રરૂપ હેતી નથી. તેમ તાપ પહોંચાડવાવાળી પણ નથી. “મંા ” તેની વેશ્યા સુખ કરવાવાળી છે. પણ મંદ છે. તથા “મંાચવરણા’ તેને, જે આતાપ છે, તે પણ મંદ છે, તીવ્ર નથી. સૂર્યનો તડકે સમય પ્રમાણે અસહ્ય પણ હોય છે. આને આતપનામ પ્રકાશ એ અસહ્ય હેતું નથી. પૂર્વ કાઠિયા’ જેમ પર્વત વિગેરેના શિખરે એક સ્થાન પરજ સ્થિર રહે છે. અર્થાત્ અચલ રહે છે, અર્થાત્ સમય ક્ષેત્રની બહાર રહેલ જેમ જ્યોતિષ્કમંડળ પણ એક સ્થાન પર અચળ રહે છે, એજ પ્રમાણે આ પણ પિતાના સ્થાન પર અચલ રહે છે. “અન્નમત્રણનોrઢહિં
રાહિં ના જમાઈ સરેરે સદવો સમંત મતિ' એક બીજામાં સમાવેલા પિતાના પ્રકાશ દ્વારા આ પોતાના પ્રદેશમાં રહેલા પદાર્થોને બધીજ તરફથી બધીજ દિશાઓમાં સંપૂર્ણપણાથી પ્રકાશિત કરે છે. “p4 વિકાસ વિક્રુતિ” આ પદેને અર્થ પહેલા કહ્યા પ્રમાણે જ છે. કહેવાનું તાત્પર્ય એજ છે કે જેમ આ પ્રકાશશીલ પદાર્થ અનેક પ્રકારના હોય છે, એ જ પ્રમાણે આ જતિષ્ક નામના ક૫ વૃક્ષ પણ અનેક પ્રકારના છે. સૂ. ૩પા. જીવાભિગમસૂત્ર
૧૬૫