Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
संज्झा विरागसमए नवविहि पइपणे दीविया चक्रवालविंदे पभूयवत्तिपलित्तणेहिं ઘવિનારિયતિનિામદg' તેથી જેમ સંધ્યા સમયે નવ નિધિપતિ અર્થાત ચકવતિને ત્યાંને દીપિકાવંદ દિવાને સમૂહ કે જેમાં સારી રીતે બત્તી બળતી હોય અને જે તેલથી ભરપૂર હોય, પ્રજ્જવલિત થઈને એક દમ અંધકારને નાશ કરી દે છે. અને જેને પ્રકાશ “નિર સુમિતાઝિયા રચવણcuTuતો કનક નિકરના જેવા પ્રકાશવાળા કુસુમથી યુક્ત એવા પારિ જાતકના વનના પ્રકાશ જે જેને પ્રકાશ હોય છે. તથા બાળમરચા વિમા મયિતાનિ નુ વિનિત્તરંëિ રવિવાહૂિં' જે દીવીની દીવેટ પર આ દીવાઓની પંક્તિ રાખવામાં આવી હોય, તે દીવેટે સુવર્ણની બનેલી હોય છે મણિયોની બની હોય છે, અને રતનની બની હોય છે, કે જેમાં સ્વાભાવિક મેલ ન હોય, તેમ આગંતુક મેલ પણ ન હોય, એવી નિર્મલ હોય, તથા જે મહોત્સવના સમયેજ સ્થાપિત કરવા લાયક હોય, તથા જે દીવેટેને દંડ તપનીય કહેતાં સુવર્ણ વિશેષથી પ્રકાશમાન હોય અને જેના ઉપર એ દીપાવલી દીવાની પતી “દક્ષા પત્રિય વિચારેય સિવંત મિશ્રામપમાર્જિ એકી સાથે અને એક જ સમયે પ્રગટવામાં આવી હોય અને તેથીજ જેનું તેજ એવું મને હર બની ગયું હોય છે કે જેમાં શરદૂકાળની રાત્રિમાં ધૂળ વિગેરે આવરણના અભાવથી ગ્રહગણે ચંદ્ર વિગેરે ગ્રહોનું તેજ હોય છે. વિત્તિનિરા સૂરાવવિ ૩જ્ઞોજિરિયાર્દિ' અને અંધકારને નાશ કરનારા કિરણવાળા સૂર્યને ફેલાયેલા પ્રકાશના જેવી ચમકિલી બનેલ હોય તથા “નાજુકાઢ વામિામાદ” જે પોતાની મનોહર અને ઉજજવલ પ્રભાથી માનો કે હસી રહેલ હોય, એવી ખાત્રી થતી હોય તે તે દીપમાળા જેવી “મેળો' શોભાય માન થાય છે, તહેવ’ એ જ પ્રમાણે તે રીવલિહાર કુમા ’ દીપશિખા નામના ક૯૫ વૃક્ષપણ “ દુ વિવિધીનાળિચાણ ૩૬નોવિહીu Tચા જઈ guળા’ વિવિધ પ્રકારના અનેક ઉધોત પરિણામથી સ્વભાવથી પરિણત થવાવાળી ઉદ્યોત વિધીથી યુક્ત હોય છે. તથા ફળેથી પરિપૂર્ણ બનીને રહે છે. તેની નીચેને ભાગપણ “ર વિન” કુશ અને વિકશિ વિનાને હોય છે. અને તે પણ પ્રશસ્ત મૂળ વિગેરે વિશેષણો વાળો હોય છે. આ કથનનું તાત્પર્ય એજ છે કે જેમ અહિયાં અનેક દીવાઓ હોય છે, એજ
જીવાભિગમસૂત્ર
૧૬૪