Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રતિરૂપ છે. ‘તો થીયેળવીને સહ્ય તત્ત્વ યત્વે સેરિયા શુભ્ભા, નાથ મહા જ્ઞાત્તિનુમ્મા' આ એકારૂક નામના દ્વીપમાં સ્થળે સ્થળે અનેક સેરિકાગુક્ષ્મા નવમાલિકા ગુલ્મ, કે જેના પુષ્પા મધ્યાહ્ને અપેારે ખીલે છે, એવા અંધુ જીવકના પુષ્પા, અનેવગુલ્મ, બીજકગુલ્મ, ખાણુગુલ્મ, કુંજગુલ્મ, સિંદુવાર ગુલ્મ, જાતીગુલ્મ, સુગરગુલ્મ, યૂથિકાગુલ્મ, મલ્લિકા ગુલ્મ, વાસંતીકાશુમ વસ્તુલગુલ્મ, શેત્રાલગુમ, અગસ્ત્યગુલ્મ, ચંપકગુલ્મ, નવનીતિકાગુલ્મ, કુંદકુમ અને મહા જાતિગુલ્મ છે. જેનું સ્કંધ થય નાનું હોય પરંતુ જેની શાખા ડાળે ઘણી ફેલાયેલી હોય પત્ર, પુષ્પ અને કળાથી જે સદા લદાયેલ રહે એવા વૃક્ષને ગુલ્મ કહે છે. આમાં કેટલાક તે પ્રસિદ્ધ છે, અને કેટલાક ત્યાંના પેાતપાતાના દેશ વિશેષથી જાણી લેવા. આ ઝુલ્મ ઘણાજ ગાઢ હાય છે. તેથી તે એવા દેખાય છે કે જેમ મહામેઘના સમૂહ હાય, તેનું જુમ્મા લાવળનુમ મુĒત્તિ'
આ શુક્ષ્મ પાંચે વર્ણવાળા પુષ્પાને ઉત્પન્ન કરે છે. વિધ્રૂવ સાહા નેળ વાચવિધ્રૂવલાજા' તેની શાખાએ ડાળીયેાં પવનના ઝોકથી સદા હાલતી રહે છે. तेथी ते 'एगोरुय दीवस्स बहुसमरम णिज्जं भूमिभागं मुकपुप्फपुंजे वयार હિય રેતિ' એકોક દ્વીપના બહુ સમરમણીય ભૂમિભાગને માનેકે પુષ્પાના પુંજાથીજ ઢાંકી દે છે. એમ જણાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે ગુમાની અગ્ર શાખાએ જયારે પવનના ઝપાટાથી કંપાયમાન થાય છે, ત્યારે તેમાંથી અનેકપુષ્પા જમીન પર નીચે પડે છે. તેનાથી એવું જણાય છે કે જાણે આ એકોરૂક દ્વીપના બહું સમરમણીય ભૂમિભાગ પર પુષ્પાના વરસાદ વરસાવી રહ્યા છે. શોષય રીતેનું તત્વ તત્વ વજૂનો વળા વળત્તાઓ' એકોરૂક દ્વીપમાં અનેક સ્થાનેાપર અનેક પ્રકારની સુંદર વનસ્પતિયે પણ છે, તાકો
वईओ किन्हाओ किव्हो भासाओ जाव रम्माओ महामेघनिकुरं बभूयाओ' આ વનરાજીયે અત્યંત ગાઢ હેાવાથી કયાંક કયાંક કાળી કાળી મેઘની ઘટા જેવી દેખાય છે, તેમાંથી જે પ્રકાશ પુંજ નીકળે છે, તે પણ કાળાજ જણાય છે. યાવત્ આવનરાજી મે કયાંક કયાંક નીલ વર્ણ ની પણ હોય છે, તેથી નીલાવ ભાસવાળી જણાય છે. તે પણ એ દેખવામાં ઘણીજ સુંદર લાગે છે. તેને જોનારા તા તેને જોતાં એવુંજ સમજે છે કે જાણે આ મેટામેટા મેàા-વાદળાઓની ઘટાએજ અહિયાં એકઠી થયેલ છે. ‘નાવ મહતી ગંધહાનિ મુયંતીનો પાતારીયાનો આ વનરાજીયાની અંદરથી જે ગંધરાથી નીકળે છે. તે ઘ્રાણેન્દ્રિયને બિલ્કુલ સરાખેાર-તર કરીદે છે. અર્થાત તેને ભરીદે છે. અને તૃપ્ત કરીદે છે. આ બધીજ રાજીયે પ્રાસાદીય છે. દર્શનીય છે. અભિરૂપ અને પ્રતિરૂપ છે.
'गोरुयदीवेण तत्थ तत्थ बहवे मत्तंगा णाम दुमगणा पण्णत्ता समणाउसो' એકેક દ્વીપમાં જ્યાં ત્યાં અનેક સ્થળે મત્તાંગાના કુમગણેા છે. હે શ્રમણ આયુષ્મન તે મત્ત-મદ અર્થાત્ પ્રમેાદના કારણ રૂપ હાવાથી તેનું નામમત્તાંગ
જીવાભિગમસૂત્ર
૧૫૮