Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તે શું તે સ્વયં પેાતાનાથી વિષુદ્રઢેસ રેવં તેવિ બળવાર નાળવું પાસફ' અવિશુદ્ધ લેશ્યાવાળા દેવને અથવા દેવીને અથવા અણુગારને શું જાણે છે ? અને દેખે છે આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “નો ટ્રે સમદ્રે' હે ગૌતમ ! આ અર્થ ખરેખર નથી, તેનું કારણ લેશ્યાની અવિશુદ્ધિમાં યથાવસ્થિત વસ્તુ પરિચ્છેદક જ્ઞાન હોવું જોઇએ તે હોતું નથી. વિમુદ્ધનેÀ अणगारे समोहरण अप्पानेणं विसुद्धलेस्सं देवं अणगार जाणइ पासइ' हे भगवन् જે અણગાર અવિશુદ્ધ લેશ્યાવાળો હાય અને વેદના વિગેરે સમુદ્ધાત યુકત હાય તા શું તે સ્વયં પાતેજ વિશુદ્ધ લેશ્યાવાળા દેવને અથવા દેવીને કે અણગારને જાણે છે? કે દેખે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! ‘નો મૂળરે સમદ્રે' આ અર્થ ખરેખર નથી, તેનુ કારણ ઉપર કહેવામાં આવી ગયેલ છે. તે પ્રમાણે સમજી લેવું, ‘વિમુદ્ધહેમ્લેળ મતે ! બળવારે સમોવા समोहएणं अप्पाणेणं अविसुद्ध लेस्स देव देवि जाणइ पास' हे भगवन् અણુગાર અવિશુદ્ધ લેશ્યાવાળા હાય છે, અને વેદના વિગેરે સમ્રુદ્ધાત ક્રિયા થી કંઈક વિશેષ છે, અને કંઈક અંશથી વેદના વિગેરે સમુદ્લાતથી વિશેષ ન પણ હાય, એવા તે સમવહતાસમવહતાત્મા વાળા સાધુ અવિશુદ્ધ લૈશ્યા વાળા દેવને અથવા દેવીને અથવા અણુગારને જાણે છે? કે દેખે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ ! જો ફળકે સમરૃ' આ અર્થ ખોખર નથી. કેમકે યથાર્થ દર્શક જ્ઞાનને તેને અભાવ હાય છે. ‘વિયુદ્ધજેલે બળારે સમા સમોર્ફ્ળ બખાનાં વિમુદલેમ્સ દૈવ યુનિ. અળવાર નાનક્વાસ' હે ભગવન્ ! જે અણુગાર અવિશુદ્ધ લેશ્યા વાળા હાય, અને વેદના વિગેરે સમુદ્ધાતથી વિશિષ્ટ અને અવિશિષ્ટ પણ હાય, તેા શુ' એવા તે અણુગાર સ્વયં વિશુદ્ધ લેશ્યાવાળા દેવને કે દેવીને અથવા અનગારને જાણે છે ? કે દેખે છે ? આ પ્રમાણેને આ છઠ્ઠો પ્રશ્ન પૂછેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે 'નોયમા ! નો ફળતું સમરૃ' હે ગૌતમ! આ અર્થ ખરેખર નથી કેમકે એવી સ્થિતિમાં તે અનગારનુ જ્ઞાન યથાર્થ વસ્તુને જાણવાવાળુ' હેતુ' નથી. આ રીતે અવિશુદ્ધ વૈશ્યાને જાણવાવાળા સાધુના સંબંધમાં છ સૂત્રે ને બતાવીને હવે વિશુદ્ધ લેશ્યાવાળા જ્ઞાતા સાધુના સંબંધમાં છ સૂત્ર કહેવામાં આવે છે. ‘વિયુદ્ધહેમેળે भंते! अणगारे असमोहरणं अप्पाणेणं अविसद्धलैस्सं देवं देविं अणगारं जाणइ પાસરૂ આમાં શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવા પ્રશ્ન પૂછ્યા છે કે હે ભગવન્ જે અણુગાર વિશુદ્ધ લેશ્યાવાળા છે. અર્થાત્ પ્રશસ્ત વૈશ્યાવાળા છે, અને વેદના વિગેરે સમુદ્દત વિનાના છે, તો શું તે સ્વયં અવિશુદ્ધ લેશ્યાવાળા કૃષ્ણાદિ લેશ્યાવાળા દેવને દેવીને તથા અણગારને શું જાણે છે ? કે દેખે છે આ પ્રશ્નના ઉત્તરમાં
પ્રભુશ્રીને ગૌતમસ્વામીને
જીવાભિગમસૂત્ર
૧૪૯