Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અવિશુદ્ધ એવં વિશુદ્ધ વેશ્યાવાલે અનગાર કા નિરુપણ આની પહેલા પૃથિવી વગેરે જેવીસ દંડકના જીવોની રિથતિ વિગેરે ભાવે કહેવામાં આવ્યા છે. તે પૂર્વોક્ત સ્થિત્યાદિ ભાવોને જાણવાવાળા અણગારજ હોય છે. તેથી હવે અવિશુદ્ધ વિશુદ્ધ વેશ્યા વાળા અણગારના સંબંધમાં કથન કરવામાં આવે છે.
“ગવદ્ધાનં મંતે ગળારે ગામોઢgi ” ઈત્યાદિ ટીકાર્થ-શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું કે “વિશુદ્ધહે નં અંતે અનારે' હે ભગવદ્ જે અણગાર એટલે કે જેને અગાર-ઘર ન હોય તે અનગાર અર્થાત સાધુ અવિશુદ્ધ લેશ્યાવાળા છે. કૃષ્ણનીલ કાપત, લેશ્યાવાળા છે, અને “ઝનમોહસ્તં વાળે વેદના વિગેરે સમુદ્દઘાત રહિત આત્મા દ્વારા
વિક્રë રેવં તેવું ” અવિશુદ્ધ વેશ્યાવાળા કૃષ્ણ વિગેરે લેશ્યા વાળા દેવને અગર દેવીને અથવા અણગારને “કાળવાસડું જ્ઞાન દ્વારા જાણે છે? અને દર્શન દ્વારા દેખે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે “જોવા ! નો રૂળ સમ હે ગૌતમ! આ અર્થ બરાબર નથી. અર્થાત્ અવિ. શુદ્ધ વેશ્યાવાળા હોવાથી એ અણગારને યથાવસ્થિત વસ્તુને જાણવાવાળા જ્ઞાનને અભાવ કહેલ છે, આ પ્રમાણે અવિશુદ્ધ લેશ્યાવાળે અણગાર યથાર્થ પણથી અવિશુદ્ધ લેશ્યાવાળા દેવને જાણતો દેખાતો નથી. શંકુર્ત મંતે अणगारे असमोहएणं अप्पाण विसुद्धलेस्स देव देवि अणगार' जाणइ पासई' है ભગવદ્ જે અનગાર અવિશુદ્ધ વેશ્યાવાળા હોય છે, અને વેદના વિગેરે સમુદ્રઘાતથી રહિત છે. એ તે અનાર વેદના વિગેરે સમુદ્રઘાતથી રહિત આત્મા દ્વારા વિશુદ્ધ લેશ્યાવાળા દેવને અથવા દેવીને અથવા તેવા કોઈ અણગારને શું જાણે છે કે દેખે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જોયમા ! નો ફળદ્દે સમ” હે ગૌતમ ! આ અર્થ બરાબર નથી. કેમકે અવિશુદ્ધ લેશ્યા વાળાને યથાવસ્થિત વસ્તુને જાણવાના જ્ઞાનને અભાવ હોય છે. “વિશુદ્ધ બં, મેતે ! ગળT૪ સમોળું અપ્પnળું વિશુદ્ધ રેલ્વે સેવિં મારે ગાળરૂ પારરૂ' હે ભગવદ્ જે અનગાર અવિશુદ્ધ લેશ્યાવાળા હોય છે, વેશ્યાની વિશુદ્ધીથી રહિત છે. પરંતુ વેદના વિગેરે સમુદ્રઘાતવાળા છે,
જીવાભિગમસૂત્ર
૧૪૮