Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેજસ્કાયિકની, સામાન્ય વાયુકાયિકની સમાન્ય વનસ્પતિકાયિક, જીવની, અને સામાન્ય ત્રસકાયિક જીવની કાયસ્થિતિના કાળ પણ સમજી લેવે. આ સંબંધમાં આલાપકાના પ્રકાર આ નીચે પ્રમાણે છે. ‘બાર નાń મંતે ! બાપાત્ત कालओ केवच्चिर' होई, गोयमा ! जहणेणं अंतोमुहुत्तं उक्कोसेणं अनंतं कालं अनंता उस्सप्पिणी ओसप्पिणीओ कालओ खेत्तओ अणता लोगा असंखेज्जा पोगल ચિટ્ટા તેય પોળહળચટ્ટા આવહિયા ગસંઘે જ્ઞમો' ઇત્યાદિ આ પ્રમાણે તેજકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિકના સંબંધમાં પણ સૂત્રપાઠ સમજી લેવા,
હવે સૂત્રકાર પૂર્વક્તિ કાળમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ પણાથી પૃથ્વીકાયિક વિગેરે જીવા કેટલા કાળથી નિર્લેપ હાય છે ? આ વિષયનું નિરૂપણ કરવા માટે કહે છે, ‘વવુવ્વત્ત’ ઇત્યાદિ
હે ભગવન્ ! જેટલા નવા પૃથ્વીકાયિક જીવા વિવક્ષિત કાળમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ પણાથી ઉત્પન્ન થાય છે, તે ખધાજ જીવા કેટલા કાળ પછી જો તેમાંથી એક એક સમયમાં એક એક જીવ બહાર કહાડવામાં આવે, તે પૂરે પૂરા બહાર કહાડી શકાય? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે छे 'गोयमा ! जहन्नपए असंखेज्जाहिं उस्सप्पिणी ओसप्पिणीहि उक्कोसपदे ગસંવૈજ્ઞાતૢિ કવિની શૈક્ષણ્વિીદુિ'' હે ગૌતમ ! જઘન્યથી અર્થાત્ જ્યારે એક કાળમાં ઓછામાં ઓછા ઉત્પન્ન થાય છે. તે અપેક્ષાથી જો તેમાંથી પ્રત્યેક સમયમાં એક એક જીવ બહાર કહાડવામાં આવે, તે પૂરેપૂરા તેને બહાર કહાડવામાં અસંખ્યાત ઉત્સર્પિણીયા અને અસંખ્યાત અવસર્પિણીયે પૂરી થઈ જાય છે. એજ પ્રમાણે ઉત્કૃષ્ટથી અર્થાત્ એક જ કાળમાં જ્યારે તે વધારેમાં વધારે ઉત્પન્ન થાય છે. તે અપેક્ષાથી પણ જો તેમાંથી એક એક સમયમાં એક એક જીવ મહાર હાડવામાં આવે તેા પણ તેને પૂરેપૂરા બહાર કહાડવામાં અસંખ્યાત ઉત્સર્પિણીયા અને અસંખ્યાત અવસર્પિણીયે સમાપ્ત થઇ જાય છે. ત્યારે તેએ પૂરે પૂરા બહાર ફહાડી શકાય છે ‘ગળ પાઓ જોતવા અસંઘેન્નગુળ' જન્ય પદવાળા ઉત્પન્ન થનારા નવા નવા પૃથ્વીકાયિક જીવેાની અપેક્ષાથી જે ઉત્કૃષ્ટ પદ વતી નવા નવા પૃથ્વીકાયિક જીવે ઉત્પન્ન થાય છે, તેઓ અસંખ્યાત ગણા વધારે હાય છે. કેમકે જધન્ય અને ઉત્કૃષ્ટ પદોમાં અન્ને સ્થળે અસંખ્યાત પદ હેાવા છતાં પણ જઘન્ય પટ્ટમાં કહેલ અસંખ્યાત ચ ની અપેક્ષાએ ઉત્કૃષ્ટ પદમાં કહેલ અસંખ્યાતત્વ અસંખ્યાતગણું વધારે હેાય છે. ‘તું નાવ નવુપ્પન્ન વાઙવાચા' એજ પ્રમાણે એક કાળમાં યાવતુ નવા નવા અષ્ઠાયિક, તેજસ્કાયિક અને વાયુકાયિક જીવ એછામાં એછા એક એક સમયમાં એક એક જીવનુ અપહરણ કરવામાં આવે અર્થાત્ બહાર હાડવામાં આવે તે પૃથ્વીકાયિક જીવાની જેમજ
જીવાભિગમસૂત્ર
૧૪૬