Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિગેરે વિમાનની મહત્તાના સંબંધમાં જે પ્રમાણેનું કથન કરવામાં આવેલ છે. એ જ પ્રમાણેનું કથન આ વિમાનની મહત્તાના સંબંધમાં પણ કરી લેવું જોઈએ. પરંતુ એ બનેમાં એટલું જ અંતર છે કે પ્રતિસારું
વાસંતરારૂં” અહિયાં પૂર્વોક્ત પ્રમાણવાળા પાંચ અવકાશાસ્તર હોવાથી જેટલા ક્ષેત્રરૂપ વિક્રમ ગ્રહણ કરેલ છે. એટલા ક્ષેત્રને પાંચ ગણુ કરવાથી ગરબે ઘર વરસ ને વિમે આ પ્રમાણેનું આટલું ક્ષેત્ર કોઈ એક દેવ ના એક વિક્રમશક્તિરૂપ હોય છે. “ર સં વેવ' બાકીનું સઘળું કથન પહેલા પ્રમાણે કહી લેવું જોઈએ. અર્થાત્ એક વારમાં પૂર્વોક્ત પ્રમણના ક્ષેત્ર સુધી ઓળંગવાની શકિત વાળે કઈ દેવ પિતાની એ ઉત્કૃષ્ટ આદિ પૂક્તિ વિશેષણવાળી ગતિથી દરરોજ ઓછામાં ઓછા એક દિવસ સુધી અથવા બે દિવસ સુધી અને વધારેમાં વધારે છ માસ સુધી ચાલ્યા કરે તો પણ તે દેવ અર્ચિ વિગેરે વિમાને પૈકી કોઈ એક વિમાનને ઓળંગીને તેને પાર કરી શકે છે, અને કેટલાકને પાર ન પણ કરી શકે. અર્થાત બધા વિમાનોને ઓળંગીને પાર કરી શકતું નથી. આટલી વિશાળતાવાળા આ અચિ વિગેરે વિમાને છે.
'अस्थि णं भंते विमाणाई कामाई कामावत्ताई जाव कामुतरवडिंसयाइ, ભગવન શું કામ, કામાવર્તા, યાવત્ કામેત્તરાવતુંસક વિમાન છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “તા અરિથ” હા ગૌતમ! કામ, કામાવત, યાવત કામપ્રભ, કામકાંત, કામવર્ણી કમલેશ્ય, કામધ્વજ, કામશૃંગ, કામકૂટ, કામશિષ્ટ અને કામેત્તરાવતંસક આ વિમાને છે. તે વં કંસે ! વિમાળા મહાઝા v=ાત્તા” હે ભગવન્! કામ, કામાવર્ત, વિગેરે વિમાને કેટલા મોટા કહ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે “ોચમr! TET Rાથિયા' હે ગૌતમ ! જે પ્રમાણે સ્વસ્તિક વિગેરે વિમાને ઘણી મેટિ વિશાળતાવાળા કહ્યા છે. પણ અહિંયા આ વિમાનની વિશાળતા જાણવા માટે નવાં સત્ત એવોરંતરડું વિમે તહેવ’ અહિયાં સાત અવકાશાન્તરે કહેવા જોઈએ. આ રીતે આટલા અવકાશાન્તરે એક વારમાં ઓળંગવાની શક્તિવાળે દેવ ઓછામાં ઓછા એક દિવસ સુધી અથવા બે દિવસ સુધી અને વધારેમાં વધારે છ મહીના સુધી ચાલતે કઈ દેવ એ કામ વિગેરે વિમાન પૈકી કેઈકજ એકાદ વિમાનને જ ઓળંગી શકે છે. તથા કેઈને ઓળંગી ન પણ શકે. અર્થાત કોઈક જ વિમાનને પાર કરી શકે છે, અને કોઈકને પાર ન પણ કરી શકે. આવી ઘણી મોટી વિશાળતા આ વિમાનની છે. ઈત્યાદિ પ્રકારનું સઘળું કથન પહેલા કહ્યા પ્રમાણેનું સમજી લેવું.
અસ્થિ નું મંતે! વિનચારું વિમાનારું ભગવન શું વિજય નામનું વિમાન છે? વેજચંતાડું” વૈજયન્ત નામનું વિમાન છે ? “ચંતા” જયંત નામનું વિમાન છે? “ગારિયારૂં” અપરા છત નામનું વિમાન છે? આ જીવાભિગમસૂત્ર
૧૩૬