Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રશ્નના ઉત્તરમા પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે દંતા અસ્થિ, હા ગૌતમ ! વિજય વૈયત વિગેરે વિમાને છે. તે ન મંતે વિમળા જે મદ્દારુચા વનન્ના' હે ભગવન આ વિજય વિગેરે વિમાના કેટલી વિશાળતાં વાળા કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘નોયમા ! જ્ઞાતિ સૂરિ અમે' હે ગૌતમ ! જેટલા પ્રમાણ ક્ષેત્રમાં સૂર્યના ઉદય થાય છે, અને જેટલા પ્રમાણ ક્ષેત્રમાં તે અસ્ત થાય છે, ‘વચારૂં નવોવાસ તરફ” એટલા પ્રમાણના અહિયાં નવ અવકાશાન્તર હાવાથી એટલા પ્રમાણ ક્ષેત્રને નવગણુ કરવું જોઇએ. આટલા પ્રમાણવાળા ક્ષેત્રમાં ફરવાની શક્તિ વાળા કાઈ એક દેવ પેાતાની એ ઉત્કૃષ્ટ વિગેરે વિશેષણા વાળી દિવ્યદેવગતિથી ઓછામા એછે! એક દિવસ અથવા એ દિવસ અને વધારેમાં વધારે છ માસ સુધી ચાલતા રહે તે પણ તે દેવ નો ચેવ ળં તે વિમાને જીવવજ્ઞા' આ વિજય વિગેરે વિમાના પૈકી એક પણ વિમાનને ઉલ્લંઘી શક્તાનથી, આ કથનનુ તાત્પ એ છે કે પૂર્વોક્ત પરિભ્રમણની શક્તિ વાળા દેવ પેાતાની ઉત્કૃષ્ટ વિગેરે ગતિથી ચાલીને સ્વસ્તિક, અગ્નિ અને કામ આ ત્રણ પ્રકારના વિમાને પૈકી કોઈ એકાદ વિમાનનું ઉલ્લંઘન કરી પણ શકે છે, પરંતુ વિજય વિગેરે વિમાને પૈકી કોઈ એકાદ વિમાનનું ઉલ્લંઘન કરવાને સમર્થ થતા નથી એજ અહિયાં વિશેષ પણુ' છે. ‘૬ મહાકથા નું વિમાના મ્મત્તા' આવા પ્રકારની વિશાળતાવાળા એ વિજય વિગેરે વિમાના કહ્યા છે. લખનારણો' હે શ્રમણ આયુષ્મન્! અહિયાં વિમાનેાના પ્રમાણુના સંબંધમાં ચાર સંગ્રહ ગાથાએ કહી છે, તે આ પ્રમાણેની છે. ‘નાવરૂ ક૨ેક સૂરો’ ઇત્યાદિ જેટલે દૂરના ક્ષેત્રમાં પૂવદેશામાં સૂર્ય ઉગે છે. અને જેટલા દૂરના ક્ષેત્રમાં પશ્ચિમ દિશામાં સૂર્ય અથમે છે. એટલા પ્રમાણના ખન્ને ક્ષેત્રમાં દરેક ક્ષેત્રને ‘ત્તિળલનવ તુન' અર્થાત્ ક્રમથી ત્રણ, પાંચ, સાત, અને નવથી ગુણવા જોઈએ આ પૂર્વોક્ત સૂર્યોદય અને સૂર્યાસ્તના અંતરાલનું' ક્ષેત્ર કેટલુ હાય છે? જેને ત્રણ વિગેરેથી ગુણવામાં આવે એ ક્ષેત્રનું પ્રમાણ આ પ્રમાણે છે. ‘સીયાઝીલત્તદલ' ઇત્યાદિ સુડતાલીસ હજાર ખસેા ત્રેસઠ ચેાજન અને એક ચેાજનના એકવીસ સાઠિયા ભાગ (૪૭૨૬૩૨) એક સૂદિય અને સૂર્યાસ્તમાં એક ક્ષેત્રનુ' પ્રમાણ થયું. આ પ્રમાણે કયારે થાય છે ? તે સંબંધમાં કહે છે કે ‘વડુમારૂÆિ’ કક, સંક્રાન્તિના પહેલે દિવસે સૂર્ય જ્યારે સર્વાભ્યન્તર મડલમાં પ્રવેશ કરે છે, તે વખતે સર્વોત્કૃષ્ટ અર્થાત્ સૌથી માટે દિવસ હાય છે, તે દિવસે સૂર્યદય સૂર્યાસ્તના ક્ષેત્રનુ એટલુ પ્રમાણ છે ‘ચ' ટુકુળ વ્યાસ' અર્થાત્ આ ઉદયક્ષેત્ર અને અસ્તક્ષેત્ર આ એ હોવાથી ઉપરક્ત ક્ષેત્રને ખમણું
જીવાભિગમસૂત્ર
૧૩૭