Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્વસ્તિક આદિક વિમાનોં કા નિરુપણ
કુલકાટિયોના વિચાર કરતાં વિશેષાધિકારને લઈને વિમાનાના અસ્તિત્વને ઉદ્દેશીને શ્રીગૌતમસ્વામી એવુ' પૂછે છે કે ‘અસ્થિળ મંà! વિમાળારૂં સોષિ યાળિ' ઇત્યાદિ
ટીકા-અહિયાં ‘દ’િએ અવ્યય પદ છે. અને એ મહુલ અ માં પ્રયુક્ત થયેલ છે. જે પુણ્યાત્માએ દ્વારા વિશેષપણાથી અર્થાત્ તગત સુખના અનુભવનથી સારા માનવામાં આવે તેને વિમાન કહેવામાં આવે છે. આ સંબંધમાં શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવુ' પૂછ્યું છે કે અસ્થિ ળ મંરે ! સોથિયાનિોસ્થિયાત્તારૂ” હે ભગવન્ ! શું સ્વસ્તિક, સ્વસ્તિક વત ોથિય મારૂં સ્વસ્તિક પ્રભા ‘મોસ્ફિય તારૂ સ્વસ્તિક કાંત‘સોથિય बन्नाइ ' :’ સ્વસ્કિ વર્ણે ‘હોસ્થિય Çારૂ" સ્વસ્તિક લેશ્યા, ‘સોથિયાયાર્’ સ્વસ્તિય વજ ‘નોસ્થિસિંગારૂં સ્વસ્તિક શૃંગાર ‘રોસ્થિય કાર્’ સ્વસ્તિક ફૂડ ‘સેન્થિય વિદુર્’ સ્વસ્તિક શિષ્ટ અને ‘સેદ્યુત્તરવત્તિ સારૂં સ્વસ્તિકેત્તરાવત’સક આ નામેાવાળા વિમાના છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે‘F’ત્તા અસ્થિ' હા ગૌતમ ! એ પ્રમાણેના નામેાવાળા આ દેવાનાં વિમાને છે. ‘તે ન' અંતે ! નિમાળા છે. માયા વન્તત્તા' હે ભગવન્ ! આ વિમાના કેટલા મોટા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે શોચમા ! બાવળ વૃદ્ધિ કલેક્ નાવરણળ મૂર્તિદ્ અસ્થમઽવા તિળાવાસ તરાર્' હે ગૌતમ સર્વોત્કૃષ્ટ દિનમાં સૌથી મેડા દિવસમાં જેટલાક્ષેત્રમાં સૂર્ય ઉગે છે, અને જેટલા ક્ષેત્રમાં સૂ અસ્તથાય છે, એટલા ઉદયક્ષેત્ર અને મસ્તક્ષેત્રમાં દરેક ક્ષેત્રને અહિયાં ત્રણ અવકાશાન્તરો હાવાથી ત્રણગણુા કરવાથી તે ક્ષેત્રનું જેટલું પ્રમાણ આવે છે, અત્નેચરલ ટ્રેવલ ìવિક્રમે સિયા' કાઇ દેવનુ એટલું વિક્રમ-ખળ એકવારમાં ઘૂમવાને માગ થાય છે. જેમ જંબૂદ્વીપમાં સૌથી ઉત્તમ દિવસ માં અર્થાત્ ક સ ક્રાન્તિના પહેલા દિવસે ૪૭૨૬૩૨૧ સુડતાલીસ હજાર ખસે ત્રેસઠ ચેાજન અને એક ચેાજનના એક વીસ સાતિયા ભાગ ચૈાજન દૂરથી સૂર્ય દેખાય છે. જેમ કહ્યુ` છે કે—
સ
'सीयाली सहरसा दाण्णिसया जोयणाण तेवट्ठि"
'इगवीसा सट्टिभागा कक्कडमासंमि पेच्छनरा ॥१॥
સુડતાલીસ હજાર ખસે! ત્રેસઠ યોજન અને એક યોજન તથા એક યોજન એક વીસ સાઠિયા ભાગ ૪૭૨૬૩૨૧ આટલા યોજનના ક્ષેત્રને સૂર્યનું
જીવાભિગમસૂત્ર
૧૩૪