Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે પાંચ ઇન્દ્રિયાવાળા તિયગ્યેાનિક જીવાનુ નિરૂપણ કરવામાં આવે છે. ‘તે શિ ત ચિચિ તિવિવજ્ઞોળિયા,' હે ભગવન્ પ ંચેન્દ્રિય તિય ચૈાનિક જીવા કેટલા પ્રકારના હાય છે.? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘વંચિતિતિવિવજ્ઞોળિયાતિવિદ્દા' પચેન્દ્રિયતિય ચૈનિક જીવે ત્રણ પ્રકારના કહેલા છે. તું ના' તે ત્રણ પ્રકાર આ પ્રમાણે છે. ‘નહય સ્થિતિવિજ્ઞોળિયા, थलयरपंचिदियति० खहयरपंचिंदिय તિલિનોળિયા' જલચર પચેન્દ્રિય તિયગ્યેાનિક સ્થલચર પચેન્દ્રિયતિય ચૈ નિક અને ખેચર પચેન્દ્રિય તિર્યંચૈાનિક, મત્સ્ય કચ્છપ વિગેરે જીવા જલચર પચેન્દ્રિય તિય ચૈાનિક છે. કેમકે તેનું નિવાસસ્થાન જલજ છે. જલ શિવાયના સ્થાનમાં તેઓ રહિ શકતા નથી. તેમ સ્થિર પણ થઈ શકતા નથી. જે જીવા સ્થલ કહેતાં જમીન પર ચાલે છે, ફરે છે, તેઓ સ્થલચર જીવા કહેવાય છે. તથા જે જીવે આકાશમાં ચાલે છે, અને ક્રે છે. તેઓ ખેચર પંચેન્દ્રિય તિય ચૈાનિક છે.
'से किं तं जलयर पंचिंदिय तिरिक्खजोणिया ' હે ભગવન્ જલચર પંચેન્દ્રિય તિય ચૈનિક જીવે કેટલા પ્રકારના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘નયર વિયિતિવિવજ્ઞોળિયા જુનિહા જ્જત્તા' હૈ ગૌતમ! જલચર પંચેન્દ્રિય તિય ચૈનિક જીવે। એ પ્રકારના કહ્યા છે. જેમકે ‘સમુચ્છિમનયર પચિત્રિય ત્તિવિજ્ઞોળિયા’સ’સૂચ્છિ મ જલચર પંચેન્દ્રિય તિય ચૈાનિક અને 7મવત્તિયજ્ઞરુચરવુંવિયિતિવિ ખોળિયા' ગાઁજ જલચર પૉંચેન્દ્રિય તિય ચૈાનિક તથા સસૂર્ચ્છિ મજલચર તિય ચૈાનિક ના ભેદથી જલચર પચેન્દ્રિય તિય ચૈનિક જીવે એ પ્રકારના કહ્યાયા છે. મૈં ' તે સમુચ્છિમનજીયર ચિચિ ત્તિવિવજ્ઞોળિયા ' હે ભગવન્ સ'મૂચ્છિમ જલચર પચેન્દ્રિય તિયયૈનિક જીવ કેટલા પ્રકારના કહ્યા છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ‘સમુદ્ધિમગહર વિચિ॰' હે ગૌતમ ! સ`સૂષ્ટિ મ જલચર ૫'ચેન્દ્રિય તિયૈનિક જીવા એ પ્રકારના કહ્યા છે. જેમકે વજ્ઞાન સમુદ્ધિમાનવિધિ તિરિયોળિયા' પર્યાપ્ત સ’મૂર્ચ્છિમ જલચર પચેન્દ્રિય તિર્યંચૈાનિક જીવ અને ‘અન્નત્તળલ’મુનિરુચરq'વિષિ નિર્િ વૃદ્ધ નોળિયા' અપર્યાપ્તક સ'મૂસ્પ્રિંમ જલચર, પંચેન્દ્રિય તિય ચૈાનિક જીવ 'से किं तं गव्भवकंतियजलयर पंचिदिय तिरिक्खजोणिया' हे लगवन् ગર્ભજ જલચર પૉંચેન્દ્રિય તિય ચૈાનિક જીવા કેટલા પ્રકારના હાય છે? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે મવતિય ચરણ ચિચિ ત્તિવિજ્ઞોળિયા દુવિ જળત્તા” હે ગૌતમ! ગજ જલચર પચેન્દ્રિય તિય ગ્ગેનિક જીવા
જીવાભિગમસૂત્ર
૧૨૧