Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા તિર્યંચ છ બે પ્રકારના હોય છે. “ જા” તે બે પ્રકારે આ પ્રમાણે છે. “સુહુ , ઇજિરિય.” સૂક્ષમ પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા તિર્યંચ અને “વાર પુત્રવીવારૂર . વિ. બાદર પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળાતિય ચ સૂમ નામકર્મના ઉદયવાળા સૂકમ પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા જ હોય છે. અને બાદર નામ કર્મના ઉદયવાળા બાદર પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા જ હોય છે.
જે જિં તું કુટુમg.” હે ભગવદ્ સૂમ પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા જો કેટલા પ્રકારના હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “દક g. નંવિતરિત . સુવિ પત્તા' સૂક્ષમ પૃથ્વીકાયિક એક ઈદ્રિય વાળા જ બે પ્રકારના હોય છે. “ગા” જેમકે “વાર સુમ પુ. પર્યાપ્ત સૂકમ પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા તિર્ય યોનિક અને “ચાત્ત સમ0. અપર્યાપક સૂમ પૃથ્વીકાયિક એક ઈ દ્રિયવાળા તિર્યાનિક રે રં સરૂમ આ પ્રમાણે સૂકમ પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા તિર્લગેનિક જીવોના સંબંધમાં સૂત્રકારે કથન કર્યું છે.
હવે બાદર પૃથ્વીકાયિકનું કથન કરવામાં આવે છે. આમાં શ્રીગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું છે. કે “જે જિં વાયરઢવીજાપુર નિંદા રિતિળિયા' બાદર પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા જ કેટલા પ્રકારના છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “વાયા પુદવાર gi'વિર સિરિ. Raોળિયા સુવિદા પન્નત્તા” હે ગૌતમ ! બાદર પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા તિયોનિક છે પણ બે પ્રકારના કહેવામાં આવ્યા છે. “ના? તે બે પ્રકારે આ પ્રમાણે છે. “પકાર વાયર પુઢવીerફર વિંચિતિકિવોળિયા’ પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યગેનિક જીવ અને “ગgmત્ત વાચનgઢવી” અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિયોનિક જીવ “ વાચા ઢવીજરુર રાતિરિવાજોળિયા? આ પ્રમાણે આ ભેદ પ્રભેદ સહિત બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યનિક જીવનું નિરૂપણ કરવામાં આવ્યું છે,
હવે અપકાયિક જીવેનુ નિરૂપણ કરવામાં આવે છે. જે જિં રંગા વારા નિરિરિરિવનળિયાહે ભગવન અ... કાયિક એકેન્દ્રિય તિર્ય. ગેનિક જીવ કેટલા પ્રકારના કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે “આરાસુજ્ઞ જિંતિ.” હે ગૌતમ ! અપ્રકાયિક એકઈદ્રિયવાળા તિર્યનિક છે બે પ્રકારના કહેવામાં આવ્યા છે. “ દેવ કુદવારા દેવ આવા મેમો’ હે ગૌતમ ! આ સંબંધમાં જે પ્રમાણે ના ચાર ભેદે પૃથ્વીકાયિક જીવોના કહ્યા છે, એજ પ્રમાણેના તે ચાર ભેદ
જીવાભિગમસૂત્ર
૧૧૯