Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના છઠા વ્યુત્ક્રાંતિ પદમાં ઉદ્વર્તન કહેવામાં આવી છે. એ જ પ્રમાણે અહિયાં પણ ઉદ્વર્તન સમજી લેવી.
તે આ પ્રમાણેની છે. પક્ષીમાંથી મરેલા ચારે ગતિમાં ઉત્પન્ન થઈ શકે છે. જે તેઓ નૈરયિકમાં ઉત્પન્ન થાય તે ત્રીજી પૃથ્વી સુધી માં ઉત્પન્ન થઈ શકે છે. અને જે તેઓ તિયગતિમાં ઉત્પન્ન થાય તે તે એક ઈદ્રિયવાળા તિનિકેથી લઈને પંચેન્દ્રિય તિર્યનિકોમાં અને તેઓ માં પણ અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા તિર્યમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. જે તે મનુષ્યમાં ઉત્પન્ન થાયતે તે બધાજ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. અર્થાત્ અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા ભેગભૂમિના મનુષ્યમાં અને અંતર દ્વીપના ગર્ભજ મનમાં પણ ઉત્પન્ન થાય છે. “તેરસ મ” હે ભગવન તે પક્ષિ રૂપ પીવા” જીની “તિ જ્ઞાતિ સ્ત્રાવી ગોળી મુસા પૂomત્તા' કેટલા લાખ જાતી કુલકોટીની કહી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે જોવામા! વારસ વાર ગુજોડી ગોળી મુરચદરણ પત્તા” હે ગૌતમ! તેઓની બાર લાખ યોનિપ્રમુખ કુલકટી કહેવામાં આવી છે. જાતી કુલ કેટીને અર્થ આ પ્રમાણે છે. જાતી શબ્દથી અહિયાં તિર્યંગ વિગેરે જાતી ગ્રહણ કરવામાં આવી છે. અને જાતીના જે કૃમી, કીડા, વૃશ્ચિક વીછી. વિગેરે જીવે છે, તેઓ કુલ શબ્દથી ગ્રહણ કરવામાં આવ્યા છે. તથા તેઓની જે
ન ઉત્પત્તિસ્થાન છે, તે નિ શબ્દથી ગ્રહણ કરેલ છે. એકજ નીમાં અનેક કુલ હોય છે. જેમકે છાણ, રૂપ નિમાં કૃમિકુલ કીટકુલ, અને વૃશ્ચિક કુલ વિગેરે ઉત્પન્ન થતા જોવામાં આવે છે. અથવા જાતિકુલ એ એક પદ જ્યારે ગ્રહણ કરવામાં આવે છે, અને નિ, જુદા પદ રૂપે ગ્રહણ કરવામાં આવે છે, ત્યારે જાતિ કુલ અને યોનિ એમાં જૂદાઈ આવી જાય છે. કેમકે એક જ નિમાં અનેક જાતિ કુલેને સંભવ હોય છે. જેમકે એકજ છાણ રૂ૫ નિમાં કૃમિજાતિકુલ, કીટજાતિકુલ, વાશ્ચિક જાતિકુલ, વિગેરે વિગેરે પ્રત્યક્ષ દેખવામાં આવે છે. એ જ પ્રમાણે એક જ એનીમાં અવાનર જાતિ ભેદના સદ્દભાવથી અને જેનિના પ્રવાહવાળા જાતકલો હોય છે. આ રીતે ખેચર પંચેન્દ્રિયતિયંગેનિક જીવોની બાર લાખ જાતિકુલ કટિ છે. આ દ્વારેના વિષયને સંગ્રહ કરવાવાળી ગાથા આ પ્રમાણે છે.
'जोणी संगहलेस्सा दिट्ठी नाणे य जोग उवओगे
'उचवाय ठिई समुग्घाय, चयणं जाई कुल विहीउ' ॥ १ ॥ આ ગાથાને ભાવ એ છે કે ખેચર પંચેન્દ્રિયનું પહેલું નિસંગ્રહ દ્વાર, તે પછી લેશ્યા દ્વાર, તે પછી દષ્ટિદ્વાર, તે પછી જ્ઞાનદ્વાર, તે પછી ચોગઠાર, તે પછી ઉપયોગદ્વાર, તે પછી ઉપપાતદ્વાર તે પછી રિથતિદ્વાર,
જીવાભિગમસૂત્ર
૧૨૭