Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Íત્તળ અંતે ! નીવાળુંફ હેલાઓ પળત્તાઓ' હે ભગવન આ પક્ષિઓને કેટલી લેશ્યાઓ કહેવામાં આવી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે 'શોચમા! ઇ હેમ્સાગોળત્તાઓ' હે ગૌતમ! આ પક્ષિઓને છ વૈશ્યાએ કહેવામાં આવી છે. સઁ જ્ઞા' જેમકે ‘જછેલ્લા જ્ઞાન મુજરેલા' કૃષ્ણલેશ્યા' નીલલેશ્યા, કાપાતલેશ્યા, તૈજસલેશ્યા પદ્મલેશ્યા, અને શુકલલેશ્યા. આ પ્રમાણે પક્ષિઓને દ્રવ્યની અપેક્ષાથી અને ભાવની અપેક્ષાથી પણ લેશ્યાઓ હાય છે. તે નં અંતે ! લીયા દિ' સમ્મિિટ્ટ' મિચ્છાવિઠ્ઠી' હે ભગવન્ તે જીવા શુ. સમ્યક્ દૃષ્ટિ વાળા હાય છે ? કે મિથ્યા દૃષ્ટિવાળા હોય છે ? અથવા ‘સન્મામિચ્છાવિટ્ટી’ મિશ્રદૃષ્ટિવાળા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ‘નોયમા! સમ્મહિન્રી વિ' તેઓ સમ્યગ્દૃષ્ટિવાળા પણ હાય છે. મિચ્છા વિ ટ્વીનિ' મિથ્યાદૃષ્ટિવાળા પશુ હોય છે. અને ‘સમ્મામિચ્છાટ્ટિી વિ’ મિશ્ર દૃષ્ટિવાળા પણ હોય છે. ‘તે ં મતે નીવા `િનાળી અન્બાની' હે ભગવન્ તે જીવે! શુ' નાની હાય છે? કે અજ્ઞાની હાય છે? મા પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે ‘નોચમા' હે ગૌતમ ! તેવા જીવાનળી વાળાની વિ' જ્ઞાની પણ હાય છે, અને અજ્ઞાની પણ્ હાય છે. ' तिन्नि नाणाई तिन्नि અન્નાળાર મચળા' આમાં જે જ્ઞાની હાય છે, તેઓને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન હૈાય છે. અને જેએ અજ્ઞાની હાય છે, તેઓને મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિભગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન હેાય છે આ રીતે જ્ઞાન અને અજ્ઞાન તેઓને ભજનાથી હાય છે તેમ સમજવુ. અર્થાત્ જે જ્ઞાની હોય છે, તેઓને એ જ્ઞાન અથવા ત્રણ જ્ઞાન હાય છે, અને જેઓ અજ્ઞાની હાય છે, તેઓને કે અજ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન હેાય છે. આ રીતે ભુજના છે. તે ન મળે! નીવા જ મળનોની વફ્લોળો યજ્ઞાની' હે ભગવન્ તે જીવા-પક્ષિયા શું મનાયેાગવાળા હોય છે ? કે વચનચેગવાળા હોય છે? અથવા કાયયે ગવાળા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘નોયમા ! તિવિદ્દા વિ' હે ગૌતમ ! તેઓ ત્રણે પ્રકારના ચેગવાળા હોય છે. અર્થાત્ મનાયેાગવાળા પણ હોય છે, વચનચેાગવાળા પશુ હોય છે. અને કાયયેાગવાળા પણુ હોય છે. ફરીથી. ગૌતમસ્વામી પૂછે છે કે તે નં 'તે નીવા જ સાધારોવત્તા બનાવાશેષકત્તા' હે ભગવન્! તે જીવા શું સાકાર પચેગ વાળા હોય છે ? કે અનાકારાપયેગવાળા હોય છે, તે ન અંતે નીવા નો નવજ્ઞતિ' હે ભગવન્ ! તે જીવા કઇ ચૈાનિમાંથી આવીને અહિયાં પક્ષિ પણાથી ઉત્પન્ન થાય છે ? ‘* નૈ. તો વવનંત્તિ' શું નૈચિકામાંથી આવીને તે જીવે પક્ષિ પણાથી ઉત્પન્ન થાય છે ? અથવા
જીવાભિગમસૂત્ર
૧૨૫