Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તિરિકg નોળિયા' હે ભગવન! પરિસર્ષ થલચરોના કેટલા ભેદે કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “રિસ થઇચર વંત્તિવિચ તિવિજ્ઞળિયા સુવિહા guત્તા” હે ગૌતમ ! પરિસર્ષ થલચરોના બે ભેદે કહ્યા છે. “ગ” તે આ પ્રમાણે છે. જેમકે “ઉરિક્ષણ થથર, મુનપરિણg થયા.” ઉરઃ પરિસર્પ રસ્થલચર પંચેન્દ્રિય તિર્યનિક અને ભુજ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યનિક, જે થલચર પંચેન્દ્રિય તિર્યાનિકે છાતીના બળથી ચાલે છે. જેમકે સાપ વિગેરે તેવા સ્થલચર પંચેન્દ્રિય ઉરઃ પરિસર્પ છે. અને જેઓ પોતાની ભુજાઓના બળથી ચાલે છે, જેમકે ઘે, નળીયે વિગેરે તેઓ ભુજ પરિસર્ષ સ્થલચર છે.
'से कि त उरपरिसप्प थलयर पंचिंदिय तिरिक्ख जोणिया' हे सावन ઉરઃ પરિસર્પ રથલચર પંચેન્દ્રિય તિર્યનિક જીવના કેટલા ભેદે કહ્યા છે? ઉત્તરમાં પ્રભશ્રી કહે છે કે “પત્તિ થયા વંચિરિત્ર' હે ગૌતમ! ઉરઃરિસસ્થલચર પંચેન્દ્રિય તિર્યનિક જી બે પ્રકારના કહ્યા છે. રંગદા' તે આ પ્રમાણે છે. જેમકે “કહેર કઢાળે” જલચર જીવે સંમૂચ્છિમ ગર્ભજ એ રીતે બે પ્રકારના કહ્યા છે. અને આ સંમૂચ્છિમ અને ગર્ભજના પર્યાપ્ત અને અપર્યાપ્ત એ પ્રમાણેના બબ્બે ભેદે બીજા કહ્યા છે. એ જ પ્રમાણે ઉર પરિસર્પના પણ સંમૂર્ણિમ અને ગર્ભ જ એ પ્રમાણેના મૂલ બે જ ભેદ હોય છે. અને તેના પર્યાપ્ત અને અપર્યાપ્તના બે ભેદથી બીજા બબ્બે ભેદે થઈ જાય છે. એ રીતે ઉરઃ પરિસર્પ સ્થલચર તિર્યાનિકોના ચાર ભેદ થઈ જાય છે. એ જ પ્રમાણે ભુજ પરિસર્પોના પણ સંમૂર્છાિમ અને ગર્ભજના ભેદથી બે ભેદ થાય છે. અને એ દરેક ભેદમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત પ્રમાણેના બીજા બે ભેદ થાય છે. આ રીતે કુલ ચાર ભેદ થઈ જાય છે.
જલચર અને સ્થલચરાના ભેદે અને પ્રભેદ બતાવીને હવે સૂત્રકાર બેચર પંચેન્દ્રિય તિર્યંગ્યનિકેનું કથન કરે છે. આમાં શ્રીગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે “સે િતં વહુચર વેરિરિરિવાળિયા' હે ભગવાન એચર પંચેન્દ્રિય તિર્યાનિકે કેટલા પ્રકારના હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ શ્રીગૌતમસ્વામીને કહે છે કે “વયર રિચ સિવિશ્વનોળિયા સુવિહા Tomત્તા હે ગૌતમ! ખેચર પંચેન્દ્રિય તિર્યનિકેના બે ભેદે થાય છે. જેમકે “મુરિઝમ વર વંવરિયતિથિનોળિયા’ સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિયનિક અને “દમવર્ષાતિર વગર વંબ્રિતિક્રિોળિયા ગર્ભજ ખેચર પચેન્દ્રિય તિર્યનિક. ફરીથી ગૌતમ સ્વામી પૂછે છે કે જિં તે સંકુમિત્રાચર વરિય સિરિવાળિયા' હે ભગવદ્ સંમૂચ્છિમ ખેચર પંચેન્દ્રિય તિર્યનિક જી કેટલા પ્રકારના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં
જીવાભિગમસૂત્ર
૧૨૩