Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રભુશ્રી ગૌતમસવામીને કહે છે કે “મુછિમ વાર વિવિઘ વિનોળિયા સુવિ Homત્તા” હે ગૌતમ! સંમૂચ્છિમ ખેચર પચેદ્રિય તિયપેનિક બે પ્રકારના હોય છે. “ત્ત જ્ઞા” જેમકે “જન્નત્તા સંકુરિઝમ વિચર, પર્યાપ્ત સંમૂચ્છિમ ખેચર પંચેન્દ્રિય તિયોનિક અને “અજ્ઞાન સંકુરિઝમ વિયા, અપર્યાપ્તક સંમૂચ્છિમ ખેચર પંચેન્દ્રિય તિર્યંગ્યનિક,
“વું જમવતિયા વિ એ જ પ્રમાણે ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિયંગેનિક જીવ પણ પર્યાપ્તક અને અપર્યાપ્તકના ભેદથી બે પ્રકારના હોય છે. તેમ સમજવું.
હવે ખેચર જીવોના ભેદનું પ્રતિપાદન બીજા પ્રકારથી કરવામાં આવે છે. શ્રીગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે “વફચર રિંગ રિરિકasોળિયા જં મરે હે ભગવદ્ ! ખેચર પંચેન્દ્રિય તિર્યંગ્યનિક જીને “વિરે કોળિસંહે પૂom
નિસંગ્રહ કેટલા પ્રકારને કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જો મા ! સિવિશે નોળિસંજે ' હે ગૌતમ! ખેચર પરચેન્દ્રિય તિર્યનિક જીવને નિસંગ્રહ ત્રણ પ્રકારને કહેવામાં આવેલ છે. 7 દારુ તે ત્રણ પ્રકાર આ પ્રમાણે છે “ગંગા, રોયા, સંદિરમાં” અંડજ
તજ અને સંમૂરિષ્ઠમ આમાં જેઓ ઈડાઓમાંથી ઉત્પન્ન થાય છે તે એ અંડજ કહેવાય છે. જેમકે મેર વિગેરે જેઓ ગર્ભમાંથી બહાર આવતા જ દોડવા મંડે છે. તેવા વાગોળ વિગેરે પિતજ કહેવાય છે. અને માતાપિતાના સંગ વગર જ ઉત્પન્ન થાય છે, તેવા ખંજરીટ-પક્ષિવિશેષ છ સંમૂર્છાિમ કહેવાય છે.
અંgs રિવિદા' આમાં પણ જેઓ અંડજ હોય છે, તેઓ ત્રણ પ્રકારના હોય છે. તે કહ’ જેમકે “થી પુતિના પુત્ર સ્ત્રી, પુરૂષ, અને નપુંસક “જોતા રિવિ ઉouત્તા” પતજ જીવો પણ ત્રણ પ્રકારના હોય છે. ઉત્ત
જેમકે “ફથી પુરિસા ઘjari' સ્ત્રી, પુરૂષ, અને નપુંસક, “ત્તર ને તે સંદિરમાં તે સદવે નપુરના” તથા આમાં જેઓ સંમૂર્ણિમ ખેચર જીવો છે. તે બધાજ નિયમથી નપુંસકજ હોય છે. જે સૂ. ૨૫
પક્ષિયોં કી લેગ્યા આદિકા નિરુપણ હવે પક્ષિઓની વેશ્યાના સંબંધમાં કથન કરવામાં આવે છે. “gram भंते ! जीवाणं कइ लेस्साओ पण्णत्ताओ' त्याह
ટીકાર્ય–શ્રીગૌતમ સ્વામીએ આ સંબંધમાં પ્રભુને એવું પૂછ્યું છે કે
જીવાભિગમસૂત્ર
૧૨૪