Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અહિંયા પણ સમજી લેવા જોઇએ. જેમકે અકાયિકના સૂક્ષ્મ અપ્રકાયિક અને બાદર અાયિક એ રીતે બે પ્રકાર હોય છે. એજ પ્રમાણે સૂક્ષ્મ અપ્રકાયિક પણ પર્યાસક સૂક્ષ્મ અયિક અને અપર્યાપ્ત સૂક્ષ્મ અપ્રકાયિકના ભેદથી ખે પ્રકારના હાય છે, એજ પ્રમાણે માદર અસૂકાયિકા પણ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી એ પ્રકારના હાય છે. ૐ નાવ નળસર્ગા' એ જ પ્રમાણે તેજ સ્થાયિક, વાયુકાયિક, અને વનસ્પતિકાયિક જીવાના સંબંધમાં પણ ભેદ પ્રભેદે સહિતનું કથન સમજી લેવું અર્થાત્ આ મધા એકેદ્રિયજીવા સૂક્ષ્મ અને ખાદરના ભેદથી એ પ્રકારના હાય છે અને પર્યાપ્ત અને અપર્યંતના ભેદથી સૂક્ષ્મ ખાદર પણ અમ્બે પ્રકારના હાય છે. આ રીતે એક ઈન્દ્રિયવાળા જીવે ના બધા મળીને કુલ વીસ ભેદ થાય છે.
હવે એ ઈઇંદ્રિયવાળા તિર્યંચૈાનિક જીવાનુ નિરૂપણ કરવામાં આવે છે. આ સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે કે સે જિત વરૂરિ કૃત્તિવિલનોળિયા' હે ભગવન્ એ ઇન્દ્રિયવાળા તિય ચૈાનિક જીવાના કેટલા ભેદા હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે વેચિ ત્તિરિસ્વરોળિયા સુવિજ્ઞાપન્નસા' હે ગૌતમ! બે ઇન્દ્રિયવાળા તિષ્યેાનિક જીવે બે પ્રકારના કહ્યા છે. ‘ત' નહા' જેમકે‘"જ્ઞત્તા વેચિ સિવિલનોળિયા પર્યાપ્તક એ ઇ‘દ્રિયવાળા તિર્યંચેાનિક અને અવજ્ઞત્તયે'ચિ તિરિ.' અપયંસક એ ઇન્દ્રિયવાળા તિયગ્યેાનિક જે પ્રમાણે એક ઇંદ્રિયવાળા પૃથ્વિકાયિક વિગેરેમાં સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારના ભેદો ખતાવવામાં આવેલા છે. એ પ્રમાણેના ભેદો અહિયાં થતા નથી, કેમકે એ ઇ'દ્રિય વિગેરે જીવાને સૂક્ષ્મ નામ કર્મોના ઉદય હાતા નથી. અહિયાં તે ખાદર નામ કનાજ ઉદય રહે છે. ‘મે ત' ચેચિ ત્તિ.’ આ પ્રમાણે પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી દ્વીન્દ્રિય તિય ચૈાનિકાના સંબંધમાં કથન કરીને હવે સૂત્રકાર ‘વં નવ પરિસ્ટ્રિયા આ સૂત્રદ્વારા એ સમજાવે છે કે ત્રણ ઇંદ્રિયાવાળા જીવે અને ચાર ઈંદ્રિયાવાળા જીવાને પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એ પ્રમાણેના એ જ ભેદા હોય છે. આ રીતે પર્યાપ્ત ત્રણ ઈંદ્રિયવાળા તિય ચૈનિક અને અપર્યાપ્તક ત્રણ ઈંદ્વિચાવાળા તિ ચૈાનિક પર્યાપ્તક ચાર ઈંદ્રિયાવાળા તિ ચૈાનિક અને અપર્યાપ્તક ચાર ઇંદ્વિચાવાળા તિય ચૈાનિક આ પ્રમાણેના ભેદોવાળા ત્રણ દ્વિચાવાળાતિયંખ્યાનિક અને ચાર ઇંદ્રિયાવાળા તિય ચૈાનિક જીવનું કથન કરવામાં આવ્યું છે.
જીવાભિગમસૂત્ર
૧૨૦