Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નરકાવાસમાં આંખનું મટકું મારે એટલા કાળ સુધી પણ સુખ પ્રાપ્ત થતું નથી. . ૮ ! “રા' આ નવમી ગાથામાં એ સમજાવ્યું છે કે તેજસ અને કામણ શરીર સિવાય સૂમનામ કર્મના ઉદયવાળા પર્યાપ્ત અને અપર્યાપ્તોને
દારિક શરીર, વૈક્રિયશરીર, અને આહારક શરીર એ બધા શરીરો વિખરાઈ જાય છે. તેજસ અને કાર્માણ શરીર ત્યાં સુધી વિપરાતા નથી. તે તે જીવની સાથે ચાર ગતિમાં રહે છે. પૂર્વોકત ન ગાથાઓનો અર્થ આ દસમી છેલ્લી સંગ્રહ ગાથાથી બતાવવામાં આવેલ છે. જે સૂ ૨૪ છે જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રીવાસીલાલજી મહારાજગૃત “જીવાભિગમસૂત્રની પ્રમેયોતિકા નામની વ્યાખ્યામાં ત્રીજી પ્રતિપત્તિને ત્રીજો ઉદ્દેશ સમાપ્ત ૩-૩
તિર્યગ્લોનિક જીવોં કા નિરુપણ
ચેથા ઉદ્દેશાનો પ્રારંભ નરકાધિકાર કહીને હવે સૂત્રકાર આ તિય"ચના અધિકારનું કથન કરે છે, રે તં રિવિવાળિયા” ઈત્યાદિ
ટીકાર્થ—અહિયાં ‘’ શબ્દ “થ” અર્થમાં પ્રયુક્ત થયેલ છે. આ રીતે ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે હે ભગવન “ તિહિa - Gોળિયા’ તિર્યાનિકેના કેટલાક ભેદે કહ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “તિકિવોળિયા, પંજલિ પુoળરા” હે ગૌતમ તિર્યંચ યોનિકના પાંચ ભેદ કહ્યા છે. “ત્ત નહા” તે આ પ્રમાણે છે. “afi રિરિરિવાળિયા, વેરિરિરિવાળિયા' એક ઈદ્રિયવાળા તિર્યો નિક અને બે ઈદ્રિયવાળા તિર્યનિક “
તેરરિરિ. ત્રણ ઈ દ્વિવાળા તિય ગેનિક “કવિ નિરિ.” ચાર ઈદ્રિયવાળા તિર્યનિક “વંચિંવિદ તિ” અને પાંચ ઈદ્રિવાળા તિર્યાનિક,
પિં તેં જિંચિ સિવિ” હે ભગવન્ એક ઈદ્રિયવાળા તિર્યંચનિક છો કેટલા પ્રકારના હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જિંવિતિ. પંવિદ પાત્તા” હે ગૌતમ! એક ઈદ્રિયવાળા તિર્યચનિક જ પાંચ પ્રકારના હોય છે, “ત્ત નહી તે આ પ્રમાણે છે. “gઢવીકાર૪ ડિ' પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા તિર્યંચ “વાવ વારસદ્ વજાપુર . યાવત વનસ્પતિ કાયિક એક ઈન્દ્રિયવાળા તિર્યચ, અહિયાં યાત્મદથી “અકાયિક, તેજસ્કાયિક, અને વાયુકાયિક, આ એક ઈદ્રિયવાળા તિર્યંચ છે ગ્રહણ કરાયા છે. “જે જિં તં પુરવીવારૂચ શિ.” હે ભગવદ્ પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા તિર્યંગ્યનિક જી કેટલા પ્રકારના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “પુરવીવારા િિા તિ, સુવિe gomત્તા' હે ગૌતમ!
જીવાભિગમસૂત્રા
૧૧૮