Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આવતા નથી. ‘છ્યું નાવ શહે સત્તમા' આજ પ્રમાણેનુ કથન યાવત્ અધઃસપ્તમી પૃથ્વી પન્ત કરવું જોઈએ. જેમકે હે ભગવન્ કાળની અપેક્ષાથી શાપ્રભા પૃથ્વી શાશ્વત છે? કે અશાશ્વત છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ ! શર્કરાપ્રભા પૃથ્વી કેાઈ એક અપેક્ષાથી શાશ્વત છે અને કોઇ અપેક્ષાથી અશાશ્વત છે. ઈત્યાદિ પ્રકારથી જે પ્રમાણેનું કથન રત્ન પ્રભા પૃથ્વીના પ્રકરણમાં કરવામાં આવ્યુ છે, એજ પ્રમાણેનું કથન અહિયાં પણ કહેવું જોઈએ અને એજ પ્રમાણેનુ` કથન સાતમી પૃથ્વી પર્યન્ત કહેવું જોઈએ 1ાસ લગા
પ્રતિ પૃથ્વી કે વિભાગ પૂર્વક ઉપર કે એવં અધસ્તન ચરમાન્ત કે અન્તર કા કથન
હવે સૂત્રકાર દરેક પૃથ્વીના વિભાગ પૂર્વક ઉપરિતન-ઉપરના અધસ્તન અને ચરમાન્તના અ'તરનુ' પ્રતિપાદન કરે છે
‘મીસેળ તે! ચળવમાણ પુઢી' ઇત્યાદિ
પિડ
ટીકા –ગૌતમસ્વામીએ આ સૂત્ર દ્વારા પ્રભુને એવું પૂછ્યું છે કે હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરિતન ચરમાન્તથી નીચેને જે ચરમાન્ત છે તે કેટલા વિશાળ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે નોયમા ! ગરી ઉત્તરનોચાલયનાં અવાધા અંતરે વળત્તે' હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્તથી નીચેના જે ચરમાન્ત છે, તે એક લાખ એ'સી હજાર ચેાજનની વિશાળતાવાળા છે, અર્થાત્ એક લ ખ એંસી હજારને તે ખાહ છે. આ પ્રમાણે સામાન્ય પણાથી રત્નપ્રભાના ઉપરિતન અને અધસ્તન ચરમાન્તાનું અંતર ખતાવી ને હવે વિશેષ પ્રકાર થી તેના ત્રણ કાંડાનું અંતર પ્રગટ કરે છે, આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું' છે કે 'इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए उवरिल्लाओ चरिमं ताओ, खरस्स हेठिल्ले ભિંતે હળ હે ચંગવાધાપઅંતરે પન્નત્તે' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરિતન ચરમાન્તથી ખરકાંડના અધસ્તન-નીચેના ચરમાન્ત સુધીમાં વિભાગપૂર્ણાંક દરેકનુ` કેટલું અંતર કહેલું છે ? ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે નોયમા ! સાજસ નોચળતTસારૂં અતરે પન્નત્તે' હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાતથી ખરકાંડના અધશ્તનચરમાન્ત પન્ત સેાળ હજાર ચેાજનનું અંતર કહેલું છે. કેમકે તે પેાતાના વિભાગ રૂપ દરેક એક એક હજાર યેાજનના રત્નકાંડ વિગેરે સાળ કાંડવાળા છે. ‘મીત્તે ળ અંતે !ચળવમાર પુઢીપ્ ગરિાઓ મિ'તાઓ હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાતથી ચળણ' શંકર'
આ પ્રશ્નના
જીવાભિગમસૂત્ર
૩૪