Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રત્નપ્રભાદિ પૃથ્વીયોં કે પરસ્પર મેં અગલી ૨ પૃથિવીવિયોં કો લેકર પૂર્વ પૂર્વક
પૃથિવીકા બાહલ્ય એવં વિસ્તાર સેતુલ્યવાદિકા નિરુપણ હવે રત્નપ્રભા વિગેરે પૃથ્વી પરસ્પર પછી પછીની પૃથ્વીઓને લઈને પહેલાં પહેલાંની પૃથ્વીનું બાહલ્ય અને વિસ્તારથી સમાનપણાનું પ્રતિપાદન કરે છે,
“નri અંતે ! ચાણમાં પુઢવી ટોચેં પુa' ઇત્યાદિ
ટકાથે–આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે “ભાળે મને ! ચાણમા ગુઢવી” હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વી “રોવં પુર્વ ળિય બીજી શરામભા પૃથ્વીને આશ્રય કરીને “જે પિં તુ વિદિશા કલેTળા પહોળાઈમાં શું ખબર છે? અથવા વિશેષાધિક છે? અથવા સંખ્યાતગણી વધારે છે ? આ સંબંધમાં કઈ શંકા કરેકે રત્નપ્રભા પૃથ્વી એક લાખ એંસી હજાર યોજન બાહથેવાળી છે. અને શર્કરા પ્રભા પૃથ્વી એક લાખ બત્રીસ હજાર યોજન બાહલયની છે. આ રીતે બધી પૃથ્વીનું બાહય આ સૂત્રની પહેલા સૂત્રમાં ભગવાને બતાવેલ છે. તે આ વિષયને અર્થ બંધ થવા છતા પણ જે બાહદયના સંબંધમાં ત્રણ પ્રશ્ન કરવામાં આવ્યા છે તે અહિયાં નિરર્થક જણાય છે. ઉત્તર-હા તમારૂં આ કથન બરબર છે. પરંતુ પ્રશ્નો બે પ્રકારના હોય છે. એક “જ્ઞ પ્રશ્ન અને બીજે “અજ્ઞા પ્રશ્ન જ્ઞ પ્રશ્ન એ કહેવાય છે કે જે પિતે જાણવા છતાં પણ બધા સમીપમાં રહેવાવાળા મંદ બુદ્ધિવાળા વિનયશીલ શિષ્યની શંકાના નિવારણ માટે પૂછવામાં આવે. અને જે પોતે ન જાણવા થી જીજ્ઞાસા–જાણવાની ઈચ્છાથી પૂછવામાં આવે તે “અજ્ઞ પ્રશ્ન કહેવાય છે. અહિયાં ગૌતમસ્વામીએ જે પ્રશ્ન પૂછેલ છે, તે મંદ બુદ્ધિ વિનય શીલ શિષ્યોની સમજ માટે પૂછેલ હોવાથી આ પ્રશ્ન 1” પ્રશ્ન છે. તેથી આ કથન નિરર્થક નથી.
એ કેવી રીતે સમજી શકાય કે આ “જ્ઞ પ્રશ્ન છે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે પિતાને સમજવા માટે અહિંયાં જ આગળ બીજો પ્રશ્ન વિસ્તારના સંબંધમાં પૂછવામાં આવેલ છે. તેથી નિશ્ચિત થાય છે કે આ “જ્ઞ પ્રશ્ન છે.
હવે વિસ્તારના સંબંધમાં કહેવામાં આવે છે. “વિથ 'િતુરા! સિરીજા, સંવેદનશીળા” તથા વિસ્તારની અપેક્ષાથી એ તેની બરોબર છે ? અથવા વિશેષ હીન છે ? કે સંખ્યાત ગુણથી રહિત છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જો મામાળે રચમા ગુઢવી' હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વી “રોરાં પુર્વ પબિહા” બીજી પૃથ્વી કરતાં “
વાળ ળો તા”
જીવાભિગમસૂત્ર