Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જેના કિનારા ઉન્નત પ્રદેશ વિનાના અર્થાત્ સમ સરખા હોય, કે જે પુષ્કરિણી (વાવ)ની અંદર પ્રવેશ કરવા સૂખ પૂર્વક જઈ શકાય, તેવા હોય તેમજ “આgTદવસુજ્ઞાચવવામીશીતઋષ૪” ક્રમશઃ જે ઉંડી થતી ગઈ હોય અને જલ સ્થાન જેનું ઘણું જ ગંભીર અર્થાત ઉંડુ છે, અને તેથી જ જેનું પાણી ઘણું જ ઠંડુ રહેતું હોય, “સંદouપત્તમિણમુળારું' જેની અંદરનું પાણી કમલ પત્ર અને મૃણાલથી ઢંકાઈ રહ્યું હોય, “હું વસ્ત્રમુગઢિાકુમારો ifધવપુર મહાપુ રીય સચવાનદાસપર સરોવર” જે ખીલેલા અનેક કમળથી, અનેક કુમુદેથી, અનેક નલીનેથી, સુંદર અને સુગંધિત અનેક પુંડરીકેથી અનેક મહા પુંડરીકેથી અને ખીલેલા શતપત્ર અને સહસ્ત્રપત્રના કેશરથી યુકત બનેલ હોય, તથા “છત્તથમિકઝમાળમઢ' જે પુષ્કરિણી-વાવડીના રમણીય કમળની ઉપર ભમરાઓ ગુંજારવ કરી રહ્યા હેય, “રિસ્થમાં તમછવાઇમ' જેમાં વધારે પ્રમાણમાં માંછલાઓ અને કાચબાઓ આમ તેમ ફરતા હોય, “અર વિમર્ઝાgિo સ્વચ્છ અને નિર્મળ પાણી જેમાં ભરેલું છે, 'મળે ન સfromમિgrutવર સહુનત્તરૂચમારનારૂ જેમાં પક્ષિયોના અનેક ડાએના સમૂહ હોય અને તેઓના મધુર સ્વરેના ધ્વનિથી શબ્દાયમાન બનેલ હોય એવા સવરને “જુવે અને તે “સત્તા’ આવા વિશેષણવાળા તે સાવરને જોઈને તે મત્ત એવો હાથી “i ગોળાદ તેમાં પ્રવેશ કરે છે. અને ગાદિત્તા તેમાં પ્રવેશ કરીને તે i તરણ વઘટ્ટ ( વિજ્ઞા” તેનાથી એ હાથી પિતાની ગમીને સારી રીતે શાંત કરીલે છે. તથા “લુફં િપવિજે’ કિનારાની પાસેના શલકી એક જાતનું ઘાસ વિગેરેના કિસલયો (પ)ને ખાઈને પિતાની ભૂખ પણ દૂર કરી દે છે. “ગર જ વરવળજ્ઞા તેમજ પરિતાપથી થયેલ જવરને પણ નાશ કરી દે છે. “હારું પિ વિકા ” અને પરિદાહ, ભૂખ, તરસના, શાન થઈ જવાથી તે શરીરમાં વ્યાપ્ત થયેલ ગમને પણ દૂર કરી દે છે. “નિદાણાના પાળવા’ આ રીતે જ્યારે તેના શરીરમાં ઠંડકનો અનુભવ થવા માંડે છે, ત્યારે તે ત્યાંજ નિદ્રા લેવા માંડે છે. અર્થાત્ ઊંઘી જાય છે, તથા અર્ધ મીચલી આંખોથી પ્રચલા યુકત બની જાય છે. જેમાં જાગ્રતા રહે અને સૂખ પૂર્વક નિદ્રા પણ આવી જાય તે અવસ્થાનું નામ નિદ્રા છે, અને ઉભા ઉભા પુરૂષના ચૈતન્યને આછાદિત કરતી થકી નિદ્રા જેવી આંખો ઘેરાય છે તેને પ્રચલા કહે છે. આ રીતે ક્ષણ માત્ર નિદ્રા પ્રાપ્તિથી સ્વસ્થ થયેલ
જીવાભિગમસૂત્ર
૯૫