Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દૂર કરી દે છે. “રાë વિના” અને દાહને પણ શાંત કરી દે છે. જો કે આમ થતું નથી. તેમ કયારે પણ તેમ થયું નથી. તેમ હવે પછી તેમ થશે પણ નહીં પરંતુ નરકમાં નારક જીવને કેટલી વધારે ઉત્કૃષ્ટ ઉણવેદનાને અનુભવ થાય છે. અને તે ઉષ્ણપણે ત્યાં કેટલું છે ? એ વાત આ કથનથી જાણવામાં આવી જાય છે. તેથી સૂત્રકારે આ વાત અસત્કલ્પના કરીને સમજાવી છે. તેને સ્પષ્ટ રીતે બતાવવા માટે તેઓએ “બાદમાવવા ' આ પ્રમાણેનો પાઠ સૌથી પહેલાં સૂત્રમાં કહ્યો છે. આ કથનનું તાત્પર્ય કેવળ એ જ છે કે અય આકર (લેખંડને ગરમ કરવાની ભઠી) વિગેરેમાં રહેલ જે ઉણ સ્પર્શ છે, તે એ નરકનીઉષ્ણુતા આગળ અત્યંત અલ્પ હોય છે. અર્થાત મંદ છે. તેથી શરીરના પરિતાપ વિગેરે નાશ પામી જાય છે. જ્યારે એ નારકીને આ સ્થાનમાં પણ એ માતંગના જેવી શીતળતાને અનુભવ થાય છે, ત્યારે તે “frદ્દાણા વા, ક્ષણિક નિદ્રાને પણ અનુભવ પ્રાપ્ત કરી નિદ્રારૂપી સુખ લઈલે છે. આવા પ્રકારની અવસ્થા થઈ જાય ત્યારે તે “સરું ના રહું રા ઉઘરું વા નવા ૩૪૪મના પિતાની ભૂલેલી સ્મૃતિને થોડી ઘણી શાંતીને ચિત્તની સ્વસ્થતા ૩પ વૃતિને અને મતિને પણ પામે છે. તેથી “લી સીતામg' શીત રૂપ થયેલ અને શીતભૂત થયેલ પોતે પોતાનામાં શાંતિને અતિશય પણાથી અનુભવ કરતો શકે છવ તે નારક જીવ “સંક્રમમાણે સંવમાને ત્યાંથી હટીને “નાયાસોશ્વના જાતિ વિકા’ સાતા અને સુખ બહુલ સ્થિતિવાળે બની જાય છે. પ્રભુએ આ પ્રમાણે કહેવાથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે હે ભગવન “મારવેલિયા’ તો શું આ ઉષ્ણવેદના વાળા નારમાં આવા પ્રકારની ઉણ વેદના છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે જો રૂદ્દે રમ' હે ગૌતમ! આ અર્થ બરાબર નથી. કેમકે “વૃત્તિળવેચાનર નેરથા' ઉષ્ણવેદના વાળા નરકમાં રહેલા નરયિકે “ત્તો ગળિzતચિં ચેવ વિવેચનં પત્રજુમમાળા વિહાંતિ પૂર્વોક્ત વેદનાથી પણ વધારે અનિષ્ટતર એવી ઉષ્ણ વેદનાને
જીવાભિગમસૂત્ર
૯૮