Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેમજ વનસ્પતિ કાયિકના સ્પર્શ પણ તેઓને આજ પ્રમાણે અનિષ્ટ યાવત્ અમનેાડમ હાય છે.આપ્રમાણેનું આ કથન શર્કરાપ્રભા પૃથ્વીથી લઈને સાતમી તમસ્તમા પૃથ્વી સુધીના નૈરિયકાના સંબંધમાં પણ સમજી લેવું.
અર્થાત્ શર્કરાપ્રભા પૃથ્વીના નૈરયિકાને વાલુકા પ્રભા પૃથ્વીના નાયિકાને, પકપ્રભા પૃથ્વીના નૈરયિકાને, ધૂમપ્રભા પૃથ્વીના નૈરયિકાને, તમપ્રભા પૃથ્વીના નૈયિકાને, અને તમસ્તમાપ્રભા પૃથ્વીના નૈયિકાને, તેજના સ્પર્શ, વાયુકાયિકના સ્પર્શે અને વનસ્પતિકાયિકના સ્પર્ધા અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અમનેાજ્ઞ, અને અમનેાડમ જ હાય છે. પરંતુ અહિયાં એ વિશેષતાસમજવી કે ત્યાં ખાદરાગ્નિ કાયતે। હ।તા નથી. તેથી અહિયાં જે તેજને સ્પર્શ કહ્યો છે, તે ઉષ્ણતા પરિણત નરક કુંડય ભિત્તિ વિગેરેના સ્પશ અથવા ખિજાની માફક કરવા માં આવેલ વૈક્રિય રૂપનો સમજવા. કેમકે નારકોના નિવાસસ્થાન અત્યંત ઉગ્ર એવા અધકારથી વ્યાપ્ત રહે છે, તેથી ત્યાં તેજના સ્પર્શનો સભવ હાતા નથી.
‘માળ` મંતે ! ચળવમા પુઢવી રોદર પુરુને પળાવ' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વી ખીજી શર્કરાપ્રભા પૃથ્વીની અપેક્ષાએ શું વધારે માટી છે? અને બધા અંતર્ભાગમાં અર્થાત્ લંબાઇ પહેાળાઇમાં શુ નાની છે ? ગૌતમસ્વામી ના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે માળ ચળમાં પુવી રોય પુદ્ધિ બિહાય નાવ સવ્વ ત્રુટ્રિયા સળંતમુ' આ રત્નપ્રભા પૃથ્વીની માટાઈ (વિશાળતા) એક લાખ એંસી હજાર ચૈાજનની છે. તથા રત્નપ્રભા પૃથ્વીની લખાઈ પહેાળાઈ એક રાજીની છે, અને શર્કરાપ્રભા પૃથ્વીની લંબાઈ પહેાળાઈ બે રાજુની છે. ટ્રોચ્ચાળ અંતે ! પુરી' હે ભગવન્ ખીજી શર્કરાપ્રભા પૃથ્વી ‘તત્ત્વ' પુષિ' નિા' ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વી કરતાં ‘સત્રમ૬'સિયા વાદરહેન' પુચ્છા' વિશાળપણામાં શુ` માટી છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે પોંચમાં ! રોવાળું પુથ્વી નાવ સવ્વ ાિ સર્વાંતમુ' હે ગૌતમ ! ખીજી પૃથ્વી ત્રીજી પૃથ્વી કરતાં વિશાળતામાં માટી છે. અને લખાઇ પહેાળાઇ માં એછી છે. ‘વ` વા` અમિછાયેળ ગામ ટ્વિયા પુરી' આ અભિલાપ પ્રમાણે યાવત છઠ્ઠી પૃથ્વી સાતમી પૃથ્વી કરતાં લંબાઈ પહેાળામાં આછી છે તેમ સમજવુ'. આ સંબંધમાં કહ્યું પણ છે કે અસીય' વત્તીસ' ઇત્યાદિ અર્થાત્ રત્નપ્રભા પૃથ્વીની મેટાઇ એક લાખ એંસી હજાર ચેાજનની છે. ૧ અને શર્કરાપ્રભા પૃથ્વીની મેાટાઇ એક લાખ મત્રીસ હજાર ચેાજનની છે. ૨ વાલુકાપ્રભા પૃથ્વીની મેાટાઇ એક લાખ અઠયાવીસ હજાર ચેાજનની છે. ૩, પંકપ્રભા પૃથ્વીની મેાટાઈ એક લાખ વીસ હજાર ચેાજનની છે, ૪, ધૂમપ્રભા પૃથ્વીની મેાટાઇ એક લાખ અઢાર હજાર ચૈાજનની છે. ૫, તમ:પ્રભા પૃથ્વીની
જીવાભિગમસૂત્ર
૧૦૯