Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નારકાના શરીરોમાં હાડકા હોતા નથી. ળછિ’શિરાઓ હાતી નથી. વિ VgIF' સ્નાયુયે। હાતા નથી. ‘નવસ’ચળમાંથ’ તેથી નારકા ના શરીર સંહનન વિનાના કહેવામાં આવેલ છે, કેમકે જે શરીરમાં હાડકા વિગેરે હાય છે, ત્યાંજ સંહનન હોય છે નારકેાના શરીરમાં હાડકા વિગેરે હાતાજ નથી તે કારણથી તેઓને સંહનના અભાવ કહેલ છે. શકા-જો નારકોના શરીર સંહનન વિનાના છે, તેા પછી તે ‘શરીર’ એ પદથી યુકત કેવી રીતે હાઇ શકે ?
આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે ‘ને ોછા અનિટ્રા ગાવ અમળામ’ હે ગૌતમ ! જે પુદ્ગલા અનિષ્ટ યાવત્ અમનેામ હાય છે, તે ‘તેલિ નીત વાચસાત્વનંતિ' તેના શરીર રૂપે પરિણમે છે. અહિયાં યાવપદ થી અત્તાન્ત, અત્રિય, અમરોજ્ઞ' આ ત્રણ પદ્માના સંગ્રહ થયા છે.
કહેવાનુ તાપ એ છે કે જો કે નારકાના શરીર સંહનન નામ કમ ના ઉદયના અભાવમાં હાડકા વિગેરેના અભાવમાં સંહનન વાળા હાતા નથી. છતાં પણ તેઓને વૈક્રિય શરીરા હેાય છે. કેમકે નારકેાના શરીર પણાથી જે કાઇ અનિષ્ટ વિગેરે વિશેષણા વાળા પુદ્ગલેા હાય છે, તે બધા તેઓના શરીર રૂપે પરિણમતા રહે છે. એવી વ્યાપ્તિ નથી કે જ્યાં જ્યાં શરીર હાય ત્યાં ત્યાં સંહનન હાય છે. કેમકે દેવાને શરીર। હાવા છતાં પણ્ સ'હનન હોતા નથી. સંહનનના સમ ́ધ સંહનન નામ કમ ને ઉદયાધીન છે. શરી પાંચ પ્રકારના હાય છે. અને સંહનન છ પ્રકારના હાય છે, વા, ઋષભ, નારાચ, વિગેરે તેના ભેદે છે. આ સંહનનના પૈકી એક પણ સંહનન નારકોને હાતું નથી. ‘ત્ત્વ જ્ઞાત્ર અહેસત્તમા' જે પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસે માં રહેવાવાળા નારક જીવાના શરીરો સહનન વિનાના હોય છે, એ જ પ્રમાણે શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા તમઃપ્રભા અને તમસ્તમઃપ્રભાના નરકાવાસેામાં રહેવાવાળા નારક જીવેાના શરીરા પણ સંહનન વિનાના હાય છે. તેમ સમજવું. આ રીતે સઘળી પૃથ્વીયાના નારકાના શીશ સંહનન
જીવાભિગમસૂત્ર
७९