Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શરીરે હુંડક સંસ્થાનવાળા હોય છે. તેમ સમજી લેવું
હવે નારકોના શરીરને વર્ણ કે હેય છે? એ સંબંધમાં સૂત્રકાર કથન કરે છે.
આ સંબંધમાં ગૌતમસ્વામી એ પ્રભુને એવું પૂછયું છે કે “બીજું મરે! રથcqમાણ પુઢવીપ” હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીના નારકાવાસમાં રહેવાવાળા રાજા નં રીરા રિસરા ઘomi gumત્તા’ નરયિકેના શરીરે કેવા વર્ણ વાળા હોય છે? એટલે કે તેના શરીરનો વર્ણ કેવો હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોમા ! વાહ રોમાના, કાર પામfoણું વળે
gumત્તા હે ગૌતમ ! પહેલી પૃથ્વીના નરકાવાસમાં રહેવાવાળા નારક છે ના શરીરને વર્ણ કાળે, કાળી કાંતી વાળો કે જેને જેવાથી જ શરીરના રૂંવાડા ઉભા થઈ જાય એવા અને ભયકારક અત્યંત કૃષ્ણ કાળા હોય છે. “ નાક અદે સત્તામાણ' આજ પ્રમાણે બીજી પૃથ્વીથી લઈને અધઃસસમી પૃથ્વી સુધીના નારકાવાસમાં રહેવાવાળા નારક જીવોના શરીરે હોય છે. તેમ સમજવું “મીરે બં થTMમાંg gઢવી નેરા of તરીયા કિયા જં
” હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકેના શરીરે ગંધની અપેક્ષાથી કેવા હોય છે? અર્થાત્ પહેલી પૃથ્વીના નૈરયિકના શરીરે કેવા ગંધ વાળા હોય છે. આ પ્રમાણેના આ પ્રશ્નના ઉત્તરમાં ગૌતમસ્વામીને પ્રભુ કહે छ , 'गोयमा ! से जहानामए अहिमडेइ वा त चेव जाव अहेसत्तमा' हे ગૌતમ! જે પ્રમાણે પહેલાં કહેવામાં આવેલ છે કે–અહિ-અર્થાત્ મરેલા સાપ વિગેરેના શરીરમાંથી જેવા પ્રકારની દુર્ગધ આવે છે, તેનાથી પણ વધારે અનિષ્ટ. તર વિગેરે વિશેષણે વાળી દુર્ગધ આ નારક જીવોના શરીરમાંથી આવે છે. એજ પ્રમાણેનું દુર્ગધ વિષયનું તે કથન આ પ્રકરણમાં પણ સમજી લેવું.
તથા આવાજ પ્રકારની અનિષ્ટતર વિગેરે પૂર્વોક્ત વિશેષણે વાળી દુર્ગધ બીજી પૃથ્વીના નૈરયિકોથી લઈને અધઃસપ્તમી પૃથ્વીના નારકના શરીરોમાંથી આવે છે. તેમ સમજવું,
'इमीसे गं भंते ! रयणप्पभाए पुढवीए नेरइया गं सरीरया केरिसया જાણેf voળા' હે ભગવદ્ આ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોના શરીરે સ્પર્શથી કેવા હોય છે ? અર્થાત્ પહેલી પૃથ્વીના નૈરયિકેના શરીરનો સ્પર્શ કે હોય છે?
આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “જોયમા! હિર દરિવિવા ' હે ગૌતમ ! પહેલી પૃથ્વીના નૈરયિકેના શરીરે કે જેઓની ચામડી ઉપર સેંકડો ઝુરિયા-ઉઝરડાં કરચલી પડેલી હોય અને તેથી જ જેઓ કાંતિવિનાના હોય છે, તથા “સા કર' જેનો પશ પરૂષ કઠોર છે. અને જેમાં સેંકડો છેદ થઈ રહ્યા હોય છે, અને જેની છાયા-કાંતિ બળેલી વસ્તુના જેવી હોય
જીવાભિગમસૂત્ર
७८