Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મુમમમનુવદ્ધમ્' હંમેશાં પરમ અશુભ રૂપ અને જેની તુલના થઈ શકતી નથી એવા અનુષધ્ધ નિરંતર પરમ્પરાથી જ અશુભ પણાથી આવેલા 'નિયમન” નારક ભવને ‘૨નુમનમાળા વિનંતિ' ભાગવે છે, રૂ. નાર ‘અદ્દે સત્તમાર્‘પુરી' આજ પ્રમાણે નારક જીવા ખીજી પૃથ્વીથી લઈને સાતમી પૃથ્વી સુધીના નરકાવાસામાં નારકના ભવને ભગવે છે.
અધ:સપ્તમી પૃથ્વીમાં જે મનુષ્યેા સત્કૃષ્ટ પ્રક પ્રાપ્ત ક્રૂર કમ કરે છે, એ જ ઉત્પન્ન થાય છે. ખીજા જીવા ત્યાં ઉત્પન્ન થતા નથી. એ જ વાત सूत्रारे 'अहे सत्तमाएं णं पुढवीए पंच अणुत्तरा महतिमहालया महाणरगा पन्नत्ता' આ સૂત્રપાઠ દ્વારા સ્પષ્ટ કરેલ છે. અધ:સપ્તમી પૃથ્વીમાં પાંચ જ અનુત્તર મહાનરક છે, તે ઘણાજ વિશાળ છે. ત્યાં નારક જીવા ઘણા મેટા દુ:ખાને અનુભવ કરે છે, તે અનુત્તર મહાનરકાના નામે આ પ્રમાણે છે. જાત્તે' કાલ, માજાò' ર્ મહાકાળ રો' રૂ શૈરવ'મારો' જી મહારૌરવ ‘અપટ્ટાને’પ અપ્રતિષ્ઠાન આમાં આ અપ્રતિષ્ઠાન નરક સાતમી પૃથ્વીના મધ્યમાં છે. અને કાલ વિગેરે ચાર મહા નરકે તેની ચારે દિશાઓમાં છે. સાતમી પૃથ્વીમાં આ કહેવામાં આવનાર સ્વરૂપ વાળા ‘'ચમત્તા પુરિમા' પાંચ મહા પુરૂષ ‘અનુત્તો' અનુત્તર એટલે કે જેનાથી વધારે બીજો કોઈ દંડ ન હૈય એવા ‘સમાયાનેરિ’ર્ત્તમાયાને' તે દંડ સમદાનાના પ્રભાવથી અર્થાત્ કર્માંની સત્કૃિષ્ટ સ્થિતિ અને સત્કૃષ્ટ અનુભાગમ ધ કરાવવાવાળા પ્રાણિહિ’સા વિગેરેના અધ્યવસાય રૂપ કારણાના પ્રભાવથી ‘હાસ્રમાણે ારું... જિથ્થા' મૃત્યું ના અવસરે મરણ પામીને સય અઘ્ધરૢાળે' તે અપ્રતિષ્ઠાન નામના નરકાવાસ
માં ઉત્પન્ન થયા છે.
આ કથનનું તાત્પર્ય એ છે કે સાતમી પૃથ્વીના આ અપ્રતિષ્ઠાન નામ ના નરકાવાસમાં એ જ મનુષ્યા જાય છે. કે જેના મન, વચન અને કાયાની પ્રવૃત્તિ રાતદિવસ સ`કિલષ્ટ બની રહે છે. પ્રાણિયાના પ્રાણે લેવા વિગેરે કુમ્રુત્યામાં જે રાત દિવસ ત્રણ વેગ અને ત્રણ કરણ દ્વારા પ્રવૃત્ત રહે છે એવા મનુષ્યને જ તેના તે કવ્ય કર્માંની ઉત્કૃષ્ટ સ્થિતિને અને અનુભાગ બધા અંધ કરાવે છે. તે પછી તેએ મરીને નારકપણાથી ઉત્પન્ન થાય છે, અપ્રતિષ્ઠાન નામના મહાનરકમાં જે પાંચ મહા પુરૂષા ઉત્પન્ન થાય છે. તેઓ ના નામે આ પ્રમાણે છે. ‘રામે ગમળિપુત્તે' જમદગ્નિના પુત્ર રામ-પર શુરામ (ટુઢાર અઘ્ધરૂપુત્તે' લચ્છાતિને પુત્ર દૃાયુ. ‘વરિયરે' ઉપરિચર વસુરાજ ‘મુમૂમે હ્રૌવ્યે’ કૌરવ્ય સુમ અને તંમત્તે પુસળી મુરે ચુલનીના પુત્ર પ્રહાદત્ત. વસુરાજાના સબધમાં એવી કથા છે કે વસુરાજા જે સ્ફટિકના સિંહાસન પર બેસતા હતા તે આકાશના જેવુ એકદમ સફેદ હતું. અને દેવતાઓથી યુક્ત હતું જેથી જેવાવાળાઓને એવુ' લાગતુ હતું કે તે
વસુરાજા
જીવાભિગમસૂત્ર
૯૦