Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે સૂત્રકાર એક સમયમાં આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલા નારક છે ઉત્પન્ન થાય છે? એ વાતનું નિરૂપણ કરે છે. “પીરે મરે! વાવમrg gઢવી તે ફા” હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીમાં નરયિકે “તમM - agવા વવવત્ત એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “ોચમા, ! કomi pો વારો ના સિનિ વા'
ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીમાં નારક છે એક સમયમાં ઓછામાં ઓછા એક અથવા બે અથવા ત્રણ સુધી ઉત્પન્ન થાય છે. અને “કોલેળ વિના =ા ગાંહે વ વવવર્ષાતિ” વધારેમાં વધારે સંખ્યાતપણુ ઉત્પન્ન થાય છે અને અસંખ્યાતપણુ ઉત્પન્ન થાય છે. “gવં જ્ઞાવ શ સરમાણ' આજ પ્રમાણેનું એટલે કે એક સમયમાં ઉત્પન્ન થવા સંબંધનું કથન શર્કરા પ્રભા પૃથ્વીથી લઈને અધઃસપ્તમી પૃથ્વી પર્યાતમાં પણ કરી લેવું જોઈએ. અર્થાત્ શર્કરા પ્રભા પૃથ્વીમાં પણ એક સમયમાં ઓછામાં ઓછા એક અથવા બે અથવા ત્રણ નારક સુધી ઉત્પન્ન થાય છે અને વધારેમાં વધારે અસંખ્યાત પણ ઉત્પન્ન થાય છે આ અભિપ્રાયને લઈને સૂત્રકારે “ઇલ્વે નાવ ગદ્દે સત્તામાં આ પ્રમાણે સૂત્રપાઠ કહ્યો છે.
- હવે પ્રતિસમયે એક એક નારકને બહાર કઢાડવામાં આવે તે સઘળા નારકને બહાર કહાડવામાં કેટલો સમય લાગે ? તે અપહરણ કાળનો વિચાર કરતાં સૂત્રકાર કહે છે કે “મીરે ગં' ઈત્યાદિ
“ઝીણે બં મેતે ! રચનqમાણ પુત્રવીણ જોયા સમ સમહે ભગવન આ રત્નપ્રભા પૃથ્વીમાંથી જે નારક જીવને પ્રતિસમયે “વીસમા ગવરમાળ તેમાંથી બહાર કાઢવામાં આવે છે તે બધા ત્યાંથી “વફચવાળ વદિસિ” કેટલા કાળ પછી અર્થાત્ કેટલા કાળમાં પૂરેપૂરા બહાર કહાડી શકાય આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “મા! તેળે ગખંડના समए समए अवहीरमाणा अवहीरमाणा असखेज्जाहि उस्सप्पिणी ओसप्पिणीहिं જવણીતિ” હે ગૌતમ! પહેલી પૃથ્વીના નૈરયિકમાંથી જે એક એક સમયમાં અસંખ્યાત અસંખ્યાત ઉત્સર્પિણી અને અસંખ્યાત અસંખ્યાત અવસર્પિણી કાળા ભલે પૂરો થઈ જાય તે પણ તે ત્યાંથી પૂરેપૂરા નારકી બહાર કહાડી શકાતા નથી. અર્થાત્ પ્રતિસમયે તેઓને અસંખ્યાત અસંખ્યાતની સંખ્યામાં ત્યાંથી બહાર કહાડવામાં આવે અને આ રીતે બહાર કહાડવાનું કામ અસંખ્યાત ઉત્સર્પિણી અને અસંખ્યાત અવસર્પિણ કાલ પર્યન્ત તે રીતે બહાર કહાડવાનું ચાલુ જ રહે તો પણ તેઓ ત્યાંથી પૂરેપૂરા બહાર કહાડી શકાતા નથી. “જો a i કવ િસિવા’ આ રીતે તેઓને ત્યાંથી બહાર કાઢવાનું થયું નથી. અને ભવિષ્યમાં પણ તેમ થશે પણ નહીં અને વર્તમાનમાં પણ તે રીતે થતું
જીવાભિગમસૂત્રા
૬૮