Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Tોચમા ! સોજણ સરસારું લવીદા મંતરે વન હે ગૌતમ ! આ બંનેની વચમાં સેળ હજાર જનનું અંતર આવેલું છે. ખરકાંડને છેલ્લે કાંડ રિક્ટકાંડ છે. તેના અધસ્તન ચરમતમાં રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંતથી સાળ હજાર એજનનું અંતર કહેલ છે. કેમકે રિષ્ણકાંડનુ અધસ્તન ચરમાંત અને પંક બહુલનું ઉપરિતન ચરમાંત આ બેઉ પરપરમાં લાગેલા છે. અર્થાત્ મળેલા છે. તેથી એ બેઉમાં બરાબર અંતર આવેલું છે, “ટ્ટિ ચરમસે ઘઉં વોચાર ' રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંતથી પંક બહુલકાંડનું જે અધસ્તન નીચેનું ચરમાંત છે, એ એક લાખ રોજનના અંતરનું છે. અર્થાત રત્નપ્રભાના ઉપરના ચરમાંતથી પંક બહુલકાંડનું અધસ્તન ચરમાંત એક લાખ એજનના અંતરવાળું છે. કેમકે રત્નપ્રભા પૃથ્વીને ખરકાંડ ૧૬૦૦૦, સોળ હજાર એજનનો છે. અને પંક બહુલકાંડ ૮૪૦૦૦, ચોર્યાશી હજાર
જનને છે. આ બેઉને મેળવવાથી એક લાખ જન થઈ જાય છે. “આa વત્રણ વરિ ચરિતે ઇ કોયારાસ” આ રત્નપ્રભા પૃથ્વીના અખહલકાંડ કે જે ત્રીજો કાંડ છે, તેને જે ઉપરનો ચરમાંત છે, તે રત્નપ્રભા ના ઉપરના ચરમાંથી એક લાખ યોજના અંતરમાં છે તેથીજ અમ્બલ નામના ત્રીજા કાંડના ઉપરના ચરમાંતથી રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંત સુધી એક લાખ એજનનું અંતર કહેવામાં આવેલ છે. કેમકે પંક બહુલની નીચેનો અને અખહલકાંડની ઉપરને ચરમાંત અન્ય મળેલા હોય છે. તેથી તે બન્ને સમાન પ્રમાણવાળા છે. “હેટ્ટિ ચરિમંરે ! ગરીકત્તાં કોચ તસર અબહુલકાંડને જે અસ્તન ચરમાં છે, તે રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંથી એક લાખ એંસી હજાર યોજના અંતરવાળે કહેલ છે. રત્નપ્રભા પૃથ્વીને પીડ એક લાખ એંસી હજાર યોજન છે. તેથી અહિયાં એટલું અંતર પ્રગટ કર્યું છે.
આ કથનનું તાત્પર્ય એ છે કે રત્નપ્રભા પૃથ્વીનું પરિપૂર્ણ પિંડ બાહભે એક લાખ એંસી હજાર જનનું થાય છે. આ રત્નપ્રભા પૃથ્વીમાં ત્રણ કાંડ આવેલા છે. તેમાં પહેલો બરકાંડ, ૧, બીજો અંક બહુલકાંડ (૨) અને ત્રીજે અબ્બલ કાંડ છે. (૩) અર્થાત્ રત્નપ્રભા પૃથ્વી ત્રણ કાંડ રૂપે છે. એ ત્રણ કડેમાં પહેલે જે ખરકાંડ છે, તે ૧૬૦૦૦ સોળ હજાર
જનને કહ્યો છે (૧) બીજે પંકખહલકાંડ ૮૪૦૦૦ ચોર્યાશી હજાર એજનને છે. (૨) અને ત્રીજે જે અમ્બલ કાંડ છે તે ૮૦૦૦૦ એંસી હજાર યોજના ને છે. (૩) આ ત્રણેયને મેળવતાં ૧૬૦૦૦+૮૪૦૦૦, ચોર્યાશી હજાર અને ૮૦૦૦૦ એંસી હજારને મેળવતાં ૧૮૦૦૦૦ એક લાખ એંસી હજારનું રત્નપ્રભા પૃથ્વીનું બાહલ્ય પિંડ થઈ જાય છે.
જીવાભિગમસૂત્રા
૩૭