Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
‘ઘળોહિલ રહે ભિંતે અન્નીર્ ઉત્તર નોયળસચસ રૂં' રત્નપ્રભાની ઉપરનું ચરમાંત પણ એક લાખ એસી હજાર ચેાજનના અંતરવાળુ છે, કેમકે અખ્ખહુલકાંડની નીચેના જે ચરમાંત છે તે અને ઘનેાધિની ઉપરના જે ચરમાન્ત છે. તે અન્યાન્ય મળેલા છે. તે કારણથી તેએનામાં અંતર આવતું નથી. ટ્ટિસ્ફે પરિમંતે ોનોચળસયલÄ' ઘનાધિ વલયના અધસ્તન નીચેના ચરમાંત, અને રત્નપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્ત આ બન્નેમાં એ લાખ ચેાજનનું અંતર છે.
કહેવાનુ તાત્પ એ છે કે રત્નપ્રભા પૃથ્વીના એક લાખ એ'સી હજાર ચેાજનના બાહુલ્યમાં ધનાધિના બાહુલ્યના વીસ હજાર ચાજન મેળવતાં એ લાખ ચેાજન થઈ જાય છે. તેથી રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્તથી ઘનેાધિની નીચેનુ ચરમાંત બે લાખ ચેાજનનું કહેલ છે. સાતે પૃથ્વીયાના ઘનેાદધિનું ખાતુલ્ય પ્રમાણ વીસ હજાર ચેાજનનું જ થાય છે. તેમ સમજવું.
'इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए उवरिल्लाओ चरिमंताओ घणयाચાસ ટ્ટેિ મંતે તો લોચનલયસÆારૂં' રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાતથી ઘનવાતના ચરમાંત સુધીનું અ ંતર બે લાખ ચેાજન' છે. કેમકે ઘનેાધિની નીચેનુ ચરમાંત અને ધનવાતનું ઉપરનું ચરમાંત એ એઉ પરસ્પરમાં મળેલા છે. તેથી તેમાં કંઇ પણ અંતર હાતુ નથી.
ટ્વિìરિમંતે! અસલેનારૂં નોચનસયલÆારૂં' તથા આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમતથી ઘનવાતનુ જે નીચેનું ચરમાંત છે, ત્યાં સુધી અસંખ્યાત લાખ યાજનનું અંતર છે, ‘મીત્તે ” અંતે! ચળવ્માણ પુજનીશ્ચરાત્રો પરિમંતાઓ तणुवायरस उवरिल्ले चरिमते अस खेज्जाई जोयणसयसहस्साइं अबाधाए अंतरे જન્નત્તે' આ રત્નપ્રભા પૃથ્વીના ચરમાન્તથી તનુવાતવલયનુ' જે ઉપરનુ... ચરમાન્ત છે, ત્યાં સુધી અસંખ્યાત લાખ ચેાજનનુ અંતર છે. ટ્વિìવિ અસંવેગ્ના નોચનસયલÇારૂં' એજ પ્રમાણે તનુવાત વલયના જે અધસ્તન નીચેના ચરમાન્ત છે. ત્યાં સુધી પણ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંતથી અસંખ્યાત લાખ ચેાજનેાનુ અંતર છે. ‘ટ્યું ગોવાસ'તરે નિ' એજ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્તથી રત્નપ્રભા સંબંધી અવકાશાન્તરનું જે ઉપરનું ચરમાંત છે. ત્યાં સુધીમાં અસંખ્યાત લાખ યાજનાનુ અંતર છે. તથા અવકાશાન્તરનુ જે નીચેનું ચરમાંત છે, ત્યાં સુધી પણ અસંખ્યાત લાખ ચેાજનનું અંતર છે. આ રીતે પહેલી નારક પૃથ્વીના ઘનાદધિ વિગેરેનું અ ંતર ખતાવીને હવે ખીજી શર્કરાપ્રભા પૃથ્વીનું અંતર સૂત્રકાર પ્રગટ કરે છે. આમાં ગૌતમ
જીવાભિગમસૂત્ર
૩૮