Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે “જો મા ! ફરી णं रयणप्पभाए पुढवीए सव्वजीवा उववन्नपुव्वा, णो चेव णं सव्वजीवा उववण्णा' હે ગૌતમ! આ રતનપભા પૃથ્વીમાં સઘળા જ પ્રાયઃ કેમે કરીને ઉત્પન્ન થયા છે પરંતુ એકી સાથે સર્વ જીવ ઉત્પન્ન થયા નથી. કેમકે એકીસાથે એક કાળમાં સઘળા ને ઉત્પાદ–ઉત્પત્તી જે રતનપ્રભા પૃથ્વીમાં થયો છે. તેમ માની લેવામાં આવે, તે નર, અમર, નારક, અને તિર્યંચ રૂપ ભેદને અભાવ માનવે પડશે. પરંતુ એવું તે સંભવતુ નથી, કેમકે જગતને સ્વભાવ વિચિત્ર છે હવે કાર દે સામા પુઢવીણ' એજ પ્રમાણે અધઃસપ્તમી પૃથ્વી પયતની સઘળી પૃથ્વીમાં પણ સઘળા જ કાળ ક્રમથીજ ઉત્પન્ન થાય છે, યુગપત સૌ જીવે ત્યાં ઉપન્ન થયા નથી. તેમ સમજવું
આ વિષયમાં આલાપકે આ નીચે પ્રમાણે કરવા જોઈએ છે ભગવાન આ શર્કરા પ્રભા પૃથ્વીમાં શું સઘળા જ કાલક્રમથી ઉત્પન્ન થયા છે? અથવા યુગપતુ એકી સાથે ઉત્પન્ન થયા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! કાળ ક્રમથીજ ઘણુકરીને શર્કરા પ્રભા પૃથ્વીમાં સઘળા જ ઉત્પન્ન થયા છે. કેમકે આ માન્યતામાં નર, અમર (દેવ) વિગેરે જે ભેદે છે. એજ પ્રમાણે વાલુકાપ્રભા પૃથ્વીમાં પણ સઘળા જી કાળક્રમથી પ્રાય:ઉત્પન્ન થયા છે. યુગપત્ એકી સાથે સઘળા છે ત્યાં ઉત્પન્ન થયા નથી તેમ સમજવું. એજ પ્રમાણેને પ્રશ્ન અને તેના ઉત્તર રૂપ કથન પંકપ્રભા પૃથ્વીથી લઈને તમસ્તમપ્રભા પૃથ્વી પર્યતની બાકીની પૃથ્વીમાં પણ ઉત્પાદ ઉત્પત્તીને પ્રકાર અને નિષેધ પ્રકાર સમજી લેવું જોઈએ. “૨માં તે ! વચળ મા ગુઢવી સદર કીર્દિ વિગઢપુરવા? હે ભગવન આ રતનપભાપૃથ્વી કાળક્રમથી બધા જીવોએ પહેલાં છેડી છે? અથવા યુગપતું એકી સાથે બધા જીવો એ છેડી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે “જો મા માળે રામ
જીવાભિગમસૂત્ર
૨૯