Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિગેરે પૃથ્વીયાનું અપાન્તરાલ તાવે છે. વંલ્પમા’- ઇત્યાદિ હે ભગવન્ પ'કપ્રભા, ધૂમપ્રભા, અને તમસ્તમપ્રભાની પૂર્વાદિશાના ચરમતથી કેટલે દૂર લાકના અન્ત રૂપ અલાક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં ક્રમશ એવા અલાપક કહેવા જોઇએ કે હે ગૌતમ ! ‘જંqમા ચાઁદ્' નોયનેહિ ગવાહાપ હોય તે વળત્તે' પંકપ્રભાની પૂર્વદિશાના ચરમાન્તથી ચૌદ ચેાજન પછી લેાકના અંત છે. એજ પ્રમાણે બાકીની દક્ષિણ, પશ્ચિમ ઉત્તર દિશાઓના ચરમાન્તથી ચૌદ ચેાજન પછી લાકને અંત છે. તેમ સમજવું વચમાવ' પાંચમી જે ધૂમપ્રભા પૃથ્વી છે, તેની પૂર્વદિશામાં રહેલ ચરમાન્તથી કેટલે દૂર લેકના અંત કહ્યો છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છેકે હે ગૌતમ 1 તિમાનૂળતૢિ પન્નરદિ નોચળે િવષાપ હોયંસે વન્નત્તે' પાંચમી જે ઘૂમપ્રભા પૃથ્વી છે, તેની પૂ દિશામાં રહેલ અને દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર વિગેરે દિશામાં આવેલ ચરમાન્ત થી ત્રીજા ભાગકમ પંદર ચેાજન પછી લેાકના અત કહ્યો છે.
'छट्टीए सातिभागेहि पन्नरसहिं जोयणेहिं अबाधाए लोय ते पण्णत्ते' छुट्टी પૃથ્વીની પૂર્વદિશામાં આવેલ ચરમાન્તથી, દક્ષિણ દિશામાં આવેલ ચમાન્તથી પશ્ચિમ દિશામાં આવેલ ચરમાન્તથી અને ઉત્તર દિશામાં આવેલ ચરમાન્તથી અને વિદિશાઓના ચરમાન્તથી ત્રીજાભાગ સહિત પંદર ચેાજન પછી લેકના 'ત છે. સત્તમીણ સોહસā', નોયનેહિં, અવાધા હોય તે જન્મત્તે જ્ઞાન ઉત્તત્ત્તિાત્રો' એજ પ્રમાણે સાતમી પૃથ્વીની પૂર્વ દિશામાં આવેલ ચરમાન્તથી, દક્ષિણ દિશામાં આવેલા ચરમતથી, પશ્ચિમ દિશામાં આવેલ ચરમાન્તથી અને ઉત્તર દિશામાં આવેલ ચરમાંતથી અને વિદિશાના ચરમાન્તથી પૂરા સાળ ચેાજન પછી લેાકના અંત કહ્યો છે.
હવે સૂત્રકાર એ વાત પ્રગટ કરે છે કે રત્નપ્રભા પૃથ્વીથી લઈને તમતમા સુધીની પૃથ્વીચાનુ' જે અલાક સુધી ખાર વિગેરે યાજનાનુ અતરાલ કહ્યું છે, તે શું આકાશરૂપ છે ? અથવા ઘનાદધિ વિગેરેથી વ્યાસ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે તે અંતરાલ ઘનેાધિ વિગેરેથી વ્યાપ્ત છે, તે સંબંધમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે ‘ઘૂમીત્તે મંત્તે ! ચળવણ પુથ્વી' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીની પૂર્વીદિશામાં આવેલ જે ચરમાન્ત છે, ત્યાં સુધી અને અલેાકની પહેલાં જે અપાંતરાલ છે તે ‘વિદે વળત્તે' કેટલા પ્રકારના કહેલ છે ? રત્નપ્રભા પૃથ્વીથી પૂદિશા તરફ માર ચેાજન આગળ જતાં બરાબર ત્યાંથીજ અલેાકના પ્રારભ થાય છે. એજ પ્રમાણે અન્યત્ર પણ એજ પ્રમાણેનું કથન સમજવું.
તા
રત્નપ્રભા પૃથ્વીથી અલેાકનેા પ્રારંભ થતાં પહેલાં વચ્ચેનુ વ્યવધાન સ્થાન છે, તેમાં શું છે? આ પ્રમાણેના આ પ્રશ્ન પૂછવાને હેતુ છે. આના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોચમા ! તિવિષે વળત્તે' હે ગૌતમ ! એ અપાન્તરાલ ત્રણ પ્રકાનુ` કહેલ છે. વળોવિત્ઝ’ વલયાકાર ઘનેાદિષ, જીવાભિગમસૂત્ર
૧૯