Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રમાણે ઝાલરના આકાર જેવા આકારને કહેલ છે. ‘તળુવા વિ’ નવાતની નીચેનાભાગમાં રહેલ જે તનુવાત છે, તે પણ ઝાલરના આકાર જેવા કહેલ છે, ‘ઓવાસ'તરે વિ’તનુજાત વલયના નીચેના ભાગમાં રહેલ અવકાશાન્તર પણ ઝાલરના જેવાજ આકાર વાળુ કહેવામાં આવેલ છે. ‘સવે વિજ્ઞરુરી મંઝિલ પન્નà' આ સંબંધમાં વિશેષ શું કહેવાય ? પકબહુલકાંડથી લઇને અવકાશાન્તર પન્ત બધાજ કાંડા ઝાલરના આકાર જેવા આકારવાળા કહ્યા છે.
‘જર્માણનું મંતે ! વુઢવી' હે ભગવન શર્કરાપ્રભાનામની જે પૃથ્વી છે, તે જ મંઝિયા' કેવા આકારવાળી છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે નોયમા ! જ્ઞજરી સંઠિયા પન્નત્તા' હૈ ગૌતમ ! શક`રાપ્રભા પૃથ્વી પણ ઝાલરના આકાર જેવાજ આકારવાળી કહી છે. ‘વજ્રાઘ્યમાત્ પુવીર પળોદ્દી ન્નિ મંઝિયા' હે ભગવન્ શકરપ્રભા પૃથ્વીના નીચેના ભાગમાં રહેલ જે ઘનેધિ વાતવલય છે. તે કેવા આકાર વાળે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોયના ! ” હે ગૌતમ ‘ાજરી મં િવનને' શરાપ્રભા પૃથ્વીની નીચેના ભાગમાં રહેલ જે ઘનેષ વાતવલય છે, તે પણુ ઝાલરના જેવાજ આકાર વાળા છે. કેમકે તેના આકાર વિસ્તૃત ખલેાયાના જેવાજ છે. ‘જ્ઞ નાવ ઓના સંત' એ જ પ્રમાણે યાવત્ અવકાશાન્તર સુધિનું કથન સમજવુ' જેમકે શાપ્રભામાં રહેલ જે ઘનેાધિ વાતલય છે, તે ઘનેાદિષ વાત વલયની નીચે રહેલ જે ઘનવાત વલય છે, તે અને એ ઘનવાત વલયની નીચે રહેલ જે તનુવાત વલય છે, તે અને એ તનુવાત વલયની નીચે રહેલ જે અવકાશાન્તર છે, તે બધા ઝાલરના આકાર જેવાજ ગેાળ આકારવાળા છે, તેમ સમજવું.
'जहा सक्करप्पभाए वत्तव्वया एवं जाव अहेसत्तमाए वि' ने प्रारनुं આ સંસ્થાન સંબંધી કથન શકાપ્રભા પૃથ્વીના સંબંધમાં કહેલ છે, એ જ પ્રમાણેનું કથન વાલુકાપ્રભા, પકપ્રભા, ધૂમપ્રભા, અને તમતમા પ્રભાના સ્થાનના સંબંધમાં પણ સમજવું કેમકે આ બધી પૃથ્વીચે ઝાલરના આકાર જેવાજ આકારવાળી છે. એજ પ્રમાણે વાલુકાપ્રભા પૃથ્વીથી લઈને તમતમા પૃથ્વી સુધીના જે ઘનેાધિ, ધનવાત, તનુવાત અને અવકાશાન્તર છે તે બધા પણ ઝાલરના આકાર જેવાજ ગાળ આકારવાળા છે. તેમ સ્વતઃસમજી લેવુ', ! સૂ. ૬ ॥
જીવાભિગમસૂત્ર
૧૬