Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे भवेत् । यथा-देहादन्यत्रापि यक्षादि ग्रहस्तिष्ठति तथापि यक्षादि ग्रहानुमापर्क हसितादिकं भवति तथैवात्मा शरीरादन्यत्रापि तिष्ठति, शरीरव्यतिरेकेण सिद्धात्मनः सद्भावात् तथापि भोग्यत्वं शरीरकतुरात्मनः साधकं भविष्यतीति !
आगमतोऽप्यात्माऽवगम्यते-' एगे आया' इति वचनात् न चास्यागमान्तरैविरोधः संभावनीयः, अस्य सर्वज्ञाप्तप्रणीतत्वादिति ।
किंच-आत्माऽऽभावे जाविस्मरणादयस्तथा देवादिकृतावनुग्रहोपघातौ च नोपपद्येरन् । इतोऽधिकं जिज्ञासुभिराचारागसत्रे मत्कृताचारचिन्तामणिटीकायामास्मयादिप्रकरणे द्रष्टव्यम् । सो ऐसा भी कहना ठीक नहीं है क्यों कि ऐसा कहना तो ठीक तय होता कि जब इन दोनों साध्य साधन का अविनाभाव अन्यत्र गृहीत नहीं होता
आगम से भी आत्मा जाना जाता है क्यों कि " एगे आया" ऐसा आगम में कहा गया है यदि कहा जावे कि आगमान्तरों से इस वचन का विरोध किया जाता है सो ऐसा भी कहना ठीक नहीं है क्यों कि "एगे आया" का प्ररूपक जो आगम है वह सर्वज्ञ आप्त द्वारा प्रणीत हुआ है अतः असर्वज्ञ अनाप्त द्वारा प्रणीत आगमान्तरों से किया गया विरोध मान्य कोटि में नहीं आ सकता है।
किश्च-आत्मा के अभाव में जातिस्मरण आदि तथा देवादिकृत अनुग्रह और उपघात नहीं बन सकते हैं। इससे अधिक आत्मा के विषय में जानने के अभिलाषियों को मत्कृत आचाराङ्ग सूत्र पर की લઈશું, તે એ વાત પણ ઉચિત નથી, કારણ કે એ વાત તે ત્યારેજ ઉચિત ગણી શકાય કે જ્યારે તે બને સાધ્ય–સાધનને અવિનાભાવ અન્યત્ર ગૃહીત થઈ શકતો ન હોય.
આગમ દ્વારા પણ આત્માને જાણી શકાય છે, કારણ આગમમાં જ કહ્યું है "एगे आया" a तनी सामे सवी सle ४२वाभा मा अन्य भाग. મોમાં આ વાતને વિરોધ કર્યો છે, તે એ વાત પણ નીચેના કારણે ઉચિત नयी-" एगे आया ” “ मात्मा से छ” सेवी ५३५९या सव मास द्वा२। જૈન આગમમાં કરવામાં આવી છે. તેથી અસર્વજ્ઞ અનાસ દ્વારા અન્ય આગમોમાં પ્રતિપાદિત વિરોધને માન્ય કરી શકાય નહીં.
આત્માને અભાવ હોય તે જાતિસ્મરણ આદિ સંભવી શકે નહી અને દેવાદિત અનુગ્રહ અને ઉપઘાત પણ સંભવી શકે નહીં. આત્માને વિષે આના કરતાં અધિક જાણવાની ઈચ્છાવાળા વાચકોએ મેં લખેલી આચારાંગસૂત્રની
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧