Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006485/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વ સાહૂણં એસો પંચ નમુકકારો સવ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વેસિં પઢમં હવઈ મંગલં Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) :: યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ NI VART SHRI TAM H SUTRA PART :1 sll drauel 27 : 012-4 Page #4 -------------------------------------------------------------------------- ________________ Y m m जैनाचार्य - जैनधर्म दिवाकर - पूज्य श्री घासीलालजी महाराज विरचित दीपिका-नियुक्ति व्याख्या द्वयोपेतं हिन्दी गुर्जर भाषानुवादसहितम् ॥ तत्त्वार्थसूत्रम् ॥ प्रथमो भागः नियोजकः संस्कृत प्राकृतज्ञ - जैनागमनिष्णात प्रियव्याख्यानि पण्डित मुनि श्री कन्हैयालालजी महाराज प्रकाशकः राजकोट निवासी स्व. दोश्युपाद मूलजी भ्रातुरात्मज प्रभुलालस्य धर्मपत्नी लाभुवहेन प्रदत्त द्रव्यसाहय्येन प्रथमा आवृत्ति प्रति १००० अ. भा. श्वे. स्था. जैन शास्त्रोद्धारसमिति प्रमुखः श्रेष्टि श्री शान्तिलाल मङ्गलदास भाई महोदयः मु. राजकोट वीर सम्वत् २४९९ विक्रम संवत् २०२९ मूल्य रु. ३५ इस्वी सन् १९७३ Page #5 -------------------------------------------------------------------------- ________________ मिलने का पत्ता अ. भा. श्वे. स्थानक वासी जैन शास्त्रोद्धार समिति . गरेडीया कूवारोड राजकोट (सौराष्ट्र) Published by : Shri Akhil Bharat S. S Jain Shastraddhara Samiti, Garedia Kuva, Road, RAJKOT, (Saurashtra), W. Ry, India. ये नाम केचिदिह नः प्रथयन्त्यवज्ञाम्' जानन्ति ते किमपि तान् प्रति नैपयत्नः । उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समान धर्मा. कालोह्ययं निरवधिविपुला च पृथ्वो ॥१॥ हरिगीतिच्छन्दः करते अवज्ञा जो हमारी यत्न ना उनके लिए. जो जानते हैं तत्त्व कुछ फिर यत्न ना उनके लिये, जनमेगा मुझसा व्यक्ति कोई तत्व इससे पायगा, है काल निरवधि विपुल पृथ्वी ध्यान में यह लायगा ॥२॥ मूल्य रु. ३५ प्रथम आवृत्ति. १००० वोर संवत् २४९९ विक्रम संवत् २०२९ इस्वीसन् १९७३ मुद्रका रामानन्द प्रिन्टिंग प्रेस कांकरिया रोड, अहमदाबाद-२२ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાત:ઉષાકાળ, સન્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) ઉલ્કાપાત–મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૨) દિગ્દાહ–કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ –વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત–આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ના થાય. (૫) વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. (૬) ચૂપક–શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને ચૂપક કહેવાય. આ પ્રમાણે ચૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમ ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. (૭) યક્ષાદીત-કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ-કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૯) મહિકાશ્વેત–શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દઘાત–ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગન્ધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ—જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યુદ્ગત—નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન—કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર—ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચારે મહોત્સવ અને ચાર પ્રતિપદા—આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્ર પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સન્ધ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત્ સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ (१) (२) (३) (8) स्वाध्याय के प्रमुख नियम इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है I प्रातः ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी ( ४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए । मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है । नीचे लिखे हुए ३२ अस्वाध्याय - प्रसंगो में वाँचना नहीं चाहिए— (१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) (२) (३) (8) (५) (६) (७) (८) उल्कापात—बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । दिग्दाह — किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव—बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे ) तक स्वाध्याय नहीं करना चाहिए । निर्घात – आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत - बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए I यूपक — शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए I यक्षादीप्त— यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण - कार्तिक से माघ मास तक घूँए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (९) महिकाश्वेत-शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात–चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढंक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए। (२) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय— (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब-तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है। (१४) मल-मूत्र—सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है। श्मशान—इस भूमि के चारों तरफ १००-१०० हाथ तक अस्वाध्याय होता (१६) चन्द्रग्रहण-जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१७) सूर्यग्रहण-जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत-नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए। पतन-कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर-उपाश्रय के अन्दर अथवा १००-१०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा-आषाढ़ी पूर्णिमा (भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा (स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ م م ه ه م શ્રી તત્વાર્થસૂત્ર ભા. ૧ ના ગુજરાતી વિભાગની વિષયાનુક્રમણિકા અનુક્રમાંક વિષય પૃષ્ઠ પહેલો અધ્યાય ૧ મંગલાચરણ. ૨ નવ તત્ત્વનું નિરૂપણ ૧-૪ ૩ ભેદ પ્રભેદ સહિત જીવનું લક્ષણ ૪-૭ ૪ જીવના બે પ્રકારનું કથન ૭–૧૦ ૫ સંસારી જીવોના બે ભેદનું કથન ૧૦-૧૪ ૬ ત્રસ જીવોનું નિરૂપણ ૧૪-૧૬ ૭ બાદર છવોનું નિરૂપણ ૧૭-૧૮ ૮ જીવોના ભાવનું નિરૂપણ ૧૮-૨૨ ૯ છભાવના ભેદનું નિરૂપણ ૨૨-૨૭ ૧૦ સાકાર અનાકાર બે પ્રકારના ઉપયોગ અને તેના ભેદનું કથન ૧૧ પાંચ પ્રકારની ઈન્દ્રિયેનું નિરૂપણ ૨૯-૩૧ ૧૨ ઇન્દ્રિયના ભેદેનું નિરૂપણ ૩૧-૩૫ ૧૩ ઇન્દ્રિયોના વિષયોનું નિરૂપણ ૩૫-૩૬ ૧૪ મન ને ઇંદ્રિય હોવાનું નિરૂપણ ૩૬-૩૮ ૧૫ પુદ્ગલ અને જીવની ગતિનું નિરૂપણ ૩૮-૪૦ ૧૬ જીવની ગતિનું નિરૂપણ ૪૦-૪૪ ૧૭ અંતર્ગતિમાં વર્તમાન જીવના રોગનું નિરૂપણ ૪૪-૪૬ ૧૮ સિદ્ધ જીવની ગતિનું નિરૂપણ ૪૬-૪૭ ૧૯ અવિગ્રહવાળા જીવના અનાહારક પણાનું નિરૂપણ ४७-४८ ૨૦ જીવની ઉત્પત્તિનું નિરૂપણ ૪૯-૫૩ ૨૧ જીના શરીરનું નિરૂપણ ૫૩-૫૬ ૨૨ ઓદારિક શરીરની સૂક્ષ્મતાનું નિરૂપણ ૫૬-૬૧ ૨૩ કાશ્મણ શરીરના લક્ષણનું કથન ૬૧૨૪ બે પ્રકારના ઔદારિક શરીરનું કથન ૨૫ વૈક્રિય શરીરનું અને તેના ભેદેનું નિરૂપણ ૬૩-૬૫ ૨૬ આહારક શરીરનું નિરૂપણ ૬૬-૭૧ ૨૭ કામણ શરીરનું નિરૂપણ ૭૧ ૨૭-૨૯ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨૮ વેદનું નિરૂપણ ૨૯ દેવાને એ પ્રકારના વેદનું નિરૂપણુ ૩૦ નારક અને સમૂચ્છિ મેનેનપુ ંસક વેદ હાવાનુ નિરૂપણ ૩૧ નારકીય અને સમૂઈિ મભિન્ન જીવાને ત્રણ વેદ હાવાનું નિરૂપણુ ૩૨ આયુષ્યનું નિરૂપણુ બીજા અધ્યાયના પ્રારંભ~ 33 અજીવ તત્ત્વનું' નિરૂપણુ ૩૪ દ્રવ્યના સ્વરૂપનું નિરૂપણુ ૩૫ દ્રવ્યની અવસ્થાનુ... નિરૂપણુ ૩૬ પુદ્ગલના રૂપીપણાનું નિરૂપણુ ૩૭ કાલદ્રવ્યના અનેકપણાનું નિરૂપણુ ૩૮ ધર્માધર્માદિના પ્રદેશપણાનુ નિરૂપણુ ૩૯ સઘળા આકાશ અને સમસ્ત જીવેાના અનન્ત પ્રદેશેાની પ્રરૂપણ ૪૦ પુદ્ગલાના પ્રદેશાનુ નિરૂપણુ ૪૧ લેાકનું નિરૂપણ ૪૨ ધર્માદિ દ્રવ્યના અવગાહનુ' નિરૂપણુ ૪૩ લેાકાકાશમાં પુદ્ગલેાના અવગાહનું નિરૂપણું ૪૪ જીવાના અવગાહનું નિરૂપણુ ૪૫ ધર્માદિ દ્રવ્યનું લક્ષણ ૪૬ પુદ્ગલના લક્ષણનું નિરૂપણ ૪૭ જીવાના લક્ષણનું નિરૂપણ ૪૮ કાળનાં લક્ષણનું નિરૂપણુ ૪૯ શબ્દાદિ પુર્દૂગલના જ ભેદો હેાવાનું કથન ૫૦ પુદ્ગલના ભેદોનું નિરૂપણ ૫૧ પરમાણુ અને સ્કંધની ઉત્પત્તિના કારણેાનુ' નિરૂપણ કોંધનું ચક્ષુગ્રાહય થવાનુ... નિરૂપણ પર ૫૩ સત્ દ્રવ્યના લક્ષણનું નિરૂપણ ૫૪ નિત્યત્વનું નિરૂપણુ ૫૫ અનેકાંતત્વની સિદ્ધિ થવાનુ નિરૂપણુ ૫૬ સ્કંધાના બન્ધત્વનું નિરૂપણ ૫૭ વિશેષ પ્રકારથી દ્રવ્યના લક્ષણનુ નિરૂપણુ ૫૮ ગુણુના લક્ષણનું નિરૂપણુ ૫૯ પરિણામનું નિરૂપણુ શ્રી તત્વાર્થ સૂત્ર ઃ ૧ ૭૧-૭૩ ૭૩-૭૪ –૭૪ ૭૫ ૭૫-૮૦ ૮૧-૮૩ ૮૩-૮૬ ૮૬-૮ ૮૯-૯૧ ૯૧-૯૩ ૯૧-૯૫ ૬ 22-60રે ૯૮ ૯૯૧૦૧ ૧૦૨-૧૦૩ ૧૦૩-૧૦૭ ૧૦૭-૧૧૨ ૧૧૨–૧૧૫ ૧૧૫–૧૧૭ ૧૧૭–૧૨૫ ૧૨૫–૧૨૯ ૧૩૦-૧૩૨ ૧૩૨-૧૩૭ ૧૩૭–૧૩૮ ૧૩૮૨૪૪ ૧૪૪-૧૪૭ ૧૪૭-૧૪૯ ૧૪૯-૧૫૬ ૧૫૬-૧૫૭ ૧૫૮-૧૬૦ ૧૬૦-૧૬૪ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫–૧૭૧ ૧૭૨–૧૭૪ ૧૭૪–૧૭૬ ૧૭૬-૧૭૮ ૧૭૮-૧૮૦ ૧૮૦–૧૮૭ ૧૮૮-૧૯૪ ૧૯૪–૧૯૬ ૧૯૬-૧૯૯ ૨૦૦–૨૦૪ ૧૦૪-૨૦૯ ત્રીજો અધ્યાય ૬૦ અન્યના સ્વરૂપનું નિરૂપણ ૬૧ કર્મબંધના કારણનું નિરૂપણ દર મૂળ પ્રકૃતિબંધના ભેદનું નિરૂપણ ૬૩ ઉત્તર પ્રકૃતિ બંધના ભેદનું નિરૂપણ. ૬૪ જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મ પ્રકૃતિના ભેદોનું કથન ૬પ મેહનીય નામની મૂળ કર્મ પ્રકૃતિના ભેદનું કથન ૬૬ નામકર્મની બેંતાળીસ ઉત્તર કર્મ પ્રકૃતિનું કથન ૬૭ ગોત્રકર્મ અને અંતરાય કર્મપ્રકૃતિના ભેદનું કથન ૬૮ કમ પ્રકૃતિના સ્થિતિબંધનું નિરૂપણ ૨૯ જ્ઞાનાવરણ વિ. કર્મપ્રકૃતિના અનુભવ બંધનું નિરૂપણ ૭૦ પ્રદેશમાં ધનું નિરૂપણ ચેાથે અધ્યાય ૭૧ પુણ્ય અને પુણ્યના ભેદનું નિરૂપણ ૭૨ પુણ્યના ભેગવાના ભેદનું કથન ૭૩ મનુષ્પાયુરૂપ પુણ્યકર્મ બંધના કારણનું નિરૂપણ ૭૪ શુભનામકર્મ બાંધવાના કારણેનું નિરૂપણ ૭૫ તીર્થકર નામક શુભકર્મ બંધના કારણનું નિરૂપણ ૭૬ ઉચ્ચત્રકર્મ બાંધવાના કારણનું નિરૂપણ ૭૭ પાંચ મહાવ્રત અને અણુવ્રતનું નિરૂપણ ૭૮ પચીસ ભાવનાઓનું નિરૂપણ ૭૯ પાપનું આચરણ કરવામા ચતુર્ગતિ ભ્રમણનું નિરૂપણ ૮૦ સઘળા પ્રાણીઓ સાથે મૈત્રી ભાવ રાખવાનું કથન ૮૧ સંવેગ અને નિર્વેદ માટેના કર્તવ્યનું કથન ૮૨ દેના ભેદનું કથન ૮૩ ભવનપતિ દેના દસ ભેદનું કથન ૮૪ વનવ્યન્તર દેના ભેદનું કથન ૮૫ જ્યોતિષ્ક દેવેનું નિરૂપણ ૮૬ કલ્પપપન વૈમાનિક દેના ભેદનું નિરૂપણ ૮૭ કલ્પાતીત વૈમાનિક દેના ભેદનું નિરૂપણ ૮૮ ભવનપતિ વાતવ્યન્તર વિગેરે દેવોની લશ્યાનું નિરૂપણ ૮૯ ચાર પ્રકારના નિકાના દેવોના ઇંદ્રાદિ ભેદેનું કથન ૯૦ વનવ્યન્તરાદિમાં પાંચ ઈંદ્રાદિનું કથન ૯૧ ભવનપતિ વિગેરે દેના ઇંદ્રોનું નિરૂપણ ૯૨ દેવની પરિચારણાનું નિરૂપણ ૨૧૦-૨૧૩ ૨૧૨–૨૧૪ ૨૧૪-૨૧૭ ૨૧૭-૨૧૮ ૨૧૮-૨૨૧ ૨૨૧-૨૨૨ ૨૨૨-૨૨૪ ૨૨૪-૨૨૮ ૨૨૯-૨૩૨ ૨૩૩-૨૩૫ ૨૩૫-૨૩૯ ૨૩૯-૨૪૨ ૨૪૨-૨૪૪ ૨૪૫૨૪૬-૨૪૭ ૨૪૮-૨૫૦ ૨૫૧-૨પર ૨૫૨–૨૫૩ ૨૫૪-૨૫૫ ૨૫૫-૨૫૭ ૨પ૭–૨૫૮ ૨૫૯-૨૬૧ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૩ તિષ્ક દેવની ગતિ આદિનું નિરૂપણ ૨૬૧-૨૬૩ ૯૪ ભવન પતિદેવના આયુ પ્રભાવ વિગેરેનું નિરૂપણ २६३-२६७ પાંચમે અધ્યાય લ્પ પાપકર્મ અને તેના ઉપભોગનું નિરૂપણ ૨૬૮-૨૭૨ ૯૬ પાપકર્મ બંધના કારણેનું નિરૂપણ ૨૭૨૨૭૪ ૯૭ અશાતા વેદનીય કર્મ બંધના કારણેનું નિરૂપણ ૨૭૪-૨૭૫ ૯૮ મિથ્યાત્વ મેહનીય કર્મ બંધના કારણેનું નિરૂપણ ૨૭૫-૨૭૭ ૯૯ ચારિત્ર મેહનીય કર્મ બંધના કારણનું નિરૂપણ ૨૭૭–૨૭૯ ૧૦૦ નરકાયુ કર્મ બંધના કારણનું નિરૂપણ ૨૭૯-૨૮૧ ૧૦૧ નીચગેત્રકર્મ બાંધવાના કારણનું નિરૂપણ ૨૮૧-૨૮૨ ૧૦૨ અંતરાય કર્મબંધના કારણનું નિરૂપણ ૨૮૨–૨૮૩ ૧૦૩ સાત નારક ભૂમિયાને નરકાવાસોનું નિરૂપણ ૨૮૩-૨૮૬ ૧૦૪ નારક જીના સ્વરૂપનું વર્ણન ૨૮૬-૨૯૦ ૧૦૫ નારકીય જીવોનું પરસ્પર દુઃખોત્પાદન ૨૯૫-૨૯૨ ૧૦૬ અસુરકુમાર દેવ દ્વારા નારકીયાને દુખત્પાદન ૨૯૨-૨૯૪ ૧૦૭ નારકાવાસના આકારાદિનું કથન ૨૯૪-૨૯૬ ૧૦૮ નારક જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિનું નિરૂપણ ૨૯૬–૨૯૭ ૧૦૯ નારકેની જઘન્ય સ્થિતિનું નિરૂપણ ૨૭-૨૯૯ ૧૧૦ બૂઢીપાદિ દ્વીપ અને લવણાદિ સમુદ્રોનું નિરૂપણ ૨૯૯-૩૦૧ ૧૧૧ દ્વીપ સમુદ્રના આયામ વિન્ડંભનું નિરૂપણ ૩૦૧-૩૦૨ ૧૧૨ જબૂદ્વીપનું વિશેષ પ્રકારથી નિરૂપણ ૩૦૨-૩૦૪ ૧૧૩ વિભાજીત સાતક્ષેત્રોની પ્રરૂપણ ૩૦૪-૩૦૭ ૧૧૪ ક્ષેત્રને વિભાજીત કરવાવાળા ચુલ્લહિમવન્ત વિગેરે છ વર્ષધર પર્વતની પ્રરૂપણ ૩૦૭-૭૧૦ ૧૧૫ વર્ષધર પર્વતના રંગ આકાર વિગેરેનું નિરૂપણ ૩૧૦-૩૧૩ ૧૧૬ ચૌદ મહાનદીના નામાદિનું નિરૂપણ ૩૧૪-૩૧૫ ૧૧૭ ચુલહિમવત વિગેરે પર્વત અને ક્ષેત્રના વિસ્તારનું કથન ૩૧૬-૩૧૮ ૧૧૮ નીલ વિગેરે પર્વ અને રમ્યકાદિ ક્ષેત્રનું નિરૂપણ ૩૧૮-૩૧૯ ૧૧૯ ભરતાદિ ક્ષેત્રમાં નિવાસ કરવાવાળા મનુષ્યના આયુષ્ય વિગેરેનું નિરૂપણ ૩૧૯-૩૨૨ ૧૨૦ હૈમવતાદિ ક્ષેત્ર નિવાસી મનુષ્યની સ્થિતિનું નિરૂપણ ૩૨૨–૩૨૪ ૧૨૧ ધાતકીખડ અને પુષ્પરાધમાં ભરત વિગેરે બબે ક્ષેત્રોનું નિરૂપણ ૩૨૪-૩૨૫ ૧૨૨ બની સંખ્યા પુષ્કરદ્વીપમાં ન કહેવાના કારણનું નિરૂપણ ૩૨૬-૩૨૭ ૧૨૩ મનુષ્ય અને પંચેન્દ્રિયના આયુષ્યનું નિરૂપણ ૩૨૮-૩૩૦ સમાપ્ત શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ ટીકાનુવાદ– મંગલાચરણ દેવગણ જેમના ચરણોમાં નમસ્કાર કરે છે, જેઓ તન્દ્રાથી મુક્ત છે અર્થાત્ જેમના જ્ઞાનની અનુપયોગ–અવસ્થા દૂર થઈ ગઈ છે- જેઓ સતત ઉપગમય ક્ષાયિક કેવળજ્ઞાનથી સંપન્ન છે અથવા મેહજનિત પ્રમાદથી સર્વથા રહિત થઈ ગયા છે. તથા જેમણે ભદ્ર કહેતાં કલ્યાણને પૂર્ણ રૂપથી પ્રાપ્ત કરી લીધું છે. તે જિનેન્દ્ર ભગવાન રૂપી ચન્દ્રને પ્રણામ કરીને હું મુનિ ઘાસીલાલ નવ તના વાસ્તવિક સ્વરૂપને પ્રકટ કરવા વાળા ભવ્ય એવા આ તત્ત્વાર્થસૂત્રની રચના કરું છું. ૧ પીવાનીવ હંધ groupવારંવ ઈત્યાદિ દીપિકાથ–જેઓ સંસારસાગરથી પાર ઉતરવાના અભિલાષી છે. તેમજ તે માટે અહંત ભગવાન દ્વારા પ્રતિપાદિત તોનું જ્ઞાન સંપાદન કરવાની ઈચ્છાવાળા છે. એવા ભવ્ય જનનાં સ્વાધ્યાય માટે સમસ્ત આગના સારને પોતાની સંશોધનાત્મક પ્રજ્ઞાથી યથાશક્તિ સંગ્રહ કરીને, પ્રાકૃત ભાષામાં નવ અધ્યાયમાં મેં તત્ત્વાર્થસૂત્રની રચના કરી છે. આ રચના પિતાની બુદ્ધિથી તની નવીન કલ્પના કરીને નહીં પરંતુ કયાંક કયાંક આગને શબ્દશઃ સંગ્રહ કરીને અને ક્યાંય કયાંક આગમના અર્થને સંક્ષિપ્ત કરીને કરેલ છે. ક્યાંક કયાંક આગમાં વિસ્તૃત રૂપથી પ્રતિપાદિત કરેલ વિષયેનું સુભગરૂપથી વર્ણન કરવામાં આવેલ છે. આ રીતે જૈનામેના સમન્વયરૂપ આ તત્ત્વાર્થસૂત્ર નામના ગ્રંથનું નિર્માણ કરવામાં આવેલ છે. આ તત્ત્વાર્થસૂત્ર નામના ગ્રન્થને આશય સ્પષ્ટ કરવા માટે શાસ્ત્રને અનુકૂળ મારી બુદ્ધિ અનુસાર તત્ત્વાર્થદીપિકા નામની ટીકાની રચના કરું છું પ્રથમ ઉત્તરાધ્યયન–એવં સ્થાનાંગસૂત્ર અનુસાર પ્રાકૃતગ્રન્થમાં કહેવામાં આવનારા નવા તને ઉલ્લેખ કરીએ છીએ – (૧) જીવ (૨) અજીવ (૩) બન્ધ (૪) પુન્ય (૫) પાપ (૬) આશ્રવ (૭) સંવર (૮) નિર્જરા અને (૯) મેક્ષ આ નવ તત્વ છે. | (૧) જીવ ઉપગ લક્ષણ ચૈતન્ય સ્વભાવ બેધસ્વરૂપ એવં જ્ઞાનમય છે. જેવી રીતે દીવાને પ્રકાશ નાની જગ્યામાં પણ સમાઈ જાય છે અને વિસ્તૃત ક્ષેત્રમાં પણ ફેલાઈ જાય છે એવી જ રીતે જીવ જ્યારે કીડીના પર્યાયમાં ઉત્પન્ન થાય છે તે તેને નાનકડા શરીરમાં સમાઈ જાય છે. અને હાથીરૂપે જે પેદા થાય છે તે મોટેરૂપે થઈ તે મુજબ શરીરને વ્યાપ્ત થઈને રહે છે. આવા ત્રસ અને સ્થાવર વગેરે પ્રાણીને જીવ કહેવામાં આવે છે. (૨) ચેતના રહિત, અજ્ઞાન સ્વરૂપ (જ્ઞાનશૂન્ય) ધર્માસ્તિકાય વગેરે અજીવતત્ત્વ છે. (૩) લાખ તથા લાકડા જેવા અથવા દૂધ અને પાણી જેવા જીવ તથા કર્મપુદ્ગલોનું એકાકાર થઈ જવું યાની કાર્મણ વર્ગણ ના પુદ્ગલેના આદાનને બંધ કહેવાય છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #16 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થ સૂત્રના (૪) શુભ કર્માં પુણ્ય કહેવાય છે. પુણ્ય શબ્દની વ્યુત્પત્તિ, આ પ્રમાણે છે—જે આત્માને પવિત્ર કરે તે પુણ્ય છે. ર (૫) આત્માનું દુ॰તિમાં પતન થવાના કારણરૂપ અશુભ કમ પાપ કહેવાય છે. (૬) શુભ અને અશુભ કર્માંના આગમનના માર્ગ, ભવભ્રમણના કારણે પ્રાણાતિપાત વિગેરે ક્રિયારૂપ આશ્રવ છે. અર્થાત્ જેનાથી કમ આવે તે આશ્રવ છે. (૭) આશ્રવનું રોકાઈ જવુ' તે સંવર તત્ત્વ છે. તાત્પર્ય એ છે કે આત્મામાં પ્રવેશવા જતાં કર્માં જે આત્મપરિણામ દ્વારા અટકી જાય છે તે ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ વગેરેને સવર કહે છે. જે આશ્રવના પ્રવાહ દ્વારને રોકી દે છે. હાંકી દે છે. તે સંવર છે. વળી કહ્યું છે કે આશ્રવ સંસારનું કારણ છે તેા સવર મેાક્ષનું કારણ છે. (૮) અગાઉ જેએ કર્માં કરી ચૂકેલ છે તે કર્માંનું તપ સયમ વગેરેથી ખળી જવુ અથવા આંશિક રૂપથી ક્ષય થઈ જવું તેને નિર્જરા કહે છે અથવા પહેલાના કર્યાં યથા સમયે પેાતાનુ ફળ આપીને અથવા તપ વિગેરે દ્વારા નાશ પામે તે નિરા તત્ત્વ કહેવાય. છે. અભિપ્રાય એ છે કે પહેલાના અંધાયેલા કર્માંનુ તપ ધ્યાન વગેરે દ્વારા એકદેશથી નાશ થવું અર્થાત્ આત્મપ્રદેશેાથી જુદા પડવું તે નિરા છે. (૯) કાયમને માટે સધળાં કર્માંના ક્ષય થઈ જવા તે મેક્ષ છેઉત્તરાધ્યયનના ૨૮માં અધ્યયનમાં કહ્યું છે. જીવ, અજીવ, અન્ય, પુણ્ય, પાપ, આશ્રવ, સવર નિરા અને મેાક્ષ આ નવ તત્ત્વા છે. ૧ તત્વાર્થ નિયુક્તિ : ——અત્રીસ ગમેોની ટીકા રચ્યા બાદ મેં સંસારસાગર પાર કરવા ઈચ્છતા તથા. જિનપ્રતિપાદિત તત્કાની જાણકારીના અભિલાષી મુમુક્ષુઓના સ્વાધ્યાય માટે મારી શક્તિ તથા બુદ્ધિ અનુસાર આગમાના સાર સંગ્રણ કરીને નવ અધ્યાયમાં તત્વાર્થસૂત્રનુ નિર્માણ કર્યુ છે. પ્રસ્તુત તત્વાર્થસૂત્રમાં કઈક કોઈક સ્થળે આગમાના શબ્દોને જેમ છેતેમ જ ગ્રહણ કરવામાં આવેલ છે અને કયારેક કયારેક આગમના અનુ ટુંકમાં વર્ણન કરેલ છે. આ રીતે આ ગ્રન્થ આંત આગમના એક સમન્વયાત્મક ગ્રંથ છે. ટુંકમાં રચેલ આ તત્વાર્થ સૂત્રના રહસ્યને સ્પષ્ટ કરવા માટે મારી બુદ્ધિ અનુસાર નિયુ*તિની રચના કરવામા આવે છે. (૧) જીવ (૨) અજીવ (૩) અંધ (૪) પુણ્ય (૫) પાપ (૬) આશ્રવ (૭) સંવર (૮) નિર્જરા અને (૯) મેાક્ષ, આ નવ તત્વ છે. સ્થાનાંગસૂત્રમાં ૬૬૫માં સૂત્રમા નવમાં સ્થાનમાં કહ્યું છે કે-નવ સદ્ભાવરૂપ પદાથ અથથી તિર્થંકરાએ અને શબ્દથી ગણધરાએ કહ્યા છે. તે આ પ્રમાણે છે—જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રય, સંવર, નિર્જરા અન્ધ અને મેાક્ષ. ઉત્તરાધ્યયનસૂત્રનાં ૨૮મા અધ્યયનમાં પણ આજ નવ તત્વાના ઉલ્લેખ કરવામાં આવેલ છે તેમાં પહેલું તત્વ જીવ જે ચૈતન્ય સ્વરૂપ એટલે જ્ઞાનમય છે જેવી રીતે દીપકના પ્રકાશમાં સંકુચન–વિસ્તરણના ગુણ છે, તેવી રીતે જીવમાં પણુ છે. આ ગુણના કરણે જીવ હાથી અને કીડી–કુંથવા વગેરેના નાના મેટા શરીર અનુસાર સંકુચીત અને વિસ્તૃત થઈ જાય છે. સાંસારિક અવસ્થામાં તે પેાતાના વડે ઉપાત નામ કર્મ અનુસાર, ત્રસ સ્થાવર, દેવ નારક, એકેન્દ્રિયદ્વિઈન્દ્રિય વગેરે કહેવાય છે. અથવા જીય ઔપશમિક, ક્ષાયેાપશમિક વગેરે ભાવાથી યુક્ત હાય છે. સાકાર ઉપયાગ (જ્ઞાન) તથા અનાકાર ઉપયેગ (દર્શન) રૂપ છે. શબ્દ રૂપ વગેરે વિષયેાના શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ २ Page #17 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ નવતત્વોનું નિરૂપણ સૂ. ૧ જાણકાર, પુણ્ય પાપનાં કર્તા અને તેમના ફળના સાક્ષાત્ ભક્તા અને સ્વભાવતઃ અમૂર્ત અર્થાત્ રૂ૫ રસ ગંધ અને સ્પર્શથી રહિત છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૦માં અધ્યયન ગાથા ૩૭માં કહ્યું છે- આત્મા, પિતે જ પોતાના સુખદુઃખને કર્તા હર્તા છે. જીવનાં ભેદ-પ્રભેદનું વર્ણન આગળ કરવામાં આવશે. જેમાં ચેતના ન હોય જે જડ હોય તે અજીવ તત્વ છે. તેના ચાર ભેદ છે. (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) પુદ્ગલાસ્તિકાય. ઉત્તરાધ્યયનના ૨૮માં અધ્યયનમાં કહ્યું છે. ધર્મ અધર્મ આકાશ આ પ્રમાણે જીવ અને અજીવ આ બે તને જાણવા પરમ આવશ્યક હોવાના કારણે બીજે પણ કહ્યું છે. જે ઉપાદેયગ્રાહ્યને ગ્રહણ કરવા ઈચ્છે છે અને હેયને ત્યાગ કરવા ઈચ્છે છે. તેના માટે બે મૂળભૂત તત્વ છે જીવ અને અજીવ. રાગ દ્વેષ વગેરે અને તેમાંથી ઉત્પન્ન થતાં અજ્ઞાન વગેરે હોય છે જ્યારે ઉપગ રૂપ પરમ તિ તે ઉપાદેય છે. અગ્નિ અને લેઢાના ગેળાની જેમ અથવા ક્ષીર અને નીરની જેમ કાર્મgવગણુઓના આત્મપ્રદેશની સાથે એકમેક થઈ જવું તે “બ” કહેવાય છે. આગળ કહેવામાં આવનાર આશ્રવના કારણોથી ગૃહીત કર્મ પુદ્ગલેના પ્રકૃતિ, સ્થિતિ વિગેરે વિશેષણોથી વિશિષ્ટ સંયોગ થવો તે બન્યું છે. શુભકર્મ પુણ્ય કહેવાય છે. અન્ન પુણ્ય વગેરેના ભેદ થી તેના નવ પ્રકાર છે આ ભેદે આગળ ઉપર કહેવાશે. પુણ્ય શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે–પુનાતિ એટલે જે આત્માને પવિત્ર કરે તે પુણ્ય છે. અશુભ કર્મ પાપ છે. પ્રાણાતિપાત વગેરે ૧૮ તે પ્રકારોથી છે તેનું સ્પષ્ટીકરણ આગળ કર વામાં આવશે. જે આત્માને દુર્ગતિમાં પતનનું કારણ હોય તે પાપ છે. આ પાપની વ્યુત્પત્તિમાં થી કરેલે અર્થ છે. જેના દ્વારા કર્મો આવે છે તે આશ્રવ છે એટલે કે શુભાશુભ કર્મોના ઉપાર્જનને હેતુ આશ્રવ કહેવાય છે જેનાથી જીવનું સંસારમાં પરિભ્રમણ થાય છે. આશ્રવનું રોકાઈ જવું તે સંવર છે. આશય એ છે કે આત્મામાં પ્રવેશતા કર્મ જેનાથી રોકાઈ જાય છે તે ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ વગેરે પરિણામને સંવર કહેવાય છે. આ વ્યુત્પત્તિ અનુસાર સંવર શબ્દને અર્થ છે-જે આવરૂપ પ્રવાહને રેકી દે એટલે કે અટકાવી દે તે સંવર છે કહ્યું પણ છે–આશ્રવ ભવભ્રમણનું કારણ છે અને સંવર મોક્ષનું કારણ છે. આમાં સંપૂર્ણ તત્વની સમાપ્તી થઈ જાય છે શેષ કથન તે આને જ વિસ્તાર છે. અથવા પ્રાણાતિપાત આદિ આશ્ર મનપ્તિ વગેરે દ્વારા અટકી જાય તે સંવર છે. પૂર્વોપાર્જિત કર્મનું તપ અને સંયમ વગેરે કારણોથી જીર્ણ થઈ જવું–ક્ષય થઈ જવો તે નિજર છે અથવા ઉપરાજિત કર્મોને વિપાક અથવા તપ વગેરે દ્વારા નષ્ટ થઈ જવું તે નિર્જરા છે. સારાંશ એ છે કે તપસ્યા, ધ્યાન વગેરે કારણથી પ્રથમ બાંધેલા કર્મોનું આંશિક રૂપથી અલગ થઈ જવું તે નિજર છે. પૂર્ણ રૂપથી સર્વ કર્મોને ક્ષય થઈ જ તે મેક્ષ કહેવાય છે – બધ, શમ, વીર્ય, દર્શન અને આત્યંતિક તથા એકાંતિક અનાબાધ અને સર્વોત્તમ સુખ સ્વરૂપ આત્માનું પિતાના શુદ્ધ સ્વરૂપમાં અવસ્થિત થઈ જવું તે મેક્ષ છે. શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ Page #18 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્રને જે કે વાચકવર્ય ઉમાસ્વાતિ સ્વામીએ પુણ્ય અને પાપને છોડીને સાત જ તત્વને તત્વાર્થસૂત્રમાં પ્રતિપાદિત કરેલ છે તેમ છતાં સ્થાનાંગ વગેરે સૂત્રમાં અગાઉ કહેલાં નવ પદાર્થનું જ કથન કરવામાં આવેલ છે આથી અહીં પણ તે જ નવ તને લેવામાં આવેલ છે. જેવી રીતે હેય ઉપાદેય રૂપથી સાત તત્વોનું પરિજ્ઞાન થવું ખાસ જરૂરી છે તેવી જ રીતે પુણ્ય અને પાપનું પરિજ્ઞાન થવું એટલું જ જરૂરી છે. આથી નવ તનું વિવરણ કરવું જ યંગ્ય ગણાશે. પુણ્ય અને પાપને આશ્રવ તથા બંધ તત્વમાં સમાવેશ થઈ જાય છે આથી તેમને જુદા ગણવા યેગ્ય નથી એવું કહીએ તે પછી આશ્રવ વગેરે પાંચ તત્વને પણ જીવ અને અજીવ તત્વે માં મેળવી દઈ માત્ર બે જ તત્વ કહેવા જોઈતા હતા આમ આશ્રવ મિથ્યાદર્શન વગેરે રૂપ જીવના પરિણામ વિશેષ છે. તે આત્મા અને પુદ્ગલ સિવાય બીજું કશું જ નથી. આ રીતે આત્મપ્રદેશે સાથે બંધાયેલ કર્મ પણ પુદ્ગલ હોવાથી ભિન્ન નથી. સંવર આશ્રવને વિરૂદ્ધ શબ્દ છે. તે દેશવિરતિ અને સર્વવિરતિ રૂપ આત્માનું પરિણામ જ છે. એક દેશથી કર્મોનું જુદું પડવું એ નિર્જરા છે. જીવ પિતાની શક્તિથી કમેને જુદા પાડે છે. તે પણ જીવ અને અજીવથી ભિન્ન નથી. સર્વ કર્મોથી રહિત આત્મા જ મોક્ષ છે. આ રીતે આશ્રવ વગેરે પાંચે તને જીવ અને અજીવ તત્વમાં જ અન્તર્ભાવ થઈ જાય છે. આવી સ્થિતીમાં “જીવાજીવાસ્તત્વમ્ ” અર્થાત્ જીવ અને અજીવ એ બે તત્વ છે એવી સૂત્રરચના જ યોગ્ય હતી તે પછી એવું સૂત્ર કેમ ન રચાયું ? કદાચ એવી દલીલ કરવામાં આવે કે શિષ્ય તથા અન્ય જિજ્ઞાસુઓને હેયઉપાદેયનું શિક્ષણ આપવા માટે આશ્રવ અને બંધ સંસારના કારણરૂપ હોઈ હેય છે અને સંવર તથા નિર્જરા મોક્ષના કારણરૂપ હોઈ ઉપાદેય છે તથા મેક્ષ મુખ્ય સ્વરૂપે ઉપાદેય છે જ એવું સમજાવવા માટે ઉપર કહેલ પાંચ તત્વનું અલગ નિદર્શન કરવામાં આવ્યું છે. જે આ પ્રમાણે હોય તે આ દલીલ પુણ્ય–પાપના વિષયને પણ લાગુ પડે છે. ટૂંકમાં પુણ્ય ઉપાદેય અને પાપ હેય (છાંડવા યોગ્ય) છે. એ કારણે તેમને પણ પ્રસ્તુત સૂત્રમાં ઉલ્લેખ કરવો આવશ્યક છે. આ નવ તત્વના લક્ષણ તથા ભેદનું સમ્યક્ વિવેચન સવિસ્તર આગળ કરવામાં આવશે જેમ કે જીવનું લક્ષણ ઉપયોગ છે આ ભાવજીવનું લક્ષણ કહ્યું છે. ભેદ-પ્રભેદની વિવક્ષાથી જીવ અનેક પ્રકારના છે. દાખલાતરીકે પ્રથમ તે જીવ, દ્રવ્ય અને ભાવની અપેક્ષાથી બે પ્રકારના છે. પછી તે સાકાર અનાકાર, સંસારી અસંસારી, ત્રણ સ્થાવર, સૂક્ષ્મ બાદર, પર્યાપ્ત અપર્યાપ્ત વગેરે ભેદોથી અનેક પ્રકારના છે. આવી જ રીતે અજીવ વગેરેના ભેદ અને લક્ષણ પણ આગળ ઉપર કહીશું ૧ વાઢવો કી ? મૂલસૂત્રને અર્થજીવ ઉપગ લક્ષણવાળે છે . ૨ . તત્વાર્થદીપિકાને અર્થ–પ્રથમ સૂત્રમાં જવ વગેરે નવ તત્વોનું સામાન્ય રૂપથી કથન કરવામાં આવેલ છે. નવા અધ્યાયમાં નવ તનું વિવેચન કરવું છે. આથી પ્રથમ અધ્યાયમાં પહેલા જીવ તત્વની પ્રરૂપણ કરવા માટે કહે છે-જીવ, ઉપયોગ લક્ષણવાળે છે. વસ્તુના સ્વરૂપને જાણવા માટે વસ્તુની તરફ જે ઉપયુકત અર્થાત્ પ્રેરિત કરાય તેને ઉપગ કહે છે. આને અર્થ એ છે કે અંતરંગ અને બહિરંગ કારણથી ઉત્પન્ન થવાવાળું ચૈતન્યરૂપ પરિણામ ઉપગ છે. આ રીતને ઉપગ જેનું લક્ષણ છે તે જીવ છે. શ્રી તત્વાર્થ સૂત્ર ૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ જીવનું લક્ષણ સૂ. ૨ ઉપયોગના બે ભેદ છે – જ્ઞાન પગ અને દર્શને પગ સામાન્ય, વિશેષ ધર્માત્મક વસ્તુનાં વિશેષ ધર્મને જાણવાવાળો જ્ઞાને પગ અને સામાન્ય ધર્મને વિષય કરવાવાળા દર્શને પગ કહેવાય છે. જ્ઞાને પગ ૮ પ્રકારનો છે, (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન, (૫) કેવળજ્ઞાન, (૬) મત્યજ્ઞાન, (૭) કૃતઅજ્ઞાન અને (૮) વિર્ભાગજ્ઞાન. દશને પગ ચાર પ્રકારનાં છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન. અથવા-જીવ ઉપગલક્ષણવાળો છે. ત્યાં ઉપગને અર્થ છે—કે પદાર્થને નિશ્ચય રૂપથી જાણો. આ ઉપયોગ જેનો અસાધારણ ગુણ છે તે જીવ ભાવજીવ કહેવાય છે. જીવનાં બે ભેદ છે. ભાવજીવ અને દ્રવ્યજીવ. ઓપશમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક ઔદયિક અને પારિણમિક ભાવથી યુક્ત જે ભાવજીવ છે તે ઉપગલક્ષણવાળે કહેવાય છે. જે ગુણ અને પર્યાયથી રહિત હોય, બુદ્ધિ દ્વારા કલ્પિત અને અનાદિ પારિણામિક ભાવથી યુક્ત હોય તે દ્રવ્યજીવ છે. - આ રીતે ઉપયેગલક્ષણવાળા જીવના જ્ઞાનરૂપ તેમ જ દશનરૂપ બંને પ્રકારના વ્યાપારમાં ચૈતન્યરૂપ જે સ્વાભાવિક પરિણામ છે તે તે સરખાં જ હોય છે. જીવમાં જ્ઞાન અથવા દર્શનારૂપ સ્વાભાવિક ચૈતન્ય પરિણામ રહે છે જ. કે કર્મ પુદ્ગલ આત્મ પ્રદેશની સાથે એવી રીતે એકમેક થઈ જાય છે કે જેમ તપાવેલે લેખંડને ગોળ અને અગ્નિ. તે પણ જેવી રીતે ઉષ્ણુતા ગુણના કારણે અગ્નિ અને ગુતાગુણના કારણે લેખંડને ગળે અલગ ઓળખી શકાય છે તે જ રીતે પોતાના અસાધારણ ઉપયોગગુણથી જીવ જુદી રીતે ઓળખી કઢાય છે. કામણ વગણનાં અનન્તાનન્ત પ્રદેશ યુગ અને કષાયનું નિમિત્ત પામી આત્મપ્રદેશો સાથે જોડાઈ જાય છે. તે સમયે જીવના પ્રદેશ અને કર્મપ્રદેશે એકબીજામાં મિશ્રણ થઈ જાય છે. જેમ દૂધ અને પાણીનું મિશ્રણ કરવાથી બંને એકમેક થઈ જાય છે. તેવી જ રીતે આત્મા અને કર્મ પણ એકમેક થઈ રહ્યા છે. અનાદિ કાળથી બનેની મિશ્રિત સ્થિતી હોવા છતાં ઉપયોગ ગુણના કારણે જીવને જુદો સમજવામાં આવે છે કારણ કે ઉપયોગ રૂપ પરિણતી જીવમાં જ હોય છે. કર્મ ભલે જીવની સાથે મળી ગયેલ હોય તે પણ તેમનું ચૈતન્ય ઉપયોગ રૂપ પરિણમન કદાપી થતું નથી. આજ ભાવજીવ છે. જ્યારે આ શરીરમાં સ્થિત જીવની જ્ઞાન વગેરે ભાવથી રહિત રૂપમાં વિવક્ષા કરાય ત્યારે તે દ્રવ્યજીવ કહેવાય છે. એ સૂટ ૨ તત્વાર્થ નિર્યુકિતઃ-શાસ્ત્રની પ્રવૃત્તિ ત્રણ રીતે થાય છે. ઉદ્દેશ્યથી, લક્ષણથી અને પરીક્ષાથી વસ્તુઓના નામમાત્રને કહી દેવું ઉદ્દેશ્ય કહેવાય છે. તેમના અસાધારણ ધર્મનું કથન એટલે લક્ષણ અને જેનું લક્ષણ કહ્યું હોય તે લક્ષણ યોગ્ય છે કે નહીં એ બાબત વિચાર કરે પરીક્ષા છે પ્રથમ સૂત્રમાં જીવાદિ પદાર્થોના નામનો ઉલ્લેખ થઈ ગયો છે. હવે જીવાદિ નવ પદાર્થોના અનુક્રમે લક્ષણ બતાવવા માટે સર્વપ્રથમ જીવના લક્ષણનું કથન કરવામાં આવે છે. જીવ ઉપગ લક્ષણવાળે છે. અને ઉપયોગને અર્થ છે કોઈ પદાર્થને ઓળખવારૂપ વ્યાપાર આ ઉપગ જેને અસાધારણ ધર્મ છે અને બીજે કોઈનાંમાં પણ ન મળી શકે તે ગુણ છે તે જ ભાવજીવ કહેવાય છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #20 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્રને જીવન પ્રથમ બે ભેદ છે. દ્રવ્યજીવ અને ભાવજીવ. જે ગુણ અને પર્યાયથી રહિત હોય, પ્રજ્ઞામાં સ્થાપિત કરેલ હોય અર્થાત્ હકીક્તમાં ન હોવા છતાં પણ જે કેવળ કલ્પનાથી સ્વીકારી લેવામાં આવ્યો હોય, એવા પરિણામિક ભાવથી યુકત જીવ દ્રવ્યજીવ કહેવાય છે. હકીકતમાં કોઈ પણ જીવ, પછી ભલે તે સંસારી હોય અગર મુક્ત હોય પરંતુ કદાપી તે પોતાના ગુણ અને પર્યાય થી અલગ હોઈ શક્તો નથી.) કઈને કઈ ગુણ અને પર્યાય તેમાં હમેશાં વિદ્યમાન રહે છે. તેમ છતાં દ્રવ્યને ભંગ શૂન્ય ન રહે એ પ્રયજન થી એવી કલ્પના કરવામાં આવે છે જે જીવ ઔપશમિક ભાવોથી યુક્ત છે તેમજ જેમાં ઉપગ લક્ષણ મળી આવે છે તે ભાવજીવ કહેવાય છે. તેના બે ભેદ છે. સંસારી અને મુકત. ઉપગ લક્ષણવાળા જીવના જ્ઞાનરૂપ અને દશનરૂપ બંને પ્રકારના વ્યાપારમાં ચૈતન્ય રૂપની જેમ સ્વાભાવિક પરિણમન થાય છે કારણકે જ્ઞાન અને દર્શન જીવના ચૈતન્ય રૂપમાં સ્વાભાવિક પરિણામ છે. આ પૈકી જ્ઞાન સાકાર અથવા વિશેષ ધર્મોને જ્ઞાપક છે અને દર્શન નિરાકાર અર્થાત્ સામાન્ય ધર્મને જ બોધક હોય છે. સ્વાભાવિક ચૈતન્યરૂપ પરિણતીને પ્રાપ્ત હોવા થકા જ્ઞાન-દર્શન રૂપ ઉપયોગ કર્મોની સાથે મળેલ હોવાના કારણે એકમેક હોવા છતાં પણ આત્માની ભિન્નતાનું જ્ઞાન કરાવે છે. અભિપ્રાય એ છે કે કર્મ જ્યારે યોગ અને કષાયના કારણે આત્મપ્રદેશની સાથે બંધાચેલા હોય છે ત્યારે એકમેક થઈ જાય છે. બન્ધના કારણે જીવ જુદો રહેતું નથી–કમની સાથે એકરૂપ થઈ જાય છે – જુદો જણાતો નથી. જેવી રીતે પાણીની સાથે મેળવેલ દૂધ પાણી સાથે એકાકાર થઈ જાય છે. જુદું જણાતું નથી તે જ રીતે બન્ધ થવાથી જીવ અને કર્મ પણ જુદા જુદા જણાતા નથી. પરંતુ એકાકાર થઈ જાય છે. આમ છતાં ઉપગરૂપ લક્ષણના કારણે જીવની કર્મોથી જુદાઈ જાણી શકાય છે. જીવની સાથે મળી જવા છતાં પણ કર્મ પુદ્ગલેની ચૈતન્યરૂપ પરિણતી થતી નથી તે તે માત્ર જીવમાં જ સંભવી શકે છે. જ્યારે શરીરમાં સ્થિત જીવ જ્ઞાનાદિ ભાવથી રહિત વિવક્ષા કરવામાં આવે છે ત્યારે તે દ્રવ્ય જીવ કહેવાય છે. લેકમાં જોઈ શકાય છે કે ભવિષ્યમાં રાજા થનાર રાજપુત્ર પણ રાજા જ કહેવાય છે. આ સંજોગોમાં તે માત્ર દ્રવ્ય છે. અથવા જેવી રીતે મુનિજીવનું શરીર પૃથ્વી અગર શિલા ઉપર અથવા સંસ્મારક ઉપર રહેલ હોય તે તે મુનિ કહેવાય છે. આ રીતે જીવના ચાર પ્રકાર છે – નામજીવ, સ્થાપનાજીવ, દ્રવ્યજીવ તથા ભાવજીવ, નામને અર્થ છે સંજ્ઞા. કઈ સચેતન અથવા અચેતન દ્રવ્યનું જીવ એવું નામ રાખવામાં આવે તો તે દ્રવ્ય નામ જીવ કહેવાય છે. કાષ્ટ, પુસ્તક, ચિત્ર, કર્માક્ષ નિક્ષેપ વગેરેમાં જીવના આકારને સ્થાપિત કરે સ્થાપના જીવ કહેવાય છે. દ્રવ્યજીવ તથા ભાવજીવ અગાઉ કહેવાઈ ગયેલ છે. આ પૈકી દ્રવ્યજીવ અને ભાવજીવ યુકિતથી સંપન્ન છે જ્યારે નામજીવ તથા સ્થાપનાજીવ સર્વથા જ્ઞાન વગેરે ગુણેથી પર હેવાના કારણે અનુપાદેય છે તેઓ કયારેય પણ ઉપાદેય નથી. પદાર્થનું નામ રૂપ નામનિક્ષેપ અને આકૃતિ વિશેષરૂપ સ્થાપના નિક્ષેપ છે. આ બંને તુચ્છ હોવાના કારણે લગીર પણ વસ્તુના જ્ઞાપક નથી. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ ભેદ પ્રભેદથી જીવના લક્ષણનું નિરૂપણ સૂ. ૩ ૭ આ બંને નિક્ષેપ જ્ઞાન ક્રિયા વગેરે ગુણોથી શૂન્ય હેવાના કારણે તથા ભાવશૂન્ય હોવાના કારણે .. કેઈ ભરવાડના બાળકનું ઈન્દ્ર આદિ નામ રાખવામાં આવે તે પણ તે ઈન્દ્ર શબ્દને અનુરૂપ અર્થક્રિયા કરી શકતા નથી. બરાબર આ વાત સ્થાપના નિક્ષેપમાં પણ છે. તેમાં પણ મૂળવસ્તુને અનુરૂપ અર્થક્રિયા કરવાનું સામર્થ્ય હોતું નથી એ પ્રત્યક્ષથી સિદ્ધ થયેલ છે. કેઈનું મંતવ્ય છે કે જેવી રીતે મૂર્તિમાં રૂપ સ્થાપના જેવાથી ભાવમાં ઉલ્લાસ થાય છે તેમ નામ સાંભળવાથી ઉલ્લાસ થતું નથી. આ જ નામ અને સ્થાપના તફાવત છે. આ જ કારણ છે કે ઈન્દ્ર વગેરેની પ્રતિમા રૂપ સ્થાપનામાં લોકેની ભાવનાની પ્રબળતાથી પૂજાની પ્રવૃત્તિ અને ઇચ્છિતની પ્રાપ્તિ દેખાય છે તેવું નામ ઈન્દ્ર વગેરેમાં હોતું નથી. આ પણ નામ અને સ્થાપનાનો ભેદ છે. આવી જ રીતે બીજા ભેદો પણ સમજી લેવા જોઈએ આ કથન સૂત્ર વિરૂદ્ધ પ્રરૂપણથી ઉત્પન્ન થનારા અનંતા સંસારનું કારણ છે. આગમમાં જે કહેલું છે કે તથારૂપ અરિહંતના નામગોત્રના શ્રવણમાત્રથી પણ મહાન ફળની પ્રાપ્તિ થાય છે તેમાં નામનિક્ષેપને વિષય કોઈ પણ રીતે આવતું નથી. “અરિહંત ભગવતના” એમ કહેવાથી તેજ અર્થમાં પ્રયુક્ત નામના શ્રવણથી જ મહાન ફળ મેળવી શકાય છે. ગોપાલક (ભરવાડ)ના બાળક વગેરેમાં પ્રયુકત નામના સાંભળવાથી તે ભારવાડ-પુત્ર વગેરે વગેરે વસ્તુઓનો જ બોધ થાય છે તે આત્મપરિણામને હેતું નથી. નામનિક્ષેપના સ્થળે ભગવાન અરિહંતનું સ્મરણ થવું અસંભવ છે કારણકે નામ નિલેપ ભાવશૂન્ય હોય છે. ભાવ જિનના બેધક નામનું શ્રવણ જ મહાન ફળ આપનાર છે એવી રીતે સ્થાપના પણ ભાવરૂપ અર્થથી શૂન્ય હોય છે. સ્થાપનાને ભાવરૂપ અર્થથી કોઈ જ સંબંધ નથી, ભાવજિનના દેહની જે આકૃતિ હતી તેના આશ્રય-આશ્રયી ભાવ સંબંધ ભાવજિન સાથે તે સમયે વિદ્યમાન હતી જેવી રીતે ભાવજિનનું દર્શન કરનાર કોઈ પુરુષને તે સમયે ભાલ્લાસ પણ માને. કે થયો તેવી જ રીતે ભક્તિપૂર્વક તે આકૃતિનું સ્મરણ કરનાર પુરુષને પણ તે જ ભાવેઉલ્લાસ સંભવી શકે છે કારણ કે તે સમયે પેલી આકૃતિને સંબંધ ભાવજિન સાથે હોય છે. પરંતુ સ્થપનાને ભાવજિનની સાથે સંબંધ હેતો નથી. આવી સ્થિતીમાં પ્રતિમા રૂપ સ્થાપના ભાવજિન સાથે સંબંધ ન હોવાના કારણે ભાવજિનનું અથવા તેમના ગુણનું સ્મરણ કેવી રીતે કરાવી શકે ! આથી તેમાં ભાવજિનની સ્થાપના કરવી તે જીનેશ્વરની આજ્ઞાથી ત્યાજ્ય છે તેમ જ પ્રવચનથી વિરૂદ્ધ છે. આમ કરવું ઉચિત નથી. | સર્વથા કુપ્રવચનિકના દ્રવ્યાવશ્યકની જેવી મૂર્તિનું પૂજન કરનાર તથા કરાવનાર મિથ્યાદષ્ટિપણું જ પ્રાપ્ત કરતા હોય છે. તેઓ સમ્યકત્વને પ્રાપ્ત નથી જ કરતા. અનુયોગદ્વારમાં કથિત ટીકા અનુસાર અત્રે પણ નામ તથા સ્થાપના નિક્ષેપ તુચ્છ હોવાના કારણે વસ્તુના સાધક થઈ શક્તા નથી એવું સમજી લેવું જોઈએ | સૂ૦ ૨ | 'समणायाऽमणाया' મૂલસૂત્રને અર્થ- સંસારી જીવ બે પ્રકારના છે- સમનસ્ક અને અમનસ્ક ૩ ). પૂર્વસૂત્રમાં જીવના લક્ષણનું નિરૂપણ કરવામાં આવેલ છે. હવે ભેદ વગેરે દ્વારા જીવના વિશેષ સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ–“વમળાવા ઈત્યાદિ સંસારી જીવ સંક્ષેપથી શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #22 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્રને બે પ્રકારના છે. સમનસ્ક અને અમનસ્ક. મન બે પ્રકારના છે. દ્રવ્યમન અને ભાવમન, મુગલવિપાકી કર્મના ઉદયની અપેક્ષાથી દ્રવ્યમન કહેવાય છે અને વીર્યાન્તરાય તથા નેઈન્દ્રીયાવરણ કર્મના ક્ષયોપશમની અપેક્ષાથી આત્માની વિશુદ્ધતાને ભાવમન કહે છે. આ પ્રકારના દ્રવ્યમન અને ભાવમનથી જોડાયેલા છે સમનસ્ક કહેવાય છે. અગાઉ કહેલા દ્રવ્યમનથી રહિત, માત્ર ભાવમનથી જ ઉપયોગ માત્રથી યુક્ત જીવ અમનસ્ક કહેવાય છે. આ રીતે દ્રવ્યમાન હોવાથી અથવા ન હોવાથી સંસારી જીવ અનુક્રમે બે પ્રકારના હોય છે. સમનસ્ક અને અમનસ્ક. આશય આ છે કે-મનની નિષ્પત્તિ માટે વસ્તુના સ્વરૂપને ઓળખવા માટે આત્મા દ્વારા ગ્રહણ કરેલ સમસ્ત આત્મપ્રદેશમાં રહેલા દલિકદ્રવ્ય રૂપ મનપર્યાપ્તીકરણ દ્વારા જીવ ચિંતન કરવા માટે જે અનન્તપ્રદેશી મને વર્ગણાના યોગ્ય પુદ્ગલસ્કંધને ગ્રહણ કરે છે તે મન:પર્યાપ્તિ રૂપ કરણવિશેષ વડે ગ્રહણ કરાયેલા પુગલસ્ક દ્રવ્યમન કહેવાય છે. ચિત્ત, ચેતના, યોગ અધ્યયસાન, અવધાન સ્વાન્ત તથા મનસ્કાર રૂપ જીવન ઉપયોગ ભાવમન કહેવાય છે. આ મન રૂપ કરણને અરિહંત ભગવાન શ્રત જ્ઞાનાવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન થવા વાળા માને છે. તાત્પર્ય એ છે કે મન વાળા જીવને જ ધારણા જ્ઞાન હોય છે બીજાને હોતું નથી આ રીતે દ્રવ્યમાન અને ભાવમનથી યુક્ત જીવ જ સમનસ્ક અથવા સંજ્ઞી કહેવાય છે. જે જે મનઃ પર્યાપ્તિ રૂપ પ્રકારથી રહિત છે. પરંતુ ફકત ઉપગ રૂપ ભાવમનથી યુક્ત છે, તે જીવો અમનસ્ક કહેવાય છે. આ અમનસ્ક જીવોની મન:પર્યાપ્તિ રૂપ કરણની પ્રાપ્તિ થવા પર ચેતના અત્યન્ત ક્ષણિક હોય છે. જેવી રીતે કઈ ઘરડા માણસને લાકડીને સહારે મળે તેમ દ્રવ્યમનની મદદથી સંજ્ઞી જીવ સ્પષ્ટ રૂપથી ચિંતન કરે છે. (૩) નારક, દેવ, ગર્ભજમનુષ્ય તથા પંચેન્દ્રિય તિર્યંચ સમનસ્ક હોય છે. આ સિવાયના બીજા જીવ અમનસ્ક કહેવાય છે. ઈહા, અપેહથી યુક્ત અને સમ્મધારણ સંજ્ઞાથી સંસી જીવ સમનસ્ક કહેવાય છે. તવાર્થનિર્યુક્તિ –પૂર્વસૂત્રમાં જીવના લક્ષણનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે ભેદ વગેરે કહીને તેના વિશેષ સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ “મામrrણા સંસારી જીવ સંક્ષેપથી બે પ્રકારના છે સમનસ્ક અને અમનસ્ક, અત્રે સમનસ્કામનસ્ક એવા સમાસયુકત પદના પ્રયોગ દ્વારા એ પ્રગટ કરમાં આવ્યું છે. કે અહીં સંસારી જીવોને જ સમ્બન્ધ છે, મુકત જીવોને નહીં સમનસ્ક તથા અમનસ્કને ભેદ સંસારી જીવમાં જ હોય છે, મુકત જીવોમાં નહીં. સિદ્ધજીવ નેઅમનસ્ક કહેવાય છે બારમાં ગુણસ્થાનવતી જીવ સંસી જ માનેલા છે. તેમાં અને ચૌદમાં ગુણસ્થાનવર્તિ જીવ તથા સિદ્ધનોસંસી નો અસંશી કહેવાય છે. બીજા સ્થાનના બીજા ઉદ્દેશામાં કહ્યું છે પહેલું નરક, ભવનપતિ, વનવ્યંતર ત્યાં સુધી અસંગીતિર્યંચ પંચેન્દ્રિય જીવ ઉત્પન્ન થાય છે, કેટલાક સમય સુધી અસંજ્ઞી રહી પાછા તે સંજ્ઞી થઈ જાય છે. તે સૂ૦ ૩ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ જીવના બે ભેદનું કથન સૂ. ૪ संसारिणो मुत्ताय મૂલાર્થ–જીવ બે પ્રકારના છે. સંસારી અને મુક્ત ૪ તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં સંસારી જીના સમનક તથા અમનસ્ક એ બે ભેદ જોઈ ગયા હવે સામાન્ય જીના બે ભેદ કહીએ છીએ-સંસારી અને મુક્ત. સંસરણ એટલે સંસાર. અર્થાતું. જેના કારણે જીવ એક ભવથી બીજા ભવમાં ગમન કરે છે તે જ્ઞાનાવરણ વગેરે આઠ કર્મ સંસાર કહેવાય છે. તે આઠ કર્મ આ પ્રમાણે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ બેત્ર અને અન્તરાય. આ રીતે સંસારમાં ભ્રમણ કરવાવાળા જીવ સંસારી કહેવાય છે. ક્રોધ, માન, માયા, લેભ વગેરે કષાય અથવા બળવાન મેહ રૂપ સંસાર જેમનામાં વિદ્યમાન છે તેઓ સંસારી કહેવાય છે. જેઓ આ પ્રકારના સંસારથી છૂટી ગયા હોય તે મુક્ત કહેવાય છે. સમસ્ત કર્મોથી રહિત જીવ સંસારથી મુકત હોવાના કારણે મુક્ત કહેવાય છે. અથવા દ્રવ્યપરિવર્તન, ક્ષેત્રપરિવર્તન, કાલ પરિવર્તન ભવપરિવર્તન અને ભાવપરિવર્તન, આ પાંચ પ્રકારના પરિવર્તન રૂપ સંસારથી યુક્ત જીવ સંસારી કહેવાય છે અને જે એનાથી મુક્ત થઈ ગયા છે તે મુકત જીવો કહેવાય છે. આ પૈકી દ્રવ્યપરિવર્તન બે પ્રકારનાં છે-કદ્રવ્યપરિવર્તન તથા ને કર્મ દ્રવ્યપરિવર્તન એક સમયમાં એક જીવે જ્ઞાનાવરણ આદિ આઠ કર્મોનાં જે પુદ્ગલેને ગ્રહણ કર્યા તે કર્મપુદ્ગલ એક સમય વધુ આવલિકાને ત્યાગ કરી બીજા સમયમાં નિજીર્ણ થઈને તેજ પૂર્વોક્ત કમથી તે જીવના કર્મરૂપમાં પ્રાપ્ત થાય છે. એટલે સમય દ્રવ્યકર્મ પરિવર્તન સમજ. એક જીવે ઔદારિક ક્રિય આહારક એ ત્રણ શરીરે તથા છ પર્યાપ્તિઓને અનુરૂપ જે પુદ્ગલેને એક સમયમાં ગ્રહણ કર્યા હોય તે પુદ્ગલ સ્નિગ્ધ રૂક્ષ વર્ણ, ગંધ રસ તીવ્રતામન્દતા અગર મધ્યમ રૂપથી સ્થિત થયા. ત્યારબાદ બીજા વગેરે સમયમાં નિર્જરાને પામેલા, નહીં ગ્રહણ કરેલા મિશ્ર તથા ગૃહીત પુદ્ગલેને અનંત વાર છેડીને તેજ રીતે, તે જીવના, જેટલા કાળમાં ને કમપણને પ્રાપ્ત થાય છે તેટલો કાળ ને કર્મવ્યપરિવર્તન કહેવાય છે. આજ રીતે ક્ષેત્રપરિવર્તન વગેરે માટે પણ સમજી લેવું જોઈએ. સૂ૦ ૪ તવાનિયુકિત–પૂર્વસૂત્રમાં સમનસ્ક તથા અમનચ્છના ભેદથી જીવેના બે ભેદનું પ્રતિપાદન કરવામાં આવ્યું હવે એ જ જીવના બીજા પ્રકારથી ભેદ બતાવવામાં આવે છે. અગાઉ કહેલ ઉપગ લક્ષણવાળા જીવ સંક્ષેપથી બે પ્રકારના છે સંસારી અને મુક્ત. જેના કારણે આત્માનું સંસરણ અર્થાત એક ભવથી બીજા ભવમાં ગમન થાય છે–તે આઠ કર્મ સંસાર કહેવાય છે. કર્મ આઠ પ્રકારના છે-જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય. વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય. જે છે આવા સંસારને વશીભૂત છે, તેઓ સંસારી કહેવાય છે. અથવા બળવાન મેહ રૂપ સંસારવાળા જીવ સંસારી કહેવાય છે અથવા–નારક આદિ અવસ્થા રૂપ સંસારવાળા જીવ સંસારી કહેવાય છે. જે જીવે આ પ્રકારના સંસારથી નિવૃત્ત થઈ ગયા હોય તે મુકત કહેવાય છે. અર્થાત્ સમસ્ત કર્મોથી રહિત જીવ સંસારથી મુક્ત કહેવાય છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તત્વાર્થસૂત્રને અહીં સમાસ રહિત નિર્દેશ કરવાથી એવું સૂચિત કરવામાં આવે છે કે આગળ ઉપર કહેવામાં આવનાર ઔપશમિક ક્ષાયિક, શાપથમિક ઔદયિક, પારિણમિક તથા સાનિયાતિક સ્વભાવવાળા, સંસારી જીવ હોય છે. મુક્ત જીવ ક્ષાયિક અને પરિણામિક ભાવે શિવાયના અન્ય ભાવથી રહિત હોય છે. બહુવચનના પ્રગથી એવું સ્પષ્ટ કરવામાં આવે છે કે સંસારી જીવ પણ અનન્ત છે અને મુક્ત જીવ પણ અનન્ત છે. “ચ” પદના પ્રગથી એમ સૂચિત થાય છે કે સંસારી જીનાં સંસી–અસંજ્ઞી વગેરે અનેક પ્રકારના ભેદ હોય છે. સ્થાનાંગ સૂત્રના બીજા સ્થાન, પ્રથમ ઉદ્દેશક, સૂત્ર ૧૦૧માં કહ્યું છે. સર્વ જીવ બે પ્રકારના કહેલા છે. સિદ્ધ અને અસિદ્ધ. મુક્તજીવ અનન્તરસિદ્ધ, પરમ્પરસિદ્ધ વગેરેના ભેદથી જુદાં છે. શાસૂ૦ ૪ હાળિો ટુવા તા થવા ૨ ....... મૂલાથ–સંસારી જીવ બે પ્રકારના છે–ત્રસ અને સ્થાવર તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં જીના ટુંકમાં સંસારી અને મુકત, એ બે ભેદ. કહે વાઈ ગયા છે. હવે સંસારી જીનાં ભેદ કહીએ છીએ. અગાઉ કહેવાયેલા સંસારી જીવો બે પ્રકારના છે- ત્રસ અને સ્થાવર. જે જીવ ત્રસ નામકર્મના ઉદયથી સ્પષ્ટ સુખ દુઃખ, ઈચ્છા દ્વેષ વગેરેથી જોડાયેલા છે તે ત્રસ કહેવાય છે. સ્થાવર નામકર્મના ઉદયથી જે જીવોના દુઃખ વગેરેને અનુભવ અસ્પષ્ટ હોય છે. તે સ્થાવર કહેવાય છે. બેઈન્દ્રિયવાળા જીથી શરૂ કરી દેવપર્યન્તના તમામ જીવો ત્રસ છે. પૃથ્વીકાયથી લઈને વનસ્પતિકાય સુધીના એકેન્દ્રીય જ સ્થાવર કહેવાય છે. અત્રે સરળતાથી સમજવામાં આવે તે માટે પ્રથમ ત્રસ લેવામાં આવ્યા છે કારણકે તેમના માં જીવના લક્ષણ, સુખ વગેરે સ્પષ્ટ પ્રતીત થાય છે.–ચ શબ્દના પ્રયોગથી એમ સૂચિત કરવામાં આવ્યું છે કે આ બંને પ્રકારનાં જીવો બદલાતા રહે છે. અર્થાત્ ત્રસ જીવ મરીને સ્થાવરમાં અને સ્થાવર જેવો ત્રસમાં ઉત્પન્ન થાય છે, જ્યારે બહુવચને પ્રયોગ કરીને એવું કહેવા પ્રયત્ન કરવામાં આવ્યો છે કે ત્રસ જીવ પણ ઘણાં છે અને સ્થાવર પણ તેટલાં જ છે. શાસ્ત્ર પા તત્વાર્થનિયુકિત–આના પહેલાના સૂત્રમાં સંસારી અને મુકતના ભેદથી જીવોના બે પ્રકાર દર્શાવ્યા હતા અત્રે પ્રથમ નિર્દિષ્ટ સંસારી જીના ભેદ દર્શાવવા માટે કહે છે સંસારી જીવ બે પ્રકારના છે–ત્રસ અને સ્થાવર. જે જીવ ત્રસનામકર્મને આધીન છે તેઓ ત્રસ અને જે સ્થાવર નામકર્મને આધીન છે તે સ્થાવર જ કહેવાય છે. બેઈન્દ્રીય, તેઈન્દ્રીય, ચતુરિન્દ્રીય વગેરેથી લઈને અયોગી કેવળી પર્યન્ત ત્રસ જીવ છે. પૃથ્વીકાય અપૂકાય, તેજસ્કાય, વાયુકાય તથા વનસ્પતિકાય એ પાંચ પ્રકારના એકેન્દ્રીય જ સ્થાવર છે. આ રીતે ત્રસત્વ અને સ્થાવરત્વ ત્રસનામકર્મ તથા સ્થાવર નામકર્મના ઉદયથી થાય છે. ચાલવા ન ચાલવા પર ત્રણ સ્થાવરપણું નિર્ભર નથી. કદાચ માની લઈએ કે જે ગતિ કરે તે ત્રસ અને જે જડ હોય તે સ્થાવર તે આ માન્યતા આગમથી વિરુદ્ધ ગણાશે કારણ કે આગમમાં બેઈન્દ્રિયથી લઈને અગિકેવળી પર્યન્તના જીવને ત્રસ કહેલા છે. આથી ત્રસત્વ કર્મોદયની અપેક્ષાથી જ સ્વીકારવું જોઈએ અને નહીં કે વ્યુત્પત્તિનિમિત્તની અપેક્ષાથી. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ સંસારી જીના બે ભેદનું કથન સૂ. ૫-૬ ૧૧ ત્રસ જીવમાં બાર ઉપગ મળી આવે છે આથી મુખ્ય હોવાના કારણે સૂત્રમાં તેમનો ઉલ્લેખ પ્રથમ કરવામાં આવેલ છે. સ્થાવર જેમાં ત્રણ જ ઉપયોગ હોય છે આથી તેઓ મુખ્ય ગણાય નહીં એ કારણથી જ તેમને પાછળથી ગ્રહણ કરવામાં આવ્યા છે. સ્થાનાંગ સૂત્રના બીજા સ્થાન–પ્રથમ ઉદેશના પાંચમાં સૂત્રમાં કહ્યું છે–સંસાર સમાપન જીવ બે પ્રકારના હોય છે–ત્રસ અને સ્થાવર જીવાભિગમ” સૂત્રની પ્રથમ પ્રતિપત્તિના ર૭માં સૂત્રમાં કહ્યું છે ઉદાર-ધૂળ વસ પ્રાણી કેટલા પ્રકારનાં છે ? ઉત્તર-ચાર પ્રકારના છે-બેઈન્દ્રિય તેઈન્દ્રીય, ચતુરિય અને પંચેન્દ્રિય સૂપ છે तं दुविहा सुहुमा बायराय सू० ६ મૂલાથ–સંસારી જીવ પુનઃ બે પ્રકારના છે–સૂક્ષ્મ અને બાદર માસૂ૦ દા તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં સંસારી જીનાં ત્રસ તથા સ્થાવર એ બે ભેદ કહેવાયા છે હવે તેજ સંસારી જીવનાં પ્રકારાન્તરથી બે ભેદ બતાવીએ છીએ— સંસારી જીવ પુનઃ બે પ્રકારના છે–સૂક્ષમ અને બાદર. આ પૈકી સૂક્ષ્મ જીવ આઠ પ્રકારનાં છે- (૧) સ્નેહ સૂક્રમ (૨) પુષ્પસૂકમ (૩) પ્રાણિસૂકમ (૪) ઉનિંગસૂમ (૫) પનકસૂક્ષમ (૬) બીજસૂક્ષ્મ (૭) હરિતસૂક્ષ્મ (૮) અડસૂક્ષ્મ. આથી ભિન્ન પૃથ્વીકાય વગેરે બાદર જીવ છે તે અનેક પ્રકારના છે. મુકતજીવે નથી સૂક્ષ્મ, નથી બાદર કે નથી ત્રસ અથવા સ્થાવર સૂઇ દા તત્વાર્થનિર્યુકિત–પૂર્વસૂત્રમાં સંસારી જીવનાં ત્રસ અને સ્થાવરના ભેદથી બે પ્રકાર કહ્યાં છે. હવે એમનાં જ પ્રાકારાન્તરથી બે ભેદનું પ્રતિપાદન કરીએ છીએ–સંસારી છે બે પ્રકારના છે–સૂમ અને બાદર. દશવૈકાલિક સૂત્રના આઠમાં અધ્યયનની ૧૫મી ગાથામાં કહ્યું છે-આઠ સૂક્ષ્મ આ રીતે છે-સ્નેહસૂફમ, પુષ્પસૂક્ષ્મ, પ્રાણિસૂમ, ઉનિંગસૂમ, પનકસૂમ, બીજસૂફમ હરિતસૂક્ષ્મ તથા અન્ડસૂમ. (એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે અત્રે જે આઠ સૂમ બતાવવામાં આવ્યા છે. તે સૂક્ષ્મ નામકર્મના ઉદયની અપેક્ષાથી નથી, પરંતુ પરિણામની અપેક્ષાથી છેઃ આ આઠ સૂક્ષ્મ સામાન્યતયા દૃષ્ટિગોચર થતાં નથી માટે જ એમને સૂક્ષ્મ કહ્યાં છે.) બાદર છવ પૃથ્વીકાય વગેરેના ભેદથી અનેક પ્રકારના છે. શુદ્ધ પૃથિવી, શર્કરા પૃથિવી, વાલુકા-પૃથિવી–એવી જ રીતે ઉપલ, શિલા, લવણ, ત્રિપુ તામ્ર સીસુ ચાંદી સોનું, હડતાળ, હિંગુલ, મેનસિલ, સમ્યક, અંજન, પ્રવાળ, અશ્વપટલ, અભ્રવાલુકા, ગમેદ, રુચકાંગ, સ્ફટિક, લેહિતાક્ષ મરકત, મારગલ્લ, ભુજગેન્દ્ર, નીલ, ચન્દન, ઐરિક, હંસગર્ભ, પુલક, સૌગન્ધિક, ચન્દ્રકાન્ત, સૂર્યકાન્ત, વૈડૂર્ય, જલકાન્ત વગેરે બાદર પૃથ્વીકાયિક જીવોનાં ભેદો છે. એમના સ્થાન આઠ પૃથ્વીઓ, પાતાલ વન, નરક. પ્રસ્તર વગેરે જાણવા જોઈએ. સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો કાજળથી ભરેલી કુપીની જેમ સંપૂર્ણ લેકમાં પ્રસરેલાં છે. બાદર પૃથિવીકાયિક જેમાં ચાર લેશ્યાઓ કૃષ્ણ, નીલ, કાપત અને તેને લેશ્યા હોય છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૧ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૨ તત્વાર્થસૂત્રને આજ પ્રમાણે હિમ, અવશ્યાય મિહિકા પૂવર કરક (ઓળા) હરતનું (પૃથ્વીને ભેદીને નિકળતા જળબિન્દુ). શુદ્ધ પાણી, ઠંડુ પાણી, ગરમ પાણી, ક્ષારનું પાણી, ખાટું પાણી, ખારું પાણુ ક્ષીરજળ તથા ધૃતજળ-ઘીનાજેવું પાણી વગેરે બાદર અપકાયિક જીવે છે. સમુદ્ર તળાવ નદી વગેરે બાદર જળકાયિક જીવનાં સ્થાન છે. સૂક્ષમ જળકાયિક જીનાં સ્થાન સપૂર્ણ લેક છે. એવી જ રીતે અંગાર, અર્ચિ, ઉત્સુક શુદ્ધ અગ્નિ વગેરે બાદર તેજસ્કાયિક જીવ મનુષ્યક્ષેત્ર અર્થાત્ અઢીદ્વીપમાં જ હોય છે એથી આગળ હેતા નથી. સૂક્ષ્મ તેજસ્કાયિક સંપૂર્ણ લેકમાં વ્યાપ્ત છે. પૂવી પશ્ચિમી, ઓતરાદી વગેરે હવાઓ તથા ઉતકાલિકા, મડલિકા વગેરે હવાઓ બાદર વાયુકાયિક જીવો છે. બાદર વાયુકાયના સ્થાન ઘનવાત તનુવાતવલય. અલકના ભવન વગેરે છે. સૂમ વાયુકાયિકેનું સ્થાન સમસ્ત લેક છે. એવી જ રીતે શેવાળ, અવક, પનક, હળદર, આદુ મૂળા બટાકા, ગુચ્છ, ગુલ્મ, લતા, વિતાન વગેરે વનસ્પતિકાયિક જીવે છે. એમનાંથી જે જુદા છે તે સૂક્ષ્મ વનસ્પતિકાયિક છે. બાદર વનસ્પતિકાયિકોનાં સ્થાન દ્વીપસમુદ્ર વગેરે છે. સૂમ વનસ્પતિકાય સપૂર્ણ લેકવ્યાપી સમજવા જોઈએ. અત્રે એવું સમજવું જોઈએ કે ત્રત્વે બે પ્રકારનું છે-ક્રિયાથી અને લબ્ધિથી ક્રિયાનો અર્થ છે કર્મચલન એક સ્થળેથી બીજે સ્થળે પહોંચવું અર્થાત્ ગતિ કરવી. આ ક્રિયાની અપેક્ષાથી તેજસ્કાયિક અને વાયુકાયિક જીવો પણ ત્રસ છે. લબ્ધિને અર્થ છે ત્રસનામ કમને ઉદય એની અપેક્ષાથી તથા ગનમરૂપ ક્રિયાની અપેક્ષાથી બેઈન્દ્રિય વગેરે છ જ ત્રસ કહેવાય છે. સ્થાવરનામકર્મના ઉદય રૂપ લબ્ધિની અપેક્ષાથી બધા પૃથ્વીકાયિક, અપ્રકાયિક તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જે સ્થાવર કહેવાય છે. મુક્ત જીવ નથી ત્રસ કે નથી સ્થાવર. આથી તેઓ બાદર કે સૂફમ કહેવાતા નથી. ત્રસ, સ્થાવર, સૂફમ તથા બાદરને વ્યવહાર માત્ર સંસારી જીવોમાં જ હોઈ શકે છે. શાસ્ત્ર ૬ पुणो दुविहा पज्जत्तिया अपज्जात्तया મૂલાથ–વળી પાછા જીવના બે પ્રકાર બતાવે છે પર્યાપ્ત અને અપર્યાપ્ત સૂત્ર છ તત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં કહેવાઈ ગયું છે કે સૂક્ષમ અને બાદરના ભેદથી સંસારી જીવો બે પ્રકારનાં હોય છે. હવે તેમનાં જ બીજી રીતે બે ભેદ બતાવવામાં આવે છે સંસારી જીવ આ રીતે પણ બે પ્રકારના છે પર્યાપ્ત તથા અપર્યાપ્ત પર્યાપ્તિના ૬ ભેદ છે—(૧) આડારપર્યાપ્તિ (૨) શરીરપર્યાપ્તિ (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ (૪) શ્વાસોચ્છવાસપર્યાપ્તિ (૫) ભાષાપર્યાપ્તિ (૬) મન:પર્યાપ્તિ. તૈજસ અને કાર્મણ શરીરવાળા આત્માની કેઈ કિયાથી પૂર્તિ થવી તે પર્યાપ્તિ છે. કર્તા આત્મા છે. જે કરણ દ્વારા આત્મામાં આહાર વગેરે ગ્રહણ કરવાની શક્તિ પેદા થાય છે, તે કરણ જીવ પુદ્ગલેથી ઉત્પન્ન થાય છે. પુદ્ગલ આત્મા વડે ગૃહીત થઈને અમુક રીતે પરિણમન કરે છે તેજ પર્યાપ્તિ, કહેવાય છે. આહારને ગ્રહણ કરવા માટે સમર્થ, કરણની નિષ્પત્તિ થઈ જવી શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ પ્રકારાન્તરથી જીવના બે ભેદોનું કથન સૂ. ૮ ૧૩ તે આહારપર્યાપ્તિ છે. શરીર રૂપકરણની નિષ્પત્તિ થવી તે શરીરપર્યાપ્તિ છે એજ પ્રમાણે ઇન્દ્રિયપર્યાપ્તિ વગેરે પણ જાણી લેવા જોઈએ જે જીવા આ પ્રકારની પર્યાપ્તિઓથી યુક્ત હાય છે તે પર્યાપ્ત કહેવાય છે. જે જીવા આહાર વગેરે પર્યાપ્તિથી રહિત હેાય છે તેમને અપર્યાપ્ત કહે છે ાસૂ॰ છણા તત્વા નિયુકત—પૂર્વ સૂત્રમાં સૂક્ષ્મ અને આદરના ભેદથી જીવાનાં બે ભેદ કહેવામાં આવેલ છે. હવે તેમનાજ પ્રકારાન્તરથી એ ભેદ દર્શાવવા માટે કહીએ છીએતે જીવા પર્યાપ્ત તથા અપર્યાપ્તના ભેદથી પુનઃ એ પ્રકારના છે. પર્યાપ્તિ અર્થાત્ શક્તિ ૬ પ્રકારની છે (૧) આહારપર્યાપ્તિ (૨) શરીરપર્યાપ્તિ (૩) ઇન્દ્રિયપર્યાપ્તિ (૪) શ્વાસોચ્છવાસપર્યાપ્તિ (૫) ભાષાપર્યાપ્તિ અને (૬) મનઃ પર્યાપ્તિ. કઈ જીવા આડાર વગેરે પર્યાપ્તિથી યુક્ત હોય છે અને કોઈ-કોઈ તેનાથી રહિત હેાય છે. તેઓ જ્યાંસુધી પૂર્ણ પર્યાપ્તિ નથી બાંધતા ત્યાંસુધી અપર્યાપ્ત કહેવાય છે. આ કારણથી કોઈ જીવ પર્યાપ્ત અને કઈ અપર્યાપ્ત કહેવાય છે ાસૂ॰ ગા बेदिय इंदिय इत्यादि મૂલાથ એ ઇન્દ્રિય, ત્રણન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવ ત્રસ છે. ાસૢ૦ ૮ા તત્વા દીપિકા—ત્રસ અને સ્થાવરના ભેદથી સંસારી જીવ બે પ્રકારના કહેવાઈ ગયા છે. હવે તે ત્રસ અને સ્થાવર જીવેાનુ સ્વરૂપ ક્રમશઃ વિસ્તારપૂર્વક કહીએ છીએ. એ ઇન્દ્રિય, તેઇન્દ્રિય ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય અને ચ શબ્દને ગ્રહણ કરવાથી ખાદર તેજસ્કાયિક તથા વાયુકાયિક જીવ ત્રસ કહેવાય છે. આ પૈકી જે જીવા સ્પશ અને જીભ એ બે ઇન્દ્રિયોથી યુકત હાય છે તે એઇન્દ્રિય કહેવાય છે । જેવા કે–શંખ, છીપ, કાડી વગેરે । જેઓને સ્પર્શ, જીભ તથા નાક એ ત્રણ ઇન્દ્રિયા છે તે ત્રણઇન્દ્રિયવાળા જીવ કહેવાય છે જેવા કેથવા, વિંછી શતપદી ઇન્દ્રગોપ, જૂ લીખ, માંકડ, કીડી વગેરે । સ્પર્શી જીભ, નાકે તથા આંખ, ધારણ કરનારા ચતુરિન્દ્રય જીવા છે જેવા કે–ડાંસ, મચ્છર, પતંગીયા, ભમરા વીછી વગેરે । અંડજ (ઇંડામાંથી ઉત્પન્ન થનારા) પાતજ, તથા જરાયુજ ચામડાની પાતળી કોથળીમાંથી ઉત્પન્ન થનાર જીવ-પોંચેન્દ્રિય કહેવાય છે. uસૂ॰ ૮૫ તત્વા નિયુકત—ત્રસ અને સ્થાવરના ભેદથી સંસારી જીવાના બે ભેદ કહેવાઈ ગયા છે. હવે તેમનુ વિસ્તારથી પ્રતિપાદન કરવા માટે એ સૂત્ર કહીએ છીએ. એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉન્દ્રિય અને પંચેન્દ્રિય તથા “ચ” શબ્દના ગ્રહણથી ખાદર તેજસ્કાયિક અને વાયુકાયિક જીવ ત્રસ કહેવાય છે. એમાં કૃમિ વગેરે એઇન્દ્રિય કીડ વગેરે તેઇન્દ્રિય ભ્રમર વગેરે ચન્દ્રિીય તથા મનુષ્ય વગેરે પચેન્દ્રિય જાણવા જોઈએ. જીવાભિ ગમ”ની પહેલી પ્રતિપત્તિના, ૨૭માં સૂત્રમાં કહ્યું છે–ઉદાર ત્રસ પ્રાણી કેટલા પ્રકારનાં છે-એઇન્દ્રિય તેઇન્દ્રીય ચઉરીન્દ્રીય તથા પંચેન્દ્રિય. જે જીવામાં સ્પન તથા જીભ એ ઇન્દ્રીયા હાય તે એઇન્દ્રીય. એવી જ રીતે જેએ સ્પન જીભ તથા નાક એ ત્રણ ઇન્દ્રિયાવાળા હોય તે તેઇન્દ્રિય કહેવાય છે. તેમાં આંખ ઉમેરાતાં ચાર ઇન્દ્રિયવાળા જીવા તથા સ્પર્શીન જીભ, નાક આંખ તથા કાનવાળા જીવા પચેન્દ્રિય કહેવાય છે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૧૩ Page #28 -------------------------------------------------------------------------- ________________ તત્વા સૂત્રને શખ, છીપ, કેાડી વગેરે એઇન્દ્રિય જીવેા છે; કથવા, વીંછી શતપદી જા' ઇન્દ્રગેાપ, લીખ, માંકડ, વગેરે તેઇન્દ્રિય છે; ડાંસ, મચ્છર, પતંગીયા, ભમરા, માખી વગેરે ચતુરન્દ્રિય છે જ્યારે માણસ, ગાય, ભેંસ, સાપ, ગરાળી વગેરે પચેન્દ્રિય છે પ્રસૂ૦ ૮૫ ૧૪ efiदिया पुढवोकाइया पंचथावरा सू० ९ મૂલાથ–પૃથિવીકાયિક આદિ પાંચ સ્થાવર એકેન્દ્રિય છે. પ્રસૂ॰ લા તત્વાથ દીપિકા આપણે પ્રથમ સંસારી જીવાનો એક પ્રકાર-સ્થાવર કહ્યો હવે તેના પાંચ ભેદના સ્વરૂપ નિરૂપણ કરવા માટે કહે છેઃ— જે જીવામાં ફક્ત એકસ્પન ક્રિયા દેખાય છે તે પૃથ્વીકાયિક આદિ સ્થાવર કહેવાય છે. આદૅિ શબ્દથી અાયિક તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિકનું ગ્રહણ થાય છે એ પાંચ પ્રકારનાં સ્થાવર જીવા છે પર’તુ દેશાન્તર પ્રાપ્તિરૂપ ગતિક્રિયાની અપેક્ષાથી તેજસ્કાયિક તથા વાયુકાયિક પણ ત્રસ કહેવાય છે પ્રસૂ॰ લા તત્વા નિયુકત હવે પૂર્વાંત સ્થાવરાનુ પ્રતિપાદન કરવા માટે કહે છે. એક સ્પશે ન્દ્રિયવાળા જીવા સ્થાવર કહેવાય છે. પૃથ્વીકાયિક, અપ્લાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક પાંચ સ્થાવર છે. સ્થાનાંગસૂત્રનાં પાંચમાં સ્થાનના પ્રથમ ઉદ્દેશકના ૩૯૪માં સૂત્રમાં કહ્યુ છે— સ્થાવરકાય પાંચ કહેવાય છે-(૧) પૃથ્વીસ્થાવરકાય (૨) અસ્થાવરકાય (૩) તેજસ્થાવરકાય (૪) વાયુસ્થાવરકાય અને (૫) વનસ્પતિસ્થાવરકાય સૂ૦ લા तसा अणेगविद्या अंडयाइया મૂલા —ત્રસજીવ, અ’ડેજ વગેરેના ભેદ્મથી અનેક પ્રકારના છે સૂ૦ ૧૦મા તત્વા દીપિકાઃ—પહેલા સામાન્યરૂપથી કહેવાઈ ગયેલા ત્રસજીવાના વિશેષ સ્વરૂપ અને ભેદ ખતાવવા માટે કહે છે--- ત્રસનામકર્માંના ઉદયને આધીન દ્વીન્દ્રિય તેઇન્દ્રિય, ચતુરિન્દ્રિય પચેન્દ્રિય વગેરે અયેગિ કેવળી પન્ત છે. તે અનેક પ્રકારના હેાય છે તેએ આ પ્રમાણે છે—અડજ, જરાયુજ, રસજ, સંસ્વેદજ, સમૂમિ ઉદ્ભિજજ અને ઔપપાતિક જીવાનેા જન્મ ત્રણ પ્રકારના છે–ગ, સમ્મ॰િમ અને ઉપપાત આમાંથી અન્ડજ, પાતજ તથા જરાયુજ જીવ ગજન્મથી ઉત્પન્ન થાય છે. ઈંડાથી ઉત્પન્ન થનાર સાપ, ગરોળી વગેરે અંડજ છે. જે વગર આવરણથી પેદા થાય છે. એવા સિ'હું વાઘ, ચિત્તો વગેરે જરાયુજ છે. ચામડાના પાતળા-આવરણમાં ઉત્પન્ન થનાર ગાય ભેંસ. મનુષ્ય વગેરે પણ જરાયુજ કહેવાય છે. દારૂ વગેરે રસમાં પેદા થનાર કૃમિ વગેરે કીડા રસજ કહેવાય છે. પરસેવામાં ઉત્પન્ન થનાદ જૂ વગેરે સંસ્વેદજ જીવ છે. સ્ત્રી પુરુષના સમાગમ વગર ઉત્પન્ન થનાર જીવ સમ્પૂમિ કહેવાય છે. સાપ દેડકા મનુષ્ય વગેરે પણ સમ્મઈિ મ જન્મથી ઉત્પન્ન થવાના કારણે સમ્પૂમિ કહેવાય છે. તા-શુ' તેઓ ત્રસજીવ છે, ? પતગીયા વગેરે ઉભિજજ કહેવાય છે. જયારે દેવ તથા નારક ઔપપાતિક હાય છે. પ્રસૂ૦૧૦ના શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૧૪ Page #29 -------------------------------------------------------------------------- ________________ ત્રસજીવોનું નિરૂપણ સૂ. ૧૦ ૧૫ તત્વાર્થનિર્યુક્તિ–પૂર્વોક્ત ત્રસજીવના ભેદ કહીને હવે તેનું વિગતવાર રૂપથી પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર કહે છે. ત્રણ અર્થાત્ બે, ત્રણ ચાર પાંચ ઇન્દ્રિયવાળા જીવ અનેક પ્રકારના છે. જેમકે–અન્ડજ પિતજ જરાયુજ, રસજ, સંસ્વેદજ સંમૂછિમ ઉભિજજ, અને ઔપપાતિકઆગળ ઉપર કહેવામાં આવનાર ગર્ભથી, સમૂછિમ અને ઉપપાત–આ ત્રણ પ્રકારનાં જન્મપૈકી અન્ડજ, તિજ, જરાયુજ જીવને ગર્ભથી જન્મ થાય છે. સાપ ઘે ગરોળી, મચ્છ, કાચ, શિશુમાર વગેરે તથા હંસ, પોપટ, ગીધ, બાજ, કબૂતર, કાગડે મેર, જળકુકડી, બગલે, બતક મેના વગેરે અન્ડજ જીવો છે. હાથી, કુતરો, બિલાડી, સસલું, નેળિયે, ઉંદર, વાગોળ ઘૂવડ તથા ભારંડ પક્ષી તથા વિરાલ વગેરે પિતજ છે. મનુષ્ય, ગાય, ભેંસ, બકરી ઘેટું, ઉંટ, હરણ, ચમરીગાય, સૂવર, સિંહ, વાઘ, દીપડે, કુતરે, ગીધ, બીલાડે, વગેરે જરાયુજ છે. આ અંડજ, પિતજ અને જરાયુજ જીને ગર્ભ જન્મ થાય છે. બગડી ગયેલા દુધ વગેરે રસમાં ઉત્પન્ન થનાર કૃમિ વગેરે રસજ કહેવાય છે. માકડ વિગેરે જે પરસેવાથી ઉત્પન્ન થાય છે તેથી તેને સંવેદજ કહે છે. માતા-પિતાના સંગ વગર જ ઉત્પન્ન થાય છે તેમજ જેઓ ગર્ભથી ભિન્ન હોય છે, તે સમૂછિમ છે. પૃથ્વીને ભેદીને ઉત્પન્ન થનારા જીવ ઉભિજજ કહેવાય છે. નારક, ભવનપતિ વાણવ્યંતર, જતિષ્ક વૈમાનિક વિગેરે સિદ્ધોને છેડીને બીજા તમામ ઔપપાતિક કહેવાય છે. આ સઘળાં ત્રસ છે. સિદ્ધ ભગવાન નથી ત્રસ કે નથી સ્થાવર બેઈન્દ્રિય વગેરે તિર્યંચ અને કેટલાક મનુષ્ય સમૂછિમ હોય છે. ગર્ભને લપેટનાર ચામડાની પાતળી કેથળીને જડ-જેર કહે છે તેથી ઉત્પન્ન થનારા જીવ જરાયુજ કહેવાય છે. પિતને અર્થ થાય છે. શાવક જે જરાયુથી ઢંકાયેલા હતા નથી તેમજ જન્મતાની સાથે જ ચાલવા-ફરવા લાગે છે. તે જીવ પોતજ છે. જે પક્ષી તથા સાપ વગેરે ઈડામાં પેદા થાય છે તે અન્ડજ કહેવાય છે. જેઓ પોત રૂપ જ જન્મ લે છે, જરાયુથી ઢંકાયેલા નથી જન્મતા, નિથી બહાર આવતા જ ચાલવા-ફરવા લાગે છે તેવા હાથી વગેરે પિતજ કહેવાય છે. અથવા પિતને અર્થ છે ચામડું, તેનાથી વિટાયેલા હોય છે. આથી પિત અર્થાત્ ગર્ભના ઢંકાયેલી ચામડીથી જુદા પડવાના કારણે કપડાથી લે છેલા શરીરથી જે પેદા થાય છે. તે પિતજ કહેવાય છે. જે જરા પ્રાપ્ત કરે તે જરાયુ છે. અર્થાત્ ગર્ભને લપેટવાવાળી ચામડી તેનાથી જન્મ લેનાર મનુષ્ય, ગાય, ભેંસ વગેરે જરાયુજ કહેવાય છે. રસ અર્થાત્ દારૂ અગર વિકૃત મીઠાં રસ વગેરેમાં જન્મનાર જીવ રસજ કહેવાય છે. હૈમકોષમાં કહ્યું છે–દારૂનેકીડો રસજ કહેવાય છે. પરસેવાથી ઉત્પન્ન થનાર જૂ, લીખ, માંકડ વગેરે સંસ્વેદજ કહેવાય છે. જે જીવ માત-પિતાના સાગ વગર જ પેદા થાય છે. તે અમનસ્ક જીવ સંમૂર્ણિમ છે. અથવા આમ તેમથી શરીરનું બની જવું અ ને સંગ થઈ જ “મૂચ્છન’ કહેવાય શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૫ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૬ તત્વાર્થસૂત્રનો છે તેનાથી જે ઉત્પન્ન થાય તે પણ સંમૂઈિમ કહેવાય છે. કિડી, માખી, માંકડ વગેરે જીવ માતા-પિતાને સંગ વગર જ જન્મ લે છે. પૃથ્વીને ભેદીને ઉત્પન્ન થનાર પતંગીયા જેવા જીવે ઉદૂભિજજ કહેવાય છે. જે ઉપપાતથી જન્મ લે છે. તે ઔપપાતિક છે. ઉપપાતને અભિપ્રાય છે. દેવતા અને નારકોને ગર્ભ અને સંપૂઈન જન્મથી જુદા જ પ્રકારને જન્મ હોય છે. દેવ સેજમાં (પથારીમાં) ઉત્પન્ન થાય છે અને નારક કુંભ વગેરેમાં જાતે જ ઉત્પન્ન છે. દશવૈકાલિસૂત્રના ચોથા અધ્યયનમાં કહ્યું છે કે –“અંડજ, પિતજ જરાયુજ રસજ સંસ્વદેજ, સંમૂછિમ ઉભિજજ અને ઔપપાતિક –ગર્ભજ અને સમ્મછિમ–પ્રજ્ઞાપનાના પ્રથમ પદમાં કહ્યું છે કે—બે પ્રકારના જીવને ઔપપાતિક જન્મ થાય છે. દેવોને તથા નારકેને–“સ્થાનાંગના ૨સ્થાન ૩, ઉદ્દેશકમાં ૮૫ મા સૂત્રમાં કહેલ છે. | દારૂ વગેરે રસમાં જે જીવ ઉત્પન્ન થાય છે. તે રસજ કહેવાય છે. મજજા અને શુક, સંવેદ અથવા પરસેવાથી ઉત્પન્ન થનારા સંક્વેદજ જીવ છે. આમ તેમથી પુદ્ગલેના ભેગા ઘઈ જવાથી ઉત્પન્ન થનાર છ સમૂર્ણિમ છે સાપ, દેડકે અને મનુષ્ય વગેરે પણ સમૂર્ણિમ જન્મથી પેદા થાય છે. ભૂમિ લાકડું પથ્થર વગેરેને ભેદીને ઉપર આવી જવું તેને ઉભેદ કહેવાય છે. તેનાથી જે જીવ ઉત્પન્ન થાય છે. તેને ઉભિજજ કહેલા છે જેમ કે એ પ્રસિદ્ધ છે. કે કેઈએ પથ્થરને બેદીને દેડકે કાલે. સૂ૦ ૧. अट्ठविहा सुहमा सिनेहकायाइया, सू० ११ મૂલાથ–સ્નેહકાય, આઠ પ્રકારના સૂક્ષમ છે. સૂ૦ ૧૧ તત્વાર્થદીપિકા–પહેલા સંસારી જીવનાં બે ભેદ–સૂફમ તથા બાદર કહેવાઈ ગયા. હવે સૂક્ષ્મ જીવોના ભેદ અને તેમના સ્વરૂપની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ-નેહકાય આદિ આઠ પ્રકારના સૂફમ છે. (૧) સ્નેડકાયસૂમ (૨) પુષસૂક્ષમ કાય સૂમ (૩) પ્રાણિસૂક્ષ્મ (૪) ઉનિંગસૂમ (૫) પનકસૂમ (૬) બીજ સૂક્ષ્મ (૭) હરિત સૂક્ષ્મ અને (૮) અન્ડજ સૂક્ષ્મ. આને અર્થ આ પ્રમાણે છે. ઝાકળ, બરફ ધુમ્મસ વગેરે સ્નેહસૂક્ષ્મ કહેવાય છે. અહીં હ” શબ્દથી પાણી એ અર્થ લેવાનો છે. ગુલર વગેરેના સૂક્ષ્મ ફૂલ પુષ્પસૂક્ષ્મ કહેવાય છે. જે પ્રાણી હલન ચલનથી જ દેખાય છે અને સ્થિત હોવાથી ન દેખાય તેઓ પ્રાણી સૂક્ષ્મ કહેવાય જેવા કે કંથવા વગેરે નાની નાની કીડીઓને સમૂહ-કીડી નગર-ઉનિંગસૂક્ષ્મ છે. આ પ્રાણી ઘનીભૂત હોવા છતાં પૃથ્વી વગેરે જેવા હોવાથી સહેજમાં દેખી શકાતા નથી. વર્ષાકાળમાં ભૂમિ અને લાકડા વગેરેની ઉપર જે પાંચ વર્ણોની લીલ-ફૂગ ઉત્પન્ન થાય છે તે પનકસૂક્ષ્મ છે. શાલિ આદિ તુષના મેઢા જેનાથી અંકુર ઉત્પન્ન થાય છે. તે બીજસૂક્ષ્મ કહેવાય છે. નવું ઉત્પન્ન થનાર અને રૂપરંગનું હોવાના કારણે જે સહેલાઈથી દેખાતું નથી તે હરિતસૂમ છે માખી, કીડી, ગળી વગેરેના નાના નાના ઈડા અન્ડસૂમ કહેવાય છે. સૂ૦ ૧૧ તત્વાર્થનિર્યુકિત–પ્રથમ કહેવાઈ ગયું છે કે સૂમિ તથા બાદરના ભેદથી જીવ બે પ્રકારના છે હવે એમાંથી સૂક્ષ્મ જીવેના ભેદોનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ તીર્થકર વગેરેએ સ્નેહસૂમ વગેરે પર્વોક્ત આઠ પ્રકારના સૂક્ષ્મ જીવે કહેલા છે. તીર્થકર વગેરેએ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૬ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ગુજરાતી અનુવાદ બાદર નું નિરૂપણ સૂ. ૧૨ આઠ પ્રકારના સૂમ નાના નાના જી કહેલા છે તે આ પ્રમાણે છે-(૧) સ્નેહસૂક્રમ (૨) પુષ્પસૂમ (૩) પ્રાપ્તિસૂક્ષ્મ (૪) ઉરિંગસૂમ (૫) પનકસૂકમ (૬) બીજસૂરમ ૭) હરિતસૂમ અને (૮) અન્ડજસૂરમાં કહ્યું પણ છે આઠ સૂક્ષ્મ છે. જેમકે–સ્નેહસૂક્ષ્મ પુષ્પસૂક્ષ્મ પ્રાણીસૂક્ષ્મ ઊંનિંગસૂમ પનસૂમ બીજસૂમ, હરિતસૂમ અને અન્ડજસૂમ અહીં “સ્નેહ” પદથી અપકાય વિશેષ ગ્રહણ કરવામાં આવેલ છે. કુંજટિકા-ધુમ્મસ (ઝાકળનું પાણી) હીમ વિગેરે સ્નેહસૂકમ કહેવાય છે. ગૂલર (એક જાતનું ઝાડ) ના ફૂલની જેમ જે અત્યન્ત સૂમ પુષ્પ છે. તેઓ પુષ્પ સૂમ કહેવાય છે. જે પ્રાણીઓ એટલા નાના છે કે જે હાલતા-ચાલતા હોય ત્યારે જ દેખાય છે. સ્થિર હોય ત્યારે દેખાતા નથી તે કંથવા વગેરે પ્રાણિભૂમિ કહેવાય છે. નાની-નાની કીડીઓ વગેરેને સમૂહ-કીડીયારા ઉંસિંગ સૂમિ કહેવાય છે. આ જીવ એટલા નાના હોય છે કે ઘણી સંખ્યામાં ભેગા થવા છતાં પણ પૃથ્વીના રૂપ-રંગ ના જેવા હોવાથી જીવ રૂપે દેખાતાં નથી ચોમાસામાં જમીન તથા લાકડા વગેરે ઉપર પંચવણું જે કઈ લીલ-ફૂલ કૃમી થાય છે. તે જયારે સહજ પણ દેખાતા નથી ત્યારે પનકસૂમ કહેવાય છે. ડાંગર વગેરેના પુષ્પના મુખ જેનાથી અકુરની ઉત્પત્તિ થાય છે તેને બીજભૂમિ કહેવાય છે. નવા-નવા ઉત્પન્ન થનાર જમીનના રંગના હરિતકાય હરિત સૂક્ષ્મ કહેવાય છે, જે સાધારણતયા દેખાતા નથી, માખી કીડી ખીસકેલી, વગેરેના ઘણુ જ નાના-નાના અન્વેને અન્ડસૂમિ કહે છે. સૂત્ર ૧૧૫ बायरा अणेगविहा पुढवीकाइया, सू० १२ મૂલાથ–બાદર જીવ પૃથ્વિકાય વગેરેના ભેદથી અનેક પ્રકારના છે. સૂત્ર ૧રા તત્વાર્થદીપિકા–પ્રથમ સંસારી જીવને એક ભેદ બાદર કહેવાય ગયે-પૃથ્વીકાયિક આદિ બાદર છવ અનેક પ્રકારના છે. જેમ કે પૃથ્વિીકાયિક અપકાયિક વાયુકાયિક તેજસ્કાયિક અને વનસ્પતિકાયિક. એમાં સૂક્ષ્મતા હોવા છતા પણ બાદરતા પણ દેખાઈ શકે છે ૧રા તત્વાર્થનિયુકિત–પૂર્વસૂત્રમાં સૂફમજીનાં આઠ પ્રકારનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે હવે બાદર ના ભેદ બતાવીએ છીએ-પૃથ્વીકાય આદિ બાદર છવ અનેક પ્રકારના કહેવામાં આવ્યા છે. અહીં આદિ શબ્દથી અપ્રકાયિક વાયુકાયિક અને વનસ્પતિકાયિક આદિ સમજી લેવા જોઈએ. આ જીવ સૂક્ષમ હવા થકા બાદ પણ હેય છે અર્થાત્ એમાં જે અત્યન્ત નાના હોય છે. તે સૂફમ, અને જે અનાયાસે જ દષ્ટિગોચર થઈ જાય છે તે બાદર કહેવાય છે. એ પહેલા પણ કહેવાઈ ગયું છે કે અહીં સૂક્ષમ અને બાદરના જે ભેદ કહેવામાં આવ્યા છે તે જીવેના શરીરની સૂક્ષમતા અને સ્થૂળતાની અપેક્ષા એ છે. સૂમ નામકર્મનાં ઉદય અને બાદર નામકર્મના ઉદયવાળા જે સૂક્ષ્મ અને બાદર છવ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યા છે. અત્રે તેમને ઉલ્લેખ નથી. ૧૨ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૭ Page #32 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્રને मुत्ता अणेगविहा तित्थसिद्धाइया. મૂલસૂવાથ–મુકતજીવ તીર્થસિદ્ધ આદિના ભેદથી અનેક પ્રકારના હોય છે. તત્વાર્થદીપિકા–સંસારી અને મુક્તના ભેદથી બે પ્રકારના જીનું કથન કરવામાં આવ્યું છે તેમાંથી અહીં મુકતજીવોનું સ્વરૂપ કહીએ છીએ-સમસ્ત કર્મોનો ક્ષય રૂ૫ મેક્ષને પ્રાપ્ત થવાવાળા મુકત જીવ અનેક પ્રકારના છે. તે આ મુજબ છે.–તીર્થસિદ્ધ અતીર્થસિદ્ધ આદિ નન્દીસૂત્રના ૨૧ સૂત્રમાં કહેલા છે. આ રીતે અનન્તરસિદ્ધ પરમ્પરા સિદ્ધ આદિ ભેદ પણ જાણી લેવા જોઈએ ૧૩ તત્વાર્થનિયુકિત-સંસારી અને મુકતના ભેદથી બે પ્રકારના જેમાં સંસારી જીની આઠ સૂત્રોમાં પ્રરૂપણ કરેલ છે. હવે કર્મપ્રાપ્ત મુક્ત જીવેનું પ્રતિપાદન કરવામાં છે– સઘળા કર્મોના ક્ષયરૂપ મોક્ષ મેળવનારા છે મુક્ત કહેવાય છે તે અનેક પ્રકારના છે. એમા અનન્તરસિદ્ધ જીવ પંદર પ્રકારના છે–(૧) તીર્થસિદ્ધ (૨) અતીર્થસિદ્ધ (૩) તીર્થંકરસિદ્ધ () અતીર્થંકરસિદ્ધ (૫) સ્વયંબુદ્ધ (૬) પ્રત્યેકબુદ્ધ (૭) બુદ્ધબધિતસિદ્ધ (૮) સ્ત્રીલિંગસિદ્ધ (૯) પુરૂષલિંગસિદ્ધ (૧૦) નપુંસકલિંગસિદ્ધ (૧૧) સ્વલિંગસિદ્ધ (૧૨) અન્યલિંગસિદ્ધ (૧૩) ગૃહસ્થતિંગસિદ્ધ (૧૪) એકસિદ્ધ અને (૧૫) અનેકસિદ્ધ. આ ભેદ નન્દીસૂત્રના ૨૧ માં સૂત્રમાં કહેલ છે, એને અર્થ સુપષ્ટ છે. તીર્થકર દ્વારા તીર્થની સ્થાપના થઈ જવા પર જેઓ સિદ્ધ થાય તેઓ તીર્થસિદ્ધ કહેવાય છે. વળી કહ્યું પણ છે. સમસ્ત કર્મોને ક્ષય થવાથી જીવ ઉપર નિર્વાણ તરફ જાય છે. જેવી રીતે બળતણ બળી જવાથી અને નવું બળતણ ન મળવાથી અગ્નિ નિર્વાણને પ્રાપ્ત કરે છે તેમ. માસૂ૦ ૧૩ કાવત્ર છ જવા ઈત્યાદિ મૂલાથ-જીવના છ ભાવ હોય છે. ઔદયિક પશમિક, શાયિક, મિશ્ર (ફાયોપથમિક) પરિણામિક અને સાન્નિપાતિક પસૂ૦ ૧૪ તત્વાર્થદીપિકા–પ્રથમ સંસારી અને મુકતના ભેદથી તથા સૂક્ષ્મ-બાદર સમનસ્કઅમનસ્ક વગેરેના ભેદથી જીવોનું નિરૂપણ કરવામાં આવેલ છે. હવે તે જીનાં સ્વરૂપભૂત ઔદયિક વગેરે છ ભેદની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ–બોધમય ઉપયોગવાન જીવના તીર્થકરેએ છ ભાવ કહ્યા છે. (૧) ઔદયિક (૨) ઔપશમિક (૩) ક્ષાયિક (૪) મિશ્ર (ક્ષાયોપથમિક) (૫) પારિણામિક અને (૬) સાન્નિપાતિક. જીવની ભવન અથવા થવા વાળી પરિણતિને ભાવ કહે છે. દ્રવ્યક્ષેત્ર કાળ, ભાવના નિમિત્તથી કર્મોના ફળની પ્રાપ્તિ થવી ઉદય કહેવાય છે. જેવી રીતે પાણીમાં કાદવનું ઉભરાવું. એ રીતે કર્મોદયથી ઉત્પન્ન થવા વાળો ભાવ ઔદયિક ભાવ કહેવાય છે. આત્મામાં કમની શક્તિને કારણવશ અનુભવ છે તે ઉપશમ કહેવાય છે જેવી રીતે ફટકડી વગેરે દ્રવ્યના ઉપગથી પાણીમાં કચરાનું તળીયે બેસી જવું. - કર્મોનું કાયમ માટે શાન થઈ જવું તે પથમિક છે. જેવી રીતે કાચ વગેરે પાત્રમાં સ્થિત અગર વાદળમાં સ્થિત પાણીમાં મેલને અત્યંત અભાવ હોય છે. તેમ કર્મોને સર્વથા નાશ થે એ ક્ષાયિક ભાવ છે. બંને અવસ્થાઓનું મિશ્રણ મિશ્ર અગર ક્ષયોપશમ કહેવાય શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૮ Page #33 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ વેાના છ ભાવનું કથન સૂ. ૧૪ ૧૯ છે. જેવી રીતે કુવા અગર તળાવનાં પાણીમાં કચરણું થાડુ થાડુ ઓછુ થવું અગર ન થવું તે ક્ષાયેાપમિક ભાવ છે. જે ભાવ સ્વતઃ રહે છે કના ઉદય વગેરેની અપેક્ષા રાખતા નથી તે પાણિામિક ભાવ છે. આ રીતે કર્માંના ફળ વિપાકના પ્રગટ થવા રૂપ ઉયથી જન્મનાર ભાવ ઔદિયક છે. રખ્યાથી ઢંકાયેલ અગ્નિની જેમ કર્મની અનુત્પાદ અવસ્થાને ઉપશમ કહે છે. ઉપશમથી ઉત્પન્ન ભાવ ઔપમિક કહેવાય છે. કર્મીના ક્ષયથી નિષ્પન્ન થવાવાળા ભાવ ક્ષાયિક છે. કર્મીના ક્ષય અને ઉપશમથી થવાવાળે ભાવ મિશ્રભાવ કહેવાય છે. જે ભાવ કોઈકના ઉદય, ઉપશમ, ક્ષય અગર ક્ષયાપશમથી નહી પરંતુ સ્વભાવથી જ થાય છે તે પારિણામિક ભાવ છે અને ઔયિક વગેરે ભાવાના સમ્મિલનથી ઉત્પન્ન થવાવાળા ભાવ સાન્નિપાતિક ભાવ કહેવાય છે. આથી તેઓ નૈમિત્તિક છે. સ્વાભાવિક કહેવાય છે. આમાં ઔયિક વગેરે પાંચ ભાવ કનિ અપેક્ષાથી થાય છે. પરંતુ પારિણામિક ભાવ કર્માંના ઉદય વગેરેથી થતા નથી આથી તે આ છ પ્રકારના ભાવ યાયાગ્ય ભવ્ય અથવા અભવ્ય જીવના સ્વરૂપ છે. મિથ્યાદૃષ્ટિ અને અભવ્ય જીવાને ઔપશમિક તથા ક્ષાયિક ભાવની પ્રાપ્તિ કદાપી થતી નથી. આ બંને ભવ્ય જીવાને જ થાય છે. પારિણામિક ભાવ બંને પ્રકારના જીવાને થાય છે. સાન્નિપાતિક ભાવ એક સાથે એક જીવમાં પ્રાપ્ત થાય છે. ઔપશમિક આદિ ભાવામાંથી એ કે ત્રણ વગેરેના સયાગથી ઉત્પન્ન થાય છે. મિશ્રભાવમાં તેને અન્તર્ભાવ થઈ શકે છે. તેમ છતાં આગમસાખીતિના કારણે તેને જુદું ગ્રહણ કરવામાં આવેલ છે અને ઔયિક વગેરે સાન્નિ પાતિકના મિશ્રમાં અન્તભાવ થતા પણ નથી ાસૂ॰ ૧૪૫ તત્વાથ નિયુકિત ---પ્રથમ જીવાનાં સંસારી તથા મુકતના ભેદ બતાવી તથા તેમના અવાન્તર ભેદોનુ... પ્રતિપાદન કરીને વિશદ નિરૂપણ કરવામાં આવ્યુ છે. હવે તે જીવેાના સ્વરૂપ ભૂત ઔદયિક વિગેરે છ ભાવાની પ્રરૂપણા કરવા માટે કહીએ છીએ ચેતના લક્ષણવાળા જીવના છ ભાવ કહેવામાં આવ્યા છે. જેમકે (૧) ઔયિક (૨) ઔપમિક (૩) ક્ષાયિક (૪) મિશ્ર (૫) પારિણામિક (૬) અને સાન્નિપાતિક. કોઈ પદાર્થીને ગ્રહણ કરવાના વ્યાપારરૂપ લક્ષણવાળા જીવના જ્ઞાન અને દંન બંને પ્રકારના વ્યાપારમાં ચૈતન્યરૂપથી સ્વાભાવિક પરિણામ સરખુ જ હાય છે, જ્ઞાન તથા દન ચૈતન્ય કહેવાય છે. આ જીવનનું સ્વાભાવિક પરિણામ છે એમા જ્ઞાન સાકાર છે જયારે દર્શીન નિરાકાર હાય છે. સ્વાભાવિક ચૈતન્યરૂપ પરિણતિને પ્રાપ્ત કરતા થકા જ્ઞાન દર્શન રૂપ ઉપયોગ કર્મની. સાથે આત્માના અયેાગેાલક (લાખડના ગાળા) ની જેમ પરસ્પર પ્રદેશખન્ધ હોવા છતાં પણ ભિન્નતાનું જ્ઞાન કરાવે છે તાત્પર્ય એ છે કે આત્મા જો કે કર્માથી બંધાયેલ છે—એક મેક થઇ રહ્યો છે તે પણ પાતાના ચૈતન્ય સ્વભાવથી તેમનાથી જુદા તરીકે ઓળખાય છે અવયવ રૂપ પ્રદેશ જીવાવયવાના પરસ્પર સંયાગ કદી કદી દૃઢ હાય છે અને કદી કદી શિથિલ હાય છે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૧૯ Page #34 -------------------------------------------------------------------------- ________________ તત્વા સૂત્રના પેાતાનું ફલ પ્રદાન કરવા માટે ઉન્મુખ, ઉયમાં આવેલા કમના અવયવ જીવાત્માના અવયવસંચાગને શિથીલ કરીને અંદર પ્રવેશ કરી જાય છે. જીવ અને કર્માંના પરસ્પર મિશ્રણ રૂપ પ્રવેશ અન્યના કારણે જીવ કર્મની સાથે એકરૂપ થઈ જાય છે. તે લેઢાના પિન્ડાની જેમ ભિન્ન થતા નથી. ૨૦ સારાંશ એ છે કે જેમ દૂધ અને પાણી એકબીજામાં મળી જવાથી અલગ-અલગ પ્રતીત થતાં નથી તેવી જ રીતે આત્મા અને કમ એક એક થઈ જાય છે તેા બંને પૃથક્ પૃથક્ જણાતા નથી; તેા પણ ઉપયાગ રૂપ લક્ષણ ના કારણે જીવ પેાતાની સાથે આવેલા કદળાથી પૃથક્ આળખાય છે. ઉપયાગની અવસ્થામાં કર્મ પુદ્ગલાના ચૈતન્ય રૂપથી પરિણતી થતી નથી આથી જીવ પણામાં સમાન રૂપથી મળતાં ચૈતન્ય, ઉપશમ, ક્ષય અને ક્ષયે પશમથી ઔપશમિક ક્ષાયિક ક્ષાયે પશમિક ભાવથી તથા કમેદયના વશથી ક્લુષિત આકારથી પરિણત જીવપર્યાયની વિવક્ષામાં જીવના સ્વરૂપ હેાય છે. ભવત્ અર્થાત્ થવાને “ભાવ” કહે છે. અહી ભાવમાં ઘઝ પ્રત્યય થયા છે. એવી રીતે જીવ ભવન રૂપ પરિણામને ભાવ કહે છે. દ્રવ્યાદિનું નિમિત્ત મેળવીને કર્મોના ફળની પ્રાપ્તિ થવી ઉદય કહેવાય છે જેમ પાણીમાં કાદવનું આવવું તેમ કર્મીના ઉડ્ડયથી ઉત્પન્ન થનાર ભાવ ઔદિયક ભાવ કહેવાય છે. કમની કિતનુ આત્મામાં કારણવશાત્ દખાઈ રહેવુ. ઉપશમ છે, જેમ કડી આદિ દ્રવ્યાના સંયોગથી પાણીમાં કચરા નીચે બેસી જાય છે. કર્મની આત્યન્તિક નિવૃત્તિને ક્ષય કહે છે, ક્ષય અને ઉપશમના મિશ્રણને ક્ષાયેાપશમ કહેવાય છે જેવી રીતે કુવામાં રહેલા પાણીમાં કાદવની ઘેાડી ક્ષીણતા અને ઘેાડી અક્ષીણતા હેાય છે. દ્રવ્યનું સ્વાભાવિક રૂપ પરિણામ કહેવાય છે. કના વિપાકનું પ્રકટ થવું ઉદય છે અને ઉયથી ઉત્પન્ન થનારા ભાવને ઔયિક ભાવ કહેવામાં આવેલ છે. જેમ અગ્નિને રળ્યાથી ઢાંકી દઇએ તે તેની શક્તિ પ્રકટ થતી નથી તેવી જ રીતે કની શકિતનું દખાયેલ અવસ્થામાં રહેવું ઉપશમ કહેવાય છે અને ઉપશમથી ઉત્પન્ન થનારો ભાવ ઔપશમિકભાવ છે. આ પણ જીવની એક અવસ્થા છે. આવી જ રીતે કમના ક્ષયથી ઉત્પન્ન થનારા ભાવ ક્ષાયિક અને ઉપશમથી ઉત્પન્ન થનારા ભાવ ક્ષાયે।પમિક અને આત્માનું પરિણામ જ પારિણામિક ભાવ છે. પિરણામ જેનુ પ્રત્યેાજક હાય અથવા પરિણામથી જે ઉત્પન્ન થાય તે પારિણામિક ભાવ એમ સમજવુ' ન જોઈ એ હકીકતનાં પારિણામિક ભાવ તેજ કહેવાય છે. જે કોઈપણ કર્માંના ઉદય ક્ષય, ક્ષયે।પશમ અગર ઉપશમની અપેક્ષા રાખતા નથી બલ્કે સ્વભાવથી જ હેાય છે. પાણિામિક કર્મના નિમિત્તથી માનવામાં આવે તે જીવત્ત્વ, ભવ્યત્ત્વ અને અભવ્યત્ત્વ સમ્યક્દન આદિની જેમ સાદિ થઈ જશે. પરિણામ જેનું પ્રયાજન હેાય તે પાણિામિક ભાવ છે એવી વ્યુત્પત્તિ માની લઈએ. તે તેનાથી પહેલી અવસ્થામાં જીવનાઅભાવ હોવાથી તેની આદિ થઈ જશે એવી જ રીતે પિરણામથી ઉત્પન્ન થનારા ભાવને જો પાણિામિક ભાવ માનીએ તેા ઉત્પત્તિથી પહેલા તેની અનુત્પત્તિ માનવી પડશે કારણ કે જે ઉત્પન્ન થતું નથી તેની જ અનુત્પત્તિ હોય છે. આમ માનવાથી પણ પૂર્વકત દોષની પ્રાપ્તિ થાય છે. આ જ વાત ભવ્યત્ત્વ અને અભવ્યત્ત્વતા વિષયમાં પણ સમજવી જોઈ એ. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ २० Page #35 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ જીના છ ભાવનું કથન સૂ. ૧૪ એટલા માટે એજ માનવું ગ્ય છે. કે પારિણામિક ભાવ અનાદિ કાળથી પ્રસિદ્ધ છે અને તેજ સમસ્ત ભાવોને આધારે છે. તેના વગર કોઈ પણ ભાવની નિષ્પત્તિ થતી નથી. સિદ્ધ થવા યોગ્ય ભાવ ભવ્યત્વ અને સિદ્ધ ન થવાયેગ્ય ભાવ અભવ્યત્વ કહેવાય છે. સન્નિપાત જેનું પ્રયોજન હોય તે સાન્નિપાતિક ભાવ કહેવાય છે. આ છ એ ભાવે જીવ પર્યાયની વિવક્ષા થવા પર જીવના સ્વરૂપ કહેવાય છે. કુમથી થનારી અવસ્થાઓ પર્યાય કહેવાય છે. જેમાં માટીને ઘડે, ઠીંકરા કપાલિકા-શકેરા વિગેરે પર્યાય છે, જે એકની પછી બીજા પર્યાયને પ્રાપ્ત થાય છે. તે દ્રવ્ય છે. દાખલા તરીકે– માટી. એવી રીતે કર્મને ઉદય થવાથી ઉત્પન્ન થના ભાવ ઔદયિક કહેવાય છે. તપ, સંયમ, વૈરાગ્ય વગેરેના કારણે અનુદય રૂપ કર્મના ઉપશમથી ઉત્પન્ન થનારો ભાવ પથમિક કહેવાય છે. જેમ પાણીમાં ગંદકી ઉત્પન્ન કરનાર કાદવ જયારે ફટકડી આદિ રસાયણિક દ્રવ્યોના સંબંધથી તળીએ બેસી જાય છે. તે પાણી સ્વચ્છ થઈ જાય છે. અહંત ભગવાન દ્વારા પ્રતિપાદિત તનાં અનુસંધાનથી જ્ઞાનાવરણ આદિ કર્મમળને ક્ષય થઈ જવાથી નિર્મળતા ઉત્પન્ન કરવા વાળે ભાવ ક્ષાયિક કહેવાય છે. તાત્પર્ય એ છે કે કર્મના ક્ષયથી જે ભાવ ઉત્પન્ન થાય છે તે ક્ષાયિક ભાવ કહેવાય છે. જેમ કચરો જુદો પાડેલ, નિર્મળ તથા સ્ફટિક પાત્રની અંદર રાખેલા જળમાં મલીતાને અત્યંત અભાવ થઈ જાય છે જે ભાવ કર્મના ઉપશમ વિગેરેની અપેક્ષા રાખતું નથી પરંતુ સ્વભાવથી જ થાય છે તે ચૈતન્ય આદિ પારિણમિક ભાવ કહેવાય છે એવી જ રીતે ઔદયિક વગેરે ભાવેના સનિપાતથી અર્થાત્ ગંદકીથી ઉત્પન્ન થનારે ભાવ સાન્નિપાતિક ભાવ કહેવાય છે. આમાં ઔદયિક આદિ પાંચ ભા કર્મોદય આદિની અપેક્ષાથી થવાના કારણે નૈમિત્તિક છે, પરંતુ ચેતનત્ય આદિ રૂપ પારિમિક ભાવ સ્વાભાવિક હોય છે તેમાં કર્મના ઉદય આદિની અપેક્ષા રહેતી નથી. આ જ છ પ્રકારના ભાવ ભવ્ય અથવા અભવ્ય જીવોનું સ્વરૂપ કહેવાય છે. - આ છ પ્રકારના ભાવોમાંથી મિથ્યાષ્ટિ અને અભવ્ય જીને ઔપશમિક અને ક્ષાયિક ભાવ કદાપી થતાં નથી. આ બંને ભાવ ભવ્ય જીવને જ પ્રાપ્ત થાય છે. પરિણામિક, ઔદયિક, ક્ષાપશમિક અને સાન્નિપાતિક ભાવ ભવ્ય અને અભવ્ય-બંનેમાં જ મળે છે. મિશ્રભાવ ક્ષય અને ઉપશમથી ઉત્પન્ન થાય છે તે કંઈક-કંઈક ઓલવાયેલી અને કંઈકંઈ શાંત અગ્નિના જેવો છે. ઉદયાવલિકામાં પ્રવિણ (પેસેલા) કર્મને ક્ષય થઈ જવાથી તથા ક્ષેત્ર કર્મને અનુક થવા પર–આ રીતે બનેની અવસ્થામાં ક્ષાપશમિક (મિથ) ભાવની ઉત્પતિ થાય છે. શંકા-પશમિક ભાવ અને ક્ષાયોપથમિક ભાવમાં કોઈપણ તફાવત નથી કારણ કે ઔપશમિક ભાવમાં પણ ઉદિત-ઉલ્યાણલિકામાં પ્રવિષ્ટ કર્મને ઉદય થતું નથી અને અનુદિત કર્મ ઉપશાન રહે છે. સમાધાન-યોપશમલાપમાં કર્મને ઉદય પણ રહે છે. ત્યાં પ્રદેશ પણાથી કર્મનું વેદન સ્વીકાર કરવામાં આવ્યું છે પરંતુ તે વિધાનકારી હોતું નથી અર્થાત્ ત્યાં વિપાકની વેદના થતી નથી-ઉપશમ અવસ્થામાં કર્મને પ્રદેશદય પણ થતું નથી. આ જ આ બંનેમાં અન્તર છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #36 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્રને જો કે ઉમાસ્વાતિકૃત તત્વાર્થસૂત્રમાં પથમિક આદિ પાંચ જ ભાવ કહ્યા છે, સાન્નિ પાતિક ભાવ કહેલ નથી તે પણ આગળ ઉપર કહેવામાં આવનારા આગમપ્રમાણ અનુસાર સાન્નિપાતિક ભાવને પણ પૃથક કહેવું જરૂરી છે. સ્થાનાંગસૂત્રના છઠા સ્થાનના પ૩૭માં સૂત્રમાં કહ્યું છે-છ પ્રકારના ભાવ કહેવામાં આવ્યા છે તે આ મુજબ છે-(૧) ઔદયિક (૨) ઔપથમિક (૩) ક્ષાયિક (૪ લાપશમિક (૫) પારિણામિક અને (૬) સાન્નિપાતિક. એવી સ્થિતીમાં મિશ્રનું ગ્રહણ કરવાથી એક જીવમાં ઉત્પન્ન થનારા સાન્નિપાતિક ભાવને, કે જે ઔપશમિક આદિ ભાવમાંથી બે, ત્રણ ચાર વગેરેના સાગથી ઉત્પન્ન થાય છે, અન્તર્ભાવ થવા પર પણ ઉપરબતાવેલ આગમના પ્રમાણથી તેને જુદો ગ્રહણ કરે જ યથાયોગ્ય છે ૧૪ __एगवीसह बेनोद्वादसतिनेगमेया जहाकर्म મૂળસૂવાથ–પૂર્વોકત છ ભાવના અનુક્રમથી ૨૧, ૨, ૯, ૧૮, ૩ અને અનેક ભેદ છે ૧પ તત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં જીવના દયિક વગેરે છ ભાવના સ્વરૂપ અને લક્ષણનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે તેમનામાંથી પ્રત્યેકના ભેદ બતાવવા માટે કહીએ છીએ અનુકમથી ઔદયિક ભાવના ૨૧ ભેદ છે, ઔપશમિક ભાવના ૨ ભેદ છે, ક્ષાયિક ભાવના ૯ ભેદ છે, મિશ્રરૂપ શાપથમિક ભાવના ૧૮ ભેદ છે, પરિણામિક ભાવના ૩ ભેદ છે અને સાન્નિપાતિકભાવના અનેક ભેદો છે. ઔદયિક ભાવના ૨૧ ભેદ–(૧–૪) નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિના ભેદથી ચાર પ્રકારની ગતિ, (પ-૮) ક્રોધ, માન, માયા, અને લેભના ભેદથી ૪ કષાય, (૯–૧૧) સ્ત્રીવેદ, પુરુષવેદ, અને નપુંસકવેદના ભેદથી ૩ લગ, (૧૨) મિથ્યાષ્ટિ (૧૩) અજ્ઞાન (૧૪) (૧૫) અસિદ્ધત્વ અને (૧૬–૨૧) કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કપિલેશ્યા, તેજોલેશ્યા, પદ્મલેશ્યા, અવિરતિ શુકલલેશ્યા આ ઔદયિક ભાવના ૨૧ ભેદ છે. જે જોડાયેલ હોય તેને વેશ્યા કહે છે. મનગના નિમિત્તથી ઉત્પન્ન થનારાં પરિણામ વિશેષ લેશ્યા કહેવાય છે અથવા જે કર્મ પુદ્ગલ લિશ્યન્ત અર્થાત્ આત્માની સાથે એકમેક થઈ જાય તેને વેશ્યા કહે છે. લેશ્યા બે પ્રકારની છે દ્રવ્યલેશ્યા અને ભાવેશ્યા. કાળા વગેરે રંગવાળા દ્રવ્યવિશેષકોને દ્રવ્યલેશ્યા અને કાળા વગેરે દ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન થનારા–અધ્યવસાયને ભાવલેશ્યા કહે છે. આ ભાવલેશ્યા કમબન્ધના કારણે થાય છે. કાળા વર્ણવાળા દ્રવ્યના નિમિત્તથી જે અશુદ્ધ પરિણામ વિશેષ ઉત્પન્ન થાય છે તે કૃષ્ણલેશ્યા કહેવાય છે “જે લેશ્યાવાળા દ્રવ્યોને જીવ ગ્રહણ કરે છે તે જ વેશ્યાને અનુરૂપ તેના પરિ ણામ થાય છે એમ પ્રજ્ઞાપના સૂત્રનાં લેશ્યાપદમાં કહ્યું છે. એવી જ રીતે વાદળી દ્રવ્યના નિમિત્તાથી નીલલેશ્યા થાય છે. નીલ અને રકત બંને વર્ણવાળા દ્રવ્યના નિમિત્તથી કપિલેશ્યા, રક્તવર્ણવાળા દ્રવ્યના નિમિત્તથી તેલેશ્યા, પત વર્ણવાળા દ્રવ્યના નિમિત્તથી પદ્મલેશ્યા અને શુકલ વર્ણવાળા દ્રવ્યના નિમિત્તથી શુકલ લેગ્યા ઉત્પન્ન થાય છે. ત્યાં અતિમ ત્રણે લેશ્યાઓ કમિક ઈષ્ટ, ઈષ્ટતર ઈષ્ટતમ હોય છે. આદિની ત્રણે લેશ્યાઓ ક્રમશઃ અનિષ્ટતમ, અનિષ્ટતર, અનિષ્ટ હોય છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૨ Page #37 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ છ ભાવેાના ભેદનું નિરૂપણ સૂ. ૧૫ ૨૩ આગળ આ રીતે બધા મળીને ઔદિયક ભાવના ૨૧ ભેદ હેાય છે, જો કે અનુયેાગદ્વાર સૂત્રમાં છ ભાવાના પ્રકરણમાં ઔદિયકભાવના ઘણા ભેદ બતાવવામાં આવ્યા છે, જેમનુ કથન કહેવાશે. તા પણ તે બધા ઔયિક ભાવેાના સૂત્રમાં કહેલા ૨૧ ભેદોમાંજ સમાવેશ થઈ જાય છે આથી કોઈ દોષ સમજવા ન જોઈએ. અનુયેાગદ્વાર સૂત્રનુ કથન આ પ્રકારે છે— ઔદયિકભાવ કેટલા પ્રકારના છે ? એ પ્રકારના–ઔદયિક અને ઉદય નિષ્પન્ન. ઔદયિક ભાવ શું છે ? ઔયિક ભાવ આઠ ક પ્રકૃતિના ઉદયથી થાય છે તેજ ઔયિક છે. ઉદય નિષ્પન્ન શુ છે ? ઉડ્ડય નિષ્પન્ન એ પ્રકારનાં છે-જીવાયનિષ્પન્ન અને અજીવેાદય નિષ્પન્ન. જીવાયનિષ્પન્ન કોને કહે છે ? તે અનેક પ્રકારના કહેવામાં આવ્યા છે જેમ કે—નૈયિક તિર્યંચ, મનુષ્ય, દેવ, પૃથિવીકાયિકત્રસકાયિક, ક્રાધકષાયી લાભકષાયી–સ્રીવેદક, પુરુષવેદક, નપુ’સકવેદક, કૃષ્ણલેશ્યાવાળા યાને શુકલલેશ્યાવાળા, મિથ્યાદષ્ટિ, અવિરત, અસ ંગી, અજ્ઞાની, આહારક. છદ્મસ્થ. સયેાગી, સ'સારમાં રહેલ જે સિદ્ધ થએલ નથી તે જીવાય નિષ્પન્ન છે. હવે અજીવેાયનિષ્પન્ન શું છે ? તે પણ અનેક પ્રકારના કહેવામાં આવ્યા છે જેમ કેઔદારિક શરીર, ઔદારિકશરીરપ્રયાગપારિણામિક દ્રવ્ય, વૈક્રિય શરીર, વૈક્રિયશરીર પ્રયાગપારિણામિક દ્રવ્ય આજ રીતે આહારક શરીર, તેજસ શરીર કા`ણુ શરીર પણ કક્ડી લેવુ જોઇએ. પ્રયાગપરિણામિક ણુગંધ રસ સ્પર્શ એ બધા અજીવાદપનિષ્પન્ન છે. આ ઉદયનિષ્પન્નનું વર્ષોંન પુરૂ થયું અને તેની સાથે ઔદયિકભાવનું પ્રતિપાદન પણ સંપૂર્ણ થયું. ઔપશમિકભાવ સંક્ષેપથી એ પ્રકારના છે-સમ્યક્ત્વ અને ચારિત્ર. અનુયે ગદ્વારસૂત્રમાં ઔપશમિક ભાવના પણ અનેક ભેદ કહેવામાં આવ્યા છે પરંતુ આ સૂત્રમાં ટુંકમાં જ વન છે આથી સમ્યક્ત્વ તથા ચારિત્ર આ બને ભેદોમાં જ તે સઘળાના અન્તર્ભાવ સમજી લેવા. જોઈ એ. અનુયાગદ્વારમાં કહ્યું છે— ઔપમિક ભાવ કેટલા પ્રકારના છે ? ઔપશમિક ભાવ એ પ્રકારના છે...ઔપશમિક તથા ઉપશમનિષ્પન્ન. ઔપશમિક ભાવ શું છે? મેહનીય કર્માંના ઉપશમથી ઔપશમિક ભાવ ઉત્પન્ન થાય છે. ઉપશમનિષ્પન્ન ભાવ શું છે ? ઉપશમનિષ્પન્નના અનેક ભેદ છે જેવા કે—ઉપશાન્તક્રાય, ઉપશાન્તલેાભ, ઉપશાન્તરાગ, ઉપશાન્તદ્વેષ, ઉપશાન્તદશ નમેહનીય, ઉપશાન્તચારિત્રમેહનીય, ઉપશાન્ત સમ્યક્ત્વલબ્ધિ, ઉપશાન્ત ચારિત્રલબ્ધિ, ઉપશાન્તકષાય છદ્મસ્થવીતરાગ અહીં ઉપશમનિષ્પન્ન અને ઔષશમિકભાવનું નિરૂપણ સમાપ્ત થયું જેનુ સ્વરૂપ પહેલા કહેવાઈ ગયુ તે ક્ષાયિક ભાવના નવ ભેદ છે—(૧) જ્ઞાન (૨) દર્શન (૩) દાન (૪) લાભ (૫) લેગ (૬) ઉપભાગ (૭) વી†, (૮) સમ્યક્ત્વ તથા (૯) યથાખ્યાત ચારિત્ર. સમસ્ત જ્ઞેય પદાર્થાને જાણવાવાળા અર્થાત્ સમ્પૂર્ણ જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયથી ઉત્પન્ન થનાર કેવળજ્ઞાન જ આહીં “જ્ઞાન” શબ્દથી ગ્રહણ કરવુ જોઈએ. કેવળજ્ઞાન સિવાયના બાકીનાં ચાર જ્ઞાન ક્ષાયિક નહીં પરંતુ ક્ષાયેાપશામિક છે કારણ કે તેઓ જ્ઞાનાવરણ કર્માંના ક્ષયાપશમથી ઉત્પન્ન થાય છે. દન શબ્દથી અત્રે સમ્પૂર્ણ દેશનાવરણુક ના ક્ષયથી અસ્તિત્વમાં આવનાર કેવળદર્શીન જ સમજવુ જોઈએ, ચક્ષુર્દશનાદિ નહીં. ચક્ષુદ`નાદિ ક્ષાયિક થઈ શકે, નહીં. તે ક્ષયે પશમથી ઉત્પન્ન થાય છે, સ્વને ત્યજી દેંવું તેને દાન કહે છે. આ દાન સમ્પૂર્ણ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૩ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૪ તત્વાર્થસૂત્રને દાનાન્તરાય કર્મના ક્ષયથી પિદા થાય છે, તે ત્રણેય લોકોના જીવને નવાઈમાં ડૂબાડનારા હોય છે અને યાચક જ દુવારા તેને કદી પણ પ્રતિષેધ થતું નથી. બીજાથી સમસ્ત સાધનની પ્રાપ્તિ થવી તે લાભ છે. તે સંપૂર્ણ લાભાન્તરાય કર્મના ક્ષયથી અચિન્તનીય માહાસ્ય અર્થાત વિભૂતિ સ્વરૂપે ઉત્પન્ન થાય છે. જેની પણ વાંચના કરવામાં આવે છે, આના વડે તે બધાની પ્રાપ્તિ થાય છે, ક્યારે પણ કઈ ઠેકાણે તેને નિષેધ હોતું નથી. શુભ વિષયક સુખાનુભવ ભોગ કહેવાય છે. આ સંપૂર્ણ ભેગાન્તરાય, કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. એને કોઈ પ્રત્યાઘાત થતો નથી અર્થાત્ ઈષ્ટની પ્રાપ્તિ ન થાય એવું કદાપી બનતું નથી. વિષય-સમ્પત્તિની વિદ્યમાનતામાં ઉત્તર ગુણેનાં પ્રકર્ષથી વિષય-સમ્પત્તિને અનુભવ કરે તે ઉપગ છે. સંપૂર્ણ ઉપભેગાન્તરાય કર્મના ક્ષયથી યથેષ્ટ ઉપભેગની પ્રાપ્તિ થાય છે. આત્માની ક્યારેય પણ નીરુદ્ધ ન થવાવાળી શક્તિને વીર્ય કહે છે. સંપૂર્ણ વિર્યાન્તરાય કર્મના ક્ષયથી અપ્રતિહત સામર્થ્યની પ્રાપ્તિ થાય છે. અનન્તાનુબંધી કષાય મિથ્યાત્વ મેહનીય મિશ્રમેહનીય અને સમ્યકત્વ મેહનીય વગેરે આ સાત પ્રકૃતિઓનો સર્વથા ક્ષય થઈ જવાથી જીવાદિ તત્વેનું શ્રદ્ધાન ઉત્પન્ન થાય તે ક્ષાયિક સમ્યકત્વ છે. આ સમ્યકત્વ એકવાર ઉત્પન્ન થયા પછી કદી પણ નાશ પામતુ નથી કહેવાનું એ કે ચાર અનન્તાનુબંધી કષાય મિથ્યાત્વ મેહનીય મિશ્રમેહનીય અને સમ્યકત્વ મેહનીય આ સાત પ્રકૃતિનાં ક્ષયથી ક્ષાયિક સમ્યકત્ત્વની ઉત્પત્તિ થાય છે. સમસ્ત મેહનીય કર્મના ક્ષયથી ક્ષાયિક ચારિત્ર પ્રકટ થાય છે. આ નવ ક્ષાયિક ભાવ છે. જો કે અનુગદ્વાર સૂત્રમાં છ ભાવના પ્રકરણમાં સાયિક ભાવના ઘણુ બધાં ભેદ પ્રતિપાદિત કરવામાં આવ્યા છે પરંતુ અહીં તે ટુંકમાં જ વર્ણન કરવામાં આવેલું છે. આથી તે બધાને નવ ભેદમાં સમાવેશ થઈ જાય છે. વળી કહ્યું પણ છે ક્ષાયિકભાવ શું છે? ક્ષાયિક ભાવ બે પ્રકારના કહેલા છે-સાયિક અને ક્ષય નિષ્પન્ન. ક્ષાયિક શું છે ? ક્ષાયિક આઠ કર્મપ્રકૃતિએથી ઉત્પન્ન થાય છે. ક્ષયનિષ્પન્ન શું છે ? ક્ષય નિષ્પન્ન અનેક પ્રકારના છે જેમ ઉત્પન્ન જ્ઞાન દર્શનધર, અર્ડન, જિન કેવળી, ક્ષીણાભિનિધિક જ્ઞાનાવરણ, ક્ષીણત્રુતજ્ઞાનાવરણુ, ક્ષીણવધિજ્ઞાનાવરણ, ક્ષીણમન ૫ર્યવજ્ઞાનાવરણ ક્ષીણકેવળજ્ઞાનાવરણ, નિરાવરણ, ક્ષીણવરણ, જ્ઞાનાવરણીય, કર્મવિપ્રમુકત, કેવળદશી, સર્વદશી ક્ષીણનિદ્ર ક્ષીણનિદ્રાનિદ્ર, ક્ષીણપ્રચલ, ક્ષીણપ્રચલાપ્રચલ, ક્ષીણસ્યાનર્વેિ ક્ષીણ ચક્ષુદશનાવરણ, ક્ષીણચક્ષુદર્શનાવરણ ક્ષણાવધિદર્શનાવરણ, ક્ષીણકેવળદેશનાવરણ, અનાવરણ. - નિરાવરણ, ક્ષીણવરણ, દર્શનાવરણીયકર્મવિપ્રમુક્ત, ક્ષીણસાલાવેદનીય, ક્ષીણ-અસતાવેદનીય અવેદન, નિર્વેદન, ક્ષીણવેદન, શુભાશુભવેદનીય, કર્મ વિપ્રમુકત ક્ષીણુક્રોધ યથાવત ક્ષીણભ, ક્ષીણ રાગ, ક્ષીણષ, ક્ષીણદર્શનમોહનીય, ક્ષીણચરિત્રમેહનીય, અમેહ, નિર્મોહ, મેહનીયકર્મ વિપ્રમુક્ત, ફીણનૈરયિકાણુ ક્ષીણ તિર્યંચાણુ ક્ષીણમનુષ્યાય, લણદેવાયુ, અનાયુ, નિરાય, ક્ષીણામુ આયુકર્મવિપ્રમુકત, શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ २४ Page #39 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ જીવના છ ભાવનું નિરૂપણ સૂ. ૧૫ ગતિ-જાતિ–શરીર–અંગોપાંગ-બંધન-સંધાનન–સંહનન–સંસ્થાન-અકશરીરવૃન્દસંઘાતવિપ્રમુકત ક્ષીણશુભનામ, ક્ષીણ-અશુભનામ, નિર્નામ, ક્ષીણનામ, શુભાશુભનામ કર્મવિપ્રમુક્ત ક્ષીણ ઉચ્ચગેત્ર, ક્ષીણનીચગેત્ર, અગોત્ર નિગેત્ર, ક્ષીણત્ર, નેત્રાકર્મવિપ્રમુકત. ક્ષીણદાનાન્તરાય, ક્ષીરૃલાભાન્તરાય, ક્ષીણભેગાન્તરાય, ક્ષીપગાન્તરાય, ક્ષીણવીર્યાન્તરાય અનન્તરાય, નિરન્તરાય, ક્ષીણાન્તરાય અનન્તરાયકર્મ વિપ્રમુક્ત સિદ્ધ, બુદ્ધ, મુકત, પરિનિવૃત્ત અન્તકૃત, સર્વદુઃખ પ્રક્ષીણ, આ બધાં ક્ષય નિષ્પન્ન છે. અગાઉ કહેલા સ્વરૂપવાળા ક્ષાપશમિક ભાવના અઢાર ભેદ છે–ચાર પ્રકારનું જ્ઞાન અર્થાત્ મતિજ્ઞાન શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન ત્રણ પ્રકારનું અજ્ઞાન–મત્યજ્ઞાન, શ્રતઅજ્ઞાન, અને વિર્ભાગજ્ઞાન, ત્રણ પ્રકારના દર્શન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અવધિ દશન– પાંચ પ્રકારની લબ્ધિઓ દાનલબ્ધિ લાભલબ્ધિ, ભેગલબ્ધિ ઉપગલબ્ધિ અને વીર્યલબ્ધિ. સમ્યકત્વચારિત્ર તથા સંયમસંયમ. આ બધા ભેગા મળીને ક્ષાપશમિકના અઢાર ભેદ થાય છે. મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય, અને મન:પર્યવજ્ઞાનાવરણીય, કર્મોના સ્પર્ધક સર્વ ઘાતી પણ હોય છે અને દેશઘાતી પણ હોય છે. જયારે સમસ્ત સર્વઘાતી સ્પર્ધક નાશ પામે છે. અને આત્માની વિશુદ્ધિના કારણે સમયે સમયે દેશઘાતી પણ સ્પર્ધકેના અનન્ત ભાગ ક્ષયને પ્રાપ્ત થઈ જાય છે અને તેના ભાગ ઉપશાન્ત થઈ જાય છે ત્યારે સમ્યફ દર્શનના સાહચર્યથી જીવ જ્ઞાની થાય છે. ક્ષયરામથી ઉત્પન્ન થનાર મતિજ્ઞાન વગેરે જ્યારે મિથ્યાત્વની સાથે હોય છે ત્યારે અજ્ઞાન અથવા મિથ્યાજ્ઞાન કહેવાય છે. અહીં “અજ્ઞાન” શબ્દથી કુત્સિત અર્થમાં નગ્ન સમાસ કરવામાં આવ્યો છે જેમ કે કુપુત્રને “અપુત્ર” કહે છે. મિથ્યાદષ્ટિ જીવનું અવધિજ્ઞાન વિભંગ કહેવાય છે. ભંગને અર્થ “પ્રકાર છે. “વિઉપસર્ગ કુત્સિત અર્થ માં છે. અર્થાત્ અપ્રશસ્ત ભંગને વિભંગ કહે છે. વિભંગ રૂપજ્ઞાન વિભંગજ્ઞાન કહેવાય છે. આ પ્રકારના અજ્ઞાન જ્ઞાનાવરણ કર્મને ક્ષપશમથી જ ઉત્પન્ન થાય છે. ચક્ષુદર્શન શ્રોત્રાદિ રૂપ અચક્ષુદર્શન અને અવધિદર્શન આ ત્રણેય દર્શનાવરણ કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થાય છે. દાન ઇત્યાદિપાંચ લબ્ધિઓ પાંચ પ્રકારના અન્તરાય કર્મના ક્ષપશમથી થાય છે. સમ્યકત્વ અનન્તાનુબંધી કષાય મિથ્યાત્વીય મિશ્રમેહનીય અને સમ્યક્ત્વમેહનીય એ સાત કમપ્રકૃતિનાં પશમથી ક્ષયે પથમિક સમ્યત્વ ઉત્પન્ન થાય છે. સર્વવિદિત ચારિત્ર, દર્શન મેહનીય અને બાર કષાયના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. સંયમસંયમ અર્થાત્ દેશવિરતિ જેમાં સંકલ્પપૂર્વક કરવામાં આવનારી હિંસાને ત્યાગ કરવામાં આવતું નથી તે દર્શન મેહનીય તથા અનતાનુબંધી કષાય અને અપ્રત્યાખ્યાન કષાયના ક્ષપશમથી ઉત્પન્ન થાય છે જે કે અનુગદ્વાર સૂત્રમાં છ ભાવના પ્રકરણમાં ક્ષાપશમિક ભાવના પણ ઘણું ભેદ કહેવામાં આવ્યા છે તેમ છતાં ટુંકમાં પ્રતિપાદિત આ અઢાર ભેદમાં જ તે સઘળાને સમાવેશ થઈ જાય છે એ પૂકત કથન આ રીતે છે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૫ Page #40 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્રને ક્ષાપશમિક ભાવ શું છે ? ક્ષાપશમિક ભાવ બે પ્રકારના કહેવામાં આવ્યા છે-ક્ષ પથમિક અને ક્ષયપશમ નિષ્પન્ન ક્ષપશમિક શું છે? ચાર ઘાતી કર્મોના અર્થાત્ જ્ઞાનાવરણીય મોહનીય અને અન્તરાય કર્મના ક્ષપશમથી શપથમિક ભાવ થાય છે. ક્ષપશમનિષ્પન્ન ભાવ શું છે? તે અનેક પ્રકારના કહેવામાં આવ્યા છે-ક્ષાયોપથમિક આભિનિઓધિક જ્ઞાનલબ્ધિ જેવા કે ક્ષેપથમિક મનઃ પર્યવજ્ઞાનલબ્ધિ ક્ષયોપથમિક મત્યજ્ઞાનલબ્ધિ પશમિક શ્રતાજ્ઞાનલબ્ધિ ક્ષાપશમિક વિભંગજ્ઞાનલબ્ધિ લાપશમિક ચક્ષુદર્શનલબ્ધિ અવધિદર્શન લબ્ધિ આ રીતે સમ્યગદર્શન લબ્ધિ મિથ્યા દર્શનલબ્ધિ સમ્યફ મિથ્યાદર્શન લબ્ધિ ક્ષાપશમિક ચારિત્ર લબ્ધિ છેદપસ્થાપનીય લબ્ધિ પરિહાર વિશુદ્ધિ લબ્ધિ સૂક્ષ્મ સાપરાયિક લબ્ધિ ચારિત્રાચારિત્રલબ્ધિ ક્ષાપશમિક દાનલબ્ધિ ક્ષાયોપથમિક લાભલબ્ધિ ભેગલબ્ધિ ઉપગલબ્ધિ વીર્યલબ્ધિ પંડિતવીર્યલબ્ધિ બાળવાર્યલબ્ધિ બાળપંડિતવીર્યલબ્ધિ ક્ષાપશમિક બેન્દ્રિયલબ્ધિ ક્ષાપશમિક સ્પર્શેન્દ્રિયલબ્ધિ. | લાપશમિક આચારાંગધર, એવી જ રીતે સૂત્રકૃતાંગધર, સ્થાનાંગધર, સમવાયાંગધર, વિવાહપ્રજ્ઞપ્તિધર, જ્ઞાતાધર્મકથાધર, ઉપાસકદશાંગધર, અન્તકૃદશાંગધર, અનુત્તરૌપપાતિકદશાંગધર, પ્રશ્નવ્યાકરણધર, વિપાકકૃતધર, ક્ષાયોપથમિક દૃષ્ટિવાદધર, ક્ષાયોપથમિક નવપૂવિ લાયોપશમિક અને ચતુર્દશપૂવી ક્ષાયોપથમિક ગણી ક્ષાપશમિક વાચક આ તમામ ક્ષયપશમનિષ્પન્નના ભેદ કહેવામાં આવ્યા છે. પારિણામિક ભાવ ત્રણ પ્રકારના હોય છે—જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ. જીવને ભાવ અર્થાત્ જીવપણું, જીવત્વ કહેવાય છે અર્થાત્ અસંખ્યાતા પ્રદેશમય ચૈતન્ય. જે જીવ સિદ્ધિગમન ને પાત્ર હોય તે ભવ્ય અને જે સિદ્ધિગમનને યોગ્ય ન હોય ને અભવ્ય કહેવાય છે. એમના ભાવને ભવ્યત્વ અને અભવ્યત્વ કહેવામાં આવ્યા છે. જીવના આ ત્રણેય ભાવે સ્વાભાવિક જ છે, કર્મકૃત નહીં અર્થાત્ કોઈ કર્મના ઉદય, ઉપનામ, ક્ષય અગર ક્ષયોપશમથી ઉત્પન્ન થતાં નથી. આત્મા પોતાના સ્વભાવથી જ જીવત્વ, ભવ્યત્વ, અગર અભવ્યત્વ રૂપથી પરિણતશીલ થાય છે. જે કે અસ્તિત્વ અન્યત્વ, કતૃત્વ, ભેતૃત્વ, ગુણત્વ, અસર્વજ્ઞત્વ અનાદિકર્મ સન્તાન બદ્ધવ, પ્રદેશ, અરૂપિ– નિત્યત્વ વગેરે પણ જીવના અનાદિ પરિણામિક ભાવ છે અને અનુ ગદ્વાર સૂત્રમાં, છ ભાના પ્રકરણમાં અન્ય ઘણા જ ભેદો પણ પ્રતિપાદિત કરવામાં આવ્યા છે તેમ છતાં અત્રે સંક્ષેપમાં જ પરિણામિક ભાવનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આથી આ આ ત્રણ ભેદમાં જ એ સર્વને સમાવેશ થઈ જાય છે. અનુગદ્વારમાં કહ્યું છે. – પરિણામિક ભાવ એટલે શું ? પરિણામિક ભાવ બે પ્રકારના છે સાદિ પરિણામિક અને અનાદિ પરિણામિક સાદિ પારિણામિક ભાવ શું છે ? તે અનેક પ્રકારના છે જેવા કેઉલ્કાપાત, દિશાદહ. ગર્જના, વિદ્યત–નિર્ધાત ભૂપદા, યક્ષાદિત્ય, ધૂમિકા, મિહિકા, રજ ઉઘાત, ચન્દ્રગ્રહણ, સૂર્યગ્રહણ, ચન્દ્રપરિવેષ, સૂર્યપરિષ, પ્રતિચન્દ્ર, પ્રતિસૂર્ય ઈન્દ્રધનુષ્ય ઉદકમસ્ય, કપિહસિત, અમેઘવર્ષ, વર્ષધારા, ગ્રામ, નગર, ગ્રહ, પર્વત, પાતાળ, ભવન, નરક, રત્નપ્રભા, શર્કરપ્રભા, વલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ:પ્રભા, તમસ્તમપ્રભા, સૌધર્મ યાવતું અશ્રુત, રૈવેયક, અનુત્તર વિમાન, ઈષત્ પ્રાગભારા પૃથ્વી પરમાણુપુગલ, ક્રિપ્રદેશિકસ્કંધ અનન્તપ્રદેશિક સ્કંધ આ સર્વ સાદિ પરિણામિક ભાવ છે, શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ જીવના છ ભાવાનુ નિરૂપણ સૂ. ૧૫ २७ અનાદિ પારિણામિક ભાવ શું છે? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અહ્વાસમય લેક અલાક ભવસિદ્ધિક એ બધાં અનાદિ પરિણામિક ભાવ છે. છઠ્ઠો ભાવ સાન્નિપાતિક પણ અનેક પ્રકારના છે એક જીવાત્મામાં એકી સાથે ઉત્પન્ન થનારા ભાવ સાન્નિપાતિક ભાવ કહેવાય છે. આ સાન્નિપાતિક ભાવ પૂર્વકત ઔયિક ઔપમિક વગેરે ભાવામાંથી યથાયેાગ્ય એ ત્રણ વગેરેના સચેાગથી અને છે. જો કે એના ભેદ ઘણા છે પરંતુ અત્રે મુખ્યરૂપથી પંદર પ્રકારના દર્શાવવામાં આવે છે ઔયિક ક્ષાયેાપશમિક અને પારિણામિક એ ત્રણ ભાવે એકી સાથે એક જીવમાં ઉત્પન્ન થાય છે. નારક, તિગ્યેાનિક, મનુષ્ય તથા દેવગતિના ભેદથી ચાર (૪) ભેઢ થાય છે. એવી જ રીતે ઔયિક. ઔપમિક, ક્ષયાપશમિક, પારિણામિક, કયારેક ત્રણપુજ ન કરવાવાળા જીવના ઉપનામ સભ્યને સદ્ભાવ હેાવાથી, ગતિના ભેદથી ચાર (૪) ભેદ થઈ જાય છે-ઔયિક, ક્ષાયિક, ક્ષયેાપશમિક અને પારિણામિક તા વળી કયારેક ક્ષાયિકના સદ્ભાવ હેાવાથી, શ્રેણિક વગેરેની જેમ ગતિભેદથી થાય છે. ઔયિક, ઔપશમિક, ક્ષાયિક ક્ષાયેાપશમિક અને પારિણામિકના એક ભેદ મનુષ્ય ગતિમાં ઉપનામ શ્રેણીના સદ્ભાવમાં જ થાય છે. આ ભાવ દર્શન સસકથી રહિત સમ્પૂર્ણ મેહનીય કર્મીના ઉપશમથી, શેષ કર્મોના પશમ વગેરે થવાથી થાય છે (૧) એવી જ રીતે ઓયિક, ક્ષાયિક અને પારિણામિકના એક જ ભંગ થાય છે જેમકે કેવળીમાં ઔયિક મનુષ્યત્વ, ક્ષાયિક કેવળજ્ઞાન અને પારિણામિક ભાવ જીવત્વ મળી આવે છે. (૧) એવી જ રીતે ક્ષાયિક અને પારિણામિકનુ' એક અંગ છે જેવી રીતે સિદ્ધમાં કેવળજ્ઞાન સમ્યક્ત્વ આદિ ક્ષાયિક તથા જીવત્વ પારિણામિક ભાવ હેાય છે. એવી જ રીતે મતભેદ માટે પણ સમજવું. અત્રે આ વાત સમજવા જેવી છે–ઔપશમિક, ક્ષાયિક અને ક્ષાયેાપશમિક; એ ત્રણ ભાવ કર્મીના નાશથી ઉત્પન્ન થાય છે જેવી રીતે રજકણેાના સમૂહના નાશ થવાથી સૂર્યના કિરણાના સમૂહ ઉત્પન્ન થાય છે. તે નાશ એ પ્રકારે થાય છે—સ્વવીયની અપેક્ષાથી કર્માંના એક ભાગના ક્ષય અને સક્ષય તથા પેાતાના વડે ઉપાર્જિત ક ના ઉયથી આત્માથી નરકતિ વગેરે ભાવ ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે દારૂના નામ વગેરે વિકારા ઉત્પન્ન થાય છે, રાવે છે, ગાય છે, ધ કરે છે એવી જ રીતે ગતિ વગેરે કર્મોના ઉદ્રેકથી જીવ ગતિ કષાય વગેરે વિકારાને પ્રાપ્ત થાય પરંતુ પારિણામિક ભાવ સ્વાભાવિક છે તે કઈ પણ નીમિત્તકરણથી ઉત્પન્ન થતા નથી ૫૧પા 'उवओगो दुविहो सागारो अणागारोय' इत्याहि મૂલાથ—ઉપયાગ એ પ્રકારના છે. સાકાર અને અનાકાર. તત્ત્વાથ દિપીકા—પહેલાં કહેવામાં આવ્યું હતું કે જીવનું લક્ષણ ઉપયેગ છે. હવે ઉપયાગનું સ્વરૂપ તથા ભેદ દર્શાવવા કહે છે:-ઉપયાગ એ પ્રકારના છે–સાકારાપયાગ અને નિરાકારાપયેગ. જ્ઞાન અને દનની પ્રવૃત્તિને અર્થાત્ પાતપેાતાના વિષયની તરફ અભિમુખ થવુ. તેને ‘ચેગ’ કહે છે ઉપ અર્થાત્ જીવનું સમીપવતી ચેગ તે ‘ઉપયેગ’ કહેવાય છે. ઉપયાગને નિત્ય સંબંધ પણ કહી શકાય. તાત્પર્ય એ છે કે કેાઈ પદાર્થ ને એળખવા માટે જીવનેા જે વ્યાપાર હાય છે તે ઉપયોગ કહેવાય છે. એમાં જે ઉપયેગ સાકાર હોય તે જ્ઞાન પયોગ અને જે ઉપયાગ નિરાકાર હેાય તે શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ २७ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૮ તત્વાર્થસૂત્રને દર્શને પગ કહેવાય છે. શું કિયેની પ્રણાલીથી જ્ઞાનનું વિષયાકાર પરિણત થવાથી સાકાર વ્યાપાર થાય છે. પરંતુ દર્શન, વિષયાકાર પરિણત થતું નથી, આથી તે નિરાકાર અગર અનાકાર કહેવાય છે. જ્ઞાનેગ આઠ પ્રકારના છે. મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મત્યજ્ઞાન, શ્રતાજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન. - દશનપગ ચાર પ્રકારના છે.-ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન. જે આકારથી યુક્ત હોય તે સાકાર જ્ઞાન. અને એનાથી વિપરીત હોય તે અનાકાર દર્શન કહેવાય છે. અથવા જે ઉપગ પ્રકાર યુકત હોય તે જ્ઞાન અને એથી રહિત હેય તે દશન છે. “કંઈક છે.” બસ એટલું માત્ર જ પ્રતીત થાય છે. ૧૬ તત્વાર્થનિયુકિત–ઉપયોગ જીવનું લક્ષણ છે તે પહેલાં કહેવાઈ ગયું. ઉપગને ઉપલંભ પણ કહે છે. અને તેનો અર્થ છે પિતા પોતાની હદનું ઉલ્લંઘન ન કરીને જ્ઞાન અને દર્શનનો વ્યાપાર થ અથવા જ્ઞાન અને દર્શનની પ્રવૃત્તિ અગર વિષયના નિર્ણય માટે અભિમુખ થવું. ઉપગ છે. ઉપ અર્થાત્ જીવને સમી પવતી યોગ ઉપયોગ અથવા નિત્ય સંબંધી પણ કહેવાય છે. સાર એ નીકળે કે કઈ પણ પદાર્થને ગ્રહણ કરવા માટે આત્માને વ્યાપાર થે ઉપગ કહેવાય છે. ઉપયોગના ભેદ બતાવતાં પ્રકારાન્તરથી તેની વિશેષતાનું પ્રતિપાદન કરવા માટે કહે છે– ઉપગ બે પ્રકારના છે–સાકાર અને નિરાકાર. જ્ઞાન સાકાર ઉપગ છે. દર્શન નિરાકાર છે. જે ઉપયોગ પ્રતિનિયત હોય છે યાની જાતિ, વસ્તુ વગેરે વિશેષને ગ્રહણ કરે છે તે સાકાર ઉપયુગ જ્ઞાન કહેવાય છે. કહ્યું પણ છે–આકાર વિશેષને કહે છે. જે ઉપગમાં વસ્તુના વિશેષ અંશનું ગ્રહણ થતું નથી. તે અનાકાર ઉપયોગ છે. તાત્પર્ય એ છે કે દર્શન વિશેષ રહિત સામાન્ય માત્રનું જ ગ્રાહક હોય છે. કહ્યું પણ છે. જ્ઞાન સાકાર અને દર્શન નિરાકાર હોય છે. મતિ, કૃત, અવધિ, મન:પર્યય, કેવળજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન, કુમતિજ્ઞાન તથા કુશ્રુતજ્ઞાન સાકાર હોય છે. ચાર પ્રકારના દર્શન અનાકાર છે. કેઈ એ આઘેથી વૃક્ષોને સમૂહ જે. પરંતુ તેને સાલ, તમાલ, બકુલ, અશોક, ચંપક, કદંબ, જાંબુ, લીમડે વગેરે વિશેષનું જ્ઞાન થયું નહિ-સામાન્ય રૂપથી જાડ માત્રની જ પ્રતીતિ થઈ “કંઈક છે.” એવી અપરિપકવ પ્રતીતિ થઈ તે પછી તે દર્શન છે કેમકે જે ઉપયોગમાં વિશેષનું ગ્રહણ થતું નથી તે જ દર્શને પગ કહેવાય છે. જ્યારે તે જ વ્યક્તિ નજીક આવે છે ત્યારે તાલ, તમાલ, સાલ આદિ આદિ વિશેષ રૂપમાં નિશ્ચય કરે છે ત્યારે તે પરિક્રુટ પ્રતિભાસ જ્ઞાન કહેવાય છે. મતલબ એ છે કે વિશેષ ધર્મોને ગ્રહણ કરવાવાળે ઉપગ જ્ઞાનપગ છે. જ્ઞાને પગને સાકાર અને દર્શને પગને નિરાકાર કહેવામાં આવે છે. ઈદ્રિયની પ્રણાલી દ્વારા વિષયના આકારમાં પરિણામ થવાનું કારણ જ્ઞાન સાકાર કહેવાય છે. હકીકતમાં આકારને અર્થ છે–વિકલ્પ. જે જ્ઞાન વિકલપ સહિત હોય તે સવિકલ્પ અને એથી વિપરીત હોય તે નિર્વિકલ્પ તેજ અનાકાર કહેવાય છે. આથી પ્રકારયુકત જ્ઞાન સવિકલ્પ અને પ્રકારતાથી શૂન્ય હોય તે નિર્વિકલ્પ કહેવાય છે. એટલે પ્રકાર સહિત વિશિષ્ટની વૈશિષ્ટતા ને જમાવવાવાલા જ્ઞાનને સવિકલ્પ અથવા સાકાર કહેવામાં આવે છે અને જે પ્રકારતાથી શૂન્ય હોય છે. તે, “કંઈક છે” આ પ્રકાર નો આભાસ માત્ર જ હોય તે નિવિકલપ અથવા અનાકાર કહેવાય છે. શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ Page #43 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ સાકાર અને અનાકાર ઉપયેગનું' નિરૂપણ સૂ. ૧૬ સાકારાપયેાગ ઉપરોકત પ્રમાણે મતિજ્ઞાનેપચેગ વગેરે આઠ પ્રકારના છે. અનાકાર, દઈનેપચેગ ના ચાર ભેદ છે-ચક્ષુદન, અચક્ષુદન, આવધિદર્શન કેવળદન તેના ભેદથી ચક્ષુદ્રનાપયેાગ, અચક્ષુદાનાપયેાગ, અવધિદર્શનાપયેાગ અને કેવળદ ને પયાગ. પ્રજ્ઞાપના સૂત્રના એગણત્રીસમાં પદ્મમાં કહ્યું છે ઃ ભગવન્ ! ઉપયેગ કેટલા પ્રકારના કહ્યા છે ? જવાબ:–ઉપયાગ એ પ્રકારના કહ્યા છે.સાકારાપયેાગ અને અનાકાર પચેગ. પ્રશ્નઃ–ભગવન્ ! સાકારઉપયોગ કેટલા પ્રકારના છે ? જવાબઃ——ગૌતમ ! સાકારાપયેગ આઠ પ્રકારના કહેવામાં આવ્યા છે. જેમકે-મતિજ્ઞાનાપયાગ, શ્રુતજ્ઞાને પયાગ, અવિધજ્ઞાનાપયેગ મન:પર્યવજ્ઞાને પયેગ,કેવળજ્ઞાનાપયાગ, મતિઅજ્ઞાનાપયેગ, શ્રુતઅજ્ઞાનાપયેાગ તથા વિભ’ગજ્ઞાને પયાગ. ૨૯ પ્રશ્ન—હે ભગવન્ ! અનાકારાપયેગ કેટલા પ્રકારનાં છે ? ઉ—ગૌતમ ! તે ચાર પ્રકારનાં છે. જેવાકે-ચક્ષુદનાપયેગ, અચક્ષુદશ નાપયેગ, અવધિજ્ઞનાપયેાગ અને કેવલદનાપયેાગ. ॥ ૧૬ ૫ इदियं पंचविहं મૂલા ઈન્દ્રિયા પાંચ પ્રકારની છે ॥ ૧૭ તત્વાથ દીપિકા :-આની પહેલાં જીવનું લક્ષણ જ્ઞાન-દન ઉપયેગ કહેલ છે. તે ઉપયાગ સ’સારી જીવાને ઇન્દ્રિયા દ્વારા જ ઉત્પન્ન થાય છે આથી તેના ભેદ બતાવતા ઇન્દ્રિયની પ્રરૂપણા કરીએ છીએ— ઇન્દ્રિયા પાંચ છે. ઇન્દ્ર અર્થાત્ આત્મા દ્વારા જે અધિયુકત હાય અથવા ઇન્દ્ર નામક દ્વારા જેની રચના કરવામાં આવી હેાય અથવા ઇન્દ્ર કહેતા આત્માનું જે ચિહ્ન-લિંગ હાય તેને ઇન્દ્રિય કહે છે. તાત્પર્ય એ છે કે ઇન્દ્ર અર્થાત્ જીવ જે કે સ્વભાવથી જ જ્ઞાનમય છે પરંતુ આવરણેાના કારણે જાતે અર્થાને ગ્રહણ કરવા માટે સમથ નથી. આથી પદાર્થાને ગ્રહણ કરવામાં જે મદદરૂપ-નિમિત્ત હોય તે ઇન્દ્રિય છે. આ રીતે ઇન્દ્ર-જીવનું લિંગ હાવાથી ઇન્દ્રિય કહેવાય છે. અથવા-છૂપાયેલા પદાર્થ (આત્મા) ને જે જ્ઞાન કરાવે છે તેને ઈન્દ્રિય કહે છે. આત્મા અતિ સૂક્ષ્મ છે તેનું અસ્તિત્વ ઇન્દ્રિયાની દ્વારા જ જાણી શકાય છે. જેવી રીતે ધુમાડા અગ્નિ વગર નહાવાથી જ અગ્નિને જાણવા માટે કારણ હાય છે તેજ રીતે સ્પન વગેરે કરણુ કર્તા અર્થાત્ આત્માના જ્ઞાપક હાય છે, કેમકે જો સ્પન આદિ કરણ છે તેા કર્યાં જરૂર હોવા જોઈ એ ! કર્તાના અભાવમાં કરણ હાતું નથી. આ રીતે સ્પર્શનાદિ કરણેાથી કર્તા-આત્માનુ અસ્તિત્ત્વ જાણી શકાય છે. સ્પન, રસના, ઘ્રાણુ, ચક્ષુ અને શ્રાત્રના ભેદથી ઇન્દ્રિયા પાંચ પ્રકારની છે. અત્રે ઉપચેાગનુ પ્રકરણ હાવાથી પરિકલ્પિત વાક્ (વચન), પાણિ (હાથ) પાદ (પગ) પાયુ (ગુદા) અને ઉપસ્થ (મૂત્રન્દ્રિય) ને ઈન્દ્રિય માનવામાં આવતા નથી. અહીં જ્ઞાનના કારણેા નેજ ઇન્દ્રિય કહેવામાં આવે છે. મન અનિન્દ્રિય છે ! ૧૭ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૯ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૦ તત્વાર્થસૂત્રને તત્વાર્થનિયુકિત–પ્રથમ જીવના જ્ઞાન દર્શનઉપગ રૂપ લક્ષણ કહેવામાં આવેલ છે. છવાસ્થ જીવોને તે ઉપયોગ ઈન્દ્રિયો દ્વારા જ થાય છે. આથી ભેદ બતાવીને ઇન્દ્રિયની પ્રરૂપણા કરીએ છીએ. અથવા પહેલા પૃથ્વીકાય આદિ એકેન્દ્રીય, બેઈન્દ્રિય વગેરે જેની પ્રરૂપણા કરવામાં આવી છે. આથી એવી જિજ્ઞાસા સ્વાભાવિક રીતે જ થાય કે ઈન્દ્રિયે કેટલી હોય છે ? કેટલા પ્રકારની ? કયા ઉપયોગવાળા જીવને કઈ ઈન્દ્રિય હોય છે ? અહીં આ તમામ સવાલના જવાબ આપવામાં આવે છે. અથવા સંસારી જીવનું જ્ઞાન ઇન્દ્રિયે મારફતે જ થાય છે પરંતુ બધી જ ઇન્દ્રિયે બધા જીવોને પ્રાપ્ત હોતી નથી. આથી ઇન્દ્રિયોને ભેદ દર્શાવી એની સંખ્યાનું નિયમન કરવા માટે કહીએ છીએ. અથવા અગાઉ બતાવવામાં આવેલ છે કે ઉપગ જીવોનું અન્વયી લક્ષણ છે આથી હવે તે ઉપયોગના જે નિમિત્ત છે તે દર્શાવવા માટે કહે છે ઈન્દ્રિયે પાંચ પ્રકારની છે. સમસ્ત દ્રવ્યોમાં ઐશ્વર્યનું ભાજન હોવાથી જીવ ઈન્દ્રિય કહેવાય છે અથવા પરઐશ્વર્યનો ઉપયોગ કરવાના કારણે પણ જીવને ઈન્દ્ર કહેવામાં આવે છે. રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આદિ વિષમાં પરઐશ્વર્યવાન હોવાના કારણથી પણ જીવ ઈંન્દ્ર કહેવાય છે. વ્યાકરણ અનુસાર-ઈદિ ધાતુ પરઐશ્વર્યભેગના અર્થમાં છે. આ કારણે ઇન્દ્રિયને અર્થ થયે-ઈન્દ્ર (જીવ) દ્વારા અધિષ્ઠિત ઈન્દ્રિના પાંચ ભેદ છે-(૧) સ્પર્શન (૨) રસના (૩) ઘાણ (૪) ચક્ષુ અને (૫) શોત્ર. સ્પર્શન ઈન્દ્રિય સ્પર્શને, રસના રસને, ઘાણ ગંધને, ચક્ષુ રૂપને અને શ્રોત્રેન્દ્રિય શબ્દને મુખ્ય રૂપે ગ્રહણ કરે છે. મન, ચક્ષુ વગેરે ઇન્દ્રિયો દ્વારા નિર્ધારિત રૂપ વગેરે પદાર્થોને ગ્રહણ કરે છે. તે સાક્ષાત્ અર્થાત્ ઇન્દ્રિય નિરપેક્ષ હોઈ પદાર્થોને ગ્રહણ કરી શકતું નથી. કેમકે જે આંખ વગેરે બંધ હોય તે રૂપ આદિ વિષયનું મનથી ગ્રહણ થઈ શકતું નથી. આ કારણે મન ચક્ષુ વગેરેની જેમ ઇન્દ્રિય નહીં પરંતુ અતીન્દ્રિય કહેવાય છે. વચન, હાથ, પગ, ગુદા અને મૂત્રન્દ્રિય ઇન્દ્રિય કહેવાતી નથી કારણકે જેવી રીતે ચક્ષુ વગેરે દ્વારા જાણેલું જ્ઞાન રૂપ વગેરે પદાર્થોના ગ્રહણ કરવામાં પરિણત થાય છે તેવી રીતે વચન વગેરે દ્વારા ઉત્પન્ન થનાર વાણી વગેરેની પરિણતિ જ્ઞાનમાં થતી નથી. અહીં તે પિતાના વિષયને ગ્રહણ કરવામાં સાધન રૂપ હોય તેને જ ઇન્દ્રિય કહેલ છે. ઉત્કૃષ્ટ નવ જન દૂર દેશ થી આવેલા સ્પર્શ, રસ તથા ગંધને સ્પર્શન, રસના અને ઘાણ ઈન્દ્રિય ગ્રહણ કરી શકે છે. આ ઈન્દ્રિય પ્રાધ્યકારી છે અર્થાત્ પોતપોતાના વિષયને સ્પર્શ કરીને જાણે છે. આ ઇન્દ્રિયોને અગ્નિ આદિથી ઉપઘાત અને ચન્દન વગેરેથી અનુગ્રહ જોઈ શકાય છે આથી એમની પ્રાકારિતા પ્રત્યક્ષ પ્રમાણુથી સિદ્ધ છે. શબ્દ જે પિતાના પરિ ણામને ત્યાગ ન કરી દે તે બાર યેજન છેટેથી આવેલા શ્રવણ દ્વારા ગ્રહણ થાય છે. આથી બેન્દ્રિય પણ પ્રાપ્યકારી છે. ચક્ષુ ઈન્દ્રિય તથા આગળ કહેવામાં આવનાર ઈન્દ્રિય રૂપ મન એ બંને અપ્રાપ્યકારી છે. તેઓ વિષયને પ્રાપ્ત થયા વગર જ ગ્રહણ કરી લે છે. ચક્ષુની અપ્રાકારિતા પ્રત્યક્ષથી સિદ્ધ છે કેમકે તે વિષયકૃત ઉપઘાત અને અનુગ્રહથી રહિત છે. જયારે આપણે આંખ વડે પાણી, શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ Page #45 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ ઈદ્રિયેનું નિરૂપણ સૂ. ૧૭ ૩૨ અગ્નિ અથવા કાંટા વગેરે જોઈએ છીએ ત્યારે દાહ, ભીનાશ અગર ભેદન વગેરે હેતા નથી. શરીર દેશ સ્થિત નેત્રમાં યોગ્ય દેશમાં સ્થિત રૂપ વગેરેને ગ્રહણ કરવાની યોગ્યતા સ્વભાવથી જ સિદ્ધ છે. નેત્ર ઢાંકેલા પદાર્થને જાણતું નથી આથી એને પણ પ્રાપ્યકારી માનવું જોઈએ, એમ કહી શકાય નહીં. એવું કહેવામાં આવે કે જેમ દિવાલ વગેરે દ્વારા વ્યવહિત પદાર્થને નેત્રગ્રહણ કરી શકતું નથી તેજ રીતે કામ વગેરે દ્વારા વ્યવહિત પદાર્થને પણ નેત્ર ગ્રહણ કરી શકતું નથી પરંતુ તેને તે નેત્ર ગ્રહણ કરી લે છે. આ સિવાય આ દલીલથી તે મન પણ, જેને સમસ્તવાદી નિર્વિવાદ રૂપથી અપ્રાપ્યકારી માને છે, તે અપ્રાપ્યકારી રહેશે નહીં કારણ કે તે દિવાલ વગેરેથી ઢંકાયેલી વસ્તુને ગ્રહણ કરતું નથી. શંકા-જેમ આંખ વગેરે ઇન્દ્રિયે છે તે રીતે સુખ, દુઃખ અને ઈચ્છા વગેરે પણ જીવનું લક્ષણ હોવાથી ઈન્દ્રિય હોવી જોઈએ. સમાધાન—એવો નિયમ નથી કે જે જીવનું લિંગ હોય તે બધી ઈન્દ્રિય જ છે આથી સુખ વગેરે કદાચિત્ જીવના લિંગ હોઈ શકે છે. તે પણ તેમને ઈન્દ્રિય કહી શકાય નહીં. પ્રજ્ઞાપના સૂત્રના પંદરમાં ઈન્દ્રિયપદમાં કહ્યું છે– પ્રશ્ન–ભગવદ્ ! ઇન્દ્રિયે કેટલી કહી છે ? ઉત્તર–ગૌતમ! પાંચ ઈન્દ્રિય કહી છે. જેમકે ઍન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય તથા સ્પર્શનેન્દ્રિય પાછા 'पुणा दुविहं भाविंदियं दधिदियंया' મૂલાઈ–ઈન્દ્રિયના બીજા બે પ્રકાર છે જેમકે—-ભાવેન્દ્રિય અને દ્રવ્યેન્દ્રિય ૧૮ તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં ઈન્દ્રિયો પાંચ પ્રકારની કહી છે તેજ ઈન્દ્રિયોના પ્રકારાન્તરથી પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ-ઇન્દ્રિયો બે પ્રકારની છે. ભાવેન્દ્રિય અને દ્રવ્યેન્દ્રિય આ રીતે સ્પર્શન વગેરે પાંચે ઈન્દ્રિયે દ્રવ્યેન્દ્રિય અને ભાવેદ્રિયના ભેદથી બે-બે પ્રકારની છે. સાધારણ રીતે જે ઈન્દ્રિયો પુગલની પરિણતિ છે તે દ્રવ્યેદ્રિય અને જે આત્માની પરિણતિરૂપ છે તે ભાવેન્દ્રિય કહેવાય છે ૧૮ તત્વાર્થનિયુકિત–પૂર્વ સૂત્રમાં ઈન્દ્રિયોની સંખ્યાનું પ્રતિપાદન કરવામાં આવ્યું. હવે બીજી રીતે ફરીવાર તેમની સંખ્યાનું નિરૂપણ કરવા માટે કહ્યું છે-ઈન્દ્રિયે પુનઃ બે પ્રકારની છે-ભાવેન્દ્રિય અને દ્રવ્યેન્દ્રિય. સામાન્ય રૂપથી પગલિક ઈન્દ્રિયે જે નામ કર્મ દ્વારા નિર્મિત છે તે દ્રવ્યેન્દ્રિય છે અને જે ઈન્દ્રિયાવરણ કર્મ તથા વીર્યાન્તરાય કર્મના ક્ષપશમ નામથી આત્માની પરિણતિ રૂપ ઉત્પન્ન થાય છે તે ભાવેન્દ્રિય છે. પ્રજ્ઞાપના સૂત્રના ૧૫માં ઈન્દ્રિયપદમાં કહ્યું છે પ્રશ્ન–ભગવાન ! ઈંદ્રિા કેટલા પ્રકારની છે ? જવાબ–ગૌતમ ! બે પ્રકારની છે. દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. તાત્પર્ય એ છે કે દ્રવ્યેન્દ્રિય અનન્ત પ્રદેશાત્મક યુગલને સ્કંધ. તે નિવૃત્તિ તથા ઉપકરણના ભેદથી બે પ્રકારની છે. અસંખ્યાત આત્મપ્રદેશ તેમનામાં રહે છે. ભાવેન્દ્રિય આત્માનું પરિણમન વિશેષ છે, તેમનું સ્વરૂપ હવે પછીના સૂત્રમાં જ દર્શાવવામાં આવશે ૧૮ 'पुणो दुविहं भावेदियं दव्वेदियं च' મૂલાથ–ભાવેન્દ્રિય બે પ્રકારની છેલબ્ધિ અને ઉપયોગ ૧૯ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૩૧ Page #46 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થ સૂત્રને તત્વાર્થં દીપિકા—પૂર્વ સૂત્રમાં દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયના ભેદથી એ પ્રકારની ઈન્દ્રિયા કહી. હવે ભાવેન્દ્રિયના બે ભેદ પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ-ભાવેન્દ્રિય બે પ્રકારની છેલબ્ધિ અને ઉપયોગ. ૩૨ જ્ઞાનાવરણ કર્માંના એક વિશિષ્ટ ક્ષયાપશમને લબ્ધી કહે છે. મૂળમાં તા ઇન્દ્રિયાવરણ કર્માંના ક્ષયાપશમથી ગતિ-જાતિ વગેરે નામ કથી તથા મતિજ્ઞાનાવરણ અને દશનાવરણુ કર્મીના ક્ષયે પશમથી ઉત્પન્ન થવાવાળુ સામર્થ્ય અથવા ઇન્દ્રિયાશ્રય કર્મના ઉદયથી ઉત્પન્ન થવાવાળું સામર્થ્ય અગર અંતરાયકના ક્ષયેાપશમની અપેક્ષાથી થનારા ઇન્દ્રિય વિષયના ઉપયાગની તથા જ્ઞાનની શક્તિને લબ્ધી કહે છે. જેના સન્નિધાનથી આત્મા આગળ પર કહેવામાં આવનાર દ્રવ્યેન્દ્રિયની નિષ્પત્તિની તરફ વ્યાપાર કરે છે-તે કારણે આત્માનુ પરિણામ ઉપયાગ કહેવાય છે. ઉપયેગ શ્રોત્રોપયેાગ આદિના ભેદથી પાંચ પ્રકારના છે. જોકે ઉપયેગ ઇન્દ્રિયનું કાર્ય છે પરંતુ કાર્યકમ કારણના ઉપચાર કરીને તેને ઇન્દ્રિય કહી છે. સ્પર્શીનેન્દ્રિયલબ્ધિ વગેરેના ભેદથી લબ્ધિ પણ પાંચ પ્રકારની છે. ટાઢુ, ઉનું વગેરે સ્પર્શને જાણવાની શકિત, જે ઉપયેગના રૂપમાં અભિવ્યકત ન થઈ હાય, તે સ્પર્શીનેન્દ્રિયલબ્ધિ કહેવાય છે એવી રીતે રસનેન્દ્રિયલબ્ધિ વગેરે પણ સમજવા જોઇ એ. ૫૧૯ા તત્વા નિયુ`ક્તિ- આના આગાઉના સૂત્રમાં ભાવેન્દ્રિય તથા દ્રવ્યેન્દ્રિયના ભેદથી ઇન્દ્રિયાનાં એ-એ ભેદોનું કથન કરવામાં આવેલ છે. હવે તેમાંથી ભાવેન્દ્રિયના બે ભેદ દર્શાવીને તેનું સ્વરૂપ કહે છે. ભાવેન્દ્રિય એ પ્રકારની છે–લબ્ધિ અને ઉપયાગ. પાત—પોતાના ઇન્દ્રિયાવરણુ કર્મના ક્ષયેાપશમથી ઉત્પન્ન ગતિ જાતિ વગેરે નામક દ્વારા ઉત્પન્ન મતિજ્ઞાનાવરણ તથા દનાવરણ કર્યંના ક્ષયેાપશમથી ઉત્પન્ન તે આત્માની શક્તિ છે. ઉપયાગ શ્રેાત્રોપયાગ વગેરેના ભેદથી પાંચ પ્રકારના છે. જો કે ઉપયેગ ઇન્દ્રિયનુ કાર્ય છે તે પણ અહીં કાર્ય માં કારણના ઉપચાર કરી તેને ઇન્દ્રિય કહી છે. એવી જ રીતે લબ્ધિ પણ સ્પર્શનેન્દ્રિયલબ્ધિ વગેરેના ભેદથી પાંચ પ્રકારની છે. ટા ! અગર ગરમ સ્પર્શીને ગ્રહણ કરવાની શિક્ત જે ઉપયાગ રૂપમાં પ્રકટ ન થઈ હોય તે સ્પશનેન્દ્રિય લબ્ધિ કહેવાય છે એવી જ રીતે રસનેન્દ્રિયલબ્ધિ વગેરે પણ સમજવા. અથવા ઇન્દ્રિયાશ્રય કર્મના ઉદ્દયથી જીવમાં સામર્થ્ય ઉદય થાય છે. અન્તરાયકર્મના ક્ષયાપશમની અપેક્ષાથી ઇન્દ્રિયોના વિષયેાના ઉપભાગ અથવા જ્ઞાનની જે શક્તિ હાય છે તે લબ્ધિ કહેવાય છે. તે લબ્ધિ પાંચ પ્રકારની છે—(૧) સ્પર્શનેન્દ્રિય લબ્ધિ (૨) રસનેન્દ્રિયલબ્ધિ (૩) ઘ્રાણેન્દ્રિયલબ્ધિ (૪) ચક્ષુરિન્દ્રિયલબ્ધિ (૫) શ્રેત્રન્દ્રિયલબ્ધિ ઠંડા, ગરમ વગેરે સ્પર્ધાના પરિ જ્ઞાનનું-સામર્થ્ય જે ઉપયોગ રૂપથી વ્યકત ન થયું હેાય તે સ્પર્શનેન્દ્રિય લબ્ધિ કહેવાય છે, એજ પ્રમાણે રસનેન્દ્રિય લબ્ધિ વગેરે પણ કહી લેવી જોઈ એ. પેાતાના વિષયમાં વ્યાપાર હેાવે તે ઉપયોગ કહેવાય છે. તે આત્માનું વીય રૂપ છે. અથવા હવે પછી કહેવામાં આવનારીનિવૃત્તિ તથા ઉપકરણના કથી, લબ્ધીન્દ્રિય હેાવાથી ઉપયેગ થાય છે તે અતીન્દ્રિય ઉપયેગના અભાવ થઈ જશે કારણકે તેમાં નિવૃત્તિ વગેરેની આવશ્યકતા નથી રહેતી અધિજ્ઞાન વગેરેના અભાવ થઇ જશે કારણકે તેએ અતીન્દ્રિય છે શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૩૨ Page #47 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ દ્રવ્યેન્દ્રિયનું નિરૂપણ સૂ. ૨૦ અર્થાત્ ઇન્દ્રિયાથી જન્મતાં નથી. આ આશંકાનું સમાધાન આ છે કે એવા કોઈ નિયમનથી કે બધા ઉપયેગ નિવૃત્તિ અને ઉપકરણ ઇન્દ્રિયથી જ ઉત્પન્ન થાય પરંતુ એક મતિજ્ઞાનના ઉપયોગ થાય છે. તે ઉપયેગ–પ્રાણિઘાત રૂપ વ્યાપાર વિશેષ છે. પ્રજ્ઞાપનાસૂત્રના ૧૫માં ઇન્દ્રિયપદના બીજા ઉદ્દેશ્યમાં કહ્યું છે પ્રશ્ન——ભગવાન્ ! ઇન્દ્રિયલબ્ધિ કેટલા પ્રકારની છે ? 33 ઉત્તર-ગૌતમ ! પાંચ પ્રકારની ઇન્દ્રિયલબ્ધિ કહી છે, જેમ કે- સ્પર્શનેન્દ્રિયલબ્ધિ, જીવૅન્દ્રિયલબ્ધિ ઘ્રાણેન્દ્રિયલબ્ધિ, ચક્ષુરિન્દ્રિયલબ્ધિ, શ્રેત્રેન્દ્રિયલબ્ધિ. પ્રશ્ન——ભગવાન ! ઇન્દ્રિયઉપયેાગદ્વારના કેટલા પ્રકાર છે ? ઉત્તર——ગૌતમ ! પાંચ પ્રકારના છે—શ્રેત્રેન્દ્રિય–ઉપયેગદ્ધા-સ્પર્શનેન્દ્રિય ઉપયે ગદ્ધા ।।૧૯।ા 'दुवि दविदियं निवत्ति उवगरणं च ' દ્રવ્યેન્દ્રિય પ્રકારની છે–નિવૃત્તિ અને ઉપકરણ ! ૨૦ ॥ તત્વાથ દીપિકા—ભાવેન્દ્રિયના બે ભેદ કહેવાઈગયા હવે દ્રવ્યેન્દ્રિયની પ્રરૂપણા કરવા માટે કહે છે-દ્રવ્યેન્દ્રિયના બે ભેદ છે-નિવૃત્તિ અને ઉપકરણ વિભિન્ન ઇન્દ્રિયાના જુદા જુદા આકારનું ઉત્પન્ન થવું નિવૃત્તિરૂપ ઇન્દ્રિયને નિવૃત્તિ ઇન્દ્રિય કહે છે. નિવૃત્તિ બે પ્રકારની હાય છે—આભ્યંતર અને બાહ્ય. ધનરૂપ વ્યવહારઆંગળના અસંખ્યાતમાં ભાગ પરિમિત, આંખ વગેરે ઇન્દ્રિયાનાં આકારમાં સ્થિત શુદ્ધ જીવપ્રદેશની આભ્યંતરવૃત્તિથી યુક્ત આભ્યંતર નિવૃત્તિ ઇન્દ્રિય કહેવાય છે. તે આત્મપ્રદેશામાં જે ઇન્દ્રિય કહેવાય છે નામકર્મના ઉદયથી ઉત્પન્ન અવસ્થા વિશેષરૂપ નિયત આકારવાળા પુદ્ગલાના સમૂહ બાહ્યનિવૃત્તિ છે. આશય એ છે કે શ્રેત્ર વગેરે ઇન્દ્રિયાના–આકારમાં પુદ્ગલાની જે રચના છે તે ખાદ્યનિવૃત્તિ કહેવાય છે. આ રચના નામકર્મના ઉદયથી થાય છે. જે ઉપકાર કરે છે તેને ઉપકરણ કહે છે. અભિપ્રાય એવા છે કે નિવૃત્તિ ઇન્દ્રિયના ઉપકાર કરનારને ઉપકરણેન્દ્રિય કહે છે. ઉપકરણના પણ બે ભેદ છે-આભ્યંતર અને બાહ્ય. આંખને કાળા તથા ઘેાળા જે ડાળેા છે તે-આભ્યંતર ઉપકરણ છે અને ભ્રમર તથા પાંપણ વગેરે માહ્ય ઉપકરણ છે. એવી રીતે આ બન્ને નિવૃત્તિ અને ઉપકરણ ઇન્દ્રિયા પૌદ્ગલિક છે અને પૂર્વકત ભાવ ઇન્દ્રિયની સહાયક હાય છે. એમને દ્રવ્યેન્દ્રિય કહેવાનું કારણ એ છે કે આત્મપરિણામ રૂપ ઉપયેગ ભાવેન્દ્રિયને મદદ કરવામાં સમથ છે તેમજ દ્રવ્ય છે. મૂળગુણ નિન્તના નિવૃત્તિને નિવૃત્તિ-દ્રવ્યેન્દ્રિય કહે છે. તે અંગેાપાંગનામક દ્વારા ઉત્પન્ન થાય છે, ઉપયાગ રૂપ ભાવેન્દ્રિયનુ છિદ્ર છે. કવિશેષ દ્વારા સંસ્કૃત શરીરને પ્રદેશ રૂપ છે તથા નિર્માણુનામકમ તથા અંગેાપાંગકર્મીની નિમિત્ત હાય છે. બંને પ્રકારની ઉપકરણેન્દ્રિય શ્રેત્રેન્દ્રિય વગેરે નામની નિવૃત્તિદ્રવ્યેન્દ્રિયની અનુપધાત તથા અનુગ્રહ દ્વારા ઉપકારક હેાય છે. અર્થાત્ ઉપકરણેન્દ્રિય, નિવૃત્તિ ઇન્દ્રિયના ઉપઘાત ન થઈ જાય તેમજ અનુગ્રહ થાય, એ રૂપે સહાયક હેાય છે. ॥ ૨૦ ॥ તત્વા નિયુકિત—પૂર્વ સૂત્રમાં ભાવેન્દ્રિયના બે ભેદ કહેવાઈ ગયા હવે દ્રવ્યેન્દ્રિયાના ભેદાની પ્રરૂપણા કરવા માટે કહીએ છીએ-દ્રવ્યેન્દ્રિય બે પ્રકારની છે-નિવૃત્તિ અને ઉપકરણ ૫ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૩૩ Page #48 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્રને સ્વરૂપ અને ભેદથી જે રચના થાય તેને નિવૃત્તિ કહે છે. નિવૃત્તિને અર્થ છે જુદી જુદી ઇન્દ્રિયને પોત પોતાને આકાર ઉત્પન્ન થવો તે જે ઉપકાર કરે-મદદ કરે તે ઉપકરણ છે-- નિવૃતિઇન્દ્રિય અને ઉપકરણેન્દ્રિય, બંને હકીકતમાં પુગલના પરિણમન છે છતાં પણ તેઓ ઈન્દ્રિય કહેવાય છે. એનું કારણ એ છે કે બે ઉપગ રૂપ ભાવેન્દ્રિયનું કારણ છે. કહેવાનો હેતુ એ છે કે જે દ્રવ્ય ઉપયોગ ભાવેદ્રિયની મદદ કરવામાં સમર્થ હોય છે એને દ્રવ્યેન્દ્રિય કહે છે. નિવૃત્તિ-ઈન્દ્રિય અંગે પાંગનામકર્મથી ઉત્પન્ન થાય છે, ઉપગ રૂ૫ ભાવેન્દ્રિયનું છિદ્ર છે-નિમણુનામકર્મ અને અંગોપાંગ નામકર્મના કારણે જે ઉત્પન્ન થાય છે તે મૂળગુણનિર્વત્તિરૂપ છે. ઉપકરણેન્દ્રિય બે પ્રકારની છે. બાહ્ય અને આત્યંતર. ત્રાદિ દ્રવ્યેન્દ્રિયને ઉપઘાતથી બનાવવા તથા તેમના અનુગ્રહ કરવામાં ઉપકરણેન્દ્રિય મદદરૂપ થાય છે. તાત્પર્ય એ છે કે નિર્માણ નામનું નામકર્મ અંદર રહેલા સુથાર જેવું છે કે કર્ણ શક્તી વગેરે અવયવની આકૃતિ બનાવવામાં કુશળ છે. એવી રીતે ઔદારિક. વૈકિય અને આહારક એ ત્રણે શરીરના અંગોપાંગ નામ કર્મ પણ અવયની રચના કરનાર છે. એનાથી પેટ માથું આદિ અંગે અને આંગળી આદિ ઉપાંગોની રચના થાય છે. આ બન્ને કર્મ નિવૃત્તિ ઉપકરણ રૂ૫ બને દ્રવ્યેન્દ્રિના નિર્માણ કરવામાટે પ્રયત્ન કરે છે. અંગે પાંગ નામક અત્યંત વિશિષ્ટ કર્મ છે તે ઉપગ રૂપ ભાવેન્દ્રિયને અવધાન આપવા માટે જે માર્ગરૂપ છિદ્રો ઉત્પન્ન કરે છે. તેજ કર્ણ શખુલી આદિ જે રૂ૫ છિદ્ર જે રૂપ બહારથી જણાય છે તેમને એક નિવૃતિ કહે છે, બીજી આત્યંતર નિવૃત્તિ કહેવાય કે અથવા અંગે પાંગ નામકર્મ અને નિર્માણનામ કર્મના વડે વિશિષ્ટ પ્રકારની અવયવરચનાથી રચિત ઔદારિક વગેરે ત્રણ શરીરનાં કર્ણશષ્ફલી વગેરે પ્રદેશ નિર્માણ નામક અને અંગોપાંગ નામકમ નિમિત્તક ઉત્તર ગુણ નિર્વત્તનાની અપેક્ષા મૂલગુણનિર્વત્તના રૂપ નિવૃત્તિ ઉત્પન્ન થાય છે. કાન વિંધવા તથા તેમાં લંબાઈ ઉત્પન્ન કરવી આંખનું કાજળથી તથા સુગંધીનું નાક દ્વારા ઉપકાર થયે, ઔષધ પ્રદાન કરી જીભની જડતા દૂર કરવી, તથા જુદા જુદા પ્રકારના ચૂર્ણ પટવાત તથા ગંધદ્રવ્યાનું ઘસવાથી સ્પર્શનેન્દ્રિયનું સ્વચ્છ થવું આ તમામ ઉત્તરગુણ નિર્વતના છે. એવી જ રીતે જુદા જુદા વિશેષાથી નિરપેક્ષ જેવી ઉત્પન્ન થઈ હોય તેવી જ રહેલી, ઔદારિક શરીરના યંગ્ય દ્રવ્યવર્ગનું મૂળ કારણુવ્યવસ્થિત ગુણનિર્વતને કહેવાય છે. તલવારની ધાર જેવી નિવૃત્તિ રૂપ દ્રવ્યેન્દ્રિયનું અસ્તિત્વ હોવા છતાં તેના પાછલા ભાગની જેમ ઉપકરણે ન્દ્રિયની અપેક્ષા તો રહે જ છે. પોતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિથી યુક્ત છેદન કરવા માટે સમર્થ તલવારની ધારની જેમ શકિત રૂપ ઈલાયદી ઈન્દ્રિયનો સ્વીકાર કરે જોઈએ. અથવા નિવૃત્તિ હોવા છતાં પણ શક્તિને ઉપઘાત થવાથી ઈન્દ્રિય પોતાના વિષયને ગ્રહણ કરી શકતી નથી. આથી નિવૃત્તિ રૂપ શ્રવણાદિ સંજ્ઞાવાળા દ્રવ્યન્દ્રિયની વિદ્યમાનતાંક જે અનુપઘાત અને અનુગ્રહના દ્વારા ઉપકારક થાય છે તેને ઉપકરણેન્દ્રિય કહે છે ઉપકરણેન્દ્રિયના બે ભેદ છે-બાહ્ય અને આત્યંતર જયાં નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય હોય છે. ત્યાં ઉપકરણેન્દ્રિય હોય છે. તે તેનાથી ભિન્ન ભાગમાં રહેતી નથી હવે ઈન્દ્રિયેનો આકાર કહેવામાં આવે છે સ્પશને ન્દ્રિયને આકાર કેઈ એક નિશ્ચીત નથી તેના આકાર વિવિધ પ્રકારનાં હોય છે. રસનેન્દ્રિયને શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૩૪ Page #49 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ ઈન્દ્રિયના વિષયનું નિરૂપણ સૂ. ૨૧ ૩૫ આકાર લાંબ અને ત્રિકે છરા જેવો હોય છે. અતિ સુક્તકને પુષ્ય-દાર ચન્દ્રકના આકાર જેવી કંઈક કંઈક કેસર સહિત ગોળાકાર અને મધ્યમાં કંઈક વિનત ધ્રાણેન્દ્રિય હોય છે. મધ્યમાં કિંચિત્ ઊંચી ઉઠેલી ગોળાકાર મસૂરની દાળ નામના અનાજ જેવી ચક્ષુ ઈન્દ્રિય છે શ્રોત્રેન્દ્રિયને આકાર કદંબના પુષ્પ જેવો છે. પ્રજ્ઞાપનસૂત્રના ઇન્દ્રિયપદમાં કહ્યું પણ છે. પ્રશ્ન-ભગવાન ! ઇન્દ્રિય-ઉપચય કેટલા પ્રકારનાં છે ? ઉત્તર–ગૌતમ ! ઇન્દ્રિય-ઉપચય પાંચ પ્રકારની છે. તે આ પ્રમાણે છે-ગેન્દ્રિય-ઉપચય ચક્ષુ-ઇન્દ્રિય-ઉપચય ધ્રાણેન્દ્રિય-ઉપચય જિહવેન્દ્રિય-ઉપચય અને સ્પર્શનેન્દ્રિય-ઉપય. પ્રશ્ન–ભગવાન ! ઇન્દ્રિયનિર્વત્તના કેટલા પ્રકારની છે ? ઉત્તર–ગૌતમ ! પાંચ પ્રકારની ઈન્દ્રિયનિર્વત્તનાં કહી છે જેમકે-શ્રેત્રઈન્દ્રિનિર્વતના ચક્ષુરિન્દ્રિય નિર્વ7ના ધ્રાણેન્દ્રિયનિર્વત્તના જિન્દ્રિય નિર્વર્તન અને સ્પર્શેન્દ્રિયનિર્વત્તનાં. પ્રશ્ન–ભગવદ્ ! સ્પર્શેન્દ્રિય કેવા આકારની કહેવામાં આવી છે? ઉત્તર–ગૌતમ ! વિવિધ આકારની કહેવાય છે. પ્રન–હે ભગવન જીવા ઈન્દ્રિય કેવા આકારની કહી છે? ઉત્તર–હે ગૌતમ ! છરાના આકારની કહી છે. પ્રશ્ન–હે ભગવન્ ધ્રાણેન્દ્રિય કેવા આકારની કહી છે? ઉત્તર––હે ગૌતમ! અતિમુકતકના ચન્દ્રકના આકાર જેવી છે. પ્રશ્ન––હે ભગવંત ! ચક્ષુરિન્દ્રિય કેવા આકારની કહી છે? ઉત્તર--હે ગૌતમ ! મસુરની દાળ જેવા આકારની કહી છે. પ્રશ્ન–હે ભગવાન શ્રોબેન્દ્રિય! કેવા આકારની કહી છે ? ઉત્તર--હે ગૌતમ કદમ્બપુષ્પનાં આકારની જેમ છે. આ રીતે પ્રજ્ઞાપના સૂત્રના પંદરમાં પદમાં ૧૯૧માં સૂત્રમાં કહેવામાં આવેલા છે. મારો इंदियविसए पंचविहे फासे रसे गंधे वणे सद्दे य ॥२१॥ ઇન્દ્રિયના વિષય પાંચ પ્રકારના છે- સ્પર્શ રસ ગંધ વર્ણ તથા શબ્દ પારના તત્વાર્થદીપિકા- પ્રથમ કહેવાઈ ગયું છે કે શ્રોત્ર વગેરે પાંચ ઈન્દ્રિયે દ્રવ્ય અને ભાવના ભેદથી બે-બે પ્રકારની છે-હવે તેમના વિષય બતાવવા માટે કહીએ છીએ-ઈન્દ્રિના વિષય પાંચ છે–સ્પર્શ, રસ. ગંધ વર્ણ અને શબ્દ. જે ઈન્દ્રિ દ્વારા જાણી શકાય છે, તે ઇનિદ્રાને વિષય કહેવાય છે તેના પાંચ ભેદ છે. (૧) સ્પર્શ—જેને અડકીને જાણી શકાય (૨) રસ-જે ચાખવાથી જાણી શકાય (૩) ગંધ-જે સુંઘવાથી માલમ પડે (૪) વર્ણજવાથી જેનું જ્ઞાન થાય અને (૫) શબ્દ-જે કાનથી પ્રતીત થાય. સ્પશ આઠ પ્રકારના છે-(૧) કર્કશ (૨) મૃદુ (૩) ભારે (૪) હલકે (૫) ઠંડો (૬) ઉને (૭) ચિકણ અને (૮) સૂકે. રસ પાંચ પ્રકારના છે (૧) તીખ (૨) કડવે (૩) કસેલે (૪) ખાટ (૫) મીઠે ગંધના બે ભેદ છે-સુગંધ અને દુર્ગધ વર્ણના પાંચ ભેદ છે-કાળે, નિલે, રાતે, પીળો અને ધળે. શબ્દ ત્રણ પ્રકારના છે-જીવશબ્દ, અજીવશબ્દ અને મિશ્ર શબ્દ. શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ ૩૫ Page #50 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્રને વચનયોગથી નિકળેલે, અનન્તાનંદ પ્રદેશી પુદ્ગલ દ્રવ્યોને સ્કંધ અગર પુદ્ગલ દ્રવ્યના સંધાનથી ઉત્પન્ન ધ્વનિને શબ્દ કહે છે. આ સ્પર્શ વગેરે પાંચ વિષય ક્રમશઃ સ્પર્શન વગેરે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરવામાં આવે છે. જીવ તેમની અભિલાષા કરે છે આથી તેમને અર્થ પણ કહે છે કે ૨૧ છે તત્વાર્થનિકિત—પહેલા સ્પર્શન. જીભ, નાક, ચક્ષુ અને કાન એ પાંચ ઈનિદ્ર કહેવાઈ ગઈ. હવે એમના પાંચ વિષયનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ-ઈન્દ્રિયેનાં વિષય પાંચ છે–સ્પર્શ, રસ, ગંધ,-વર્ણ તથા શબ્દ. ઈન્દ્રિયે વડે જેનું જ્ઞાન થાય તે ઈન્દ્રિયને વિષય કહેવાય છે તેના પાંચ ભેદ છે-સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ. જેને અટકાય તે સ્પર્શ જે આઠ પ્રકારને છે–કર, કમળ, ભારે, હલકે, ઠંડે, ગરમ, ચિકણો તથા લુખો. જીભ વડે જે ચાખી શકાય તે રસ કહેવાય. તીખ, મધુર, કટુ, કષાય તથા ખાટાના ભેદથી રસના પાંચ ભેદ છે. મીઠું મીઠા રસમાં આવી જાય છે. ગધના–સુગંધ તથા દુર્ગધ–બે પ્રકાર છે. વર્ણ પાંચ પ્રકારના હોય છે કાળો, લીલે, રાતે, પીળે તથા સફેદ. વમનયેગથી નિકળેલ અનન્તાનન્દ પ્રદેશી પુગલસ્કંધનું એક વિશિષ્ટ પરિણમન શબ્દ કહેવાય છે શબ્દ કયારેક પુગલ દ્રવ્યોથી અથડાઈ જવાને અને જુદા જુદા થવાને કારણે ઉત્પન્ન થાય છે તેના ત્રણ ભેદ છેજીવશબ્દ અજવશબ્દ તથા મિશ્રશબ્દ-એમ ત્રણ ભેદ છે. આ સ્પર્શ વગેરે પાંચ વિષયે અનુકમે, સ્પર્શન જીભ, ઘાણ, ચક્ષુ તથા શ્રોત્રેનિન્દ્ર દ્વારા ગ્રાહ્ય હોય છે આથી એમને–અર્થ વર્ણ કહે છે કારણ કે જીવ તેમની અભિલાષા કરે છે. આ બધા મળીને ૨૩ વિષય છે. સ્થાનાંગસૂત્રનાં પાંચમાં સ્થાનમાં, ત્રીજા ઉદ્દેશકના ૪૪૩માં સૂત્રમાં કહ્યું છે ઈન્દ્રિયનાં પાંચ વિષય કહેલા છે-બેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય તથા સ્પર્શનેન્દ્રિયના વિષયે છે ૨૧ છે णो इंदियं मणे ता विसए सुअं ॥२२॥ મૂળસૂત્રાથ–મનનો ઈન્દ્રિય છે અને તેને વિષય શ્રત છે . રર તત્વાર્થ દિપિકા–પહેલા ઈન્દ્રિયનું અને એમના વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું શ્રેત્ર વગેરે ઉપગનું કારણ હોવાથી ઈન્દ્રિય છે અને શબ્દ વગેરે એમના વિષય નિશ્ચીત છે, અર્થાત્ શ્રેત્ર શબ્દને જ જણાવે છે, ચક્ષુ રૂપને જ ગ્રહણ કરે છે એ રીતે પ્રત્યેક ઇન્દ્રિયનો. પિત પિતાને વિષય ચોકકસ છે. પરંતુ મનને વિષય નિશ્રીત નથી.-તે શબ્દ રૂપ રસ વગેરે બધા વિષયમાં પ્રવૃત્ત થઈ શકે છે એથી એને ઇન્દ્રિય માનવામાં આવ્યું નથી. મનને ન ઈન્દ્રિય કહેવું જ યંગ્ય છે આ માટે કહે છે – મન ને ઈન્દ્રિય કહેવાય છે કારણકે તેને વિષય શબ્દ વગેરે નિશ્ચીત નથી તે પણ તે શ્રેત્ર આદિની જેમ ઉપગમાં નિયત હવે થાય જ છે. એમના વિના શ્રેત્ર વગેરે ઈન્દ્રિયની શબ્દ વિગેરે વિષયમાં સ્વપ્રજનભૂત પ્રવૃત્તિ હોતી નથી. આ રીતે મન બધી ઈન્દ્રિયનું તેમજ સાથે સાથે ઉપયોગનું પણ મદદરૂપ સાબીત થાય છે. પરંતુ મન માત્ર ઈન્દ્રિયોના સહાયક માત્ર નથી પરંતુ સ્વતંત્ર રૂપથી શ્રુત જ્ઞાનના વિષયને પણ જાણે છે આથી સૂત્રમાં કહ્યું છે- મનને વિષય શ્રત છે અર્થાત્ મનને વિષય શ્રુતજ્ઞાન છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૩૬ Page #51 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ મન નેઇન્દ્રિય હાવાનું નિરૂપણ સૂ. ૨૨ ३७ અહીં શ્રુતજ્ઞાન શબ્દથી શ્રુતજ્ઞાનના વિષય સમજવા જોઈએ. અર્થાત્ શ્રુતજ્ઞાનના જે વિષય છે. કર્મના ક્ષયાપશમ છે તે શ્રુતજ્ઞાનના વિષશ્રુતજ્ઞાનના જે વિષય છે તે મનના સ્વત ંત્ર તેજ મનના વિષય છે. જે આત્માને શ્રુતજ્ઞાનાવરણ યમાં મનની મદદથી જ પ્રવૃતિ કરે છે. મતલબ વિષય છે. આ પ્રકરણમાં શ્રુત શબ્દના અર્થ ભાવશ્રુતજ્ઞાન સમજવા જોઈએ. આ ભાવશ્રુતજ્ઞાન શ્રુતજ્ઞાનાવરણના ક્ષયાપશમથી ઉત્પન્ન થાય છે, દ્રવ્ય શ્રુતને અનુસરણ કરે છે તેમજ આત્માનુ જ એક વિશિષ્ટ પરિણમન છે. અથવા અઅવગ્રહની પછી મતિજ્ઞાન જ શ્રુતજ્ઞાન રૂપમાં પરિણત થાય છે. પરંતુ બધી ઇન્દ્રિયાથી થનાર અર્થાવગ્રહ ના અંતર મતિજ્ઞાન શ્રુતજ્ઞાન રૂપ પરિણમન ન થવું. વચન અને મનથી થનાર અર્થે વિગ્રહની પછી જ શ્રુતજ્ઞાન રૂપ હેાય છે. ચાકકસ રીતથી શ્રુતજ્ઞાન શ્રુતશાસ્ત્ર અનુસાર હેાય છે. મનને વિષય જે શ્રુતજ્ઞાન છે તેએ પ્રકારના છે–અંગબાહ્ય અને અગપ્રવિષ્ટ આવશ્યક વગેરે અગબાહ્યશ્રુતજ્ઞાન અનેક પ્રકારના છે. અંગપ્રવિષ્ટ ખાર પ્રકારના છે, જેમ આચારાંગાદિ—— આંખની જેમ મન પણ અપ્રાપ્યકારી છે કારણ કે જ્યારે મનથી અગ્નિનું ચિંતન કરવામાં આવે છે ત્યારે મનમાં જલન થતું નથી. અને જ્યારે પાણીનું ચિંતવન કરે છે ત્યારે ઠંડુ થતુ નથી મનના બે ભેદ છે-દ્રવ્યમન અને ભાવમન–દ્રવ્યમન પેાતાના શરીરની બરાબર છે જ્યારે ભાવમન આત્મા જ છે. તે ભાવમન રૂપ આત્મા ત્વચા પન્ત દેશમાં વ્યાપ્ત રહે છે. ભાવમન દ્રવ્યમનનું અવલમ્બન કરીને પણ ઇન્દ્રિયાના વિષયાનું મનન કરે છે આથી તે દ્રવ્યમનના વ્યાપારનું જ અનુસરણ કરે છે-તાત્પર્ય એ છે કે શ્રાત્રની પ્રણાલીથી ગ્રહણ કરવામાં આવેલા શબ્દોનાં વાકયના વિચાર કરવાવાળા મનના વિષય શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાન પ્રયાગ વિશેષ અને સંસ્કારજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. વર્ણ, પદ્મ, વાકય, પ્રકરણ અધ્યયન વગેરેના જ્ઞાનરૂપ છે. તેને મન શિવાય બીજી કોઈ ઇન્દ્રિય ગ્રહણ કરવા માટે સમર્થ નથી. આથી મનને અવશ્ય સ્વીકાર કરવા જોઈએ ॥ ૨૨ ॥ તત્વા નિયુક્ત—પૂર્વ સૂત્રમાં સ્પન વગેરે ઇન્દ્રિયાના સ્પર્શી વગેરે વિષયાનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. હવે મનનુ વિજ્ઞાપન કરીને તેના વિષયનું પ્રજ્ઞાપન કરીએ છીએમન ના ઇન્દ્રિય કહેવાય છે. તેના વિષય શ્રુત છે. શ્રુતજ્ઞાનાવરણના ક્ષયાપશમથી ઉત્પન્ન થઈ ને દ્રષ્યશ્રુતનું અનુસરણ કરવાવાળા પેાતાના અથી ઉપસ’ગત આત્મપરિણતિના પ્રમાદ તથા તત્વાને જાણવાવાળા સ્વરૂપવાળા મતિશ્રુતજ્ઞાન કહેવાય છે અથવા અર્થાવગ્રહના સમય પછી મતિજ્ઞાન જ શ્રુતજ્ઞાન બની જાય છે. પર`તુ બધી ઇન્દ્રિયેાથી થનાર અર્થાવગ્રહની પછી થતું નથી પરંતુ માનસિક અર્થાવગ્રહના અનન્તર જ મતિજ્ઞાન શ્રુતજ્ઞાન બને છે, વિશેષ રૂપથી તે શ્રુતશાસ્ત્રના અનુસાર શ્રુતજ્ઞાન થાય છે. મનના વિષય તે શ્રુતજ્ઞાન એ પ્રકારનું છે-અગબાહ્ય અને અગપ્રવિષ્ટ આવશ્યક વગેરેના ભેદથી અંગબાહ્ય અનેક પ્રકારના છે તે મન ના ઇન્દ્રિય કહેવાય છે કારણકે રૂપ વગેરેને ગ્રહણ કરવામાં તે સ્વતંત્ર નથી, અપૂર્ણ છે અને ઇન્દ્રિયાનું કાર્ય કરતું નથી. જેમ ચક્ષુ અપ્રાપ્યકારી છે તેવી જ રીતે મન પણ અપ્રાપ્યકારી છે કારણ કે પાણી તથા અગ્નિનું ચિંતન કરતી વખતે ન તે તેના ઉપકાર હાય છે કે ન તા ઉપઘાત. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ३७ Page #52 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્રને મન બે પ્રકારના છે. દ્રવ્યમન અને ભાવમન દ્રવ્યમન શરીર છે તે ભાવમન આત્મા. ભાવમન દ્રવ્યમનનું અવલંબન કરીને ઇન્દ્રિયપરિણામનું મનન કરે છે તે દ્રવ્યમનનું જ અનુસરણ કરે છે. આ રીતે શ્રોત્રની પ્રણાલી દ્વારા ગ્રહીત શબ્દોના અર્થને વિચાર કરનાર અતીન્દ્રીય થયેલ રૂપ મનને વિષય શ્રુતજ્ઞાન છે. પ્રગવિશેષથી સંસ્કૃત તે શ્રતને વર્ણ, પદ, વાકય, પ્રકરણ, અધ્યયન વગેરે ભેદવાળે છે. મન સિવાય અન્ય કોઈ ઇન્દ્રિય જાણવા માટે સમર્થ નથી. આ કારણે આત્માની પરિણતી વિશેષ રૂપ શ્રુતજ્ઞાન જ મનને વિષય છે શબ્દ સ્વરૂપ શ્રત મનને વિષય હોઈ શકે નહીં. શબ્દાત્મક શ્રુત પ્રતિઘાત અને અભિભવથી જોડાયેલા હોવાથી તેમજ મૂર્તિક હોવાથી શ્રેત્ર દ્વારા જ ગ્રાહ્ય હોય છે. મન દ્વારા નહીં. આ રીતે મન ઇન્દ્રિય હોઈ શકતું નથી કારણકે તેમાં ઈન્દ્રિયનું પૂર્વોકત લક્ષણ ઘટિત હોતું નથી આથી જ મન નો ઈન્દ્રિય કહેવાય છે પરરા पोग्गल जीवगइ दुविहा अणुसेढीय विसेढीय મૂળસૂત્રાર્થ –પુદ્ગલ અને જીવની ગતિ બે પ્રકારની હોય છે અનુશ્રેણિગતિ અને વિશ્રેણિગતિ ૨૩ તત્વાર્થદીપિકા–અગાઉ જીનું સ્વરૂપ પ્રતિપાદિત કરવામાં આવ્યું એજ પ્રસંગને લઈને એ બતાવીએ છીએ કે જેની ભવાન્તરને પ્રાપ્ત કરાવવા વાળી જે ગતિ હોય છે તે અનિયત અર્થાત્ ગમે તેવી હોય છે કે તેને કેઈ નિયમ છે ? આ જિજ્ઞાસાનું સમાધાન કરવા માટે પ્રથમ ગતિનું સ્વરૂપ કહે છે-પગલે અને જેની ગતિ અર્થાત્ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાના બે પ્રકાર હોય છે-અનુશ્રેણિ અને વિશ્રેણિ. પરમાણુપુદ્ગલેની ક્રિપ્રદેશી વગેરે સ્કંધની તરફ જીવેની દેશાન્તરપ્રાપ્તિ ગતિ રૂપ ગતિ એક પ્રકારની હોય છે-અનુશ્રેણિરૂપ પરમાણુપુદ્ગલેની સાથે ક્રિપ્રદેશી આદિ સ્કંધની ગતિ અનુશ્રેણિ હોય છે. જીવને પણ અનુશ્રેણિ જ ગતિ હોય છે. લોકના મધ્યભાગથી શરૂ કરીને ઉપર નીચે અને તી અનુક્રમે રહેલાં આકાશપ્રદેશની હરોળને શ્રેણિ કહે છે. આ શ્રેણી અનુસાર છે અને પુદ્ગલેની જે ગતિ થાય છે તે અનુશ્રેણિ ગતિ કહેવાય છે. આ પૈકી અનુશ્રેણિ ગતિ પુદ્ગલ અને જીવની હોય છે. પુગેલેમાં પણ જીવ મરીને જ્યારે બીજા ભવમાં જાય છે અને મુક્ત જીવ જ્યારે ઉર્ધ્વગમન કરે છે ત્યારે તેની અનુશ્રેણિગતિ થાય છે. પરપ્રયાગ વગર પુદ્ગલેની પણ સ્વાભાવિક ગતિ શ્રેણી અનુસાર જ થાય છે, પરપ્રેગથી અર્થાત્ બહ્ય દબાણથી પુદ્ગલેની અનુશ્રેણિગતિ થાય છે, એ વસ્તુસ્થિતિ છે | ૨૩ . તત્વાર્થનિર્યુકિત-જીવોના સ્વરૂપનું નિરૂપણ પ્રથમ કરવામાં આવ્યું. હવે જીવની ભવાન્તરમાં જે ગતિ થાય છે તે ગમે તેવી થઈ જાય છે અથવા તે શું તેને કેઈ નિયમ છે ? આ રીતની શંકા હોવાથી પ્રથમ ગતિનું નિરૂપણ કરે છે. પુદ્ગલો અને તેની ગતિ એક પ્રકારની છે અનુશ્રેણિ ગમન કરવું તેને ગતિ કહે છે અને ગમનને અર્થ છે એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચવું. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૩૮ Page #53 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ પુદ્ગલ અને જીવની ગતિનું નિરૂપણ સૂ. ૨૩ ૩૯ પરમાણુપુદ્ગલેની, દ્વિદેશી વગેરે ધોની અને જીવની ગતિ એક પ્રકારની હોય છેઅનુશ્રેણિરૂપ, એમાંથી પરમાણુપુગલે અને દ્વિદેશી આદિ સ્કંધની અનુશ્રેણિ ગતિ જ હોય છે. જીવની ગતિ એક પ્રકારની હોય છે– અનુશ્રેણિ રૂપ પોતાના શરીરની અવગાહના જેટલા આકાશના પ્રદેશની હરોળને શ્રેણિ કહે છે–અમૂત્ત ક્ષેત્રને પરમાણું પ્રદેશ કહેવાય છે. તે ઘણાંજ બારીક હોય છે અને નિરન્તર વ્યાપ્ત રહે છે. આકાશના પ્રદેશની પંક્તિ અર્થાત્ શ્રેણી જીવગતિની અપેક્ષાથી અસંખ્યાતા પ્રદેશેવાળી હોય છે. પુદ્ગલગતિની અપેક્ષાથી મોતીના હાર જેવી એક–એક આકાશપ્રદેશની રચના વાળી પણ સમજી લેવી જોઈએ. પરમાણુપુલનું તેટલી જ શ્રેણીમાં અવસ્થાન હોય છે પરંતુ ક્રિપ્રદેશી વગેરે પુગલેનું તેટલું અને તેથી વિશિષ્ટ શ્રેણીમાં અવસ્થાન હોય છે. આ રીતે અપ્રદેશી સ્કંધ પર્યન્ત પુદ્ગલદ્રવ્યના વિષયમાં પણ કહી દેવું જોઈએ, શ્રેણી અનુસાર જે ગતિ થાય તે અનુશ્રેણિ કહેવાય છે – જેમાં મિલન અને વિયેગ જોવામાં આવે તેને પુગલ કહે છે. તે પુદ્ગલેની તથા સંસારી જેની ઉંચી નીચી અથવા તિછી જે ગતિ થાય છે તે આકાશના પ્રદેશની શ્રેણી અનુસાર થાય છે. પગલોનો અવગાહ લાંબો હોય છે. એવી જ રીતે ઉપર-નીચે પણ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય પર્યન્ત જે શ્રેણિઓ છે તે શ્રેણિઓમાં જ ગતિ થાય છે-તેમને ભેદીને કદાપી પુદ્ગલે ગમન કરતા નથી. આ રીતે છે અને પુદ્ગલેના અવગાહરૂપ આકાશના પરમાણુરૂપ અમૂર્ત પ્રદેશોની લાંબી શ્રેણી અસંખ્યાત પ્રદેશની હોય છે પરંતુ તે જીવના ગમનમાં જ હોય છે. પુદ્ગલેના ગમનમાં તે સંખ્યાત પ્રદેશવાળી શ્રેણી પણ હોય છે. આ પ્રકારની શ્રેણીમાં જ ગમન થાય છે. આકાશના પ્રદેશની જે શ્રેણી છે તે પ્રમાણે જ જીવો અને પુદ્ગલેની ગતિ થઈ શકે છે. સ્વતઃ ગતિ પરિણામને પામેલા જીવની દેશાંતર પ્રાપ્તિ રૂ૫ ગતિ આકાશશ્રેણીનું ઉલ્લંઘન નહીં કરીને, ગતિના કારણભૂત તથા સમસ્ત લેકમાં વ્યાપ્ત ધર્મદ્રવ્યના નિમિત્તથી થાય છે. પરભવમાં જવા માટે અભિમુખ થયેલે જીવ મનકિયાવાળું હોવાથી જે આકાશપ્રદેશની મદદ લઈને શરીરનો ત્યાગ કરે છે, તેનું ભેદન ન કરતે થકે, ઉપર, નીચે અથવા મધ્ય દેશાન્તરમાં ગતિ કરે છે. તેની અનુશ્રેણી ગતિ હોય છે. આગળ જતા ધર્માસ્તિકાયને અભાવ હોવાથી લેકના પર્યન્ત ભાગમાં ગતિ એક થઈ જાય છે. લોકના નિષ્ફટ-પર્યત જેવા નિશ્ચલ ઉપપાતન ક્ષેત્રના વશથી જીવ ધર્માસ્તિકાયની સહાયતાથી વાંકી ગતિ કરે છે. પુદ્ગલેની પણ પરપ્રેરણુ વગર જે સ્વાભાવિક ગતિ હોય છે તે અનુશ્રેણી રૂપ જ હોય છે. જેવી રીતે પરમાણુ પૂર્વદિશાના કાન્તથી પશ્ચિમ દિશાના કાન્ત સુધી એક સમયમાં પ્રાપ્ત થાય છે. વસ્તુગતિના અનુરોધથી સૂત્ર દ્વારા પ્રતિબન્ધન કરવામાં આવેલ છે. બીજાની પ્રેરણાની અપેક્ષાથી પુદ્ગલેની પણ અનુશ્રેણી રૂપ પણ ગતિ હોય છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના રૂપમાં શતકમાં, બીજા ઉદ્દેશકમાં કહ્યું છે– શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #54 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્રને પ્ર–ભગવાન ! પરમાણુપુદ્ગલેની ગતિ અનુશ્રેણિ-શ્રેણી અનુસાર થાય છે ? જવાબ–ગૌતમ ! અનુશ્રેણું ગતિ હોય છે, વિશ્રેણી ગતિ હોતી નથી. પ્ર–ભગવાન ! ટ્રિપ્રદેશી ઔધની અનુશ્રેણી ગતિ હોય કે વિશ્રેણી ગતિ ? જા–આ પ્રશ્નનો જવાબ પૂર્વવત્ છે. આવી જ રીતે અનંતપ્રદેશ સ્કંધ સુધી સમજવાનું છે. પ્ર.--ભગવદ્ નારકી જીવેની ગતિ અનુશ્રેણી હોય છે કે વિશ્રેણી. જ—આને જવાબ પણ પૂર્વવત્ જ છે. આ જ રીતે વૈમાનિક દેવો સુધી સમજવું મારવા 'जीवगई य दुविहा विग्गहा अविग्गहा य' મૂળસૂત્રાર્થ –જીવની ગતિ બે પ્રકારની છે-સવિગ્રહ અને અવિગ્રહ / ૨૪ તવાદિપીકા–પહેલા છે અને પુગલેની ગતિની પ્રરૂપણ કરી તેમાં જીની તે ગતિ ભવાન્તર પ્રાપિણું અને પુદ્ગલેની ગતિદેશાન્તર પ્રાપિણી હોય છે એવું સમજી લેવું. શું જીવ અગર પુદ્ગલ સીધા જ આવીને રોકાઈ જાય છે અથવા વાંકા-ચુંકા જઈને પણ ઉત્પન્ન થાય છે અથવા રેકાઈ જાય છે ? એવા પ્રકારની જિજ્ઞાસાનું સમાધાન એ છે કે પુદુગળે માટે નિયમ ન હોવાથી પરપ્રયાગના અભાવમાં તેમની સીધી જ ગતિ હોય છે, પરંતુ પરપ્રેગના નિમિત્તથી બંને પ્રકારની ગતિ હોય છે. - સિદ્ધિ પ્રાપ્ત કરવાવાળા જેની ગતિ નિયમથી વગર વિગ્રહ (વળાંક) ની સરલ હોય છે આ સિવાયના સંસારી જીની ગતિ વાંકી પણ હોય છે અને સીધી પણ હોય છે આ પ્રકારની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ— જીવની ગતિ બે પ્રકારની હોય છે સવિગ્રહ ગતિ અને અવિગ્રહ ગતિ. એક ભવથી બીજા ભવને પ્રાપ્ત કરાવનાર જીવની ગતિ બે પ્રકારની હોય છે-વિગ્રહવાળી અર્થાત વક્રગતિ અને અવિગ્રહવાળી અર્થાત્ સરળગતિ વિગ્રહરહિત-સીધી ગતિ એક સમયની જ હોય છે મોક્ષગામી સિદ્ધજીવની અવિગ્રહ ગતિ હોય છે. અવિગ્રહ ગતિ એક સમય બે સમય અને ત્રણ સમયની હોય છે. જઘન્ય એક સમયની અને ઉત્કૃષ્ટ ત્રણ સમયની જાણવી. આ રીતે એકેન્દ્રિય ઈન્દ્રિય વગેરે જાતિયની અંદર સંક્રમણ કરવામાં અથવા સ્વજાતિમાં સંક્રમણ કરવામાં સંસારી જીવની ગતિ સવિગ્રહ અર્થાત્ વક અને અવિગ્રહ અર્થાતુ સરળસીધી ગતિ. કયારેક વક્રગતિ અને ક્યારેક સરળગતિ હોવાનું કારણ ઉપપાત ક્ષેત્રની અનુકૂળતા તથા પ્રતિફળતા છે. જે ક્ષેત્રમાં જીવ જન્મ લેનાર છે, તે ક્ષેત્રની અનુકૂળતા હોવાથી, મધ્યમાં. ઉપર અગર નીચે, દિશાઓમાં અથવા વિદિશાઓમાં મરતો થકો, જેટલી આકાશશ્રેણીમાં અવગાહના હોય છે, તેટલી જ પ્રમાણવાળી શ્રેણીનો પરિત્યાગ ન કરતો થક, ચારવિગ્રહથી પહેલા વિગ્રહગતિથી ઉત્પન્ન થતો થકે એક વિગ્રહવાળી, બે વિગ્રહવાળી અગર ત્રણ વિગ્રહવાળી ગતિથી ઉત્પન્ન થાય છે પરંતુ અન્તર્ગતિ તો ચોક્કસ જ ત્રણ વિગ્રહવાળી હોય છે એવા નિયમને સ્વીકાર ન કરવો જોઈએ પરંતુ જે જીવની ગતિ વિગ્રહવાળી હોય છે, ઉપપાત ક્ષેત્રના કારણે તેની વિગ્રહવાળી ગતિ ઉત્કૃષ્ટ ત્રણ વિગ્રહવાળી હોય છે. એજ રીતે વિગ્રહની દષ્ટિથી ચાર ગતિ છે–એક વિગ્રહવાળી, બે વિગ્રહવાળી, ત્રણ વિગ્રહવાળી ને ચાર સમયની હોય છે. આમા વિગ્રહરહિત ગતિ એક સમયની હોય છે અને વિગ્રહ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ જીવની ગતિનું નિરૂપણ સૂ૦ ૨૪ ૪૧ વાળી ગતિ ત્રણ પ્રકારની છે એક સમયની, બે–સમયની અને ત્રણ સમયની. એથી વિશેષ હોતી નથી કારણકે તેને સ્વભાવ જ એવો છે, પ્રતિઘાતને અભાવ છે અને વિગ્રહના નિમિત્તનો અભાવ છે. જે જીવનું ઉપપાતક્ષેત્ર સમશ્રેણમાં રહેલ છે તે જીવ જુ થી જઈને ઉત્પન્ન થાય છે. વક્રગતિ નહીં કરનાર જીવ એક જ સમયમાં ઉત્પન્ન થઈ જાય છે અર્થાત્ પિતાના ઉપપાતક્ષેત્ર સુધી પહોંચી જાય છે પરંતુ તેનું ઉપપાતક્ષેત્ર જે વિશ્રેણીમાં હોય છે ત્યારે એક સમય અને ત્રણ સમયવાળી પણ વિગ્રહ ગતિ હોય છે. અત્રે “વિગ્રહ” શબ્દ “વિરામ અર્થમાં લેવું જોઈએ અને નહીં કે કુટિલ' અર્થમાં આથી ફલિતાર્થ એ થયો કે એક સમયમાં ગતિના અવછેદથી અર્થાત વિરામથી ઉત્પન્ન થાય છે, એ સમયમાં ગતિના અવછેદથી યાની વિરામથી ઉત્પન્ન થાય છે અથવા ત્રણ સમયમાં ગતિના અવછેદ અર્થાત વિરામથી ઉત્પન્ન થાય છે. અહીં એવું સમજવું જોઈએ-અવિગ્રહ ગતિ ઈગતિ (બાણ જેવી સીધી ગતિ) કહેવાય છે જેવી રીતે બાણનું પોતાનું લક્ષ્ય સીધી ગતિ હોય છે એવી જ રીતે સિદ્ધો તથા સંસારી જેની અવિગ્રહગતિ એક સમય જેવી સરખી જ હોય છે. સવિગ્રહગતિ સંસારી જીની જ હોય છે. તેના ત્રણ ભેદ છે-હસ્તપ્રક્ષિપ્ત, લાંગલિકા અને ગેમૂત્રિકા. જેમ હાથને એકબાજુ વાંકો વીંઝવામાં આવે તે એક તરફ તિરછી ગતિ હોય છે એવી જ રીતે સંસારી જીવની હસ્તપ્રક્ષિત ગતિ એક વિગ્રહવાળી બે સમયની હોય છે. લાંગલિકા ગતિ બંને તરફથી વાંકી હોય છે જેવી રીતે હળ બંને તરફથી વાંકું હોય છે તે જ રીતે સંસારી જીવની જે ગતિ બંને તરફથી વાંકી હોય તે લાંગલિકા કહેવાય છે, તે ગતિ ત્રણ સમયની હોય છે. ગોમૂત્રિકા ગતિ ત્રણ વિગ્રહવાળી હોય છે. તે ગતિ ચાર સમયની હોય છે. આ રીતે ભવાન્તરમાં ઉત્પન્ન થનારા સંસારી જીવોની વિગ્રહવાળી વકગતિ ચેથા સમયથી પહેલા જ ઉત્પન્ન થઈ જાય છે. ચોથા સમયમાં અગર ચોથા સમયને અન્તમાં વક્રગતિ હોતી નથી. વિગ્રહવાળી ગતિ ચોથા સમયમાં કેમ થતી નથી ? આ પ્રશ્નનો જવાબ એ છે કે સહુથી અધિક વિગ્રહના નિમિત્તભૂત લેકાગ્રના ખુણરૂપ નિષ્ફટ ક્ષેત્રમાં ઉત્પન્ન થનારો જીવ નિષ્ફટ ક્ષેત્રને અનુકૂળ શ્રેણી ન હોવાના કારણે ઈષગતિ કરી શક્તા નથી આથી નિકુટ ક્ષેત્રમાં જવા માટે પણ વિગ્રહવાળી ગતિને આરંભ કરે છે તેથી અધિક વિગ્રહવાળી ગતિ કરતો નથી કારણકે એવું કંઈ પણ ઉપપાત ક્ષેત્ર નથી કે જ્યાં જવા માટે ત્રણથી વધારે વિગ્રહ કરવા પડે ૨૪ તસ્વાર્થનિર્યુકિત-પૂર્વસૂત્રમાં કહેવામાં આવેલી જીની ભવાન્તર પ્રાપિણી ગતિ તથા પુદ્ગલેની દેશાન્તર પ્રાપિણી ગતિ શું સીધી જઈને વિરત થઈ જાય છે અથવા વિગ્રહ કરીને પણ ફરી ઉત્પન્ન થાય છે ? એવી આશંકાના સમાધાન માટે કહે છે-પગલે માટે કઈ નિયમ નથી, સિદ્ધિગમન કરવાવાળા જીની ગતિ નિયમ રૂપે અવિગ્રહ-સરળ જ હોય છે. શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ ૪૧ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૨ તત્વાર્થસૂત્રને સિદ્ધોથી જુદા જે સંસારી જીવે છે તેમની ગતિ સવિગ્રહ અને અવિગ્રહ બંને પ્રકારની હોય છે. આ આશયને પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ જીવની ગતિ બે પ્રકારની છે. સવિગ્રહ અને અવિગ્રહ સામાન્યતયા જીવની બે પ્રકારની ગતિ હોય છે–વિગ્રહ અર્થાત્ વકતાવાળી અને અવિગ્રહ અર્થાત્ સીધી-સરળ. આમાં જે અવિગ્રહગતિ છે તે નિયમથી એક સમય વાળી જ હોય છે આવી ગતિ મેક્ષગામી જીવની જ હોય છે. વિગ્રહવાળી ગતિ એક સમયની બે સમયની અગર તે ત્રણ સમયની હોય છે. જઘન્ય એક સમયની અને ઉત્કૃષ્ટ ત્રણસમયની સમજવી જોઈએ ! આથી એકેન્દ્રિય વગેરે બીજી જાતિમાં સંક્રમણ સમયે અથવા પિતાની જ જાતિમાં સંક્રમણ કરતી વેળાએ સંસારી જીવની વિગ્રહવાળી વક્ર અથવા વગર વિગ્રહની અવગતિ હોય છે. આ રીતે ક્યારેક વાંકી અને કયારેક સીધી જે ગતિ હોય છે તેનું કારણ ઉપપાતક્ષેત્રની– વિશેષતા જ છે. જે ક્ષેત્રમાં જઈને જીવને જન્મ લે છે તે જે અનુકૂળ હોય તે વચ્ચે ઉપર અગર નીચે, દિશા અગર વિદિશામાં મરીને જેટલી આકાશશ્રેણીમાં અવગાહ હોય તેટલા જ પ્રમાણવાળી શ્રેણને પરિત્યાગ ન કરતે થકે, ચાર વિગ્રહથી પહેલા–પ્રથમ એક બે અગર ત્રણ વિગ્રહ કરીને ઉત્પન્ન થઈ જાય છે પરંતુ એ નિયમ સમઝ જોઈએ નહી કારણ અંતગતિ નિશ્ચિત રૂપથી વિગ્રહવાળી હોય છે પરંતુ જે જીવની ગતિ વિગ્રહવાળી હોય છે તેમની તે વિગ્રહવાળી ગતિ ઉપપાત ક્ષેત્ર મુજબ વધારેમાં વધારે ત્રણ વિગ્રહવાળી હોય છે. આ રીતે સમયની અપેક્ષાથી ચાર (૪) પ્રકારની ગતિ હોય છે એક સમયની અવિગ્રહગતિ, એક વિગ્રહવાળી, બે વિગ્રહવાળી અને ત્રણ વિગ્રહવાળી આનાથી વધુ વિગ્રહવાળી ગતિની શક્યતા નથી કારણકે જીવન એ જ સ્વભાવ છે, પ્રતિઘાતને અભાવ હોય છે અને અધિક વિગ્રહ કરવા માટે જ કઈ કારણ રહેતું નથી. વિગ્રહને અર્થ છે વકતા, અવગ્રહ અથવા એક આકાશશ્રેણીથી બીજી શ્રેણીમાં જવું. આ તમામ પર્યાયવાચક શબ્દ છે. અભિપ્રાય એવો છે કે ભવાન્તરમાં ઉત્પન્ન થનારા જીવન ઉપપાતક્ષેત્ર જે સમશ્રેણીમાં રહેલું હોય તે તે એજ શ્રેણી અનુસાર કયાય ફંટયા વગર–સીધે જઈને એકજ સમયમાં ઉત્પન્ન થઈ જાય છે. પરંતુ જ્યારે ઉપપાતક્ષેત્ર વિશ્રેણીમાં અર્થાત્ કોઈ બીજી શ્રેણીમાં હોય છે ત્યારે ત્યાં સુધી પહોંચવા માટે એક, બે અગર ત્રણવાર ફંટાય છે, જ્યારે તેને વળવું પડે છે ત્યારે વળાંક મુજબ વધુ સમય લાગે છે. આગમમાં કહ્યું છે— પ્રશ્ન–ભગવદ્ ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવે આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમન્તમાં સમુદ્રઘાત કર્યો અને તે આજ રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાન્તમાં અપર્યાપ્ત સૂમ પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થનાર છે તો હે ભગવન્! તે જીવ કેટલા સમયને વિગ્રહ કરીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર–ગૌતમ ! એક સમયનો બે સમયને અથવા ત્રણ સમયને વિગ્રહ કરીને ઉત્પન્ન થાય છે. પ્રશ્નઃ–ભગવદ્ ! કયા હેતુથી આપે એવું કહે છે? ઉ–ગૌતમ, મેં સાત શ્રેણીની પ્રજ્ઞાપના કરી છે, શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૪૨ Page #57 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ પુગલ અને જીવની ગતિનું નિરૂપણ સૂ. ૨૪ ૪૩ (૧) ઋજવાયતાશ્રેણી (સીધી-લાંબી શ્રેણી), (૨) એક તરફથી વાંકી, (૩) બંને બાજુથી વાંકી (૪) એક તરફથી બહા-એક બાજુ ત્રસ નાડી સીવાયના આકાશ વાળી–(૫) બંને તરફથી ખહા બન્ને બાજુ ત્રસ નાડી સીવાયના આકાશ વાળી (૬) ચકવાલા-ગળાકાર (૭) અર્ધચક્રવાલાઅર્ધગોળાકાર. જે જીવ સીધી લાંબી શ્રેણીથી ઉત્પન્ન થાય છે તે એક સમયના વિગ્રહથી ઉત્પન્ન થાય છે—જે જીવ એક વક્ર શ્રેણીથી ઉત્પન્ન થાય છે તે બે સમય વાળા વિગ્રહથી ઉત્પન્ન થાય છે, જે બે તરફ વાંકી શ્રેણીથી ઉત્પન્ન થાય છે તે ત્રણ સમયના વિગ્રહથી ઉત્પન્ન થાય છે. આ હેતુથી જ હે ગૌતમ ! મેં આ પ્રમાણે કહેલ છે...... ભગવતીસૂત્ર શ. ૩૪. ઉં, ૧, સૂત્ર ૧ અહીં “વિગ્રહને અર્થ “વિરામ છે, વકતા નહીં આથી સાર એ નીકળ્યો કે એક સમયની ગતિના વિરામથી અર્થાત એક સમય પરિમાણ ગતિકાળ પછી થનારા વિરામથી જીવ પિદા થાય છે. એ રીતે વકશ્રેણીથી ઉત્પન્ન થતો થક જીવ બે પરિમાણવાળી ગતિની પછીથી થનારા વિરામથી ઉત્પન્ન થાય છે. કે ગતિનું પરિમાણ દર્શાવનારા સૂત્રમાં ત્રિવક ગતિનું કથન કરવામાં આવ્યું નથી તે પણ તેનું કથન ઉપર કહેવાઈ જ ગયું છે– પ્રશ્ન–ભગવદ્ ! અપર્યાપ્ત સૂકમ પૃથ્વીકાયિક જીવ અધેલેક-ક્ષેત્રની નાલ....થી બહારના ક્ષેત્રથી ઉર્વીલોકના ક્ષેત્રની નાલ...થી. બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકના રૂપમાં ઉત્પન્ન થનાર છે, તે કેટલા સમયના વિગ્રહથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર–ગૌતમ! ત્રણ અગર ચાર સમયનાં વિગ્રહથી ઉત્પન્ન થાય છે. આ રીતે ત્રિવક્ર ગતિમાં જ ચાર સમય થઈ શકે છે આથી કેઈ દોષ નથી. એ રીતે ચક્રવાલા વગેરે પણ આ ચાર સમયમાં અન્તર્ગત થઈ જાય છે, આથી જ તેમનું સ્વતંત્ર કથન કરવામાં આવ્યું નથી, આ રીતે જ વગેરે ચાર પ્રકારની ગતિએ ચાર સમયપર્યન્ત જ હોય છે. કોઈ પણ ગતિ એવી હતી નથી કે ચારથી વધુ પાંચ વગેરે સમયની હોય આ ચાર ગતિમાંથી નારક વગેરેની અવિગ્રહ (સરળ) તથા એક અગર બે વિગ્રહવાળી ગતિ જ હોય છે, ત્રણ વિગ્રહવાળી નહીં. એકેન્દ્રિય જીવોની ત્રણ વિગ્રહવાળી તથા બીજી ગતિએ પણ હોય છે. સ્થાનાંગસૂત્રનાં ત્રીજા સ્થાનના ચોથા ઉદ્દેશકના ૨૨માં સૂત્રમાં કહ્યું છે-નારકજીવ ઉત્કૃષ્ટ ત્રણ સમયવાળા વિગ્રહથી ઉત્પન્ન થાય છે. એકેન્દ્રિયને છોડી, વૈમાનિકે સુધી આજ પ્રમાણે સમજવું જોઈએ. એવી જ રીતે ભગવતીસૂત્રના ૩૪માં શતક પ્રથમ ઉદ્દેશકના પહેલા સૂત્રમાં કહ્યું છે– પ્રશ્ન-નારક જીવ કેટલા સમયના વિગ્રહથી ઉત્પન્ન થાય છે? ઉ–ગૌતમ ! એક સમય, બે સમય, ત્રણ સમય અથવા ચાર સમયના વિગ્રહથી ઉત્પન્ન થાય છે. શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ ૪૩ Page #58 -------------------------------------------------------------------------- ________________ ४४ તત્વાર્થસૂત્રને સ્વાભાવિક પ્રશ્ન થઈ શકે કે અવિગ્રહગતિ એક સમયની જ કેમ હોય છે? બે અગર ત્રણ સમયની કેમ નહીં ? કાળના અવસરે કાળ કરીને કેઈ જીવ બે અગર ત્રણ સમય સુધી સીધું ગમન કેમ કરતું નથી ? પ્રશ્નનો જવાબ એ છે કે ત્રીજીગતિમાં પ્રતિઘાત નથી અને વિગ્રહનું કોઈ કારણ હોતું નથી. આ ઉપરાંત શાસ્ત્રની એજ માન્યતા છે. જે જીવ ત્રીજીગતિથી પોતાના ઉપપાતક્ષેત્રમાં જાય છે, તે વચ્ચે કોઈ પણ જગ્યાએ રોકાયા વગર એક જ સમયમાં તેને પ્રાપ્ત કરી લે છે. ત્યાં બે અગર બેથી વધારે સમય થવાનું કેઈ કારણ નથી આથી તેની આ ગતિ એકજ સમયની હોય છે. પપાતિકસૂત્રના સિદ્ધપ્રકરણમાં ૯૨માં સૂત્રની અમારા દ્વારા કરવામાં આવેલી પીયૂષવર્ષિણી ટીકામાં કહ્યું છે-ત્રીજીગતિને પ્રાપ્ત અસ્પર્શમાનગતિ વાળ જીવ એક સમયના અવિગ્રહથી જઈને સાકાર ઉપયોગથી યુક્ત થઈને સિદ્ધ થશે. જેવી રીતે સંસારી જીની ચાર ગતિ સંભવિત છે તેજ રીતે પરમાણુ વગેરે પુદ્ગલોની પણ વિસા તથા પ્રયોગ દ્વારા સમજી લેવી જોઈએ. કાળનો તથા વિગ્રહને આ નિયમ અન્તરાલ ગતિ માટે દર્શાવવામાં આવેલ છે. ભવસ્થ તથા ઔદારિક શરીરવાળા જીવોની પ્રગપરિણામના વશથી સવિગ્રહક અવિગ્રહક બંને પ્રકારની ગતિ થાય છે-તેના માટે કોઈ નિયમ નથી. ઔદારિક વગેરે શરીરધારીઓ માટે વિગ્રહોનો નિયમ નથી-તે થોડા પણ હોય છે અને ઘણાં પણ હોઈ શકે છે | ૨૪ મનોજ વિજય' | ર તે મૂળસૂત્રાર્થ –વિગ્રહગતિ કાર્મણકાયયોગથી થાય છે ૨૫ | તત્વાર્થદીપિકા–પ્રથમ વિશિષ્ટ સંસારી જીવના જ મનેયેગને નિયમ બતાવવામાં આવ્યું. હવે ભવાન્તરગમનના માર્ગમાં અન્તર્ગતિમાં વર્તમાન અને કર્યો વેગ હોય છે એ દર્શાવવા માટે કહીએ છીએ-- જીવની વિગ્રહગતિ કર્મવેગથી અર્થાત્ કામણશરીરના નિમિત્તથી થાય છે. જે ગતિ વિગ્રડ અર્થાત વક્તાથી યુકત હોય તે વિગ્રહગતિ કહેવાય છે. જે શરીર સમસ્ત શરીરની ઉત્પત્તિમાં બીજની સમાન–કારણરૂપ હોય તે કામણ શરીર કહેવાય છે અનેવગણ કાય વર્ગણ અને વચનવર્ગણાના નિમિત્તથી થનારા આત્માના પ્રદેશોનું પરિસ્પન્દન-હલન ચલનયુગ કહેવાય છે. એવી રીતે વિગ્રહગતિમાં કામણુકાયોગ થાય છે તેનાથી નવીન કર્મોનું ગ્રહણ અને દેશાન્તરમાં ગમન થાય છે. - જ્યારે આત્મા એક શરીરને છોડી બીજુ શરીર ધારણ કરવા માટે જાય છે, ત્યારે તે કાર્મણ શરીરની સાથે હોય છે. આને ફલિતાર્થ એ છે કે જીવ કામણ શરીરના આધારથી ભવાન્તરમાં ગમન કરે છે–આને પરમાર્થ એ છે કે ભવાન્તરમાં ગમનના માર્ગમાં સ્થિત તથા વિગ્રહગતિને પામેલા જીવની અન્તરાલ ગતિમાં કાર્પણ કાયયેશ થાય છે. અન્તરાલગતિ સિવાય બીજા સમયમાં આગમના કથન અનુસાર કાયસેગ વચનગ અને મને ત્રણે ગ હોઈ શકે છે એમ સમજી લેવું કે ૨૫ છે તત્વાર્થનિર્યુકિત –અગાઉ ખાસ ખાસ સંસારી છનાં જ મગને નિયમ પ્રતિપાદન કર્યો પરંતુ અન્તર્ગતિમાં છેને કે વેગ હોય છે ? આ પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ-વિગ્રહગતિ કર્મયોગ અર્થાત્ કામણ કાયયોગથી થાય છે. જેમાં કામણ શરીર દ્વારા ચેષ્ટા થાય તે ગતિ-કમગ કહેવાય છે. વિગ્રહગતિ કર્મગ છે. શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ ४४ Page #59 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અંતર્ગતિમાં વર્તમાન જીવનાગનું નિરૂપણ સૂઇ ૨૫ ૪૫ વિગ્રહ અર્થાત્ વકતા અગર વળાંકથી યુકત જે ગતિ હોય તે વિગ્રહગતિ અથવા ઘોડાના રથ જેવા વિગ્રહની પ્રધાનતાવાળી ગતિ વિગ્રહગતિ કહેવાય છે. જે જીવ વિગ્રહગતિને પ્રાપ્ત છે, ભાવાન્તર ગમનના માર્ગમાં સ્થિત છે, તે જીવને કાર્મણકાગ જ હોય છે. બીજા સમયમાં આગમના અનુસાર કાયયેશ વચનગ અને મનોવેગ એ ત્રણ યુગ હોઈ શકે છે– આ રીતે નારકી, ગર્ભ જ, તિર્યંચ અને મનુષ્ય તથા જીવમાં ત્રણે વેગ મળે છે સન્મુઈિમ જન્મવાળા તિર્યો અને મનુષ્યમાં કાયયેગ અને વચનગ જ હોય છે અથવા અન્તરાલગતિ સિવાય બીજા સમયમાં ભિન્ન ભિન્ન પર્યામાં સ્થિત દેનાં યથાયોગ્ય કાયયેગ વગેરે પંદર જ વેગ હોય છે. એ પૈકી મને ચાર પ્રકારના છે. (૧) સત્ય મનગ (૨) અસત્ય મોગ (૩) સત્યાસત્ય (મિશ્ર) મ ગ અને (૪) અસત્યામૃષા (વ્યવહાર) મનોયોગ. વચનગ પણ આ રીતે ચાર પ્રકારના છે (૧) ઔદારિક (૨) ઔદારિક મિશ્ર (૩) વૈકિય (૪) વૈકિયમિશ્ર. (૫) આહારક (૬) આહારમિશ્ર (૭) કાર્મણગ તૈજસ કાર્મણની સાથે જ હોય છે આથી કાર્મણથી ભિન્ન નથી આથી વેગ પંદર જ પ્રકારનાં છે, સોળ પ્રકારના નથી. - સત્યમ યોગ અને વ્યવહાર નિગ સંસી મિથ્યાદ્રષ્ટિથી લઈને સોગ કેવળીપર્યત હોય છે. સત્ય વચનગ પણ આ સ્થાનમાં મળી આવે છે. વચનગ બેઈન્દ્રિયથી લઈને સોગ કેવળી પર્યન્ત રહે છે. બીજો અને ત્રીજે વચનગ સંજ્ઞી ભાવષ્ટિથી લઈને ક્ષણ કષાય વીતરાગ છદ્મસ્થ પર્યન્ત મળી આવે છે. આવી જ રીતે બીજે તેમજ ત્રીજે કાયગ જ ભવાન્તરની પ્રાપ્તિ પર્યત હોય છે અન્તરાલમાં ભવાન્તર ગમનના માર્ગમાં યથાસંભવ ઔદારિક અને વૈકિય કાયયોગ હોય છે. વકગતિમાં દારિક તથા વૈક્રિય કાયયોગની નિવૃત્તિ થઈ જાય છે. નારક અને દેવ વૈકિયગ વાળા હોય છે. તિર્યંચ અને મનુષ્ય ઔદારિક તથા વૈકિયયેગવાળા હોય છે. આહારોગનો પ્રમત્ત અનગાર જ પ્રારંભ કરે છે, પછી તે અપ્રમત્તને પણ આહારકગ હોય છે. આજ નારક વગેરે જીવ જ્યારે અપર્યાપ્ત અવસ્થામાં હોય છે ત્યારે તેઓ મિશ્રેગવાળા હોય છે. જીવ આગામી ભવમાં ઔદારિક શરીર ધારણ કરશે. તેનો આહાર ગ્રહણ જ ઔદારિક મિશ્ર હોય છે. અને જે જીવ વૈક્રિય શરીર ધારણ કરે છે તેને વૈક્રિય મિશ્ર હોય છે. કેવલ સમુદુઘાતના સમયે ત્રીજા ચેથા અને પાંચમાં સમયમાં કામણ’ કાયમ જ હોય છે. બીજા, છઠા અને સાતમાં સમયમાં કાર્મણ ચેગ ઔદારિક મિશ્ર હોય છે તથા પ્રથમ અને આઠમા સમયમાં ઔદારિક ગ જ હોય છે ઔદારિક બીજી અવસ્થામાં અગાઉ કહેલ કાયવેગ વગેરેની યેજના કરી લેવી જોઈએ. શંકા–જે વિગ્રહગતિમાં કર્મયોગ થાય છે તે એ કાયગ્રહણવાળી ગતિમાં પણ કામણગ જ કેમ થતું નથી ? તે પણ વિગ્રહગતિ જ છે. સમાધાનઃ—વિગ્રહગતિમાં કાર્પણ કાયયોગની વ્યાપ્તિ તલ અને તેલની જેમ વિરક્ષિત નથી પરંતુ વિષ્કપમાત્રની વિવક્ષા કરવામાં આવી છે. જેવી રીતે આકાશમાં પક્ષી અને જળમાં શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૪૫ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૬ તત્વાર્થસૂત્રના માછલાની વિવક્ષા કરવામાં આવે છે તે રીતે વિગ્રહગતિમાં કાણું કાયયેગ કહેવામાં આવે છે. અન્યથા બે અગર ત્રણ વિગ્રહવાળી ગતિમાં આદિ અને અંત ના સમયમાં પણ કાણુયાગની પ્રાપ્તિ થતિ પરંતુ એ વિગ્રહવાળી ગતિમાં મધ્યમ સમયમાં અથવા ત્રણ વિગ્રહવાળી ગતિમાં એ મધ્યના સમયેામાં જ કાણુ કાયયેાગ માનવામાં આવે છે. શકાઃ—એમ માની લઈ યે તેા પણ તાત્પ તે એ નિકળયુ` કે વિગ્રહગતિવાળા જીવ કાણું કાયયોગ દ્વારા જ ભવાન્તરમાં સંક્રમણ કરે છે તે પછીવિગ્રહગતિમાં નિરૂપભાગતાનું પ્રતિપાદન કેમ કરવામાં આવ્યું. ? ભવાન્તરમાં સંક્રમણ કરવું' એ ઉપભાગ જ છે. સમાધાનઃ—અહી` ઉપભાગના જે નિષેધ કરવામાં આવ્યા છે તે સુખ અને દુઃખના વિશિષ્ટ ઉપભાગના, કર્મબન્ધનો અનુભવ અને નિરાના નિષેધ કરવામાં આવેલ છે. ચેાથારૂપ કામ`યેગનો નિષેધ કરવામાં આવ્યા નથી. - શકા — એવું માનવામાં પણ આગમની વિરૂદ્ધ ગણાય કારણકે આગમમાં પ્રશ્ન કરવામાં આવે છે કે—ભગવન્ ! આ જીવ જ્યાંસુધી હાલતા ડોલતા, ગમન સ્પન્દન કરે છે ત્યાંસુધી તે જ્ઞાનાવરણીય અને....અન્તરાય કર્મના અધ કરે છે ?આના જવાબ આપવામાં અવ્યા છે કે હા, ગૌતમ ! જ્યાંસુધી જીવ હાલતા, ડોલતા ગમન અગર સ્પન્દન કરે છે ત્યાંસુધી તે જ્ઞાનાવરણીયથી અન્તરાય કર્મોના બંધ કરે છે. ઉકત કથનમાં આ સૂત્રમાં મુશ્કેલી આવે છે કામણચેાગના સમય ચલન હોય તેા પછી બન્ધ વગેરે રૂપ ઉપભાગના નિષેધ કેમ કરવામાં આવ્યે છે ? સમાધાનઃ---ભવસ્થ જીવની અપેક્ષાથી જ ભગવાને ઉકત સૂત્રમાં પ્રણયન કર્યુ છે કારણકે ભવસ્થ અવસ્થામાં જ જ્ઞાનાવરણ વગેરે કર્માના આશ્રવ થાય છે આના ઉપરાંત એ સમય એટલેા તા અલ્પકાળ છે કે તેમાં ઉપભાગ વગેરેના સબધ થઈ શકે છે. અથવા—કાયયેાગ નિમિત્તક બન્ધના સમય હેાવા છતાં પણ અહીં તેની વિવક્ષા કરવામાં આવી નથી એટલે આ કારણે કોઈ દોષ નથી આ રીતે કહેવાનું એ છે કે વિગ્રહગતિ કાર્માંણુકાયયેગવાળી જ હાય છે ! ૨૫ ૫ સિદ્ધમ્સ વિશūk' સૂત્રા —સિદ્ધજીવની અવિગ્રહ ગતિ હૈાય છે ! ૨૬ ૫ તત્વાથ દીપિકા-પહેલા કહેવામાં આવ્યું છે કે સાધારણ તથા ભવાન્તરમાં જતી વખતે જીવાની ગતિ વિગ્રહવતી હાય છે. હવે સિદ્ધિ-મુક્તિમાં ગમન કરવાવાળા સિદ્ધ પુરુષની ગતિ કેવી હાય છે ? એ દર્શાવવા માટે કહીએ છીએ સિદ્ધિ પ્રાપ્ત કરનારા-મેાક્ષગામી-પુરુષની ગતિ-અવક્રુ-સીધી હાય છે. તે વિગ્રહવાળી હાતી નથી એવી રીતે સિદ્ધ થનારા જીવની એકાન્ત રૂપથી વિગ્રહ રહિત ગત્તિ જ હાય છે. સિદ્ધ થનારા સિવાયના બીજા જીવાની સવિગ્રહ અને અવિગ્રહબ'ને પ્રકારની ગતિ હાય છે. વિગ્રહના અર્થ છે વ્યાઘાત અગર કુટિલતા અથવા વક્રતા. આ જેમાં ન હાય તે ગતિ અવિગ્રહા કહેવાય છે. સિદ્ધજીવની આવી અવિગ્રહાગતિ હાય છે. અવિગ્રહા ગતિ એક સમયની હાય છે જ્યારે સવિગ્રહા ગતિ એ અથવા ત્રણ સમયની હાય છે એ પ્રથમ કહેવાઈ ગયું છે. ॥ ૨૬ ॥ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૪૬ Page #61 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ સિદ્ધજીવની ગતિનું નિરૂપણ સૂ. ૨૬ ૪૭ તત્વાર્થનિર્યુકિતઃ–પૂર્વસૂત્રમાં સાધારણતયા જીવોની વિગ્રહગતિનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે સિદ્ધજીની ગતિનું પ્રતિપાદન કરીએ છીએ સિદ્ધગતિમાં ગમન કરનારા સિદ્ધજીની ગતિ જુ-સરળ જ હોય છે, વાંકી નહીં તે ગતિ પ્રયોગ વગેરે ચાર કારણથી ઉત્પન્ન થાય છે-ભગવતી સૂત્રમાં કહ્યું છે........ મુક્તજીવની ગતિ કર્મ-અકર્મને સંસર્ગ દૂર થવાના કારણે નિર્લેપ (બન્ધહીન) હેવાથી, જીવનું ઉર્ધ્વગમન સ્વભાવના કારણે, બન્ધનેને છેદ થવાથી અને (નિરિધન) કર્મરૂપી બળતણથી મુક્ત થવાના કારણે...ભગ -૭ ઉ૦ ૧) હોવાના કારણે તથા પૂર્વપ્રગના કારણે થાય છે.. તાત્પર્ય એ છે કે સિધ્યમાન જીવની ગતિ એકાન્તતઃ વિગ્રહ રહિત જ હોય છે. સિધ્યમાન જીવ સિવાયના બીજા જીવોની ગતિ વિગ્રહવાળી પણ હોય છે અને વિગ્રહરહિત પણ હોય છે. પપાતિક સૂત્રના સિદ્ધાધિકારમાં, ૯૯માં સૂત્રની અમારી બનાવેલી પીયૂષવર્ષિણ ટીકામાં કહ્યું છે-ઋજુ શ્રેણીને પ્રાપ્ત મુકતજીવ અફસમાન ગતિ કરતો થક, ઉપર એકજ સમયમાં, વિગ્રહ વગર સાકારે પગથી યુક્ત થઈને સિદ્ધ થાય છે ૨૬ છે તિષમાં સિયા માહો ! જૂ૦ ૨૭ | મૂળ વાર્થ-વિગ્રહગતિવાળા જીવ વધારેમાં વધારે ત્રણ સમય સુધી અનાહારક રહે છે ઘર તત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં સવિગ્રહ ગતિનું નિરૂપણ કરવામાં આવ્યું, એ જ પ્રસંગને લઈને હવે અવિગ્રહ ગતિને પ્રાપ્ત જીવની અનાહારકતાનું પ્રતિપાદન કરીએ છીએ. વિગ્રહગતિને પ્રાપ્ત જીવ એક સમય સુધી બે સમય સુધી અથવા ત્રણ સમય સુધી અનાહારક રહે છે. આ સિવાયના બીજા સમયમાં જીવ નિરંતર આહારક રહે છે. બે વિગ્રહવાળી ગતિમાં એક સમય સુધી અનાહારક રહે છે જ્યારે ત્રણ વિગ્રહવાળી ગતિમાં બે સમય સુધી અનાહારક રહે છે. કેવળી સમુઘાતના કાળમાં ત્રીજા, ચેથા સમય સુધી અનાહારક રહે છે મારા તત્વાર્થનિયુક્તિઃ –પ્રથમ વિગ્રહગતિની પ્રરૂપણ કરવામાં આવી હવે વિગ્રહગતિને પ્રાપ્ત જીવની અનાહારકતાની પ્રરૂપણ કરીએ છીએ— વિગ્રહ ગતિને પ્રાપ્ત જીવ એક, બે અથવા ત્રણ સમય સુધી અનાહારક હોય છે બાકીના કાળમાં પ્રત્યેક સમય આહારક જ બનેલો હોય છે. બે વિગ્રહવાળી ગતિમાં એક સમય અનાહારક હોય છે અને ત્રણ વિગ્રહવાળીગતિમાં બે સમય પર્યન્ત અનાહારક રહે છે. સમુઘાત કરવાના સમયે કેવળી ત્રીજા ચેથા અને પાંચમાં સમયમાં આ રીતે ત્રણે સમયમાં અનાહારક હોય છે. કઈ કઈ કહે છે કે અહીં વિગ્રહગતિનું જ પ્રકરણ હોવાથી કેવળી સમુદ્દઘાત અપ્રસ્તુત છે આથી સ્થાયિ અનાહારક એક અગર બે સમય સુધી જ જીવ અનાહારક રહે છે તેઓ ત્રણ સમય સુધી અનાહારક રહે છે. એવું માનતા નથી પરંતુ તેમની આ માન્યતા સાચી નથી. આ સૂત્રમાં સામાન્યરૂપથી અનાહારકનું જ પ્રકરણ છે આથી કેવલી સમુઘાતના સમયે થનારી અનાહારકતાને પણ સમાવેશ થઈ જાય છે. હકીકતમાં તે પાંચ સમયવાળી વિગ્રહગતિમાં જીવ ત્રણ સમય સુધી તેમાં અનાહારક રહે છે, આ અભિપ્રાયથી ત્રણ સમયની અનાહારક અવસ્થા કહેવામાં આવી છે. શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ ४७ Page #62 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્રને New શંકા–પાંચ સમયની વિગ્રહગતિથી કેઈ જીવ ઉત્પન્ન જ થતું નથી ? સમાધાન–પાંચ સમયની વિગ્રગતિ પણ પ્રમાણથી સિદ્ધ છે, આથી કેઈ જીવની તેનાથી પણ ઉત્પત્તિને સંભવ છે. શેલેશી અવસ્થા અર્ધ અન્તમુહૂર્ત સુધી અનાહારક અવસ્થા રહે છે. આવી સ્થિતિમાં અર્ધ અન્તર્મુહૂર્ત સુધી અનાહારક રહેવાનું કેમ કહેવામાં ન આવ્યું ? આ શંકાનું પણ નિવારણ એનાથી થઈ જાય છે કે અત્રે વિગ્રહગતિનું જ પ્રકરણ છે અને શેલેશી અવસ્થાનું પ્રકરણ નથી આથી શૈલેશી અવસ્થામાં થનારી અનાહારક અવસ્થાને અત્રે ગ્રહણ કરવી વાજબી નથી. પ્રશ્ન –અહીં કઈ ખાસ આહારની અપેક્ષાથી અનાહારક કહે છે અથવા સપૂર્ણ આહારના નિષેધની અપેક્ષાથી ? ઉત્તર:–અહીં સપૂર્ણ આહારને નિષેધ જ પ્રસ્તુત છે. આહાર ત્રણ પ્રકારના છે – (૧) જ આહાર (૨) લેમાહાર (૩) પ્રક્ષેપાહાર એજઆહાર અપર્યાપ્તક અવસ્થામાં કાર્મણ શરીર દ્વારા કરવામાં આવે છે જેવી રીતે અગ્નિમાં તપાવેલ પાત્રને પાણીમાં નાખવામાં આવે તે તે સપૂર્ણ અવયવોથી પાણી ગ્રહણ કરે છે તેજ રીતે પિતાની આપત્તિના પ્રથમ સમયમાં જન્મ સ્થાનમાં પહોંચતાના પ્રથમ સમયમાં સમસ્ત આત્મપ્રદેશ દ્વારા પુદગલેને ગ્રહણ કરે છે અથવા તે જેવી રીતે તવામાંના ગરમ તેલ અગર ધીમાં માલપુવા નાખીએ તે તે સર્વાગથી તેલ તથા ઘીને ચુસી લે છે, આ પુદ્ગલનું ગ્રહણ કરવું એ જ એજ આહાર કહેવાય છે. એજઆહાર અન્તર્મુહૂર્ત પર્યન્ત જ હોય છે. પર્યાપ્ત અવસ્થાથી લઈને ભવના ક્ષય પર્યન્ત ત્વચા દ્વારા પુદ્ગલેનું ગ્રહણ કરવું તે લેમાહાર છે. પ્રક્ષેપાહારને અર્થ છે. કવલાહાર-ચેખા વગેરેના કેળીયાઓને ખાવું પીવું વગેરે. વિગ્રહમાં ગતિમાં આ ત્રણ પ્રકારના આહારનો નિષેધ કરવામાં આવ્યું છે. આ ત્રણે આહાર ભવ-અવસ્થામાં જ પ્રથમ સ્વીકારાયાં છે. વિગ્રહગતિના પ્રથમ સમયમાં જીવ ત્યાગ કરવામાં આવનારા દેશમાં અને અન્તિમ સમયમાં જન્મદેશમાં રહેવાના કારણે આહારક હોય છે. કારણકે તે સમયે તે ત્યજી દેનારા અને નવા ગ્રહણ કરવામાં આવનારા પૂર્વ તથા ઉત્તર શરીરથી સંબદ્ધ હોય છે. ગ તથા કષાયના નિમિત્તથી થનારા કર્મ પુદ્ગલેનું ગ્રહણ તે વિગ્રહગતિમાં પણ પ્રત્યેક સ્થાન પર થતું જ રહે છે. જેવી રીતે પાણી વરસતું હોય ત્યારે સળગતું બાણ છોડવામાં આવે તે તે પાણીને ગ્રહણ કરતું થયુ જાય છે તેવી જ રીતે સંસારી જીવ કર્મોથી ઉષ્ણુ હોવાના કારણે કામણ શરીર દ્વારા નિરન્તર કર્મપુદ્ગલેને ગ્રહણ કરતે થકો જ આગામી જન્મ માટે ગમન કરે છે. પ્રકૃત સૂત્રમાં આ પ્રકારના પુગલેને ગ્રહણ કરવાને કેઈ નિષેધ કરવામાં આવ્યો નથી પરંતુ ઔદારિક અને વૈકિય શરીરનું પોષણ કરનાર આહારને જ નિષેધ કરવામાં આવ્યો છે અથવા અનાહાર દશામાં જીવ ઔદારિક, વૈકિય તથા આહારક શરીરના તથા છ પર્યા પ્તિને અનુરૂપ પુદ્ગલેને ગ્રહણ કરતો નથી. આ કારણથી જ વિગ્રહ ગતિમાં એક બે અથવા ત્રણ સમય સુધી અનાહારક રહે છે. અગાઉ કહેલા એક બે અગર ત્રણ સમયને છોડીને બાકીના શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ४८ Page #63 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ જીવની ઉત્પત્તિનું નિરૂપણ સૂ. ૨૮ ૪૯ તમામ સમયામાં નિરન્તર આહારક જ રહે છે. ઉત્પત્તિના પ્રથમ સમયમાં આરંભ કરી અન્તમુહૂત્ત પન્ત એજ આહાર કરે છે, ત્યારબાદ ભવપર્યન્ત લામાહાર કરે છે. ચાર-પાંચ વિગ્રહ વાળી ગતિમાં કવલાહારની દૃષ્ટિએ અનાહારક રહે છે, ભગવતી સૂત્રનાં સાતમાં શતકમાં પ્રથમ ઉદ્દેશના ૨૬૦માં સૂત્રમાં કહ્યુ' છે— Qu પ્રશ્નઃ- ભગવન્ ! જીવ કયા સમયે અનાહારક હાય છે ? ઉત્તરઃ- ગૌતમ ! પ્રથમ સમયમાં કવચિત્ આહારક અને કવચિત્ અનાહારક હેાય છે. ખીજા તથા ત્રીજા સમયમાં પણ આવી જ સ્થિતિ હેય છે પરંતુ ચોથા સમયમાં નિયમથી આહારક હેાય છે. આવી જ રીતે સમ્પૂર્ણ ઇન્ડક માટે સમજી લેવાનુ છે. ઘણા જીવ અને એકેન્દ્રિય ચેાથા સમયમાં અને ખાકીના તમામ જીવ ત્રીજા સમયમાં કહેવા જોઈએ રા 'तिविह जम्मं गब्भ संमुच्छिणोववाया' ॥ सूत्र. २८|| મૂળસૂત્રાર્થ જન્મ ત્રણ પ્રકારના છે-ગજન્મ સ’મૂર્છાિમજન્મ અને ઉપપાત જન્મ. તત્વા દીપિકા— પહેલા કહેવામાં આવ્યું કે સંસારી જીવ પૃથ્વગૃહીત ઔદારિક અથવા વૈક્રિય શરીરના ત્યાગ કરીને સવિગ્રહુ અથવા અવિગ્રહ ગતિથી પેાતાના ઉત્પત્તિક્ષેત્રમાં પહોંચે છે. હવે એ બતાવીએ છીએ કે તેમના ઉત્પાદ કેવા પ્રકારના હાય છે ? જીવાને જન્મ ત્રણ પ્રકારના હાય છે.– (૧) ગર્ભ (૨) સંમૂન (૩) ઉપપાત સ્ત્રીની યાનિમાં ભેગા થયેલા શુક્ર તથા લેાહીના જીવ માતા દ્વારા કરવામાં આવેલા આહારના રસને રિપેષણની અપેક્ષાથી ગ્રહણ કરે છે તે ગજન્મ કહેવાય છે. ગર્ભ રુપ જન્મને ગજન્મ કહે છે. સ્ત્રીની ચેાનિ, આવનારા શુક્ર (વી) અને લેાહીને ગ્રહણ કરે છે આથી ને ત શુક્રશેણિત રૂપ નથી. જન્મ અને શરીરેાથી સંબન્ધ રાખવાવાળા હાવાથી આત્માનુ` પરિણમન વિશેષ સમજવુ' જોઇ એ. સમ્યક્ પ્રકારથી વૃદ્ધિ થવાને સમ્પૂર્છા અથવા સમૂન કહે છે. જે જગ્યાએ જીવ જન્મ લેનાર છે ત્યાંના પુદ્ગલાના સંગ્રહ કરીને શરીર બનાવતા થકા વીય તથા લેાહી વગર જ વૃદ્ધિ પામવી ને સ'મૂર્ચ્છન જન્મ છે. ત્રણ લેાકમાં ઉપર નીચે અને વચલા શરીરનુ` બધી ખાજુથી વધવું અથવા અવયવેાની રચના થવી તે સમૂન જન્મ છે. સ્ત્રીના પેટમાં વીય અને લેાહીનું મિશ્રણ થવું તે ગ કહેવાય છે. સમ્પૂન જન્મ ઉત્પત્તિ ક્ષેત્રમાં રહેલા પુદ્ગળ સમૂહો ગ્રહણ કર્યાં વગરના હાતા નથી. લાકડાં વગેરેમાં જે કીડા વગેરે ઉત્પન્ન થાય છે તેમના સમૂન જન્મ કહેવાય છે. લાકડાની છાલ તથા પાકા ફળા વગેરેમાં ઉત્પન્ન થનારા કૃમિ વગેરે જંતુ તે લાકડાની છાલ અગર ફળ વગેરેના પુદ્ગલાને જ પેાતાના શરીરના રુપમાં પગૃિત કરી લે છે. આ રીતે જીવતાં ગાય ભેંસ મનુષ્ય વગેરેના શરીરમાં ઉત્પન્ન થનારાં કૃમિ (કરમીયા) વગેરે જીવ તેજ ગાય ભેંશ વગેરેના શરીરના અવયવાને ગ્રહણ કરીને પેાતાના શરીરના રૂપમાં પિરણત કરે છે. આવી જ રીતે ઉપપાતક્ષેત્રમાં પહેાંચવાનુ જ જે જન્મનું કારણ હેાય તે ઉપપાત કહેવાય છે. પાથરેલા વસ્ત્રની ઉપર અને દેવદૃષ્યની નીચે વચમાં વિદ્યમાન પુદ્ગલાને વૈક્રિય શરીરના રૂપમાં ગ્રહણ કરીને દેવ-ઉત્પન્ન થાય છે. આ જન્મ પૂર્વોકત બંને પ્રકારના જન્મથી વિલક્ષણ છે. આ ન તે શુક-શૈક્ષણિત વગેરેથી થાય છે. કે ન દેવષ્ય તથા પાથરેલા વસ્ત્રાના પુદ્ગલાથી ७ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૪૯ Page #64 -------------------------------------------------------------------------- ________________ તત્વા સૂત્રના ૫૦ આથી પ્રતિનિયત ઉપપાતક્ષેત્રમાં પ્રાપ્ત થવું જ આ જન્મનુ કારણ છે આ જન્મ દેવા તથા નારકાના હાય છે. ૨૮॥ તત્વાથ નિયુક્તિઃ—પ્રથમ કહેવામાં આવ્યું કે પૂર્વગ્રહીત ઔદારિક અગર વૈક્રિય શરીરના ક્ષય થવાથી સ`સારી જીવ ઋજુગતિ અગર વક્રગતિ કરીને પરભવ સમ્બન્ધી ઉત્પત્તિ ક્ષેત્રમાં જાય છે. પરંતુ ત્યાં જઈ ને કઈ રીતે ઉત્પન્ન થાય છે. તે વિષે કંઇજ કહેવામાં આવ્યું નથી, આથી તેનું કથન કરવામાં આવે છે—જન્મ ત્રણ પ્રકારના હેાય છે– ગ` સસ્પૂન અને ઉપપાત સ્ત્રીની ચેનિમાં ભેગા થયેલા શુક્રને જીવ ગ્રહણ કરે છે અને માતા દ્વારા લેવાયેલ આહારના રસથી પુષ્ટ થાય છે તે જીવના જન્મ ગજન્મ કહેવાય છે. તેના ગર્ભ જ જન્મ સમજવેા જોઈ એ. આગળ પર કહેવામાં આવનાર સમૂર્ચ્છ ન જન્મના લક્ષણથી આ લક્ષણ ભિન્ન છે. આ જન્મમાં આગન્તુક (અન્ય જગ્યાએથી આવેલા) શુક્ર તથા શાણિતને ગ્રહણ કરવામાં આવે છે. સ્ત્રીની ચેાનિ શુક્ર-શાણિત સ્વરૂપવાળી હેાતી નથી. જન્મ બે શરીરેથી સંબંધિત હેાવાથી આત્માની પરિણતી વિશેષ છે. સમૂર્છા ને સમૂ་ન કહે છે. જે સ્થાનમાં જીવ ઉત્પન્ન થનારા હેાય છે. ત્યાંના એકત્રિત પુન્દ્ગલાને ગ્રહણ કરીને શુક્ર શાણિત વગર જ પેાતાના શરીરનું નિર્માણ કરે તે સમૂ॰ન જન્મ કહેવાય છે. આ રીતે સમૂન જન્મ પેાતાના ઉત્પત્તિ સ્થાનમાં રહેલાં પુદ્ગલાનાં સમૂહને ગ્રહણ કર્યા વિના થતા નથી. જેવી રીતે લાટ દારુના બીજ પાણી વગેરેના સ ંમિશ્રણથી સુરાની ઉત્પત્તિ થાય છે. તેવી જ રીતે બાહ્ય તથા અંદરમાં પુદ્દગલાના ગ્રહણથી જે જન્મ થાય છે તે સમૂન જન્મ કહેવાય છે. ખાદ્ય પુદ્ગલાના ગ્રહણથી લાકડા વગેરેમાં ઘુણુ-કીડાઓના જન્મ થાય છે તે જાણીતુ છે જ લાકડાની છાલ તથા પાકા ફળ વગેરેમાં કૃમિ વગેરે જે જીવ ઉત્પન્ન થાય છે તે તેજ છાલ તથા ફળ વગેરેમાં રહેલા પુદ્ગલાને પેાતાનું શરીર બનાવી લે છે. એવી રીતે જીવંત ગાય, ભેંસ, માણસ વગેરેના શરીરામાં ઉત્પન્ન થવા વાળા કીડા આદિ જીવ તેજ ગાય ભેંસ આદિના શરીરના અવયવાને ગ્રહણ કરીને પેાતાના શરીર રૂપમાં પિરણત કરી લે છે. આ કૃમિ વગેરેના સમૂન જન્મ અંદરના પુદ્ગલાના ગ્રહણથી થાય છે તે પણ જાણીતી વાત છે. એવી જ રીતે પેાતાના ઉત્પત્તિ ક્ષેત્રમાં પહેાંચવાથી જ જે જન્મ થાય છે તે ઉપપાત જન્મ કહેવાય છે. જેવી રીતે દેવ. પાથરેલા વસ્ત્ર ઉપર અને દેવદુષ્યની નીચે—બંનેની વચમાં વિદ્યમાન પુદ્ગલાને વૈક્રિય શરીરના રૂપમાં ગ્રહણ કરતા થકા ઉત્પન્ન થાય છે. આ જન્મ પહેલાં કહેવામાં આવેલાં અને જન્માના લક્ષણથી વિલક્ષણ છે કારણકે આનું કારણ ન તે નીચે અગર ઉપરના વસ્ત્રના પુદ્ગલે છે અથવા ન શુક્ર-શેણિતના પુદ્દગલે આ રીતે આ જન્મનું કારણુ અમુક સ્થાનમાં પહેાંચે જ છે. નારક જીવ નરક સૂચિએમાં સ્થિત કુ ભીમાં ઉત્પન્ન થાય છે. કુંભી ધણાંજ સાંકડા મોઢાની ગવાક્ષ જેવી હેાય છે. તેમ આર્કાર પણ ભિન્ન ભિન્ન પ્રકારના હેાય છે. નારક જીવ ત્યાંના વૈક્રિય પુદ્ગલાને ગ્રહણ કરતા થા વજ્રમય નરકતલમાં પાણીની વચ્ચે ફેંકાયેલા પથ્થરની જેમ, ઘણા વેગથી જઈ ને પડે છે અર્થાત્ ઉત્પન્ન થાય છે. આ જીવાના ત્રણ પ્રકારનાં જન્મ છે. એ વાત સમજી લેવી ઘટે કે, સંસારી જીવાના વ માન જીવનને જ્યારે અંત થાય છે અને પૂર્વગ્રહીત ઔદારિક અથવા વૈક્રિય શરીરના વિચ્છેદ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૫૦ Page #65 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ જીવની ઉત્પત્તિનું નિરૂપણ સૂ. ૨૮ થાય છે અર્થાત્ વર્તમાનભવને ક્ષય થાય છે ત્યારે તે જીવ જે ક્ષેત્રમાં પુનર્જન્મ લેવાવાળે છે, તે ક્ષેત્રમાં તે પિતાના પૂર્વભવનાં કર્મના સામર્થ્યથી જ જાય છે, ભગવાન વગેરેની પ્રેરણાથી જતો નથી. તે ઋજુ અગર વક ઉત્પત્તિસ્થાનમાં જાય ડાબા રસ્તે જાય, અમુક સમયમાં જાય અમુક નિમાં ઉત્પન્ન થાય, બીજે નહીં. આ બધી વાતેના નિયામક અચિન્ય સામર્થ્યશાળી નામકર્મ વગેરે જ છે. મરણ બાદ સમયની પ્રતીક્ષા કરતે થકો કેઈ સ્થળે રેકાઈ રહેતો નથી. આ પ્રકારે કર્મના પ્રભાવથી પિતાના ઉત્પત્તિક્ષેત્રમાં પહોંચી જઈ જીવ પિતાને યોગ્ય ઔદારિક અથવા વૈકિય શરીરની નિષ્પત્તિ માટે શરીરના 5 પુદ્ગલેને ગ્રહણ કરે છે. પ્રશ્નઃ—શરીરના યોગ્ય પુદ્ગલેને કયા કારણે સંબન્ધ થાય છે? ઉત્તરઃ—કષાયયુક્ત હોવાથી જીવ કર્મના ચગ્ય પગલોને ગ્રહણ કરે છે. તે પગલા એવી જ રીતે ચેટીં જાય છે કે જેવી રીતે ચીકાશ લાગેલા શરીર અગર વસ્ત્ર ઉપર રેત ચેટી જાય છે તેમ, કાય, વચન મન અને પ્રાણ પુગલના ઉપકારક છે એ કથન અનુસાર પાંચે શરીર પુગલેના ઉપકારક છે–પુદ્ગલેનાં નિમિત્તથી ઉત્પન્ન કરે છે આથી ગ્રહણ કરવામાં આવેલા તે પુગલ વિશેષ પ્રકારથી શ્લેષને પ્રાપ્ત થઈને શરીરના રૂપમાં પરિણત થઈ જાય છે. તે પુદ્ગલે ચારે બાજુથી, ગની વિશેષતા અનુસાર ગૃહીત, સૂક્ષ્મ, એક જ ક્ષેત્રમાં અવગાઢ અર્થાત્ જે આકાશપ્રદેશમાં જીવ રહેલું હોય તેજ આકાશપ્રદેશમાં સ્થિત તથા અનન્તાન્ત પ્રદેશવાળા હોય છે. આવી રીતે બધ નામકર્મના ઉદયથી કર્મપુલનું ગ્રહણ થવું પ્રથમ ઉત્પત્તિ છે, ઉપકારભેદની વિવક્ષા દ્વારા મધ્યમ ઉત્પત્તિ છે અને પ્રદેશાબના પ્રસ્તાવથી આકૃષ્ટ અન્તિમ ઉત્પત્તિ થાય છે. આનાથી ત્રણે ઉત્પત્તિની સૂચના થાય છે. આ ત્રણે ઉત્પત્તિઓ અભિન્ન એક વસ્તુ વિષયક નથી. આમ હોવાથી પુનરૂકિત દોષને પ્રસંગ આવે છે. કહેવાનું એ છે કે આવી રીતે પુદ્ગલેનું ગ્રહણ જન્મ કહેવાય છે. કેવા પ્રકારના સ્થાને સૌ પ્રથમ ઉત્પન્ન થતે થકો જીવ શુક અને શેણિતનું ગ્રહણ કરે છે? સમૂર્શિત કરે છે અથવા વૈક્રિયશરીરને ગ્રહણ કરે છે ? નારક તથા દેવ કેવા પ્રકારના ગુણવાળા અને વિશેષતાવાળા સ્થાનમાં ઉત્પન્ન થાય છે? આ શંકાનું સમાધાન કરવા માટે પૂર્વોકત જન્મનાં વિશેષ સ્થાનની પ્રરૂપણ કરવાના હેતુથી નિઓનાં સ્વરૂપનું કથન કરીએ છીએ– સંસારી જીવેનાં ઉપર કહેલાં ત્રણ પ્રકારનાં જન્મમાં નવ નિઓ કહેલી છે. તે આ પ્રકારે છે. (૧) સચિત્ત (૨) અચિત્ત (૩) સચિત્તાચિત (મિશ્ર) (૪) શીત, (૫) ઉષ્ણ (૬) શીતષ્ણ (મિશ્ર) (૭) સંવૃત (૮) વિવૃત અને (૯) સંવૃતવિવૃત્ત (મિશ્ર). આ પૈકી નારકી અને દેવતાએની અચિત્ત નિ હોય છે. ગર્ભજ મનુષ્ય અને તિર્યોની સચિત્તાચિત નિ હોય છે. સમૂઈિમ મનુષ્યો અને તિર્યંચની ત્રણ પ્રકારની યેની હોય છે-સચિત, અચિત અને સચિત્તાચિત્ત. ગર્ભજ તિર્યો તથા મનુષ્યની તથા દેવતાઓની શીતોષ્ણ નિ હોય છે. સમૂઈિમ તિર્ય-ચો તથા મનુષ્યોમાં કેઈની શીત, કેઈની ઉષ્ણ અને કેઈની શીતાણનિ હોય છે. નારકીના જીની પ્રારંભની ત્રણ પૃથ્વીઓમાં શીત નિ હોય છે. ચોથી અને પાંચમી પ્રથ્વીમાં કઈ કઈ નરકાવાસમાં શીત અને કઈ કઈમાં ઉષ્ણ હોય છે. છઠી અને સાતમી નરકભૂમિમાં ઉષ્ણનિ હોય છે – શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૫૧ Page #66 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થ સૂત્રના નારકી, પૃથ્વીકાય, અપ્લાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને દેવતાઓની ચેનિ સંવૃત્ત અર્થાત્ ઢાંકેલી હાય છે. ગÖજ તિયચા અને મનુષ્યાની સંવૃત-વિવૃત અર્થાત્ ઢાંકેલી– ઉઘાડેલી યાનિ હોય છે. આ સિવાયના સમ્પૂમિ, એઇન્દ્રિય, વગેરે તિર્યંચા અને મનુષ્યાની વિદ્યુત ચેાનિ કહેવામાં આવી છે, કારણકે તે તદન ઉઘાડી-ખુલ્લી હાય છે. પર જે સ્થાને જન્મના કારણભૂત દ્રવ્ય કાણુશરીરની સાથે મિશ્રિત હેાય છે તેને ચેાનિ કહે છે અથવા જે સ્થાન આશ્રયના રૂપમાં મિશ્રિત કરવામાં આવે છે તે ચેાનિ છે. જીવનાં પ્રદેશેાથી જોડાયેલ હાવાના કારણે કોઈ યોનિ સચિત કહેવાય છે અને એથી ઉલ્ટુ હાય તેને અચિત કહેવાય છે. બંને પ્રકારની સચિત્તાચિત કહેવાય છે. ટાઢી ચેાનિ શીત, એથી વિપરીત હાય તે ઉષ્ણુ જ્યારે અને સ્વાભાવવાળી શીતેાધ્યુ કહેવાય છે. જે ઢાંકેલી હોય તે સંવૃત, ઉઘાડી હાય તે વિદ્યુત જયારે બંને પ્રકારની હોય તે સંવૃત વિદ્યુત કહેવાય છે. પાથરેલા વસ્ત્ર અને દેવદુષ્યના વચ્ચેનુ સ્થાન જીવપ્રદેશેાથી જોડાયેલું ન હેાવાના કારણે દેવાની યાનિ અચિત માનવામાં આવી છે. નારકીના જીવાની વામય નરકક્ષેત્રમાં ગવાક્ષ જેવી, અનેક આકરાની કુંભી ચેાનિ અચેતન હાય છે. તિય ચ અને મનુષ્ય સ્રીયાની નાભિથી નીચે પુષ્પમાળા વૈકક્ષ્યના આકારની બે શિરાએ હાય છે. એની હેઠળ અધામુખ કેશના આકારની યાનિ હાય છે. તેની બહાર આંબાની કળીના આકારની માંસની મરિયેા હાય છે. તે ઋતુકાળ વખતે ફૂટી જાય છે અને તેમાંથી લાહી વહે છે. તેમાંથી કેટલાંક લેાહીના કણ કોશાકાર યેાનિમાં પ્રવેશ કરીને સ્થિત થઈ જાય છે. પાછળથી વીર્યથી મિશ્રીત તે લાહીકણાને જીવ ગ્રહણ કરે છે. જે લાહીકણુ પાતાના સ્વરૂપમાં રહેતા નથી તે અચિત થઈ જાય છે. સમ્પૂમિ તિય ચા અને મનુષ્યામાંથી ગાય કૃમિ વગેરે જીવાની યાનિ સચિત હાય છે અને લાકડાના કીડા વગેરેની યાને અચિત હોય છે. પૂર્વધૃત ઘાવમાં પેદા થનારા કોઈ કોઈ કીડાની ચેાનિ સચિતઅચિત (મિશ્ર) હેાય છે. ગર્ભૂજ, તિર્યંચ, મનુષ્ય અને દેવાની શીાષ્ણુયેાનિ હાય છે. સમ્યૂમિતિય ચા અને મનુષ્યામાં કાઈ ની શીત કાઇની ઉષ્ણુ અને કોઈની શીતેાધ્યુ ચેાનિ હેાય છે. સ્થાન વિશેષના પ્રભાવથી આ યાનિભેદ થાય છે. પ્રથમ ત્રણ નરકામાં ચેની શીત અને કુંભીથી બહાર આવવા પર ક્ષેત્રવેદના ઉષ્ણ છે. ૬ ઠી ૭મીમાં ચેાનિ ઉષ્ણુ છે, અને 'ભીથી બહાર આવવા પર ક્ષેત્રવેદ્યના શીત છે. કુભીમાં તા થાડા વખત જ રહે છે. અને શેષ આયુષ્ય બહાર જ પુરું થાય છે અને તે ક્ષેત્ર તેમને પ્રતિકૂળ હેાય છે. ઉષ્ણ વેદનાથી શીત વેદના ભયંકર હાય છે. આગમમાં ૮૪ લાખ યેનિઆ કહેવાઈ છે. આ રીતે-પૃથ્વી અપ તેજ અને વાયુકાય દરેકની ૭ લાખ મુજબ કુલ ૨૮ લાખ પ્રત્યેક વનસ્પતિની ૧૦ લાખ અને સાધારણ વનસ્પતિની ૧૪ લાખ એ ઈન્દ્રિપતે ઈન્દ્રિય અને ચતુરિન્દ્રીય દરેકની ૨ લાખ ઉપર મુજખ ગણતાં ૬ લાખ થાય છે. બાકીના તિય ચેા નારકી અને દેવતાની દરેકની ચાર ચાર લાખ મુજબ કુલ ૧૨ લાખ અને મનુષ્યની ૧૪ લાખ મળી કુલ્લે ૮૪ લાખ ચેાનિ થાય છે. આશકા સહેજે થાય કે જો ૮૪ લાખ ચેનિએ છે તે અહી' માત્ર નવ યાનિએ જ નિરૂપણ કેમ કર્યુ” ? આનું સમાધાન એ છે કે શાસ્ત્રમાં પ્રતિપાતિ ૮૪ લાખ ચેાનિએના કહેલી નવ ચેાનિમાંજ સંગ્રહ થઈ જાય છે. ૮૪ લાખનું કથન વિસ્તારની અપેક્ષાથી છે દાખલા તરીકે પૃથ્વીકાયની જે ચેાનિ કહી છે તે જ જાતિ ભેટની, અપેક્ષાથી સાત લાખ પિરમાણુવાળી છે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૫૨ Page #67 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ જીના શરીરનું નિરૂપણ સૂ. ૨૯ ૫૩ શર્કરા વાલુકા વગેરે પૃથ્વીની જે જાતિઓ કહેવામાં આવી છે પૃથ્વીકાયની યુનિઓ પણ તેટલી જ સમજવી તે નિઓ પિતાની મૂળનિથી જુદી નથી. પરંતુ જાતિભેદથી તેમાં ભેદ પડી જાય છે. આથી આ વચન સંગ્રહકવચન સમજવું જોઈએ. આવી જ રીતે અન્ય જીની નિઓ પણ જાતિભેદની અપેક્ષાથી બહુ સંખ્યક છે. ર૮ सरीरा पंच ओरालियवेउब्धिय आहारग तेयकम्माई ॥२९॥ મૂળસૂવાથ- શરીર પાંચ છે-ઔદાકિ, વૈકયિક આહારક તેજસ તથા કામણ પારા તવાર્થ દિપીકાઃ–પહેલા સંસારી જીના ગર્ભ, ઉપપાત અને સંમૂરઈનના ભેદથી ત્રણ પ્રકારના જન્મ બતાવેલા છે. હવે એવું બતાવીએ છીએ કે તે જન્મમાં જેના કયા શરીર હોય છે ? કેટલાં હોય છે ? તે શરીરનાં લક્ષણ કયા છે ? જે પ્રતિક્ષણ વિનષ્ટ થતા રહે છે તે શરીર કહેવાય છે. વિશિષ્ટ નામકર્મના ઉદયથી તેમની રચના થાય છે તે પાંચ છે ઔદારિક, વૈકિય, આહારક તૈજસ તથા કાર્પણ આ શરીર યથાસંભવ નરકાદિ ચાર ગતિઓનાં જીવેને જ હેય છે. સિદ્ધ જીને નહીં આ બતાવવા માટે સૂત્રમાં સર્વ પ્રથમ શરીર શબ્દ પ્રયોગ કરવામાં આવ્યું છે. શરીર નાશવંત છે અને સિદ્ધોમાં તેનું હોવું સંભવિત નથી “શરીર” શબ્દની અપેક્ષા “કાય” શબ્દ નાનો છે તે પણ અત્રે કાયશબ્દનો પ્રયોગ નહીં કરતા શરીર શબ્દને પ્રવેશ કરવામાં આવ્યો છે તેને હેતુ શરીરની ક્ષણભંગુરતા દર્શાવે છે. “શરીરને વ્યુત્પત્યર્થ જ એ છે કે જે નાશવંત છે. આ રીતે સંસારી જીના ઉપર્યુક્ત પાંચ શરીર હોય છે. આ પાંચ શરીરમાં પ્રથમ-પ્રથમ શરીરની અપેક્ષા ઉત્તરોત્તર શરીર સૂક્ષ્મ હોય છે. દા રિક શરીર સ્થૂળ છે તેની અપેક્ષા વૈકિય શરીર સૂક્ષ્મ છે, વૈકિય શરીરની અપેક્ષા આહારક સૂક્ષ્મ છે, આહારકની અપેક્ષા તૈજસ અને તૈજસની અપેક્ષા કારાણ શરીર સૂક્ષમ છે. ઉદાર અર્થાત્ સ્થૂળ તથા અસાર દ્રવ્યથી બનેલું શરીર ઔદારિક કહેવાય છે. આ શરીરની ઉત્પત્તિ ઔદારિકને યોગ્ય પુદ્ગલેના ગ્રહણના કારણભૂત પુદ્ગલવિચારી ઔદારિક શરીર નામકર્મનાં ઉદયથી થાય છે અર્થાત્ જે શરીર સ્થૂલ અથવા જેનું પ્રજન સ્થૂલ હોય તે દારિક. એક, અનેક, નાના, મોટા ઈત્યાદિ દરેક પ્રકારના શરીર કરવા તે વૈક્રિય કહેવાય છે. વિકિયા કરવી જેનું પ્રયોજન છે તે વૈકિય શરીર અથવા વિકિયાશક્તિ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલું શરીર વૈક્રિય શરીર કહેવાય છે. દેવનું મૂળ શરીર તીર્થકર ભાગવંતેના જન્મકલ્યાણક વગેરે સમયે પણ વૈક્રિય શરીર ધારણ કરીને જન્મ ઉત્સવના સ્થળે આવે છે. મૂળ રૂપથી નહીં એક અથવા અનેક રૂપ ઉત્તર શરીર જ તેમના જન્મોત્સવ વગેરેમાં સમ્મિલિત થાય છે. વિકિયા, વિકાર, બહુરૂપતા અગર એકને અનેક બનાવવું, આ તમામ સમાનાર્થક શબ્દ છે. ટૂંકમાં જે શરીર વિકિયાથી બનેલું હાય, અનેક આશ્ચર્ય ઉત્પન્ન કરનાર હય, જુદા જુદા પ્રકારના ગુણોથી યુક્ત હોય, એવા વૈક્રિયવર્ગણના પુદ્ગલથી બનેલું શરીર વેકિય કહેવાય છે. સૂક્ષ્મતત્ત્વને જાણવા માટે અથવા અસંયમનું નિવારણ કરવા માટે વગેરે કારણોથી પ્રમત્તસંયત દ્વારા જે શરીર નિષ્પાદિત કરવામાં આવે છે તે આહારક કહેવાય છે. આ શરીર શ્રી તત્વાર્થ સૂત્ર ૧ ૫૩ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૪ તત્વાર્થ સૂત્રને અત્યન્ત શુભ, શકિત, તથા વિશુદ્ધ દ્રબ્યાથી નિર્મિત હોય છે. વિશેષ પ્રયેાજનથી બનાવાય છે તેમજ અન્તમૂહૂર્તની સ્થિતિવાળું હાય છે. પ્રમતસ`યત મુનિ જ આ શરીરને નિષ્પન્ન કરે છે. જ્યારે પ્રમત્તસયતને કોઈ ઊંડા તત્ત્વમાં અથવા સયમના વિષયમાં શંકા ઊભી થાય છે, ત્યારે તીર્થંકર તથા કેવળી ભગવાનની પાસે શંકાને દૂર કરવા અર્થે તાલુપ્રદેશના છિદ્રથી નિકળીને એક હાથનું પુતળું ત્યાં જાય છે, જઈને તીર્થંકર વગેરેને પૂછી કરીને પાછુ ફરે છે અને તેજ તાલુના છિદ્રથી પ્રમત્તસયતના શરીરમાં પેસી જાય છે. આવું કરવાથી તેની શંકા દૂર થઈ જાય છે. તેજથી જે શરીર ઉત્પન્ન થાય છે તે તૈજસ કહેવાય છે. કમ દ્વારા નિષ્પન્ન શરીરને કાણુ શરીર કહે છે. જેવી રીતે બેર વગેરેના આધાર કુંડ હાય છે તેજ પ્રકારે આ કાણુ શરીર સમસ્ત ક રાશિના આધાર છે અથવા જે શરીર કર્યાં નું કાં છે તે કામણ કહેવાય છે. તે સમસ્ત કર્મને ઉત્પન્ન કરવામાં સમથ હેાય છે. ! ૨૯ ॥ તત્વા નિયુકિત:—કિત જન્મોમાં, કત યાનિઓવાળા જીવાના કયા અને કેટલા શરીર હાય છે ? તે શરીરના લક્ષણ કયા છે ? આ બતાવવા માટે કહીએ છીએશરીર પાંચ છે. ઔદારિક વૈક્રિય-આહારક-તેજસ અને કાર્માંણુ. ક્ષણે ક્ષણે શી–જી, નાશવંત હાવાથી તેમજ ચય અને અપચય વાળુ હાવાથી શરીર' સંજ્ઞા પ્રદાન કરવામાં આવી છે. શરીર ઉપર મુજબ પાંચ છે. આ પાંચ શરીર નરક વગેરે ચાર ગતિના જીવાને જ હાય છે, સિદ્ધ જીવાને હેાતા નથી. સિદ્ધ જીવ સમસ્ત કર્મોથી રહિત હાવાથી સમસ્ત શરીરથી પણુ રહિત હાય છે. આ સત્યને પ્રકટ કરવા માટે સૂત્રની શરૂઆતમાં શરીર” શબ્દના પ્રયાગ કરવામાં આવ્યેા છે. શરીરશખ્સના અથ છે—જે નાશવંત હાય, પળે-પળે બદલાતું રહે. આવું નાશવંત શરીર સિદ્ધોમાં મળી આવતું નથી. આજ કારણ છે કે શરીર શબ્દની અપેક્ષા “કાય” શબ્દ નાના છે અને જો તેને પ્રયાગ કર્યો હેાત તેા સૂત્રમાં લઘુતા આવત આમ છતાં અત્રે કાય શબ્દના પ્રયોગ કરવામાં આવ્યા નથી. શરીર શબ્દના મેાટા હોવાના કારણેજ પ્રયાગ કરવામાં આવ્યા છે તે તેની વિનશ્વરતા પ્રકટ કરવા માટે જ. તાત્પર્ય એ છે કે સંસારી જીવાનાં ઔદારિક વૈક્રિય. આહારક તૈજસ અને કાણુ વગેરે પાંચ પ્રકારના શરીર હૈાય છે. પ્રજ્ઞાપનાસૂત્રનાં ૨૧માં શરીરપદમાં કહેલ છે— પ્રશ્ન—ભગવન્ ! શરીર કેટલા કહેલાં છે ? ઉત્તર-ગૌતમ ! પાંચ શરીર છે. (૧) ઔદારિક (૨) વૈક્રિય (૩) આહારક (૪) તૈજસ (૫) કાણુ, જે શરીર સ્થૂળ અને અસાર પુદ્ગલદ્રવ્યોથી અન્યુ. હેાય તે ઔદારિક કહેવાય છે. વિક્રિયા શક્તિથી ઉત્પન્ન થયું હોય તે વૈક્રિય કહેવાય છે. વિક્રિયા. વિકાર અનેક રૂપતા અથવા એકના અનેક રૂપા બનાવવા એ સર્વ સમાન અવાલા શબ્દ છે જે શરીર વિક્રિયાથી અનેલ હાય નાનાપ્રકારના રૂપ અને અદ્ભૂત હોય. નાના પ્રકારના ગુણેાથી યુકત પુદ્ગલવગ - ણાથી અનેલ હેાય વૈક્રિય કહેવાય છે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૫૪ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ગુજરાતી અનુવાદ જીવના શરીરનું નિરૂપણ સ, ૨૯ જે શરીર અત્યન્ત શુભ, શુભ્ર, અને વિશુદ્ધ દ્રવ્યવર્ગણાઓથી ઉત્પન્ન થાય તથા એક વિશેષ પ્રજનથી જ બનાવાય તથા જેની સ્થિતિ અન્તમુહૂર્ત માત્રા હોય તે આહારક શરીર કહેવાય છે. જે તેજસ ગુણવાળા દ્રવ્યોથી નિર્મિત હોય, તેજને વિકાર હોય અગર તેજ રૂપ જ હોય તે તેજસ શરીર છે. આ શરીર ઉષ્ણ ગુણવાળું તથા શાપ અને અનુગ્રહના સામર્થ્યવાળું પણ હોઈ શકે છે. આ શરીર જેને મળે છે અને જે તે તેજલેશ્યા લબ્ધિવાળે હોય તે તે જ્યારે ક્રોધથી ભભુકી ઉઠે છે ત્યારે બીજા જીવને, બાળી મુકવા માટે તેને બહાર કાઢે છે જેવી રીતે ગોશાળકે કાઢી હતી તેમ. અને જ્યારે ખુશ હોય છે ત્યારે શીત તેજથી ઉપકાર પણ કરે છે. જે જીવને ઉત્તરગુણપ્રત્યયક લબ્ધિ પ્રાપ્ત થતી નથી તેનું જ તૈજસ શરીર ખાધેલા અન્નને પચાવવાનું કાર્ય કરે છે. આ પ્રમાણે જે શરીર ખોરાક પચાવવાની શક્તિવાળું હોય તે પણ તેજસ કહેવાય. આવી જ રીતે કર્મ દ્વારા નિષ્પન્ન શરીર કામણ કહેવાય છે. આ શરીર સમસ્ત કર્મરાશિનું એવી રીતે આધાર ભૂત છે જેવી રીતે બેર વગેરેને આધાર કુંડ વગેરે હેય છે. અથવા આ શરીર બીજની જેમ બધાં કર્મોને પિતા છે. આ શરીરનામકર્મની ઉત્તરપ્રકૃતિ છે અર્થાત્ શરીરનામકમને એક ઉપભેદ છે આથી આઠ કર્મોથી થોડુંક ભિન્ન છે. કર્મ જ કાર્મણ કહેવાય છે. હકીકતમાં તે કર્મો દ્વારા નિષ્પન્ન, કર્મોમાં થનારૂં અથવા કર્મ જ કામણ શરીર કહેવાય છે. ઔદારિક વગેરે શરીર પિતાને ગમે તે પુદ્ગલોથી બનતાં નથી પરંતુ એમને યોગ્ય પુદ્ગલેની વગણ જુદી જુદી હોય છે. દારિક વર્ગણના પગલેથી ઔદારિક શરીર, વૈકિય વર્ગણના પુદ્ગલથી વૈક્રિય શરીર, આહારક વર્ગણાના પુદ્ગલથી આહારક શરીર, તૈજસવર્ગણાના પુદ્ગલથી તૈજસશરીર અને કામણવર્ગણ ના પુદ્ગલથી કાશ્મણ શરીરનું નિર્માણ થાય છે. પુદ્ગલેના સમૂહને વર્ગણ કહે છે. આનું વગિકરણ અનેક પ્રકારથી કરવામાં આવેલ છે. જેવી રીતે દ્રવ્યની અપેક્ષાથી સમસ્ત પરમાણુદ્રની એક વર્ગ યાને (રાશિ) છે. દ્વિપ્રદેશી સ્કંધની એક વર્ગ છે. એવી જ રીતે એક–એક પરમાણુની વૃદ્ધિ કરીને સંખ્યાત વગણુઓ છે, અસંખ્યાત પ્રદેશી સ્કંધની અસંખ્યાત વર્ગણાઓ છે. અનન્તપ્રદેશી ઔધોની અનન્ત, વર્ગણાઓ હોય છે. - અલ્પ પુદ્ગલેવાળી કેટલીક એવી વર્ગનું હોય છે કે જેનાથી ઔદારિક શરીર બની શકતું નથી અર્થાત્ તે ઔદારિક શરીર માટે અયોગ્ય હોય છે તેમની આગળની અનન્ત વર્ગણાઓ ઔદારિક શરીરને યોગ્ય હોય છે આ યુગ્ય વર્ગણાઓની આગળની તેમનાથી પણ અનન્તગણી એવી વર્ગણા છે જે (વધારે દ્રવ્યવાળી હોવાને કારણે) ઔદારિક શરીર માટે યોગ્ય નથી આવી રીતે દારિક વર્ગણા ત્રણ પ્રકારની છે. (૧) અલ્પ પુદ્ગલેવાની હોવાથી અમ્ય (૨) ગ્ય પરિણામવાળી હોવાના કારણે યોગ્ય તથા (૩) બહપુગલવાળી હોવાથી અગ્ય. આવી જ રીતે વૈક્રિય આહારક, તેજસ ભાષા, આણુ પાણુ મન તથા કામણમાંથી પ્રત્યેક જાતિની ત્રણ પ્રકારની વર્ગણુએ કહેલી છે–અગ્ય, ગ્ય. તાત્પર્ય એ છે કે દારિક વગેરે શરીરનાં તથા ભાષા આદિના નિર્માણ માટે યોગ્ય પરિમાણાવળી વગણાઓ જ એગ્ય હોય છે. આ ઉચિત પરિમાણવાળી વર્ગણાઓથી ઓછા શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૫૫ Page #70 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થ સૂત્રના પિરમાણુવાળી જે વણાએ છે. તે અયેાગ્ય હોય છે અને અધિક પરિમાણવાળી હાય તા પણ અયેાગ્ય હાય છે. ઓછા પિરમાણુવાળી વણાઓમાં પુદ્ગલદ્રબ્યાની ઉણપ હાવાથી તેમને અયેાગ્ય કહેવામાં આવી છે અને વધુ પરિમાણવાળી વણાએ જરૂરથી વધુ પુદ્ગલે હાવાથી અયેાગ્યે કહેલ છે. પ્રથમ વણાએ અલ્પદ્રવ્યવાળી હાવાથી, અયેાગ્ય છે જ્યારે છેવટની વધુ દ્રવ્યવાળી હાવાથી અયેાગ્ય છે અર્થાત્ તે યાગ્ય વ′ણાએથી જ ઔદારિકશરીરની નિષ્પત્તિ થાય છે. ૫૬ અહીં એક બાબત ધ્યાનમાં રાખવી ઘટે કે વધારે દ્રવ્યવાળી ઔદારિક વ ણુામાં, જે ઔદારિક શરીર માટે અયેાગ્ય હાય છે તેમાં એક પુદ્ગળ જો ભેળવી દેવામાં આવે તે તે વૈક્રિય શરીરને અયેાગ્ય પ્રાથમિક વૈક્રિયવા જેવી થઈ જાય છે. આજ રીતે આહારક વગેરે બધી આગળની વણાએની ખખતમાં સમજી લેવું જોઈ એ. જો કે અહીં ભાષાવણા, અાપાણુવા તથા મનાવાના ઉલ્લેખ કરવાનું કઈ પ્રકરણ નથી તેા પણ કામ ણુશરીરને યાગ્ય વગ ણાઓને દેખાડવાના હેતુથી તેમના પણ નિર્દેશ કરવામાં આવેલ છે. આવી જ રીતે આ ઔદારિક વગેરે શરીર જુદા જુદા-ઔદારિક વગČણા વગેરેથી મનેલાં છે. પાંચ શરીરેમાં ઔદારિક શરીરનું સર્વપ્રથમ નિદર્શન કરવામાં આવેલ છે. એનું કારણ એ છે કે તે બધાથી વધુ સ્થૂળ છે, અલ્પપ્રદેશી છે અને તેમના સ્વામી બધાથી વધારે છે. ત્યારબાદ વૈક્રિય શરીરના ઉલ્લેખ કરવાનું કારણ પૂર્વસ્વામીનું સામર્થ્ય છે અર્થાત્ જેને પહેલા ઔદ્યારિક શરીર પ્રાસ હાય તેજ વૈક્રિય શરીરને મેળવી શકે છે. જેવી રીતે વૈક્રિયશરીર લબ્ધિથી પણ હાય છે તેવી જ રીતે આહારક શરીર પણ લબ્ધિથી પ્રાપ્ત થાય છે. આ સમાનતાથી વૈક્રિય શરીરની પછી આહારક લેવામાં આવ્યુ છે આહારકની અપેક્ષા પણ વધુ સૂક્ષ્મ હાવાથી તેની પછી તેજસનું તથા તૈજસ અધિક સૂક્ષ્મ હાવાથી તેની પછી કા'ણ શરીરનુ ગ્રહણુ કરેલ છે. આહારક શરીરની અપેક્ષા તેજસમાં અને તૈજસની અપેક્ષા કામણુશરીરમાં અનન્ત પ્રદેશ અધિક હાય છે. ॥ ૨૯ ॥ 'उत्तरोत्तरं सुह आदिओ चत्तारि भयणिज्जाई' ||३०|| મૂળસૂત્રા પૂર્વકત શરીર ઉત્તરાત્તર સૂક્ષ્મ છે અને એક જીવમાં એકી સાથે ચાર શરીરાની ભજના છે ॥ ૩૦ ॥ તત્વા દીપિકા—પૂર્વસૂત્રમાં ઔદારિક વગેરે પાંચ શરીરાની પ્રરૂપણા કરવામાં આવી છે. તે શરીર ઉત્તરાત્તર સૂક્ષ્મ છે અને કોઈ જીવનાં એ કોઈનાં ત્રણ તથા કોઈ કોઈના ચાર સુધી એકી સાથે હાઈ શકે છે એ માટે કહીએ છીએ-~ પૂર્વોકત પાંચ શરીરામાંથી પૂર્વ શરીરની અપેક્ષા આગળ-આગળના શરીર સૂક્ષ્મ અર્થાત્ સૂક્ષ્મ પરિણમનવાળા પુગળદ્રબ્યાથી બને છે. સૂક્ષ્મ હાવાના કારણે જ વૈક્રિય વગેરે ચાર શરીર આપણને સામાન્યતયા દેખાતાં નથી. શકા—શાસ્ત્રમાં ઔદારિક શરીરનુ ઉત્કૃષ્ટ પરિમાણુ એક હજાર યેાજનથી કિ‘ચીત અધિક કહેલ છે જયારે વૈક્રિય શરીરનું ઉત્કૃષ્ટ પરિમાણુ એક લાખ યેાજનથી થાડુ'ક વધુ કહેવામાં આવેલ છે. આવી સ્થિતિમાં ઔદારિકની અપેક્ષા વૈક્રિય શરીર સૂક્ષ્મ કઈ રીતે હાઈ શકે ? સમાધાન—સાચી વાત છે. પિરમાણુની અપેક્ષાથી જો કે ઔદારિક શરીરની અપેક્ષા વૈક્રિય શરીર માટું હાય છે તેમ છતાં અ દૃશ્ય હેાવાથી તેને સૂક્ષ્મ જ કહેવામાં આવે છે આ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૫૬ Page #71 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ ઔદારિકશરીરની સૂક્ષમતાનું નિરૂપણ સૂ. ૩૦ ૫૭ પ્રશ્ન બીજે જ છે કે વિક્રિયા કરવાવાળાની ઈચ્છાથી તેનું વેકિય શરીર દષ્ટિગોચર પણ હોઈ શકે છે આવી રીતે ઔદારિકથી વૈક્રિય વૈક્રિયથી આહારક-આહારકથી તેજસ તૈજસથી કાર્મણશરીર સૂકમ છે. જે કે શરીર અનુકમથી ઉત્તરોત્તર સૂક્ષમ છે તે પણ પુદ્ગલપ્રદેશની અપેક્ષા એ દારિક શરીરથી વિકિય અને વૈકિયથી આહારક શરીર અસંખ્યાતગણ છે આહારકની અપેક્ષા તેજસ શરીરમાં અને તેજસની અપેક્ષા કાશ્મણ શરીરમાં અનન્તગણ પ્રદેશ છે. આવી રીતે બહાર દ્રવ્યોથી ઉત્પન્ન થવા છતાં પણ તેમનું ઉત્તરોત્તર સૂમિ પરિણમન છે આથી જ તે સૂકમ કહેવાયા છે. - આ પાંચ શરીરમાંથી કઈ જીવને એક સાથે ચાર શરીર હોઈ શકે છે. કેઈને બે, કેઈને ત્રણ અને કોઈને ચાર શરીર સુધી પ્રાપ્ત થઈ શકે છે. (૧) એકી સાથે એક જીવને બે શરીર હોય તે તૈજસ અને કામણ હોય છે. બે શરીર માત્ર વિગ્રહગતિના સમયે જ હોય છે. (૨) ત્રણ શરીર એક સાથે હોય તે તેજસ કામણ અને ઔદારિક હોય છે. આ ત્રણ શરીર ઋદ્ધિવગરના તિર્યંચ તથા મનુષ્યમાં હોય છે. (૩) અથવા ત્રણ શરીર તેજસ, કામણ અને વૈક્રિય હોય છે જે દેવગતિ અને નારકીના જીવોને પ્રાપ્ત હોય છે. (૪) ચાર હોય તે તૈજસ, કામણ, ઔદારિક તથા વૈકિય હોય અથવા (૫) તેજસ, કાર્મણ, ઔદારિક તથા આહારક હોય આ ચાર શરીર વૈક્રિય લબ્ધિ અથવા આહારક લબ્ધિવાળા જીવને હોય છે. એક જીવમાં એકી સાથે પાંચ શરીર હોતા નથી અને વૈકિય અને આહારક શરીર એકી સાથે મળી શકતા નથી કારણ કે એકી સાથે બનેવૈક્રિય અને આહારક લબ્ધિઓ હતી નથી. કાર્મણશરીર તે પ્રત્યેક સંસારી જીવને હોય જ છે. . ૩૦ છે તત્વાર્થનિયુકિત–ઔદારિક વગેરે શરીર ઉત્તરોત્તર સૂફમ છે જેમકે—દારિકથી વૈકિય સૂક્ષમ છે વૈક્રિયથી આહારક. આહારકથી તૈજસ-તેજસથી કામણશરીર સૂમ છે આવિરીતે ઔદારિક પાંચે શરીરમાં એક બિજાની અપેક્ષા એ ઉત્તરોત્તર શરીર સૂક્ષ્મ છે. આવી રીતે ઉત્તરોત્તર શરીર સૂકમ દ્રવ્યોથી બનેલા હોવાથી સૂક્ષમ છે અને આ કારણે દારિક શરીર સિવાયના ચાર વૈકિય વગેરે શરીર પ્રાયઃ જોઈ શકાતાં નથી. પુદ્ગલેનું પરિણમન વિવિધ પ્રકારનું છે. કેઈ-કઈ પુદ્ગલ થડા હોવા છતાં પણ પલા-પલા હોવાથી સ્થૂળ દેખાય છે જેમ ભીંડા અગર લાકડાનાં પુદ્ગલ. કોઈ આથી ઉલટું, પણ અત્યંત સઘનરૂપમાં પરિણત થાય છે. તે ઘણું વધારે હોવા છતાંપણ સૂફમ-પરિણત હોવાથી અલ્પ દેખાય છે દાખલાતરીકે. હાથી દાંતના પુદ્ગલ— આ વાત ચોકકસ છે કે લંબાઈ-પહોળાઈમાં સરખાં ભીંડા અને હાથીદાંતના ટુકડાને જે ત્રાજવામાં જોખવામાં આવે તે તેમના વજનમાં ઘણો તફાવત હોય છે. આથી સાબીત થાય છે કે કઈ પુદ્ગલ સઘન એવાં સૂમ પરિણમનવાળા અને કઈ શિથિલ પરિણમનવાળા હોય છે નહીંતર જે તેમનું પ્રમાણ તુલ્ય છે એ લઘુતા અને ગુપ્તા કેમ થાય ? આ કારણે પહેલા પહે લાના શરીર ઉત્તરોત્તર શરીરની અપેક્ષા સ્થૂળ દ્રવ્યોથી બનેલા અને શિથિલ પરિણમનવાળા હોય છે અને ઉત્તરોત્તર શરીર સૂક્ષ્મ દ્રવ્યોથી નિમિત, સઘન પરિણતિવાળા અને સૂક્ષમ હોય છે. આ પુદ્ગલ દ્રવ્યની પરિણમનની વિચિત્રતા છે. આ રીતે દારિક શરીર અલ્પદ્રવ્યવાળું, શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૫૭ Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૮ તત્વાર્થસૂત્રને સ્થૂળ અને પિલું હોય છે અને તેની અપેક્ષા વૈકિય શરીર બહતર દ્રવ્યવાળું, સૂમિ અને સઘન પરિણમનવાળું હોય છે. આ કારણે તેને ઔદ્યારિકની અપેક્ષા સૂક્ષ્મ કહેલ છે. પ્રશન–ઔદારિક શરીર શાસ્ત્રમાં વધુમાં વધુ એક હજાર એજનથી ડુંક વધારે પરિમાસુવાળું કહેવામાં આવેલું છે પરંતુ વૈકિય શરીર કંઈક વધુ એક લાખ યોજના પરિમાણવાળું હોય છે તે પણ તેને સૂક્ષ્મ કઈ રીતે કહ્યું ? ઉત્તર–જે કે પ્રમાણુની અપેક્ષા વકિય શરીર ઘણું મોટું હોય છે તે પણ અદશ્ય હોવાથી તે સૂક્ષ્મ જ કહેવાય છે. હા, જે વિકિય શરીર બનાવનાર ધારે તે તે દષ્ટિગોચર પણ થઈ શકે છે આથી તેને સૂમિ કહેવામાં કોઈ દોષ નથી. આવી જ રીતે વૈકિયની અપેક્ષા આહારક શરીર સૂક્ષમ હોય છે. તે બહુસંખ્યક દ્રવ્યોથી ઉત્પન્ન થવા છતાં પણ સૂક્ષમતર પરિમાણવાળું હોવાથી સૂક્ષ્મ છે. આહારકની અપેક્ષા તેજસ શરીર ઘણું સૂક્ષ્મ અને ઘણું દ્રવ્યથી બનેલું છે. તેજસ શરીરની અપેક્ષા કામણ શરીર બહુ અધિક દ્રવ્યોથી બનેલું હોવા છતાં પણ અત્યન્ત સૂક્ષ્મ હોય છે. અહીં ઉત્તરોત્તર શરીરમાં જે સૂક્ષ્મતાનું વિધાન કરવામાં આવેલું છે તે આપેક્ષિક છે, સૂક્ષ્મતા કર્મના ઉદયથી ઉત્પન્ન સૂક્ષમતા નથી. પ્રશન–કારણેની સૂક્ષ્મતા હોવાથી બહુસંખ્યક પુદ્ગલે દ્વારા રચિત હોવા છતાં પણ પ્રચયની વિશેષતાને કારણે આગળ-આગળના શરીર ભલે સૂકમ હોય પરંતુ તે શરીર બહસંખ્યક પુદ્ગલથી બનેલા છે, તેની સાબીતી શી ? ઉત્તર –ઔદારિક આદિ શરીરેનું નિર્માણ કમશઃ અસંખ્યાતગણ અધિક પ્રદેશોથી થાય છે અર્થાત્ ઔદારિક શરીરની અપેક્ષા વૈકિય શરીરના પ્રદેશ અસંખ્યાતગણા વધારે છે અને વિકિય શરીરના પ્રદેશથી આહારક શરીરના પ્રદેશ અસંખ્યાતગણું વધારે હોય છે. આહારકની અપેક્ષા તેજસના અને તૈજસની અપેક્ષા કામણ શરીરના પ્રદેશ અનન્તગણું વધારે હોય છે. પ્રવૃદ્ધદેશ પ્રદેશ કહેવાય છે. આ વ્યુત્પત્તિ અનુસાર જ્યારે અનતગુણ સ્કન્ધ અન્ય અનન્તણુક ઔધથી અસંખ્યાતવાર ગુણવામાં આવે ત્યારે તે વૈક્રિય શરીર માટે ગ્રહણ કરવા યોગ્ય બને છે. આવી જ રીતે વૈકિય શરીર માટે ગ્રહણ કરવા ગ્ય એક અનન્તપ્રદેશી સ્કન્ધ જ્યારે અનન્તાણુક સ્કંધોથી અસંખ્યાત વખત ગુણવામાં આવે છે ત્યારે તે આહારક શરીર માટે એગ્ય બને છે પરંતુ તેજસ અને કામણ શરીરના વિષયમાં આ નિયમ લાગુ થતો નથી. એમના માટે બીજો નિયમ છે કે હવે પછી કહેવામાં આવશે. આવી રીતે દારિક શરીરને યોગ્ય સ્કંધ અનન્તાક હોવા છતાં પણ ઉત્તર ઔધની અપેક્ષા સહુથી નાનું છે કારણકે અનન્ત સંખ્યાના અનન્ત ભેદ છે. આને સારાંશ એ છે કે દારિક શરીરને યોગ્ય એક સ્કંધ જ્યારે અન્ય અનન્તપ્રદેશ છે સાથે અસંખ્યવાર ગુણાય ત્યારે જ તે વૈકિય શરીરને ગ્ય બને છે. આવી જ રીતે વૈકિય શરીરના યોગ્ય સ્કંધેથી આહારક શરીરના યંગ્ય સ્કંધ અસંખ્યગણું છે. આને ફલિતાર્થ એ છે કે વૈકિય શરીરને 5 સ્કંધ જ્યારે અન્ય અનન્તપ્રદેશી અસંખ્યાત સ્કંધોથી ગુણાય છે ત્યારે તે આહારક શરીરને અનુરૂપ બને છે. તેજસ અને કામણ શરીર પૂર્વ-પૂર્વના શરીરની અપેક્ષા પ્રદેશથી અનન્તગણ હોય છે. આ રીતે આહારક શરીરથી તૈજસમાં અનન્તગણુ પ્રદેશ છે અને તેજસની અપેક્ષા કાર્મણ શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ ૫૮ Page #73 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ દારિકાશિરીરની સૂક્ષમતાનું નિરૂપણ સૂ. ૩૦ ૫૯ શરીર અનન્તગણ પ્રદેશવાળા છે. તારણ એ થયું કે આહારક શરીરને યોગ્ય અનન્તાણુક સ્કંધ જ્યારે બીજાં અનન્ત અનન્ત પ્રદેશવાળા સ્કથી ગુણવામાં આવે ત્યારે તે તેજસ શરીર માટે ગ્રહણ કરવા એગ્ય બને છે. આવી જ રીતે તેજસ શરીરને યોગ્ય અનન્તાણુક સ્કંધ અન્ય અનતાણુક સ્કોથીગુણવામાં આવે ત્યારે કાશ્મણ શરીર માટે ગ્રહણ કરવા ગ્ય બને છે. પ્રજ્ઞાપનાસૂત્રના શરીરપદના ૨૧માં પદમાં કહે છે-- દ્રવ્યની અપેક્ષા આહારક શરીર બધાથી ઓછા છે, વૈક્રિય શરીર તેથી અસંખ્યાતગણ વધારે છે, દારિક શરીર તેથી પણ અસંખ્યાતગણું છે. તેજસ અને કાર્ય શરીર બંને દ્રવ્યની અપેક્ષાએ સરખાં છે પરંતુ અનન્તગણુ છે, પ્રદેશોની અપેક્ષા સહથી ઓછા આહારક શરીર છે, વૈકિય શરીર પ્રદેશની અપેક્ષા તેમનાથી અસંખ્યાતગણું છે, દારિક શરીર પ્રદેશોની અપેક્ષા અસંખ્યાતગણુ છે તેજસશરીર પ્રદેશની અપેક્ષા અનન્તગણુ છે, વગેરે... અન્ય શરીરથી તેજસ અને કાર્મણ શરીરની એક ધ્યાન ખેંચતી બાબત એ છે કે આ બંને કાન્ત સિવાય બધે જ અપ્રતિહત હોય છે, હા, લેકના અન્તમાં આ બંને પણ નાશ પામે છે. કહેવાનું એ છે કે છે અને અજીવોનું આધારભૂત ક્ષેત્ર લેક કહેવાય છે. લેખકને અન્ત થાય છે. ત્યારે તેજસ-કામણ શરીરની ગતિને પણ અન્ત થઈ જાય છે. લેકની બહાર ગતિને કારણુ ધર્મદ્રવ્ય અને સ્થિતિને કારણુ અધર્મદ્રવ્ય હોતું નથી ધર્મદ્રવ્યના નિમિત્તથી જ છે અને યુદ્ગલેની ગતિ થાય છે આથી જ્યાં ધર્મદ્રવ્યને અભાવ છે ત્યાં ગતિને પણ અભાવ હોય છે. જેમ માછલાં વગેરે જળચરેની ગતિ પાની મદદથી થાય છે તેવી જ રીતે સમસ્ત જીવે અને પુદ્ગલેની ગતિ ધર્મદ્રવ્યની મદદથી જ થાય છે. કાન્તને છેડીને સપૂર્ણ લેકમાં કયાંય પણ તેમને પ્રતિઘાત થતું નથી–ગતિમાં રુકાવટ આવતી નથી જે કે આ બંને શરીર પણ આકારવાળા છે તો પણ અત્યંત સૂક્ષ્મ હોવાના કારણે અપ્રતિહત છે-ભલે પર્વત હોય કે દરિયે, રણ દ્વીપ પાતાળ નરક અથવા વૈમાનિક લેક આદિ તે પણ તેને ભેદીને તેઓ સર્વત્ર અપ્રતિહત ગતિમાં હોય છે. જેવી રીતે લાલચોળ તેજના અવયવ લેઢાના પિન્ડની અંદર પેશી જાય છે અને કઈ પણ પ્રકારે રોકી શકાતા નથી કારણ કે તે સૂક્ષમ હોય છે તે જ રીતે તૈજસ અને કાર્મણ શરીર પણ રાજાના પ્રિય પુરુષની જેમ સર્વત્ર પ્રવેશ કરે છે અને નિકળે છે, રાજપ્રશ્નીય સૂત્રનાં ૬૬માં સૂત્રમાં તેમને “અપ્પડિહયગઈ” અર્થાત્ વગર કોઈ રોક ગતિ કરનાર કહેવામાં આવ્યા છે. તૈજસ અને કાશ્મણ શરીરથી સંસારી જીવ કદાપી રહિત હેતે નથી–સમસ્ત સંસારી જીવોની સાથે તેમને સંબન્ધ અનાદિકાળથી છે જેવી રીતે સુવર્ણ અને પાષાણને સંગ અનાદિ છે તથા આકાશ અને પૃથ્વી વગેરેને સંયેગ અનાદિકાલીન છે તેવી જ રીતે જીવની સાથે આ બંને શરીરને સંબધ અનાદિકાલીન છે–પરંતુ આ અનાદિ સમ્બન્ધ એકાંત રૂપથી ન સમજવો જોઈએ પરંતુ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી જ સમજવો જોઈએ-બંને શરીર પ્રવાહ સ્વરૂપે અનાદિકાલીન છે–તાત્પર્ય એ છે કે આ બંને શરીરની પરંપરા અનાદિકાળથી અવિચ્છિના રૂપમાં ચાલતી આવી છે અને જ્યાં સુધી જીવને મુકિત મળતી નથી ત્યાં સુધી ચાલતી જ રહે છે. પરંતુ પર્યાયની અપેક્ષા તેમને સંબન્ધ આદિમાન પણ છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૫૯ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૦. તત્વાર્થસૂત્રને દ્રવ્યથી અનાદિ સમ્બન્ધ હોવા છતાં પણ આ તૈજસ અને કામણ શરીર શું બધાં સંસારી જીને હોય છે અથવા કઈ કઈને જ હોય છે ? આ પ્રશ્નના જવાબ એ છે કે બધાં સંસારી જીવેનાં તેજસ-કાશ્મણ શરીર હોય છે, એવું નથી કેઈને હોય અને કેઈને ન હોય. પ્રશ્ન–જેમ તૈજસ અને કામણ શરીર અનાદિકાલીન સંબન્ધ હોવાથી બધા સંસારી જેને સાથેસાથે હોય છે તેવી જ રીતે શું અન્ય શરીર પણ એકી સાથે એક જીવને હેય છે નહીં ? ઉત્તર–ભજનાથી એક જીવને એકી સાથે ચાર શરીર સુધી હોઈ શકે છે.(૧) એક જીવને એકી સાથે તૈજસ અને કામણબે શરીર હોય છે (૨) કોઈને તૈજસ કાર્પણ અને ઔદારિક હોય છે (૩) કોઈને તેજસ, કામણ અને વૈક્રિય હોય છે (૪) કોઈને તેજસ કામણ દારિક તથા વૈક્રિય હોય છે (૫) કેઈને તેજસ, કામણ, ઔદારિક તથા આહારક હોય છે (૬) કેઈને માત્ર કામણ જ હોય છે (૭) કેઈને કામણ અને ઔદારિક (૮) કાર્પણ અને વૈક્રિય (૯) કામણ, ઔદારિક અને વૈક્રિય (૧૦) કામણ, ઔદારિક, આહારક (૧૧) કોઈને કામણ, તેજસ, ઔદારિક તથા વૈક્રિય હોય છે. (૧૨) કઈને કામણ તૈજસ અને ઔદારિક હોય છે— એક જીવને પાંચ શરીર કદી પણ હોઈ શકે નહીં કારણ કે આહારક અને વૈકિય શરીર સાથે-સાથે હેતા નથી, બંને લબ્ધિઓ એક જીવને એકી સાથે હોતી નથી. આ બંને લબ્ધીઓ એકી સાથે એક જીવમાં વ્યકત રૂપમાં હઈ શકતી નથી. જે કાળમાં વૈકિયલબ્ધિને પ્રયોગ કરવામાં આવે છે તે સમયે આહારક લબ્ધિને પ્રયોગ થતું નથી–હા, આગળ પાછળ પ્રવેશ કરી શકાય પહેલા વૈકિય શરીર બનાવી તેના વ્યાપારથી નિવૃત્ત થઈ જાય પછી આહારક શરીર બનાવી શકે છે. આવી સ્થિતિમાં એક જીવનાં એકી સાથે પાંચ શરીર હોઈ શકે નહીં પ્રજ્ઞાપના સૂત્રના ૨૧માં શરીર પદમાં કહ્યું છે કે – પ્રશ્ન–હે ભગવંત ! જે જીવને ઔદારિક શરીર છે તેમને ક્રિય અને વૈકિય શરીર હોય તેને દારિક શરીર હોય છે કે નહીં ? ઉત્તર ગૌતમ ! જેને દારિકશરીર છે તેને ક્રિય શરીર કઈવાર હોય છે. કોઈ વાર હોતું નથી જેને વૈક્રિય શરીર છે તેને ઔદારિક શરીર હોય અગર ન પણ હોય. પ્રશન–ભગવંત ! જેને દારિક શરીર છે તેને આહારક અને આહારકવાળાને દારિક શરીર હોય છે ? જવાબઃ—ગૌતમ ! જેને દારિક શરીર હોય તેને આહારક શરીર કદાચિત હોય છે કદાચિત નથી પણ હોતું જેને આહારક શરીર છે તેને ઔદારિક શરીર નિયમથી હોય છે. પ્રશ્ન—ઔદારિક શરીરવાળાને તૈજસ અને તેજસવાળાને દારિક શરીર હોય છે ? જવાબ–જેને દારિક શરીર છે તેને તેજસ શરીર નિયમથી હોય છે પરંતુ તૈજસવાળાને ઔદારિક શરીર હોય પણ ખરું અને ન પણ હોય આવું જ કાર્પણ શરીર માટે સમજવાનું છે. પ્રશ્ન-ક્રિય શરીરવાળાને આહારક અને આહારક શરીરવાળાને વૈકિય શરીર હોય છે ? શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #75 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ કામણુ શરીરના લક્ષણનુ" કથન સ, ૩૧ ૬૧ જવાખઃ—ગૌતમ, વૈક્રિયવાળાને આહારક શરીર હાતું નથી અને આહારકવાળાને વૈક્તિ શરીર પણ હેતુ નથી. તેજસ અને કાણુ શરીરના વિષયમાં ઔદારિક શરીર માટે જે કહ્યું તેજ સમજવાનું છે અને આહારક શરીરના વિષયમાં પણ તેજ પ્રમાણે કહેવું જોઈ એ અર્થાત્ જેને વૈક્રિય અને આહારક શરીર હાય છે તેમને તૈજસ અને કાણુ શરીર નિયમથી હાય છે. પ્રશ્નઃ—ભગવંત, ! જેમને તૈજસ શરીર હાય છે તેમને કાણુ અને કાણુવાળાને તૈજસ શરીર હાય છે ? ઉત્તરઃ—ગૌતમ, જેને તેજસ શરીર હેાય છે તેમને કાણુ શરીર નિયમથી હાય છે અને જેને કાણુ શરીર હાય તેમને તૈજસ શરીર નિયમથી હાય છે ॥ ૩૦ || 'कम्मगं उबभोगवज्जिए' મૂળસૂત્રા :-કાણુશરીર ઉપભાગથી રહિત છે ॥ ૩૧ || તત્વાથ દીપિકા—પૂર્વસૂત્રમાં ઔદારિક વૈષ્ક્રિય આહારક તૈજસ અને કાણુ ના ભેદથી પાંચ પ્રકારના શરીરાનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે કાણુનું પ્રકરણ આવવાથી તેના વિષયમાં ઘેાડી વિશિષ્ટતાનુ પ્રતિપાદન કરીએ છીએ— કર્માંથી ઉત્પન્ન થનાર, પૂર્વાંકત સ્વરૂપવાળુ કાણુ શરીર ઉપભાગથી રહિત છે. ઇન્દ્રિયાદ્વારા શબ્દ, રૂપ, ગંધ રસ અને સ્પર્શી વગેરેની ઉપલબ્ધિ થાય તેને ઉપભાગ કહેવાય છે. કામણુ શરીર આ ઉપભાગથી રહિત છે. વિગ્રહગતિમાં કાણુશરીરનું અસ્તિત્ત્વ હાવા છતાંપણુ લબ્ધિરૂપ ભાવેન્દ્રિયનું વિદ્યમાનપણું હેાવા છતાંપણ દ્રવ્યેન્દ્રિયાના અભાવ હાવાથી શબ્દ વગેરે ભાગ, ઉપભાગ થતા નથી. ઔદારિક વગેરે શરીરના સદ્ભાવમાં સુખ દુઃખ રૂપ વિષયાના ઉપભેાગતા પ્રત્યક્ષથી સિદ્ધ છે પરંતુ જ્યારે વિગ્રહગતિમાં કાણુશરીર હાય છે ત્યારે આ શરીરથી શબ્દ વગેરે વિષયાના ઉપભાગ થઈ શકતા નથી. આથી જ કાણુ શરીરને ઉપભાગથી રહિત કહેવામાં આવ્યું છે. ॥ ૩૧ ॥ 'ओरालिए दुविहे सम्मुच्छिमे गव्भवक्कंतिए य' । મૂળસૂત્રા—ઔદારિક શરીર એ પ્રકારના છે—સમૂ॰િમ અને ગર્ભવ્યુત્ક્રાન્તિક ॥૩૨॥ તત્વાથ દીપિકા——પહેલા ત્રણ પ્રકારના જન્મ કહેવામાં આવ્યા છે તેમાંથી કયા જન્મમાં ઔદારિક આદિ પાંચે શરીરમાંથી કયું શરીર હાય છે, આવીજિજ્ઞાસા થવાથી કહેવામાં આવે છે કે ઉદાર અર્થાત્ સ્થૂળ પુદ્ગલાથી બનનારૂ' શરીર ઔદારિક કહેવાય છે તેના એ ભેદ છે—સમૂમિ અને ગવ્યુત્ક્રાન્તિક. આ રીતે સમ્પૂમિ જન્મ અને ગજન્મથી ઉત્પન્ન થનારા જીવાને ઔદારિક શરીર હોય છે. અહી એવી અટકળ કરવાની નથી કે તેમને માત્ર ઔદ્યારિક શરીર જ હેાય છે. કારણકે તેમને તેજસ અને કા`ણુ શરીર પણ હેાય છે. લબ્ધિનિમિત્તક વૈક્રિય અને આહારક શરીર પણ ગર્ભજ જીવાને આગળ જતાં હેાઈ શકે છે. ઔદ્યારિક શરીર જઘન્યથી આંગળીના અસંખ્યાત ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી હજાર ચેાજન પ્રમાણથી કંઈક વધારે હોય છે. ઔદારિક શરીર, જેમ-જેમ આયુષ્ય વધતુ જાય છે તેમ-તેમ વધતુ જાય છે અને જ્યારે આયુષ્યને ક્ષય થવા લાગે છે ત્યારે જીણુ થવા માંડે છે. પછીથી જ્યારે ગાત્રો ઢીલા પડી શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૬૧ Page #76 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્રને જાય છે અને ચામડી લટકવા માંડે છે તે શીર્ણ થઈ જાય છે. તે ૩૨ / તત્વાર્થનિર્યુક્તિ–પૂર્વોક્ત ઔદારિક વગેરે પાંચ શરીરમાંથી કયું શરીર સમૂર્ણિમ વગેરે ત્રણ જજોમાંથી કયાં હોય છે ? આ જાતની શંકા થવાથી કહીએ છીએ– દારિક શરીર–સમૂર્છાિમ અને ગર્ભજ એમ બે પ્રકારનાં છે. આથી સમૂછન જન્મવાળાં તથા ગર્ભજન્મવાળા પ્રાણીઓને દારિક શરીર હોય છે પરંતુ એવો નિયમ નથી કે તેમને ઔદારિક શરીર જ હોય છે, કારણકે તેમને તૈજસ અને કામણ શરીર પણ પ્રાપ્ત થાય છે. આ સિવાય ગર્ભજમવાળાને આગળ જતાં લબ્ધિ જનિત વૈક્રિય અને આહારક શરીર પણ હોઈ શકે છે. દારિક શરીરની અવગાહના જન્મથી આંગળીના અસંખ્યાતા ભાગ અને જે ઉત્કૃષ્ટા હોય તે એક હજાર એજનથી થેડી વધારે હોય છે. ઉદાર અર્થાત ઉદ્દગમ, ઉદ્દગમનને અર્થ છે પ્રદુર્ભાવ જે શરીર ઉત્પત્તિથી લઈને પ્રત્યેક સમયે ઉદ્ગમ કરે છે અર્થાત્ વૃદ્ધિને પ્રાપ્ત થતું રહે છે, પછી જીર્ણ અને શીર્ણ થાય છે તે દારિક શરીર કહેવાય છે. આ શરીર ઉમરના પરિણમન અનુસાર પુષ્ટ થતું જાય છે અને પાકી ઉમર થતાં નાશ પણ પામે છે. એને સાંધા જ્યારે ઢીલા પડી જાય છે અને ચામડી લટકવા માંડે છે તે શીણું પણ થઈ જાય છે. ઘડપણના ભારના કારણે વાંકું પણ વળી જાય છે. ઇન્દ્રિયનાં વિષયને ગ્રહણ કરવાની શકિત નબળી-અને વધુ નબળી થવા લાગે છે અને કરચલીઓ પડી જાય છે. આ રીતે ક્રમશઃ આ કંઈનું કંઈ થઈ જાય છે. ઓળખી પણ શકાતું નથી કે આ તેજ સુંદર અને તાજુમાજુ શરીર છે. આ પ્રકારનું પરિણમન પ્રત્યક્ષથી સાબીત થયેલું છે. આ ઔદારિક શરીરમાં આ જે વિશેષતા છે તે વૈકિય, આહારક, તેજસ અથવા કાર્મણ શરીરમાં નથી. આ શરીર શરૂઆતથી છેવટ સુધી જેમનું તેમ રહે છે તેનામાં દારિક શરીરની જેમ પળે પળે પરિવર્તન થતું નથી તે ઘડપણને લીધે ક્ષીણ થતું નથી અથવાતે વિશિષ્ટ પ્રમેથી વૃદ્ધિને પણ પ્રાપ્ત થતું નથી. આહારક શરીરમાં પણ આવું પરિવર્તન થતું નથી. તેજસ તથા કામણ શરીરમાં તે તેની શક્યતા જ નથી કારણકે તેમનામાં સાંગોપાંગોનું નિર્માણ હેતું નથી. આ સિવાય ઔદારિક શરીર ગ્રાહ્ય હોવાના કારણે ગ્રહણ કરી શકાય છે. હાથ વગેરે અવયવો દ્વારા પણ ગ્રહણ કરી શકાય છે તેમજ ઇન્દ્રિયો દ્વારા પણ ગ્રહણ કરી શકાય છે પશુ વગેરે દ્વારા તેનું છેદન થઈ શકે, બાણુ અગર ભાલા વગેરે દ્વારા ભેદન થઈ શકે, અગ્નિ અને સૂર્ય વગેરે દ્વારા બાળી શકાય છે, મહાવાયુના વેગથી અપહરણ કરી શકાય વગેરે અનેક પ્રકારના વિદ્યારણ શકય હોવાથી આ શરીર ઉદાર-દારિક કહેવાય છે. આ સિવાય માંસ, હાડકાં, નસો વગેરેથી બનેલું હોવાના કારણે પણ એને ઔદારિક કહે છે. વૈક્રિય આદિ બીજા શરીર ન તે માંસ, હાડકાં વગેરેનાં બનેલા હોય છે અથવા ન તે તેમનું ગ્રહણ, વિદારણ છેદન ભેદન વગેરે થઈ શકે છે. અથવા જે સ્થૂળ છે તે ઉદાર કહેવાય છે ચેડાં પ્રદેશથી બનેલું હોવા છતાં પણ આ મોટું હોય છે અથવા ઉદારને અર્થ પ્રધાન પણ થાય છે. પ્રધાન એ માટે કે આ શરીર દ્વારા સકલ સંયમ, તીર્થકરત્વ, મુક્તિ વગેરેની પ્રાપ્તિ થઈ શકે છે અથવા તે ભીંડાની જેમ પિલું હોવાથી પણ આને ઉદાર કહેવામાં આવે છે. ઉદારને અર્થ ઉંચો પણ થાય છે–આ શરીર મોટા પરિણામ (પરિમાણુ) વાળું હોય છે અથવા ઉદાર અર્થાત્ પુષ્ટ, કારણકે તે વીર્ય-લેહીથી યુકત છે. ક્ષણે ક્ષણે તેની વૃદ્ધિ થાય છે. ઉદારને અર્થ મેટો પણ થાય છે કેમકે તે એક હજાર પેજ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૬ ૨ Page #77 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ વૈકિય શરીરનું અને તેના ભેદોનું નિરૂપણ સૂ. ૩૨ ૬૩ નની અવગાહનાવાળું હોય છે. જે ઉદાર છે તેજ દારિક કહેવાય છે. વૈક્રિય આદિ શરીર ઉત્તરોત્તર સૂક્ષમ હોય છે આથી એમનામાં આ પ્રકારની ઉદારતાની શક્યતા નથી. પ્રજ્ઞાપનાસૂત્રમાં ૨૧માં શરીરપદમાં કહ્યું છે પ્રશ્નઃ–ભગવંત! દારિકશરીર કેટલા પ્રકારનાં છે ? ઉત્તરઃ—ગૌતમ ! બે પ્રકારનાં છે-સમૂર્છાિમ અને ગર્ભવ્યુત્કાન્તિક. ૩ર / 'वेउब्वियं दुवि उववाइयं लद्धिपत्तयं च । મૂળસૂત્રાર્થ –કિય શરીર બે પ્રકારનાં છે–પપાતિક અને લબ્ધિપ્રત્યય. / ૩૩ ! તત્વાર્થદીપિકા-પ્રથમ દારિક શરીરનું નિરૂપણ કરવામાં આવ્યું હવે વૈક્રિય શરીરનું પ્રતિપાદન કરીએ છીએ પૈકિયશરીરના બે ભેદ છે-ઔપપાતિક અને લબ્ધિપ્રત્યય. જે શરીર વિકયાથી ઉત્પન્ન થાય છે તેને વૈક્રિય કહે છે તે બે પ્રકારના છે ઔપપાતિક અને લબ્ધિપ્રત્યય. જે ઉપપાત જન્મમાં હોય તે ઔપપાતિક શરીર કહેવાય છે અને જે શરીર લબ્ધિ અર્થાત વિશિષ્ટ તપસ્યા વગેરેથી ઉત્પન્ન–દ્ધિવિશેષથી જન્મે છે તે લબ્ધિપ્રત્યય કહેવાય છે. - લબ્ધિપ્રત્યય મિશરીર કઈ-કઈ મનુષ્ય અને તિર્યંને હોય છે. તે ઉત્તર ક્રિય શરીરની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અત્તમુહૂર્તની હોય છે. તીર્થકરના જન્મ વગેરે અવસરો પર દેને એવા કાર્ય કરવા પડે છે જે ઘણાં સમયમાં સંપન્ન થઈ શકે છે, ત્યારે તે કાર્યો કરવા માટે તેઓ વૈકિય શરીર બનાવે છે. કમળના કન્દને તેડી નાખવામાં આવે ત્યારે તેના કકડાઓમાં જે તાંતણે લાગેલા હોય છે તે દ્વારા તે કકડા એકબીજાથી જોડાયેલા રહે છે તેજ રીતે ઉત્તર શરીરમાં અન્તર્મહત્તમાં તેઓ આત્મપ્રદેશને પૂરા કરે છે. આમ કરવાથી ઉત્તરકિયશરીર એગ્ય સમય સુધી ટકી રહે છે. અહીં ઉપપાતનો આશય ઉપપાતજન્મથી છે. જે પૈકિય શરીર ઉપપાતજન્મમાં હોય તે ઔપપાતિક વૈકિય શરીર કહેવાય છે આ શરીર ઔપપાતિક જન્મની સાથે જ ઉત્પન્ન થાય છે. કારણ કે તેનું કારણ ઉપવાતજન્મ જ છે. નારકી અને દેવતાઓને જ ઔપપાતિક વૈક્રિય શરીર હોય છે, કેઈપણ બીજાં પ્રાણીને હેતું નથી. આના પણ બે ભેદ છે. ભવધારણીય અને ઉત્તરક્રિય. ભવધારણીય વૈક્રિય શરીરની અવગાહના જઘન્ય આંગળીના અસંખ્યાતા ભાગની અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની હોય છે. ઉત્તર વક્રિયની જઘન્ય અવગાહના આંગળીનાં સંખ્યાતા ભાગ અને ઉત્કૃષ્ટ ૧,૦૦,૦૦૦ જનની હોય છે. - લબ્ધિ પ્રત્યય વૈકિય શરીર તિય અને મનુષ્યોને હોય છે. લબ્ધિ, તપસ્યા વગેરેથી ઉત્પન્ન થનારી એક પ્રકારની વિશિષ્ટ શક્તિ છે. જેને ઋદ્ધિ પણ કહે છે. એને કારણે જે કિ શરીર ઉત્પન્ન થાય છે તે લબ્ધિ પ્રત્યય કહેવાય છે. આ શરીર જન્મજાત હોતું નથી. પણ પાછળથી ઉત્પન્ન થાય છે. વિશિષ્ટ તપ વગેરેનાં અનુષ્ઠાનથી ઘણું ગર્ભજતિર્યંચે તેમ જ મનુષ્યને લબ્ધિ પ્રત્યય વૈક્રિય શરીર હોય છે. તિયામાં બીજા કેઈને હેતું નથી. આમાં અપવાદ એક જ છે અને તે એ કે વાયુકાયને લબ્ધિ પ્રત્યય વૈકિય શરીર પણ હોય છે. સ્થાનાંગ સૂત્રનાં પ્રથમ સ્થાનનાં પ્રથમ ઉદ્દેશકનાં પંચોતેરમાં સૂત્રમાં કહ્યું છે શ્રી તત્વાર્થ સૂત્ર ૧ Page #78 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્રને નારક જીવોને બે શરીર હોય છે. આત્યંતર અને બાહ્ય. આત્યંતર કાશ્મણ શરીર અને બાહ્ય વૈકિય શરીર. આવી જ રીતે દેવેને પણ આજ બે શરીર હોય છે. પપાતિક સૂત્રનાં ૪૦માં સૂત્રમાં કહ્યું છે-કિય લબ્ધિથી થનારું શરીર વૈક્રિય કહેવાય છે. I ૩૩ | તત્વાર્થનિર્યુક્તિ -પહેલાં ઔપપાતિક અને લબ્ધિ પ્રત્યય એમ બે પ્રકારનાં વેકિય શરીર કહ્યાં. હવે પહેલાં અવયવાર્થ કહે છે.-વિકયા. વિકાર, વિકૃતિ, વિકરણ આ બધાં સમાનાર્થક છે. વિવિધ પ્રકારની અથવા વિશિષ્ટ પ્રકારની ક્રિયાને વિક્રિયા કહે છે. તેમાં જે ઉત્પન્ન થાય તે વૈકિય. જે વસ્તુની જે પ્રકૃતિ છે તેમાં ભિન્નતા આવવી તે વિકાર છે. વિચિત્ર કૃતિને વિકૃતિ કહે છે. વિવિધ પ્રકારથી કરવું વિકરણ છે. જે શરીર અનેક પ્રકારનું બનાવાય તે વૈકિય કહેવાય છે. વિકિયા લબ્ધિ જેને પ્રાપ્ત થાય છે તેની ઈચ્છા મુજબ જે શરીર એક થઈ અનેક થાય છે. અનેકમાંથી એક, નાનાથી મોટું અને મોટાથી નાનું, એક આકૃતિ થઈ અનેક આકૃતિવાળું, અનેક આકૃતિથી એક આકૃતિ, દશ્ય થઈ અદશ્ય, અદશ્ય થઈ દશ્ય, ભૂમિચર થઈખેચર અને ખેચર થઈ ભૂમિચર, સબળ ગતિવાળું થઈ અબળગતિ પ્રતિઘાતી થઈ અપ્રતિઘાતી અને અપ્રતિઘાતી થઈ પ્રતિઘાતી થઈ જાય છે. આ બધાં ભાવોને જે એકી સાથે અનુભવ કરે છે તે વૈકિય શરીર છે. વૈક્રિય સિવાયનાં બીજાં શરીર એકીસાથે આ ભાવને અનુભવ કરતાં નથી. પહેલા સ્થૂલ હોવાનાં કારણે પ્રતિઘાતી હોય છે. પછી સૂક્ષમ અવસ્થાને પ્રાપ્ત કરીને અપ્રતિ ઘાતી થઈ જાય છે. ભગવતી સૂત્રનાં બીજા શતકનાં પાંચમાં ઉદ્દેશકમાં કહ્યું છે. પ્રશ્ન–ભગવન્ત, ભાવિતાત્મા, અનગાર બદ્ધ પુદ્ગલેને ગ્રહણકરીતે એક મહાન સ્ત્રીરુપની જેમ પાલખીનાં રૂપની વિક્રિયા કરવામાં સમર્થ છે? ઉત્તર-હા, સમર્થ છે. પ્રન–ભગવન્ત, ભાવિતાત્મા, અનગાર કેટલાં સ્ત્રીરૂપની વિક્રિયા કરવામાં સમર્થ હોય છે. ઉત્તર–ગૌતમ, જેમ કેઈ યુવાન પુરૂષ કેઈ યુવતીના હાથને પિતાનાં હાથમાં ગ્રહણ કરે અથવા ચક્રની નાભિ આરાથી યુક્ત હોય એ જ રીતે હે ગૌતમ, ભાવિતાત્મા, અણગાર વૈકિય સમુઘાત કરીને સંખ્યાત યોજનેને દંડ કાઢે છે એવી રીતે બીજી વાર વૈક્રિય સમુદ્દઘાત કરીને સંપૂર્ણ જંબુદ્વીપને ઘણી સ્ત્રીરૂપોથી વ્યાપ્ત કરી શકે છે. આ ભાવિતાત્મા અનાગારની વિક્રિયા કરવાની શક્તિ બતાવી છે. પરંતુ કેઈ અનગાર આટલી વિકિયા કરતો નથી. તેમ કરશે પણ નહીં. એ રીતે ચૌદમા શતકના આઠમા ઉદ્દેશકમાં કહ્યું છે. પ્રશ્ન–ભગવન્ત, શું દેવ અવ્યાબાધ છે ? ઉત્તર–હા, છે. પ્રન–ભગવન્ત, ક્યા હેતુથી દેવ અવ્યાબાધ છે એમ કહેવાય છે. ઉતર–ગૌતમ, એક-એક અવ્યાબાધ દેવ એક-એક પુરુષને એક–એક પળમાં દિવ્ય દેવ ઋદ્ધિ, દિવ્યદેવઘુતિ, દિવ્યદેવાનુભાવ અને દિવ્ય બત્રીસ પ્રકારની નાટ્યવિધિ દેખાડવામાં સમર્થ છે. પરંતુ તે દેવ તે પુરુષને કેઈપણ બાધા કે મુશ્કેલી ઉત્પન્ન કરતું નથી. ન તેની ચામડીનું છેદન કરે છે. તે સૂક્ષ્મ રૂપથી આ બધું દેખાડે છે. આ અભિપ્રાયથી દેવ અવ્યાબાધ છે એમ કહેવાયું છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ६४ Page #79 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ વૈષ્ક્રિય શરીરનુ અને તેના ભેદોનું નિરૂપણ સૂ. ૩૩ આવી જ રીતે ભગવતી સૂત્રનાં ૧૮માં શતકનાં સાતમાં ઉદ્દેશકમાં કહ્યું છે— પ્રશ્ન—ભગવંત ! મહાન ઋદ્ધિના ધારક અને યાવત્ મહેશ આ પ્રકારની આખ્યાવાળા દેવ શું પેાતાના એક હજાર રુપાની વિક્રિયા કરીને આપસમાં એક બીજા સાથે સંગ્રામ કરવામાં સમથ છે ? ઉત્તર—હા, સમથ છે. પ્રશ્ન—ભગવત ! તેના તે એક હજાર શરીર શુ એક જ તે હજાર શરીરામાં એક જ જીવ વ્યાપ્ત છે ? અથવા તેઓ અનેક તે જીવાનાં મધ્ય ભાગ એક જીવથી વ્યાપ્ત છે અથવા અનેક જીવાથી વ્યાપ્ત છે ? ૬૫ જીવથી યુકત છે ? અર્થાત્ જીવોથી યુકત છે? ભગવંત! ઉત્તર—ગૌતમ ! એક જ જીવથી યુકત છે, અનેક જીવાથી યુકત નથી. પ્રશ્ન—ભગવંત ! શું પુરુષ પાતાના હાથથી પગથી અગર તલવારથી ને અન્તરનુ વિચ્છેદ કરવામાં સમર્થ છે ? ઉત્તર—ના આ અર્થ સમથ નથી એવુ થઈ શકતું નથી. ત્યાં શસ્ર કામ કરતું નથી ।।૩૩। તેવા દુવિધ, દિાય' સદન ચ । સૂ॰ રૂા મૂળસૂત્રા—તેજસ શરીર બે પ્રકારના છે—લબ્ધિપ્રત્યય અને સહજ ૫૩૪ા તત્વાથ દીપિકા-પૂર્વ સૂત્રમાં ક્રમપ્રાપ્ત વૈક્રિય શરીરનુ સ્વરૂપ બતાવવામાં આવ્યું હવે પ્રસંગથી પ્રાપ્ત તેજસ શરીરનું સ્વરૂપ દેર્શાવવા માટે કહીએ છીએ. તેજસ અર્થાત્ તેજથી ઉત્પન્ન કરેલાં શરીરના પ્રકાર એ છે-લબ્ધિપ્રત્યય અને સહજ. વિશિષ્ટ પ્રકારની તપસ્યાથી ઋદ્ધિથી પ્રાપ્તિ થવી લબ્ધિ છે. આ લબ્ધિ જે શરીરનું કારણ હૈાય તે શરીર લબ્ધિપ્રત્યય કહેવાય છે. સહજના અથ થાય છે સ્વાભાવિક આવી રીતે તૈજસ શરીરના એ ભેદ છે–નિઃશરણાત્મક અને અનિઃશરણાત્મક કોઈ ઉગ્ર ચારિત્રવાળા સાધુ કોઈનાથી અપમાનિત થવાથી જ્યારે ગુસ્સે થાય છે ત્યારે તેની ડાખી ભુજાથી તૈજસ શરીર જીવના પ્રદેશેાની સાથે બહાર નિકળે છે. તે પ્રજવલિત અગ્નિના પુજ જેવુ હાય છે. તે જેને ખાળવુ છે તેને ઘેરીને રહી જાય છે. જ્યારે ત્યાં લાંબા સમય સુધી રોકાય છે તેા તે ખાળવા ચેાગ્ય વસ્તુને ભસ્મીભૂત કરી નાખે છે. એવી રીતનુ તેજસ શરીર નિ:શરણાત્મક કહેવાય છે. ખીજુ જે અનિઃશરણાત્મક તૈજસ શરીર છે તે ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરની અંદર રહે છે અને ત્રણે શરીરાની દીપ્તિનું કારણ હેાય છે. ૫૩૪૫ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ તત્વાથ નિયુકિત—તેજોમય અથવા તેજનુ પિડ તેજસ શરીર એ પ્રકારનું કહેવામાં આવ્યું છે—લબ્ધિપ્રત્યય અને સહજ વિશિષ્ટ પ્રકારનાં તપથી જે શકિત ઉત્પન્ન થાય છે તે લબ્ધિ કહેવાય છે, તેના નિમિત્તથી ઉત્પન્ન થનાર શરીર ને લબ્ધિ પ્રત્યય તેજસ શરીર કહેવામાં ૯ ૬૫ Page #80 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvvv^^^ તત્વાર્થસૂત્રને આવે છે આવું શરીર કોઈ-કોઈ મહાત્માઓને કઈ-કઈ વાર જ પ્રાપ્ત થાય છે. બધાને પ્રાપ્ત થતું નથી. સ્થાનાંગસૂત્રના ત્રીજા સ્થાનક, બીજા ઉદ્દેશકમાં કહ્યું છે-નિગ્રન્થ શ્રમણ ત્રણ કારણોથી પિતાની વિપુલ તેજલેશ્યાને સંક્ષિપ્ત કરે છે (૧) આતાપના લઈને (૨) ક્ષમાભાવ ધારણ કરીને અને ચઉવિહાર તપસ્યા કરીને. બીજુ સહજ તેજસ શરીર સમસ્ત સંસારી પ્રાણુઓને પ્રાપ્ત થાય છે અને રસ વગેરે આહારના પરિપાકને કારણે હોય છે અર્થાત્ આપણે જે ભેજન કરીએ છીએ તેને પચાવવું તે જ આ તૈજસ શરીરનું કામ છે. ૩૪ નાદાસ વિહું મરવંશરા રેવ’ ફૂ૦ રૂા. મૂળસૂત્રાર્થ –આહારક શરીર એક જ પ્રકારનું છે અને તે પ્રમત્ત સંયતને જ પ્રાપ્ત થાય છે. રૂપા તત્વાર્થ દિપીકાઃ–પૂર્વ સૂત્રમાં તેજસ શરીરની પ્રરૂપણ કરવામાં આવી હવે કમપ્રાપ્ત આહારક શરીરનું કથન કરવામાં આવે છે. આહારક શરીર એક જ પ્રકારનું હોય છે અને તે ૧૪ પૂના ધારક પ્રમત્તસયતને જ પ્રાપ્ત થાય છે. પ્રમત્ત સંયત અર્થાત્ દ ગુણસ્થાનવત્તી સાધુના મનમાં જ્યારે હવે પછીથી કહેવામાં આવનારા પ્રાણિદયા, તત્વજિજ્ઞાસા વગેરેમાંથી કઈ કારણ ઉત્પન્ન થાય છે ત્યારે તે વિચારે છે–પરમદેવ તીર્થકર ભગવંતના દર્શન વગર આ શંકાનું નિવારણ થવાનું નથી અને આ ક્ષેત્રમાં તે તીર્થકર ભગવાન વિદ્યમાન નથી. આ સંજોગોમાં મારે શું કરવું જોઈએ ? આવું ચિંતન કરવાવાળા પ્રમત્તસંયતના શરીરથી તાલુપ્રદેશથી વિદ્યમાન વાળના અગ્ર ભાગના આઠમાં ભાગ બરાબર નાના એવા છિદ્રથી એક હાથ બરાબર બનેલું સ્ફટિકમણિ જેવું સ્વચ્છ એક પુતળું નીકળે છે. તે પુતળું તે સ્થળે જાય છે જ્યાં તીર્થકર ભગવંત અગર કેવળી સ્થિત હોય, ત્યાં તેમના શરીરને સ્પર્શ કરી પોતાનું પ્રયેાજન પૂરું કરીને પાછા આવી જાય છે અને પાછું તેજ સાધુના શરીરમાં પેસી જાય છે. આ પ્રમાણે થવાથી તે સાધુને સંશય-શંકા દૂર થઈ જાય છે. આ આહારક શરીર આ ચાર કારણથી ચાર વાર ધારણ કરી શકાય છે અને પછી તે સાધુને મેક્ષ પ્રાપ્ત થઈ જાય છે. આને જ આહારક લબ્ધિ પ્રકટ કરવી એમ કહે છે. જે ચાર પ્રયોજનથી આહારક શરીરનું નિર્માણ કરવામાં આવે છે તે આ પ્રકારે છે– (૧) પ્રાણદયા (૨) તીર્થકર ભગવાનની ઋદ્ધિનું દર્શન (૩) છદ્મસ્થનું અવગ્રહણ અર્થાત નવું જ્ઞાન ગ્રહણ કરવું તે અને (૪) સંશયનું નિવારણ આ ચાર પ્રયજનથી મુનિ આહારક લબ્ધિ પ્રકટ કરીને આહારક શરીરનું નિર્માણ કરે છે. | મુનિએ આહારક શરીરનું નિર્માણ કરીને તેને તીર્થંકર પાસે મોકલવું અને કદાચ જે ત્યાં તીર્થકર ન મળે તે તે એક હાથે પ્રમાણ વાળા આહારક શરીરમાંથી બંધ મુઠી હાથની બરાબર બીજું આહારક શરીર નીકળે છે અને તે તીર્થંકર પાસે જાય છે. ત્યાં પોતાના મનનું સમાધાન કરી ફરી પાછું આવે છે અને એ એક હાથ પ્રમાણે પ્રથમ શરીરમાં પેસી જાય છે અને તે પ્રથમ શરીર મુનિના અસલ શરીરમાં પેસી જાય છે. વળી કહ્યું પણ છે – શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #81 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ આહારક શરીરનું નિરૂપણ સૂ. ૩૫ પ્રાણીની દયા માટે તીર્થકરની અદ્ધિનું દર્શન કરવા માટે સંશયને દૂર કરવા માટે, છદ્મસ્થના અવગ્રહણ માટે જીનેન્દ્ર ભગવાનની પાદમૂળમાં ગમન કરે છે.” આહારક શરીર શુભકર્મના આહારક કાયયોગનું કારણ હોવાથી શુભ કહેવાય છે. આ વિશુદ્ધ નિર્દોષ કર્મનું કાર્ય હોવાથી વિશુદ્ધ પણ કહેવાય છે આહારક શરીર કેઈને રુકાવટ કરતું નથી અથવા તેને રોકી પણ શકાતું નથી. આ માટે તેને અપ્રતિઘાતિ કહે છે. મુનિ જ્યારે આહારક શરીરનું નિર્માણ કરવાનો પ્રારંભ કરે છે ત્યારે પ્રમાદયુકત હોય છે. આથી પ્રમત્તસંય મીને જ આહારક શરીર હોય છે. બીજા કોઈને નહીં. પ્રમત્તસંપત્તને બીજુ ઔદારિક શરીર તે હોય છે જ એ વાત લક્ષમાં રાખવી જોઈએ રૂપા તત્વાર્થનિયુકિત –આહારક શરીરના ભેદ-પ્રભેદ નથી. તે એક જ પ્રકારનું હોય છે. પ્રમત્તસંયતને જ હોય છે અને તેને સમય અત્તમુહૂર્ત માત્ર જ છે. આહારકશરીર શુભ દ્રવ્યથી અર્થાત પ્રશસ્ત વર્ણ બંધ રસ સ્પર્શવાળા દ્રવ્યોથી બને છે અને શુભ પરિણામ વાળું અર્થાતુ સમચતુરસ સંસ્થાનવાળું હોય છે. આ રીતે આહારકશરીર વિશુદ્ધ પુદ્ગલેથી ઉપચિત હોવાથી નિરવદ્ય હોય છે. અર્થાત્ નિરવદ્ય આહાર-પાણીથી તેનું નિર્માણ થાય છે. આહારક શરીર વિશુદ્ધ દ્રવ્યથી બને છે એનો અર્થ એ છે કે તે સ્વચ્છ સ્ફટિકમણિના કકડાની જેમ સમસ્ત પદાર્થોના પ્રતિબિમ્બના આધારભૂત હોય છે અથવા તે પાપમય હેતું નથી–તેનાથી પ્રાણિવધ વગેરે પાપમાં પ્રવૃત્તિ થતી નથી આથી તે નિરવદ્ય હોય છે. આહારક શરીર ન તે હિંસા આદિ પાપકર્મોમાં કદી પ્રવૃત્ત થાય છે અથવા ન હિંસા વગેરે કરવાથી ઉત્પન્ન થાય છે આથી તે વિશુદ્ધ-અસાવદ્ય હોય છે. આહારક શરીર અવ્યાઘાતી પણ હોય છે–અર્થાતુ ન તો તે કોઈને રોકાણ ઉત્પન્ન કરે છે અથવા ન કેઈ બીજી વસ્તુ તેમાં રુકાવટ ઉત્પન્ન કરી શકે છે. આ શરીર ચૌદપૂન ધારક મુનિને લબ્ધિને નિમિત્તથી જ પ્રાપ્ત થાય છે. ચૌદપૂર્વ ધારી બે પ્રકારના હોય છે--ભિન્નાક્ષર અને અભિન્નાક્ષર. જે ચૌદપૂર્વધારીને શ્રુતજ્ઞાનને એક એક અક્ષર અસંદિગ્ધ હોય છે અર્થાત જેને કઈ પ્રકારને સંશય નથી હોતે તે ભિન્નાક્ષર કહેવાય છે. ભિન્નાક્ષરને શ્રુતજ્ઞાન સંબધી સંશય નિવૃત્ત થઈ જવાથી પ્રશ્ન ઉપસ્થિત થતું નથી અભિન્નાક્ષર આહારક લબ્ધિને પ્રયોગ કરે છે કારણકે તેને સંપૂર્ણ શ્રુતજ્ઞાન પ્રાપ્ત થતું નથી અને તે વીતરાગ હોતો નથી. આ પ્રકારે ચૌદપૂર્વધારી જ આહારકલબ્ધિ પ્રાપ્ત કરીને આહારક શરીર બનાવે છે તે પ્રમત્તસંયત કહેવાય છે. પ્રમસંયત અને ચૌદપૂર્વ ધારક મુનિ આહારક લબ્ધિને આશ્રય કેમ લે છે ? એનું કારણ એજ જણાય છે કે-શ્રુતજ્ઞાનના ગેચર કઈ અત્યન્ત ગૂઢ પદાર્થમાં તેને સંશય ઉત્પન્ન થાય શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૬ ૭ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬૮ તત્વાર્થ સૂત્રના છે ત્યારે તેનું સમાધાન મેળવવા માટે તેને તીર્થંકર ભગવંતના ચરણકમળામાં જવું અનિવા બની જાય છે પરંતુ વિદેહ વગેરે દૂરવતી ક્ષેત્રમાં ઔદારિક શરીરથી જવું શકય હોતું નથી. આ પરિસ્થિતિમાં તે પેાતાની પૂર્વ પ્રાપ્ત લબ્ધિના ઉપયેગ કરે છે અને તેની મદદથી આહારક શરીરનું નિર્માણ કરીને તેને તીર્થંકરના ચરણારવિન્દમાં મેકલે છે અથવા એમ કહેવુ ચેાગ્ય લેખાશે કે તે પેલા શરીર દ્વારા સ્વયં' ભગવંતના ચરણકમળામાં હાજર થાય છે. હવે ત્યાં પહોંચ્યા બાદ એવા સમાચાર મળેકે તીર્થંકર ભગવત વિહાર કરીને અન્ય સ્થળે ચાલ્યા ગયા છે તે તે આહારક શરીરથી મુઠીબાંધેલા હાથ જેટલું બીજું શરીર નિકળે છે અને આ ખીજું શરીર તીર્થંકર ભગવંતની પાસે જાય છે, ત્યાં પહાંચી તુ જ ભગવાનના દન કરીને, તેમને નમસ્કાર કરીને અને પ્રશ્ન પૂછી સંશય રહિત થઈ જાય છે. સંશય ટળી જતાં તે પછું ફરે છે. બીજુ આહારક શરીર પ્રથમ આહારકશરીરમાં વિલીન થઈ જાય છે અને પ્રથમ આહારક શરીર મૂળ શરીરમાં સમાઈ જાય છે. આવી રીતે પાતાંના પ્રયેાજનને પ્રાપ્ત કરીને તે મુનિરાજ હતા તેવા થઈ જાય છે. કોઈ કઠણ અને અત્યન્ત સૂક્ષ્મ અર્થાંમાં શંકા ઉપસ્થિત થવાથી તેના નિણુંય કરવા માટે દૂર દેશવતી અન્ત ભગવ'તના ચરણકમળમાં ઔદારિક શરીરથી જવાનું અસ’ભવિત સમજીને લબ્ધિ નિમિત્તક શરીરને ઉત્પન્ન કરે છે. ભગવાનથી પ્રશ્નાત્તરી થયા ખાઇ સ ંશય રહિત થઈ પાછા આવી તે શરીરના ત્યાગ કરી દે છે. આ બધું એક અન્તર્મુહૂત'માં જ થઈ જાય છે. ભષ્યિનું આ કથન પણ આનાથી સ’ગત થાય છે. પ્રજ્ઞાપનાના ૨૧માં શરીરપદમાં કહ્યુ` છે— પ્રશ્ન-ભગવંત ! આહારકશરીરનું સંસ્થાન કેવુ હાય છે ? ઉત્તર—ગૌતમ ! સમર્ચારસ સસ્થાન હાય છે. આ રીતે ભાવાર્થ એ થયા કે જે શરીર કોઈ વિશિષ્ટ પ્રયેાજનની સિદ્ધિ માટે ઉત્પન્ન કરવામાં આવે છે અને તે પ્રયેાજનની પ્રાપ્તી થઈ જવા પર ઉછીના લીધેલા દાગીનાની જેમ ત્યાગ કરવામાં આવે છે તે આહારક શરીર છે. સંશયનુ નિવારણ કરવું, નવું જ્ઞાન સંપાદન કરવું, ઋદ્ધિદર્શન વગેરે તેના પ્રયાજના છે. આ શરીર માત્ર અન્તર્મુહૂત્ત સુધી જ રહે છે. અન્તર્મુહૂત સમયમાં જ ઇચ્છિત પ્રયેાજનની સિદ્ધિ થઈ જાય છે. યેાજન સિદ્ધિ થઈ જવા પર આહારક શરીરનેા ત્યાગ કરવામાં આવે છે, ત્યારબાદ તે મુનિ તે લબ્ધિના પ્રયોગ કરતા નથી.” આહારકશરીરથી જે પ્રયેાજનની સિદ્ધિ થાય છે તેને ઔદારિક વગેરે અન્ય કોઈપણુ શરીર સિદ્ધ કરી શકતાં નથી. અન્ય શરીર નિયમથી અન્તર્મુહૂત માત્રની સ્થિતિવાળા જ હાય એવા કોઈ નિયમ નથી. તેજસ શરીર તેજના વિકાર રૂપ તેજોમય, તેજઃ સ્વભાવ હેાય છે. તેનું પ્રયેાજન શાપ અને અનુગ્રહ કરવાનું છે. અત્રે તેને અધિકાર નથી. તેજનુ લક્ષણ ઉષ્ણુતા છે. તે સમસ્ત શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૬૮ Page #83 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ આહારક શરીરનું નિરૂપણ સૂ. ૩૫ શરીરમાં અનાજને પચાવનાર, જઠરાગ્નિના રૂપે પ્રસિદ્ધ છે. આ તેજસ શરીર આહારકથી જુદું છે. કાર્પણ શરીર કર્મને વિકાર જ્ઞાનાવરણીય વગેરે કર્મોની વિકૃત્તિ કર્મમય અગર કમાત્મક હોય છે જ્યારે ઔદારિક વગેરે શરીર આ પ્રકારનાં હોતા નથી જેવી રીતે ઉદારતા-સ્થૂલતાઔદારિક શરીરનું લક્ષણ છે તેવી જ રીતે આ પાંચે શરીરનાં લક્ષણ જુદાં જુદાં છે અને જુદાં જુદાં લક્ષણ હોવાથી એમનામાં ભિન્નતા હોય છે. જેમ ઘટ અને પટમાં ભિન્નતા હોય છે તેમ. હા ઉકતવ્યુત્પત્તિના ભેદથી જ દારિક વગેરે શરીરમાં ભેદ નથી જે કે નિચે લખેલાં કાર થી પણ તેમનામાં ભેદ સિદ્ધ થાય છે. | સર્વપ્રથમ દારિક વગેરે શરીરનાં કારણ ભિન્ન-ભિન્ન છે દારિક શરીર સ્થૂલ પુગેલેથી બને છે, વૈક્રિય વગેરે શરીર એ મુજબના નથી, તેઓ ઉત્તરોત્તર સૂક્ષ્મ હોય છે કારણકે તેમનું નિર્માણ તે પુદ્ગલેથી થાય છે તે ઉત્તરોત્તર સૂક્ષ્મ હોય છે. વિષય અર્થાત્ ગતિક્ષેત્રની અપેક્ષાથી પણ શરીરમાં ભેદ હોય છે. વિદ્યાધરના દારિક શરીર નન્દીશ્વરદ્વીપ સુધી જ જઈ શકે છે. જંઘાચરણ મુનિ તિર્થો સમકપર્વત સુધી અને ઉપર પાડુકવન સુધી જઈ શકે છે. વૈકિય શરીરને વિષય અસંખ્યાત દ્વીપ–સમુદ્ર છે. અર્થાત વૈકિયા શરીર ધારી અસંખ્યાત દ્વીપ–સમુદ્રો સુધી જઈ શકે છે. આહારક શરીર મહાવિદેહ ક્ષેત્ર સુધી જઈ શકે છે અને તેજસ તથા કાર્મણ શરીરના વિષય સપૂર્ણ લેક છે. સ્વામીની અપેક્ષાથી પણ શરીરમાં ભેદ છે. તે આ રીતે ઔદારિક શરીર મનુષ્યો અને તિયાને, વૈકિય દે અને નારકોને અને કઈ કઈ મનુષ્ય તથા તિર્યંચને પણ હોઈ શકે છે. આહારક ચૌદપૂર્વધારી મુનિએને જ હોય છે. તેજસ અને કાશ્મણ બધાં સંસારીજીને હોય છે. પ્રજનની અપેક્ષાથી પણ શરીરમાં ભેદ છે-ધર્મ, અધમ, સુખ, દુઃખ તથા કેવળજ્ઞાનની પ્રાપ્તિ વગેરે ઔદારિક શરીરનું પ્રયોજન છે. સ્કૂલતા, સૂક્ષમતા, એક્તા, અનેકતા, આકાશગમન પૃથ્વીગમન વગેરે અનેક વિભૂતિઓની પ્રાપ્તિ વૈકિય શરીરનું પ્રયોજન કરે છે. સૂક્ષ્મ, ગહન, દુય અર્થના વિષયકમ સમાધાન પ્રાપ્ત કરવું તે આહારક શરીરનું પ્રયોજન છે. આહારને પચાવ વગેરે તેજસ શરીરનું પ્રયોજન છે અને ભવાન્તરમાં ગતિ થવી તે કામણ શરીરનું પ્રયાજન છે. પ્રમાણુની અપેક્ષાએ પણ શરીરમાં ભેદ છે-દારિક શરીરનું પ્રમાણ થોડું વધારે એક હજાર એજન, વૈકિયનું એક લાખ યેજન આહારનું એક હાથ અને તેજસ તથા કાર્યણ લેકની બરાબર છે. પ્રદેશોની સંખ્યાની અપેક્ષા એ--દારિકથી વૈક્રિય અને વૈકિયથી આહારક શરીરના પ્રદેશ અસંખ્યાત ગણુ છે. આહારકથી તેજસ અને તેજસથી કામણ શરીરના પ્રદેશ અનંતગણ છે. અવગાહનાથી–કિંચિત્ અધિક એક હજાર અધિક જન પ્રમાણવાળું ઔદારિક શરીર લોકના અસંખ્યાતમાં ભાગમાં અવગાઢ થાય છે. એક લાખ જન પ્રમાણવાળું વૈકિય શરીર તેની અપેક્ષા અધિક પ્રદેશમાં અવગાઢ થાય છે આહારક શરીર આ બંનેથી ઓછા પ્રદેશમાં અવગાઢ થાય છે કારણકે તેનું પ્રમાણ એક હાથનું જ હોય છે. તેજસ અને કાશ્મણ શરીર લેક શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૦ તત્વાર્થસૂત્રને પર્યત લાંબી આકાશ શ્રેણીમાં અવગાહન કરે છે-સ્થિતિની દૃષ્ટિથી પણ શરીરમાં ભેદ છે. ઔદારિક શરીરની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. વૈકિય શરીર તેત્રીસ સાગરેપમ સુધી રહે છે. આહારકની સ્થિતિ અન્તર્મુહૂર્ત માત્રની છે. તૈજસ અને કાર્મણ શરીર પ્રવાહની અપેક્ષા અનાદિ અને અભવ્યની અપેક્ષા અનન્ત તથા ભવ્યની અપેક્ષા સાંત હોય છે. અપબહૂર્વની અપેક્ષાથી પણ ભેદ છે– આહારક શરીર સહુથી ઓછાં છે કદાચિત્ હોય છે, અને કદાચિતું નથી પણ હતાં તેમનું અખ્તર જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ બેમાસનું છે. આહારક શરીર જે હોય તે જઘન્ય એક હોય અને વધારેમાં વધારે એક સાથે નવ હજાર સુધી હાઈ શકે છે-આહારકની અપેક્ષા વૈકિય શરીર અસંખ્યાતા છે–અસંખ્યાતા ઉત્સર્પિણી અને અવસપિણી કાળની સમય રાશિની બરાબર છે અને બધાં નારક તથા દેવને વૈકિય શરીર જ હોય છે. વૈકિયની અપેક્ષા દારિક શરીર અસંખ્યાત અસંખ્યાતા ઉત્સર્પિણ-અવસર્પિણી કાળની સમય રાશિ બરાબર છે. શંકા–તિર્યંચ અનન્ત છે, એવી સ્થિતિમાં તેમના શરીર અસંખ્યાત જ કેમ કહેવામાં આવ્યા ? સમાધાન–પ્રત્યેક શરીરી તિર્યને અસંખ્યાત શરીર હોય છે. જો કે સાધારણ નિગોદકાયના તિર્યંચ અનન્ત સંખ્યક છે, પરંતુ તેમના જુદાં જુદાં શરીર હોતા નથી પરંતુ અનન્ત સાધારણ જીવેને એક શરીર જ હોય છે. આથી જીવ અનન્ત હોવાં છતાં પણ તેમના શરીર અસંખ્યાતા જ હોય છે, અન નહીં. દારિક શરીરની અપેક્ષા તૈજસ અને કામણ શરીર અનન્તગણું છે. કારણકે એ બંને શરીર સમસ્ત સંસારીજીને હોય છે અને બધાને અલગ અલગ હોય છે. દારિક શરીરની જેમ અનન્ત જીવોને એક જ તેજસ અથવા કાર્મણ શરીર હોતું નથી. આ રીતે ઔદારિક વગેરે શરીરમાં ઉકત નવ આધારોથી ભેદ હોય છે. અહીં સમજી લેવું જોઈએ કે-વિગ્રહ ગતિ સમ છે માત્ર તેજસ અને કામણ બે શરીર હોય છે, ભવસ્થ દશામાં તેજસ, કાર્પણ અને ઔદારિક એ ત્રણ અથવા તૈજસ કાર્પણ અને વૈક્રિય હોય છે. તિર્યો અને મનુષ્યને તેજસ કાર્પણ અને ઔદારિક શરીર સાથે જ્યારે લબ્લિનિમિત્તક વેકિય શરીર પણ પ્રાપ્ત થાય છે તે એકી સાથે ચાર શરીર પણ હોઈ શકે છે. ચૌદપૂર્વધારિ મુનિને આહારકલબ્ધિ પ્રાપ્ત હોય અને તે આહારક શરીર બનાવે ત્યારે તેજસ કાર્પણ અને ઔદારિક શરીરની સાથે આહારકશરીરના હોવાથી પણ ચાર શરીર હોઈ શકે છે. જ્યારે એક જીવમાં ચાર શરીર એકી સાથે હોય છે તે જીવન પ્રત્યેક પ્રદેશની સાથે ચારે શરીરને સંબંધ હોય છે. આ પ્રકારે લબ્ધિરહિત સંસારી જીવને ત્રણ શરીર હોય છેતેજસ, કાર્મણ, ઔદારિક અગર તે જે દેવ અગર નારક હોય તે દારિની જગ્યાએ વક્રિય શરીર હોય છે. વૈકિય લબ્ધિથી રહિત અને આહારક લબ્ધિથી યુકત ચૌદ પૂર્વધારી મનુષ્યને તૈજસ, કામણ ઔદારિક તથા આહારક એ ચાર શરીર હોય છે. જે એક મનુષ્ય અથવા તિર્યંચને વૈકિય લબ્ધિ પ્રાપ્ત હોય તે તેના તેજસ, કાર્મણ દારિક તથા વૈકિય એ ચાર શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #85 -------------------------------------------------------------------------- ________________ ७१ ગુજરાતી અનુવાદ કાર્મણશરીરનું નિરૂપણ સૂ. ૩૬ શરીર એકી સાથે મળી આવે છે. આ રીતે વધુમાં વધુ એક જીવમાં ચાર શરીરને સંભવ છે, પાંચ નહીં કારણકે જ્યારે વૈક્રિય શરીર હોય છે તે આહારક શરીર ન હોય અને આહારક હોય તે વૈઝિય શરીર હોતું નથી એનું પણ કારણ એ છે કે એકી સાથે આ બંને લબ્ધિઓ હેતી નથી. રૂપા 'कम्मए सम्वेसिं' ॥सू० ३६॥ મૂળસૂવાથ-કાશ્મણ શરીર બધાં શરીરનું કાણુ છે ૩૬ તત્વાર્થદીપિકા–પહેલાં આહારક શરીરનું નિરૂપણ કર્યું હવે છેલ્લા કામણ શરીરનું નિરૂપણ કરીએ છીએ. કર્મ દ્વારા નિર્મિત અથવા કમનું કાર્ય કામણ શરીર, દારિક વગેરે બધાં શરીરનું કારણ છે. જીવ જ્યારે એક શરીરને ત્યાગ કરીને બીજા શરીરને પ્રાપ્ત કરવા માટે ગમન કરે છે યાનિ વિગ્રહ ગતિમાં હોય છે તે સમયે કામણ શરીર દ્વારા જ તેને વેગ અર્થાત્ પ્રયત્ન હોય છે. કાશ્મણ શરીર દ્વારા થનારા પ્રયત્નથી જ તે બીજી ગતિમાં જાય છે. આ રીતે કામણ શરીર અન્ય બધાં શરીરને ઉત્પન્ન કરનાર બીજ સમાન છે. તે જ્ઞાના વરણ વગેરે કર્મો સિવાય તેનું બીજું કોઈ કારણ નથી. હકીકતમાં કામણ શરીર કમ સ્વરૂપ જ છે. આ શરીર સમસ્ત સંસારી જીવોને પ્રાપ્ત થાય છે. ગને અર્થ છે-વચન, મન, કાયાને નિમિત્તથી આત્માના પ્રદેશમાં થનારું હલનચલન ૩૬ તત્વાર્થનિર્યુકિત-કામણ શરીર ઔદારિક વગેરે બધાં શરીરનું કારણ છે. જેમ ચિત્રકાર્યને આધાર દિવાલ હોય છે તેમ આ કર્મ સકળ શક્તિને આધાર છે. ભવપરપરાનાં કારણભૂત આ કર્મને જ્યારે સમૂળગે ઉછેદ થઈ જાય છે જ્યારે બધાં પાપ ધોવાઈ જાય છે અને જીવ પછી કેઈપણ શરીરને ધારણ કરતું નથી. આ કાર્મણ શરીર જ્ઞાનાવરણીય કર્મોથી ઉત્પન્ન થાય છે. એનું બીજું કઈ કારણ નથી. જ્ઞાનાવરણ વગેરે કર્મ કામણ શરીર રૂપ હોવાથી કાર્પણ શરીરનાં કારણ છે. તેમનામાં સૂર્યનાં પ્રકાશની જેમ અંદરોઅંદર કિયાને વિરોધ નથી. જેમ સૂર્ય પોતાનાં મંડળને પણ પ્રકા શિત કરે છે અને ઘટ પટ વગેરે બીજા પદાર્થોને પણ પ્રકાશિત કરે છે–સૂર્યમંડળને પ્રકાશિત કરવા માટે કેઈ અન્ય પ્રકાશની જરૂર પડતી નથી. જો સૂર્યમંડળને પ્રકાશિત કરવા માટે બીજા પ્રકાશની આવશ્યકતા સ્વીકારીએ તે અનવસ્થાષને પ્રસંગ આવે છે. આમ માનીએ તે ક્યાંય પણ વિરામ જ રહે નહિ. આ રીતે જ્ઞાનાવરણ વગેરે કર્મોથી ભિન્ન કામણ શરીરનું કોઈ કારણ નથી. કાર્પણ શરીર કર્મસ્વરૂપ જ છે, કમસમુદાયરૂપ જ છે. ૩૬ 'वेए तिविहे' ॥सू० ३७॥ મૂળસૂવાથ–વેદ ત્રણ પ્રકારનાં છે. ૩૭ તત્વાર્થદીપિકા–પ્રથમ ઔદારિક વગેરે પાંચ શરીરેની પ્રરૂપણ કરી હવે એ કહીએ છીએ કે તે શરીરને ધારણ કરનારા જે પૈકી કોઈ સ્ત્રીવેદવાળું. તે કઈ પુરુષવેદવાળું હોય છે. પહેલા વેદના ભેદ બતાવવામાં આવે છે. શ્રી તત્વાર્થ સૂત્ર ૧ ૭૧ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૨ તત્વાર્થસૂત્રને એક પ્રકારની વેદનાને વેદ કરે છે. વેદ એક પ્રકારની અભિલાષા છે અને લિંગને પણ વેદ કહે છે. વેદનાં ત્રણ ભેદ છે- પુરુષવેદ, વેદ નપુંસકવેદ, લિંગ બે પ્રકારના છે. દ્રવ્યલિંગ અને ભાવલિંગ, નિનામ કમ અને લિંગનામકર્મના ઉદયથી દ્રવ્યલિંગ ઉત્પન્ન થાય છે. ભાવલિંગની ઉત્પત્તિ કષાય મેહનીય કર્મનાં ઉદયથી થાય છે. પુવેદનાં ઉદયથી પુરુષ થાય છે. સંસ્કૃત ભાષા અનુસાર આ શબ્દની વ્યુત્પત્તિ છે. “સૂતે અપત્યમ-ઈતિ પુમાન” અર્થાત્ જે સંતાનને ઉત્પન્ન કરે (૨) સ્ત્રીવેદનાં ઉદયથી જેમાં ગર્ભ બંધાય છે તેને સ્ત્રી કહે છે. (૩) નપુંસકવેદના ઉદયથી જે જીવ પૂર્વોકત બંને શક્તિઓથી રહિત હોય છે અર્થાતુ ન સંતાન ઉત્પન્ન કરી શકે અથવા ગર્ભ ધારણ કરી શકે તે નપુંસક કહેવાય છે. આ રીતે હાસ્ય રતિ અરતિ વગેરે નવ પ્રકારનાં કષાય વેદનીયનાં ભેદમાં એક જે વેદ છે તેનાં ત્રણ પ્રકાર છે. (૧) પુરુષવેદ (૨) ત્રીવેદ અને (૩) નપુંસક વેદ, પુરષદનાં ઉદયથી સ્ત્રીની અભિલાષા ઉત્પન્ન થાય છે. જેમ કફનાં પ્રકોપવાળા પુરષને કેરી ખાવાની ઈચ્છા થાય છે તેમ આ જ રીતે સંક૯પની વિષયભૂત સ્ત્રીઓમાં પણ અભિલાષા સમજી લેવાની છે. આજ સ્ત્રીવેદનાં ઉદયથી પુરુષ પ્રત્યે અભિલાષા ઉત્પન્ન થાય છે. સંકલ્પજનિત પુરુષ પ્રત્યે પણ આ જ કારણે અભિલાષા થાય છે. નપુંસકવેદના ઉદયથી કેઈને પુરુષ અને સ્ત્રી બંનેની અર્થાતુ બંનેની સાથે કીડા કરવાની અભિલાષા ઉત્પન્ન થાય છે. જેમ બે ધાતુઓના ઘર્ષણથી માર્જિત આદિ દ્રવ્યની અભિલાષા થાય છે. કોઈકેઈને માત્ર પુરુષની સાથે કામક્રીડા કરવાની ઈચ્છા થાય છે પાછા તત્વાર્થનિયંતિ–હાસ્ય રતિ અરતિ, શક, ભય, જુગુપ્તા, સ્ત્રીવેદ પુરૂષદ, અને નપુંસક વેદ આ નેકષાયવેદનીય કર્મના નવ ભેદ છે. આ નવભેદોમાં ત્રણ વેદોની ગણના કરવામાં આવી છે. એક વિશેષ પ્રકારની વેદના અથવા અભિલાષાને વેદ કહે છે. આશય આ છે. મેહનીય કર્મ બે પ્રકારના છે-દર્શનમેહનીય. અને ચારિત્રમેહનીય (૨) દર્શનમેહનીયના ત્રણ ભેદ છે. (૧) મિથ્યાત્વમેહનીય સમ્યકત્વમેહનીય અને (૩) સમ્યગૃમિથ્યાત્વમેહનીય મિશ્રમેહનીય. ચારિત્રમેહનીય કર્મના બે ભેદ છે-કષાય મેહનીય અને ને કષાય મેહનીય. આમાથી કષાયમેહનીયના ૧૬ ભેદ છે-ક્રોધ માન માયા અને લેભ, આ માટેનાં અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાન અને સંજવલનના ભેદથી ચાર ચાર ભેદ હોવાથી સોળ ભેદ થઈ જાય છે. ન કષાય મોહનીયના નવ ભેદ છે-હાસ્યાદિ પૂર્વોકત ત્રણ વેદોની ગણત્રી આની જ અન્તગત છે. આ પૈકી પુરુષ વેદમોહકર્મના ઉદયથી સ્ત્રીની અભિલાષા ઉત્પન્ન થાય છે. જેમ કફને પ્રકેપ થનારને આમ્રફળ ખાવાની ઈચ્છા થાય છે. તેમ આવી જ રીતે સ્ત્રી વિષયક સંકલ્પ જનિત સ્ત્રીઓની તરફ પણ અભિલાષા જમે છે જ્યારે સ્ત્રીવેદને ઉદય થાય છે. તે પુરુષ તરફ આકર્ષણ ઉત્પન્ન થાય છે. સાથે જ સંકલ્પજનિત પુરુષની પણ અભિલાષા થાય છે. શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ ૭૨ Page #87 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ દેવેને બે વેદ હોવાનું નિરૂપણ સૂ. ૩૮ ૭૩ નપુંસકવેદેને ઉદય થવાથી કઈ કઈને સ્ત્રી અને પુરુષ, બંનેની ઈચ્છા ઉત્પન્ન થાય છે જેવી રીતે છે વાતાદિ બે ધાતુઓના ઘર્ષણથી માર્જિત દ્રવ્યની ઈચ્છા થાય છે. કોઈ કેઈને પુરુષ પ્રત્યે જ ઈચ્છા જાગ્રત થાય છે. સંકલ્પજનિત વિષઓમાં પણ અનેક પ્રકારની અભિલાષા થાય છે. સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે.– પ્રશ્ન–ભગવંત ! વેદ કેટલા પ્રકારના કહ્યા છે ? ઉત્તર–ગૌતમ, ! ત્રણ પ્રકારનાં-સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ - ૩૭ 'देवे दुवेए इथिवेए पुरिसवेएय' મૂળસૂત્રાર્થ–દેવો બે વેદવાળા જ હોય છે. સ્ત્રીવેદવાળા અને પુરુષવેદવાણા ૩૮ . તત્વાર્થદીપિકા–-અગાઉ વેદના ત્રણ ભેદ કહ્યાં હવેના ત્રણ સૂત્રોમાં એ બતાવીશું કે દેવ, નારક, તિર્યંચ, મનુષ્ય, ગર્ભ જ, મૂર્ણિમ અને ઔપપાતિક જીવમાં કેના કેટલા વેદ હોય છે? સર્વપ્રથમ દેના વેદનું પ્રતિપાદન કરીએ છીએ– ભવનપતિ, વનવ્યન્તર, જોતિષ્ક અને વૈમાનિક આ ચાર પ્રકારોના દેવામાં બે જ વેદ હોય છે–સ્ત્રીવેદ અને પુરુષવેદ. તાત્પર્ય એ છે કે ચારે નિકાના દેવ નપુંસકવેદી હોતા નથી, માત્ર સ્ત્રીવેદી અને પુરુષવેદી જ હોય છે. ભવનપતિ, વાનવ્યન્તર, જતિષ્ક તથા સૌધર્મ અને ઈશાન વિમાનના વૈમાનિકોમાં બંને વેદવાળાની ઉત્પત્તિ થાય છે. જેવી રીતે અસુરકુમાર, અને અસુરકુમારીઓ, નાગકુમાર અને નાગકુમારીઓ વગેરે પ્રકારથી અસુરકુમારથી લઈને ઈશાન દેવલેક સુધી કઈ-કઈ પુરુષવેદી દેવ હોય છે અને સ્ત્રીવેદવાળી દેવીઓ હોય છે. તેમનામાં શુભગતિ નામકર્મના ઉદયથી નિરતિશય સુખવિશેષ રૂપ પુરુષ અને સ્ત્રીવેદને અનુભવ થાય છે. સનત્કુમાર દેવકથી પાંચ અનુત્તર વિમા સુધી માત્ર પુરુષવેદવાળા જ દેવ ઉત્પન્ન થાય છે, ન સ્ત્રીવેદી અને ન નપુંસકવેદી. દેવેમાં નપુંસકવેદ કેમ નથી હોતો ? આ પ્રશ્નને જવાબ એ છે કે ચારે પ્રકારનાં દેવામાં શુભગતિ આદિ નામ ગેત્ર વેદ્ય અને આયુષ્કથી સાપેક્ષ મેહના ઉદયથી અભિલષિતમાં પ્રીતિ ઉત્પન્ન કરનાર, માયા આર્જવથી યુકત, છાણની અગ્નિ સમાન એક સ્ત્રીવેદનીય અને બીજે પુરુષવેદનીય હેય, જે પહેલા નિકાચિત રૂપમાં બંધાયેલ છે હવે ઉદયમાં આવ્યા છે. આ બંનેથી ભિન્ન નપુંસક વેદનયને કદાપી ઉદય થતો નથી કેમકે તેઓએ પૂર્વભવમાં નપુંસક વેદમેહનીય કર્મને બંધ કર્યો નથી. સનત્ કુમાર વગેરે દેવલોકનાં દેએ પૂર્વભવમાં સ્ત્રીવેદમેહનીય કર્મને પણ બંધ નહીં કરેલ હોવાથી ત્યાં સ્ત્રીવેદ પણ હતું નથી. ૩૮ તત્વાર્થનિર્યુક્તિ—ભવનપતિ, વનવ્યંતર, તિષ્ક અને વૈમાનિક આ ચારે નિકાયોના દેવ બે વેદવાળા હોય છે. સ્ત્રીવેદવાળા અને પુરુષવેદવાળા. આ રીતે ચારે નિકાના દેવ નપુંસકવેદી હતા નથી માત્ર સ્ત્રીવેદી અને પુરુષવેદી જ હોય છે અર્થાત કે પુરુષવેદી અને કઈ સ્ત્રીવેદી હોય છે. - ભવનપતિ, વ્યન્તર તિષ્ક, સૌધર્મ ઈશાન દેવલોકમાં ઉપપાતની અપેક્ષાથી બંને વેદ હોય છે. તેમનાથી આગળ પુરુષવેદ જ હોય છે. દેવમાં નપુંસકવેદ કેમ નહીં ? આ શંકાનું સમાધાન એ છે કે ચારે પ્રકારના દેવામાં શુભગતિ વગેરે નામ ગેત્ર વેદ્ય આયુષ્કની અપેક્ષા રાખનાર મેહકર્મના ઉદયથી અભિલલિત પ્રીતિજનક, માયા આર્જવથી ઉપચિત છાણુની અગ્નિ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #88 -------------------------------------------------------------------------- ________________ ७४ તત્વાર્થસૂત્રને જેવાં સ્ત્રીવેદનીય અને ઘાસના પૂળાની અગ્નિ સમાન પુરુષવેદનીય જે અગાઉ નિકાચિત રૂપમાં બંધાયેલા હતાં, તે ઉદયને પ્રાપ્ત થાય છે. આ બંનેથી ભિન્ન નપુંસકવેદનીયને કદાપી ઉદય થતું નથી કારણકે પૂર્વભવમાં તેને બંધ કરવામાં આવ્યો ન હતો. અહીં નપુંસકવેદની અપેક્ષા સ્ત્રીવેદ શુભ કહેવાય છે, હકીકતમાં તે શુભ છે એમ સમજવું ન જોઈએ. સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે– પ્રશ્ન–ભગવંત! શું અસુરકુમાર સ્ત્રીવેદી પુરુષવેદી અગર નપુંસકવેરી હોય છે? ઉત્તર–હે ગૌતમ ! સ્ત્રીવેદી અને પુરુષવેદી હોય છે, નપુંસક વેદી હોતા નથી. સનકુમાર સુધી આ પ્રમાણે જ કહેવું જોઈએ. જેવું અસુરકુમારોના સંબંધમાં કહે છે તેવું જ વાનવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકેબાબતમાં પણ સમજવું જોઈએ છે ૩૮ છે 'नारगे समुच्छिमेय नपुंसगवेए' મૂળસૂવાથ-નારક અને સમૂચ્છિમ જીવ નપુંસકવેદી જ હોય છે . ૩૯ તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં ચારે નિકાયના દેશમાં સ્ત્રીવેદ અને પુરુષવેદનું વિધાન કરવામાં આવ્યું હવે નારકી અને સમૂર્ણિમ જેમાં માત્ર નપુંસદ જ હોય છે એ પ્રરૂપણા કરવા માટે કહે છે રત્નપ્રભા વગેરે સાતે નરકભૂમિમાં રહેનારાં નારક જીવ અને પૂર્વોકત સ્વરૂપવાળા સમૂછિમ છ માત્ર નપુંસકવેદી જ હોય છે. તેમનામાં ન પુરુષવેદ હોય છે કે ન સ્ત્રીવેદ. આ રીતે બધાં નારક, પૃથ્વીકાય અપકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને કઈ-કઈ પંચેન્દ્રિય મનુષ્ય તથા તિર્યંચ સંમૂર્ણિમ હોય છે અને તે તમામને નપુંસકવેદી જ સમજવા જોઈએ કારણકે નારકી તથા સંમૂર્ણિમજીવોમાં ત્રણ વેદોમાંથી ફકત નપુંસકવેદ જ પૂર્વકાળમાં નિકાચીત રૂપમાં બંધાયેલા હોવાથી તેમાં જ તેમને ઉદય થાય છે. તેઓએ પૂર્વકાળમાં પુરુષવેદમેહનીય અને સ્ત્રીવેદમોહનીય કર્મો કે જે શુભ છે, તે બાંધ્યા ન હતાં. તે ૩૯ છે તત્વાર્થનિર્યુકિત–સાત નરકભૂમિમાં રહેલા નારક છે તથા બધાં સંમૂછિમ જીવે અર્થાત્ પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિ ન્દ્રિય તથા કઈ-કઈ પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્ય નપુંસક જ હોય છે. તેઓ ન તે સ્ત્રીવેદી હોય છે કે ન પુરુષવેદી કારણકે ચારિત્રમેહનીય કર્મને ભેદ જે નોકષાયવેદનીય છે તેના હાસ્યાદિ નવ ભેદમાંથી જે ત્રણ વેદ છે તેમાંથી એક નપુંસકવેદને જ ઉદય થાય છે. સ્ત્રીવેદ અગર પુરુષવેદને ઉદય થતા નથી. આ કારણે બધાં નારક તથા સંમૂર્ણિમ જીવ અશુભ નગરદાહની જેમ મૈથુનની અભિલાષાવાળા હોય છે. આશય એ છે કે નારકી તથા સંમૂછિમ જીવોએ અનન્તર પૂર્વભવમાં નપુંસકવેદને ગ્ય કર્મોને આશ્રવ (આપાત) કર્યો, તે કર્મોને દૂધ અને પાણીની જેમ એક-એક કરીને નિકાચીત બંધ-ગ્રહણ કરેલ છે વળી તે કર્મો આત્મપ્રદેશ સાથે ભળી ગયા છે-જુદાં જણાઈ આવતાં નથી. વિશેષ પ્રકારનાં અધ્યવસાયથી તે કર્મને બંધ કર્યો છે. તેજ કર્મ આ વર્તમાનભવમાં પકિપકવ થઈ ઉદયાવસ્થામાં આવ્યા છે. આથી જ નારક અને સંમૂછિમ જીવ દુઃખની વિપુલતાવાળા હોવાથી નપુંસક જ હોય છે. તેઓ કદાપી સ્ત્રી અગર તે પુરુષ વેદવાળા લેતા નથી. શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ ७४ Page #89 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ નારક અને સંમૂર્ણિમેથી ભિન્ન જેને ત્રણ વેદનું નિરૂપણ સૂ. ૪૦ ૭૫ સમવયાંગ સૂત્રમાં કહ્યું છે–ભગવંત ! નારક જીવ શું સ્ત્રીવેદી, પુરુષવેદી અથવા નપુંસકવેદી હોય છે ? હે ગૌતમ ! તેઓ ન સ્ત્રીવેદી ન પુરુષવેદી પણ નપુંસકવેદી હોય છે પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, સંમૂછિમ, પચેન્દ્રિય તિર્યંચ અને સંમૂર્ણિમ પુરુષ નપુંસકદવાળા જ હોય છે. તે ૩૯ : રેલા નિવેદા મૂળસૂવાથ–શેષ જીવ ત્રણ વેદવાળા હોય છે ૪૦ છે તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં પ્રતિપાદન કરવામાં આવ્યું કે નારક અને સંમૂર્ણિમ જીવ ફકત નપુંસકદવાળા જ હોય છે. હવે તે સિવાયના અર્થાત્ નારકો અને સંમૂર્ણિમ સિવાયના જે ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય છે તે ત્રણવાળા હોય છે. આ માટે કહીએ છીએ– શેષજીવ અર્થાતું નારક અને સંમૂછિ મેથી ભિન્ન ગર્ભજન્મથી ઉત્પન્ન થનારા પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્ય ત્રણ વેદોવાળા હોય છે. જે જેમાં પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ ત્રણે હોય તે ત્રણદવાળા કહેવાય છે. આવી રીતે ગર્ભજ પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યમાં કઈ પુરુષવેદી, કેઈ સ્ત્રીવેદી અને કેઈ નપુંસકવેદી હોય છે. ૪૦ તત્વાર્થનિર્યુક્તિ–શેષ અર્થાતુ નારક અને સસ્મૃમિથી ભિન્ન ગર્ભજ મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચ ત્રિવેદી અર્થાત્ ત્રણે વેદવાળા હોય છે એટલે કે તેમાં સ્ત્રીવેદવાળા પણ હોય, પુરુદવાળા પણ હોય છે અને કોઈ નપુંસકદવાળા પણ હોય છે– આ કથનને ફલિતાર્થ એ છે કે જરાયુજ, અન્ડજ તથા પિતજ પ્રાણ ત્રણ પ્રકારના હોય છે. સ્ત્રી. પુરુષ અને નપુંસક સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે–ગર્ભથી ઉત્પન્ન થનાર મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચ ત્રણવેદ વાળા હોય છે. ૪૦ 'आऊ दुविहे सोवक्कमे निरुवक्कमेंय' મૂળસ્ત્રાર્થ—આયુષ્ય બે પ્રકારના છે. સોપક્રમ અને નિરૂપક્રમ છે ૪૧ છે તત્વાર્થદીપિકા–પહેલા નરકગતિ, દેવગતિ, તિર્યંચગતિ અને મનુષ્યગતિ રૂપ સંસારી જીનું કથન કર્યું હવે તેમના આયુષ્યનું નિરૂપણ કરવા માટે કહીએ છીએ – આયુ અર્થાત્ જીવનકાળ બે પ્રકારના છેસપક્રમ અને નિરૂપક્રમ. જે આયુષ્ય ઉપક્રમ અર્થાત્ ક્ષયથી યુક્ત હોય તે સોપકમ કહેવાય છે. દીર્ઘકાળ પર્યન્ત ભોગવવા યોગ્ય આયુષ્ય અધ્યવસાન વગેરે જે કારણે અલ્પકાળમાં જ ભેગવવા ગ્ય બની જાય છે તે કારણે ઉપક્રમ કહેવાય છે અર્થાતુ આયુષ્યના ક્ષયને નજીક લઈ આવનાર કારણ ઉપકમ કહેવાય છે. જે આયુષ્ય ઉપકમ સહિત હોય તે સોપકમ કહેવાય છે. ઝેર, અગ્નિ, જળસમાધી વગેરે આત્મહત્યાના બાહ્યકારણ મળવાથી દીર્ધાયુ પણ ઓછું થાય છે અર્થાતુ જે આયુષ્ય ધીમે-ધીમે લાંબા સમયમાં ભેગવવાનું હતું તે અલ્પસમયમાં જ ભેગવી લેવાય છેઆ પ્રકારનું આયુષ્ય અપવત્યે આયુષ્ય પણ કહેવાય છે આથી ઉલટું જે આયુષ્ય ઉપક્રમથી રહિત હોય તે નિરૂપકમ કહેવાય છે. તેમાં અધ્યવસાન વગેરે કારણ હતાં નથી. તાત્પર્ય એ છે કે જે આયુષ્ય જે રૂપમાં બંધાયેલું હોય છે તેજ રૂપે ભેગવી શકાયદીધ બંધાયેલું હોય તો હસ્વ ન થાય તે નિરૂપકમ કહેવાય છે. શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ ૭૫ Page #90 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થ સૂત્રને આવી રીતે જે ઘણા દીર્ઘકાલિક આયુષ્ય ઝેર, અગ્નિ, પાણી, કાંસા વગેરે કારણેાથી અલ્પકાલિક થઈ જાય છે તે સાપક્રમ-અપવ આયુષ્ય કહેવાય છે પરંતુ પૂર્વાંકત કારણેાથી જે દીર્ઘકાલીન આયુષ્ય અલ્પકાલીન થતું નથી તે નિરૂપક્રમ કહેવાય છે તેને અપવ આયુષ્ય પણ કહે છે !! ૪૧ ॥ ७६ તત્વાથ નિયુકિત- —નક તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ રૂપ સંસારમાં આયુષ્યની સ્થિતિ શું વ્યવસ્થિત છે ? અથવા શું અકાળ મરણ પણ થાય છે ? આ જાતની શંકા થવાથી કહે છે— આયુષ્ય એ પ્રકારનાં હાય છે– અપવતનીય અને અનપવત્તનીય-અનપવનીય આયુષ્યનાપણ બે પ્રકાર છે—સેાપક્રમ અને નિરૂપક્રમ. જે આયુષ્ય ઉપક્રમણ અથવા ક્ષયવાળુ હાય તે સાપક્રમ કહેવાય છે. લાંબા સમય સુધી ભાગ્ય આયુષ્ય જે કારણ વિશેષથી અધ્યવસાન વગેરે નિમિત્તથી અલ્પકાલીન થઈ જાય છે તે કારણ ઉપક્રમ કહેવાય છે, તેને સ્વલ્પકરણ અથવા પ્રત્યાસનીકરણ પણ કહી શકાય કારણકે તેનાથી આયુષ્ય સ્વપ થાય છે અથવા તેના અંત નજીકમાં આવી જાય છે. જે આયુષ્ય આ પ્રકારના ઉપક્રમથી સહિત હાય તેને સેક્રમ આયુષ્ય કહે છે. જે આયુષ્યમાં ઝેર, અગ્નિ જળસમાધિ વગેરે ઉપક્રમ લાગુ ન થઈ શકે તે નિરૂપક્રમ કહેથાય છે ત્યાં અધ્યવસાન વગેરે કારણ હાતા નથી. શંકા--જેવી રીતે દીર્ઘકાળની સ્થિતિવાળું આયુષ્ય કારણ મળવાથી અલ્પકાલીન થઈ જાય છે તેવી જ રીતે શું અલ્પકાલીન આયુષ્ય રસાયણ વગેરેના સેવનથી વૃદ્ધિ પ્રાપ્ત કરી દીધંકા. લીન પણ થાય છે. ? સમાધાન -જે આયુષ્ય દીર્ઘકાલીન રૂપે બંધાયેલું નથી એવા અલ્પ આયુષ્યની વૃદ્ધિ થવી શકય નથી. હકીકત એ છે કે પૂર્વજન્મમાં જે આયુષ્ય જેટલુ' બધાયુ હેાય આગલા જન્મમાં તે બધું ભોગવવું જ પડશે. તેમાં કોઈ ઘટાડા અગર તેા વધારા થતા નથી. માત્ર એર, શસ્ત્ર વગેરે કારણ ઉપસ્થિત થવાથી દીકાળ સુધી ભાગવાનાર આયુષ્ય અલ્પેસમયમાં જ ઝટ-ઝટ ભેાગવી લેવાય છે; દાખલા તરીકે એક મહીનામાં પાકનારા, ઝાડમાં લાગેલા ફળને તાડીને જો પાકમાં નાખવામાં આવે તો તે એ કે ત્રણ દિવસમાં પાકી જાય છે અને એક માસમાં થનારા ફળની પરિપક્વતાની વિભિન્ન અવસ્થા પાકમાં દબાયેલા ફળમાં પણ હોય છે. પરંતુ તે જલ્દી જલ્દી થઈ જાય છે. એવી જ રીતે જીવે આયુષ્યકના જેટલા પ્રદેશેાના બન્ધન કર્યાં છે તે તમામ તેા ઉદયમાં આવ્યા વગર નાશ પામી શકતા નથી, પછી ભલે સાપક્રમ આયુષ્ય હાય કે નિરૂપક્રમ, સંપૂર્ણ આયુષ્ય ભોગવવું જ પડે છે. ફરક માત્ર એટલેા જ છે કે ઝેર, અગ્નિ વગેરે ઉપક્રમ મળવાથી દીર્ઘકાળમાં જે આયુષ્ય ભાગવવાનું હતું, તે જલ્દી ઉદયમાં આવી જાય અને ભાગવી લેવાય છે. આવી સ્થિતિમાં આયુષ્યની વૃદ્ધિ કઈ રીતે થઈ શકે ? અમૃત--રસાયણુનું સેવન કરવાથી પણ બાંધેલું આયુષ્ય વધતુ નથી. લાંબા પથરાયેલા વસ્ત્રને સ’કેલીને થોડી જગ્યામાં સમાવી શકાય છે પરંતુ વધુ લાંબુ કરી શકતું નથી. એવી જ રીતે જે આયુષ્યના દલિક થેાડા બંધાયા હોય તેને લાંબા કરવાનું શકય નથી. જે અયુષ્ય અપ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ७९ Page #91 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ સેપક્રમ અને નિરૂપકમ બે પ્રકારના આયુષ્યનું નિરૂપણ સૂ. ૪૧ ૭૭ વર્તનીય હોય છે તે નિયમથી સાપક્રમ હોય છે. આથી સિદ્ધ થયું કે અપવર્તનીય આયુષ્ય સર્વદા સેપકમ જ હોય છે કારણકે અધ્યવસાન વગેરે નિમિત્ત સિવાય અપવર્તનીય થઈ શકતું નથી આ રીતે આયુષ્યની અપવત્તના જ લેકમાં અકાલમરણના રૂપમાં પ્રસિદ્ધ છે. હકીકતમાં કઈ પણ પ્રાણી અધુરું આયુષ્ય ભોગવીને મરતું નથી. - સાર એ છે–ભેગવવા ગ્ય આયુષ્યના ત્રણ ભાગમાંથી બે ભાગ જ્યારે વ્યતીત થઈ જાય છે અને ત્રીજો ભાગ બાકી રહે છે ત્યારે પરભવનું આયુષ્ય બંધાય છે. કદાચિત તે સમયે ન બંધાયું હોય તો નવમો ભાગ શેષ રહેવા પર બંધાય છે અને જે તે સમયે પણ ન બંધાય તે ભેગવનાર આયુષ્ય અન્તર્મુહૂર્ત શેષ રહે ત્યારે તે ચેકસ બંધાય જ છે. અન્ય સાત કર્મોની જેમ આયુષ્યનું નિરતર બંધન થતું નથી જીવનમાં એક જ વાર આયુષ્યકર્મ બંધાયા છે. પૃથ્વીકાય, અપૂકાય તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય ચતુરિન્દ્રિય અને નિરૂપક્રમ આયુષ્યવાળા પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય નિયમથી વર્તમાન આયુષ્યનો ત્રીજો ભાગ શેષ રહેવા પર નવીન આયુષ્યને બંધ કરે છે. સેપકમ આયુષ્યવાળા પંચેન્દ્રિ માટે એવો નિયમ નથી. તેઓ ત્રીજા ભાગમાં, નવમાં ભાગમાં અગર ર૭માં ભાગમાં આગામી ભવનું આયુષ્ય બાંધે છે. જીવ જ્યારે આયુષ્ય બાંધે છે તે અધ્યયસાયની વિશેષતાથી કઈ અપવર્નના યેચુ આયુષ્ય બાંધે છે અને કોઈ અનાવર્તનીય આયુ બાંધે છે. તીવ્ર પરિણામ દ્વારા જે ગાતુ આયુષ્ય બાંધે છે તે અપવર્તનીય હોય છે. અપવર્તનીયને અર્થ છે-પૂર્વજન્મમાં બાંધેલા આયુષ્યની સ્થિતિનું અધ્યવસાન વગેરે કારણેમાંથી કેઈ કારણ દ્વારા અલ્પ થઈ જવું અને આયુષ્યને અનપવર્તનને અર્થ એ થાય કે જેટલા સમયનું આયુષ્ય બાંધવું હોય તેટલા જ સમયમાં ભેગવવા ગ્ય હોવું તે આ આયુષ્ય તેની સમય મર્યાદા અનુસાર જ ભેગવાય છે, હાસન, પ્રાપ્ત થતું નથી. જેમ કેઈ પ્રકારનું વિશ્ન નડે નહીં તે તેલ અને વાટને ક્ષય થવાથી દીવાનું એલવાઈ જવું આ આયુષ્ય પ્રબલતર વીર્ય-પરાક્રમથી બાંધવામાં આવતું હોવાથી અપવર્તનીય હોતું નથી. આ રીતે ગાઢ બંધનના કારણે-નિકાચિત રૂપે બંધાયેલું હોવાથી આયુષ્ય અનપત્તનીય હોય છે. અથવા એક નાડિક દ્વારા પરિગ્રહીત આયુષ્ય સમુદાયરૂપ હોવાથી એકત્રિત થયેલા પુરુષોના સમુદાય જેવું અથવા એક નાડિકાના વિવરમાં નાખેલા બીજથી ઉત્પન્ન ધાન્ય સમૂહની જેમ અભેદ્ય હોય છે પરંતુ છિદ્રથી બહાર પડેલા બીજથી ઉત્પન્ન ધાન્ય સઘન ન હેવાથી તે ગાય ભેંસ વગેરે પશુઓ માટે ઉપયોગમાં લેવાય છે. આ રીતે આયુષ્યને બંધ કરતો થકે આ જીવ અનેક આત્મલબ્ધ પરિણામ સ્વભાવ હોવાથી શરીર વ્યાપી હોવાથી નાડિકામાગ પરિમાણવાળ હોય છે. ત્યારબાદ તે અવસ્થાને પ્રાપ્ત કરીને જીવ જે આયુષ્યના પુગળને બાંધે છે તે આયુષ્ય પુગળ નાડિકા પ્રવિષ્ટ હોવાથી સંહતિ (સઘન) રૂપે હોય છે આથી ઝેર, શસ્ત્ર, અગ્નિ વગેરે માટે અભેદ્ય હોય છે. મન્દ તીવ્ર પરિણામ હોવાથી તે જીવ તે આયુષ્યને જન્માંતરમાં જ બાંધે છે, આ જન્મની વ્યાધિની જેમ. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ७७ Page #92 -------------------------------------------------------------------------- ________________ ७८ તત્વાર્થસૂત્રને જરાક ધાતુ વિષમતાના કારણભૂત અપથ્ય સેવનથી ઉત્પન્ન થયેલ રેગ બેદરકારીથી કાલાન્તરમાં ઘણું વધી જાય છે અને શરીરનો સમૂળગો નાશ કરી નાખે છે તથા નિષ્ણાત વૈદ્ય દ્વારા ઉપદિષ્ટ રોગ-નિધી કિયા કલાપના સેવનથી તે વ્યાધિ એકદમ નાશ પામે છે. આ જ પ્રમાણે જે આયુષ્ય મંદ પરિણામ-પ્રયનના કારણે પાછલા ભવમાં ગાઢ રીતે બંધાયું ન હતું, તે અપવનાને ગ્ય હોય છે. આથી ઉલટું જે વ્યાધિ અત્યંત તીવ્ર ધાતુક્ષેભને આશ્રિત કરીને અપથ્ય સેવન વગેરેથી ઉત્પન્ન થયો છે અને કેદ્ર અથવા ક્ષયના જેવા દીર્ઘકાલીન રોગ થઈ જવાથી શરીરના બધા અંગે પાંગમાં પ્રસરી ગયા છે તેની ચિકિત્સા થવી ઘણું મુશ્કેલ છે. વિવિધ પ્રકારના ઔષધેનું સેવન કરવા છતાં પણ તે ઉત્તરોત્તર વધતાં જાય છે અને રેગીને અકાલે જ ઝડપી લે છે. વધુમાં વધુ પ્રયત્ન કરીને ધન્વન્તરિ પણ તે રોગનો નાશ કરી શકતા નથી. આ રીતે જે આયુષ્ય તીવ્ર પરિણામ–પ્રગથી પ્રગાઢ રૂપમાં બાંધેલું હોય છે તેનું અપવર્તન થઈ શકતું નથી તે જલ્દીથી સમાપ્ત થઈ શકતું નથી તે અપવર્તનીય આયુષ્ય કહેવાય. છે. આયુષ્યને યથાકાળ અને અકાળમાં સમાપ્ત થવાથી અનેક દ્રષ્ટાંત વિદ્યમાન છે. સબળ હોવાથી શ્રેતાની પ્રતીતિ ઉત્પન્ન થાય છે. આથી આયુષ્ય બંને પ્રકારના છે અપવર્ણનીય અને અનપત્તનીય. કયા જીવ અપવર્તનીય આયુષ્ય વાળા હોય છે અને કયા અનપવર્તનીય આયુષ્ય વાળા હોય છે? આ પ્રકારની જિજ્ઞાસા થવાથી કહીએ છીએ. ઉપપાત જન્મવાળા નારક અને દેવ ચરમ શરીરી મનુષ્ય (જે તેજ શરીરથી સિદ્ધિ પ્રાપ્ત કરવા વાળા છે) ઉત્તમ પુરુષ અર્થાત તીર્થકર, ચકવર્તી, બળદેવ, વાસુદેવ, અને અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્ય તથા તિર્યંચ નિરૂપકમ આયુષ્યવાળા હોય છે. જે તેજ શરીરથી સમસ્ત કર્મ-જાળને નષ્ટ કરીને સમસ્ત કર્મક્ષય રૂપ સિદ્ધિ પ્રાપ્ત કરે છે તે ચરમ શરીરિ મનુષ્ય જ હોય છે. નારક તિર્યંચ અગરદેવ નહીં કારણ કે તેઓ સિદ્ધિને વેગ્ય હોતા નથી. જેમને તીર્થકર નામ કર્મને ઉદય થઈ ચૂક્યો છે તે તીર્થકર કહેવાય છે. નવ નિધિ અને ચૌદ રત્નના અધિપતિ પિતાના પુરૂષાર્થથી મહાન ભેગશાળી તથા સંપૂર્ણ ભરત ક્ષેત્રના સ્વામી ચક્રવર્તી કહેવાય છે. અર્ધ ચકવતી બળદેવ વાસુદેવ કહેવાય છે. ગણધર આદિ ચરમ શરીરીની શ્રેણીમાં ગણાય છે. અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચ નિરૂપકમવાળા હોય છે. મનુષ્ય અને તિર્યમાં જ અસંખ્યાત વર્ષનું “જીવન જોવામાં આવે છે, નારકો અને દેવામાં નહી.” દેવકુરૂ, ઉત્તરકુર, અન્તદ્વીપ સહિત અકર્મ ભૂમિઓમાં તથા સુષમ સુષમાકાળ, સુષમાકાળ અને સુષમદુષમકાળમાં અસંખ્યાત વર્ષોના આયુષ્યવાળા મનુષ્ય હોય છે. તેજ દેવકુરૂ વગેરેમાં તથા મનુષ્ય ક્ષેત્રથી બહારનાં દ્વીપ અને સમુદ્રોમાં અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા તિર્યચ નથી. ઔપપાતિક નારક અને દેવ તથા અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્ય નિરૂપકમ–અનપવર્ય આયુષ્યવાળા હોય છે. તેમના પ્રાણપાન નિષેધ, આહારનિરોધ અધ્ય શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૭૮ Page #93 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ સોપક્રમ અને નિરૂપકમ બે પ્રકારના આયુષ્યનું નિરૂપણ સૂ. ૪૧ ૭૯ વસાન, નિમિત્ત વેદના પરાધાત તથા સ્પર્શ આદિ વેદના વિશેષ, જે આયુષ્યના ભેદનો ઉપક્રમ છે, તે હેતા નથી. આથી તે નિરૂપકમ આયુષ્યવાળા ગણાય છે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળાથી ભિન્ન મનુષ્યો અને તિર્યોમાં કોઈ કોઈ પ્રાણવાન નિરોધ આદિ કોઈ કારણ, મળવાથી સોપકમ આયુષ્ય વાળા કહેવાય છે. કોઈ કોઈ એવા પણ હોય છે જેમના આયુષ્યને ઉપકમ થતો નથી આથી તેઓ અપવર્ણનીય આયુષ્યવાળા અને અનપવર્તનીય આયુષ્યવાળા એમ બંને પ્રકારના હોય છે, જે મનુષ્ય અને તિર્યંચ અપવર્ય આયુષ્યવાળ હોય છે. તેઓ નિયમથી સોપકમ આયુષ્યવાળા હોય છે અને જે અનપવર્ય આયુષ્યવાળા હોય તેઓ નિરૂપકમ આયુષ્યવાળા હોય છે. જે જીવ અપવત્યે આયુષ્યવાળા હોય છે તેમનું આયુષ્ય ઝેર, શસ્ત્ર, કાંટા, અગ્નિ, પાણી, સર્પ, અજીર્ણ સન્નિપાત, સંજ્ઞી, હિંસક પશુ, ભૂખ, તરસ, ઠંડી અને ગરમી વગેરે ઉપકમથી અપવર્તિત થઈ જાય છે. અપવર્તિત થવાને અર્થ છે જલ્દી જ અંતર્મુહૂર્ત કાળમાં આયુષ્યનાં દલિને ભેગવી લેવાં, આયુષ્યનું સ્વલ્પ થઈ જવું અને અપવર્તનનું કારણ પૂર્વોક્ત નિમિત્ત હોય છે. શંકા–જે અપવર્તનને અર્થ કર્મને વિનાશ થાય છે તે કૃતનાશને પ્રસંગ આવે છે. કેમકે આયુષ્યકર્મ પિતાનું ફળ આપ્યા વગર જ નાશ પામે છે. બાંધવા છતાં પણ તેનું ફળ ભેગાવી શકાતું નથી કેમકે બાંધેલું કર્મ કર્તાને પોતાનું યોગ્ય ફળ આપીને જ નાશ પામે છે. ફળ આપ્યા વગર નહિ. શાસ્ત્રમાં પણ કહ્યું છે “કાળમાળ મોકગરિણ” અર્થાત કરેલા કર્મોના ફળ ભેગવ્યા વગર છુટકારે થતું નથી. આ રીતે જે આયુષ્યને અનુભવ કર્યા વગર જ મૃત્યુ થાય તે કૃતનાશ અને અકૃતાગમ દોષને પ્રસંગ આવે છે કેમકે આયુષ્યની વિદ્યમાનતામાં પણ મરણ થાય છે. આવી જ સ્થિતિમાં આયુષ્યની નિષ્ફળતાને પણ પ્રસંગ આવે છે તે અનિષ્ટ ગણાય. જૈન સિદ્ધાંતમાં એવું છે પણ નહિ કે ઉપાર્જિત કરેલાં કર્મ ફળ આપ્યા વગર જ નષ્ટ થઈ જાય. અને જે કર્મ ઉપાર્જન નથી કર્યા તે ભગવાય. આ સિવાય એકજ ભવની સ્થિતિવાળું આયુષ્ય કર્મ બીજા ભવ સુધી રહી શકતું નથી તેને ઉપભોગ એકજ ભવમાં થાય છે. ભવાન્તરમાં નહિ. જે તમારી માન્યતા મુજબ આયુષ્યનાં રહેવા છતાં પણ જીવ મરી જાય છે તો પછી અવશિષ્ટ આયુષ્ય બીજા જન્મમાં ભેગવવું જ પડશે. આનાથી સાબિત થયું કે આયુષ્યનું અપવર્તન થતું નથી. સમાધાન—ધીમે ધીમે દીર્ધકાળ સુધી ભેગવવા યોગ્ય આયુષ્યને જલ્દીથી થોડા સમયમાં ભોગવી લેવું તેને જ અપવર્તન કહેવાય છે. અપવર્તનનો અર્થ એ નથી કે બાંધેલું આયુષ્ય ફળ આપ્યા વગર જ નષ્ટ થઈ જાય. આ કારણે આયુષ્યના વેદનકાળમાં અલ્પતાં થઈ જવા છતાં કૃતનાશ અને અકૃતાભ્યાગમ દેનાં પ્રસંગ આવતાં નથી. આયુષ્ય બીજા ભવમાં ભેગવાય એવું પણ હતું નથી. પણ થાય છે એ કે પૂર્વોકત વિષ શસ્ત્ર વગેરે ઉપકમથી ઉપલિપ્ત જીવનાં પુણ્યરૂપથી આયુષ્ય ઉદયમાં આવી જાય છે. અને જલદીથી પિતાનું ફળ આપે છે. અને પ્રદેશ ઉદય દ્વારા જલદીથી તેને પરિપાક થઈ જાય છે. આજ અહીં અપવર્તન માનવામાં આવ્યું છે, શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ ७८ Page #94 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્રને જેમ એકજ કરેલા સૂકા ઘાસનાં ઢગલાને એક તરફથી સળગાવવામાં આવે તે કમથી બળતે થકે તે ઢગલે લાંબા સમયમાં ભસ્મ થાય છે અને જે તેજ ઢગલો જે પિલે હોય અને ચારે બાજુથી એકી સાથે અગ્નિ પટાવવામાં આવે, અને તેજ હવા ચાલતી હોય તે જલ્દીથી સળગી જાય છે અને શીઘ જ ભસ્મ થઈ જાય છે. આયુષ્યના ભેગના વિષયમાં પણ આ દષ્ટાંત જ સમજવું જોઈએ. જે આયુષ્ય બંધના સમયે અત્યન્ત ગાઢ રૂપમાં નિકાચિત રૂપમાં બાંધવામાં આવે છે તે ધીમે ધીમે લાંબાકાળમાં ભગવાય છે પરંતુ જે આયુષ્ય કર્મબન્ધના સમયે જ શિથિલ રૂપમાં બાંધેલું છે તે શિથિલ ઘાસના ઢગલાના દેહની જેમ અપવર્તિત થઈને જલ્દી વેદન કરી શકાય છે. આજના જેનશાસ્ત્રાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રીવાસીલાલજી મહારાજ વિરચિત તસ્વાર્થ સૂત્રના ગુજરાતી અનુવાદના દીપિકા નિર્યુકિત નામક વ્યાખ્યાનો પ્રથમ અધ્યાય સમાપ્ત ૧ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #95 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય અધ્યાયને પ્રારંભ 'धम्माधम्मागासकालपोग्गला अजीवा' મૂળસૂવાથધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદ્ગલ અજીવ છે ૧ / તત્વાર્થદીપિકા–પ્રથમ અધ્યાયમાં જીવ આદિ નવ તામાંથી જીવ તત્ત્વનું ૪૧ સૂત્રો દ્વારા સાંગોપાંગ વર્ણન કરવામાં આવ્યું. હવે ક્રમપ્રાપ્ત બીજા અજીવતત્ત્વનું આ અધ્યાયમાં નિરૂપણ કરવા અર્થે કહીએ છીએ-- ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદ્ગલ આ પાંચ અજીવ અર્થાત્ જીવથી અલગ તત્ત્વ છે. ૧ છે તત્વાર્થનિર્યુકિત–પહેલા યથાયોગ્ય દ્રવ્ય અને ભાવપ્રાણોથી યુકત જીવના, તેના, દેવ, તિર્યંચ, મનુષ્ય અને નારકીના ભેદોનું, સાકાર અને અનાકાર ઉપયોગરૂપ ચૈતન્ય શકિતનું વિવરણ કરવામાં આવ્યું છે. હવે ધર્મ વગેરે પાંચ અજીના ભેદ અને લક્ષણ બતાવીને તેમનું પ્રતિપાદન કરીએ છીએ – અજીવ અર્થાત્ જીવ દ્રવ્યથી વિપરીત, ધર્મ, અધર્મ આકાશ, કાળ અને પુગલ એ પાંચ અજીવ તત્વ છેઃ જે જીવ નથી તે અજીવ, અહીં પથુદાસ નામને નબસમાસ છે આ સમાસથી અજીવ એકાન્ત નિષેધ રૂપ નહીં પરંતુ વિધિરૂપ જ તત્વ સાબીત થાય છે, કારણકે પર્યદાસમાં વિધિની પ્રધાનતા હોય છે. તાત્પર્ય એ છે કે ધર્મ વગેરે પાંચ તત્ત્વ અસ્તિત્વની દષ્ટિથી જીવની માફક જ છે પરંતુ તેમનામાં ચૈતન્યને સદ્ભાવ નથી આથી જ તેમને અજીવ કહ્યા છે. વળી કહ્યું પણ છે-જે નસમાસમાં વિધિની પ્રધાનતા તથા નિષેધની ગણતા હોય છે તે પદાસ નગસમાસ કહેવાય છે. એવી જ રીતે—જે ન સમયમાં વિધિ અપ્રધાન અને નિષેધ પ્રધાન હોય તે અસહ્ય (પ્રસય) નસમાસ કહેવાય છે-જેમાં કિયાની સાથે નસમાસ હોય છે. આમાંથી જે છે અને પુદ્ગલેની ગતિના ઉપકાર કરવાના કાર્ય દ્વારા જાણી શકાય તે ધર્મદ્રવ્ય છે. છ અને પુગલની સ્થિતિમાં ઉપગ્રહ કરવાથી જેનું અનુમાન કરવામાં આવે છે તે અધર્મદ્રવ્ય છે. અહીં ધર્મ અને અધર્મ પદેથી શુભ ફળ આપનારા અને અશુભ ફળ આપનારા ધર્મ–અધર્મને સમજવા ન જોઈએ. અહીં આ દ્રવ્યનું પ્રકરણ ચાલી રહ્યું છે આથી દ્રવ્યરૂપ ધર્મ અને અધર્મ જ અત્રે અભિપ્રેત છે. અદષ્ટ-પુણ્ય-પાપ-રૂપ ધર્મ અધર્મ અભિપ્રેત નથી કારણકે તે દ્રવ્ય નહીં પણ ગુણ છે. અવગાહના રૂપ કાર્યથી જેનું અનુમાન કરવામાં આવે છે, તે આકાશ છે. અહીં પ્રશ્ન થઈ શકે કે અલકાકાશ અવગાહના રૂપ ઉપકાર કરતો નથી તે તેને આકાશ કેવી રીતે કહી શકાય ? આનો જવાબ એ છે કે અલકાકાશમાં છ તથા પુદ્ગલની સ્થિતિના નિમિત્તભૂત ધર્મ–અધર્મ દ્રવ્ય નથી, આથી અકાકાશમાં અવગાહના ગુણ વિદ્યમાન હોવા છતાં પણ પ્રગટ ૧૧ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #96 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્રને થતાં નથી. અગર જો ત્યાં ધર્મ અને અધર્મ હોત અને જીવ-પુદ્ગલ ત્યાં જતાં-રોકાતાં હેત તે આકાકાશ તેમને અવગાહન આપત, પરંતુ ત્યાં તેઓ નથી આ કારણે અકાકાશમાં વિદ્યમાન પણ અવગાહન ગુણ પ્રગટ થતું નથી. કાળનું લક્ષણ વર્તાના છે. નવાને જુનું કરવું અને જુનાને નાશ કરે તે વર્નના કહેવાય કાળદ્રવ્યના કારણે જ મેટાપણું, નાનાપણું વગેરેને વ્યવહાર થાય છે. તે કાળસમય આવા લિકા આદિ રૂપ છે. ઉત્તરાધ્યયનના ૨૮માં અધ્યયનની ગાથા ૧૦મીમાં કહ્યું છે કાલવન્તના” લક્ષણવાળે છે. જીવાદિ પદાર્થ અમુક-અમુક રૂપમાં વર્તા–રહે છે તેમનાં વર્તનમાં જે નિમિત્ત કારણ છે, તે વત્તના છે આ વર્તાના જ કાળનું લક્ષણ છે. જેમાં મીલન અને વિયેગ દેખાય તે પુદ્ગલ છે. એક પુગલ સિવાય એવું કઈ દ્રવ્ય નથી જે વિખેરાઈ શકાય અને જોડાઈ પણ શકે. પુગલ વિખરાઈને અનેક રૂપે બની શકે છે અને અનેક પુદ્ગલ મળીને એક સ્કંધ રૂપ પરિણામ થઈ શકે છે પરંતુ પુદ્ગલ સિવાય કોઈ અન્ય દ્રવ્યમાં આ પ્રકારને સ્વભાવ નથી આથી મીલન અને વિગ પુદ્ગલ દ્રવ્યનું અસાધારણ લક્ષણ છે. અથવા પુરુષ જે જે ગ્રહણ કરી લે છે-મિથ્યાદર્શન વગેરે કારણોથી ગ્રહિત પુરુષને બધે છે અથવા કષાય અને વેગવાળા પુરુષ દ્વારા કર્મ રૂપમાં જેમને ગ્રહણ કરવામાં આવે છે તે પુદ્ગલ છે. આ રીતે ધર્મ આદિ પાંચ અજીવ કહેવાય છે. અધ્ધા રૂપ કાળ એક સમય રૂપ હોવાથી અસ્તિકાય હોઈ શકતા નથી આથી જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પગલાસ્તિકાય, આ પાંચ અસ્તિકામાં કાળને ગ્રહણ કરવામાં આવ્યું નથી તે પણ ધર્માદિની જેમ કાળમાં પણ અજીવતત્વની સત્તા હોવાથી અજીવ દ્રવ્યમાં તેને ગ્રહણ કરવું અનુપયુક્ત નથી. આ કારણથી અહીં ‘અજીવ’ એમ જ કહેવામાં આવ્યું છે. “અજીવકાય એમ અથવા “અછવાસ્તિકાય, એમ કહેવામાં આવ્યું નથી. અસ્તિ' શબ્દનો અર્થ અહીં પ્રદેશ છે અને “કાય’ શબ્દનો અર્થ સમૂહ છે. તાત્પર્ય એ છે કે જે દ્રવ્યપ્રદેશના સમૂહ રૂપ હોય તેજ અસ્તિકાય કહેવાય છે. કાળપ્રદેશનો સમૂહ નથી એક સમય રૂ૫ કારણ કે અતીતકાળને નાશ થઈ જવાથી સત્તા નથી અને ભવિષ્યકાળ અનુત્પન્ન લેવાથી સત્તા નથી. ફકત વર્તમાનકાળને સત્તા હોય છે અને વર્તમાનકાળ એક સમય જ છે. આ કારણે કાળની અસ્તિકામાં ગણત્રી કરવામાં આવી નથી. સમય આદિ રૂપ કાળ અઢીદ્વીપની અંદર જ હોય છે. (અઢી દ્વીપની બહાર ચન્દ્ર સૂર્ય વગેરે સ્થિર હોવાથી ત્યાં કાળની કલ્પના કરી શકાતી નથી). તે એક સમયરૂપ છે, જે અત્યન્ત સૂમ છે, નિવિભાગ છે તેને “કાય’ કહી શકતા નથી કારણકે “કાય’ શબ્દ સમૂહવાચક છે. અગર ધર્મ વગેરેને “અજીવકાર્ય” કહેવામાં આવે તે કાળ તેમનામાં ગ્રહણ થઈ શકતો નથી પરંતુ પ્રાકૃત સૂત્રમાં કેવળ અજીવ દ્રવ્યને જ ઉલ્લેખ કરવામાં આવ્યું છે આથી જીવથી ભિન્ન હોવાને કારણે કાળને પણ તેમનામાં સમાવેશ થાય છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૮૨ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૩ ગુજરાતી અનુવાદ અ. ૨ અજીવતત્વનું નિરૂપણ સૂ. ૧ આમાંથી ધમ અને અધર્મના અસંખ્યાતા-અસંખ્યાતા પ્રદેશ છે અને આકાશના અનન્તપ્રદેશ છે. વાસ્તવમાં લેાકપરિમિત આકાશ અસંખ્યાતપ્રદેશી છે અને લેાકાલેાક રૂપ સમ્પૂર્ણ આકાશ અનન્ત પ્રદેશવાળુ છે અડધા સમય એક સમય રૂપ કાળને ન તેા અસંખ્યાત પ્રદેશ છે કે નથી અનન્ત પ્રદેશ. પુદ્ગલ દ્રવ્ય ઘણા અવયવાવાળુ હાય છે. કોઈ પુદ્ગલ ઘણા અવયવાવાળુ’, કોઈ સ‘ખ્યાત પ્રદેશેાવાળુ' કઈ અસંખ્યાત પ્રદેશવાળુ કોઈ અનન્તપ્રદેશેાવાળું અને કઈ અનન્તાનન્તપ્રદેશેવાળું હેાય છે. શકા—પરમાણુ પણ પુદ્ગલદ્રવ્ય હાવાથી ઘણા અવયવાવાળું હાવુ જોઇ એ. તેમાં એક રસ, એક ગંધ, એક વણુ અને એ સ્પર્ધાનુ... હાવું જાણીતુ છે. સમાધાન—પરમાણુ ભાવ- અવયવાની અપેક્ષાએ એક અવયવ છે અને દ્રવ્ય-અવયવેાની અપેક્ષા નિરવયવ છે. ભગવતી સૂત્રના શતક ૨૦, ઉદ્દેશક પાંચમાં કહ્યું છે— પ્રશ્ન—ભાવપરમાણું કેટલા પ્રકારના છે ? ઉત્તર—ગૌતમ ! ચાર પ્રકારના ભાવપરમાણું કહ્યા છે–વણુ વાન. રસવાન, ગધવાન અને સ્પર્શ નવાન. આ રીતે વદિ રૂપ અવયવેાની અપેક્ષા પરમાણુ પુદ્ગલ દ્રવ્ય પણ ઘણા અવયવાવાળુ સમજવુ જોઇ એ. અજીવેામાં અસ્તિકાય ચાર છે – (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય અને (૪) પુદ્ગલાસ્તિકાય. આમાં જીવાસ્તિકાયને ભેળવી દેવામાં આવે તે પાંચ અસ્તિકાય થઈ જાય છે. કોઈપણ શાસ્ત્રકારે કાલાસ્તિકાયનું પ્રતિપાદન કર્યું નથી સ્થાનાંગસૂત્રનાં ચેાથા સ્થાનકના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યુ` છે-ચાર અસ્તિકાય અજીવકાય કહેવામાં આવ્યા છે તે આ છે-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુર્દૂગલાસ્તિકાય. ગ્રહણ પ્રસ્તુત સૂત્રમાં કેવળ ‘અજીવા' એટલું જ કહ્યુ છે આથી ‘અજીવ’ પદ્મથી કાળનુ પણ થઈ જાય છે. ફલિતા એ છે કે ધર્મ, અધમ, આકાશ, કાળ અને પુદ્ગલ એ પાંચ અજીવ છે. એમનામાં પ્રશસ્ત નામ હાવાથી સર્વ પ્રથમ ધર્માંને ગ્રહણ કરવામાં આવેલ છે, પછી ધથી વિરૂદ્ધ અધર્મ ને, ત્યારબાદ લોક હાવાથી તેમના દ્વારા ઘેરાયેલા આકાશને અને તેની પછી અમૂર્ત્તત્ત્વ સમાન હેાવાથી કાળનુ’-ગ્રહણ કરવામાં આવ્યુ` છે. આ સૂત્રના વિશિષ્ટ ક્રમ સન્નિવેશનું પ્રયાજન સમજી લેવુ જોઈએ. ॥ ૧ ॥ 'एयाणि दव्वाणि' મૂળસૂત્રા—આ જ છ દ્રવ્ય છે. ॥ ૨ ॥ તત્વા દીપિકા—આ ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદ્ગલ અને “ચ” શબ્દથી જીવ બધાં મળીને છ દ્રવ્ય કહેવાય છે. અથ એ છે કે ધર્મ વગેરે પાંચ અને જીવ એ છ દ્રવ્ય છે. અનુયાગદ્વારમાં દ્રવ્યગુણ પ્રકરણમાં કહ્યું છે— દ્રવ્ય છ કહેવામાં આવ્યા છે-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુર્દૂગલાસ્તિકાય સ્પુને અધ્યાસમય આ દ્રવ્યનામનું નિરૂપણ થયું. ॥ ૨ ॥ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૮૩ Page #98 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્રને તત્વાર્થનિર્યુકિત–પૂર્વસૂત્રમાં ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદ્ગલ, અજીવ છે. એમ કહેવામાં આવેલ છે. આ ધર્મ વિગેરેનું જે દ્રવ્યગુણ અને પર્યાયરૂપથી નિરૂપણ ન કરવામાં આવે તે શંકા ઉપસ્થિત થાય છે કે–તેનું નિરૂપણ પૂર્વસૂત્રમાં કેમ કરવામાં આવેલ નથી ? આથી એ શંકાના નિવારણાર્થે કહેવામાં આવે છે – જે યથાયોગ્ય પિતાના પર્યાય દ્વારા મેળવાય છે. તે દ્રવ્ય કહેવાય છે. વાસ્તવમાં જે ગુણોને પ્રાપ્ત થાય છે અથવા ગુણો દ્વારા જાણી શકાય છે તે દ્રવ્ય કહેવાય છે. “જે ગુણો અને પર્યાયવાળું હોય તે દ્રવ્ય છે એ મુજબ દ્રવ્યનું લક્ષણ કહેવાયું છે. મૂળે તે પોતપિતાનાં સ્વભાવમાં અવસ્થિત રહેવું એજ દ્રવ્યનું લક્ષણ છે. ધર્માદિ છ દ્રવ્યોની દ્રવ્ય સંજ્ઞા દ્રવ્યત્વના નિમિત્તથી દ્રવ્યાર્થિક નયના અભિપ્રાયથી છે તે દ્રવ્યત્વે હકીક્તમાં ભિન્ન અને અભિન્ન એ બંને પક્ષેનું અવલખન કરે છે. તે ધર્માદિથી ન તે સર્વથા ભિન્ન જ છે અથવા ન તે અભિન્ન જ છે. આ કારણે મેરના ઈંડાના રસની જેમ જેમાં બધા ભેદ-પ્રભેદ સમ્મિલિત છે તેમજ જે દેશ કાળ, કેમ બંગભેદ તથા સમાસ અવસ્થા રૂપ છે, એવા આ ધર્મ આદિ દ્રવ્ય કહેવાય છે. તે અભિન્ન હોવા છતાં પણ ગુણ પર્યાય કલા તથા પરિણામના મૂળ કારણ હોવાથી ભિન્ન જણાવાથી ભિન્ન હોવાને આભાસ થાય છે. “ધ્યપ્રદ મળે’ આ પાણિનીયના સૂત્ર અન્વયે ટુ ધાતુથી ભાવ અને કર્તાના અર્થમાં દ્રવ્ય શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યું છે. આ પ્રકારે દ્રવ્ય ભવ્ય અને ભવન આ બધાને સમાન અર્થ છે. ગુણ અને પર્યાય ભવનરૂપ જ છે, ઉભેલા બેસેલા ઉકડા આસને બેઠેલાં અથવા સૂતેલા પુરૂષની જેમ અર્થાત્ જેવી રીતે પુરૂષની આ અવસ્થાઓ ભિન્ન-ભિન્ન હોય છે, પણ બધી અવસ્થાઓમાં પુરૂષ જેમની તેમ તેજ રહે છે એવી જ રીતે પર્યાના બદલાવા છતાં પણ મૂળ દ્રવ્ય એક રૂપ જ બન્યું રહે છે. આ કથન આ રીતે પણ કહી શકાય—“ઉત્પન્ન થાય છે—બદલાય છે–વધે છે. ઘટે છે અને નાશ પણ પામે છે.' પિણ્ડ સિવાય વૃત્યન્તર-અવસ્થા-પ્રકાશતાની દશામાં “નાથ (ઉત્પન્ન થાય છે, એ વ્યવહાર થાય છે. વ્યાપાર સહિત હોવા છતાં પણ ભવનવૃત્તિ થાય છે. “રિત' (છે) એનાથી વ્યાપાર શૂન્ય સત્તા કહેવામાં આવે છે, ભવનવૃત્તિ ઉદાસીન છે. “facરના સર” (બદલાય છે) એના દ્વારા અનુવૃત્તિવાળી વસ્તુનું રૂપાંતરથી થવું એમ કહેવામાં આવે છે. જેમ દૂધ દહી રૂપથી પરિણત થાય છે, અહી વિકારાન્તર વૃત્તિથી ‘ભવન” કાયમ રહે છે. જે વ્યકૃત્યન્તર વ્યકિતવૃતિ થાય અગર હેતુભાવવૃત્તિ થાય તે પરિણામ કહેવાય છે. “વરે – ઉકત સ્વરૂપવાળું પરિણામ ઉપચય રૂપમાં પ્રવૃત્ત થાય છે જેવી રીતે અંકુર વધે છે અર્થાત ઉપચયશાળી પરિણામ રૂપથી “ભવન’ની વૃત્તિ વ્યકત થાય છે. “અવર' (ઘટે છે) આ શબ્દથી પૂર્વોક્ત સ્વરૂપવાળા પરિણામની અપચયવૃત્તિ પ્રકટ કરવામાં આવે છે–નબળાઈને પ્રાપ્ત થનાર પુરૂષની જેમ અપચય ભવન રૂપ નવીન વૃત્તિનું પ્રગટ થવું કહેવાય છે. વિનતિ ' આ પદ દ્વારા ભવનવૃત્તિને આવિભૂત કહેવામાં આવે છે. જેવી રીતે “ધડ નાશ પામ્ય” આ વાક્યને અર્થ એ જ છે કે વિશિષ્ટ સમવસ્થાન રૂપ ભવનવૃત્તિ અદશ્ય થઈ ગઈ–એને આશય એ નથી કે કઈ સ્વભાવહીનતા ઉત્પન્ન થઈ ગઈ–શૂન્યતા આવી ગઈ, કારણ કે ઘટ આકારની પછી કપાલ વગેરે રૂપ નવીન ભવનવૃત્તિ દેખાય છે. વગેરે આકારો દ્વારા દ્રવ્ય જ ભવન લક્ષણ વાળું કહેવાય છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ८४ Page #99 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ દ્રવ્યનું નિરૂપણ સૂ. ૨ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન દ્વારા ધર્મ, અધર્મ, આકાશ, કાળ પુદુગળ અને જીવ રૂપ બધા દ્રવ્યને જીવ જાણે છે પરંતુ ધર્મ અધર્મ વગેરે બધા દ્રવ્યોના સઘળા ઉત્પાદ આદિ પર્યાને જાણતો નથી. મતિજ્ઞાની શ્રુતજ્ઞાનિ દ્વારા જાણેલા પદાર્થોમાં જ્યારે અક્ષર પરિપાટી વગર જ વિદ્યાને સારી પેઠે અભ્યાસ કરીને દ્રવ્યનું ચિંતન કરે છે, ત્યારે ધર્મ અધર્મ આદિ સમસ્ત દ્રવ્ય મતિજ્ઞાનના વિષય રૂ૫ પ્રતિભાસિત થાય છે, પણ મતિજ્ઞાની તેમના બધા પર્યાયને જાણતો નથી એનું કારણ છે કાળની અલ્પતા તથા મનની અશક્તિ એવી જ રીતે શ્રુતજ્ઞાન અનુસાર ધર્મ આદિ બધાં દ્રવ્યોને જાણે છે પરંતુ બધા પર્યાને જાણતા નથી. અવધિજ્ઞાન દ્વારા રૂપી દ્રવ્યને–પુગળ દ્રવ્યને જ જાણે છે પણ બધાં પર્યાને નહીં. અવધિજ્ઞાન અત્યંત નિર્મળ હોય તે પણ તેના દ્વારા રૂપી-દ્રવ્ય પુગલ જ જાણી શકાય છે અને તે રૂપી દ્રવ્ય પણ બધાં પર્યાયથી નહીં જ. - સાર એ છે કે અતીત અનાગત અને વર્તમાનકાળ સંબન્ધી ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય આદિ અનન્ત પર્યાથી જાણે છે અને જે શુષ્ક વગેરે ગુણોથી યુક્ત પુદ્ગલ રૂપ રૂપી દ્રવ્યને અવધિજ્ઞાનથી જાણે છે તેમના અનન્તમાં ભાગને મનઃપર્યય જ્ઞાનથી જાણે છે તે અનન્તમાં ભાગવતી રૂપી દ્રવ્યોને પણ દીવાલના આધારે રહેવાને નહીં પણ મને તેને જાણે છે તે દ્રવ્યોને પણ સંપૂર્ણ લેકમાં રહેલાઓને નહીં પણ મનુષ્ય ક્ષેત્રની અંદર જ જાણે છે અને અવધિજ્ઞાનીની અપેક્ષા વિશુદ્ધતર અને બહુતર પર્યાને જાણે છે. અભિપ્રાય એ છે કે પાંચ જ્ઞાનેમાંથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બધાં દ્રવ્યોને જાણે છે પરંતુ તેમના કેટલાંક પર્યાયે જ તેમને વિષય હોય છે. કારણ કે એ બંને જ્ઞાન લાપશમિક છે અને ક્ષાપશમિક જ્ઞાન પરિપૂર્ણ હોતા નથી. આના સિવાય આ બંને જ્ઞાન ઈન્દ્રિયજન્ય અને મને જન્ય છે અને એ કારણે પણ તેઓ સંપૂર્ણ નથી. અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન ઈન્દ્રિય-મને જન્ય નથી આથી તેઓ પ્રત્યક્ષજ્ઞાનની કેટિમાં ગણાય છે તે પણ લાપશમિક હોવાથી અપૂર્ણ છે આથી તેમને વિકલ પ્રત્યક્ષ પણ કહે છે, આ બંને જ્ઞાન રૂપી દ્રવ્યોને જ જાણે છે તે પણ તેમનામાં વિષયકૃત ભિન્નતા છે. અવધિજ્ઞાન સપૂર્ણ લેકના સમસ્ત રૂપી દ્રવ્યને જાણી શકે છે જ્યારે મનઃપર્યયજ્ઞાન ફકત મનેવગણાના પુગલોને જ જાણે છે. આ કારણથી જ અવધિજ્ઞાનના વિષયને અનન્તમાં ભાગ જ મન:પર્યયને વિષય કહેવાયું છે મન પર્યયજ્ઞાન અઢીદ્વીપની અન્તર્ગત જે સંજ્ઞી જીવ છે તેમની મને વગણને, જાણે છે આવું હોવા છતાં પણ મનઃપર્યયજ્ઞાન અવધિજ્ઞાનની અપેક્ષા અત્યન્ત વિશુદ્ધ છે અને જે રૂપી દ્રવ્યોને જાણે છે તેમના બહુતર પર્યાને જાણે છે. - કેવળજ્ઞાન દ્વારા સમસ્ત દ્રવ્ય અને તેમના બધાં પર્યાયે જાણી શકાય છે. પ્રશ્ન થઈ શકે કે કેવળજ્ઞાન બધાં દ્રવ્ય અને બધાં પર્યાને કેવી રીતે જાણે છે? એને જવાબ એ છે કે કેવળજ્ઞાન સમસ્ત ભાવનું અવભાસિક છે તથા સંપૂર્ણ લેક અને અલેકને જાણે છે. ધર્મ અને અધર્મ દ્રવ્યથી વ્યાપ્ત લેકમાં અને તેનાથી રહિત અલકમાં જે કંઈ પણ હોય છે, તે બધાને જાણે છે. કેવળજ્ઞાનથી મેટું બીજુ કઈ જ્ઞાન નથી અને કેવળજ્ઞાનની વિષય મર્યાદાની બહાર કઈ વસ્તુ ય નથી. આનું મુખ્ય કારણ એ છે કે કેવળજ્ઞાન જ્ઞાનાવરણીય કર્મને સપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થાય છે જ્યારે જ્ઞાનને ઢાંકવાવાળા કમ સમૂળગા નાશ થાય છે. ત્યારે આત્માની જ્ઞાન શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૮૫ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮ શક્તિ પેાતાના વિશુદ્ધ પરિપૂર્ણ અને સ્વાભાવિક રૂપમાં પ્રગટ થઈ જાય છે. કોઈ જ્ઞેય પદાથ હાતા નથી કે જે કેવળજ્ઞાનને વિષય ન હેાય. તત્વાર્થ સૂત્રને આ વખતે એવા ધ, અધ, આકાશ કાળ, પુદ્ગલ અને જીવ આ બધાં દ્રવ્યામાં પ્રતિક્ષણે ઉત્પાદ, વ્યય તથા ધૌન્ય રહે છે. જે પણ સતૂ પદાર્થ છે તે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યાત્મક જ હેાય છે. કોઈ વસ્ત્રના શ્વેતવણુ નાશ થાય છે તેમાં ત્રણ વર્ણના ઉત્પાદ હોય છે પરંતુ વસ્ત્ર દ્રષ્ય બંને અવસ્થાએમાં કાયમ રહે છે. આવી જ રીતે પૂર્વ પર્યાયના વિનાશ અને ઉત્તર પર્યાયના ઉત્પાદ થવાથી પણ દ્રવ્ય-વ-જેવુ' ને તેવું જ—રહે છે. જેમ જીવ દેવ પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે, મનુષ્ય પર્યાય રૂપે વિનાશ પામે છે પરતુ જીવના રૂપે હંમેશાં અવસ્થિત રહે છે. આ બધાં પર્યાયાને કેવળજ્ઞાન સાક્ષાત જાણે છે. આવી જ રીતે આકાશ અને કાળ જેવા અપૂર્વ દ્રવ્ય પણ કેવળજ્ઞાન દ્વારા જાણી શકાય છે. આથી કેવળજ્ઞાન પરિપૂર્ણ સમગ્ર અસાધારણ, નિરપેક્ષ વિશુદ્ધ સભાવાના ક્ષાપક, લે!કાલેકને વિષય કરવાવાળું અને અનન્ત પર્યાયાવાળુ છે. એક-એક શેયની સ્વપર પર્યાયેાની ગણના કરવામાં આવે તે તે અનન્તાનન્ત છે. એવા અનન્તાનન્ત પર્યાયવાળા અનન્તાનન્ત જ્ઞેય પદાર્થ કેવળજ્ઞાનના વિષય છે. એવી સ્થિતિમાં કેવળજ્ઞાનના અનન્તાનન્ત પર્યાયા છે, આ સમજવુ મુશ્કેલ નથી. અનુયાગ દ્વારના ૧૪૧માં સૂત્રમાં કહ્યુ` છે. પ્રશ્ન—ભગવંત ! દ્રવ્ય કેટલા પ્રકારના કહ્યા છે ! ઉત્તર-ગૌતમ ! દ્રવ્ય એ પ્રકારના કહ્યા છે. જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય. ઉત્તરાધ્યયનના અધ્યયન ૨૮ની આઠમી ગાથામાં કહે છે— ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશ એ ત્રણ દ્રવ્યેા એક-એક રૂપ છે અને કાળ, પુદ્ગુગલ તથા જીવ એ ત્રણ દ્રવ્ય અનન્ત-અનન્ત છે. રા 'निच्चावट्ठियाणि अरूपाणि य મૂળસૂત્રા—પૂર્વોકત દ્રવ્ય નિત્ય, અવસ્થિત અને અરૂપી છે।।૩।। તત્વાથ દીપિકા ધર્મ અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ એ છએ દ્રવ્યે નિત્ય અને અવસ્થિત છે. આમાંથી કયારેય પણ કોઈ ન હેાય એવું નથી. અર્થાત્ એ હંમેશાં રહે છે અને એક દ્રવ્ય ખીજા દ્રવ્યના રૂપમાં પરિણત થતુ નથી. આમાંથી ધ, અધર્મ આકાશ કાળ અને જીવ એ પાંચ દ્રવ્ય અરૂપી છે અર્થાત્ રૂપ-રસ આદિથી રહિત છે. આ રીતે છ એ દ્રવ્ય નિત્ય અને અવસ્થિત છે તથા પુદ્ગલ સિવાયના શેષ પાંચ દ્રબ્યા અરૂપી છે. કા તત્વાથ નિયુકિત-પૂર્વસૂત્રમાં ધર્માદિ ૬ દ્રવ્યો કહ્યાં હવે આ દ્રવ્યો શું પોતપોતાના સ્વભાવથી કયારે ચુત થાય છે ? શું કયારે પણ વધે ઘટે છે ? તેઓ મૂત્ત છે કે અમૂત્ત ? આ ત્રણ પ્રશ્નાના સમાધાન માટે કહીએ છીએ ધર્મ આદિ છ એ દ્રવ્યા નિત્ય અને અવસ્થિત છે નિત્યના અર્થ એ છે કે આ દ્રવ્ય કોઈ વાર પણ પોતપેાતાના સ્વભાવને ત્યાગ કરતા નથી અને અવસ્થિતને ભાવ એ છે કે એમની સંખ્યા કયારે પણુ વધતી-ઘટતી નથી અર્થાત્ આ તમામ દ્રવ્ય અનાદિ નિધન છે અને નિયત સખ્યાવાળા છે કયારેય પણ પેાતાના સ્વરૂપના ત્યાગ કરતા નથી. આમાં પુદ્ગલ સિવાયના પાંચ દ્રવ્યો અરૂપી છે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૮૬ Page #101 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ દ્રવ્યની અવસ્થાનું નિરૂપણ સૂ. ૩ જેમાં રૂપ નથી તેને અરૂપી કહે છે. અહીં રૂપ શબ્દ ઉપલક્ષણ છે તેનાથી રસ, ગંધ અને સ્પર્શનું પણ ગ્રહણ થાય છે. સૂત્રમાં અરૂપ શબ્દના ગ્રહણથી ધર્મ, અધમ, આકાશ, કાળ અને જીવ દ્રવ્યની અમૂર્તતા પ્રગટ કરવામાં આવી છે આથી પુગલને છોડીને શેષ પાંચ, ધર્મ આદિ દ્રવ્ય રૂપ, રસ, ગંધ અને સ્પર્શથી રહિત હોવાના કારણે અમૂર્ત કહેવાય છે. “ હા ઋળિો ’ આગળ પર કહેવામાં આવનાર સૂત્ર અનુસાર પુદ્ગલ સિવાય ધર્મ આદિ પાંચ દ્રવ્ય જ અરૂપી છે પરંતુ નિત્ય અને અવસ્થિત તે પુદ્ગલ દ્રવ્ય પણ છે. નન્દીસૂત્રના ૧૮માં સૂત્રમાં કહ્યું છે. પાંચ અસ્તિકાય કયારેય પણ ન હતાં એવું નથી, ક્યારેય પણ નથી એમ પણ નથી અને ક્યારેય પણ હશે નહીં એવું પણ નથી. તે હમેશાં હતાં, છે અને રહેશે. તેઓ ધ્રુવ છે, નિયત છે, શાશ્વત છે, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે, નિત્ય છે અને અરૂપી છે. આ રીતે ધર્મ વગેરે છએ દ્રવ્ય દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી નિત્ય છે, પર્યાયાર્થિક નયની અપેક્ષાથી નહીં. દ્રવ્યાર્થિક નય વસ્તુના ધ્રૌવ્યનું જ પ્રતિપાદન કરે છે, ઉત્પાદ અને વિનાશનું નહીં. આ કારણે દ્રવ્યાર્થિકનયના અભિપ્રાયથી જ ધર્મ આદિ દ્રવ્ય નિત્ય સમઝવા જોઈએ દ્રવ્યાર્થિકનયથી નિરપેક્ષ રૂપમાં નિત્યતા સ્વીકાર કરવા છતાં પણ એકાન્તવાદને પ્રસંગ આવશે અને એકાન્તવાદ અનેક પ્રકારના દેથી દૂષિત છે. જૈનદર્શન અનુસાર એકનયથી વસ્તુની પ્રરૂપણા કરવી તે પુરતું નથી, કવ્યાર્થિક અને પર્યાયાર્થિક-બંનેમાંથી એકને પ્રધાન અને બીજાને ગૌણરૂપથી વિવરણ કરીને જ વસ્તુતત્વનું પ્રતિપાદન કરી શકાય છે. આમ કર્યા વગર વસ્તુસ્વરૂપની પ્રરૂપણ કરવી ઘણી મુશ્કેલ છે આથી અને દ્રવ્યાર્થિકનયને પ્રધાન અને પર્યાયાર્થિકનયને ગૌણ ગણીને ધર્મ આદિ દ્રવ્યોની નિત્યતા કહેલી છે. દ્રવ્યાર્થિકનય દ્વારા પ્રજ્ઞાખ્ય દ્રૌવ્ય અંશની અપેક્ષાથી ધર્મ આદિ દ્રવ્ય નિત્ય અર્થાત ઉત્પાદ અને વિનાશથી રહિત ધ્રુવ છે. નિત્ય કહીને એ પ્રગટ કરવામાં આવ્યું છે કે ધર્મ વગેરે દ્રવ્યની સત્તા સમસ્ત કાળમાં અવિકારિણી છે. એવી જ રીતે ધર્મ આદિ બધાં દ્રવ્ય અવસ્થિત છે અર્થાત્ તે પિતાની છની સંખ્યાને તથા ભૂતાર્થતાને કદી પણ છોડતાં નથી અને કયારેય પણ છોડશે નહીં. અવસ્થિત’ શબ્દના ગ્રહણથી એવું નિર્ધારિત કરવામાં આવ્યું છે કે આ દ્રવ્ય પિતાના સ્વરૂપને પરિત્યાગ કરતાં નથી આથી છના છ જ રહે છે. ન કદી ઓછા થાય છે અને ન તે વધે. છે. જગત સદા પંચાસ્તિકાયાત્મક છે અને કાળપર્યાય હોવા છતાં પણ ભિન્ન રૂપથી પ્રતીત થાય છે આથી છ જ દ્રવ્ય છે, પાંચ નહીં. આ ધર્મ આદિ દ્રવ્ય એકબીજાને મળીને રહે છે તે પણ પિતપતાના સ્વરૂપને અને ભૂતાર્થતાને ત્યાગ કરતા નથી અથવા પિતાના વિવિધ અસાધારણ લક્ષણપણાનું ઉલ્લંઘન પણ કરતાં નથી. - ધર્મદ્રવ્યનું સ્વરૂપ ગતિમાં અને અધર્મદ્રવ્યનું સ્વરૂપ સ્થિતિમાં નિમિત્ત થાય છે. આકાશનું સ્વરૂપ અવગાહ પ્રદાન કરે છે. જીવનું સ્વરૂપ સ્વ–પર પ્રકાશક ચૈતન્યરૂપ પરિણામ છે. પુગલનું સ્વરૂપ શરીર, વચન મન, પ્રાણાપાન, જીવન મરણમાં નિમિત્ત થવું તથા મૂત્તત્વ વગેરે છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #102 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્રને ધર્માદિ દ્રવ્ય અનાદિસિદ્ધ પિતપોતાના આ સ્વરૂપમર્યાદાનું અતિક્રમણ કરતાં નથી. કેઈ પણ દ્રવ્ય પિતાના સ્વાભાવિક ગુણને પરિત્યાગ કરીને બીજા દ્રવ્યના ગુણને ધારણ કરતાં નથી આથી એ દ્રવ્ય અવસ્થિત કહેવાય છે. એ પહેલાં જ કહેવાઈ ગયું છે કે છ દ્રવ્યમાંથી પુદ્ગલને છોડીને બાકીના પાંચ દ્રવ્ય અરૂપી–અમૂર્ત છે. પુદ્ગલ સિવાય ધર્મ આદિ પાંચ દ્રવ્ય અમૂર્ત હેવાથી અરૂપી છે–તેમનામાં રૂપ નથી અને રૂપી ન હોવાના કારણે તેઓ આંખ વડે જોઈ શકતા નથી. ધર્માદિ દ્રવ્યના નેત્ર ગ્રાહ્ય ન હવામાં અરૂપિત્વને હેતુ કહેલ નથી અન્યથા પગલા પરમાણું પણ નેત્રગેચર ન હોય તે તેને પણ અરૂપી માનવું પડે પણ તે અરૂપી નથી. આ રીતે ધર્મ આદિ પાંચ દ્રવ્યમાં જ અરૂપત્વનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. રૂપનો અર્થ મૂત્તિ-મૂર્તિ જ રૂપાદિ શબ્દો દ્વારા કહેવામાં આવે છે. તે મૂતિ રૂપાદિ આકારવાળી હોય છે. વૈશેષિક, દ્રવ્યનું સર્વવ્યાપક ન હોવું તેને મૂર્તત્વ માને છે અર્થાત્ તેમના કથન અનુસાર મૂતિ તે છે જે સર્વવ્યાપિ પરિણામવાળી ન હોય, પરંતુ આ માન્યતા અહીં સ્વીકારાઈ નથી કારણકે એમ માનવાથી આત્મા પણ મૂર્તિક થઈ જાય. લોક બધી તરફથી પરિમિત છે આથી આત્મા પણ પરિમિત જ છે. લોક પરિમિત છે એને વૈશેષિકે એ પણ સ્વીકાર કરવો જોઈએ કારણ કે તેને એક વિશિષ્ટ આકાર છે. આ કારણથી રૂપને મૂર્તિ માનવું જ નિર્દોષ છે. શંકા–જે રૂપને જ મૂર્તિ માનીએ તે મૂતિ શબ્દને વાચ એકલું ગુણ જ થશે આથી રૂપ જ મૂતિ નથી. સમાધાન—દ્રવ્યાર્થિકનયના અભિપ્રાયે રૂપને મૂર્તિ કહેવામાં આવ્યું છે. દ્રવ્યના રૂપ આદિ તેનાથી ભિન્ન જણાતા નથી. આ કારણથી એજ મૂતિ દ્રવ્યસ્વભાવના આનયન ગ્રહણ વગેરેને પ્રાપ્ત કરીને રૂપ કહેવાય છે આથી સ્પર્શ વગેરે મૂર્તિના આશ્રિત કહેવાય છે સ્પર્શ આદિ મૂતિને પરિત્યાગ કરતા નથી કારણકે તેઓ એકબીજાના સહચર છે. જ્યાં રૂપ હોય છે ત્યાં સ્પર્શ રસ અને ગંધ પણ અવશ્ય રહે છે. આથી સ્પર્શ આદિ ચારે ય સહચર છે. પરમાણુમાં પણ રૂપ આદિ ચારે ગુણ વિદ્યમાન રહે છે પરંતુ તે બધાં એકરૂપ થઈને રહે છે આથી પરમાણું ચતુર્ગુણ વગેરે જાતિભેદવાળા હોતા નથી. વિશેષતા માત્ર એજ છે કે કઈ દ્રવ્ય ઉત્કટ ગુણપરિણતિને પ્રાપ્ત થઈને તેને ત્યજી દે છે. દાખલા તરીકે મીઠું અને હીંગ લે. જ્યારે તેઓ મિશ્ર રૂપે હોય છે તે નેત્ર, નાક તથા સ્પર્શેન્દ્રિયના વિષય હોય છે પરંતુ જ્યારે પાણીમાં પ્રવેશે છે ત્યારે માત્ર જીભ અને નાકના જ વિષય રહે છે. વર્ણ અને સ્પર્શ તે તેમનામાં એ સમયે પણ રહે છે પણ તે ઈન્દ્રિય વડે ગ્રહણ કરી શકાતાં નથી. આ તેમના પરિણમનની વિશેષતા છે. એવી જ રીતે એક જાતીય પાર્થિવ, પાણીના, તેજના અને વાયુના પરમાણું પણ કયારે કોઈ પરિણમનને પ્રાપ્ત થઈને બધી ઈન્દ્રિ દ્વારા ગ્રાહ્ય હોતા નથી. આથી રૂપ, રસ, ગંધ અને સ્પર્શ જ વિશેષ પરિણામથી યુક્ત થઈને મૂર્તિ કહેવાય છે. તે ૩ / 'पोग्गला रूविणों' મૂળસ્ત્રાર્થ–પુદ્ગલ દ્રવ્ય રૂપી હોય છે . ૪ | શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #103 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨ પુદ્ગલના રૂપિપણાનુ નિરૂપણ સૂ. ૪ ૮૯ તત્વા દીપિકા—પુદ્ગલ વર્ણ, ગંધ રસ અને સ્પથી યુક્ત હેાવાના કારણે, આંખ દ્વારા ગ્રાહ્ય હેાવાના કારણે અને મૂત્ત હેાવાથી રૂપી છે-તેએ અરૂપી નથી. પુદ્ગલ જો અરૂપી હાત તેા નેત્ર દ્વારા તેમને જોવું શકય ન હાત સ્થાનાંગસૂત્રના પાંચમાં સ્થાન ત્રીજા ઉદ્દેશકના પ્રથમ સૂત્રમાં કહ્યું છે—પુદ્ગલાસ્તિકાય રૂપીકાય છે, ભગવતી સૂત્રના સાતમાં શતકનાં દેશમાં ઉદ્દેશકમાં પણ કહ્યુ છે-પુદ્દગલાસ્તિકાય રૂપીકાય છે ॥ ૪ ॥ તત્વાથ નિયુકિત-પૂર્વસૂત્રમાં સામાન્ય રૂપથી દ્રવ્યાને અરૂપી કહેવામાં આવ્યા હતા પરંતુ વિશેષરૂપથી પુદ્ગલાસ્તિકાયની અરૂપતાના નિષેધ કરીને તેમને રૂપી પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ— પુદ્ગલ રૂપી છે—અરૂપી નહીં. નિત્યતા અને અવસ્થિતતા તે પુદ્ગલામાં જ હોય છે કારણ કે તે પોતાના પુદ્ગલ સ્વભાવને કયારેય પણ ત્યાગ કરતાં નથી. સર્વાંદા રૂપાદિમાન જ રહેવાના કારણે તે અવસ્થિત પણ છે. માત્ર અરૂપીપણું તેમનામાં હેતુ નથી. શકા—પુદ્ગલદ્રવ્ય ઉત્પન્ન અને વિનાશ પામતા હાવાથી તેમને અનિત્ય માનવું જ યેાગ્ય લેખાશે તેમનામાં અનિત્યતાથી વિરૂદ્ધ નિત્યતા હાઈ શકતી નથી. સમાધાન—નિત્યતા એ પ્રકારની કહેવામાં આવી છે (૧) અનાદિ અનન્તતા અર્થાત્ આદિ પણ ન હેાય અને અન્ત પણ ન હેાય (૨) સાવધિનિત્યતા-અવધિયુકત નિત્યતા. પ્રથમ પ્રકારની નિત્યતા લેાકની જ છે, તેને આદિ પણ નથી કે નથી અન્ત. તેના પ્રવાહના કદી પણ વિચ્છેદ થતા નથી તે પેાતાના સ્વભાવને કયારેય પણ ત્યાગ કરતા નથી વિવિધ પ્રકારના પરિણમનેા ને ઉત્પન્ન કરવાની શક્તિથી યુકત છે આ જ અનાદિ-અનન્ત નિત્યતા છે. ખીજા પ્રકારની નિત્યતા શ્રુતાપદેશની છે શ્રુતના ઉપદેશ ઉત્પત્તિમાન અને પ્રલયવાન છે તે પણ તે અવસ્થિત રહે છે. પંત, સમુદ્ર વલય વગેરેનું અવસ્થાન પણ સાવધિ નિત્યતામાં પરિમિત છે. એવી જ રીતે અનિત્યત્વ પણ બે પ્રકારના છે (૧) પરિણામાનિત્યત્વ (૨) ઉપરમાનિત્યત્વ માટીના પિન્ડો સ્વભાવથી અને પ્રયત્નથી પેાતાની પૂર્વ–અવસ્થાને ત્યજી દઈ નવીન અવસ્થાને પ્રત્યેક સમયે પ્રાપ્ત થતા રહે છે. આ પ્રકારની અનિત્યતાને પરિણામા નિત્યતા કહે છે. ઉપરમાનિત્યત્વ ભવાચ્છેદ–સ'સારના અંત આવવા તેમ છે. ચારે ગતિમાં પરિભ્રમણને અત થયા પર પન્તવત્તી જે અવસ્થાન છે તે ઉપરમાનિત્યત્વ છે અત્યન્તાભાવવત્તી નથી. આમાંથી પરિણામનિત્યત્વની દૃષ્ટિથી પુદ્ગલ દ્રવ્ય અનિત્ય કહેવાય છે અને પેાતાના પુદ્ગલપણાના ત્યાગ ન કરવાના કારણે નિત્ય પણ માનવામાં આવે છે. અને પ્રકારના વ્યવહાર જોવામાં આવે છે આથી કાઈ વિરેધ આવતા નથી. પ્રત્યેક વસ્તુમાં ઉકત બંને જ પ્રકારની અર્થાત્ નિત્યતા અને અનિત્યતાની વ્યવસ્થા છે અને એજ પ્રકારની પ્રતીતિ થાય છે. હા, કદી અનિત્યતાને ગૌણ કરીને નિત્યતાની પ્રધાનતાથી વિવક્ષા કરવામાં આવે છે અને કયારેક નિત્યતાની પ્રધાનતા કરીને અનિત્યતાને ગૌણ કરી દેવામાં આવે છે. આ રીતે પુદ્ગલમાં અનિત્યતા અને નિત્યતા બંને જ ધમ રહે છે એવું માનવામાં લગીર પણ મુશ્કેલી નથી. ૧૨ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૮૯ Page #104 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્રને તે પુદ્ગલ રૂપી અર્થાત રૂપવાળા છે પૂરણ અને ગલન સ્વભાવવાળા હોવાથી તે પરમાણું થી લઈને અનન્તાનન્ત પ્રદેશ સ્કંધ સુધી જાણવા જોઈએ. પુદ્ગલ અનેક રૂપ પરિણમનના પિતાના સામર્થ્યના કારણે સૂમ, સ્થળ, વિશેષ, અવિશેષ, પ્રકર્ષ, અપકર્ષ રૂપ અસાધારણ રૂપવત્તાને ધારણ કરે છે. ધર્મ, અધર્મ આદિ દ્રવ્યોમાં આ હેતું નથી એ કારણથી પુદ્ગલોમાં રૂપવત્વનું અવધારણ કરવામાં આવ્યું છે. પુદ્ગલ ભલે પરમાણું હોય અગર કયામુક આદિ રૂપમાં વધીને મોટો સ્કંધ બની જાય પરંતુ રૂપવત્વ પુલને ત્યાગ કરતા નથી અને પુગલદ્રવ્ય કદીપણ રૂપવત્તાને પરિત્યાગ કરતું નથી આથી એ યોગ્ય જ કહેવામાં આવ્યું છે કે પુદ્ગલ રૂપી હોય છે. - ચક્ષુગ્રાહ્ય રૂપ જે પરમાણુ કયણુક વગેરે પુદ્ગલેના હોય તે રૂપી કહેવાય છે એ પ્રકારને વિગ્રહ કરીને છઠ્ઠી વિભકિત બતાવવાથી એવું સૂચિત કરવામાં આવે છે કે ભેદ વિવરણથી દ્રવ્ય અને ગુણમાં ભિન્નતા છે. જો બંનેમાં અભેદનું વિવરણ કરીએ તે અભેદ, પણ છે. આ અભિપ્રાય છે “રૂપ જેમનામાં છે તે રૂપી એમ સાતમી વિભક્તિ લઈને વિગ્રહ કરવામાં આવ્યો છે. અથવા દ્રવ્ય અને ગુણમાં પર્યાયાર્થિકનયની અપેક્ષાથી ભેદ અને દ્રવ્યાર્થિક ની અપેક્ષાથીઅભેદ સમજવો જોઈએ. રૂપાત્મક મૂત્તિથી ભિન્ન પુદ્ગલ કોઈ સ્થળે ઉપલબ્ધ થતાં નથી– બંને ભિન્ન ભિન્ન દેશમાં મળતાં નથી આથી તેમનામાં અભેદ છે. એવી જ રીતે એ જે વ્યવહાર થાય છે કે ચન્દ્રનું રૂપ શ્વેત છે, રસ તીખો છે, ગંધ સુરભિ છે, સ્પર્શ શીતળ છે, એ ભેદ હોવા પર જ સંભવિત છે. આ મુનિની આ મુહપત્તિ છે એમાં જેમ મુનિ અને મુહપત્તિમાં ભેદ હેવાથી જ છઠ્ઠી વિભક્તિ દેખાય છે એ જ રીતે દ્રવ્ય અને ગુણમાં પણ ભેદ છે. શંકા–જેવી રીતે એક દ્રવ્ય બીજા દ્રવ્યથી ભિન્ન મળી આવે છે તે જ રીતે રૂપ આદિ ગુણ દ્રશ્યથી જુદાં મળી આવતા નથી તેમજ ન તે દ્રશ્ય જ રૂપ વગેરે ગુણોથી ભિન્ન ઉપલબ્ધ હોય છે. સમાધાન–જે દ્રવ્ય અને ગુણમાં ભેદ ન હોત તો ચન્દનનું શ્વેત રૂ૫, તીખો રસ, સુરભિગંધ એ મુજબ છઠ્ઠી વિભક્તિ ન હોત. ભેદ થવાથી જ છઠ્ઠી વિભકિત થાય છે, અભેદમાં નહીં. આથી દ્રવ્ય અને ગુણમાં ભેદ અવશ્ય માનવે જોઈએ— કદાચિત કહેવામાં આવે છેસેના, વન આદિની જેમ અન્ય અર્થોમાં પણ છઠ્ઠી વિભક્તિ દેખાય છે. દાખલા તરીકે સેનાને હાથી-વનને આંબે (જંગલની કેરી) હાથી વગેરે પદાર્થોને સમૂહ જ સેના પદને અર્થ છે અને આંબા વગેરે વૃક્ષને સમૂહ જ વન હોય છે. એને જવાબ એ છે કે સેનાને હાથી અને વનને આંબો તેમાં કોઈ ભેદ નથી. અનિશ્ચિત દિશાઓ તથા દેશમાં રહેલાં હાથી, પુરુષ ઘોડા અને રથમાં, જે સમ્બન્ધ વિશેષથી વિશિષ્ટ છે. જેમની સંખ્યા નિશ્ચિત-અનિશ્ચિત છે તે બધાની જે બહુ સંખ્યા છે, તેજ સેનાપદને અર્થ છે. એકલે હાથી જ એ શબ્દને વાચ નથી. એવી જ રીતે સહકાર, આંબો, જાંબુ જબીર-લીંબૂ દાડમ વગેરેના વૃક્ષોને સમૂહ જ કાનન શબ્દને વાચે છે માત્ર સહકારજ વન શબ્દનો અર્થ નથી આથી તે બંને પણ ભિન્ન છે, શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #105 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨ કાલદ્રવ્યના અનેક પણાનું નિરૂપણ સૂ. ૫ ૯૧ એવી જ રીતે યૂષ અને પંક્તિ વગેરે પણ અર્થાન્તર જ સમજવા જોઈએ બીજા બીજા દ્રવ્યના સંસર્ગથી યુક્ત સમુત્પન્ન પાકજ દ્રવ્યના કાલ વિશેષને અનુગ્રહ થવાથી પાકજની ઉત્પત્તિ થવા પર સંજોગ વિશેષ રૂપ થાય છે તે એદનથી ભિન્ન છે. એવી જ રીતે પંક્તિ પણ એક દિશા અને દેશમાં સ્થિત, પ્રત્યાત્તિથી ઉપકૃત નિયત અનિયત સંખ્યાવાળા ભિન્ન અભિન્ન જાતિવાળા આધારમાં વિદ્યમાન બહુસંખ્યા જ કહેવાય છે. એ કારણે બંને દ્રવ્યાર્થિક અને પર્યાયાકિનય પરસ્પર સાપેક્ષ થઈને જ વાસ્તવિકતાનું પ્રતિપાદન કરે છે, એકાન્ત રૂપથી નહીં. આથી તાત્પર્ય એ છે કે વિવરણ અનુસાર રૂપત્મિકા મૂત્તિ પુગમાં કથંચિત ભિન્ન અને કથંચિત્ અભિન્ન છે જ છે "आइमाणि तिन्नि एगदम्बाणि अकिरियाणि अन्तिमाणि अणताणि" મૂળસૂત્રાર્થ-આદિના ત્રણ દ્રવ્ય એક-એક છે અને અન્તના ત્રણ દ્રવ્ય અનન્ત-અનન્ત છે તત્વાર્થદીપિકા–પહેલાના ત્રણ દ્રવ્ય અર્થાત્ ધર્મ, અધર્મ અને આકાશ એક–એક દ્રવ્ય છે. તેઓ કાળ, જીવ અને પુદ્ગલની જેમ ભિન્ન-ભિન્ન ઘણું નથી દ્રવ્યની અપેક્ષા આમાંથી પ્રત્યેક દ્રવ્ય એક-એક સમજવું જોઈએ પરંતુ ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી અસંખ્યાત તથા અનન્ત સમજવા જોઈએ. ધર્મ, અધર્મ અને અકાશ આ ત્રણ દ્રવ્ય ક્રિયારહિત છે. એવી રીતે જેમ જીવદ્રવ્ય જુદા-જુદા ની અપેક્ષાથી ભિન્ન છે, યુગલદ્રવ્ય પણ પ્રદેશ અને સ્કંધની અપેક્ષાથી ભિન્ન છે. એવી જ રીતે કાલદ્રવ્ય પણ અધ્ધા સમય વગેરેની અપેક્ષાથી ભિન્ન છે. તેવી જ રીતે ધર્મ, અધર્મ અને આકાશ દ્રવ્ય ભિન્ન-ભિન્ન નથી તાત્પર્ય એ છે કે અન્તના ત્રણ દ્રવ્ય કાળ, પુગળ અને જીવ અનન્ત છે. પ છે તત્વાર્થનિર્યુક્તિ–જેવી રીતે પુદ્ગલ દ્રવ્ય પરમાણુ કયણુક આદિના ભેદથી, પ્રદેશ અને સ્કંધ આદિની અપેક્ષાથી અનેક પ્રકારના છે કાલદ્રવ્યપણ અદ્ધા સમય આવલિકા આદિના ભેદથી અનેક પ્રકારના છે અને જેવી રીતે જીવદ્રવ્ય નારકી, દેવતા, તિર્યંચ અને મનુષ્ય વગેરેના ભેદથી અનેક પ્રકારનાં છે તેવી જ રીતે ધર્મ આદિ દ્રવ્ય પણ શું અનેક છે? એવી આશંકા થવાથી કહે છે – આદિના ત્રણ દ્રવ્ય અર્થાતુ ધર્મ અધર્મ અને આકાશ એક એક દ્રવ્ય જ છે તેમની સરખી જાતીવાળું બીજુ દ્રવ્ય નથી અર્થાત્ જેમ એક જીવથી બીજા જીવનું પૃથક અસ્તિત્વ છે અને એક જીવ સ્વયં જ પરિપૂર્ણ દ્રવ્ય છે, તેવી રીતે ધર્મદ્રવ્ય પૃથક્ પૃથક નથી તે અસંખ્યાત પ્રદેશને એક જ સમૂહ છે જે અખન્ડ રૂપથી સંપૂર્ણ કાકાશ વ્યાપ્ત છે અધર્મ દ્રવ્ય પણ એવું જ એક અખંડ દ્રવ્ય છે. આકાશ પણ વ્યકિતશઃ પૃથફ નથી તે અનન્તાનંત પ્રદેશેને એક જ અખંડ પિન્ડ છે. ધર્મ, અધર્મ અને આકાશની ક્રમશઃ સ્થિતિ અને અવગાહ રૂપે ઉપકાર છે. સમસ્તગતિ પરિણત છે અને પુદ્ગલેની ગતિમાં સહાયક થનારું દ્રવ્ય-ધર્મદ્રવ્ય છે. એ જ રીતે સ્થિતિ પરિણત બધાની સ્થિતિમાં સહાયતા કરનાર અધર્મદ્રવ્ય છે. જેમાં બધાં દ્રવ્ય પ્રકાશિત થાય છે અગર જે સ્વયં જ પ્રકાશિત થાય છે તે આકાશ કહેવાય છે. આ પ્રકારની વ્યુત્પત્તિ અનુ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #106 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્રને સાર ધર્મ આદિ દ્રવ્યની ગતિ સ્થિતિ અને અવગાહન ઉપકાર છે. ગતિ વગેરે ત્રણેથી યુકત વસ્તુ અર્થ ક્રિયા કરવામાં સમર્થ હોય છે એમ અનેકાન્તવાદી સ્વીકારે છે. પ્રાકૃત સૂત્રમાં “એક” શબ્દ અસહાયક અર્થમાં ગ્રહણ કરવામાં આવ્યો છે આથી જેમ પરમાણુ રૂપ પુદ્દગલ દ્રવ્ય બીજા પરમાણુથી સદ્વિતીય છે. અર્થાત એક પરમાણુ બીજા પરમાણુથી ભિન્ન સ્વતંત્ર અસંયુક્ત અસ્તિત્વ રાખે છે અને જેમ એક આત્મા બીજા આત્માથી ભિન્ન અસ્તિત્વવાળો છે અને તે બધાના ચૈતન્ય સુખ, દુઃખ આદિ ગુણ યથાર્થ ભિન્ન-ભિન્ન છે અને જેમ કાળદ્રવ્યને કાળાંતરથી ભેદ છે તે ભેદ ધર્મ આદિ દ્રામાં નથી. એક ધર્મદ્રવ્યથી ભિન્ન બીજા ધર્મદ્રવ્યની પૃથક સત્તા નથી. અધર્મ દ્રવ્ય પણ પરસ્પર ભિન્ન બે અગર વધારે નથી. આકાશ પણ વ્યકિતશઃ અનેક નથી આ કારણથી ધર્મ આદિ ત્રણ દ્રવ્યોને એકએક કહેવામાં આવ્યા છે. - કાળ પુદગલ અને જીવ અનેક દ્રવ્ય છે. કાલ દ્રવ્ય સમય આવલિકા, નિમેષ ક્ષણ લવ આદિ રૂપથી અનેક દ્રવ્ય છે. પુદગલ પણ અનેક દ્રવ્ય છે કારણ કે પરમાણુઓ તથા દ્વયાણુકેથી લઈને અનન્તાનન્તાયુક સ્કધાની સત્તા સ્વતંત્ર છે. પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય બેઈન્દ્રિય તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય આદિ જેની પિત-પિતાની સ્વતંત્ર સત્તા છે. એવી જ રીતે ધર્મ, અધર્મ અને આકાશ દ્રવ્ય અક્રિય અર્થાત્ ગમન રૂપ ક્રિયાથી રહિત છે. કિયા રૂપ પરિણમનથી યુકત દ્રવ્ય આત્યંતર કારણ છે અને પ્રેરણા આદિ બાહ્ય કારણ છે. આ બંને કારણેથી દ્રવ્યની દેશાંતર પ્રાપ્તિ (એક સ્થળેથી બીજે સ્થળે પહોંચવું) રૂપ પર્યાય ક્રિયા કહેવાય છે. આ ક્રિયા ધર્મ આદિ ત્રણ દ્રવ્યમાં થઈ શકતી નથી. આ પ્રકારે પુદગલ અને જીવમાં થનારી દેશાંતર પ્રાપ્તિ રૂપ જે વિશેષ ક્રિયા છે તેને જ ધર્મ આદિ ત્રણ દ્રવ્યમાં નિષેધ કરવામાં આવ્યો છે. એવું નહીં સમજી લેવું જોઈએ કે એમનામાં ઉત્પાદું વ્યય અને ધ્રૌવ્ય રૂપ કિયા પણ નથી. જે એમનામાં સત્તા છે તે ઉત્પાદ અને વ્યયનું હોવું પણ અનિવાર્ય છે. ઉત્પાદું વ્યય અને ધ્રૌવ્ય વગર કઈ પણ વસ્તુ સત્ થઈ શકતી નથી. આથી દ્રવ્ય હોવાના કારણે જેમ મુકતાત્માઓમાં ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય માનવામાં આવે છે તેવી જ રીતે ધર્મ આદિ દ્રવ્યમાં પણ મનાય છે. આ રીતે અવગાહ દેવું આકાશનું લક્ષણ છે અને તેજ તેને ઉપકાર છે. તે ઉપકાર અવગાઢ જીવ આદિ વગર અભિવ્યક્ત થતું નથી આથી અવગાઢ જીવાદિના સોગમાત્ર જ અવગાહ છે. સંગ ઉત્પન્ન થનારી બે વસ્તુઓમાં થાય છે, જેમ બે આંગળીઓનો સંગ એ રીતે અવગાહ દેવું તે આકાશનો ઉપકાર છે તેવી જ રીતે ધર્મ અને અધર્મને ઉપકાર ગતિ અને સ્થિતિમાં સહાયક હોવાનો છે. તે પણ ગતિમાન અને સ્થિતિમાન દ્રવ્યોનો સંગમાત્ર છે. આ કારણથી ધર્મ અને અધર્મ દ્રવ્ય પણ ઉત્પાદ વ્યય વગેરે સ્વભાવવાળા છે વગેરે પ્રશ્નોનું સમાધાન થઈ જાય છે. આ સૂત્રને આશય એ છે કે જેમ જીવ અને પુગળમાં એક જગાએથી બીજી જગાએ જવાની વિશેષ ક્રિયા થાય છે, તેવી ક્રિયા ધર્મ આદિ ત્રણ દ્રવ્યમાં થતી નથી પરંતુ ઉત્પાદ આદિ સામાન્ય ક્રિયા તેમનામાં માનવામાં કઈ પણ દોષ નથી. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #107 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨ દ્રવ્યના અનેક પણનું નિરૂપણ સૂ. ૫ શંકા–જે ધર્મ વગેરે ત્રણ દ્રવ્ય નિષ્ક્રિય છે તે તેમનામાં ઉત્પાદ ઘટિત થતો નથી કારણ કે ઘટ આદિમાં જે ઉત્પાદ દેખાય છે તે ક્રિયાપૂર્વક જ થાય છે, ઉત્પાદના અભાવમાં વ્યય પણ થઈ શક્તો નથી. આવી સ્થિતિમાં બધા દ્રવ્ય ઉત્પાદ વ્યય ધ્રૌવ્યાત્મક છે એ માન્યતા ખંડિત થઈ જાય છે. સમાધાન—ધર્મ આદિ ત્રણ દ્રવ્યમાં ઘડાની જેમ ક્રિયા નિમિત્તક ઉત્પાદ થતું નથી ત્યાં બીજી જ રીતે ઉત્પાદની કલ્પના કરવામાં આવી છે. ઉત્પાદ બે પ્રકારના છે—સ્વનિમિત્તક અને પરનિમિત્તક અનન્ત અગુરુલઘુ ગુણોને જે આગમની પ્રમાણુતાને આધાર પર વિચાર કરવામાં આવે છે અને જે ષટ્રસ્થાન પતિત વૃદ્ધિ અને હાનિથી પ્રવૃત્ત હોય છે, સ્વભાવથી જ ઉત્પાદ અને વ્યય થાય છે તેને સ્વનિમિત્તક ઉત્પાદ કહે છે અશ્વ આદિની ગતિ સ્થિતિ અને અવગાહનમાં કારણ હોવાથી ધર્માદિ દ્રવ્યમાં ક્ષણે ક્ષણે ભેદ થતો રહે છે અર્થાતુ ધર્મ દ્રવ્ય કયારેક અશ્વની કદી મનુષ્યની અને કદી કઈ પુદ્ગલની ગતિમાં સહાયક થાય છે એ જ રીતે અધર્મ દ્રવ્ય તેમની સ્થિતિમાં સહાયક થાય છે. જ્યારે ઘડાને એક જગાએથી ખસેડી બીજી જગ્યાએ મુકવામાં આવે છે ત્યારે પહેલાનાં આકાશ પ્રદેશોથી તેને વિભાગ અને બીજી જગ્યાના આકાશ પ્રદેશથી સાથે સંગ થાય છે. આ સંગવિભાગની ઉત્પત્તિ અને વિનાશ જ આકાશને ઉત્પાદ–વિનાશ છે. આ પરનિમિત્તક ઉત્પાદ-વિનાશ કહેવાય છે. ધર્માદિ દ્રવ્ય જે નિષ્ક્રિય છે તે તે છે અને પુગળની ગતિ આદિમાં કારણભૂત કેવી રીતે હોઈ શકે ? એમ કહેવું ઉચિત નથી, ધર્માદિ દ્રવ્ય આંખની જેમ માત્ર સહાયક જ હોય છે આથી એ દેષ નથી. તાત્પર્ય એ છે કે ધર્મ દ્રવ્ય સ્વયંગતિમાં પરિણત જીવ– પુદગલેની ગતિમાં, અધર્મ દ્રવ્ય સ્વયં સ્થિતિમાં પરિણત જીવ-પુદગલની સ્થિતિમાં અને આકાશ સ્વયં આકાશરૂપ પરિણત અન્ય દ્રવ્યના અવગાહનમાં સહાયક થાય છે. ગતિ આદિની પ્રેરણું કરવી તેમને સ્વભાવ નથી. જેમ રૂપની ઉપલબ્ધિમાં ચક્ષુ નિમિત્ત હોય છે, તે પણ વિક્ષિપ્ત ચિત્ત વાળા માટે તે નિમિત્ત હોતી નથી, એવી જ રીતે ધર્મ, અધર્મ અને આકાશને કિયાહીન માનવા છતાં પણ જો અને પુદગલે સક્રિય હોવાથી તેમનામાં પણ સક્રિયતાની સિદ્ધિ થઈ જાય છે. એવી જ રીતે કાલ પણ સક્રિય સિદ્ધ થાય છે. આ દ્રવ્યની સાથેનું પ્રકરણ નથી. આગમમાં કહ્યું છે–પ્રત્યેક વસ્તુ ઉત્પન્ન થાય છે, નષ્ટ પણ થાય છે અને કાયમ પણ રહે છે. અન્યત્ર પણ કહેલું છે. જેમ અવગાહ આદિ ગુણ હોવાના કારણે ઉત્પાદ વ્યય, ધ્રૌવ્ય સ્વભાવવાળા છે તેજ રીતે જીવના ગુણ જે ઉત્પાદ આદિ સ્વભાવવા છે તો શું દેષ આવે ? ૧ અવગાહક વગર અવગાહન કેવી રીતે થઈ શકે ? ગતિ આદિ ઉપકાર પણ આ પ્રકારના છે? રા. દ્રવ્ય, પર્યાયથી સર્વથા ભિન્ન નથી અર્થાત્ કથંચિત અભિન્ન છે. આવી સ્થિતિમાં પર્યાયને નાશ થવાથી આકાશ આદિ દ્રવ્યોને સર્વદા નિત્ય કેવી રીતે માની શકાય ? કાપા શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #108 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્રને 'धम्माधम्मलो गागा सैगजीवाणसंखेज्जा परसा' મૂળસૂત્રા—ધર્મ, અધર્મ, લેાકાકાશ અને એક જીવનાં અસંખ્યાત અસ‘ખ્યાત પ્રદેશ હાય છે. દા તત્વાથ દીપિકા-પહેલા ધર્મ આદિ દ્રવ્યેાનું પ્રરૂપણ કરવામાં આવ્યું. હવે તેના પ્રદેશની સ`ખ્યા દર્શાવવા માટે કહીએ છીએ. ૯૪ ધ અધર્મી લાકાકાશ અને એક જીવમાં પ્રત્યેકના અસંખ્યાત પ્રદેશ હાય છે. ॥૬॥ તત્વાથ નિયુકિત-પરમાણુને બાદ કરતાં શેષ બધાં જ મૂ અને અમૃત દ્રવ્યોના પ્રદેશ હાય છે. અવયવ સ્કધામાં જ હાય છે. વ્યવહાર માટે જે કલ્પિત કરવામાં આવે છે, તે પ્રદેશ છે અથવા પ્રકૃષ્ટ દેશને કોઈ સ્કંધના બધાંથી નાના અવયવને, જેનાથી નાનુ કોઈ અવચવ ન હેાઈ શકે તેને પ્રદેશ કહેવાય છે. જે જુદાં પાડી શકાય અગર ભેગા થઈ શકે તે અવયવ કહેવાય છે. આ કારણે અમૂ ધર્મ અધમ આકાશ કાળ અને જીવ દ્રવ્યોમાં અવયવાના વ્યવહાર હાતા નથી. એજ પ્રમાણે અન્ય પરમાણુઓમાં પણ અવયવાના વ્યવહાર હેાતા નથી. પરમાણુ શિવાય મૂર્ત પુદ્ગલામાં જ અવયવને વ્યવહાર થાય છે. પ્રદેશાને વ્યવહાર પરમાણુને છોડીને, બધાં દ્રવ્યામાં હોય છે. તાત્પર્ય એ છે કે ધ, અધર્મ આકાશ કાળ અને જીવ દ્રબ્યાના પરમાણુને મૂતિ વ્યવરિષ્ઠન પ્રદેશ છે. પુદગળ દ્રવ્યના નિરશ દ્રવ્યરૂપ ભાગ પ્રદેશ કહેવાય છે. તેના કોઈ અન્ય પ્રદેશ હાતા નથી. આથી જે કદીપણ વસ્તુથી ભિન્ન ઉપલબ્ધ હોતા નથી તે પ્રદેશ કહેવાય છે. અને જે ઈલાયદા થઈ ને પૃથક્ પ્રતીત થાય છે તેમને અવયવ કહેવામાં આવે છે. વાસ્તવમાં સ્પષ્ટ રૂપથી પ્રતીત થનારા તથા સ્નિગ્ધતા આદિના કારણે સંચાગ અને વિભાગવાળા તે અશ અવયવ છે જેમના દ્વારા દ્રવ્ય ભિન્ન કરવામાં આવે છે. તેએ 'ધામાં જ ડાય છે. સ્વભાવથી અથવા પ્રયાગથી જે પૃથક્ કરવામાં આવે છે તે અવયવ કહેવાય છે. તે અવયવ ઢચણુકાદિથી લઈ ને અન્ય જે રૂપી સ્કંધ છે તેમાં જ હોય છે. ધર્મ, અધ, આકાશ, કાળ, જીવ અને પરમાણુમાં હેાતા નથી. જુદા-જુદા અવયવેાનું જ્યારે પિન્ડરૂપ પરિણમન થાય છે. ત્યારે સ્કંધ ઉત્પન્ન થાય છે અને જે એકત્ર છે તેમના ભેદ થવાથી હ્રયણુક વગેરેની ઉત્પત્તિ થાય છે પરંતુ પરમાણુ, ભેદ થવાથી જ ઉત્પન્ન થાય છે. આ પ્રકારે અવયવાના વ્યવહાર પુદ્ગલ દ્રવ્યના વિષયમાં જ થાય છે. આ રીતે છ દ્રબ્યામાંથી ધર્મો, અધમ, લેાકાકાશ અને એક જીવના અસ`ખ્યાત પ્રદેશ હાય છે. જે સહુથી સૂક્ષ્મ હાય નિરવયવ હોય અને સ્ક ંધની સાથે મળેલા હાય તે પ્રદેશ કહેવાય છે. સર્વાંગ ભગવાન તેને સાક્ષાત જુએ છે, જાણે છે. પરંતુ આપણે અલ્પ જ્ઞાનવાળા તેમનો સાક્ષાત્કાર કરી શકતા નથી માત્ર એ પ્રકારના ઉપાયથી તેની પ્રરૂપણા કરીએ છીએ. દ્રવ્ય પરમાણું લઈને પ્રદેશના પરમાણુને સમજી લેવુ જોઇ એ. એક પરમાણુથી આક્રાન્ત દેશ અવગાહ રૂપ પ્રદેશ છે. કહી શકાય કે અવગાહ રૂપ પ્રદેશ આકાશના જ હોય છે, ધર્મ વગેરેના નહી કારણ કે અવગાહના આકાશનુ લક્ષણ છે. પરંતુ એનાથી આપણને કઈ નથી. અવગાહરૂપ પ્રદેશ જ લક્ષણ જાણી લીધા પછી એ પણ જાણી શકાય છે કે લેાકાકાશમાં આકાશના એક પ્રદેશમાં જેટલા ધર્માસ્તિકાયના પ્રદેશ અવગાહ છે, તે એટલા જ છે. અર્થાત્ નુકશાન શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૯૪ Page #109 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨ ધમધર્માદિના પ્રદેશપણાનું નિરૂપણ સૂ. ૬. લ્ય કાકાશના એક પ્રદેશ સૂક્ષ્મતમ અંશમાં ધર્માસ્તિકાયને જે સૂક્ષ્મતમ અંશ વ્યાપ્ત છે, તે જ ધર્માસ્તિકાયનો એક પ્રદેશ કહેવાય છે. એવી જ રીતે અધર્માસ્તિકાયના પ્રદેશ સંબંધી પણ જાણી લેવું જોઈએ. આકાશ અવકાશ આપવામાં કામ આવે છે, ધર્મ દ્રવ્ય ગતિમાં ઉપકારક થાય છે, અધર્મ દ્રવ્ય સ્થિતિમાં નિમિત્ત થાય છે. આ રીતે બધા પ્રદેશો નું આ અવગાહન લક્ષણ સમજી લેવું જોઈએ. પ્રત્યેક જીવના અસંખ્યાત-અસંખ્યાત પ્રદેશ હોય છે આ સત્યને પ્રગટ કરવા માટે સૂત્રમાં એક” શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યા છે. માત્ર જીવ પદને જ પ્રયોગ કરવામાં આવ્યું હોત તે જ્ઞાન-દર્શન-ઉપગ સ્વભાવ વાળા જીવ સમૂહના અર્થાતુ બધા છોને ભેગા મળીને અસંખ્યાત પ્રદેશ સમજી લેવામાં આવત, એક જીવના નહીં. આમ સંકરતા થઈ જાત “એક પદને પ્રયોગ કરવાથી એક–એક જીવના અસંખ્યાત પ્રદેશોને બોધ થાય છે. આ રીતે જીવના અસંખ્યાત પ્રદેશ તુલ્ય છે તથાપિ ચામડા વગેરેની જેમ તે સંકેચ અને વિસ્તાર સ્વભાવવાળા હોવાના કારણે તે જ જીવપ્રદેશ કદાચિત સહુથી નાના કંથવા વગેરેના શરીરમાં સમાઈ જાય છે અને કદાચિત વિસ્તાર પામીને, સંખ્યામાં તેટલા ને તેટલાં જ રહેવા છતાં પણ વિશાળ હાથીને શરીરને વ્યાપ્ત કરી લે છે. એજ પ્રકારથી છ અને અજેના આધાર ક્ષેત્રરૂપ કાકાશના પણ અસંખ્યાત જ પ્રદેશ હોય છે, ન તો સંખ્યાતા હોય કે ન તે અનન્ત પરંતુ સંપૂર્ણ લેક આલેક રૂપ આકાશના અનન્ત પ્રદેશ હોય છે, ન સંખ્યાતા કે ન અસંખ્યાત પ્રદેશ આ વાત આગલા સૂત્રમાં કહીશું. અહીં એટલું સમજી લેવું જોઈએ. જે સંખ્યાથી બહાર હોય તે અસંખ્યય કહેવાય છે. અસંખ્યાતના ત્રણ ભેદ છે—(૧) જઘન્ય (૨) ઉત્કૃષ્ટ અને (૩) અજઘન્યત્કૃષ્ટ અથવા મધ્યમાં આ સૂત્રમાં જઘન્યોત્કૃષ્ટ અસંખ્યાત ગ્રહણ કરેલ છે. જેટલા ક્ષેત્રને પરમાણુ ઘેરે છે, તેટલું ક્ષેત્ર આકાશને એક પ્રદેશ કહેવાય છે. ધર્મ, અધમ લોકાકાશ અને એક જીવના અસંખ્યાતા પ્રદેશ બરાબર બરાબર છે. સ્થાનાંગસૂત્રના ચોથા સ્થાનનાં ત્રીજા ઉદ્દેશકના ૩૩૪માં સૂત્રમાં કહ્યું છે–પ્રદેશના પરિમાણની અપેક્ષાથી ચાર દ્રવ્ય સમાન છે-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાકાશ અને એક જીવ. આમાંથી ધર્મ અને અધર્મ દ્રવ્ય ક્રિયારહિત છે અને સંપૂર્ણ કાકાશને વ્યાપ્ત કરીને સ્થિત છે. પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશી હોવા છતાં પણ સંકેચ-વિસ્તાર સ્વભાવ હોવાના કારણે નામકર્મ દ્વારા નિષ્પન્ન નાને અગર મોટા શરીરમાં રહેતે થકે તેને જ અવગાહન કરીને રહે છે. કેવલી સમૂદ્દઘાતના સમયે ચાર સમયમાં અર્થાત ચોથા સમયમાં સંપૂર્ણ લેકને વ્યાપ્ત કરી લે છે અને પછી ચાર સમયમાં ફેલાયેલા પ્રદેશને સંકેચી લે છે. એવી રીતે-કેવલી સમૂદ્દઘાતમાં આઠ સમય લાગે છે. આ ૬ છે 'अलोगागासजीवाणमणता' મૂળ સૂવાથ—અલકાકાશ અને જીવેનાં અનન્ત પ્રદેશ હોય છે. જે ૭ ) શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #110 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થ સૂત્રના તત્ત્વાથ દીપિકા——જીવ અને અજીવના આધાર ક્ષેત્ર લાકાકાશ કહેવાય છે. લેાકાકાશથી આગળ બધી તરફ જે શૂન્ય આકાશ છે તે અલેાકાકાશ કહેવાય છે. અહીં સમ્પૂર્ણ આકાશ અભિપ્રેત છે અર્થાત્ સમ્પૂર્ણ આકાશના અને જીવાનાં અર્થાત્ જ્ઞાન, દર્શન રૂપ ઉપયેગવાળા સકળ નારકી, દેવતા, તિર્યંચા અને મનુષ્યાના અનન્ત જેમના અંત નથી, પ્રદેશ હાય છે અર્થાત્ તેમના ન તા સંખ્યાત પ્રદેશ હાય છે અથવા ન અસંખ્યાતા જ હેાય છે. ૯૬ જે લોક અને અલાકમાં સમ્પૂર્ણ રીતે પ્રકાશમાન હાય છે તે આકાશ કહેવાય છે. ૫ ૭ તત્વાથ નિયુકિત-- પૂર્વ સૂત્રમાં ધ, અધમ, લેાકાકાશ અને એક જીવના અસંખ્યાત પ્રદેશ કહ્યાં છે. હવે સમસ્ત આકાશના અને સમસ્ત જીવાનાં અનન્ત પ્રદેશેાની પ્રરૂપણા કરવા માટે કહીએ છીએ-અલેાક શબ્દ અહી ઉપલક્ષણ છે આથી તેના અર્થ છે સમસ્ત આકાશ જેમાં લોક અને અલાક–બંનેને સમાવેશ થઈ જાય છે. આ રીતે સમ્પૂર્ણ આકાશના તથા નારકી આદિ સમસ્ત જીવસમૂહના અનન્ત પ્રદેશ હાય છે. શકા——અવગાહ આવું આકાશના ઉપકાર છે; આને ફલિતા એ છે કે અવગાહ આપવાના કારણે જ તે આકાશ કહેવાય છે, આ આકાશનુ લક્ષણ લેાકાકાશમાં જ મળી આવે છે, અલાકાકાશમાં નહી કારણ કે અલાકાકાશમાં કોઈ જીવ અગર પુદ્ગલદિ અવગાઢ નથી આથી ત્યાં અવગાહ થવુ' અશકય છે. સમાધાન—જેવી રીતે ધમ આદિ સંજ્ઞામાત્ર છે તેવી જ રીતે “આકાશ” પણ એક દ્રવ્યની અનાદિકાળથી ચાલી આવેલી સંજ્ઞા માત્ર જ છે. અથવા—લાકાકાશમાં પણ અવગાહ આપવાની શક્તિ તા વિદ્યમાન જ છે પરંતુ ત્યાં જીવ પુદ્દગલ આદિ કોઈ અવગાહક નહી. હાવાથી તે શક્તિ પ્રગટ થતી નથી. જો ત્યાં કઈ અવગાહક હાત તેા તે પણ અવગાહ પરિણામથી થાત અર્થાત્ જગ્યા આપત પરંતુ ત્યાં કોઇ અવગાહક છે જ નહીં. આ રીતે અલાકાકાશ પણ અવકાશ આપવાની શક્તિવાળુ' હાવાથી તે આકાશ જ કહેવાય છે. અથવા—અલાકાકાશની જેમ હાવાથી ઉપચારથી આકાશ કહેવાય છે કારણ કે ત્યાં પેાલાણુ દેખાય છે. ભાવાર્થ એ છે કે લેાકાકાશ અને અલેાકાકાશ કઈ એ જુદાં જુદાં દ્રવ્ય નથી. આકાશ એક અખડ દ્રવ્ય છે જે સર્વવ્યાપી છે પરંતુ તેના જે ભાગમાં ધર્માદ્વિ દ્રવ્ય અર્થાત્પ ચાસ્તિકાય અવસ્થિત છે, તે ભાગ લાક, અને, જે ભાગમાં ધર્માદિ દ્રબ્ય નથી તે અલેાકાકાશ કહેવાય છે. આ રીતે આકાશના જે બે ભેદ કરવામાં આવ્યા છે તે પરનિમિત્તક છે, સ્વનિમિત્તક નથી. આકાશ પાતાના સ્વરૂપથી એક અને અખંડ છે. શંકા—નિત્ય હેાવાના કારણે આકાશમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય કેવી રીતે ઘટીત થઈ શકે છે ? આ લક્ષણ ન હેાવાથી તે વસ્તુ પણ થઈ શકે નહીં. કારણકે જેમાં ઉત્પાદ વગેરે હેય તેને જ વસ્તુ કહી શકાય છે. સમાધાન—આકાશમાં સ્વાભાવિક પરિણમન થાય છે આથી તેમાં પણ ઉત્પાદ થય અને પ્રૌન્ય ઘટીત થાય છે. જીવા અને પુદ્ગલામાં પ્રયાગ—પરિણામથી પણ ઉત્પાદ આદિ થાય છે. પ્રજ્ઞાપનાના ત્રીજા પદ્મનાં ૪૧માં સૂત્રમાં કહ્યું છે શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૯ ૬ Page #111 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨ પુદ્ગલેના પ્રદેશનું નિરૂપણ સૂ. ૮ ૯૭ આકાશસ્તિકાય પ્રદેશોની અપેક્ષાએ અનન્તગણ છે. જે ૭ છે पोग्गलाण संखेज्जा असंखेज्जा अणता य नो परमाणूणं મૂળ સૂવાથ–પુદ્ગલેના સંખ્યાતા અસંખ્યાતા અને અનન્ત પ્રદેશ હોય છે, પરંતુ પરમાણુઓનાં પ્રદેશ હોતાં નથી. ૮ તત્વાર્થદીપિકા-પૂરણ અને ગલન સ્વભાવવાળા પરમાણુથી લઈને અચિત્ત મહાત્કંધ સુધીના વિવિધ પ્રકારનાં રૂપ રસ આદિથી યુકત પુદ્ગલેનાં પૂર્વોક્ત સ્વરૂપવાળા પ્રદેશ યથાસંભવ સંખ્યાતા, અસંખ્યાતા તેમજ અનન્ત હોય છે. જે પુદ્ગલ સ્કંધ સંખ્યાતા પરમાણુએના મિલનથી બન્યું છે તે સંખ્યાતપ્રદેશી ! જે અસંખ્યાત પરમાણુઓનાં સંયેગથી બન્યું હોય તે અસંખ્યાત પ્રદેશી તથા જે પુદ્ગલસ્કંધની ઉત્પત્તિ અનન્તપ્રદેશથી થઈ હોય તે અનન્તપ્રદેશી કહેવાય છે પરંતુ પરમાણુમાં પ્રદેશ હોતા નથી આથી તે નથી સંખ્યાતપ્રદેશી નથી અસંખ્યાતપ્રદેશી અથવા નથી અનન્તપ્રદેશી. ૮ - તત્વાર્થ નિયુકિત–પૂર્વસૂત્રમાં ધર્મ વગેરે અમૂર્ત દ્રવ્યનાં પ્રદેશનું પરિમાણ બતાવવામાં આવ્યું હવે મૂર્ત પુદ્ગલેનાં પ્રદેશનું પરિમાણ દર્શાવવા અર્થે કહીએ છીએ દ્વયથી લઈને મહાત્કંધ સુધીના પુદ્ગલેમાં યથાયોગ્ય સંખ્યાતા અસંખ્યાતા અને અનન્ત પ્રદેશ હોય છે. કઈ કઈ કયણુક આદિ પુદ્ગલસ્કંધના સંખ્યાત પ્રદેશ હોય છે, કઈ-કઈ પુદ્ગલને અસંખ્યાતા તે કેઈકેઈને અનન્ત પ્રદેશ હોય છે. અહીં શંકા થઈ શકે કે કઈ-કઈ પુદ્ગલને અનન્તાનન્ત પ્રદેશ પણ હોય છે તો તેમનું પણ ઈલાયદું વિધાન કરવું જોઈતું હતું પરતું આવું કરેલ નથી. અનન્તાનન્ત પણ અનન્તને જ એક ભેદ છે. આથી સામાન્ય રૂપથી અનન્ત કહેવાથી અનન્તાનન્તનું પણ ગ્રહણ થઈ જાય છે. અનન્તના ત્રણ ભેદ છે–પરિતાનન્ત, યુક્તાનન્ત અને અનન્તાનન્ત. આ બધાનું અનન્તમાં જ ગ્રહણ થઈ જાય છે. પ્રશ્ન-લકાકાશના પ્રદેશ અસંખ્યાતા જ છે, એવી સ્થિતિમાં તેમાં અનન્તપ્રદેશી અને અનન્તાનન્ત પ્રદેશી ઔધ કેવી રીતે સમાઈ શકે છે? આનાથી તે પ્રતીત થાય છે કે પ્રદેશ અનન્ત નથી અથવા કાકાશ પણ અનન્ત પ્રદેશ છે. ઉત્તર–પુદ્ગલેમાં સૂક્ષ્મ રૂપથી પરિણત થઈ અવગાહન કરવાની શક્તિ છે આથી સૂકમ રૂપમાં પરિણત થઈને તેઓ એક જ આકાશપ્રદેશમાં અનન્તાનન્ત સુધી સમાઈ જાય છે. આથી અસંખ્યાત પ્રદેશ કાકાશમાં અનન્ત પ્રદેશ સ્કંધને સમાવેશ થવામાં કોઈ વિરોધ નથી. સામાન્ય રૂપથી પુદ્ગલેના પ્રદેશ કહેવાથી પરમાણુના પણ પ્રદેશ હોવાની શકયતા હોઈ શકે છે આથી તેનું નિવારણ કરવા માટે કહીએ છીએ–“નો પvમાપૂનામ” અર્થાતુ પરમાણુરૂપ પુદ્ગલેના પ્રદેશ હોતા નથી, તે સ્વયં એક પ્રદેશવાળું હોય છે. જેવી રીતે આકાશના એક પ્રદેશમાં પ્રદેશ ભેદ હોતો નથી તેવી જ રીતે પરમાણુંમાં પણ પ્રદેશ ભેદ હોતો નથીતે જાતે જ એક પ્રદેશ માત્ર જ છે. ૧૩. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૯ ૭ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૯૮ તત્વાર્થસૂત્રને પરમાણુ, પુદ્ગલનું સહુથી નાનું દ્રવ્ય છે. તેનાથી નાને અન્ય કોઈ પુદ્ગલ નથી આથી પરમાણુંમાં પ્રદેશભેદની કલ્પના જ કરી શકાતી નથી. જેમ આકાશના એક પ્રદેશમાં પ્રદેશભેદને અભાવ છે અને તે સ્વયં જ અપ્રદેશી છે, તેવી જ રીતે શરહિત એક પરમાણુમાં પણ પ્રદેશ હોતા નથી. એક પરમાણુને વિભાગ કઈ કરી શકતું નથી. કહ્યું પણ છે-“પરમાણુથી નાને અને આકાશથી મોટો કઈ પદાર્થ નથી” આવી સ્થિતિમાં જ્યારે અણુથી નાનું કઈ દ્રવ્ય હોઈ જ શકતું નથી તે અણુમાં પ્રદેશભેદ કઈ રીતે સંભવી શકે ? વાસ્તવમાં આણુમાં પૂર્તિ કરનાર, પરિણામકારણ મૂળ દ્રવ્ય હોતાં નથી અથવા પરમાણુના પણ પ્રદેશ હેત તે તે અત્ય ન કહેવાત અર્થાત તેને નિવિભાગ કહેવામાં ન આવત. પ્રજ્ઞાપના સૂત્રનાં પાંચમાં પદમાં કહ્યું છે— પ્રશ્ન–ભગવંત ! રૂપી અછવદ્રવ્ય અર્થાત્ પુદ્ગલ કેટલા પ્રકારના કહ્યાં છે ? ઉત્તર–-હે ગૌતમ ! ચાર પ્રકારનાં (૧) સ્કંધ (૨) કંદેશ (૩) સ્કંધપ્રદેશ અને (૪). પરમાણુ. પુદ્ગલ અનન્ત છે, દ્વિદેશી સ્કંધ અનન્ત છે એવી જ રીતે દશ પ્રદેશી સ્કંધ અનન્ત છે, સંખ્યાત પ્રદેશ સ્કંધ અનન્ત છે, અસંખ્યાત પ્રદેશી ઔધ અનન્ત છે, અનન્ત પ્રદેશી સ્કંધ અનન્ત છે. ૮ 'धम्माधम्मागास कालपोग्गलजीवा लोगों' મૂળ સ્વાર્થધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવ એ છ એ દ્રવ્ય લેક કહેવાય છે. ૯ છે તત્વાર્થદીપિકા–પહેલા લેકનું કથન કર્યું હવે તેને અર્થ કહીએ છીએ-ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવ એ છ દ્રવ્યને લેક એ પ્રમાણે કહેવામાં આવે છે. જીવઅજીવનું આધારક્ષેત્ર લેક કહેવાય છે કારણકે જ્યાં ધર્મ આદિ પદાર્થ લેક તરીકે દેખી શકાય તે લેક. આ લેક શબ્દની વ્યુત્પત્તિ છે. તે ૯ છે તત્વાર્થનિર્યુકિત-ધર્મ, અધર્મ, લેકાકાશ અને એક જીવનાં અસંખ્યાત પ્રદેશ છે એ સૂત્રમાં લોક પદ ગ્રહણ કરેલ છે આથી તેના અર્થનું પ્રજ્ઞાપન કરવા માટે કહીએ છીએ ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદગલ અને જીવ એ છએ દ્રવ્ય લેક કહેવાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮માં અધ્યયનની ગાથા ૮મીમાં કહ્યું છે–સર્વદશી જિનેન્દ્રોએ ધર્મ, અધર્મ, અંકાશ, કાળ, પુગલ અને જીવને લેક કહ્યાં છે આનાથી એવું સાબિત થાય છે કે જેનું તથા અજીવ ધર્મ અધર્મ આકાશ કાળ, પુદગલનું જે-આધારક્ષેત્ર છે, તે લોક છે. લેકથી આગળ અલેક છે. જીવ આદિ દ્રવ્ય લેકમાં જ હોય છે, અલકમાં આકાશ સિવાય બીજી કોઈ વસ્તુ નથી. અલેક અન્ય દ્રવ્યથી શૂન્ય છે. આ સૂત્રમાં એ પણ પ્રગટ કરવામાં આવ્યું છે કે ધર્માદિ દ્રવ્ય સ્વયં પણ લેક કહેવાય છે. આ અર્થમાં લેક શબ્દની વ્યુત્પત્તિ આમ થાય છે-“ઢોરને તિ સ્રો” અર્થાત જે જોઈ શકાય તે લેક. ૯ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૯૮ Page #113 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨ ધર્માદિ દ્રવ્યના અવગાહનું નિરૂપણ સૂ. ૧, ૯ ओगाहो लोगागासे नो अलोगागासे મૂળસૂવાથ–અવગાહ લેકાકાશમાં થાય છે. એકાકાશમાં નહીં. તત્વાર્થદીપિકા–પૂર્વોકત ધર્મ આદિ દ્રવ્યનાં અવગાહન, અવગાહ પ્રવેશ, પ્રતિષ્ઠા અગર વ્યાપના કાકાશમાં જ થાય છે, કાકાશથી બહાર એકાકાશમાં નહીં. જ્યાં ધર્મ આદિ પદાર્થ જોઈ શકાય છે તે લેક કહેવાય છે અને લેક સંબંધી આકાશ કાકાશ કહેવાય છે૧૦ છે તત્વાર્થનિર્યુક્તિ—ધર્મ આદિ દ્રવ્યોને અવગાહ અથવા સ્થિતિ કાકાશમાં છે. તે કાકાશ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયથી વ્યાપ્ત છે. આ બંને દ્રવ્ય અનાદિકાળથી એક બીજા સાથે મળેલાં લેકમાં અવસ્થિત છે. પુદ્ગલે અને જેની અવગાહના પણ કાકાશમાં અનાદિકાલીન છે પરંતુ તેમનામાં ગતિકિયા હોવાથી તે ધર્મ, અધર્મની માફક અવસ્થિત નથી. તેમની અવગાહન કયારેક કેઈ આકાશપ્રદેશ સાથે હોય છે. અને કદી કોઈ અન્ય પ્રદેશની સાથે. લેકથી ભિન્ન અલેકાકાશમાં છવાદિ હતાં નથી કારણ કે ત્યાં અધમ દ્રવ્ય નથી અને તે જ ગતિ તથા સ્થિતિનાં નિમિત્ત હોય છે. શંકા–અલકાકાશમાં ગતિનો ઉપગ્રાહક ધર્મ તથા સ્થિતિને ઉપગ્રાહક અધમ કેમ નથી? સમાધાન-ધર્મ અને અધર્મને સ્વભાવ જ એવો છે કે તેઓ અલકાકાશમાં રહેતાં નથી. સ્વભાવના વિષયમાં પ્રશ્નને કંઈ અવકાશ જ અત્રે નથી. આથી જ કહ્યું છે ધર્મ આદિને અવગાહ કાકાશમાં જ છે. શંકા-ધર્માદિ દ્રવ્યને લેકાકાશમાં અવગાહ હોવાથી જે લેકાકાશ ધર્માદિને આધાર છે તે લોકાકાશને આધાર કર્યો ? સમાધાન—લેકાકાશ પિતે જ પિતાના સહારે ટકેલો છે તેના માટે બીજા કોઈ આધારની આવશ્યકતા નથી. શકા–જેમ આકાશ પોતે જ પોતાના સહારે રહેલ છે તેવી જ રીતે ધર્માદિ પણ પિતાના સહારે રહી શકે છે તેમને આધાર આકાશ માનવાની શું જરૂરીયાત છે ? જે ધર્માદિને જુદો આધાર-આકાશ સ્વીકાર કરવામાં આવે તે આકાશને પણ બીજો આધાર માન જોઈએ નહીં ? આવી સ્થિતિમાં અનવસ્થા દેશનો પ્રસંગ થશે. સમાધાન–આકાશથી અધિક પરિમાણવાળું અન્ય કોઈ દ્રવ્ય નથી કે જેને આકાશને આધાર માની શકાય. આકાશ ચારે તરફથી અત્તરહિત છે આથી વ્યવહારનય અનુસાર આકાશ ધર્માદિ દ્રવ્યને આધાર મનાય છે પરંતુ-નિશ્ચયનયરૂપ તથા ભૂતનયની અપેક્ષાએ બધાં જ દ્રવ્ય સ્વપ્રતિષ્ઠિત છે અર્થાત્ બધાં પિત–પિતાનાં પ્રદેશમાં રહી ગયા છે. આ કારણે જ જ્યારે આપ કયાં રહો છો ?” એ કઈ પ્રશ્ન કરે તે જવાબમાં કહીએ છીએ. “અમારી અંદર જ” ધર્માદિ દ્રવ્ય લેકાકાશથી બહાર રહેતા નથી પરંતુ કાકાશમાં જ રહે છે. બસ આ કારણથી જ તેમનામાં આધાર–આધેયભાવની કલ્પના કરવામાં આવે છે. શ્રી તત્વાર્થ સૂત્ર ૧ ૯ ૯ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ તત્વાર્થસૂત્રને શંકા—લેકમાં એવું દેખી શકાય છે કે જેઓ પૂર્વોત્તર કાળભાવી હોય છે તેમનામાં જ આધાર-આધેયભાવ હોય છે. જેવી રીતે કુંડ અને બોર અહીં એવું તે નથી જ કે આકાશ પહેલેથી હતું અને ધર્માદિ પછીથી. આથી વ્યવહારનય અનુસાર પણ આકાશ અને ધર્માદિમાં આધાર, આધેયાભાવની કલ્પના કરવામાં આવતી નથી. સમાધાન–પૂર્વોત્તરકાલીન પદાર્થોમાં જ આધારાધેયભાવ હોય એવો કોઈ નિયમ નથી. ઘડામાં રૂપ છે, શરીરમાં હાથ વગેરે છે, અહીં એક સાથે હોવાવાળા પદાર્થોમાં પણ આધારાધેય ભાવ જોઈ શકાય છે. આથી આકાશ અને ધર્માદિ યુગપભાવી પદાર્થોમાં પણ આધારાધેયભાવ સંગત છે. આ રીતે ધર્મ, અધર્મ આદિ દ્રવ્ય જ્યાં દેખાય તે લેક છે. અહીં અધિકરણમાં ધર્મ પ્રત્યય થયો છે. જ્યાં એ લેક છે તે લોકાકાશ છે અને તેનાથી બહાર ચારે બાજુ અનન્ત અલકાકાશ છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના સભાવ અને અસદ્દભાવના કારણે જ કાકાશ અને અલકાકાશના વિભાગ છે-હકીકતમાં તે આકાશ ખન્ડરહિત એક દ્રવ્ય છે. ધર્માસ્તિકાય ન હોત તે છે અને પુગલોની ગતિનું નિયામક કારણ ન રહેવાથી આ વિભાગ પણ ન હોત એવી જ રીતે અધર્માસ્તિકાયના અભાવમાં સ્થિતિનું નિમિત્ત કારણ ન હોત તો સ્થિતિને જ અભાવ થઈ જાત. આવી દશામાં લેક-અલેકના વિભાગ પણ ન હોત આથી છે અને પુદ્ગલોની ગતિ અને સ્થિતિના નિયામક ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના સભાવ અને અસદ્ભાવના કારણે જ લેક અને અલેકના વિભાગ થાય છે. શંકા–સ્થિતિમાં સહાયક અધર્માસ્તિકાય માત્ર લેકમાં જ છે, આગળ નથી, તે અલકાકાશની સ્થિતિ કેવા પ્રકારની છે ? આજ પ્રકારે કાલના અભાવમાં અલેકાકાશ કેવી રીતે વર્તન કરે છે ? સમાધાન—તેમની સ્થિતિ અને વાર્તાના પિત-પોતાના સ્વભાવથી જ થાય છે. આથી ધર્મ, અધર્મ પુદ્ગલ કાલ અને જીવ દ્રવ્યની અવગાહના કાકાશમાં જ છે. તેનાથી આગળ અલકાકાશમાં તેમની અવગાહના નથી. શ્રી ભગવતી સૂત્ર શતક ૨, ઉદ્દેશક ૧માં માં કહ્યું છે. પ્રશ્ન–ભગવદ્ ! આકાશ કેટલા પ્રકારના કહ્યા છે. ? ઉત્તર–ગૌતમ ! બે પ્રકારના–કાકાશ અને અલકાકાશ. પ્રશ્ન–ભગવદ્ ! લેકાકાશમાં શું જવ જીવદેશ, જીવપ્રદેશ, અજીવ-અછવદેશ અથવા અજીવપ્રદેશ છે ? ઉત્તરગતમ! જીવ પણ છે, જીવદેશ પણ છે, જીવપ્રદેશ પણ છે, અજીવ પણ છે. અછવદેશ અને અજીવપ્રદેશ પણ છે. જે જીવ છે. તે નિયમથી એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય પંચેન્દ્રિય અને અનિન્દ્રિય હોય છે. જે જીવદેશ છે તે નિયમથી એકેન્દ્રિય દેશ છે યાવત અનિન્દ્રિય દેશ છે; જે જીવપ્રદેશ છે તે નિયમથી એકેન્દ્રિયપ્રદેશ છે યાવત અનિન્દ્રિય પ્રદેશ છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #115 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨ ધર્માદિદ્રવ્યના અવગાહનું નિરૂપણ સૂ. ૧૦ ૧૦૧ જે અજીવ છે તે બે પ્રકારના છે-રૂપી અને અરૂપી. રૂપી ચાર પ્રકારનાં છે જેવાં કે સ્કંધ સ્કંધદેશ સ્કંધપ્રદેશ અને પરમાણુપુદ્ગલ. જે અરૂપી છે તે પાંચ પ્રકારના છે જેવા કે-ધર્માસ્તિકાય નધર્માસ્તિકાયદેશ ધર્માસ્તિકાયપ્રદેશ અધર્માસ્તિકાય નો અધર્માસ્તિકાય દેશ અધર્માસ્તિકાય પ્રદેશ અને અદ્ધાસમય. ત્યારબાદ તે જ ભગવતીસૂત્રના બીજા શતકના દશમાં ઉદ્દેશકમાં કહ્યું છે— ભગવન! અલકાકાશ શું જીવ છે? વગેરે પ્રશ્નો પૂર્વવત કરવા તેનો જવાબ પણ તે જ પ્રકારે છે કે હે ગૌતમ ! અલકાકાશ જીવ નથી તેમજ અજીવપ્રદેશ નથી અજીવ દ્રવ્ય આકાશને એક દેશ છે, તે અગુરુલઘુ છે, અનન્ત અગુરુલઘુ ગુણોથી સંયુક્ત છે, સર્વાકાશથી અનન્ત ભાગ ન્યૂન છે. ઉત્તરાધ્યયનના ૨૮માં અધ્યયનની ૭ મી ગાથામાં કહ્યું છે-“સર્વદશી જિનેન્દ્રોએ ધર્મ અધર્મ, આકાશ કાળ પુદ્ગલ અને જીવને લેક કહ્યાં છે. જ્યાં એ દ્રવ્ય નથી ફક્ત આકાશને દેશ છે તેને એક કહેલ છે. ૧૦ છે धम्माधम्माण कसिणे लोगागासे' મૂળસૂત્રાથધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની અવગાહના સંપૂર્ણ કાકાશમાં છે. ! ૧૧ છે તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં બતાવાયું કે લેકાકાશમાં ધર્મ આદિ દ્રવ્યના પ્રદેશરૂપ અવગાહ છે પરંતુ તે અવગાહ દૂધ અને પાણીની જેમ અને ઝેર અને લેહીની માફક સમસ્ત લેકાકાશના બધાં પ્રદેશને વ્યાપ્ત કરીને હોય છે અથવા તળાવમાં ત્રસજીવ અગર પુરુષ વગેરેની જેમ એક દેશથી હોય છે. આ આશંકાનું સમાધાન કરવા માટે અહીં કહેવામાં આવ્યું છે કે ધર્મ અને અધર્મદ્રવ્યને લોકાકાશમાં અવગાહ સંપૂર્ણ પણાથી તલમાં તેલની જેમ છે. એક દેશથી નહીં. ૧૧ છે તવાથનિકિત-ધર્માદિ દ્રવ્યોને લેકાકાશમાં અવગાહ છે, એ અગાઉ કહેવાઈ ગયું છે, પરંતુ તે અવગાહ કેવા પ્રકારનો છે એ દર્શાવવા માટે કહ્યું છે—ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને સંપૂર્ણ કાકાશમાં અવગાહ છે લેકાકાશના કેઈ એક દેશમાં નહીં. સૂત્રમાં “કૃત્ન પદને પ્રવેશ કરીને ધર્મ-અધર્મદ્રવ્યનું સંપૂર્ણ દેશમાં વ્યાપ્ત હેવાનું સૂચિત કરવામાં આવ્યું છે. આથી એ સ્પષ્ટ થઈ ગયું કે જેમ ઘરના કેઈ એક ખુણામાં ઘર રહે છે તેવી રીતે કાકાશમાં ધર્મ અને અધર્મને અવગાહ નથી બલકે તલમાં તેલની જેમ અને દૂધમાં ઘીની માફક સંપૂર્ણ કાકાશમાં અવગાહ છે આ રીતે અવગાહન શક્તિના કારણે સમસ્ત કાકાશમાં ધર્મ અને અધર્મ દ્રવ્ય પ્રદેશનું પરસ્પર વ્યાઘાત રહિત અવસ્થાન સમજવું જોઈએ. તાત્પર્ય એ છે કે કાકાશને જે એક પ્રદેશ છે તે જ ધર્મદ્રવ્યને પણ એક પ્રદેશ છે અને તે જ અધર્મદ્રવ્યને પણ પ્રદેશ છે. આ બધાં પ્રદેશ વ્યાઘાત વગર જ સ્થિત છેકેઈન અવસ્થાનમાં અવરોધ કરતા નથી. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ તત્વાર્થસૂત્રને આ પ્રકારે કાકાશમાં સર્વત્ર ધર્મ, અધર્મને અવગાહ છે તેનાથી આગળ નથી. જેમ ચેતનનું કાર્ય શરીરમાં જ દેખી શકાય છે, બહાર નહીં એ કારણે ચેતના શરીરવ્યાપી જ છેએવી જ રીતે ધર્મ-અધર્મને ઉપકાર કાકાશમાં જ દેખી શકાય છે, બહાર નહીં આથી તે દ્રવ્ય પણ બહાર નથી. ફલિતાર્થ એ છે કે ધર્મ અને અધર્મદ્રશ્ય દૂધ અને પાણીની જેમ પરસ્પર અવગાહન કરીને સમસ્ત કાકાશમાં વ્યાપ્ત છે, એવું નહીં કે તળાવમાં પુરુષની જેમ અગર ઘરમાં ઘરની માફક કોઈ એક ભાગમાં હોય એ કૃન શબ્દથી પ્રકટ કરવામાં આવ્યું છે. ઉત્તરાધ્યયનના ૩૬માં અધ્યયનની ગાથા ૭ મી માં કહ્યું છે – ધર્મ, અને અધર્મ આ બે દ્રવ્ય લોકાકાશમાં જ કહેવામાં આવ્યા છે. આકાશ લેકાલકવ્યાપી છે અને કાળ માત્ર સમયક્ષેત્રમાં અર્થાતુ અઢી દ્વીપમાં જ છે. જે ૧૧ છે पोग्गलाणं भयणा पाइपपसेसु' મૂળ સત્રાર્થ–પગલદ્રવ્યના એક પ્રદેશ વગેરેમાં ભજના છે. જે ૧૨ એ તત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં એ દર્શાવી દેવામાં આવ્યું છે કે ધર્મ અને અધર્મની લકાકાશમાં કેવા પ્રકારની અવગાહના છે? હવે લોકાકાશમાં પુગલેને અવગાહ બતાવવા માટે કહીએ છીએ. પરમાણુ આદિ પુદ્ગલ દ્રવ્યને અવગાહ લેકાકાશના એક આદિ પ્રદેશમાં થાય છે. એવી જ રીતે અપ્રદેશી પરમાણુના સંખ્યાતા અસંખ્યાતા તથા અનન્ત પ્રદેશવાળા સ્કંધ દ્રવ્યનું એકાદિ આકાશપ્રદેશમાં ભજનાથી અવગાહ સમજવો જોઈએ. આમાંથી પરમાણુંને તે એક જ આકાશપ્રદેશમાં અવગાહ થાય છે, કયણુકને એક અગર બે પ્રદેશમાં ચણકને એક, બે અથવા ત્રણ પ્રદેશમાં ચતુરણુક તથા પંચાણુક આદિ સંખ્યાતા-અસંખ્યાતા પ્રદેશી સ્કંધનો એક આદિ સંખ્યાતા અગર અસંખ્યાતા પ્રદેશોમાં અવગાહ થાય છે. ત્યાં સુધી કે અનન્તપ્રદેશી સ્કન્ધને પણ એક, બે સંખ્યાતા અથવા અસંખ્યાતા પ્રદેશોમાં અવગાહ થાય છે. જે ૧૨ એ તત્વાર્થનિર્યુકિત–પૂર્વસૂત્રમાં અમૂર્ત ધર્મ-અધર્મ દ્રવ્યોનું સંપૂર્ણ કાકાશમાં અવગાહ હવાનું પ્રતિપાદન કર્યું. હવે તેમનાથી વિપરીત મૂર્તિમાન અપ્રદેશી, સંખ્યાતપ્રદેશી અસંખ્યાતપ્રદેશી અને અનન્તપ્રદેશી પરમાણુ આદિ પુગલેને કાકાશમાં–અવગાહનું નિરૂપણ કરવાના આશયથી કહીએ છીએ પરમાણુ આદિ પુગલદ્રવ્યને અવગાહ ભજનાથી એક આદિ આકાશપ્રદેશોમાં થાય છે અર્થાતુ કઈ પુગલને એક પ્રદેશમાં, કેઈનાં બે પ્રદેશોમાં તથા કેઈન સંખ્યાતા અસંખ્યાતા પ્રદેશમાં અવગાહ થાય છે. પરમગુંને એક આકાશ પ્રદેશમાં, બદ્ધ અગર અબદ્ધ કયકને એક અગર બે આકાશપ્રદેશમાં અવગાહ થાય છે બદ્ધ અગર અબદ્ધ અણુક એક, બે અગર ત્રણ પ્રદેશમાં અવગાહ થાય છે. એવી જ રીતે સંખ્યાતા, અસંખ્યાતા તથા અનન્તપ્રદેશવાળા પગલ સ્કને લોકાકાશના એક, સંખ્યાતા અથવા અસંખ્યાતા પ્રદેશમાં અવગાહ સમજવો જોઈએ. શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ ૧૦ ૨ Page #117 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨ કાકાશમાં પુગલોના અવગાહનું નિરૂપણ સૂ. ૩૫ ૧૦૩ શંકા–અમૂર્ત હોવાના કારણે ધર્મ અને અધર્મ દ્રવ્યનું એક જ આકાશપ્રદેશમાં વિના વિરોધ અવસ્થાન હોવું તે શકય છે પરંતુ રૂપી પુદ્ગલદ્રવ્ય એક જ સ્થાન ઉપર કઈ રીતે રહી શકે છે? મૂત્ત દ્રવ્ય પરસ્પર પ્રતિઘાતી હોય છે. સમાધાન–પિતાના અવગાહન સ્વભાવના કારણે તથા સૂક્ષ્મ રૂપમાં પરિણત થવાના કારણે મૂર્તિમાન પુદ્ગલેને પણ એક જગ્યાએ અવગાહ થવામાં કઈ વિરોધ નથી. જેમ એક ઓરડામાં અનેક દીવાઓના પ્રકાશનું હોવું પ્રત્યક્ષથી સિદ્ધ છે તેવી જ રીતે એક જ આકાશપ્રદેશમાં અનેક પરમાણુ સમૂહ રૂપ સ્કંધ પણ રહી શકે છે. આ સિવાય આગમની પ્રમાણુતાથી પણ આને સ્વીકાર કરવો ઘટે. નિવિભાગ હોવાના કારણે પરમાણુ પ્રદેશવિહીન હોય છે તેમાં કોઈ પ્રદેશ હોતું નથી, તે સ્વતંત્ર અને અખંડ હોય છે. સંખ્યાત પરમાણુઓના પ્રચયથી સંખ્યાતપ્રદેશી સ્કંધ બને છે. અસંખ્યાત પરમાણુઓના મીલનથી અસંખ્યાત પ્રદેશી સ્કંધનું નિર્માણ થાય છે અને અનંતપ્રદેશી સ્કંધના મિલનથી અનન્તપ્રદેશી સ્કંધની ઉત્પત્તિ થાય છે. પરમાણુમાં પ્રદેશોને અભાવ હોવાથી તે આકાશના એક જ પ્રદેશમાં અવસ્થિત થાય છે. બે પરમાણુઓથી બનેલ દ્વયશુક જે બદ્ધ હોય તે એક જ આકાશ પ્રદેશમાં સમાઈ જાય છે અને જે બદ્ધ ન હોય તે બે આકાશપ્રદેશમાં સમાય છે. એવી જ રીતે ત્રણ પરમાણુઓથી નિમિત વ્યણુંક જે બદ્ધ હોય તે એક જ આકાશપ્રદેશમાં રહી શકે છે અને જે અબદ્ધ હોય તે બે અગર ત્રણ પ્રદેશને ઘેરે છે. એવી જ રીતે બદ્ધ અને અબદ્ધ ચતુરાક આદિની અવગાહના એક, બે આદિ સંખ્યાત-અસંખ્યાત પ્રદેશમાં યથાયોગ્ય સમજવી ઘટે. અલબત્ત એટલું યાદ રાખવું જોઈએ કે કાકાશના પ્રદેશ અસંખ્યાત જ છે, અનન્ત નહી, આથી અનન્ત તથા અનન્તાનન્ત પ્રદેશવાળા સ્કંધ પણ એક, સંખ્યાત અગર અસંખ્યાત આકાશપ્રદેશમાં જ અવગાઢ થાય છે. આ પુદ્ગલના પરિણમનની વિચિત્રતા છે. ૧૨ 'जीवाणं लोगस्स असंखेजरभागे' इत्यादि મૂળસત્રાર્થ-જીવદ્રવ્યનો અવગાહ લેકનાં અસંખ્યામાં ભાગમાં થાય છે. જેમ દીપકને પ્રકાશ પથરાય છે અને સંકોચાય પણ છે તેવી જ રીતે જીવપ્રદેશ પણ પ્રસરે છે અને સંકેચાય છે. ૧૩ છે તત્વાર્થદીપિકા-જીવને અવગાહ કેટલા ક્ષેત્રમાં થાય છે એવી જિજ્ઞાસા થવા પર કહીએ છીએ– જેને અવગાહ લેકાકાશના અસંખ્યાતમાં ભાગમાં થાય છે. કદાચિત કાકાશના એક અસંખ્યાતમાં ભાગમાં કદાચિત્ બે અસંખ્યાત ભાગમાં અને કદાચિત ત્રણ અસંખ્યાત ભાગોમાં અવગાહ થાય છે. શંકા–સરખા પરિમાણવાળા પટ આદિના અવગાહમાં વિષમતા જણાતી નથી તો પછી બધાં જીવોનાં પ્રદેશમાં સરખાપણું હોવા છતાં પણ કઈ જીવની અવગાહના લેકના એક અસંખ્યાતમાં ભાગમાં, કોઈની છે તે કોઈની ત્રણ ભાગમાં અવગાહના થાય છે. આ વિષમતાનું શું કારણ છે ? સમાધાન-દીપકના પ્રકાશની જેમ સરખાં જીવનમાં પ્રદેશોમાં સંકોચ અને વિસ્તાર થાય છે આથી કઈ જીવ છેડા પ્રદેશોમાં અને કેઈ ઘણું પ્રદેશમાં અવગાહે છે. કે ૧૩ છે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #118 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થ સૂત્રને તત્વા નિયુકત—પૂર્વ સૂત્રમાં પુદ્ગલાના અવગાહન પ્રકાર પ્રદર્શિત કરીને હવે જીવાની અવગાહનાનુ નિરૂપણ કરીએ છીએ ૧૦૪ જીવાના અવગાહ લેાકાકાશના અસખ્યાત ભાગ વગેરેમાં થાય છે. તાત્પર્ય એ છે કે કદાચિત્ એક જીવના અવગાડુ લેાકાકાશના અસંખ્યાત ભાગેામાંથી એક ભાગમાં થાય છે, કોઈનું બે અગર ત્રણ ભાગેામાં થાય છે. જુદાં જુદાં જવાના અવગાહ સંપૂર્ણ લાકમાં છે. એમ કહી શકાય કે જો લેાકાકાશના અસ`ખ્યાતમાં ભાગમાં એક જ જીવ અવગાહન કરી લે તે। અનન્તાનન્તસંખ્યક જીવ શરીરહિત કઈ રીતે આ લાકમાં સમાઈ શકે છે ? આના જવાબ એ છે કે લેાકાકાશમાં સૂક્ષ્મ અને બાદરના ભેદ હેાવાથી અવગાહના અશકય નથી. જે જીવ ખાદર છે તેમના શરીર પ્રતિઘાતયુકત હોય છે પરંતુ જે સૂક્ષ્મ છે તે શરીરસહિત હેાવા છતાં પણ સૂક્ષ્મ હેાવાના કારણે એક જ આકાશપ્રદેશમાં અનન્તાનન્ત સમાઈ જાય છે. તેઓ એક ખીજાના અવસ્થાનમાં પણ અવરોધ કરતાં નથી. આ રીતે લેાકાકાશના અસંખ્યાત પ્રદેશેામાં અનન્તાનન્ત જીવાની અવગાહના હાવી વિરુદ્ધ નથી. આ રીતે કદાચિત્ લેાકાકાશના એક અસંખ્યાતમાં ભાગમાં કદાચ એ અસંખ્યાત અને કદાચિત્ ત્રણ અસંખ્યાત ભાગેામાં જીવાને અવગાહુ હાય છે. આ પ્રકારે બધા લેાકાકાશના અસખ્યાત પ્રદેશ હાય છે તે અસંખ્યાત આંગલીના અસંખ્યાય ભાગ પ્રમાણ પ્રદેશેાથી કલ્પના દ્વારા વિભક્ત થાય છે. તેમાંથી જઘન્ય એક જીવના અસ`ખ્યાતપ્રદેશવાળા એક આકાશખડમાં અવગાહ થાય છે, કાÇણુ શરીરના અનુસારી હાવાથી કોઈ જીવ એ અસંખ્યાતપ્રદેશ પરિમિત આકાશખંડમાં અવગાહન કરે છે, કૈાઈ જીવ ત્રણ અસ`ખ્યાતપ્રદેશ પરિમિત આકાશખડમાં અવગાહન કરે છે, કોઈ ચાર આકાશખડામાં વ્યાપ્ત થઈને રહે છે ઈત્યાદિ રૂપથી કોઈ જીવ સંપૂર્ણ લેાકાકાશમાં વ્યાપ્ત થઈ ને રહે છે પરંતુ સંપૂર્ણ લેાકાકાશને કેવળી જ કેવલિસમુદ્ધાતના સમયમાં વ્યાપ્ત કરે છે, અન્ય કોઇ જીવ નહીં. તે લેાકથી બહાર અલાકાકાશના એક પણ પ્રદેશમાં જતા નથી. શકા——એક જીવના પ્રદેશ લેાકાકાશની ખરાખર અસંખ્યાત છે, આવી સ્થિતિમાં લેાકના અસંખ્યાતમાં ભાગમાં તેના સમાવેશ કેવી રીતે થઇ શકે ? તેને તે સંપૂણું લેાકાકાશમાં જ વ્યાપ્ત થવું જોઇએ. સમાધાન—જીવના પ્રદેશેામાં દીપકના પ્રકાશની માફક સકોચ-વિસ્તાર થાય છે આથી લેાકાકાશના અસ`ખ્યાત ભાગ આદિમાં તેને સમાવેશ થઈ જાય છે. જેવી રીતે મેટા એરડામાં દીવેા રાખવામાં આવે તે તેના પ્રકાશ તે સપૂર્ણ એરડામાં પ્રસરેલા રહે છે અને જો તેને નાના એરડામાં (જગ્યામાં) રાખવામાં આવે તેા પ્રકાશ સકોચાઈને નાના સ્થાનમાં સમાઈ જાય છે તેવી જ રીતે જીવના પ્રદેશ પણ નામ કર્મ દ્વારા પ્રાપ્ત શરીર અનુસાર સંકુચિત અને વિસ્તૃત થઈ જાય છે. કોઇ જીવ લેાકના એક અસંખ્યાત ભાગમાં સમાઇ જાય છે અને કોઈ જીવ કેવળસમુદ્ધાતના સમયે વિસ્તારને પ્રાપ્ત થઈને સમસ્ત લેાકાકાશને વ્યાપ્ત કરી લે છે. આ બંનેની વચ્ચે મધ્યમ અવગાહના પણ અનેક પ્રકારની થાય છે. આ કથનથી આ આશંકાનું પણ સમાધાન થઇ જાય છે કે જ્યારે જીવના અસખ્યાત પ્રદેશ છે અને ઔદારિક શરીરની સાથે તેના સબંધ છે તેા કોઇના થાડા પ્રદેશેામાં અને શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૧૦૪ Page #119 -------------------------------------------------------------------------- ________________ ^^ ^ ગુજરાતી અનુવાદ અ. ૨ ના અવગાહનું નિરૂપણ સૂ. ૧૩ ૧૦૫ કેઈન ઘણું પ્રદેશમાં અવગાહ થાય આ વિષયમાં કોઈ હેતુ નથી, સમાન પરિમાણવાળા પટ આદિને અવગાહમાં કઈ પ્રકારની વિષમતા જોવામાં આવતી નથી કારણ કે જીવના પ્રદેશમાં સંકુચિત અને વિસ્તૃત થવાને સ્વભાવ છે જેમ વસ્ત્રમાં સંકેચ-વિસ્તાર જોવામાં આવે છે, પ્રદીપના પ્રકાશમાં તથા ચામડામાં પણ સંકોચવિસ્તાર થાય છે તેવી જ રીતે જીવના પ્રદેશોમાં પણ સંકેચ વિસ્તારને સ્વભાવ વિદ્યમાન છે. જીવ પોતાના સ્વભાવથી અમૂત્ત છે પરંતુ મૂત્ત કર્મોની સાથે બંધાયેલ હોવાના કારણે મૂર્ત થઈ ગયો છે. કાર્પણ શરીર ને લીધે તે મોટુ અગર નાનું શરીર ધારણ કરી શકે છે તેના જ કારણે તેના પ્રદેશમાં સંકેચ-વિસ્તાર થાય છે આ કારણથી લોકના અસંખ્યાતમાં ભાગ વગેરેમાં, કાકાશના પ્રદેશની બરાબર પ્રદેશ હોવા છતાં પણ એક જીવને અવગાહ સંભવિત થાય છે. શકા–જે જીવ પ્રદીપની સમાન સંકેચ-વિસ્તાર સ્વભાવવાળે છે તે પ્રદીપની જેમ અનિત્ય પણ હોવો જોઈએ. સમાધાન–અનેકાન્તવાદી જૈનોના મતમાં કેઇ પણ વસ્તુ ન તે એકાન્ત નિત્ય છે અથવા ન તે–એકાન્ત અનિત્ય જ છે. પ્રત્યેક વસ્તુ દ્રવ્ય-પર્યાયાત્મક છે આથી દ્રવ્યરૂપથી નિત્ય અને પર્યાયરૂપથી અનિત્ય હોવાના કારણે બધામાં નિત્યતા તથા અનિત્યતા છે. આત્મા પણ દ્રવ્યાથિકનયની અપેક્ષાથી નિત્ય છે કારણ કે તેનું આત્મત્વ શાશ્વત છે તે પિતાના ચૌતન્ય સ્વભાવને કદાપી પરિત્યાગ કરતું નથી પરંતુ પોતાના જ્ઞાનપર્યાયે અને શરીરપર્યાની અપેક્ષા અનિત્ય છે. આ કથનથી આ આરોપનું નિરાકરણ પણ થઈ જાય છે કે ભલે વર્ષો હોય, તડકે હોય આકાશનું શું બગડે છે ? વર્ષા અને તડકાની અસર તે ચામડી ઉપર જ થાય છે. જે આત્મા ચામડા જેવો છે તે અનિત્ય થઈ જશે અને જે આકાશની માફક નિત્ય છે તે સુખ દુઃખને ભેગ કરી શકે નહીં. સ્વાવાદવાદી ન તે આકાશને એકાંત નિત્ય સ્વીકાર કરે છે અથવા ન તે ચામડાને એકાન્ત અનિત્ય કારણ કે પ્રત્યેક વસ્તુ ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત છે. આત્માને એકાન્ત નિત્ય અથવા એકાન્ત અનિત્ય માનવાથી કર્મફળને સંયોગ પણ ઘટિત થઈ શકતું નથી. આ રીતે જેમ તેલ, વાટ અગ્નિ આદિ સામગ્રીથી વૃદ્ધિને પામીને બળતે દી વિશાળ કુટગારશાળાને પ્રકાશિત કરે છે અને શરાવ ઢાકણું ઉલંચન તથા માણિકા આદિથી આવૃત્ત થઈને તેમને જ પ્રકાશિત કરે છે. આવી જ રીતે દ્રોણથી ઢંકાઈને દ્રોણને જ આઢકથી ઢંકાઈને, આહકને પ્રસ્તથી ઢંકઈને પ્રસ્ત (શેર)ને હાથથી ઢકાઈને હાથને જ પ્રકાશિત કરે છે એવી રીતે જીવ પણ પિતાન પ્રદેશને સંકોચ અને વિસ્તારથી મોટા અને નાના પાંચ પ્રકારના શરીરસ્કંધના તથા ધર્મ અધર્મ અને પુલ અને જીવના પ્રદેશોના સમૂહને વ્યાપ્ત કરે છે યોનિ તેમને અવગાહન કરીને રહે છે. આ રીતે લેકાકાશમાં ધમ આકાશ અને પુદ્ગલ અવશ્ય હોય છે. જીવપ્રદેશ વિભાજનથી થાય છે. જ્યાં એક જીવને અવગાહ થાય છે ત્યાં બીજા જીવના અવગાહને કઈ વિરેાધ નથી, ૧૪ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૦૫ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ તત્વાર્થ સૂત્રના આ પ્રકારે લેાકાકાશના એક પ્રદેશમાં અનેક જીવાના અનેક પ્રદેશેાનાં અવગાહ છે. ઢાંકણા વગરના દીવા તેટલા જ આકાશપ્રદેશાને વ્યાપ્ત કરે છે જેટલાં તેના અવયવ હાય તે સંપૂર્ણ લાકને પ્રકાશિત કરી શકતા નથી પરંતુ આત્મા સમુદ્ધાતના સમયે સમસ્ત લેાકમાં વ્યાપ્ત થઈ જાય છે. સિદ્ધ થયા પછી જીવની અંતિમ શરીરથી ત્રિભાગ ન્યૂન અવગાહના રહે છે, ત્રીજો ભાગ શરીરના છિદ્રોની પૂર્તિમાં લાગી જાય છે પરરંતુ સિદ્ધ જીવાના આકાર તે જ રહે છે જે આકાર મુક્તિના સમયે શરીરના હાય છે. આ રીતે ધ, અધર્મી આકાશ તથા વિરાધ નથી કારણ કે તે અમૂત્ત છે. હાવાના કારણે પરસ્પરમાં રહેવુ. વિરુદ્ધ છે કારણ કે તેમના જ નિમિત્તથી ગતિ કર્મ પુદ્ગલાને વ્યાપ્ત કરે છે. ફલિતા અથવા નાના શરીરને ધારણ કરે છે. જીવાને પરસ્પરમાં તથા પુદ્ગલામાં અવગાહનાના આથી ધ, અધમ આકાશ અને જીવનુ' અમૂ નથી અને ન તેા ધર્માદિનું પુદ્ગલામાં રહેવું વિરુદ્ધ સ્થિતિ તથા અવગાહના જોઈ શકાય છે અને આત્મા એ છે કે જીવ સકાચવિસ્તાર સ્વભાવના કારણે મેટા શંકા...જો જીવના પ્રદેશેામાં સંકોચ-વિસ્તારનું સામર્થ્ય છે તે સંપૂર્ણ કારણુ મળવાથી જીવ સમસ્ત પ્રદેશને સકોચી લઈ આકાશના એક જ પ્રદેશમાં કેમ સમાઈ જતા નથી ? અવરોધ કરનારી કઇ વસ્તુ તે છે જ નહી'. આ સંજોગામાં જીવાને અવગાહ લેાકાકાશના અસંખ્યાતમાં ભાગ આદિમાં કેમ થાય છે ? એક પ્રદેશ વગેરેમાં કેમ થતા નથી ? સમાધાન—પ્રત્યેક સંસારી જીવના કાણુ શરીરની સાથે સંબંધ છે અને કામણુ શરીર અનન્તાનન્ત પુદ્ગલેના સંચયથી બનેલું છે. આથી લાકના અસ`ખ્યાતા પ્રદેશેામાં જ જીવને અવગાહ થઈ શકે છે, એકાદિ પ્રદેશમાં નહી. એટલું ચાક્કસ છે કે સિદ્ધ જીવ ચરમ શરીરના ત્રીજા ભાગમાં અવગાહન કરે છે તેનુ કારણ એ છે કે શરીરના ત્રીજો ભાગ છિદ્રમય-પાલે છે. તે પેાલાણની પ્રતિમાં ત્રીજોભાગ ઓછે થઇ જાય છે. આ ત્રિભાગન્યૂનતા યાગનિરોધના સમયે જ થઈ જાય છે આથી સિદ્ધજીવ પણ ત્રિભાગન્યૂન અવગાહનાવાળા હાય છે. જો કે સિદ્ધજીવાનુ` સહેજ વીય નિરાવરણ થાય છે તે પણ તેમનામાં એ સામર્થ્ય નથી કે તેઓ તેથી અધિક અવગાહનાને સંકેચ કરી શકે. સંસારી જીવાનુ તા કહેવું જ શું ? જીવના સ્વભાવ જ એવા છે કે આનાથી વધુ સંકોચ થઈ શકતા નથી. અને સ્વભાવના વિષયમાં કોઈ પ્રશ્ન કરી શકાતા નથી. આ સિવાય સંસારી જીવ કર્મ યુક્ત હેાવાથી વધુ સંકોચ થઈ શકતા નથી, શકા—કયુક્ત જીવ કેમ અધિક સ`કેચ કરી શકતા નથી ? સમાધાન—કારણકે તેઓ પ્રયત્ન કરતા નથી શંકા—શા માટે તેઓ પ્રયત્ન કરતા નથી ? સમાધાન—પ્રયત્ન કરવાનું કોઇ કારણ વિદ્યમાન નથી. અહીં એટલું સમજી લેવાની જરૂર છે કેસ’કુચિત આત્મપ્રદેશ જ્યારે વિકાસ પામે છે ત્યારે તેમના સમ્બન્ધ પરસ્પર તૂટી જતા નથી પરંતુ કમળની નાળના તંતુઓની જેમ તેએ આપસમાં જોડાયેલા રહે છે. સમ્બન્ધ ન તૂટવાનુ કારણ એ છે કે પ્રથમ તે તેએ અમૃત્ત છે, ખીજું તે વિકાસશીળ છે અને ત્રીજુ એકત્વ રૂપ પરિણામમાં પરિણત થાય છે. જીવની શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૧૦ ૬ Page #121 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨ જીવાના અવગાહનું નિરૂપણ સૂ. ૧૩ ૧૦૭ વૃદ્ધિ જોવાથી આત્મપ્રદેશના વિકાસ સિદ્ધ થાય છે. ઢેડગરેાલી ની પૂંછડી જ્યારે કપાય જાય છે ત્યારે થાડા સમય સુધી તે તરફડે છે અને પછી શાંત થઈ જાય છે આથી અનુમાન કરી શકાય કે ઢેડગરાલી ના થાડો જીવપ્રદેશ તેની કપાયેલી પૂછડીમાં કેટલાક સમય સુધી રહે છે અને પછીથી રહેતા નથી. તે પ્રદેશ કયાં ચાલ્યા જાય છે ? ઢેડગરાલીના શરીરમાં જ ચાલ્યા જાય છે કારણ કે તેમના સમ્બન્ધ સર્વથા તૂટયા ન હતા, કમળની નાળના તન્તુઓની જેમ તેઓ પરસ્પરમાં સમ્મદ્ધ હતાં. શકા—જો આ પ્રમાણે જ હોય તે માથુ કપાઈ ગયા પછીથી માથામાં સ્થિત પ્રદેશ શેષ શરીરમાં કેમ ચાલ્યા જતા નથી ? અને માણસ પેલી કપાયેલી પૂછડીવાલી ઢેડગરાલીની જેમ જીવીત કેમ નથી રહેતા ? સમાધાન–વેદન આયુના ભેદ થઇ જવાથી આ દોષ આવતા નથી. જયાં બહુસંખ્યક જીવપ્રદેશ એકત્ર થઇને રહે છે તેને મૂત્ત કહે છે. મસ્તક ઘણા મવાળુ' છે. મમ દેશેામાં ભયકર વેદના થાય છે. અધ્યવસાન આદિ છ કારણેાથી આયુષ્યનુ` ભેદન થઈ જાય છે એ વાત જાણીતી છે. આ કારણે આત્મનિા કદય અનુસાર સકોચ અને વિસ્તાર થાય છે પરંતુ નાશ થતા નથી કારણ કે તે અમૂત્ત છે. ભાવાર્થ એ છે કે જૈનમતમાં કોઈપણ વસ્તુના સ ંપૂર્ણ વિનાશ થતા નથી અને પ્રદેશના સંકોચ-વિસ્તાર થવા છતાં પણ આત્માની વૃદ્ધિ અથવા ઘટાડો થતા નથી. હા ક્ષેત્રની અપેક્ષા વધ-ઘટ થયા કરે છે પ્રદેશેાની અપેક્ષાએ નહી' પ્રજ્ઞાપના સૂત્રના ખીજા પદમાં જીવસ્થાન પ્રકરણમાં કહ્યું છે, “જીવ લેાકના અસંખ્યાતમા ભાગમાં રહે છે.” રાજપ્રનીય સૂત્રમાં પણ કહ્યુ છે-“પેાતાના પૂર્વાંત કમ અનુસાર જીવ–જેવા શરીરને મેળવે છે તેને જ પેાતાના અસખ્યાતા પ્રદેશેાથી વ્યાપ્ત કરી લે છે–સજીવ મનાવી લે છે, પછી ભલે તે નાનુ હાય અગર તે મોટું ॥ ૧૩ ॥ 'मणुस्स खेत्ते ओगाहो कालस्स મૂળ સૂત્રા—મનુષ્ય ક્ષેત્રમાં કાલદ્રવ્યને અવગાહ છે ! ૧૪ ૫ તત્વા દીપિકા—ધર્મ અધમ આકાશ પુગળ અને જીવ દ્રવ્યના અવગાહ લાકાકાશમાં છે એ વાત કહેવાય ગઈ હવે કાલદ્રવ્યના અવગાહ દર્શાવવા માટે કહીએ છીએ-કાલદ્રવ્યને અવગાહ મનુષ્ય ક્ષેત્રમાં જ છે, અન્યત્ર નહીં. ૫૧૪। 'गठिई ओगाहाणं निमित्ता धम्माधम्मागासा મૂલસૂત્રા-ધર્મ અધર્મ અને આકાશ દ્રવ્ય ક્રમથી ગતિ, સ્થિતિ અને અવગાહના ના નિમિત્ત કારણ છે. સૂ૦ ૧૫ તત્વા દીપિકા—ધર્મ અધમ આકાશ કાલ પુદ્ગલ અને જીવ આ છ દ્રવ્યાના લક્ષણ ક્રમશઃ પ્રતિપાદન કરવા માટે પ્રથમ ધર્મ અધમ આકાશનું લક્ષણ કહીએ છીએ-ધદ્રવ્ય ગતિનું અધદ્રવ્ય સ્થિતિનુ અને આકાશદ્રવ્ય અવગાહનાના નિમિત્ત છે. ૫ ૧૫ ॥ તત્વાથ નિયુક્તિ—પ્ર પ્રથમ સામાન્ય રૂપથી ધર્મ આદિ દ્રબ્યાના ઉલ્લેખ કરવામાં આવ્યા હવે તેમનાં લક્ષણ બતાવીએ છીએ અથવા ધમ અને અધમ દ્રવ્યના અસંખ્યાત પ્રદેશ સરખાં હાવા છતાં પણ તેઓ સ`પૂર્ણ લેાકમાં વ્યાપ્ત છે, અસંખ્યાતમાં ભાગ વગેરેમાં નહીં. એ રીતે શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૧૦૭ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ તત્વાર્થસૂત્રને તેમને અવગાહ લેકમાં જ છે, અલકમાં નહીં એમ શા માટે ? આ શંકાનું સમાધાન કરવા માટે કહીએ છીએ–છ દ્રવ્યમાંથી માત્ર જીવ અને પુદ્ગલ દ્રવ્યમાં જ ગતિકિયા થાય છે, બીજા કોઈ દ્રવ્યમાં નહીં. તે ગતિક્રિયા પ્રવેગ પરિણામથી પણ થાય છે અને સ્વભાવ પરિણામથી પણ થાય છે. આ ગતિકિયામાં ધર્મ અને અધર્મ તેવી જ રીતે સહાયક થાય છે જેમ સૂર્યના કિરણે આંખને જોવામાં મદદરૂપ થાય છે તેમ ગતિકિયા સમસ્ત લેકમાં જોઈ શકાય છે. આથી અનુમાન પ્રમાણથી એ ચોક્કસ થઈ જાય છે કે ધર્મ અને અધર્મદ્રવ્ય પણ સંપૂર્ણ લેકમાં વ્યાપ્ત છે. આ રીતે લેકમાં જ જીવેનું તથા ધર્મ, અધર્મ, પુદ્ગલ આદિ અજીવ દ્રવ્યનું અસ્તિત્વ છે અલકાકાશ સુનો છે ત્યાં કોઈ અન્ય દ્રવ્યને અવગાહ નથી આ રીતે ધર્મ અધર્મ અને આકાશ દ્રવ્યનું અસાધારણ કાર્ય બતાવવા માટે કહીએ છીએ–ગતિ સ્થિતિ અને અવગાહનાના નિમિત્ત કારણ ધર્મ, અધર્મ તથા આકાશ દ્રવ્ય છે. એક દેશથી બીજા દેશમાં પ્રાપ્તિ રૂપ પરિણામને ગતિ કહે છે તેનાથી વિરુદ્ધ પરિણામને સ્થિતિ કહે છે. અવકાશ દેનારા કારણ રૂપ પરિણામને અવગાહ કહેવામાં આવેલ છે. આ રીતે દેશાન્તર પ્રાપ્તિ રૂપ પરિણામવાળા છે અને પુદ્ગલની ગતિમાં જે નિમિત્ત થાય છે તે ધર્મદ્રવ્ય કહેવાય છે. આ રીતે દેશાન્તર પ્રાપ્તિથી વિપરીત પરિણામ રૂપ સ્થિતિવાળા જીવ તથા પુદ્ગલે દ્રવ્યની સ્થિતિનું જે નિમિત્ત છે તે અધર્માસ્તિકાય કહેવાય છે. જીવ પુદ્ગલ આદિ અવગાહન કરનારા દ્રવ્યના અવકાશદાન પરિણામ રૂપ અવગાહમાં જે નિમિત્ત કારણ હોય તે આકાશ કહેવાય છે. આથી ગતિપરિણમનવાળા જી અને પુદ્ગલોની ગતિમાં સહાયતા પહોંચાડવી ધર્મદ્રવ્યને ઉપકાર છે જેમ માછલાં વગેરેની ગતિમાં પાણી સહાયતા પહોંચાડે છે તેમ આ રીતે સ્વયં સ્થિતિમાં પરિણત થનારા છે અને પુદ્ગલેની સ્થિતિમાં સહાયક થવું અધર્મદ્રવ્યને ઉપકાર છે જેમ ઘોડા વગેરેની સ્થિતિમાં ભૂમિ આદિ નિમિત્ત થાય છે. આવી જ રીતે અવગાહન કરનારા જી પુદ્ગલો વગેરેના અવકાશદાન રૂપ અવગહ કરવામાં આકાશને ઉપકાર સમજ જોઈએ તે સાબિત થયું. આ રીતે ગતિમાન જીવ પુદુગલોની ગતિમાં ધર્મદ્રવ્યને સ્થિતિમાન જીવ–પુદ્ગલેની સ્થિતિમાં અધર્મદ્રવ્યનો તથા અવગહનશીલ ધર્મ, અધમ પુદ્ગલ અને જીવ દ્રવ્યનાં અવગાહનમાં આકાશનો ઉપકાર છે એ સિદ્ધ થયું. જીવ અને પુદ્ગલ દ્રવ્ય જ ગતિકિયાવાળા છે અને જ્યાં ગતિ હોય છે ત્યાં સ્થિતિ પણ અવશ્ય હોય છે અને જેમનામાં ગતિ તથા સ્થિતિ છે તેમને અવકાશ પણ જરૂરી છે. શંકા–ગતિ સહાયક ધર્મદ્રવ્ય જ્યારે હમેશા વિદ્યમાન રહે છે તે પછી નિરન્તર ગતિ જ કેમ થતી રહેતી નથી ? કેમકે કારણના હોવાથી કાર્યની ઉત્પત્તિ અવશ્ય દેખી શકાય છે એવી જ રીતે સદા અધર્મદ્રવ્ય સન્નિહિત રહેવાથી હમેશાં સ્થિતિ જ કેમ રહેતી નથી ? સમાધાનધર્મ અને અધર્મદ્રવ્ય ગતિ અને સ્થિતિના જનક નહીં પણ સહાયક છે. જ્યારે જીવ અને પુદ્ગલ સ્વયં ગતિ કરે છે ત્યારે તેઓ સહાયક માત્ર બની જાય છે. ધર્મદ્રવ્ય કેઈને ફરજીઆત ચલાવતું નથી અને અધર્મદ્રવ્ય કેઈ ને જબરદસ્તીથી રેકતું નથી. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૦૮ Page #123 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨ ધર્માદિ દ્રવ્યનુ' લક્ષણ સૂ. ૧૫ ૧૦૯ ઉપાદાન કારણ તે જીવની ગતિમાં સ્વય` પુદ્ગલ જ છે ધર્મ અને અધદ્રવ્ય તા સહાયક માત્ર છે. ઉપકારી છે, નિમિત્ત છે. જેવી રીતે નદી, તળાવ, સમુદ્રોમાં સ્વયં જ ગમન કરનાર માછલી માટે પાણી સહાયક થઈ પડે છે, પાણી માછલીને ચલાવતુ ં નથી, એ રીતે ધર્માસ્તિકાય ગતિક્રિયામાં મદદરૂપ થાય છે, પ્રેરક નહીં. અથવા તે જેમ ઘડા વગેરે રૂપમાં પિરણત થનારી સ્મૃતિ માટે દડ વગેરે સહાયક થઈ જાય છે તેવી જ રીતે ઉપર જણાવેલા દ્રવ્યેા સહાયક થાય છે—કહ્યુ પણ છે— કારણ ત્રણ પ્રકારના હેાય છે-નિવત્તક નિમિત્ત અને પરિણામી આજ અત્રે બતાવીએ છીએ-ઘડામાં ત્રણ કારણ માનવામાં આવે છે-નિવત્તક નિમિત્ત અને પરિણામી કારણ. ઘડાનુ નિત્તક કારણ કુંભાર છે, નિમિત્ત કારણ દોરી અને ચાક આદિ છે તથા પરિણામી કારણ માટી છે. પાણી માછલીની ગતિનું કારણ તો છે પરંતુ ગમન કરનાર માછલીને બળજબરીથી ચલાવતુ નથી. ભૂમિ સ્થિતિમાં સહાયક છે પણ ગમન કરનારને ફરજીયાત ઉભા રાખતી નથી આકાશ અવગાહનામાં કારણ રૂપ છે પણ સ્વયં અવગાહુ દ્રવ્યેાના અવગાહમાં તે નિમિત્ત થાય છે જબરદસ્તીથી અવગાઢ કરતું નથી. જેવી રીતે સ્વયં ખેતર ખેડનાર ખેડુત માટે વરસાદ નિમિત્ત કારણ થાય છે. ખેતર ન ખેડનારા ખેડુતાને વરસાદ જાતે જ ખળજખરીથી તેમ કરવામાં ખેડુતને પ્રવ્રુત્ત કરતા નથી. વર્ષાકાળમાં નવા વાદળાઓને ગડગડાટ સાંભળીને અકમાદા સ્વયં ગર્ભ ધારણ કરીને પ્રસવ કરે છે, પ્રસવ કરનારી ખકમાદાને નવીન વાદળા જબરદસ્તી પ્રસવ કરાવતાં નથી કાઈ ઉપદેશકનું નિમિત્ત મેળવીને મનુષ્ય પ્રતિહેતુક વિરતિને ધારણ કરતા થ પાપથી વિરત થતા જોવામાં આવે છે. પરંતુ વરત ન થનાર પુરુષને ઉપદેશ ખળજખરીથી વિરત કરતા નથી. શકા—જો આવું જ છે તેા ગતિ સ્થિતિ તથા અવગાહમાં ધર્મ, અધમ અને આકાશ નિમિત્ત કારણુ જ હાવા જોઈ એ, અપેક્ષા કારણુ નહી. આવા સંજોગામાં અપેક્ષા કારણનુ જ નુકશાન થશે. કારણ કે અપેક્ષા કારણ વ્યાપારરહિત હાય છે. સમાધાન—આમ ન કહેા. કોઈપણ કારણ વ્યાપારરહિત હાતુ નથી. વ્યાપાર કરનાર જ કારણ કહી શકાય છે. ધર્માદિને એ કારણથી અપેક્ષાકારણ કહેવામાં આવે કે જીવાદિ દ્રવ્ય ધર્માદિગત ક્રિયાપરિણામની અપેક્ષા રાખતા થકા જ ગતિ આદિ ક્રિયા કરે છે. શંકા—જો એ પ્રમાણે છે તે પછી નિમિત્તકારણ અને અપેક્ષાકારણમાં કોઈ તફાવત રહેતા નથી. સમાધાન—દંડ આદિમાં પ્રાયેાગિકી તથા નૈસસિકી બંને પ્રકારનીક્રિયા થાય છે. ધમ અધમ અને આકાશમાં નૈસસિકી જ ક્રિયા થાય છે. ખ`નેમાં આ તફાવત છે. આ રીતે ગતિમાં સહાયક થવુ. અવગાહ લક્ષણવાળા આકાશમાં ઘટિત થતું નથી પર’તુ ગતિમાં સહાયક થવું ધર્માં દ્રવ્યના જ ઉપકાર છે. એવી જ રીતે સ્થિતિમાં સહાયક થવું અધદ્રવ્યના જ ઉપકાર છે અવગાહ લક્ષણવાળા આકાશના નહીં. અવગાહરૂપ ઉપકાર આકાશના જ છે ધમ અને અધમ દ્રવ્યના નહી. એક દ્રવ્યના બીજા દ્રવ્યથી ભિન્ન કોઈ વિશિષ્ટ ગુણ અવશ્ય સ્વીકારવા જોઈએ. ધમ અધર્મ તથા આકાશ દ્રવ્ય પરસ્પર ભિન્ન છે. એ સત્ય બુદ્ધિથી અથવા આગમથી સમજવુ' ઘટે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૧૦૯ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ તત્વાર્થસૂત્રને પ્રશ્ન–ભગવંત ! દ્રવ્ય કેટલાં કહ્યાં છે. ? ઉત્તર–ગૌતમ ! છ દ્રવ્ય કહ્યા છે જેમ કે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય જીવાસ્તિકાય અને અધ્ધા સમય. શંકા—ધર્માસ્તિકાયના ગતિ-ઉપકાર વગર જ પક્ષીઓનું ઉડવું, અગ્નિનું ઉચે જઈ બળવું તથા વાયુનું ફંટાઈને વહેવું અનાદિ કાલીન સ્વભાવથી જ દેખી શકાય છે. સમાધાન-ધર્મદ્રવ્યના ઉપકાર વગર જ, કાગડા વગેરે પક્ષીઓની સ્વાભાવિક ગતિમાનવામાં ઉકત હેતુ અને દષ્ટાંત સુસંગત નથી કારણ કે અનેકાન્તવાદી ગતિ પરિણામને પ્રાપ્ત સઘળાં જીવો અને પુદ્ગલેની ગતિમાં ધર્મદ્રવ્યને અનુગ્રાહક સ્વીકાર કરે છે એવી જ રીતે અનેકાન્તવાદી આહંત સ્વયં સ્થિતિ પરિણામમાં પરિણત બધાં છે અને પુદગલની સ્થિતિમાં અધર્મદ્રવ્યને સહાયક માને છે અને એવી જ રીતે જૈન સિદ્ધાંતના અનુયાયી જૈન બધા અવગાહપરિણામમાં પરિણત જીવ પુગળ આદિના અવગાહમાં આકાશને સહાયક માને છે. ધર્મ અધર્મ અને આકાશ એ ત્રણ દ્રવ્ય જીવ અને પુદ્ગલની ગતિ સ્થિતિ તથા અવગાહને ઉત્પન્ન કરતાં નથી પરંતુ માત્ર મદદરૂપ જ થાય છે. છે અને પુદ્ગલની જે ગતિ, સ્થિતિ અને અવગાહના થાય છે તે સ્વતઃ પરિણામને અભાવ હોવાથી પરિણામી ર્તા અને નિમિત્ત એ ત્રણે કારમાંથી ભિન્ન અલગ ઉદાસીન કારણથી ઉત્પન્ન સમજવા જોઈએ. કારણ કે તે સ્વાભાવિક પર્યાય ન હોઈ કવચિત જ થાય છે, જેમ માછલીની ગતિ ઉદાસીન કારણ જળની સહાયતાથી થાય છે. આ રીતે જે કે ધર્માદિ દ્રવ્ય અમૂર્ત છે તે પણ ગતિ આદિ કાર્ય તેમના સહાયક હોય છે કારણ કે તેમના અભાવમાં આ કાર્ય થઈ શકતા નથી અને એકનું કામ બીજું કઈ પણ કરી શકતું નથી. આ કથનને ફલિતાર્થ એ છે કે ગતિ સ્થિતિ અને અવગાહ રૂપમાં પરિણત જીવ અને પુદ્ગલ દ્રવ્યના સામીપ્યથી ધર્માદિને વ્યાપાર થવો એ જ તેમને ઉપકાર કહેવાય છે. શકા–કરી શકાય કે આવું માનવા છતાં પણ ધર્મ, અધર્મ, પુદ્ગલ અને જીવ દ્રવ્યને પ્રવેશ અને નિષ્ક્રમણ રૂપ અવગાહ આકાશનું લક્ષણ સિદ્ધ થાય છે એ બરાબર નથી કારણ કે ઉક્ત લક્ષણવાળા અવગાહ પુદ્ગલ-જીવ સમ્બન્ધી તથા આકાશ સંબંધી હોવાથી બંનેમાં રહે છે અને બંને દ્વારા ઉત્પન્ન થવાના કારણે બે-આંગળીઓના સંગની જેમ કેઈ એકનું લક્ષણ કહી શકાતું નથી અર્થાત્ બે આંગળીઓના જોડાણને એક આંગળીને ધર્મ કહી શકતા નથી તેવી જ રીતે ઉક્ત અવગાહ પણ માત્ર આકાશનાં જ કહી શકાય નહીં. ઉપરની શંકા સારી છે પરંતુ અહીં લક્ષ્ય હોવાના કારણે આકાશની જ મુખ્યતયા ચર્ચા કરાઈ આ કારણથી એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે જ્યાં અવગાહન–અનુપ્રદેશ હોય તે આકાશ છે. આ રીતે આકાશનું લક્ષણ અવગાહના કહેવામાં આવ્યું છે. અવગાહક જે જીવ અને પુદ્ગલ છે. તે પણ જે કે સંયેગના જનક છે તે પણ તેમનું અત્રે વિવરણ કરવામાં આવ્યું નથી. આ કારણથી અવગાહને આકાશનું લક્ષણ માનવું યંગ્ય જ છે. અવગાહમાન જીવ અને પુગલ વગેરે દ્રવ્યોને અવગાહ આપવામાં આકાશ જ અસાધારણ કારણ છે પરંતુ તે અવકાશ આપવામાં જોરજુલમ કરતું નથી. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૧૦ Page #125 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨ ધર્માદિ દ્રવ્યનું લક્ષણ સૂ. ૧૫ આ રીતે આકાશ જે કે અમૂર્ત છે તે પણ જીવાદિને અવગાહ દેવા રૂપ ઉપકારથી તેનું અનુમાન કરી શકાય છે ! જેમ કે આત્મા અથવા ધર્મના વિષયમાં અનુમાન કરવામાં આવે છે. એવી જ રીતે પુરુષના હાથ લાકડી તથા વાજીત્રના આઘાતથી ઉત્પન્ન થનારો શબ્દ પણ ભેરીનો શબ્દ કહેવાય છે. પૃથ્વી પાણી વગેરે કારણે હોવા છતાં પણ યવ વિશિષ્ટ કારણ હોવાથી જેવી રીતે–ચવાંકુર, વાંકુર કહેવાય છે તેવી જ રીતે અવગાહનમાં જે કે જીવ અને પુદ્ગલ વગેરે ત્રણ કારણો છે તે પણ અસાધારણ કારણ હોવાથી આકાશનું જ તે લક્ષણ કહેવાય છે. આમ હોવા છતાં પણ પરમાણુ અવગાહના છે, અથવા જીવ અવગાહના છે, એ પ્રકારને સમાનાધિકરણ વ્યવહાર દૃષ્ટિગોચર થાય છે આથી અવગાહક જીવ પુદ્ગલ આદિ દ્રવ્ય સંબન્ધી જ અવગાહ થ જોઈએ આકાશ સંબન્ધી નહીં, દા. ત. “દેવદત્ત બેસે છે” આ વાક્યમાં બેસવું દેવદત્તનું જ માનવામાં આવે છે એ કથન બરાબર નથી. જેમ “દેવરામન આ પ્રકારને વિગ્રહ કરવાથી આસન ભૂમિ વગેરે કહેવાય છે તેવી જ રીતે “અવITહરિનન” એ વિગ્રહ કરીએ તે અવગાહ ને વ્યવહાર આકાશમાં જ ઉપયુક્ત થાય છે. શંકા—જે અવગાહનાને આકાશનું લક્ષણ માનીએ તે અલકાકાશમાં આ લક્ષણ ઘટિત ન હોવાથી અવ્યાપ્તિ નામક દેષ આવે છે. અલેકમાં જીવ વગેરેની અવગાહનાની શક્યતા નથી. સમાધાન–અવગાહના લક્ષણ કાકાશનું જ છે આથી તે જે અલકાકાશમાં ન દેખાય તે પણ અવ્યાપ્તિ દેષ નથી. પોલાર રૂપ આકાશતે સર્વત્ર એક જ છે, માત્ર ધર્મ આદિ દ્રવ્યના સર્ભાવ અને અભાવના કારણે જ કાકાશ અને અલકાકાશને ભેદ-વ્યવહાર થાય છે. અહીં સામાન્ય રૂપથી “ આકાશ” પદને પ્રવેગ કરવા છતાં પણ કાકાશનું જ ગ્રહણ સમજવું જોઈએ. કારણ કે કાકાશમાં જ અવગાહ લક્ષણ ઘટિત થાય છે. ધર્મ અને અધર્મ દ્રવ્યના પ્રદેશ કાકાશના પ્રદેશની સાથે જ મળેલા રહે છે અને તેઓ અલેકપર્યન્ત સંપૂર્ણ કાકાશમાં ભરેલાં છે. આથી કાકાશ પોતાની અંદર અવકાશ દઈને ધર્મ–અધમ ઉપકાર કરે છે. પુદ્ગલ અને જીવ સ્વલ્પતર અસંખ્યાતમાં ભાગમાં વ્યાપ્ત હોવાથી તેમજ કિયાવાન હોવાથી સંગ અને વિભાગ દ્વારા તેમને ઉપકાર કરે છે. આ રીતે એક સ્થળે અવગાહના કરેલાં માણસ, માટી, લોખંડને ટુકડો વગેરે બીજી જગ્યાએ પણ મળી આવે છે. સર્વત્ર અંદર અવકાશ દેવાના કારણે એક અવગાહ પણ અવગાધરૂપ ઉપાધિના ભેદથી અનેક જે ભાસે છે આથી જીવ પુદ્ગલ આદિને અંદર પ્રવેશ થવાથી તથા સંયોગ-વિભાગ દ્વારા તે ઉપકાર કરે છે. શંકા–જી અને પુદ્ગલેના ગતિરૂપ ધર્મને ઉપકાર તથા સ્થિતિરૂપ અધમ ઉપકાર આકાશને જ સ્વીકાર કરે જોઈએ કારણ કે આકાશ સર્વવ્યાપી છે. સમાધાન–આકાશને ઉપકાર અવગાહ છે આથી ગતિ અને સ્થિતિને આકાશને ઉપકાર માનવાની કલ્પના કરી શકાતી નથી. ધર્મ આદિ સમસ્ત દ્રવ્યને અવગાહ આપવું તે આકાશનું પ્રયેાજન છે. એક દ્રવ્યના અનેક પ્રયજન માનવામાં આવશે તે લોક અને અલેકને વિભાગ થશે નહીં. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૧૧ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ તત્વાર્થસૂત્રને શંકા–પૃથ્વી પાણી વગેરે જ છે અને પુગલની ગતિ તથા સ્થિતિરૂપ પ્રજનમાં સમર્થ છે તેમના માટે ધર્મ અને અધર્મ દ્રવ્યની કલ્પના કરવી અનાવશ્યક છે. સમાધાન-- અને પુદ્ગલેની ગતિ તથા સ્થિતિના નિયામક થવામાં ધર્મ અને અધર્મ જ અસાધારણ કારણ છે. એક કાર્ય અનેક કારણો દ્વારા સાધ્ય થાય છે. આથી ગતિ તેમજ સ્થિતિ માટે ધર્મ અને અધર્મ દ્રવ્યને સ્વીકાર કર પરમાવશ્યક છે. શંકા–ધર્મ અને અધર્મ દ્રવ્યને સસલાના શિંગડાની જેમ અનુપલબ્ધ હોવાથી સદભાવ જ નથી, સમાધાન–જે એમ હોત તે બધા પ્રતિવાદિનો વિવાદ જ ન રહેત. બધા પ્રતિવાદિ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ પદાર્થોને સ્વીકાર કરે છે. આ સિવાય આપને હેતુ અમારા માટે અસિદ્ધ છે. સર્વજ્ઞ કેવળી પિતાને સર્વશ્રેષ્ઠ કેવળજ્ઞાનરૂપી નેત્રથી ધર્મ અધર્મ વગેરે બધાં દ્રવ્યને પ્રાપ્ત કરી શકે છે. જાણી શકે છે તેમના ઉપદેશથી શ્રુતજ્ઞાની પણ તેમને જાણી શકે છે. ભગવતી સૂત્રનાં ૧૩માં શતકના ચેથા ઉદ્દેશકમાં કહે છે– પ્રશ્ન–ભગવંત ! ધર્માસ્તિકાયથી જીવનું શું પ્રવૃત્ત થાય છે ? ઉત્તર–ગૌતમ ! ધર્માસ્તિકાયથી ના આગમન ગમન ભાષણ, મનોયોગ વચનગ, કાયયોગ તથા એવા જ પ્રકારના જે બીજાં ચલભાવ છે તે સઘળાં ધર્માસ્તિકાયથી પ્રવૃત્ત થાય છે કારણ કે ધર્માસ્તિકાય ગતિ લક્ષણવાળાં છે. પ્રશ્ન–ભગવંત! અધર્માસ્તિકાયથી જીવને પ્રવૃત્ત થાય છે ? ઉત્તર–ગૌતમ ! અધર્માસ્તિકાયથી જીના સ્થાન નિષિદન સુઈ જવું મનનું સ્થિરીકરણ તથા આવા જ પ્રકારનાં જે અન્ય સ્થિર ભાવ છે તે સઘળાં અધર્માસ્તિકાયથી પ્રવૃત્ત થાય છે કારણ કે અધર્માસ્તિકાય સ્થિતિ લક્ષણવાળું છે. પ્રશ્ન–ભગવન ! આકાશાસ્તિકાયથી છે અને અ ને શું પ્રવૃત્ત થાય છે ? ઉત્તર–ગૌતમ ! આકાશાસ્તિકાય, જીવદ્રવ્ય અને અછવદ્રવ્યોને આધાર છે. તે એકથી પણ પૂર્ણ થઈ શકે છે, બેથી પણ પૂર્ણ થાય છે, તેમાં સેંકડો પણ સમાઈ જાય છે, હજાર કરોડ પણ સમાઈ જાય છે. આકાશાસ્તિકાયનું લક્ષણ અવગાહ છે ! ૧૫ सरीरवय मणो पाणापाणाणं सुहदुहजीविय मच्चूर्ण च निमित्ता पोग्गला। મૂળસૂવાથ–પુદ્ગલદ્રવ્ય, શરીર, વચન, મન, પ્રાણ, અપાન સુખ દુઃખ જીવન અને મરણના કારણ છે ૧૬ : તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં ધર્મ, અધર્મ અને આકાશનાં લક્ષણોનું પ્રતિપાદન કરવામાં આવ્યું હવે પુદ્ગલનું લક્ષણ કહીએ છીએ– - પુદ્ગલ દારિક, વૈકિયિક, આહારક, તેજસ અને કામણ આ પાંચ શરીરનાં વચનના, મનના, પ્રાણુના, અપાનના સુખના દુઃખના, જીવનના અને મરણનાં ઉપકારક હવામાં નિમિત્ત થાય છે આથી શરીર વગેરે રૂપ ઉપકાર કરે તે પુદ્ગલાનું લક્ષણ સમજવું જોઈએ ૧૬ તવાનિયતિ–નાશવંત દારિક આદિ પાંચ શરીરનાં વચન, મન, પ્રાણ, અપાન સુખ દુઃખ જીવન અને મરણના ઉપગ્રાહક હોવાથી પરમાણુથી લઈને મહાત્કંધ સુધી શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ ૧૧ ૨ Page #127 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨ પુદ્ગલના લક્ષણનું નિરૂપણ સૂ. ૧૬ ૧૧૩ પુદ્ગલ ઉપકારક હોય છે. આ પ્રકારે દારિક આદિ પાંચ શરીર પ્રત્યે, મન, વચન તથા પ્રાણાપાન તરફ તથા સુખ દુઃખ જીવન અને મરણ પ્રતિ પુદ્ગલેને ઉપકાર સમજ જોઈએ. તાત્પર્ય એ છે કે પુદ્ગલ શરીર વગેરેના કારણે થાય છે. દારિક આદિ પાંચે શરીર પુદ્ગલનાં બનેલાં હોય છે આથી પુદ્ગલ ઉપકારક હેવાથી તેમનું કારણ છે. એવી જ રીતે વચન પણ પૌદ્ગલિક છે. તે ભાષાપર્યાપ્તિવાળા પ્રાણીઓનાં જવામાં આવે છે. વીર્યાન્તરાય તથા જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી તથા અંગોપાંગ-નામક નામકર્મના નિમિત્તથી ઉત્પન્ન થાય છે અને ગૂજન-ધ્વનિ થવે તેમને સ્વભાવ છે. તાત્પર્ય એ છે કે ભાષાપર્યાપ્તિથી પર્યાપ્ત વીર્યવાન જીવ ભાષાના યેગ્ય પુદ્ગલ સ્કંધને કાયિક વ્યાપારથી ગ્રહણ કરીને અને ભાષાના રૂપમાં પરિણુત કરીને વચનગ દ્વારા સ્વ પરનાં ઉપકાર માટે કાઢે છે. વચન પદુગલિક હોવાથી જે કે અમૂર્ત છે તે પણ પાણીમાં ઘૂળેલા મીઠા અથવા સાકરની જેમ આંખેથી દેખી શકાતાં નથી. એ કેઈ નિયમ નથી કે પ્રત્યેક રૂપી વસ્તુ નેત્રગ્રાહ્ય હોવી જ જોઈ એ. પુદ્ગલદ્રવ્ય પરમાણુ આદિ અનેક પર્યાને ધારણ કરે છે. આથી વચન અમૂર્ત નથી કારણ કે તે પૂર્વીય વાયુવેગથી પ્રેરિત થઈને પશ્ચિમ દિશામાં સ્થિત શ્રોતાને સંભળાય છે આ સિવાય તેને પ્રતિઘાત પણ થાય છે અને અભિભવ પણ થાય છે. દ્રવ્યમન પણ પૌગલિક છે, તે અનન્ત-પુદ્ગલસ્ક ધોથી જે મવર્ગણાના પુદ્ગલ કહેવાય છે. આથી મૂર્તિમાન છે. મન પર્યાપ્ત પંચેન્દ્રિય જીવને જ હોય છે. છસ્થ જીવને શ્રતજ્ઞાનાવરણનો ક્ષપશમ ઉત્પન્ન કરવામાં કારણભૂત તેમની સહાયતાથી ઉત્પન્ન થનાર ગુણદોષની વિચારણાસ્વરૂપ સ»ધારણસંજ્ઞા તથા ધારણુજ્ઞાન જેનાથી થાય છે, તે ભાવમન કહેવાય છે. કહ્યું પણ છે-ચિત્ત ચેતન, યેગ. અધ્યવસાન, ચેતના પરિણામ તથા ભાવમન એ બધાં ઉપગવાચક શબ્દ છે પરંતુ પ્રાકૃતમાં આ ભાવમનના કારણે પૌગલિક, સમસ્ત આત્મપ્રદેશમાં રહેલા દ્રવ્યમનને જ ગ્રહણ કરવું જોઈએ. એવી જ રીતે ઉશ્વાસ રૂ૫ કછવાયુ જે પ્રાણ છે તેને પણ પગલિક સમજવો જોઈએ. કારણ કે પુદ્ગલ જ પ્રાણ રૂપમાં પરિણત થાય છે. બહારના વાયુને અંદર લઈ જવું તે અપાન કહેવાય છે. તે પણ પૌદૂગલિક છે કારણ કે મુદ્દગલ જ અપાન રૂપમાં પરિણત થાય છે. આ પ્રાણુ અને અયાન પણ આત્માના અનુગ્રાહક હોય છે. આ બંને રૂપી દ્રવ્યના પરિણામ છે અને દ્વારેનું અનુસરણ કરે છે અર્થાત્ નાકના નસકેરાથી પ્રવેશે છે-નીકળે છે આથી એમને પણ મૂર્ત સમજવા જોઈએ. આવી રીતે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય ચતુરિન્દ્રીય અને પંચેન્દ્રિય પર્યાપ્ત જીવ રસનેન્દ્રિયના સંગથી ભાષા પરિણામના એગ્ય અનન્તપ્રદેશી ઔધને કાય ગથી ગ્રહણ કરે છે અને ભાષાપર્યાપ્તિ કરણ દ્વારા ત્યાગે છે જ્યાં રસનેન્દ્રિય હોય છે તે જ ભાષાપર્યાપ્તિ હેય છે કારણ કે તે રસનેન્દ્રિયને આશ્રિત છે આ કારણથી જ પૃથ્વીકાયથી લઈને વનસ્પતીકાય સુધીના એકેન્દ્રિય જીવ ભાષાવગણના પુદ્ગલેને ગ્રહણ જ કરતી નથી. આ કારણે જીભનો અભાવ હોવાથી તેમનામાં ભાષાને પણ અભાવ છે. બેઈન્દ્રિય વગેરે જીવ રસનેન્દ્રિયથી યુક્ત થઈને ભાષા પુદ્ગલેને પિતાની ભાષાના રૂપમાં પરિણત કરીને આર્ય પ્લેચ્છ આદિ ભાષાઓની જેમ નિયત-નિયત ભાષાઓને જ વ્યવહાર કરે છે. ૧૫ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૧ ૩ Page #128 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થ સૂત્રના ગુણદોષની વિચારણારૂપ સધારણ સંજ્ઞાના યાગથી સજ્ઞી પ્રાણી જ મનાયાગ્ય મનેાવ ણાના પુદ્ગલેાને સર્વાંગથી ગ્રહણ કરે છે અને તેમને મનના રૂપમાં પરિણત કરીને તેમનાથી ગુણ-દોષની વિચારણા કરે છે. ૧૧૪ એકેન્દ્રિયથી લઈ ને અસજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવ તે સંપ્રધારણ સંજ્ઞાથી યુક્ત હેાતા નથી. મનપર્યાપ્તિના અભાવ હાવાથી તેમનામાં મનન કરવાની શકિત હાતી નથી જે અસની એઇન્દ્રિય પ્રાણી પોતાના દરની તરફ જતાં-ભાગતા દેખાય છેઅથવા કૃમિ, કીડી વગેરે ચેાખાના કણાના સંગ્રહ કરે છે. તે મન વગર જ અવગ્રહની પુટતાને કારણે એવુ' કરે છે તેમનામાં એવી જ લબ્ધિ હાય છે તે ગુણુ-દેષની વિશિષ્ટ વિચારણા કરી શકતાં નથી. શકા—જીવ ઔદારિક આદિ શરીરાને યાગ્ય પુદ્ગલાને કેવી રીતે ગ્રહણ કરે છે ? અને ગ્રહણ કરવામાં આવેલા તે પુદ્ગલ ભેગાં જ કેવી રીતે રહે છે ? વિખેરાઈ કેમ જતાં નથી ? સમાધાન—છવ ક્રોધાદિ કષાયથી યુક્ત થઈ ને જ્ઞાનાવરણુ આદિ કર્યાં અને નાકમાંને ચેગ્ય પુદ્ગલાને સમસ્ત આત્મપ્રદેશેાથી ગ્રહણ કરે છે, ગ્રહણ કરેલાં તે પુદ્દગલ અધના કારણે મળેલાં જ રહે છે, વિખેરાઈ જતાં નથી કહ્યુ પણ છે--~ ઉષ્ણુતા ગુણવાળા દીપક વાટ વડે તેલને ગ્રહણ કરે છે તેવી જ રીતે રાગાદિની ઉષ્ણતાથી યુક્ત થઈને ચેગ રૂપી વાટ દ્વારા આત્મા રૂપી દીપક કસઁસ્ક ંધ રૂપી તેજને ગ્રહણ કરીને તેમને કરુપમાં પિરણત કરે છે.’ એ રીતે પુદ્ગુગલ જ ઔદારિક વગેરે શરીરનાં રૂપમાં જીવાને ઉપકારક થાય છે. પ્રકૃત, વિજ્ઞાન, સ્વભાવ પરમેશ્વર, નિયતિ, અદૃષ્ટપુરુષ અથવા કાળ આદિ શરીર વગેરે આકાર રૂપમાં પિરણમતા નથી. તેમના સ્વીકાર કરવા માટે કાઈ દલીલ નથી. આ રીતે જીવાની તરફ પુદ્ગલાના ઉપકાર પ્રતિપાદિત કરવામાં આવ્યેા. છે. હવે બીજા પ્રકારથી એ બતાવીએ છીએ કે નિમિત્ત બનીને પુદ્ગલ કઈ રીતે જીવાને ઉપકાર કરે છે ? જીવાથી સુખ, દુઃખ જીવન અને મરણુ રૂપ ઉપગ્રહમાં પણ પુદ્ગલ કારણ હાય છે. શાતા અને અશાતાવેદનીય કર્માંના ઉદયમાં પુદ્ગલ નિમિત્ત કારણુ હાય છે. એવી જ રીતે ઇષ્ટ સ્પ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ રૂપ પુદૂંગલ સુખના નિમિત્ત કારણ હાય છે અને અનિષ્ટ સ્પર્શ આદિ દુઃખના કારણુ હાય છે સ્થાન, આચ્છાદાન, લેપન ભાજન આદિ સંબંધી પુદ્ગલ જીવનના ઉપકારક છે અને આયુષ્યના અનપવક હોય છે એમનાથી વિપરીત, વિષ, શસ્ત્ર, અગ્નિ આદિના પુદ્ગલ મરણના કારણ બની જાય છે—આયુષ્યનું અપવન કરવાવાળા હાય છે. ઔદારિક શરીર આદિના રૂપમાં પરિણત થયેલા પુદ્દગલ આત્માના સાક્ષાત્ ઉપકાર કરે છે. સુખ-દુઃખ પર્યાયમાં આત્મા સ્વય પણિત થાય છે, પુદ્ગલ તેમાં નિમિત્ત થઈ જાય છે. ખાદ્યદ્રબ્યાના સબંધ રુપ નિમિત્તથી શાતાવેદનીયના ઉદય થવાથી સસારી જીવને ઇષ્ટ સ્ત્રી, પુત્ર, માળા, ચન્દન, અન્નપાણી આદિ પુદ્ગલાથી પ્રસાદ પરિણામરૂપ સુખની ઉત્પત્તિ થાય છે. આ પ્રકારે આત્માની પરિણતીમાં પુદ્ગલ નિમિત્ત બનીને ઉપકાર કરે છે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૧૧૪ Page #129 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨ પુદ્ગલના લક્ષણનું નિરૂપણ સૂ. ૧૬ અશાતા વેદનીય કર્મના ઉદય અનિષ્ટ બાહ્યપુદ્ગલેના કારણે આમામાં સંકલેશ રૂપ પરિસુતિ થવું દુઃખ કહેવાય છે. આમાં પણ પુદ્ગલ નિમિત્ત હોય છે. ભવસ્થિતિને કારણભૂત આયુષ્ય કર્મના સંબંધવાળા પુરુષની શ્વાસોચ્છવાસ ક્રિયાનું સંપૂર્ણ રીતે બંધ થઈ જવું મરણ કહેવાય છે. શંકા-મરણ આત્મા માટે પ્રતિકૂળ છે આથી તેને અનુગ્રાહક ઉપકારક કેવી રીતે કહી શકીએ? સમાધાન–પંડિતમરણ સદ્ગતિને પ્રાપ્ત કરાવનાર છેઆથી તે મરણ પ્રિય હોય છે આવી રીતે વિરક્ત પુરુષને પણ મરણ પ્રિય હોય છે. સ્પ, રસ, ગંધ, વર્ણ અને શબ્દનું ઈષ્ટ અથવા અનિષ્ટ થવાનું જીવની પિતાની ચિત્તવૃત્તિ પર નિર્ભર છે. કહ્યું પણ છે-નિશ્ચય નયથી અર્થાત્ વાસ્તવિક રૂપથી ન કેઈ પદાર્થ ઈષ્ટ હોય છે કે ન અનિષ્ટ, પરંતુ જે પદાર્થ પર દ્વેષ ઉત્પન્ન થાય છે તેજ અનિષ્ટ બની જાય છે અને જેના પર રાગવૃત્તિ ઉત્પન્ન થાય છે તે ઈષ્ટ પ્રતિત થવા લાગે છે. શંકા–જે જીવ સેપક્રમ આયુષ્યવાળા છે, અનશન અગર રોગ આદિના કારણે જેમનું આયુષ્ય ક્ષીણ થઈ જાય છે, જેમનું આયુષ્ય અપવર્તનીય છે, એવા છે માટે પુગલ ઉપકારક ભલે હોય પરંતુ અનાવર્તનીય આયુષ્યવાળા અર્થાત દેવતા અને નારકી, ચરમ શરીરધારીઓ, ઉત્તમ પુરુષે તથા અસંખ્યાત વર્ષોના આયુષ્યવાળા માટે પુદ્ગલ મરણોપકારક કેવી રીતે હોઈ શકે ? સમાધાન–સાંભળો ભલે કેઈ અપવર્તનીય આયુષ્યવાળો હોય અગર તે અનપવર્તનીયવાળે; બધાનું જીવન અને મરણ પુદ્ગલેને જ આધીન છે. અનપવર્તનીય આયુષ્યવાળા જેના આયુષ્યને નથી કઈ વધારી શકતું કે નથી ઘટાડી શકતું આવી સ્થિતિમાં તેમના જીવન અને મરણને પુદ્ગલકૃત ઉપગ્રહ કેવી કહી શકાય ? એને જવાબ એ છે કે પૌગલિક આયુષ્ય કર્મ જ્યાં સુધી બન્યું રહે છે ત્યાં સુધી જીવન રહે છે અને જ્યારે તેને ક્ષય થઈ જાય છે તે મરણ થાય છે. આ રીતે સઘળાં જીવેનું જીવન તથા મરણ પુદ્ગલોને આધીન છે. અનાવર્તનીય આયુષ્યવાળાઓનું જીવન પણ આયુષ્ય કર્મ વગર ટકી શકતું નથી અને આયુષ્યકર્મના ક્ષય વગર મરણ થઈ શકતું નથી આ કારણથી અનપવર્તનીય આયુષ્યવાળાનું જીવન-મરણ પણ પુદ્ગલને આધીન છે. ભગવતીસૂત્રના શતક ૧૩ ઉદ્દેશક ૪ માં કહે છે કે– પ્રશ્ન-પુદ્ગલાસ્તિકાયના વિષયમાં પ્રશ્ન ? ઉત્તર–ગૌતમ! પુદ્ગલાસ્તિકાયના નિમિત્તથી જીવોના ઔદારિક, વૈકિય, આહારક, તેજસ, કામણ શરીર શ્રેગેન્દ્રીય, ચક્ષુરિન્દ્રીય, ધ્રાણેન્દ્રિય, જિહેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, મનેયાગ, વચનગ, કાયયોગ તથા શ્વાસોચ્છવાસનું ગ્રહણ પ્રવૃત્ત થાય છે. પુદ્ગલાસ્તિકાય ગ્રહણ લક્ષણવાળું છે કે ૧૬ 'परीप्परनिमित्ता जीवा' મૂળસ્ત્રાર્થ–જીવ પરસ્પરમાં નિમિત્ત હોય છે. ૧૭ તત્વાર્થદીપિકા-જીવ પરસ્પર એકબીજાના ઉપકારક હોય છે. રાજા અને સેવક, આચાર્ય અને શિષ્ય જેવી રીતે એક બીજાના ઉપકારક છે તેવી જ રીતે જીવને પણ પરસ્પર ઉપકાર શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૧૫ Page #130 -------------------------------------------------------------------------- ________________ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^w ૧૧૬ તત્વાર્થસૂત્રને સમજવો જોઈએ. રાજા દ્રવ્ય આદિ આપીને નોકરને ઉપકાર કરે છે, સેવક હિત સાધીને અને અહિત રેકીને રાજાને ઉપકાર કરે છે. આચાર્ય આ લેક તથા પરાકમાં ઉત્તમ ફળ આપનાર ઉપદેશ અનુસાર ક્રિયા કરાવીને શિષ્યને ઉપકાર કરે છે. શિષ્ય આચાર્ય માટે અનુકૂળ કાર્ય કરીને આચાર્યને ઉપકારક થાય છે. આવી રીતે જીવેના સુખ, દુઃખ, જીવન તથા મરણ પણ જીવકૃત ઉપકાર છે. જે જીવ બીજા જીવને સુખ પહોંચાડે છે તે તેને અનેકવાર સુખી બનાવે છે આથી ઉલટું જે જીવ જેને દુઃખ આપે છે તે બદલામાં તેને વારંવાર દુઃખી બનાવે છે. જે જેનો ઘાત કરે છે તેને તેની દ્વારા ઘણીવાર મરવું પડે છે વળી કહ્યું પણ છે કે અરે જીવ ! તું તારા પુત્ર-પત્ની વગેરે પરિવાર માટે જીવોની જે હિંસા કરીશ, તેના ટુકડે-ટુકડા કરીશ, દુઃખ ઉપજાવીશ તે યાદ રાખજે કે તારે એકલાને જ તેનું ફળ ભોગવવું પડશે / ૧૭ છે તત્વાર્થનિર્યુકિત–પહેલા ધર્મ, અધર્મ, આકાશ, અને પુદ્ગલ દ્રવ્યના ઉપકારક રૂપમાં લક્ષણ કહેવામાં આવ્યું છે. જે માટે ધર્મ અધમ આદિ બધાં ઉપકારક હોય છે, ધર્મ, અધર્મ તથા આકાશપુગલેના ઉપકારક હોય છે, આકાશ ધર્મ, અધર્મ અને પુગલોનો ઉપકારક હોય છે. ઈત્યાદિ રૂપથી કથન કરવામાં આવ્યું છે હવે જીવ કે ઉપકારી હોય છે એ માટે કહીએ છીએ—જીવ પરસ્પર એક બીજાને ઉપકાર કરવામાં નિમિત્ત બને છે. એક જીવ બીજા જીવને ભલાઈનો ઉપદેશ આપીને તથા અહિતથી રેકીને ઉપકાર કરે છે. એવી જ રીતે ભવિષ્યમાં અથવા વિદ્યમાન કાળમાં જે હિત છે, યોગ્ય ક્ષેમ અગર ન્યાચ્ય છે તેનું પ્રતિપાદન કરીને તથા હિતથી વિપરીત અહિતનો પ્રતિષેધ કરીને પરસ્પર ઉપકારક થાય છે. એક જીવ બીજાને, બીજે ત્રીજા, ત્રીજે થાને ઉપકાર કરે છે અને આવી રીતે ઉપકારની પરમ્પરા ચાલુ રહે છે. જેમ ધર્મ, અધર્મ આકાશ કાળ અને પુદ્ગલ દ્રવ્યમાં સ્વભાવથી જ ઉપકારક્તા છે તેવી જીમાં સ્વભાવથી ઉપકારકતા નથી. જીની ઉપકારતા તો અનુગ્રહ બુદ્ધિથી જ સમજવી જોઈએ. આ પ્રકારે પરસ્પર હિતાહિતને ઉપદેશ આપીને જીવ બીજા જીવને અનુગ્રહ કરે છે, પુદગલ આદિ એવું કરતા નથી. અથવા જીવના સુખ આદિના સાધક-એક-એક પુદ્ગલ વગેરે થઈ શકે છે. હમેશાં બે વગેરેને ઉપકારક થાય છે, એક-એકનો નહીં. આ રીતે પહેલા પુગલ આદિન ગૌણ ઉપકાર પ્રતિપાદિત કર્યો અહીં જીવ દ્વારા થનારો મુખ્ય ઉપકાર સમજ જોઈએ. જીવ જેટલે અધિક ઉપદેશ દ્વારા અને ઉપકારક થાય છે તેટલે ધન વગેરે દ્વારા ઉપકાર કરતા નથી. શંકા–પહેલા જીવનું લક્ષણ ઉપયોગ બતાવ્યું તે પછી તેનું બીજું લક્ષણ બતાવવું નકામું છે. સમાધાન—ઉપગ જીવનું અન્તરંગ લક્ષણ છે. અહીં જે પરસ્પર ઉપકાર કરવાનું લક્ષણ કહેલ છે તે તેનું બહિરંગ લક્ષણ છે. શંકા–એવું છે તે ધર્મ આદિનું પણ બીજું લક્ષણ કેમ ન બતાવ્યું ? શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૧૬ Page #131 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨ જીના લક્ષણનું નિરૂપણ સૂ. ૧૭ ૧૧૭ સમાધાન-ધર્મ અધર્મ તથા આકાશના સ્વાભાવિક ગતિ સ્થિતિ તથા અવગાહ જ અસાધારણ લક્ષણ છે ભગવતીસૂત્ર (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્ર) શતક ૧૩ ઉદ્દેશક ૪ ના ૪૮ માં સૂત્રમાં કહ્યું છે પ્રશ્ન–ભગવદ્ ! જીવાસ્તિકાયથી જેને શું થાય છે ? ઉત્તર–ગૌતમ ! જીવાસ્તિકાયથી જીવ અનન્ત–આભિનિધિકજ્ઞાનના પર્યાને અનન્ત શ્રુતજ્ઞાનનાં પર્યાને પ્રવૃત્ત કરે છે વગેરે જેવું બીજા શતકનાં અસ્તિકાય ઉદ્દેશકમાં કહ્યું છે તે જ અહીં સમજી લેવું જોઈએ. જીવ ઉપગ લક્ષણવાળે છે. તે જ ભગવતીસૂત્રના બીજા શતકના દશમાં ઉદ્દેશકમાં કહ્યું છે – જીવ અનન્ત આભિનિધિકજ્ઞાનના પર્યાયને તેવી જ રીતે શ્રુતજ્ઞાનના પર્યાયને, અવધિજ્ઞાનના, મન ૫ર્યવજ્ઞાનના, કેવલજ્ઞાનના, મતિઅજ્ઞાનના, શ્રુતઅજ્ઞાનના, વિર્ભાગજ્ઞાનના, ચક્ષુદર્શનના, અચક્ષુદર્શનના, અવધિદર્શનના, કેવલદર્શનના–આ તમામ પર્યાને અર્થાત બધાના ઉપયોગને પ્રાપ્ત કરે છે. - ઉત્તરાધ્યયનના ૨૮ માં અધ્યયનની ૧૨ મી ગાથામાં કહ્યું છે. જીવ ઉપયોગ લક્ષણવાળો છે. જ્ઞાનથી, દર્શનથી, સુખથી અને દુઃખથી. ૧૭ છે 'वट्टणा परिणाम किरियापरत्तापरत्ताण निमित्त कालो' મૂળસૂવાથ–કાલદ્રવ્ય વર્તન, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વનું નિમિત્ત કારણ છે. ૧૮ છે - તત્ત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં જેના લક્ષણનું પ્રતિપાદન કરવામાં આવ્યું. હવે કાળનું લક્ષણ પ્રતિપાદિત કરીએ છીએ. કાળ, ધર્મ આદિ દ્રવ્યની વર્તન અર્થાતુ વર્તનવ્યવહારને ઉપકારક થઈને નિમિત્ત થાય છે. એવી જ રીતે દ્રવ્યના પર્યાય રૂપમાં જીવના ક્રોધ રૂપમાં પુદ્ગલના વર્ણ રસ ગંધ અને સ્પર્શ રૂપમાં ધર્મ અધર્મ અને આકાશના અગુરુ લઘુ ગુણને વૃદ્ધિ હાનિ રૂપમાં થનારા પરિ ણામને ઉપકારક થઈને નિમિત્ત થાય છે. આવી રીતે પરિસ્પન્દન રૂપ કિયાને તથા જયેષ્ઠતા અને કનિષ્ઠતાના વ્યવહારનું નિમિત્ત થાય છે. જે ૧૮ છે તત્ત્વાર્થનિર્યુક્તિ–પ્રથમ ધર્મ અધર્મ આકાશ તથા પુદ્ગલ જીવેનાં ઉપકારક પ્રકટ કરીને તેમના સ્વરૂપનું કથન કરવામાં આવ્યું છે હવે કાળનું સ્વરૂપ પ્રકટ કરવા માટે “વદ્રણા” ઈત્યાદિ રૂપ... આગળના સૂત્રનું કથન કરીએ છીએ-ધર્મ અધર્મ આકાશ તથા પદ્દલ ના દ્રવ્યનાં સ્વપર્યાય નિવૃત્તિ પ્રતિ આત્મરૂપથી વર્તમાન બાહ્ય ઉપકાર વગર તેમની વૃત્તિનો સંભવ થઈ શક્તા નથી તેમની પ્રવૃત્તિથી કાલ ઉપલક્ષિત થાય છે જાણી શકાય છે–આથી દ્રવ્ય અને પર્યાયની વર્ણના કાળ કૃત ઉપકાર જાણવા જોઈએ. આ રીતે દ્રવ્યપર્યાય વર્તનારૂપ છે અને કાળ તેમને વર્તન કરાવનાર છે. શંકા–જે આમ જ હોય તે શિષ્ય ભણે છે, ઉપાધ્યાય તેને ભણાવે છે વગેરેના સમાનકાળમાં સક્રિયતાને પ્રસંગે ઉપસ્થિત થાય છે સમાધાન–જેવી રીતે રસ્તે ચાલનારાને પ્રકાશ ઉપકારક થાય છે. છાણની અગ્નિ શિષ્યને ભણાવે છે એ પ્રકારના વ્યવહારમાં છાણાને અગ્નિ જો કે શિષ્યના અધ્યયનમાં નિમિત્ત માત્ર શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૧ ૭ Page #132 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થ સૂત્રના ૧૧૮ છે તે પણ તેમાં હેતુતૃત્વનું કથન કરવામાં આવે છે એવી જ રીતે દ્રવ્ય અને પર્યાય આદિના વનવ્યવહારમાં કાળ જો કે નિમિત્ત માત્ર છે તેા પણ એમાં હેતુકર્તૃત્વનું કથન હાવું શકય છે. શકા—સમય આદિથી જ ઉક્ત વ્યવહાર થઈ શકે છે એવી સ્થિતિમાં કાળના અસ્તિત્વનુ શું પ્રમાણ છે ? સમાધાન—સમય આદિ ક્રિયાવિશેષાની તથા સમય આદિ દ્વારા નિષ્પન્ન થનારા પાક આદિની “સમયઃ પાક” એવી સંજ્ઞાની પ્રસિદ્ધિ હેાવા છતાં પણ “સમયઃ કાલઃ” “એદનપાર્કકાલઃ” એવી રીતે કાળનું જે કથન કરવામાં આવે છે તેથી મુખ્ય કાલની સત્તાનું અનુમાન થાય છે કારણ કે મુખ્યની અપેક્ષાથી જ ગૌણ વ્યવહાર થાય છે. આ રીતે દ્રવ્યના પર્યાય-પરિણમનમાં અર્થાત્ એક પર્યાયના વિનાશ થવાથી ખીજા પર્યાયની ઉત્પત્તિ રૂપ પરિણામમાં, અપસ્પિન્દ રૂપ પરિણામમાં, જીવના ક્રોધાદિ રૂપ પરિણામમાં પુગલના વર્ણ, ગધ, રસ, સ્પર્શ આદિ રૂપ પરિણામમાં તથા ધર્મ અધર્મ અને આકાશનો અગુરુ લઘુ ગુણને વૃદ્ધિ તથા હાનિ રૂપ પરિણામમાં કાળ ઉપકારક રૂપથી હેતુ થાય છે. હલન-ચલન રૂપ ક્રિયા એ પ્રકારની કહેવામાં આવી છે. પ્રાયાગિકિ અર્થાત્ પ્રયત્નજનિત અને વૈસિસિક અર્થાત્ સ્વાભાવિકી શકય વગેરેની પ્રાયેાગિકી અને મેઘ વગેરેની સ્વાભાવિકિ ક્રિયા હાય છે, બંને પ્રકારની ક્રિયામાં કાલ નિમિત્ત કારણ છે. પરત્વ અને અપરત્વ એ-એ પ્રકારનાં છે દેશકૃત અને કાલકૃત. દેશકૃત પરત્વના અં છે દૂર અને અપરત્વના અર્થ છે પાંસે. આ અને પરસ્પર સાપેક્ષ છે. કાલકૃત પરત્વના અભિપ્રાય છે જ્યેષ્ઠતા અને અપરત્વના અભિપ્રાય છે કનિષ્ઠતા. આ સૂત્રમાં જે પરત્વ અને અપરત્વનુ ગ્રહણ કરેલ છે તે કાલકૃત સમજવા જોઈ એ. કાલના આધાર પર જ જ્યેષ્ઠતા–કનિષ્ઠતાના ન્યવહાર થાય છે આથી પરત્વ અને અપરત્વ પણ કાળના ઉપકારક છે. આ અને પણ પરસ્પર સાપેક્ષ હાય છે. આના ફિલતાથ એ છે કે પુદ્ગલ આદિ દ્રવ્ય પર્યાયાના વક્ત્તન આદિના વ્યવહાર કાલકૃત હેાવાથી કાલ જ તે બધાનું નિમિત્ત કારણ છે. શંકા—વત્તનાનું ગ્રહણ કરવાથી જ તેના ભેદ પરિણામ, ક્રિયા આદિનું પણ ગ્રહણ થઈ શકે છે આથી પિરણામ આદિનું પૃથગ્રહણ કરવું વ્ય છે. સમાધાન—કાલ બે પ્રકારના છે—પરમાર્થ કાલ તથા વ્યવહારકાલ. આ બંને પ્રકારનાં કાળાને ગ્રહણ કરવા માટે પરિણામ આદિને વત્તનાથી જુદા કહ્યાં છે. વના લક્ષણવાળા કાળ પરમાર્થ કાળ છે અને પિરણામ ક્રિયા આદિ લક્ષણવાળા કાળ વ્યવહાર કાળ કહેવાય છે આ પ્રકારે અન્ય પદાર્થોં દ્વારા પરિચ્છિન્ન અને અન્ય પદાર્થોના પરિચ્છેદ્યનુ કારણ જે ક્રિયાવિશેષ છે, તે કાલ કહેવાય છે. તેના ત્રણ ભેદ છે—ભૂત, ભવિષ્ય, વત્ત માન. આમાંથી વત્ત માન રૂપ પરમાર્થ, કાળના વ્યવહાર થવા મુખ્ય અને ભૂત આદિના વ્યવહાર ગૌણુ છે. પરિણામ ક્રિયા આદિ રૂપ વ્યવહાર કાલમાં ભૂત, ભવિષ્ય તથા વત્ત માનને વ્યપદેશ મુખ્ય છે, કાળના વ્યપદેશમાં ગૌણ છે કારણ કે તે ક્રિયાવાન દ્રવ્યની અપેક્ષા રાખે છે અને કાલમૃત હાય છે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૧૧૮ Page #133 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨ કાળના લક્ષણનું નિરૂપણ સૂ. ૧૭ ૧૧૯ શંકા-કાલદ્રવ્ય તે સિદ્ધ છે પરંતુ સમય વગેરેની સત્તામાં શું પ્રમાણ છે ? સમાધાન–ચોખાનું રંધાવું રાંધણ કહેવાય છે. ચઢતા ચોખા ધીમે-ધીમે ભાત રૂપમાં પરિણત થઈ જાય છે કારણ કે તેમના સખ્ત અવયવ શિથિલ થતાં જોવાય છે. આથી સાબીત થાય છે કે સમય સમયની પ્રતિ સૂફમ કાળનું અસ્તિત્વ છે. જે એક એક સમયમાં ચોખા છેડા ચેડા ન રંધાત તે તેમાં સ્થૂળ પાક ન લેવામાં આવત. આ રીતે બધા દ્રવ્યોમાં પ્રતિ સમય સ્થૂલ પર્યાય જોવામાં આવે છે આથી જાતે જ વર્તન સ્વભાવ હોવાથી બાહા નિશ્ચયાળ જે પરમાણુરૂપ છે તેની અપેક્ષા રાખીને ઉત્તરોત્તર સૂફમ પર્યાયમાં જે વર્તન પરિણમન થાય છે તે વર્તન છે એવું નક્કી હોત તે દ્રવ્યનું સમયે-સમયે પરિણમન થાત પછી તે દ્રવ્યોના સ્થળ પર્યાય પણ ન હોત આથી તે વર્તાના પરમાણુરૂપ મુખ્ય કાળને સમજવામાં કારણ છે. આ કારણથી વર્તાના દ્વારા આણુરૂપ મુખ્ય કાળનું અસ્તિત્વ નિશ્ચિત હોય છે. આ રીતે વર્તાના નિશ્ચય કાળનો ઉપકાર સમજવું જોઈ એ આ પ્રકારના કાળનું અસ્તિત્વ મનુષ્યલેકમાં જ કેમ સ્વીકારવામાં આવે છે ? મનુષ્યલોકથી બહાર કેમ નથી સ્વીકારાતું ? મનુષ્યકથી બહાર પણ કાળનું લક્ષણ ઘટત થાય છે જેવી રીતે વર્તાના રૂપ કાળનું હોવું મનુષ્યલોકથી બહાર પણ પ્રતિત થાય છે. “પ્રાણાપાન” શ્વાસે છુવાસ નિમેષ, ઉન્મેષ, આયુષ્યનું પ્રમાણ આદિ કાળ તથા પરત્વ અપરત્વ આદિ લિંગ મનુષ્યલેકથી બહાર પણ મળી આવે છે. આનું સમાધાન એ છે કે ત્યાં ભાવોની વૃત્તિ હોવા છતાં પણ તે વૃત્તિ કાળનું કારણ માનવામાં આવતી નથી પરંતુ સત્ પદાર્થ સ્વયં જ ઉત્પન્ન થાય છે. સ્વયં જ નષ્ટ થાય છે. એ સ્વયં જ સ્થિર રહે છે. પદાર્થોનું અસ્તિત્વ કેઈ બીજા પદાર્થની અપેક્ષા રાખતું નથી. મનુષ્યલેકથી બહાર જે પ્રાણાપાન આદિ વ્યવહાર છે તે કાળની અપેક્ષા રાખતા નથી કારણ કે સમાન જાતીય બધાં એકી સાથે જ ઉત્પન્ન થતાં નથી. સમાન જાતીયવાળાઓના કાળની અપેક્ષા રાખનારા અર્થ એક કાળમાં થાય છે, વિજાતીયેના નહીં. તુલ્ય જાતીઓના પ્રાણ આદિ વ્યાપાર એક જ કાળમાં ઉત્પન્ન થતાં નથી તેમજ બન્ધ પણ થતું નથી આથી પ્રાણ આદિ વૃત્તિઓ કાલાપેક્ષ નથી તેમજ મનુષ્યલોકથી બહાર જે પરત્વ અને અપરત્વ છે તેમને કાળની અપેક્ષા હોય છે. પરત્વ અને અપરત્વ સ્થિતિ વિશેષની અપેક્ષાથી થાય છે. જેમ ૭૦ વર્ષવાળાની અપેક્ષા ૧૦૦ વર્ષવાળો “પર” કહેવાય છે અને ૭૦ વર્ષવાળો “અપર” કહેવાય છે. આ વ્યવહાર પદાર્થોના અસ્તિત્વથી જ થાય છે. અને કેઈનું અસ્તિત્વ કેઈ બીજી વસ્તુની અપેક્ષા રાખતું નથી તે કહેવાઈ ગયું છે શંકા–જો એવું છે તે મનુષ્યલોકમાં પણ વર્ણના, પરિણામ, ક્રિયા આદિ કાળ વગર જ થઈ જશે ત્યાં કાળના અસ્તિત્વને સ્વીકાર કરવાથી શું ફાયદો ? સમાધાન –મનુષ્ય લેકમાં કાળને જે વત્તના આદિના જનક કારણ તરીકે માન્યું હેત અગર તે ઉપાદાન કારણ માન્યું હોત તો આવી કલ્પના કરવાની આવશ્યકતા ન હતી. પરંતુ એવું તે માન્યું નથી. વર્તાના આદિમાં કાળ અપેક્ષા કારણે જ કહેવામાં આવેલ છે જેમ કુંભાર માટી લઈને ઘડો બનાવે છે તેમ કાળ પુદ્ગલ વગેરેને લઈને તેમની વ7ના વગેરે કરતે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૧૯ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ તત્વાર્થસૂત્રને નથી. કાળ માટી આદિની જેમ ઉપાદાન કારણ પણ હોતું નથી પરંતુ જાતે જ થનારા પુદ્ગલ આદિ પદાર્થ આ કાળમાં હોય અન્ય કાળમાં નહીં એ રીતે કાળ માત્ર અપેક્ષા કારણ છે જેમ પુદ્ગલાદિ દ્રવ્યની ગતિમાં ધર્મ દ્રવ્ય અપેક્ષા કારણ છે તેવી જ રીતે મનુષ્યલેકમાં પુગલાદિ દ્રવ્યની વર્ણનામાં કાળને અપેક્ષા કારણ માનવું તે અતિ જરૂરનું છે એવી રીતે મનુષ્યલેકમાં કાળનું અસ્તિત્વ સ્વીકારવામાં કઈ દોષ નથી. જો હિછ લકના પદાર્થોનો ઉપકાર ચન્દ્ર-સૂર્ય આદિની ગતિ ક્વિાથી થાય છે તે તે સૂર્ય આદિની ગતિક્રિયાથી તિછલકમાં તેમને ઉપકાર સ્પષ્ટ જ છે. દેવલેક આદિમાં ચન્દ્ર સૂર્ય વગેરેની ગતિક્રિયા થતી નથી તેનાથી તેમને ઉપકાર થતું નથી. આ રીતે અન્યત્ર તેમને ઉપકાર સ્પષ્ટ જ છે. આથી મનુષ્યલેકવત્તી કાળ દ્વારા જ અન્યત્ર પણ કાળને વ્યવહાર સમજી લેવો જોઈએ. સહુથી નાને જે સમય છે તે પણ સૂર્ય આદિની ક્રિયાથી પ્રગટ થનારા દિવસ વગેરેના પરમ લવ જ જાણવા જોઈએ. સૂર્ય આદિની ગતિમાં પણ પ્રાચીન કાળગતિ કારણ હોય છે આથી મનુષ્યલોકમાં જ કાળ દ્રવ્યને સદ્ભાવ માનવ ગ્ય છે અન્યથા લેક અને અલેકમાં વર્ણના આદિને સદભાવ હેવાથી સર્વત્ર જ તેની સત્તા કેમ ન મનાય ? કહેવાનું એ છે કે આનાથી કાળની પર્યાયતા યણ સંગત થઈ જાય છે. આ રીતે વર્ણના કાળાશ્રિત વૃત્તિ કહેવાય છે. વર્તાના, ઉત્પત્તિ સ્થિતિ અને ગતિ છે જે પ્રથમ સમય આશ્રિત છે. વર્તના આદિ સમસ્ત ભાવરૂપ પદાર્થોમાં વ્યાપક છે. પદાર્થ સ્વયં જ વર્તન કરે છે તે વર્તનશીલ પદાર્થો માટે કાળાશ્રયવૃત્તિ નિમિત્ત થઈ જાય છે. તેના દ્વારા પદાર્થ વર્તન કરે છે તે વર્તન; એવી વત્તના શબ્દની વ્યુત્પત્તિ છે. કાલાશ્રયવૃત્તિ જ વર્તના અગર વર્તનશીલતા કહેવાય છે. વૃત્તિ, વર્તન અગર વર્તનશીલતા આ બધાં એક જ અર્થ સૂચવે છે. “અનુવાન સ્ત્રા” આ સૂત્રથી યુચ પ્રત્યય થાય છે તેને “જુવો ના આ સૂત્રથી આદેશ થતો નથી. પ્રથમ વ્યુત્પત્તિમાં “વારો યુવ' એ સૂત્રથી યુગૂ પ્રત્યય થાય છે. તે વર્તના પ્રત્યેક દ્રવ્ય અને પર્યાયમાં એક સમયે સમ્બન્ધી સત્તાનું અનુભવ રૂપ છે. ઉત્પાદ્ય અગર તેનાથી બીજા પદાર્થના પ્રથમ સમયને વ્યવહાર અનુમાન ગમ્ય છે ચોખા વગેરેના પાકની જેમ અગ્નિ અને જળ હેતુક પ્રાથમિક વિક્રિયા અતીત અને અનાગત વિશેષથી રહિત જાણવા જોઈએ. તે વર્ણના અત્યન્ત કુશળ બુદ્ધિમાન પુરુષની જ સમજમાં આવે છે. કહ્યું પણ છે – -વિસરા વાટી વગેરે. શંકા–-વર્તમાન સૂર્યના ઉદયથી પ્રતીત થનારા ભાવરૂપ પદાર્થોની વિશિષ્ટ ક્રિયા જ વર્તના કરે છે એમ વ્યવહારને વિષય હોય છે તેનાથી ભિન્ન કેઈ કાળ વ્યવહારને વિષય હોતો નથી. એવી જ રીતે “ઢ” (વીતેલા દિવસ) અને “ધ” (આવનારો દિવસ) આ પ્રકારે અતીત અને અનાગત ઉદયરૂપ, સૂર્યમંડળના જમણથી અનુમાન કરાનારી વસ્તુની ક્રિયા જ વર્તશે વગેરે રૂપે વ્યવહાર કરાય છે. સમાધાન–કાળ ભલે ધર્મ આદિ દ્રવ્યનું પરિણમન માત્ર હેય અગર ભલે તેનાથી કંઈ જુદો જ હોય, બંને પક્ષમાં કઈ દોષ નથી પણ સૂર્યની ગતિથી પ્રતીત થનારી વસ્તુની ક્રિયા શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧ ૨૦ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ ગુજરાતી અનુવાદ અ. ૨ કાળના લક્ષણનું નિરૂપણ સૂ. ૧૮ વત્ત તે એવા વ્યવહારને વિષય હોતી નથી. કારણ કે સૂર્યની ગતિમાં પણ તેને સદ્ભાવ છે આથી વનંતે એ પ્રકારના વ્યવહારના વિષય બનનારા તમામ પદાર્થોની વર્તાના આદિને નિર્વાહક કાળ કેઈ જુદો જ હોવો જોઈએ. જે કાળનું અસ્તિત્વ ન માનીએ તે કાલાશ્રિત વૃત્તિ પણ ન મનાય. કાળ નિશ્ચીત હોવાથી જ કાલાશ્રિત વૃત્તિ કહી શકાય છે. આ રીતે સકળ પદાર્થોમાં થનારી વર્તાના કાળ વગર ઘટિત થઈ શક્તી નથી આથી પદાર્થોનાં પરિણમનને કારણે કાળનું કાર્યથી અનુમાન થાય જ છે. કાળ દ્રવ્યના વાચક ઘણાં શબ્દો પણ લેકમાં પ્રસિદ્ધ છે તેઓ વસ્તુની ક્રિયામાત્રના વાચક હોઈ શકતા નથી. તે શબ્દો આ પ્રમાણે છે-યુગપદ (એક સાથે) અયુગ૫૬ (એક સાથે નહીં) ક્ષિપ્ર (શીધ્ર) ચિર (ડુ) રિશેખ (ડેથી) આ પર છે. આ અપર છે, આ વર્તશે, આ વર્તશે નહીં આ વતી રહ્યું છે આ અંદર વતે છે વગેરે બધા શબ્દો કાળની અપેક્ષા રાખે છે. આખ પુરુષ આ જ રીતે વ્યવહાર કરે છે. આવી જ રીતે વીતેલે કાળ આવનારે કાળ આજ, હવે, અત્યારે પરમ દિવસે ત્રીજા દિવસે સવારે પ્રાતઃ વગેરે વ્યવહાર કાળવાચક પ્રયાગ કાળના અભાવમાં થઈ શક્તા નથી આથી કાળદ્રવ્યને અવશ્ય સ્વીકાર કરવો જોઈએ. પરિણામ પુદ્ગલ આદિ દ્રવ્યને એક પર્યાય છે જે પોતાની જાતિને ત્યાગ ન કરતા હલન-ચલનથી ભિન્ન પ્રગ દ્વારા ઉત્પન્ન થાય છે જેવી રીતે અંકુર અવસ્થાવાળા વનસ્પતિકાયના મૂળ ડાળી થડ પાંદડા, શાખા ફુલ ફલને સદ્ભાવ રૂપ પરિણામ થાય છે. આ અંકુર હતું, હવે સ્કંધવાન થઈ ગયું આ વર્ષમાં આ કુલશે ફાલશે. પુરુષ છવદ્રવ્યના પરિણામ શૈશવ બાલ્ય પૌગંડ, યૌવન, વૃદ્ધાવસ્થા આદિ છે. પરિણામ બે પ્રકારના છે–અનાદિ અને સાદિ. અમૂર્ત ધર્મ અધમ આકાશ, કાળ અને જીવમાં અનાદિ પરિણામ થાય છે જ્યારે મૂર્ણ વાદળ, ઈન્દ્રધનુષ્ય આદિમાં તથા સ્તંભ કુંભ વગેરેમાં સાદી પરિણામ છે. એવી જ રીતે (૧) હેમન્ત (૨) શિશિર (૩) વસન્ત (4) ગ્રીષ્મ (૫) વર્ષા અને (૬) શરદુ નામની છ ઋતુઓ પણ કાળના જ શક્તિભેદ રૂપ પરિણામ વિશેષ છે જેમનું વિભિન્ન કાર્યોની ઉત્પત્તિથી અનુમાન કરવામાં આવે છે. જેમ કે હેમન્ત ઋતુમાં કપાસ આદિના કુલ હિમવર્ષાથી બળી જાય છે, વટેમાર્ગુઓના હાથ સંકેયાઈ જાય છે, તેમનાં દાંત કડકડે છે. શરીર થર-થર કાંપવા લાગે છે અને તેઓ પતંગીયાની જેમ અગ્નિ તરફ ઉમટી પડે છે ઝાકળ બિન્દુના સંપર્કથી અત્યન્ત શીતળ વાયુ જીને કલેશ ઉત્પન્ન કરે છે. શિશિર ઋતુમાં ચંદ્રના કિરણે અત્યન્ત ધુમ્મસથી ઢંકાઈ જાય છે બેરડીના વૃક્ષની શાખાઓ ફળના ભારથી ઝુકી જાય છે અને બાળકો તેની હેઠળ હરે ફરે છે, હવા બરફના કણેથી વિશદ્ કુન્દ તથા માલતી વગેરેના પુષ્પોથી સુવાસિત થાય છે. વસંતમાં ચારે બાજુ કુંજલતાઓના ફૂલ કિંચિત વિકસિત થાય છે, કેસર તિલક કુરબક શિરીષ વગેરેના ફળની સુગંધથી યુક્ત તથા તરુણ જનેના મનને હરણ કરનાર પવન ધીમે ધીમે વાય છે. આંખોની મંજરીના રજ તથા પરાગથી ખરડાયેલા શરીરવાળા ભમરા મનહર ગુંજન કરે છે. કેયેલ પિતાના મુહૂ-કુહુના કલરવથી આમ્રવનેને શોભાયમાન કરે છે. મલયા શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧ ૨૧ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ તત્વાર્થસૂત્રને ચલના પવનના વેગથી કમ્પિત ચમ્પાના પરાગસમૂહથી પિતાના નયન-પાંપણેને બંધ કરીને પથિક જન પોત પોતાની પ્રેયસીઓના ઘરની તરહ જવા લાગે છે. - ગ્રીષ્મ ઋતુમાં સૂર્ય પોતાના પ્રચંડ કિરણોથી ભૂતળને એટલું બધું તપાવે છે કે જાણે પૃથ્વી ઉપર અંગારાને સમૂહ પાથરી દીધો હોય પથિક જનનું મન અત્યન્ત વ્યાકુલ થઈ જાય છે. તેઓ યેન કેન પ્રકારેણ ઘણા લાંબા દિવસેને પૂરાં કરે છે. ભેગાવિલાસી લેકે પોતાના શરીર પર ચન્દનને લેપ કરે છે. નેકરે પાસે વીંઝણ ઝુલાવે છે અથવા વીજળીના પંખાથી મળતા અત્યન્ત ચંચળ વાયુથી પોતાના દેહને ઠંડક બક્ષે છે. શીતળ ગ્રહો ઉપવને સરિતા અગર સરોવર કાંઠે વિવિધ પ્રકારનાં કુવારાઓની અંદર રહીને પોતાની ગરમી દૂર કરે છે. હાથીદાંતના જેમ વેતવર્ણ મલ્લિકાની કળિઓ, પુષ્કળ સુવાસથી સમ્પન્ન પાટલ-પુષ્પ અને સાયંકાળ તથા પ્રાતઃકાળની સુવાસિત હવા વિલાસી માણસેના જંગમ શરીરને સુવાસિત વર્ષાઋતુમાં ભૂતળ વીજળીના ચમકારાથી પ્રકાશિત થઈ જાય છે. મેઘમાળાના આડમ્બરથી આકાશ આચ્છાદિત થઈ જાય છે. મેઘધનુષ્ય પોતાની અનુપમ છટા દેખાડે છે. મૂશળધાર વારિવર્ષોથી પૃથ્વી ઉપરની બધી ધૂળ બેસી જાય છે. કદમ્બ કેતકીના સૌરભમય પરાગથી યુક્ત સુગંધિત વાયુ વિલાસી જનનાં અંગોને પ્રકમ્પિત કરવા લાગે છે. વર્ષાના જળના પ્રવાહથી સુન્દર કાંઠાવાળી નદિઓ પ્રવાહિત થાય છે. પર્વતની ખીણો ખીલેલાં કુટજ પુષ્પોથી તથા શિલીન્ધોથી સુશોભિત થઈ જાય છે. વાદળાની ઘોર ઘટાની ગર્જના સાંભળીને પ્રવાસી જનોના મનમાં તીવ્ર ઉત્કંઠા જાગૃત થઈ જાય છે. તેઓ મંત્ર-મુગ્ધ થઈ જાય છે. મેર, ચાતક તથા દેડકાને અવાજ સાંભળવાથી સ્ત્રીઓના મનમાં કામ સતેજ થઈ જાય છે અને તેઓ ક્ષણભર માટે વિદ્યુત રૂપી પ્રદીપ દ્વારા પ્રકાશિત રજનીમાં પોતાના પ્રિયતમના ઘર તરફ પ્રસ્થાન કરવા લાગે છે. રસ્તે કાદવની બહલતાવાળે અને કોઈ કોઈ ઠેકાણે જળબંબાકાર દેખાય છે. શરદ ઋતુમાં સૂર્યનાં કિરણો કાદવને શેષતાં તીવ્ર સત્તાપને ધારણ કરે છે. વનમાં કમળ અને કુમુદ વિકસીત થઈ જાય છે. સરેવર હંસો અને સારસથી સુશોભિત તથા સ્ફટિક મણિની દીવાળની માફક વેત પાણીથી પરિપૂર્ણ થાય છે. વેલાના-નિયમથી પ્રાપ્ત પાંખડીવાળા કમળને સમૂહ પ્રાતઃકાળના સૂર્યના કિરણોને સમ્પર્ક પામીને ખીલે છે. ચન્દ્રમાના કિરણોના સમૂહથી પૃષ્ટ કુમુદો અને કુવલયના વન સૌરભનું વમન કરે છે. આ રીતે છ ઋતુઓને વિભાગ અને વેલાનો નિયમ નિયામક કારણ કાળ વગર, અન્ય કારણે હોવા છતાં પણ ઘટિત થઈ શકતા નથી. અનેક પ્રકારની શકિતઓથી સમ્પન્ન કાલદ્રવ્યનું કારણ જ પૂર્વોક્ત ઋતુવિભાગ આદિ પરિણામ ઉત્પન્ન થાય છે. આથી આ બધાં કાર્યોથી કાળદ્રવ્યનું અનુમાન કરી શકાય છે. અન્યથા કોઈ પણ નિયામક હેતુના અભાવમાં એક જ સાથે પૂર્વોકત બધા ભાવ થઈ જવા જોઈએ કારણ કે તેઓ પરાધીન નહીં હોય. પરંતુ એમ થતું નથી. આ બધાં પરિણામ પિતાના નિયત કાળમાં જ થાય છે. આથી અનેક શકિતસમૂહથી યુક્ત કાળ જ એમનું કારણ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧ ૨૨ Page #137 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨ પુદ્ગલઆદિના સ્વરૂપનું નિરૂપણ સૂ. ૧૯ છે. કાળમાં રહેલી શક્તિઓ કદી કદી જ પરિપાકને પ્રાપ્ત થઈને પોતાનું કાર્ય કરવા માટે પ્રવૃત્ત થાય છે, હમેશાં નહીં. કિયાગતિ ત્રણ પ્રકારની છે–પ્રયોગગતિ, વિસસાગતિ અને મિશ્રગતિ જીવના પરિણામથી શરીર આહાર વર્ણ ગબ્ધ રસ સ્પર્શ અને સંસ્થાન વિષયક ગતિ પ્રગતિ કહેવાય છે. વિસસાગતિ વગર પ્રાગે જ થાય છે અને તે જીવથી ભિન્ન દ્રવ્યોનું પરિણમન છે. પરમાણુ ઈન્દ્રધનુષ્ય મેઘપરિવેષ આદિ, તેના વિવિધ આકાર પ્રકાર હોય છે. મિશ્રગતિ પ્રયોગ અને સ્વભાવ બંનેથી થાય છે. તે જીવના પ્રગની સાથે અચેતનના પરિણામથી કુંભ સ્તંભ વગેરેમાં ઉત્પન્ન થાય છે. કુમ્ભ આદિ તે તે રૂપમાં સ્વયં જ ઉત્પન્ન થવામાં સમર્થ થતા થકાં કુંભારના સાનિધ્યથી તે રૂપમાં પરિણત થઈ જાય છે. પરત્વ અને અપરત્વે ત્રણ પ્રકારનાં છે–પ્રશંસાકૃત ક્ષેત્રકૃત અને કાલકૃત. પ્રશંસાકૃત-દા. ત. ધર્મ પર અર્થાત્ શ્રેષ્ઠ છે. જ્ઞાન પર–શ્રેષ્ઠ છે અને અજ્ઞાન અપર છે... ... ...વગેરે. એક જ દિશા અને એકજ કાળમાં સ્થિત બે પદાર્થોમાંથી જે દૂર હોય છે તે પર કહેવાય છે અને જે નજીક-નિકટ હોય તે અપર કહેવાય છે. કાલકૃત પરત્વ અને અપરત્વ છતા અને કનિષ્ઠતા છે. જેમ ૧૬ વર્ષવાળાની અપેક્ષાએ સે વર્ષવાળે પર કહેવાય છે જ્યારે ૧૦૦ વર્ષવાળાની અપેક્ષાએ ૨૬ વર્ષવાળ અપર કહેવાય છે આમાથી પ્રશંસાકૃત અને ક્ષેત્રકૃત પરત્વ-અપરત્વને છેડીને તેમના સિવાય બધાં વર્તના પરિણામ કિયા પરત્વ અને અપરત્વ કાલકૃત છે. કારણ કે કાળ તે બધામાં અપેક્ષા કારણ છે તેમનાથી કાળદ્રવ્યની સિદ્ધિ થાય છે. જે ૧૮ છે 'पोग्गलेसु वण्णगंधरसफासा' ॥ મૂળ સૂવાથપુદ્ગલમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે. જે ૧૯ છે તત્વાર્થદીપિકા–પહેલાં ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ તથા જીના ઉપકાર વગેરે દર્શાવીને સામાન્ય રૂપથી સ્વરૂપ-નિરૂપણ કરવામાં આવ્યું હવે વિશેષ રૂપથી પુદ્ગલ આદિના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે કહીએ છીએ– જેમાં પૂરણ અને ગલન અર્થાત મિલન અને વિગ હોય છે તે પુદ્ગલ કહેવાય છે. પુદ્ગલમાં વર્ણ, ગંધ રસ તથા સ્પર્શ હોય છે. પુદૂગલ પરમાણુંથી માંડીને મહાત્કંધ સુધીના હોય છે. આથી કાળે વાદળી વગેરે વર્ણ, સુરભિ અને અસુરભિ ગંધ, તીખે, ખાટો, મીઠે વગેરે રસ, કમળ, કઠોર વગેરે સ્પર્શ પુદ્ગલેના વિશેષ લક્ષણ જાણવા જેઈએ. આ રીતે જે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાન હોય તે પુદ્ગલ છે. જે ૧૯ / તત્વાર્થનિર્યુકિત-પુદ્ગલના વિષયમાં અન્ય તીથિકેની વિવિધ પ્રકારની વિરોધી માન્યતાઓ છે. દા. ત. સૌત્રાન્તિક પુદ્ગલ શબ્દનો અર્થ જીવ કહે છે કારણ કે તે ફરી ફરી ગતિને ગ્રહણ કરે છે. બૌદ્ધોને એક સમ્પ્રદાય જે યૌગાચાર કહેવાય છે તે વિજ્ઞાનના પરિણામને પુદ્ગલ કહે છે-કહ્યું પણ છે-આત્મધર્મને જે ઉપકાર વિવિધ પ્રકારથી પ્રવૃત્ત થાય છે તે વિજ્ઞાનનું પરિણામ છે. તે પરિણામ ત્રણ પ્રકારનું છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧ ૨ ૩ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ તત્વાર્થસૂત્રને આ માન્યતા અયોગ્ય છે આથી તેનું નિરાકરણ કરવા માટે કહીએ છીએ-પુગમાં વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ હોય છેઆ રીતે પગલેમાં શુકલ આદિ વર્ણ ગંધ રસ અને સ્પર્શને સદ્ભાવ હોવાથી જીવને પુદ્ગલ કહી શકાય નહીં. વર્ણ આદિથી યુક્ત હોવાના કારણે પુદ્ગલ મૂત્ત હોય છે અને જીવ વર્ણ આદિથી રહિત હોવાના કારણે અમૂર્ત છે એવી રીતે જે મૂર્ત છે તે અમૂર્ત કેવી રીતે હેઈ શકે ? પૃથ્વીની જેમ પાણી વગેરે પણ વર્ણ ગંધ રસ અને સ્પર્શવાળા છે મન પણ સ્પર્શ આદિથી યુકત છે કારણ કે તે સર્વવ્યાપી નથી જેમ કે પાર્થિવ પરમાણું. વર્ણના પાંચ પ્રકાર છેકાળે, વાદળી, પીળે કવેત તથા લાલ. ગંધના બે ભેદ છે સુગંધ અને દુધ. રસ પાંચ જાતના છે-તીખો, કડ, કસાયલે, ખાટો તથા મધુર. સ્પર્શના આઠ ભેદ છે (૧) કર્કશ (૨) મૃદુ (૩) ગુરૂ (૪) લઘુ (૫) શીત (૬) ઉષ્ણુ (૭) ચિકણું અને (૮) લુછે. જો કે સમરસને (મીઠું) પણ બધાને જ અનુભવ છે પરંતુ તેનો સમાવેશ મધુર રસમાં થઈ જાય છે અથવા પાંચેય રસમાં તેને અન્તર્ભાવ સમજી લે જોઈએ કારણ કે તે બધા રસોનો રાજા હોય છે. પાણી વગેરે જે પુદ્ગલમાં પ્રગટ રૂપથી ગબ્ધ વગેરેની પ્રતીતિ થતી નથી તેમાં પણ સ્પશ હોવાના કારણે અપ્રકટ ગબ્ધ આદિને સ્વભાવ સમજી લેવું જોઈએ કારણ કે આ વર્ણ વગેરે ચારેય નિયમથી સાથે રહે છે. જ્યાં એક હોય છે ત્યાં ચારે ચોકકસ હોય છે. પરમાણું આદિ પુડ્ડગલેના રૂપ આદિ ગુણ તેમનાથી કવચિત્ ભિન્ન અને કવચિત્ અભિન્ન છે; એકાન્ત ભિન્ન અથવા અભિન્ન નથી. ભગવતી સૂત્ર (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્ર) ના શતક ૧૨ ઉદ્દેશક ૫ માં કહ્યું છે-પુદ્ગળ પાંચ વર્ણવાળા પાંચ રસવાળા બે ગબ્ધ તથા આઠ સ્પર્શ વાળું કહેવામાં આવ્યું છે. શંકા–વિજ્ઞાનથી ભિન્ન સ્પર્શ, રૂપ રસ તથા ગંધવાળા કોઈ પુદ્ગલદ્રવ્યનું અસ્તિત્વ નથી. વિજ્ઞાન જ ઘટ પટ આદિ વિવિધ પુદ્ગલેના આકારમાં પ્રતિભાસિત થાય છે જેમ સ્વરૂપમાં અનેક પદાર્થોની પ્રતીતિ થાય છે પરંતુ વાસ્તવમાં તેમનું અસ્તિત્વ હોતુ નથી, તે બુદ્ધિકલ્પિત જ હોય છે, એવી જ રીતે વિજ્ઞાન જ ઘટ પટ આદિના રૂપમાં પ્રતીત થાય છે. તેમની કઈ પારમાર્થિક સત્તા નથી. સમાધાન–એવું ન કહેશે. આપનું આ વિધાન અનુભવથી વિરુદ્ધ છે. જ્ઞાન અન્તઃસ્થિત પ્રતીત હોય છે, ઘટ આદિ પદાર્થ બાહ્ય રૂપમાં પૃથક દેશમાં પ્રતીત થાય છે આથી જ્ઞાનથી પ્રથફ વાદળી પીળા વગેરે જુદા જુદા આકારમાં પ્રતિભાસિત ઘણા બાહ્ય પદાર્થોનો અપલાપ કરી શકાતો નથી. જે બાહ્ય પદાર્થ પ્રતીત થાય છે તેમની સત્તાને નિષેધ કઈ રીતે કરી શકાય? આપે સ્વમાનો જે દાખલે આપ્યો છે તે પણ અનુરૂપ નથી. કારણ કે સ્વમામાં વિપર્યય અને જાગૃત અવસ્થામાં અવિપર્યય જોવામાં આવે છે. આપના વિધાન મુજબ પ્રમાણ અને પ્રમાણભાસમાં કોઈ અંતર રહેશે નહીં. વસ્તુના સ્વરૂપને ગ્રહણ કરનાર જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણુ છે અને અર્થાન્તરના વિકલ્પ દ્વારા પ્રવૃત્ત થનારા પ્રત્યક્ષપ્રમાણભાસ છે આ રીતને ભેદ બાહ્ય પદાર્થનું અસ્તિત્વ સ્વીકાર્યા વગર હાઈ રાકે નહિં. જ્ઞાન બાદ્ય પદાર્થના સ્વરૂપને અનુકરણ કરીને જ સાકાર થાય છે. જે તે બહા પદાર્થનું અનુકરણ ન કરે તે બધા પદાર્થો માટે સમાન હોય છે. આવી સ્થિતિમાં તે ગ્રહણ કરે તે શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ ૧ ૨૪ Page #139 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨ શાબ્દાદિ પણ પુદ્ગલના જ ભેદહેવાનું નિરૂપણ સૂ. ૨૦ ૧૨૫ બધાને જ ગ્રહણ કરે અને જે ન ગ્રહણ કરે તે કઈ પણ પદાર્થને ગ્રહણ ન કરે આથી યાહકના વિશેષથી જ ગ્રાહ્યની દૃષ્ટિ જ કારણ હોય છે. અન્યથા અર્થજ્ઞાન એ વ્યવહાર પણ ન હોવો જોઈએ કારણ કે વ્યવહાર ઉપકારથી પ્રભાવિત થાય છે નિમિત્ત નૈમિત્તિકભાવ રૂપ ઉપકાર અવિનાભાવ હોવાથી અન્યથા અનુપપન્ન છે. આ રીતે વર્ણ ગંધ રસ અને સ્પર્શથી યુકત હોવાના કારણે પુદ્ગલ જીવથી ભિન્ન છે અને જીવના જ્ઞાનાદિ પરિણમેથી પણ ભિન્ન છે. તાત્પર્ય એ છે કે પુદ્ગલ જીવ અગર તે વિજ્ઞાનનું પરિણામ નથી. તે ૧૯ सबंधयार उज्जोय पभा छायातपबंध सुहुमवायरसंठाणमेया ॥ મૂળસૂવાથ-શબ્દ, અધિકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ, સૂફમત્વ, બાદરત્વ, સંસ્થાન અને ભેદ પણ પુદ્ગલરૂપ છે. | ૨૦ | તત્ત્વાર્થદીપિકા–પુદ્ગલ કેવળ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શાત્મક જ નહીં પરંતુ શબ્દ આદિ પણ પુદ્ગલ જ છે. એ નિરૂપણ કરવા માટે કહીએ છીએ– શબ્દ, અન્ધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ, બન્ધ. સૂફમત્વ, બાદરત્વ, સંસ્થાન અને ભેદ પણ પુદ્ગલના જ પર્યાય છે. આથી પુદ્ગલ શબ્દાદિ વાળા હોય છે. ૨૦ છે તત્વાર્થનિર્યુકિત-પહેલા કહેવાઈ ગયું છે કે પુદ્ગલ રૂપ, રસ, ગન્ધ, અને સ્પર્શ પર્યાયવાળા હોય છે. હવે એ કહે છે કે શબ્દ વગેરે પર્યાય પણ પુદગલના જ છે. શબ્દ બે પ્રકારના છે ભાષાત્મક અને અભાષાત્મક. ભાષાત્મક શબ્દના બે ભેદ છે સાક્ષર અને અનક્ષર શબ્દ. જે શબ્દ વર્ણ પદ તથા બાહ્યાત્મક હોય છે. શાસ્ત્રને અભિવ્યંજક હોય છે, સંસ્કાયુક્ત અને સંસ્કારહીનના ભેદથી આર્ય અને અનાર્યજનના વ્યવહારનું કારણ હોય છે તે અક્ષરાત્મક કહેવાય છે. અનક્ષરાત્મક શબ્દ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચે. ન્દ્રિય પ્રાણિઓના જ્ઞાનાતિશયન પ્રતિપાદનને હેતુ હોય છે. તેમને જ્ઞાનાતિશય એકેન્દ્રિય જીવની અપેક્ષાથી જાણવું જોઈએ. એકેન્દ્રિય જીવોને સામાન્ય જ્ઞાન હોય છે અતિશયજ્ઞાન હોતું નથી. અતિશય જ્ઞાનવાન સર્વજ્ઞ એકેન્દ્રિયના સ્વરૂપનું નિરૂપણ કરે છે તે તીર્થકર ભગવાન પરમાતિશયજ્ઞાની હોય છે. આ શબ્દો પ્રાયગિક હોય છે. અભાષાત્મક શબ્દ પણ બે પ્રકારના છે. પ્રાયોગિક અને વૈસિક. પ્રાયોગિક શબ્દના ચાર ભેદ છે—તત વિતત ઘન અને સુષિર પુષ્કર ભેરી, દુદુભિ દદુર આદિ ચર્મવેષ્ટિત વાદ્યોને શબ્દ તત કહેવાય છે. વીણ સુઘાષા વગેરેના શબ્દ વિતત કહેવાય છે. તાલ ઘંટ વગેરે વગાડવાથી ઉત્પન્ન થનાર શબ્દ ઘન કહી શકાય છે, તથા વાંસળી અને શંખ વગેરેથી ઉત્પન્ન શબ્દ સૌષિર છે. વૈસિક શબ્દ મેઘ આદિને કહેવાય છે જે ગર્જનાત્મક હોય છે. આ બધા શબ્દ પુદગલના પર્યાય હોવાથી પગલિક છે. જોવામાં અવરોધ ઉભું કરનાર પ્રકાશના વિરોધી તેમના નામથી પ્રસિદ્ધ અધિકાર પણ પૌગલિક છે. ચન્દ્ર, સૂર્ય, અગ્નિ, મણિ પતંગીયા વગેરેથી ઉત્પન્ન થનાર પ્રકાશ ઉધોત છે તે પણ પૌગલિક છે. પ્રભા જેને દીપ્તિ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૨૫ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ તત્વાર્થસૂત્રને અગર ચમક કહે છે. તે પણ પીગલિક છે. છત્રી આદિના નિમિત્તથી પ્રતિનિયત દેશમાં પ્રકાશના રકાવાથી ઉત્પન્ન થનારી છાયા પણ પૌદ્ગલિક છે. તે દર્પણ આદિના સંસ્થાન રૂપ પણ હોય છે. - સૂર્યના નિમિત્તથી ઉત્પન્ન ઉષ્ણ પ્રકાશને આતપ કહે છે તે પણ પુદ્ગલાત્મક જ છે. બન્ધ બે પ્રકારનાં છે–પ્રાયોગિક અને વૈસિક. પુરુષના પ્રયત્નથી ઉત્પન્ન થનારા પ્રાયોગિક બંધ બે પ્રકારના છે અજીવ વિષયક અને જીવાજીવ વિષયક. લાખ અને લાકડીનું બંધન અજીવવિષયક છે. જીવાજીવવિષયક બન્ધ જીવની સાથે કર્મ અને કર્મને હેય છે. જે બંધમાં કઈ પુરુષના પ્રયોગની અપેક્ષા હોતી નથી તે સ્વાભાવિક બંધ કહેવાય છે. વૈસિક (સ્વાભાવિક) બંધ ચીકાસ અને લુખાપણના કારણે થાય છે. વિદ્યુત, ઉલ્કા જળધારા, અગ્નિ અને ઈન્દ્રધનુષ્ય વગેરે તેના દૃષ્ટાંતે છે. આ બધા પ્રકારના બન્ધ પગલિક સમજવા જોઈએ. સૂમત બે પ્રકારના છે અન્ય અને અપેક્ષિક અનન્ય સૂક્ષ્મત્વ પરમાણમાં હોય છે. આપેક્ષિક વેલ, આંબળા બોર વગેરેમાં. આ બંને જાતના સૂફમત્વ પુગલના જ વિકાર છે. એવી જ રીતે બાદરત્વ અર્થાત્ સ્થૂલતાના પણ બે ભેદ છે અન્ય અને અપેક્ષિક અન્ય બાદરત્વ સમગ્ર લેકવ્યાપી મહાત્કંધમાં છે. આપેક્ષિક બાદર– બેર, આમળા, બિલ્વ, તાલફળ વગેરેમાં હોય છે. આ બંને પ્રકારના બાદરત પણ પૌગલિક છે. આકૃતિ અગર આકારને સંસ્થાન કહે છે તેના પણ બે ભેદ છે ઈલ્વસ્થ અને અનિત્થસ્થ. જે આકારના વિષયમાં કહી શકાય કે આ એવું છે તે ઈચૅસ્થ આકાર કહેવાય છે. વર્તુળ, ત્રિકેણ ચતુશ્કેણ, દીર્ઘ પરિમંડપ વગેરે આકાર ઈત્થસ્થ સંસ્થાનના અન્તગત છે. જે આકારમાં કઈ પ્રકારની નિયતતા ન હોય અને જેને પૂર્વોક્ત કેઈ આકારની સંજ્ઞા ન દઈ શકાય તે અનિત્થસ્થ આકાર કહેવાય છે તે મેઘ વગેરેમાં અનેક પ્રકારથી દેખાય છે. આ બંને પ્રકારના સંસ્થાન પૌદૂગલિક છે. ભેદના પાંચ પ્રભેદ છે (૧) ઉત્કરભેદ (૨) ચૂર્ણભેદ (૩) ખન્તભેદ (૪) ચૂર્ણિકાભેદ (૫) પ્રતરભેદ કરવત વગેરેથી લાકડાં વગેરેને ચીરવા તે ઉત્કર ભેદ, ઘઉં જવું વગેરેને દળીને લેટ બનાવો ચૂર્ણ ભેદ. ઘટ, પટ આદિના ટુકડે ટુકડા થવા તે ખખ્તભેદ છે. અડદ્ મગ વગેરેને ઝીણે ચૂરે છે ચૂર્ણિકાભેદ અબ્રપટલ વગેરેના પડ ના પડ જુદા થવા પ્રતરભેદ છે. આ રીતે શબ્દ આદિ પૂર્વોક્ત બધા પુદ્દગલ દ્રવ્યના વિકાર છે. સૂત્રમાં પ્રયુક્ત “ચ” શબ્દથી પ્રેરણું અભિધાન આદિ આગમ ઉકત પુળ દ્રવ્યના પરિણામોને ગ્રહણ કરી લેવા જોઈએ. આ કારણથી શબ્દ ભલે ધાન્યાત્મક હોય, ભલે વર્ણાત્મક તે પુદ્ગલને જ પરિણામપર્યાય છે મૂર્ત હોવાના કારણે તેને પુગળદ્રવ્યનું પરિણામ સમજવું જોઈએ. અને શબ્દ મૂર્ત છે કારણ કે તે અન્ય દ્રવ્યમાં વિકાર ઉત્પન્ન કરવામાં સમર્થ છે જેમકે પિપળો વગેરે. શંખ વગેરેને અત્યંત તીવ્ર શબ્દ કાને બહેર કરી દે છે. અમૂર્ત આકાશ આદિમાં એવું સામર્થ્ય હોઈ શકતું નથી એવી જ રીતે શબ્દ મૂર્ત છે કારણ કે પર્વતથી ટકરાયેલા પથ્થરની જેમ પાછો ફેંકાય છે. પ્રતિધ્વનિત થાય છે ! આપની જેમ દ્વારનું અનુસરણ કરે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧ ૨૬ Page #141 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨ શબ્દ આદિ પણ પુદ્ગલના જ ભેદ હેવાનું નિરૂપણ સૂ. ૨૦ ૧૨૭ છે. ઘાસ તથા પાંદડાની જેમ વાયુ દ્વારા પ્રેરિત થાય છે. દીપકની જેમ બધી દિશાઓમાં ગ્રહણ કરી શકાય છે, તારાગણની જેમ અભિભૂત થાય છે અને સૂર્યમન્ડલની જેમ બીજાને અભિભવ કરે છે. તાત્પર્ય એ છે કે જેમ સૂર્યના પ્રકાશથી તારાઓને પ્રકાશ સંતાઈ જાય છે આથી તે મૂર્ત છે એવી જ રીતે મંદ શબ્દ તીવ્ર શબ્દ દ્વારા અભિભૂત થઈ જાય છે એથી શબ્દ મૂર્ત છે. આ બધા હેતુઓથી એ સાબીત થાય છે કે શબ્દ પુદગલ દ્રવ્યને પર્યાય છે. પુદગલદ્રવ્યને પર્યાય હોવાને કારણે તેનું મૂત્વ પણ સિદ્ધ છે. આવી સ્થિતિમાં વૈશેષિકે એ શબ્દને આકાશને જે ગુણ માને છે તે એગ્ય નથી, મૂર્ત શબ્દ અમૂર્ત આકાશને ગુણ હોઈ શકે નહીં જેમ કે રૂપ આદિ આકાશના ગુણ નથી. સત્ય એ જ છે કે શબ્દ પુદ્ગલનું જ પરિણામ છે. પરિણામ પરિણામીથી અર્થાત પર્યાય દ્રવ્યથી કથંચિત ભિન્ન અને કવચિત અભિન્ન હોય છે આથી શબ્દને પણ પુદ્ગલ દ્રવ્યથી કવચિત ભિન્ન અને ક્વચિત્ અભિન્ન માનવો જોઈએ. આનાથી એ સાબિત થયું કે ધ્વનિ રૂપ પરિણામથી અગર શ્રોત્રગ્રાહ્યરૂપથી પરિણામ પુદ્ગળ જ શબ્દ કહેવાય છે. પૌદ્ગલિક બન્ધ ત્રણ પ્રકારના છે પ્રગબન્ધ વિશ્વસાબધ અને મિશ્રબ. એક વસ્તુનું બીજી વસ્તુ સાથે મળી જવું એંટી જવું તેને બંધ કહે છે. જીવના વ્યાપારથી ઉત્પન્ન થનાર બંધ પ્રાયોગિક બન્ધ કહેવાય છે જેમ ઔદારિક શરીર અથવા લાખ અને કાષ્ઠને બંધ સ્વભાવથી જીવના પ્રવેગ વગર જ થનાર બંધ વિસસા બન્ધ કહેવાય છે. વિસસાબંધ બે પ્રકારના છે સાદિ અને અનાદિ વિદ્યુતું. ઉલ્કા, મેઘ, અગ્નિ, ઈન્દ્રધનુષ્ય વગેરેમાં વિષય ગુણવાળા પરમાણુઓનાં કારણે જે સ્કન્ધ રૂપ પર્યાની ઉત્પત્તિ થાય છે તે સાદિ વિશ્વસાબંધ છે. ધર્મ અધર્મ અને આકાશદ્રવ્ય અનાદિ કાળથી સ્વભાવથી જ પરસ્પર સમ્બદ્ધ છે. તેમને બંધ અનાદિ વિસસાબબ્ધ કહેવાય છે. મિશ્રબન્ધ ઉપયુકત બંને કારણેથી અર્થાત્ જીવના વ્યાપાર અને સ્વભાવથી થાય છે. તે જીવના વ્યાપારથી સહચરિત અચેતન દ્રવ્યની પરિણતિ છે. સ્તંભ આદિ કુંભ આદિ મિશ્રબન્ધના અન્તર્ગત છે. મિશ્રબન્ધમાં બંનેની પ્રધાનતા હોય છે. એવી રીતે પહેલાં જે કે બન્દના બે ભેદ કહેવામાં આવ્યા છે તે પણ કિંચિત્ વિશેષ દર્શાવવા માટે અત્રે ત્રણ ભેદને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવી જ રીતે સૂમત્વ પણ પુદ્ગલનું જ પરિણામ છે તે બે પ્રકારનું હોય છે અન્ય અને આપેક્ષિક તેનું કથન પહેલા કરી દેવામાં આવ્યું છે અહીં કંઈક વિશેષતા કહીએ છીએજે સૂફમત્વ અન્તિમ હોય તે અન્ય કહેવાય છે. અન્ય સૂક્ષ્મત્વ પરમાણુંમાં જ મળી આવે છે કારણ કે પરમાણું જ બધાથી અધિક સૂક્ષ્મ છે તેથી વધુ સૂફમત્વ કોઈ અન્ય વસ્તુમાં હોતું નથી. જે સૂક્ષ્મત્વ કઈ બીજી વસ્તુની અપેક્ષાથી માનવામાં આવે છે તે આપેક્ષિક કહેવાય છે જેવી રીતે તૈયાક સ્કન્ધ વ્યક સ્કન્ધની અપેક્ષા સૂકમ છે. વ્યક ચતુરાકની અપેક્ષા સૂક્ષમ છે એવી રીતે આપેક્ષિક સૂફમત્વ અનેક પ્રકારનું હોય છે. આ બંને જ પ્રકારના સૂફમત્વ પૌદૂગલિક જ છે. સ્થૂલત્વ પણ એ જ પ્રકારે બે જાતના છે અન્ય અને અપેક્ષિક, અન્ય સ્થૂલત્વ સર્વ લેકવ્યાપી અચિત્ત મહાત્કંધમાં જ મળે છે કેમકે આનાથી વધારે બીજા કોઈ પુદ્ગલ હતા. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૨૭ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ તત્વાર્થસૂત્રને નથી. આપેક્ષિક-પૂલત્વ બેરની અપેક્ષાએ આમળામાં અને આમળાની અપેક્ષાએ દાડમમાં હેય છે પરમાણુઓના પ્રથમ પરિણામના અને અવયના વિકાસને ભૂલત્વ કહે છે. આ બન્ને પ્રકાર ના સ્કૂલત્વ પૌગલીક છે. સંસ્થાનને અર્થ આકૃતિ છે. આકૃતિ અવયવોની અમુક પ્રકારની રચનાથી બને છે. સંસ્થાન બે પ્રકારના છે જીવનું અને અજીવનું પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય એ એકેન્દ્રિય જીવ છે અને બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દય તથા પંચેન્દ્રિય જીવ અનેક ઇન્દ્રિય છે આ પૃથ્વી, અપ તેજસ્કાય આદિ જેના શરીરનું સંસ્થાન ક્રમથી મસરની સમાન, તિબુક-ની સમાન, સૂચીકલાપની સમાન ધજાની જેમ તથા અનિત્થસ્થ હોય છે. આમા જે બેઈન્દ્રિય તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય નામના ત્રણ વિકલેન્દ્રિય જીવ છે તેમનું સંસ્થાન હંડક હોય છે. પંચેન્દ્રિયેના યથાયોગ્ય નામકર્મના ઉદયથી ઉત્પન્ન થનારા છ પ્રકારના સંસ્થાન હોય છે. સમચતુરસ્ત્ર, ચોધ, સાદિ, કુન્જક, વામન અને હુન્ડક, કહ્યું પણ છે– જે સંસ્થાન સમરસ હોય અર્થાત જેને ચારે બાજુથી માપવાથી સરખું હોય તે સમચતુરસ કહેવાય છે. જેમાં ઉપરના અવયવ મોટા હોય તે ન્યધ સંસ્થાન જેમાં નીચેનાં અવયવ મોટા હોય તે સાદિ જેમાં પેટ અંદર જતું રહ્યું હોય અર્થાત જે કુબડા હોય તે કુજક સંસ્થાન જે વંતી હેય તે વામન અને જે બધી જગ્યાએ વિષમ હોય–બેઠું હોય તે હંડક સંસ્થાન કહેવાય છે. અજીવનું સંસ્થાન પાંચ પ્રકારનું હોય છે, વૃત્ત, ત્રિકોણ, ચતુષ્કોણ આયત (લાંબું) અને પરિમન્ડલ. વૃત્ત સંસ્થાન યુગલ અને અયુગલના ભેદથી બે પ્રકારનું હોય છે. યુગ્મ સંસ્થાન પણ બે પ્રકારનું છે. પ્રતર અને ઘન એવી રીતે અન્ય સંસ્થાન પણ સમજી લેવા જોઈએ. જે સંસ્થાન વૃત્ત આદિ કોઈ રૂપમાં પણ ન કહી શકાય તે અનિત્થસ્થ કહેવાય છે. આ બધાં જ સંસ્થાન પદગલિક છે. | કઈ વસ્તુના એકત્વને ભંગ થઈ જ ભેદ કહેવાય છે. ભેદ પાંચ પ્રકારના છે. ઔકરિક, ખન્ડ, ચૌણિક, પ્રતર અને અનુત્તર ભેદ, વિભક્ત થનાશ પુદગલદ્રવ્યમાં જ થાય છે આથી તે પૌગલિક છે. તે પુદગલ સિવાય કંઈ પણ અન્ય દ્રષ્યમાં હેતે નથી. ચીરવાવાળા લાકડા વગેરેમાં સ્કુરિક ભેદ હોય છે. કોઈ વસ્તુના સૂરે ચૂર થઈ જવા તે ચૌણિક ભેદ છે. માટીના પીંડાનિ જેમ ટુકડા-ટુકડા થવા તે ખડભેદ છે. અબરખ મગર ભેજપત્ર વગેરેની માફક પડના પડ જુદા જુદા થાય તે પ્રતર ભેદ છે. વાંસ અગર શેરડીની માફક કેઈની છાલ જુદી થઈ જાય તે અનુત્તર ભેદ છે. પૂર્વોક્ત યુકિત મુજબ આ બધા ભેદ પાગલિક છે. એવી જ રીતે અન્ધકાર, છાયા, તાપ તથા ઉદ્યોત પણ પુદગલદ્રવ્યના જ પરિણામ છે. અન્ધકાર પુલનું જ પરિણામ છે કારણ કે તે જોવામાં અવરોધ નાખે છે જેમ દિવાલ અથવા આવરણ કર્તા હોવાના કારણે તે પટ વગેરેની જેમ પૌલિક છે. છાંયડે પણ પુદ્રલનું પરિણામ છે કારણ કે તે શીતલ અને સંતોષદાયક હોય છે જેમ પાછું અને હવા. એવી જ રીતે તાપ પણ સંતાજનક હોવાથી પરસેવો ઉત્પન્ન કરનાર હોવાથી અને ઉષ્ણ હોવાથી અગ્નિ આદિની માફક પૌલિક છે. એવી જ રીતે ચન્દ્રિકા આદિનો પ્રકાશરૂપ ઉદ્યોત પણ પલદ્રવ્યન પરિણામ છે, કેમકે તે આટલાક હોય છે જેમ અગ્નિ વગેરે. શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ ૧૨૮ Page #143 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨ શબ્દાદિ પણ પુદ્ગલના જ ભેદ હેાવાનુ નિરૂપણુ સૂ. ૨૦ ૧૨૯ એજ પ્રમાણે પદ્મરાગ, નીલમ, હીરા વગેરે મણિએના ઉદ્યોત પણ પુદ્ગલદ્રવ્યના જ પર્યાય છે કારણ કે તે અનુષ્ટુ—અશીત (ન ગરમ ન શીતળ) હેાય છે. દાખલા તરીકે પાણી વિગેરે એવી રીતે અન્ધકાર અને છાંયડો વગેરે મૂત્ત દ્રવ્યનું કાર્ય હાવાથી તે પૌદ્ગગલિક છે. શંકા——અન્ધકાર પૌલિક નથી કારણ કે તે દ્રવ્ય ગુણુ અને કમથી વિલક્ષણ છે, તે ભાવાભાવ રૂપ છે અન્ધકાર જો દ્રવ્ય હેાત તે અનિત્ય હૈાવાના સબંધે ઘડા આદિની જેમ તેની ઉત્પત્તિ થવી જોઇતી હતી પરંતુ દ્રવ્યની જેમ ઉત્પન્ન ન થવાના કારણે, અમૂત્ત હાવાથી સ્પર્શીથી રહિત હોવાથી, પ્રકાશથી, વિરૂદ્ધ હોવાથી અને પરમાણુએ દ્વારા ઉત્પન્ન ન થવાના કારણે તે પુદ્ગલ, દ્રવ્યનું પરિણામ હોઈ શકે નહીં. અન્ધકાર ગુણુ પણ ન હોઇ શકે કારણ કે તેના આધાર ઉપલબ્ધ થતા નથી. ગુણ દ્રવ્યને આશ્રીત જ હોય છે. પ્રકાશનું વિરેાધી હોવાથી પણ અન્ધકાર ગુણુ થઇ શકે નહીં અન્ધકાર કર્મ પણ નથી કારણ કે કર્મ પણ કોઇને કાઈ દ્રવ્યને આશ્રિત જ હાય છે અને અન્ધકારના કોઈ આશ્રય ઉપલબ્ધ થતા નથી. જો અન્ધકાર ક્રિયારૂપ હાત તા તેના કોઈ આશ્રય પણ પ્રતીત થાત પરંતુ તેના કોઈ આશ્રય ઉપલબ્ધ થતા નથી તેને ક્રિયાં માની શકાય નહી. જ્યાં તેજના અભાવ હાય છે ત્યાં જ અન્ધારાની પ્રતીતિ થાય છે. તેજ જ્યારે બીજા કોઈ દ્રવ્યથી ઢંકાઈ જાય છે ત્યારે અન્ધકાર હોય છે આથી એ સાખીત થાય છે કે અન્ધકાર પુન્દ્ગલનું પિરણામ નહીં પરંતુ તેજના અભાવ જ છે. સમાધાન—આમ કહેવું એ ન્યાયપદ્ધ નથી. અન્ધકાર પૌદ્ગલિક છે કારણ કે તે વ્યવધાન ક્રિયામાં સમ હાય છે, સૂત્ત છે, સ્પવાન છે અને પરમાણુઓથી ઉત્પન્ન થાય છે જેમ દિવાળ. આથી અન્ધકાર ને અપૌદ્ગલિક સિદ્ધ કરવા માટે પ્રયુક્ત આપના અમૂત્વ સ્પરહિતત્વ અને પરમાણુ-અકૃતકત્વ, આ ત્રણે હેતુ અસિદ્ધ છે. શંકા—જો અન્ધકાર મૂત્ત છે તેા આપણને તેના સ્પર્શ આદિની પ્રતીતિ કેમ થતી નથી ? સમાધાન—જેમ ગવાક્ષમાં રજકણુ દેખાય છે પરંતુ તેમના સ્પર્શ પ્રતીત થતે નથી તેવી જ રીતે અન્ધકારનુ પરિણમન એવું વિલક્ષણ છે કે આપણને તેના સ્પર્શેની ખાત્રી થતી નથી. જેવી રીતે અગ્નિને પાણી સાથે તેવી જ રીતે પ્રકાશ સાથે અન્ધકારને વેર છે. કોઇ વરડામાં રાખેલા દીપકના કિરણાના ઉપઘાત પુષ્કરાવત્ત મેઘની મૂશળ તેવી ધારાઓ પણ નથી કરી શકતી આથી જળ તથા અગ્નિના સર્વથા જ વિરાધ હાય એમ નથી તેા પણ ઉદ્ભગમ સ્થાનમાં જ તેમના વિરાધ હાય છે. અગર અન્ધકાર પૌદ્ગલિક ન હેાત તા તેની સાથે પ્રકાશના વિરોધ પણ ન થઈ શકત. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮માં અધ્યયનમાં કહ્યું છે શબ્દ અન્ધકાર ઉદ્યોત પ્રભા, છાયા, આતપ, વણુ, રસ, ગંધ અને સ્પર્શ આ બધાં પુદ્દગલાનાં લક્ષણ છે. પૃથકત્વ સંખ્યા સંસ્થાન, સંચાગ અને વિભાગ આ બધાં પર્યાયાનાં લક્ષણ છે. | ૨૦ | पोग्गला दुविधा परमाणुणो खंधा ॥ મૂલસૂત્રા—પુદ્ગલ એ પ્રકારના હાય છે. પરમાણું અને સ્કંધ, ॥ ૨૧ ॥ ૧૭ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૧૨૯ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ તત્વાર્થસૂત્રને તત્વાર્થદીપિકા-પૂર્વોક્ત રૂપ, રસ, ગંધ અને સ્પર્શવાળા-પુદ્ગલ બે પ્રકારનાં કહેવાયા છે–પરમાણું અને સ્કન્ધ. જે કે આ બંનેમાં પુદ્ગલત્વ જાતિ સમાન છે તે પણ અવયવરહિત હોવાથી આણુ સૂક્ષમ છે અને સાવયવ હોવાથી સ્કંધ સ્થૂળ હોય છે. આ જ બંનેમાં અંતર છે. પરમાણુ આપણી ઇન્દ્રિયેથી અગેચર છે, માત્ર અનુમાન અને આરામથી જાણી શકાય છે. તે નિરવયવ અને સૂક્ષ્મ હોય છે. સ્કંધરૂપ પુદ્ગલ આપણું ગ્રહણમાં આવી શકે છે કારણ કે તે સાવયવ અને સ્થૂળ હોય છે. સ્થાનાંગસૂત્રના બીજા સ્થાનકના ત્રીજા ઉદ્દેશકના ૮રમાં સૂત્રમાં કહે છે – પુદ્ગલ બે પ્રકારના છે–પરમાણુ પુદ્ગલ તથા પરમાણુ પુદ્ગલ છે ૨૧ " તત્વાર્થનિયુક્તિ–પહેલાં પુદ્ગલેનું પ્રતિપાદન કર્યું હવે ટુંકમાં તેમના ભેદોનું નિરૂપણ કરીએ છીએ-પુદ્ગલ બે પ્રકારના છે–પરમાણુ અને સ્કંધ. પરમ આને પરમાણુ કહે છે. પરમાણુ એટલા સૂક્ષમ હોય છે કે તે આપણી ઈન્દ્રિયના વિષય થઈ શક્તાં નથી તેમને અનુમાન અને આગમના પ્રમાણથી જ જાણી શકાય છે. કહ્યું પણ છે–પરમાણુ કારણ જ હોય છે કાય નહીં તથા સૂક્ષમ અને નિત્ય હોય છે તેમાં એક રસ, એક ગંધ, એક વર્ણ અને બે સ્પર્શ હોય છે. કાર્ય જ તેનું લિંગ છે અર્થાત સ્કંધથી તેનું અનુમાન કરી શકાય છે. જેટલાં પણ કચણુથી લઈને અચિત્ત મહાત્કંધ પર્વત સ્કંધ છે તેમનું કારણ પરમાણું છે, કેમકે પરમાણુઓના મિલનથી જ તેમની નિષ્પત્તિ થાય છે તે અન્ય છે કારણ કે સમસ્ત ભેદના અંત સુધી વ્યાપ્ત રહે છે. દ્વચામુંકથી લઈને મહાત્કંધ સુધીની મૂર્ત વસ્તુઓનું કારણ પરમાણું છે. અમૂર્ત જ્ઞાનાદિનું કારણ આત્મા આદિ છે. આ બંને કારણોને સર્વથા વિનાશ થતું નથી જે એમ હેત તે તેની અસત્તાની પ્રાપ્તિ થઈ જાય અને તે સંજોગોમાં કેઈને ઉત્પન્ન ન કરી શકે. દા. ત. આકાશપુષ્ય કેઈને ઉત્પન્ન કરી શકતું નથી. પરમાણુ સૂકમ, નિરવયવ અને નિત્ય છે. પ્રત્યેક પરમાણુમાં એક રસ, એક ગંધ એક વણ તથા બે સ્પર્શ હોય છે. કાર્યથી પરમાણુઓનું અનુમાન કરી શકાય છે. પરમાણુ દ્વયાક આદિનું ઉપાદાન કારણ છે અને આત્મા જ્ઞાનના ઉપાદાન કારણ છે. પરમાણુ અને આત્માના અસ્તિત્વમાં દ્વચક્ષુક આદિ અને જ્ઞાન આદિ કાર્ય થાય જ છે. જે પરમાણુને તથા આત્માને અભાવ માનવામાં આવે તે તેમના પૂર્વોક્ત કાર્ય ઉત્પન્ન થઈ શકે નહીં, - જેના અસ્તિત્વથી જે થાય છે અને જેના અભાવમાં જે થતું નથી, તે તેનું કાર્ય-કારણ કહેવાય છે. અમુકના હેવા પર જ અમુકનું થવું-જેમ અગ્નિનું હોવાથી જ ધુમાડાનું દેવું અને અમુકના ન હોવા પર અમુકનું ન હોવું–જેમ અગ્નિના અભાવમાં ધુમાડાનું ન હોવું–આ અન્વયવ્યતિરેક કહેવાય છે. આના જ આધારે કાર્ય કારણભાવનો નિશ્ચય કરાય છે અર્થાત આનાથી આપણે જાણીએ છીએ કે અગ્નિ કારણ અને ધુમાડો કાર્ય છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧ ૩૦ Page #145 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨ પુદ્ગલના ભેદનું નિરૂપણ સૂ. ૨૧ ૧૩૧ જેના હોવાથી કાર્ય થાય છે અને જેના અભાવમાં નથી જ થતું એ પ્રકારની અટકળ કરવી અજુગતી છે કારણ કે કણેરની ઉત્પત્તિ લાલ કમળના ફળથી પિતાની શાખાથી અને પિતાના બીજથી પણ જોઈ શકાય છે. દૂબ (ઘાસ વિષેશ)ની ઉત્પત્તિ ગાયના રૂંવાડાથી અને ઘેટાંના રૂંવાડાથી થાય છે અને છાણ આદિથી વીંછીની ઉત્પત્તિ જોઈ શકાય છે એનું સમાધાન થઈ જાય છે. કારણના હેવા પર જ કાર્યની ઉત્પત્તિ થાય છે આ નિયમ સર્વત્ર લાગુ પડે છે. તે-તે કાર્યોના જનક હોવાથી લાલ કમલ આદિ અને છાણ આદિ પણ કારણ જ સિદ્ધ થાય છે. એવી જ રીતે અહીં પણ પરમાણુઓના હોવા પર જ દ્રયકાદિ થાય છે અને આત્માના હવા પર જ જ્ઞાન થાય છે. આ અભાવ છે. કારણના અભાવમાં અગર વિકલતામાં કાર્યની–ઉત્પત્તિ થતી નથી, જેમ ઝેરમાં મારણ શક્તિ હોવા છતાં પણ જો તે શકિત મંત્ર દ્વારા પ્રતિબદ્ધ થઈ ગઈ હોય તો તેના દ્વારા મારણ કાર્ય થતું નથી. કર્તા રૂપ નિમિત્તની અપેક્ષા રાખનાર કુંભાર દંડ આકાશ આદિ કારણનું નિરૂપણ પણ પૂર્વોકત પ્રકારથી જ કરી લેવું જોઈએ. આપણે પરમાણુની સૂક્ષમતા આગમથી જાણી લઈ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાથી નિત્યતા સમજવી જોઈએ. પરમાણુથી અધિક નાનું કોઈ દ્રવ્ય નથી એ કારણે જ તે પરમાણુ કહેવાય છે. એ આ પરમાણુ તીખે ખાટ, મધુર કડા તથા કસાયેલા રસમાંથી કોઈ એક રસથી યુકત હોય છે. સુરભિ અને દુરભિ ગંધોમાંથી એક ગંધવાળો હોય છે, સફેદ, કાળ, લીલ પીળે અને રાત--આ પાંચ રંગેમાંથી એક રંગવાળે હોય છે અને ચાર સ્પર્શ યુગલમાંથી અવિરેધી બે સ્પર્શોથી યુક્ત હોય છે. બાદર પરિણામવાળા અનેક પ્રકારના પુદ્ગલ આદિ કાર્યોથી જે આપણને પ્રત્યક્ષ દેખાય છે, પરમાણુનું અનુમાન કરવામાં આવે છે. આથી તે કાર્યલિંગ કહેવાય છે સ્કન્ધપુદ્ગલ સાવયવ બાદર અને પ્રત્યક્ષ દ્રશ્ય હોય છે. પરમાણુ અબધ્ધ હોય છે. સ્કંધમાં આઠે સ્પર્શ મળી શકે છે અને તે પરમાણુઓના પિન્ડ હેવાથી બદ્ધ જ હોય છે. સૂક્ષ્મ પરિણામવાળા સ્કંધ ચાર સ્પર્શવાળા હોય છે તથા પરમ સંહતિથી વ્યવસ્થિત હોય છે. આ રીતે પ્રદેશમાત્ર ભાવી સ્પર્શ આદિ પર્યાના ઉત્પત્તિસામર્થ્યથી પરમાગમમાં જે કાર્યરૂપ લિંગ દ્વારા મેળવાય છે–સતરૂપમાં પ્રતિપાદન કરવામાં આવે છે–તે આણુ કહેવાય છે પરમ અણુને પરમાણુ કહે છે અત્યન્ત સૂક્ષ્મ હોવાને લીધે તે જાતે જ પોતાને આદિ મધ્ય અને અન્ત છે. કહેવાનું એ છે કે એક અપ્રદેશી હેવાના કારણે તેમાં આદિ મધ્ય અને અન્તના વિભાગ હતા નથી વળી કહ્યું પણ છે – જે દ્રવ્ય આદિ મધ્ય અને અન્તના વિભાગથી રહિત હોય જે ઈન્દ્રિ દ્વારા ગ્રાહ્ય નથી તથા જે નિવિભાગ છે તેને પરમાણુ સમજવા જોઈએ જે પુદગલ સ્કૂળ હોવાને લીધે ગ્રહણ કરી શકાય, રાખી શકાય અન્યાન્ય વ્યવહારમાં આવી શકે તે સ્કન્ધ કહેવાય છે, જે કે દ્વયક આદિ કઈ-કઈ સૂફમ સ્કન્ધ ગ્રહણ નિક્ષેપ આદિ વ્યવહારને ગ્ય હોતા નથી તથાપિ રૂઢિ અનુસાર તે પણ કબ્ધ કહેવાય છે પુદ્ગલેના શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧ ૩૧ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ તત્વાર્થસૂત્રને આમ તે અનન્ત ભેદ છે પણ પરમાણું અને સ્કંધના ભેદથી તે બે પ્રકારના જ છે. આ બે ભેદોમાં જ તે સર્વેને સમાવેશ થઈ જાય છે. વ્યક્તિશઃ આમ પરમાણું પણ અનન્ત છે અને સ્કન્ધ પણ અનન્ત છે, એવું સૂચિત કરવા માટે બહુવચનને પ્રયોગ કરવામાં આવ્યું છે. આમાંથી પુદ્ગલપરમાણુ સ્પર્શ રસ ગંધ અને વર્ણ વાળા હોય છે અને સ્કન્ધપુદ્ગલ શબ્દ અન્ધકાર, ઉદ્યોત પ્રભા છાંયડે તાપ સૂક્ષ્મત્વ, બાદરવા સંસ્થાન અને ભેટવાળા હોય છે અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળા પણ. આથી એ કથન સંગત થઈ જાય છે કે– અણુ પિતાના કાર્ય (ઘટ આદિ) દ્વારા જ જાણી શકાય છે, બે સ્પર્શવાળા એક વર્ણ એક રસ અને એક ગંધવાળા હોય છે. દ્રવ્યની અપેક્ષાથી નિત્ય અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય પણ હોય છે. તે ૨૧ છે एगत्तपुहुसेहिं कंधा पुहुत्तेण परमाणू य ॥ મૂળ સૂવાથ–સ્કન્ધની ઉત્પત્તિ એકત્વથી, પૃથર્વથી તથા એકત્વપૃથફત્વથી થાય છે, પરમાણુ માત્ર પૃથત્વથી જ ઉત્પન્ન થાય છે. તત્વાર્થદીપિકા–પરમાણુ અને સ્કન્ધના ભેદથી પુદ્ગલના બે ભેદ પ્રથમ કહેવાઈ ગયા હવે પરમાણુ અને સ્ક-ધની ઉત્પત્તિના કારણે બતાવીએ છીએ કન્ય એકૃત્વથી પૃથફત્વથી તથા એફ-પૃથકૃત્ય બંનેથી ઉત્પન્ન થાય છે પરમાણુઓની ઉત્પત્તિ માત્ર પૃથફત્વથી જ થાય છે. જે પરમાણુ અગર સ્કન્ધ અલગ-અલગ હોય તેમને એકબીજામાં મળી જવું એકત્વ કહેવાય છે. આથી વિપરીત કઈ અન્ય નિમિત્ત મળવાથી મળેલા પુદ્ગલેનું જુદા-જુદા થઈ જવું પૃથકૃત્વ કહેવાય છે. સ્કોની ઉત્પત્તિ આ બંને કારણેથી થાય છે. જેમ બે પરમાણુએના મળવાથી ઢિપ્રદેશી સ્કન્ય ઉત્પન્ન થાય છે એવી જ રીતે દ્વિદેશી સ્કન્ધ અને એક પરમાણુ ના મળવાથી અથવા ત્રણ પરમાણુઓના મળવાથી ત્રિપ્રદેશી સ્કન્ધ બની જાય છે. બે ઢિપ્રદેશી સ્કાના મળવાથી અથવા એક ત્રિપ્રદેશી સ્કન્ધ અને એક પરમાણુના મળવાથી અથવા ચાર પરમાણુઓના મળવાથી ચતુઃપ્રદેશી સ્કન્ધ બની જાય છે. એવી જ રીતે સંખ્યાત, અસંખ્યાત, અનન્ત, અને અનન્તાનન્ત પરમાણુઓ અથવા નાના નાના સ્કન્ધ અગર સ્કન્ધો અને પરમાણુઓના મીલનથી તેટલા જ પ્રદેશવાળા સ્કલ્પ ઉત્પન્ન થાય છે. એવી રીતે જેમ એકત્વથી સ્કન્ધ ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે પૃથફત્વ અર્થાત્ ભેદથી ઉત્પન્ન થાય છે. જ્યારે કઈ કઈ સ્કન્દમાંથી એ, પરમાણુ પૃથક થઈ જાય છે તે તે નાને સ્કન્દ રહી જાય છે. આ પણ સ્કન્દની ઉત્પત્તિ છે. જ્યારે એક મોટો સ્કન્ધ બે ભાગોમાં અગર અનેક ભાગોમાં વહેંચાઈ જાય છે ત્યારે અપેક્ષાકૃત નાના-નાના અનેક સ્કન્ધાની ઉત્પત્તિ થાય છે અથવા તે નાના નાના રકામાં પણ પૃથકત્વ પેદા થઈ જાય તે અધિક બીજા નાના અનેક સ્કન્ધ ઉત્પન્ન થાય છે. આ રીતે દ્વિદેશી સ્કંધ સુધી ભેદથી ઉત્પન્ન થઈ શકે છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧ ૩૨ Page #147 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨ પરમાણુ અને સ્કંધની ઉત્પત્તિના કારણેનું નિરૂપણ સૂ. ૨૨ ૧૩૩ કયારેક કયારેક એવું થાય છે કે એક મોટા સ્કન્ધનો એક ભાગ જુદો થયો અને બીજા કને ભાગ તેમાં મળી ગયા આમાં એકત્વ પણ થવું અને પૃથફત પણ થવું. આ એકત્ર પૃથકત્વથી પણ સ્કંધ બને છે. પરંતુ પરમાણુની ઉત્પત્તિ એકૃત્વ અર્થાત સંઘાતથી થતી નથી. તે ભેદ પૃથકત્વથી જ ઉત્પન્ન થાય છે. જ્યારે કઈ સ્કંધમાં એક પ્રદેશ પૃથ થઈને સ્વતંત્ર થઈ જાય છે ત્યારે પરમાણુ કહેવાય છે. આ રીતે પરમાણુ પૃથફત્વથી જ ઉત્પન્ન થાય છે રર . તત્વાર્થનિર્યુકિત–પૂર્વસૂત્રમાં પુદ્ગલનું પરમાણુ રૂપ અને સ્કંધરૂપ પરિણમન બતાવવામાં આવ્યું છે પરંતુ તે પરિણમન શું અનાદિ છે અથવા સાદિ ? આ શંકાનું સમાધાન કરવા માટે-તે પરિણમન સાદિ છે, અનાદિ નથી, કારણ કે તે ઉત્પત્તિમાન છે–પરમાણુઓ અને સ્કંધની ઉત્પત્તિનું કારણ કહીએ છીએ-એકત્વ અને પૃથફત્વથી પુદ્ગલે. ઉત્પન્ન થાય છે અને પૃથલ્ફવથી પુદ્ગલેના પરમાણુ ઉત્પન્ન થાય છે. હકીકતમાં સંઘાતરૂપ એકત્વથી ભેદરૂપ પૃથકૃત્વથી અને સંઘાતભેદરૂપ એકત્વ-પૃથકૃત્વથી પુદ્ગલેના દ્વિદેશી આદિ સ્કંધ ઉત્પન્ન થાય છે. જેમ-બે પરમાણુ પુદ્ગલેના સંઘાત રૂપ એકત્વથી અર્થાત્ મિલનથી દ્વિપ્રદેશી પુદ્ગલસ્કંધ ઉત્પન્ન થાય છે. એક દ્વિપદેશી સ્કંધ અને એક પરમાણુના સંઘાતથી અથવા ત્રણ પરમાણુઓના સંઘાતથી ત્રિપ્રદેશીસ્કંધની ઉત્પત્તિ થાય છે. એવી જ રીતે એક ત્રિપ્રદેશમસ્કંધ અને એક પરમાણુથી અથવા બે દ્વિપ્રદેશી ઔધથી અથવા ચાર પરમાણુથી ચાર પ્રદેશ સ્કંધ ઉત્પન્ન થાય છે એવી જ રીતે સંખ્યાત અસંખ્યાત, અનન્ત અને અનન્તાનન્ત પ્રદેશોના સંઘાત રૂપ એકત્વથી સંખ્યાત અસંખ્યાત અનન્ત અને અનન્તાનન્ત પ્રદેશેવાળા સ્કંધ ઉત્પન્ન થાય છે. એવી જ રીતે આ જ પ્રયાણુથી લઈને અનન્તાનન્તપ્રદેશી સ્કંધમાં જે સંઘાતરૂપ એકત્વથી ઉત્પન્ન થયા છે. જ્યારે ભેદ થાય છે અર્થાત્ એક પરમાણુ ભિન્ન થઈને અલગ થઈ જાય છે ત્યારે તે એક પરમાણુથી હીન સ્કંધના રૂપમાં ઉત્પન્ન થાય છે એવી જ રીતે જે તેમાંથી બે પરમાણુ નીકળી જાય અગર ત્રણ પરમાણુ જુદાં થઈ જાય તે ક્રમશઃ નાને થત થકે તે અન્તતઃ દ્વિદેશી સ્કંધના રૂપે ઉત્પન્ન થઈ જાય છે. આ કયણુક આદિ સ્કંધ સંઘાત અને ભેદ અર્થાત્ એકત્વ અને પૃથકૃત્વ–બંનેથી પણ ઉત્પન્ન થાય છે કાળના સૌથી નાના નિરંશ અંશને સમય કહે છે તે એક જ સમયમાં કોઈ પરમાણુ કેઇ દ્રયણુંકથી છુટો થવો અથવા તેજ સમયે બીજા કેઈ પરમાણું તેમાં મળી ગયા તે આ ભેદ અને સંઘાતથી પણ પ્રયણુંક સ્કંધની ઉત્પત્તિ થઈ. પરંતુ પરમાણુની ઉત્પત્તિ સંઘાતથી અગર ભેદ સંઘાતથી નહીં પણ ભેદથી જ થાય છે. અહીં એ સમજી લેવું જોઈએ બે પરમાણુઓનાં પારસ્પરિક મિલન રૂપ એકત્વ પરિણામથી એક દ્રવ્યાણુક સ્કન્ધ બની જાય છે. સ્થાનાંગસૂત્રના બીજા સ્થાનના ત્રીજા ઉંદેશકના ૮૨માં સૂત્રમાં કહ્યું છે-બે કારણોથી પુદ્ગલેનું મિલન થાય છે. અગર તે પુગલ જાતે જ સંહત થઇ જાય છે અગર બીજાની દ્વારા સંહત કરવામાં આવે છે. એવી જ રીતે પુદ્ગલમાં શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧ ૩૩ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ તત્વાર્થસૂત્રને બે પ્રકારથી ભેદ (પૃથફત્વ) ઉત્પન્ન થાય છે. કાં તે તે સ્વયં જ પૃથફ થઈ જાય છે અગર બીજાની દ્વારા જુદા કરવામાં આવે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬માં અધ્યયનની ૧૧મી ગાથામાં કહ્યું છે-એકત્વ અને પૃથકત્વના કારણે સ્કંધ અને પરમાણુ ઉત્પન્ન થાય છે. શંકા–નિરંશ બે પરમાણુઓના એકત્વથી કયક સ્કંધની નિષ્પત્તિ કેવી રીતે થઈ શકે ? તે બે પરમાણુઓના સંગ સર્વાત્મના અર્થાત્ એક પરમાણુમાં બીજા પરમાણુને પૂર્ણ રૂપમાં સમાઈ જવાથી થાય છે. અથવા એક દેશથી થાય છે ? જે સર્વાત્મના સંયોગ માની લઈએ તો આખું જ જગત એક પરમાણુ માત્ર જ હશે કારણ કે એક પરમાણમાં જ્યારે બીજા પરમાણુ સંપૂર્ણ રીતે સમાઈ જાય તે બે પરમાણુએના મળી જવાથી તે પહેલાની માર્ક એક પરમાણુ માત્ર રહ્યો. એવી જ રીતે જ્યારે તેમાં ત્રીજે પરમાણું મળે તો પણ તે પરમાણુ માત્ર જ રહ્યો એવી રીતે અનન્ત પરમાણુઓના મળવાથી તે પરમાણું માત્ર જ રહેશે. આ દેષથી બચવા માટે જે પરમાણુઓને સંગ એક દેશથી માનવામાં આવે તે પરમાણુ સાવયવ અર્થાત્ અવયવવાળ માનવે પડશે. જ્યારે તેમાં એક દેશથી સંગ થાય છે તે સાવયવ થયા વગર તે કઈ રીતે રહી શકે છે ? આ રીતે અહીં કુવા ઉપર ખાઈની કહેવત ચરિતાર્થ થાય છે અર્થાત્ બંને પક્ષોમાં દોષ આવે છે. આવી સ્થિતિમાં પરમાણુઓને સંયોગ બની જ શકતો નથી. સમાધાન–-પરમાણુ રૂપ રસ, ગંધ અને સ્પર્શવાળા હોય છે આથી સંગ સમયે વ્યવધાનયુક્ત પરસ્પરમાં વ્યાપ્ત થઈને રહે છે કારણ કે તેમનામાં રૂપ આદિ અવયવ હોય છે જેમ સ્તંભ કુંભ વગેરે. એવી રીતે પરમાણુ કવચિત્ નિરવયવ અને કવચિત સાવયવ પણ છે. દ્રવ્યથી નિરવયવ અને ભાવથી સાવયવ છે. આના સિવાય દ્રવ્યની અપેક્ષા જ્યારે પરમાણુ એક છે અને તેમાં કઈ પ્રકારનો ભેદ નથી તે તેના માટે સર્વાત્મના કહીને સર્વ શબ્દનો પ્રયોગ કેવી રીતે કરી શકાય ? સર્વ શબ્દ તે નિરવશેષ અનેક વાચક છે. એ હકીકત સર્વત્ર પ્રસિદ્ધ છે આથી સર્વ શબ્દનો પ્રયોગ કરવો અશકય છે. એવી જ રીતે જુદા જુદા રૂપમાં પ્રસિદ્ધ વસ્તુના કેઈ એક ભાગને પ્રતિપાદક એકદેશ શબ્દ ભેદરહિત પરમાણુના વિષયમાં કેવી રીતે વાપરી શકાય ? આ કારણથી ઉપયુક્ત સર્વાત્મના અને એકદેશેન આ બંને વિકલ્પને પ્રગટ કરવાવાળા વાક્ય પ્રયાગ તે જ લેકે કરી શકે છે જેઓ અત્યન્ત પ્રસિદ્ધ લેકવ્યવહારથી પણ વિમુખ છે શુદ્ર છે અને અર્થથી અથવા શબ્દના અર્થથી અજ્ઞાન છે, અને અત્યન્ત જ જડ છે. વિચારશીળ વિદ્વાન એવો પ્રયોગ કરી શકતા નથી. જેમના મગજમાં એકાન્તવાદનું ભૂત સવાર છે તેઓ જ બે વિકલ્પને પ્રગટ કરનારા વચનનો પ્રયોગ કરી શકે છે. સમસ્ત વાદમાં શિરોમણિ સ્પાદ્વાદ સિદ્ધાંતને આશ્રય લેવાથી જેમનામાં અનુપમ સામર્થ્ય ઉત્પન્ન થઈ ગયું હોય તેવા અનેકાન્તવાદી આવા અર્થહીન વાનો પ્રયાગ કરતા નથી. એક પરમાણું જ્યારે બીજા પરમાણુની સાથે મળે છે તે એક દેશથી નહીં. કારણ કે તેમાં દેશ અર્થાત્ અવયવ હતા જ નથી પરંતુ સ્વયં જ અવયવ દ્રવ્યાંતરના અવયવદ્રવ્યોથી શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૩૪ Page #149 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨ પરમાણુ અને સ્કંધેની ઉત્પત્તિના કારણોનું નિરૂપણ સૂ. ૨૨ ૧૩૫ રહિત થઈને બીજા પરમાણુની સાથે ભેદથી સંગને પ્રાપ્ત થાય છે. તે બીજા પરમાણુમાં સમાઈ શકતો નથી. પરમાણુ સક્રિય હોય છે અને પિતાના અવગાહનાના સ્થાન રૂપ આકાશમાં જ સમાયેલું રહે છે. શંકા–જે પરમાણુને બીજા પરમાણુની સાથે એક દેશથી પણ પ્રદેશ નથી થતે તે તેમનો સંગ જ થઈ શકે નહીં. કારણ કે તેઓ પરસ્પરમાં આશ્રિત નથી જેમ બે આંગળીએના જુદા જુદા રહેવાથી સંગ થતા નથી તેમ. સમાધાન—આપણે એક બીજામાં પેસવાથી સંગ કહેતા નથી પરંતુ નિરવયવ હોવાથી જ તેમને સોગ થાય છે. બે આંગળીઓની માફક પરમાણુ ને બીજો કોઈ સંયુક્ત જુદો પ્રદેશ હેત નથી પરંતુ તે જાતે જ સંયુક્ત થઈ જાય છે એટલું જ અમારું વિધાન છે. આપનું પરસ્પરમાં આશ્લિષ્ટ ન થવું, હેતુ અનેકાતિક છે. સૂક્ષ્મ છેદનથી. જુદી જુદી થયેલી બે આંગળીઓના અન્તના બે પ્રદેશ જે એક બીજાથી છૂટા હોય તે પરસ્પરમાં આશ્લિષ્ટ ન લેવા છતાં પણ તેમને સંગ થાય છે. બે આંગળિઓ આપસમાં જોડાયેલી હોય છે કારણ કે વચમાં અંતર હેતું નથી તે પણ એક આંગળી બીજામાં પેસતી નથી. શંકા–પરમાણુ સંસ્થાનવાન હોવાથી સાવયવ જ હોવા જોઈએ નિરવયવ નહીં. સમાધાન–સંસ્થાન દ્રવ્ય અવયથી ઉત્પન્ન થાય છે. અવયના હોવાથી ધટ આદિ અવયવી વસ્તુઓમાં સંસ્થાન થાય છે. પરમાણુમાં અવયવ હોતા નથી આથી પરમાણુમાં સંસ્થાન પણ હોતા નથી. શંકા–જે પરમાણુંમાં સંસ્થાન નથી તે તે અસાર થઈ જશે. સમાધાન –જેમાં સંસ્થાન ન હોય તેની સત્તા જ હતી નથી, એ કેઈ નિયમ નથી. આકાશ સંસ્થાનથી રહિત હોવા છતાં પણ અસત્ નથી, સતુ જ છે. શંકા–આકાશ પણ સંસ્થાનવાન છે કારણ કે તેની પરિધિ જોઈ શકાય છે. દા. ત. દડે. સમાધાન–આ વિધાન સંપૂર્ણ લેક અને શાસ્ત્રોથી પ્રતિકુળ છે સાથે જ અનુભવથી પણ વિરુદ્ધ છે. વેગ અગર સંગને અર્થ છે-સમ્માપ્તિ અર્થાત સારી રીતે મેળાપ થઈ જશે. આ યોગ પ્રદશેથી જ થાય છે તેમ નથી. જે પ્રદેશરહિત છે તેની સ્વયં જ સંપ્રાપ્તિ થઈ જાય છે. આ રીતે બધા સ્થળપદાર્થ જે વિભક્ત કરવામાં આવે છે. નિઃસંદેહ અન્તમાં તે નિરંશ હશે. સ્થૂળ વસ્તુ સૂક્ષ્મપૂર્વક જ હોય છે કહ્યું પણ છે-“બધી સવિભાગ વસ્તુ અવિભાગમાં પ્રવિષ્ટ છે” અનન્ત પરમાણુઓને એક જ આકાશપ્રદેશમાં જે અવગાહ થાય છે તેનું કારણ એ છે કે તે અપ્રતિઘાતી રૂપમાં પરિણત થાય છે–તે અનન્ત પરમાણુઓમાંથી કઈ કઈના અવગાહમાં અવરોધ નાખતું નથી. જેમ એક ઓરડ દીવાના પ્રકાશથી વ્યાપ્ત હોય અને તેમાં બીજે દીપક રાખવામાં આવે તે તેને પ્રકાશ પણ તેમાં સમાઈ જાય છે અને સાથે જ શીત શબ્દ આદિના પુદ્ગલ પણ સમાયેલાં રહે છે, તેમાંથી કઈ પુદ્ગલ બીજા પુદ્ગલની અવગાહના પ્રતિરોધ કરતું નથી એવી જ રીતે આકાશના એક જ પ્રદેશમાં અનન્ત પરમાણુ વગર વિરોધ સમાયેલા રહે છે. શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ ૧૩૫ Page #150 -------------------------------------------------------------------------- ________________ તત્વા સૂત્રના શંકા—જો પરમાણુ પ્રતિઘાતરહિત છે તે સ્થૂળ દ્રવ્યની નિષ્પત્તિ કેવી રીતે થશે ? ચાગ થવાથી મીલન થાય છે અને સંચાગના અર્થ છે અપ્રાપ્તની પ્રાપ્તિ અને નહી કે એકબીજામાં સમાઇ જવું. ૧૩૬ સમાધાન— સ્થૂળ દ્રવ્યની ઉત્પત્તિ વખતે પરમાણુઓનુ અપ્રતિઘાતિ હવું અમને સિદ્ધ નથી. પરમાણુઓના પ્રતિઘાત ભગવાન ત્રણ પ્રકારના માને છે. અન્યપરિણામ ઉપકારાભાવ અને વેગ. અન્ધપરિણામ પ્રતિઘાત સ્નિગ્ધતા અને રુક્ષતાના કારણે થાય છે. ઉપકારાભાવ પ્રતિઘાત, ધર્મ, અધમ અને આકાશની ગતિ, સ્થિતિ અને અવગાહ રૂપ ઉપકારના પ્રકરણમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. લેાકની અહાર જીવા અને પુદ્ગલાની ગતિને પ્રતિઘાત થઇ જાય છે કારણ કે ત્યાં ગતિનું નિમિત્ત કારણ હાજર નથી; જેમ માલા અને મગર વગેરેની ગતિ પાણીથી બહાર નિમિત્ત કારણ (પાણી)ના અભાવમાં થતી નથી. આથી જ લેાકના અન્તમાં પરમાણુના પ્રતિઘાત થઈ જાય છે, એજ રીતે જ્યારે કોઈ પરમાણુ સ્વાભાવિક ગતિ કરતા થકા વેગમાં હાય છે અને તે વચ્ચે આવી જાય છે તે તેના વેગના કારણે પરમાણુના પ્રતિઘાત થાય છે. વેગયુક્ત ગતિ કરતા થકા પરમાણુ, વેગવાન પરમાણુના જ પ્રતિઘાત કરે છે કારણ કે તે વેગવાન હેાવાસાથે સ્પવાન અને મૂર્ત્તિમાન હૈાય છે, જેમ પ્રબળ વેગવાળા પવન ખીજા પવનના સામના કરે છે આનાથી પરમાણુના વેગના કારણે પ્રતિઘાત થાય છે તેમ પ્રતિત થાય છે. ઉપર કહેલા પ્રકારથી પરમાણુના વિષયમાં પ્રતિઘાતિત્વ અને અપ્રતિધાતિત્વનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પરિણમનની વિશેષતાના કારણે પુદ્ગલામાં આ ખને જ ઘટિત થઈ જાય છે. દા. ત. શબ્દ દીવાળ વગેરે દ્વારા પ્રતિહત થઈ જાય છે અથવા જો પ્રતિહત (પડથા) ન પડે તા કાને સાંભળી શકાય છે અને તે જ શબ્દ કદી કદી પવન દ્વારા પ્રેરિત થઈને પ્રતિદ્વૈત થઈ જાય છે કારણ કે જે પ્રતિકૂળ વાયુની દિશામાં સ્થિત થાય છે તેને તે સંભળાતા નથી અને અનુકૂળ વાયુની દિશામાં બેઠેલાને સંભળાય છે. આથી એ સાબીત થાય છે કે જેમ ગન્ધને વાયુ પ્રેરિત કરે છે તેવી જ રીતે શબ્દને પણ પ્રેરિત કરે છે. આવી જ રીતે પરમાણુઓના સઘાત રૂપ એકત્વથી સ્કન્ધાની ઉત્પત્તિ થાય છે એમ જે કહ્યું તે ચેાગ્ય જ કહ્યું છે. ત્રણ પરમાણુઓના સંધાત થવા પર અથવા દ્વિપ્રદેશી સ્કન્ધની સાથે એક પરમાણુના સંધાત થવાથી ત્રિપ્રદેશી સ્કન્ધ (ત્ર્યણૂક)ની ઉત્પત્તિ થાય છે. આ જ સત્ય સંખ્યાત પ્રદેશી અને અસંખ્યાત પ્રદેશી સ્કન્ધની ઉત્પત્તિના વિષયમાં સમજી લેવુ' જોઈ એ. અસંખ્યાતથી પણ આગળ ઘણા વધારે ઘણા અને વધુમાં વધુ પરમાણુઓના પ્રચય રૂપ અનન્ત પ્રદેશીમાં પણ એકત્વરૂપ સઘાતની વાત સમજી લેવાની છે તાત્પય એ છે કે જેટલા પ્રદેશવાળા પુદ્ગલાના સંધાત થશે તેટલા પ્રદેશવાળા જ સ્કન્ધ ઉત્પન્ન થશે. એ રીતે અનન્તાનન્ત પ્રદેશવાળા પુદ્ગલેના સંધાતથી અનન્તાનન્ત પ્રદેશી સ્કન્ધ ઉત્પન્ન થાય છે. પરંતુ પરમાણુઓની ઉત્પત્તિ સધાતથી નહીં પૃથક્ત્વથી જ થાય છે. શંકા-—સ્નિગ્ધતા અને રુક્ષતા દૂર થવાથી, સ્થિતિના ક્ષય થવાથી જ્યારે કોઈ દ્રવ્યથી ભેદ થાય છે અને સ્વભાવ ગતિથી યણુક આદિ સ્કન્ધાના ભેદ થાય છે અને તે વખતે ઉત્પન્ન થનાર પરમાણુ, કા હેાવા જોઈ એ. જ્યારે પરમાણુ હ્રયણુક આદિમાં મળેલા હતા ત્યારે તે પરમાણુના રૂપમાં હતા નહીં પરંતુ સ્કન્ધના રૂપમાં હતાં. જ્યારે તેના સ્કન્ધરૂપ પૂ પર્યાયના શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૧૩૬ Page #151 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨ પરમાણુ અને સ્કંધની ઉત્પત્તિના કારણોનું નિરૂપણ સૂ. ૨૨ ૧૩૭ વિનાશ થયે ત્યારે જ તેમાં પરમાણુરૂપ ઉત્તર પર્યાયનું ઉત્પન્ન થવું. ઉત્તરકાલીન પર્યાયમાં પૂર્વ કાલીન પર્યાયનું રહેવું શક્ય નથી કારણ કે પરિણામને અર્થ જ છે ભવાન્તરનું હોવું. ઓથી સૂફમ પરિણામથી બાદર પરિણામ ભિન્ન છે, આથી સ્કન્ધ પરિણામમાં પરમાણુ પરિણામ હેતે નથી. જેમ ગોળ, પાણી અને મહુડાના પુષના સંયોગથી સરક (દા) દ્રવ્યરૂપ પરિણમન ઉત્પન્ન થાય છે તેજ વિભિન્ન દ્રવ્યના સંગ વિશેષથી કાલાન્તરમાં એક નવીન રૂપ ધારણ કરી લે છે જેમાં તેમના ભેદને સમજવું મુશ્કેલ થઈ પડે છે પરંતુ તે દ્રવ્ય વગર તે સમયે પિતાના પૂર્વ રૂપમાં રહે છે. જે તે સમયે પણ તે દ્રવ્યો પિતાના પૂર્વ રૂપમાં જ રહે તે પૂર્વકાળની માફક તે સમયે પણ તે પરિણામ ન હોવું જોઈએ. એ રીતે બાદર પરિણામના રૂપમાં પરિણત મહાદ્રવ્યમાં પરમાણું પોતાના રૂપમાં અર્થાત્ પરમાના રૂપમાં હેતા નથી કારણ કે તે બીજા પરિણામમાં પરિણત થાય છે જેમ દારુ પર્યાયના હોવાથી ગોળ વગેરે પિતાના રૂપમાં રહેતાં નથી આથી પરમાણુ દ્વયાણુક વગેરેના કારણ “જ” છે અહીં “જ”ને પ્રયોગ કરે ગ્ય નથી. સમાધાન–કોઈ પણ સ્થળ મૂર્તદ્રવ્યનું જે પૃથકકરણ કરવામાં આવે તે પરમાણુઓના રૂપમાં જ તેને અંત થશે જેમનું પુનઃ પૃથકકરણ થઈ જ શકતું નથી તે દ્રવ્યનું આકાશપુષ્પની જેમ સર્વથા શૂન્ય રૂપ થશે નહીં. અથવા એમ કહીએ કે દ્રવ્યમયની અપેક્ષાથી દ્વયશુક આદિ દ્રવ્યોના કારણે પરમાણુ જ છે અને પર્યાયની અપેક્ષાથી તેમની ઉત્પત્તિ થાય છે. એવી રીતે કેઈ અપેક્ષાથી ઉત્પન્ન થવાના કારણે પરમાણુંને કાર્ય પણ કરી શકાય છે. તે પરમાણું સ્વયં કોઈ પણ દ્રવ્યના અવયવ દ્વારા ભેદી શકાતા નથી. હા, રૂપ રસ આદિ પરિણામ તેમનામાં મળી આવે છે એ અપેક્ષાથી તે ભેદવાનું પણ હોય છે-તેમનામાં ભેદ કરી શકાય છે.? શંકા–પરમાણુ પ્રદેશહીન હોવાના કારણે શશકવિષાણુની સમાન અસત છે? સમાધાન–પરમાણુ સાવયવ દ્રવ્ય નથી, સાવયવ દ્રવ્યનું પ્રતિપક્ષી છે અને સાવયવ દ્રવ્યના પ્રતિપક્ષી હોવાથી અવશ્ય જ સત્ હોવું જોઈએ. અને નિરવયવ હોવું જોઈએ. તે તે પ્રદેશ રહિત છે. આ દલીલ અને આગમ પ્રમાણથી દ્રવ્ય પરમાણુની સિદ્ધી થાય છે. દ્રવ્ય પરમાણુની સિદ્ધી થઈ જવા પર ક્ષેત્રપરમાણુ અને ભાવપરમાણુની પણ સિદ્ધી થઈ જાય છે તે જાતે સમજી લેવું જોઈએ. ૨૨ एगत्त पुहुत्तेहिं चक्खुसा ॥ મૂળસૂત્રાર્થ–સંઘાત અને ભેદથી સ્કંધ ચક્ષુગ્રાહ્ય થઈ જાય છે . ૨૩ તત્ત્વાર્થદીપિકા–અનન્તાનન્ત પરમાણુઓના સમૂહથી નિષ્પન્ન થયેલે કોઈ પણ સ્કંધ ચક્ષુ દ્વારા ગ્રાહ્ય હોય છે અને કેઈ હેતા નથી. આ સંજોગોમાં જે ચક્ષુગ્રાહ્ય નથી તે ચક્ષુગ્રાહ્ય કેવી રીતે થઈ જાય છે ? આ શંકાનું સમાધાન કરવા માટે કહીએ છીએ– ૧૮ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૩૭ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ તત્વાર્થસૂત્રને એકત્વ અર્થાત સંઘાત અને પૃથકત્વ અર્થાત ભેદથી સ્કંધ ચાક્ષુષ પ્રત્યક્ષના વિષય બની જાય છે, ભેદથી ચાક્ષુષ હેતા નથી. અચાક્ષુસ પૂર્વોક્ત સંઘાતથી, ભેદથી અને સંઘાત ભેદથી હોય છે. ૨૩ તત્વાર્થનિર્યુકિત–ભેદ અને સંઘાતથી ચક્ષુ ઈન્દ્રિય દ્વારા ગ્રાહ્ય સ્કંધ ઉત્પન્ન થાય છે. એવું ન સમજવું જોઈએ કે ભેદ અને સંઘાતથી ઉત્પન્ન થનારા બધા સ્કંધ ચાક્ષુષ જ હોય છે. ભેદ અને સંઘાતથી તે ચાક્ષુષ સ્કેની પણ ઉત્પત્તિ દેખી શકાય છેઆથી નિયમ એ છે કે સ્વતઃ જ પરિણમનની વિશિષ્ટતાના કારણે ચક્ષુઈન્દ્રિયના ગોચર થનારા બાદર સ્કન્ધ સંઘાત અને ભેદ દ્વારા ઉત્પન્ન થાય છે. આ રીતે બધાં સ્કન્ધ ચક્ષુગ્રાહ્ય હેતા નથી, પરંતુ અનન્તાનન્ત પરમાણુઓના સંઘાતથી બનનારા પુદ્ગલસ્ક ધ પણ જે બાદર પરિણામવાળા હોય છે તે તે નેત્રોચર થઈ શકે છે, સૂક્ષમ પરિણામવાળા નહીં. બાદર પરિણામ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે સૂક્ષમ પરિણામ દૂર થઈ જાય છે. બાદર પરિણામ થવાથી જેમ કેટલાંક પરમાણુ તેમાં મળે છે. તે જ રીતે કેટલાંક જુદા પણ થાય છે આ કારણે સંઘાત અને ભેદ દ્વારા જ ચાક્ષુષ સ્કન્ધની નિષ્પત્તિ થાય છે, ન તે એકલા સંઘાતથી અથવા ન એકલા ભેદથી સૂક્ષમ પરિણામવાળા ઔધને ભેદ થવા છતાં પણ તે અચાક્ષુષ જ બન્યા રહે છે અને તે કારણે તે અચાક્ષુષ જ રહે છે. પરંતુ બીજા કોઈ સૂમિ સ્કંધ ભેદ થવાથી બીજા સ્કંધમાં મળી જાય છે, તે વખતે તેનું સૂક્ષમ પરિણામ ચાલ્યું જાય છે, તેમાં બાદર પરિણામ ઉત્પન્ન થઈ જાય છે અને તે ચક્ષુગ્રાહ્ય બની જાય છે. શંકા–અચાક્ષુષ પરમાણુઓને સમુદાય ત્રણ પરમાણુમાત્ર જ હોય છે. તે કોઈ પ્રકારની વિશેષતા ઉત્પન્ન થયા વગર કઈ રીતે ચાક્ષુષ થઈ શકે છે? સમાધાન–બધી વસ્તુઓના હાજર પરિણામથી કઈ બીજુ પરિણામ ઉત્પન્ન થાય છે તે તે જુદું જ હોય છે. આ રીતે પરમાણુ રૂપ પરિણમનથી ચાક્ષુષ પરિણમન ભિન્ન જ છે. પરમાણું પિતાના પરમાણુત્વ-પરિણામને ત્યાગ કરીને સ્નિગ્ધતા- રુક્ષતાથી સ્થૂળ પરિણમનને પ્રાપ્ત કરી લે છે. સ્કન્ધામાં યથાસંભવ આઠે પ્રકારના સ્પર્શ કહેવામાં આવ્યા છે. પરમાણુઓમાં સ્નિગ્ધ, રુક્ષ, શીત અને ઉષ્ણ આ ચાર સ્પર્શ જ હોય છે એમાંથી પણ પરસ્પર અવિરેધી બે સ્પર્શ જ એક પરમાણમાં હોય છે. બન્ધ રૂપ પરિણતિ માટે સ્નિગ્ધતા અને રુક્ષતા એ બંને સ્પર્શેની જ જરૂરીયાત છે, કઈ પરમાણુ સૂક્ષ્મ પરિણામવાળા તે કઈ સ્નિગ્ધ પરિણામવાળા હોય છે સ્નિગ્ધતા અને રક્ષતા પરસ્પર વિરોધી ધર્મ છે તેઓ એક પરમાણુમાં રહી શકતાં નથી. તેમાં પણ કઈ પરમાણુ એક ગુણ સ્નિગ્ધ હોય છે, કેઈ બે ગુણ સ્નિગ્ધ હોય છે તેવી જ રીતે કેઈ અનન્ત ગુણ સ્નિગ્ધ ચિકણું પણ હોય છે. આવું જ રુક્ષતાના વિષયમાં પણ સમજવું જોઈએ. સામાન્ય રૂપથી બધાં પરમાણું સજાતીય જ હોય છે. કેઈ વિજાતીય હેતાં નથી. કારણ કે બધાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ ગુણવાળા હોય છે. એ રીતે રુક્ષતા અને સ્નિગ્ધતા ગુણના કારણે પરમાણુઓનો કઈ અન્ય દ્રવ્યની સાથે બન્ધ થાય છે અને તે બન્ધ વિશેષથી ઘટ શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ ૧ ૩૮ Page #153 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨ સ્કંધગા ચક્ષુગ્રાહ્ય થવાનુ નિરૂપણુ સૂ. ૨૩ ૧૩૯ આદિ સ્થૂળની ઉત્પત્તિ થાય છે. જો પરમાણુ માત્ર જ રહે તેમાં કઇ વિશેષતા ઉત્પન્ન હોય તા સ્થૂળની ઉત્પત્તિ થઈ શકતી નથી. આ રીતે સ્વગત ભેદના સ્વીકાર કરવાથી કોઈ પણ વસ્તુઓમાં સર્વથા અભેદની શકયતા રહેતી નથી તેમજ ન તા તેમનામાં સર્વથા ભેદ જ છે, પરંતુ કંઇક સમાનતા પણ છે. o ઇંદ્રિયજનિત પ્રત્યક્ષના વિષય થવારૂપ પરિણામમાં જ માત્ર કારણ હોતું નથી પરંતુ વિશિષ્ટ પ્રકારના અનન્ત સંખ્યક પરમાણુઓના સઘાતથી ઉત્પન્ન થનારી સ્થૂળ પરિણતિ અમુક–અમુક ઇંદ્રિયાના વિષય અને છે આથી ઇંદ્રિયજન્ય પ્રત્યક્ષને વિષય થવામાં કેવળ સંધાત જ કારણ નથી તેમજ ન તો કેવળ પિરણામ જ કારણ છે. વરત્ ભેદ અને સંધાત અને જ્યારે એક જ કાળમાં હાય છે ત્યારે જ સ્કંધ ચાક્ષુષ હેાય છે. અહીં ચક્ષુ શબ્દથી બધી ઇન્દ્રિયાને ગ્રહણ કરી લેવી જોઇએ અને એ પણ સમજી લેવુ' જોઇએ કે સ્પ, રસ, ગંધ અને શબ્દ પણ પૂક્ત પરિણતિથી યુક્ત, થઈને જ સ્પના, રસના (જીભ ઘ્રાણુ (નાક) અને શ્રોત્ર (કાન) ઇન્દ્રિય દ્વારા જાણવામાં આવે છે. જે હ્રયણૂકથી લઈને અનન્ત પરમાણુ સુધી સૂક્ષ્મ સ્કંધ અચાક્ષુષ છે તે પૂર્વોક્ત ત્રણ પ્રકારનાં કારણથી અર્થાત્ સંઘાતથી ભેદથી અને સંધાત-ભેદ (અને)થી ઉત્પન્ન થાય છે. શંકા—જે સ્કન્ધ ખાદર છે, તેએ જ સૂક્ષ્મ કેવી રીતે કહી શકાય ? સમાધાન—પુદ્ગલાનું પરિણમન ઘણુ વિચિત્ર હેાય છે. તે જ પુદ્ગલ દાચિત્ મેઘ ઇંદ્રધનુષ્ય, વીજળી વગેરે ખાદર પરિણામને ધારણ કરે છે અને કયારેક તે એવું સૂક્ષ્મ રૂપ પણ ધારણ કરી લે છે કે ઈંદ્રિય દ્વારા ગ્રાહ્ય હાતાં નથી. કદી કદી તેમનામાં એવું પરિણમન થઈ જાય છે કે એક ઇંદ્રિયને બદલે કોઈ બીજી ઇન્દ્રિય દ્વારા ગ્રાહ્ય બની જાય છે. દા. ત. મીઠુ હીંગ વગેરે. મીઠું તથા હીંગ પહેલા ચક્ષુગ્રાહ્ય હેાય છે પર`તુ પાણીમાં મળી જવાથી ચન્નુગ્રાહ્ય રહેતાં નથી, રસનાગ્રાહ્ય જ રહી જાય છે. કોઈ-કાઇ સૂક્ષ્મ રૂપમાં ઉત્પત્તિ થઈ ને એવા જળધરના આકાર ધારણ કરી લે છે કે જે આકાશમાં બધી દિશાઓમાં ફેલાઇ જાય છે. આ રીતે પુદ્ગલાના પરિણમનની વિચિત્રતાના કારણે સ્થૂળનું સૂક્ષ્મ અને સૂક્ષ્મનું સ્થૂળ થઈ જવું લગીર પણ આશ્ચર્યજનક અથવા અસંગત નથી.!! ૨૩૫ મૂત્ર—‘સદ્ ર્જ્વલા' રા મૂળ સૂત્રા—દ્રવ્યનું લક્ષણ સત્ હાય છે. ॥ ૨૪ ॥ તત્વા દીપિકા-પહેલા ધર્મ અધમ આકાશ, કાળ, પુદ્ગળ અને જીવ આ છ દ્રવ્યેાના વિશેષ લક્ષણાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હવે તેમના સામાન્ય લક્ષણ કહીએ છીએ— દ્રવ્યનુ લક્ષણ સત્ છે અર્થાત્ જે સત્ છે તે જ દ્રવ્યનુ લક્ષણ છે એ રીતે સત્ય દ્રવ્ય સામાન્યનું-સ્વરૂપ છે વ્યખ્યાપ્રજ્ઞપ્તિ–(ભગવતી) સૂત્રમાં કહ્યું પણ છે—સત્ દ્રવ્ય કહેવાય છે. ૨૪ તત્વાથ નિયુકિત—પહેલા ધમ આદિ દ્રવ્યાની ગતિ-ઉપગ્રહ સ્થિતિ ઉપગ્રહ અવગાહઉપગ્રહ આદિ વિશેષ લક્ષણ કહેવાઇ ગયા છે હવે સમસ્ત દ્રવ્યવ્યાપક લક્ષણ કહીએ છીએ— શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૧૩૯ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ તત્વાર્થસૂત્રને - દ્રવ્ય સામાન્યનું લક્ષણ સતું છે. આ કથનથી શું વિકારની ગ્રન્થિથી રહિત સત્તા માત્ર (ધ્રૌવ્ય) ધર્માદિનું લક્ષણ છે ? અથવા ઉત્પાદ અને વિનાશ રૂપ વિકાર જ તેમનું લક્ષણ છે ? આ તમામ વિપ્રતિપત્તિઓનું પણ નિવારણ થઈ જાય છે. કારણ કે સત્તા જ ધર્મ આદિનું સામાન્ય લક્ષણ છે. એ રીતે ગતિ, સ્થિતિ, અવગાહ આદિ ઉપકાર દ્વારા તેમનું અસ્તિત્વ નક્કી થાય છે. શંકા–ગતિ સ્થિતિ આદિમાં નિમિત્ત થવાવાળા ધર્માદિ કેઈ અપ્રસિદ્ધ સત્તાવાળા છે ? સમાધાન—ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય રૂપ સર્વ ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવદ્રવ્યમાં ઉપલબ્ધ થાય છે. આથી તેમની સત્તા પ્રસિદ્ધ છે. તેઓ સત્વથી જુદા થઈ શતા નથી. અહીં એ હકીકત સમજી લેવાની જરૂર છે કે ધર્મ અધર્મ, આકાશ, કાળ, પગલા અને જીવ એ છ દ્રવ્યો જગતનું સ્વરૂપ છે. આમાં છવદ્રવ્ય જ ધર્મ અધર્મ વગેરેના અને પિત પિતાના સ્વરૂપના ગ્રાહક છે. સંક્ષેપથી શબ્દ, અર્થ અને જ્ઞાન બધામાં સર્વ લક્ષણ જડી આવે છે, આથી આ લક્ષણ સર્વવ્યાપી છે. તાત્પર્ય એ છે કે ધર્મ, અધર્મ આદિ દ્રવ્યનું સામાન્ય લક્ષણ સર્વ જ સંગત હોય છે. ભગવતીસૂત્રના ૮માં શતકના માં ઉદ્દેશકમાં સત્પદ દ્વારમાં કહ્યું છે-દ્રવ્યનું લક્ષણ સતુ છે ૨૪ છે SHથવા ઘsayત્તર રહ્યા મૂળ સૂવાથ–જે સતું છે, ઉત્પાદું વ્યય તથા ધ્રૌવ્યથી યુક્ત હોય છે. જે ૨૫ છે તત્વાર્થદીપિકા—પૂર્વ સૂત્રમાં દ્રવ્ય સામાન્યનું લક્ષણ સહુ કહેવામાં આવ્યું છે. પરંતુ “સ” કોને કહેવું જોઈએ ? એવી જિજ્ઞાસા થવાથી સનું સ્વરૂપ કહીએ છીએ– જે વસ્તુ ઉત્પાદ વ્યય અને દ્રવ્યથી યુક્ત હોય છે તે જ સત્ કહેવાય છે. જીવ અથવા ધર્મ વગેરે અજીવ દ્રવ્યમાં પોતાની મૂળ જાતિને પરિત્યાગ ન કરતા થકા અન્તરંગ અને બહિરંગ નિમિત્તોથી નૂતન પર્યાયનું ઉત્પન્ન થવું ઉત્પાદ કહેવાય છે જેમ માટીના પિન્ડામાંથી ઘડાનું સર્જન થાય છે એવી જ રીતે પૂર્વ પર્યાયને વિનાશ થઈ જ વ્યય કહેવાય છે જેમ ઘડા પર્યાયની ઉત્પત્તિ થવાથી માટીના પિન્ડ પર્યાયનુંના રહેવું વ્યય છે. આજ રીતે અનાદિ અનાદિ પારિણામિક ભાવથી વ્યય અને ઉત્પાદન થ અર્થાત મૂળભૂત દ્રવ્યનું જેમને તેમ સ્થિર રહેવું ધ્રૌવ્ય ધ્રુવતા સ્થિરતા આદિ સમાનાર્થક શબ્દ છે જેમ સેનાને ટુકડે, કડા, કાનની વેલી, હાર આદિ સેનાની એકની પછી બીજી થનાર અનેક સ્થિતિમાં સુવર્ણ દ્રવ્ય કાયમ રહે છે. (અંતે તે હેમનું હેમ હોય છે) એજ રીતે ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત વસ્તુ સત્ કહેવાય છે. “તમ ધાતુથી “યુક્ત” શબ્દ નિષ્પન્ન થયો છે આથી યુક્ત અર્થ થાયસમાહિત જે ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યથી સમાહિત છે, ઉત્પાદ-વ્યય ઘીવ્યાત્મક છે ઉત્પાદવ્યય-ધ્રૌવ્યમય છે અગર ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વભાવવાળી હોય છે તે જ સતુ કહેવાય છે. આ પ્રકારે ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય સદ્રુપ દ્રવ્યના લક્ષણ છે. સદ્ગપ દ્રવ્ય લક્ષ્ય છે. પર્યાયાર્થિકનયની અપેક્ષાથી ઉત્પાદ વ્યય અને દ્રવ્ય પરસ્પર ભિન્ન છે અને દ્રવ્યથી પણ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૪૦ Page #155 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨ સત્ દ્રવ્યના લક્ષણનું નિરૂપણ સૂ. ૨૫ ૧૪૧ ભિન્ન છે, પરંતુ દ્રવ્યાર્થિક નયથી જુદા જુદા ઉપલબ્ધ ન હોવાથી ભિન્ન નથી બલ્ક તન્મય જ છે. ૨૫ / તત્વાર્થનિર્યુક્તિ–પહેલા ધર્મ આદિ દ્રવ્યોનું સામાન્ય લક્ષણ સત્ કહેવામાં આવ્યું છે પરંતુ સત કોને કહે છે એ શંકાનું સમાધાન કરવા માટે કહીએ છીએ ઉત્પાદ્ધ વ્યય અને પ્રૌવ્યથી યુક્ત વસ્તુ સત કહેવાય છે. ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ સ્વભાવવાળું સત હોય છે. નિયમથી ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ ત્રણે ભેગા થઈને જ સત્ત્વના બેધક હોય છે. સારી વસ્તુથી જ ઉત્પત્તિ વગેરે થાય છે. જે સર્વથા અસતુ છે, આકાશ પુષ્પની જેમ નિસ્વરૂપ છે તેમાં ઉત્પત્તિ વગેરે થતાં નથી કારણ કે આકાશલ આદિ કઈ પણ સ્વરૂપથી કરી શકાતાં નથી. જે કવચિત્ ધ્રુવ નથી તે ન તે ઉત્પન્ન થાય છે કે ન તે નાશ તેને થાય છે, તે સતું પણ હેતું નથી, અસત્ હેાય છે દા. ત. સસલાનું શિંગડું, વાંઝણીને પુત્ર, આકાશ પુષ્પ તથા કાચબાનું દૂધ વગેરે. આ રીતે આ સૂત્ર દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની અપેક્ષાથી સમજવું જોઈએ. દ્રવ્યાર્થિક નય સામાન્યનું ગ્રાહક અને પર્યાયાર્થિક નય વિશેષનું ગ્રાહક છે. આ બંને નય નિગમ સંગ્રહ અને વ્યવહાર નાના મૂળ છે કારણ કે નૈગમનય સામાન્ય અને વિશેષ બંનેના ગ્રાહક હોવાથી સંગ્રહ અને વ્યવહારનયમાં જ અન્તગત થઈ જાય છે. દ્રવ્યાર્થિકનય ઉત્સર્ગ વિધિ, વ્યાપકતા અપ્રતિષેધ સામાન્ય અથવા દ્રવ્યને જ ગ્રહણ કરે છે. તે વિશેષ અગર ભેદને સ્વીકાર કરતા નથી. વિશેષમાં બીજાને નિષેધ કરીને કોઈ વસ્તુની ભિન્નતાનું પ્રતિપાદન કરે છે. અભાવ કેવળ નિષેધ-માત્રશૂન્યરૂપ નથી જેમ–ઘડાને પ્રાગુભાવ માટીને પિન્ડ છે ઘડાની ઉત્પત્તિ પહેલા જે ઘડાનો અભાવ છે તે માટીને પડે જ છે જેમાં ઘડા પર્યાયની ઉત્પત્તિ થઈ નથી. ઘડાને વિનાશભાવ-તેના ઠીંકરી થઈ જાય છે–વિનાશભાવ પણ વસ્તુ સ્વરૂપ જ છે, ઘડાની કપાલ અવસ્થા થઈ જવી જ તેને વિનાશ છે. એ રીતે થાંભલે કુંભ વગેરે એક જ દ્રવ્યની વિભિન્ન પર્યાયમાં જે પરસ્પર ભિન્નતા હોય છે. તે અ ન્યાભાવ છે. જેમ થાંભલે, ઘડો નથી અને ઘડો થાંભલો નથી. આ પણ અવસ્તુરૂપ–શૂન્ય નથી કારણ કે જેટલાં વસ્તુપર્યાય છે. બધાં અ ન્યાભાવ રૂપ છે. એવી જ રીતે એક દ્રવ્યનું બીજું દ્રવ્યરૂપ ન હોવું અત્યન્તાભાવ છે. આ પણ એકાન્ત નિરૂપાખ્ય નથી, જેમ ચેતન અચેતન નથી અને અચેતન ચેતન નથી. બધી વસ્તુઓ દ્રવ્ય, ક્ષેત્રકાળ અને ભાવની અપેક્ષા રાખે છે. તેઓ કદી પ્રત્યક્ષ આદિ પ્રમાણેથી ઉપલબ્ધ થાય છે અને કદી ઉપલબ્ધ થઈને પણ દ્રવ્ય આદિના વિપકર્ષના કારણે ઉપલબ્ધ હોવા ગ્ય રહેતી નથી. મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમ રૂપ કારણ સમૂહના હાજર રહેવા છતાં પણ આત્મા પરમાણું ઢયણુક આદિ તથા વૈકિય શરીર આદિ વિદ્યમાન રહેતા હોવા છતાં પણ ઉપલબ્ધ હોતા નથી એનું કારણ તે વસ્તુનું પરિણમન છે. દિવસે તારા દેખાતા નથી. અનાજના ઢગલામાં નાખેલું બીજ ઉપલબ્ધ થતું નથી. કેઈકઈ વસ્તુ ક્ષેત્રની આ હેવાના કારણે અત્યન્ત નજીકના કારણે અથવા આડ આવી જવાના કારણે પણ ઉપલબ્ધ થતી નથી. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૪૧ Page #156 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્રને કઈ વસ્તુ કાળના વિપકર્ષના કારણે આવિર્ભીત રહેતી નથી. તે તિભાવ હેવાના કારણે ઉપલબ્ધિને યંગ્ય રહેતી નથી. કેઈ–કેઈ ભાવ સંબંધી વિપ્રકર્ષના કારણે ઉપલબ્ધિને ગોચર હેતી નથી જેમ પરકીય આત્મામાં રહેલું મતિજ્ઞાન આદિ તથા પરમાણુ આદિમાં રહેલાં રૂપ, રસ ગંધ, અને સ્પર્શ વગેરે પર્યાને સમૂહ હાજર હોવા છતાં પણ ઉપલબ્ધ થતું નથી. કેઈ એક ઉપલબ્ધિથી ભિન્ન બીજી ઉપલબ્ધિ જ અનુપલબ્ધિ કહેવાય છે, ઉપલબ્ધિને અભાવ અનુપલબ્ધિ નથી કારણ કે પહેલા જ કહેવાઈ ગયું છે કે અભાવ કે શૂન્ય રૂપ-નિઃસ્વરૂપ વસ્તુ નથી બલ્ક ભાવ જ કવચિત અભાવ શબ્દ દ્વારા પ્રકટ કરવામાં આવે છે. આ રીતે જેની ઉપલબ્ધિનું કારણ વિદ્યમાન હોય, તેની ઉપલબ્ધિ થાય છે. જેની ઉપલબ્ધિનું સમસ્ત કારણ ન હોય અને એથી જે ઉપલબ્ધિને યોગ્ય ન હોય, તેની ઉપલબ્ધિ થતી નથી. આથી સાબિત થાય છે કે અભાવ કેવળ પ્રતિષેધ રૂપ નથી બલ્ક ભાવાર રૂપ જ હોય છે ધ્રોવ્યનો અર્થ છે દ્રવ્યનું હોવું. મોરના ઈંડાના રસની જેમ તેમાં ભેદનું બીજ વિદ્યમાન રહે છે, પણ તે જાતે તે ભેદવિહીન છે. દેશ-કાળ-કમથી તેમાં ભેદ વ્યક્ત હોવા યોગ્ય છે. તે સ્વયં સમરસ અવસ્થામાં રહે છે, અને અભિન્ન હોવા છતાં પણ ભેદ પ્રતિભાસી હોવાના કારણે ભિન્ન જેવું પ્રતીત થાય છે. ભવનને આશ્રય હોવાથી ભાવિ વિશેષમાં ભાવત્વ છે. અન્યથા ભાવી વિશેષ ભાવ જ ન કહેવાય કારણ કે તે ભવનથી ભિન્ન છે. ભાવિ વિશેષ તેનાથી અભિન્ન રૂપ છે આથી તેના સ્વરૂપની જેમ ભાવ જ છે એથી અભિન્ન રૂપવાળે છે. એ રીતે આ જે કંઈ પણ છે તે બધું ભવન માત્ર જ છે. ભેદ રૂપમાં પ્રતીત થવાવાળી સમસ્ત વૃત્તિઓ તેની પણ છે, ભિન્ન જાતિની નહીં. - પર્યાયાર્થિક નય અપવાદ સ્વભાવવાળું છે કારણ કે અન્ય નિષેધ અપવાદ છેપર્યાયાર્થિક નય કઈ વસ્તુનું પ્રતિપાદન બીજવસ્તુઓને નિષેધ કરીને કરે છે કારણ કે તેનું સ્વરૂપ નિષેધ કરવાનું છે. જે ઘડે નથી તે ઘડો છે, એ રીતે પર્યાનું જ અસ્તિત્વ છે. પર્યાથી પૃથફ દ્રવ્યની કેઈ સત્તા નથી. આ રીતે દ્રવ્યાર્થિક નય દ્વારા સમર્થિત ધ્રૌવ્યને નિષેધ કરીને ભેદને જ સ્વીકાર કરવામાં આવે છે. આથી પર્યાયાર્થિક નયનું અસ્તિત્ત્વ છે. ઉપલબ્ધિ થનારા લોખંડના સળીયાઓની જેમ ભેદ-સમૂહને છોડીને દ્રવ્યની ઉપલબ્ધિ થતી નથી પરંતુ માટી દ્રવ્ય રૂપ આદિથી ભિન્ન એક વસ્તુ છે એ રીતે એક વસ્તુને વિષય કરવાવાળી ચક્ષુજન્ય પ્રતીતિને અપલાપ કરી શકાતું નથી. ઘોર અન્ધકારના સમૂહથી વ્યાપ્ત કઈ પ્રદેશમાં રહેલા માટી દ્રવ્યનું જે સ્પશેન્દ્રિયજનિત જ્ઞાન થાય છે. તે મૃત્તિ અદ્રવ્યને જ વિષય કરે છે તેને કઈ રીતે અસત્વ કહી શકાય ? આથી એક અભિન્ન દ્રવ્યનું અસ્તિત્વ અવશ્ય સાબીત થાય છે. અભિન્ન દ્રવ્યનું અસ્તિત્વ ન હોત તે અભેદનું જ્ઞાન પણ ન થાત. અભેદનું આ જ્ઞાન ભ્રમાત્મક હોઈ શકતું નથી કારણ કે બુદ્ધિમાન મનુષ્યને વારંવાર એવું જ્ઞાન થાય છે. આ કારણે ઉત્પાદ અને વ્યયથી ભિન્ન એક પ્રૌવ્ય અંશ પણ છે જેના કારણે દ્રવ્ય એક અગર અભિન્ન પ્રતીતિ વિષય હોય છે. આ ધ્રૌવ્ય રૂપ દ્રવ્ય અને ઉત્પાદ-વ્યય રૂપ પર્યાય પરસ્પર નિરપેક્ષ થઈને સતનું લક્ષણ કહેવાય નહીં. દ્રવ્યાર્થિક નય ધ્રૌવ્યને વિષય કરે છે અને પર્યાયાર્થિક નય ઉત્પાદ અને વ્યયને શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૪ ૨ Page #157 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨. સત્ દ્રવ્યના લક્ષણનું નિરૂપણ સૂ. ૨૫ ૧૪૩ ગ્રહણ કરે છે. આ બંને પરસ્પર સાપેક્ષ હોઈને જ વસ્તુના સ્વરૂપ છે. દ્રવ્યાંશ અથવા પર્યાયાંશ કે વાસ્તવિક નથી, આ બંને અંશ તે કલ્પિત છે. વસ્તુ પોતે જ પોતાનામાં એક અખન્ડ રૂપ છે; ફકત નિત્ય અનિત્ય હોવાના કારણે તેમાં બે અંશને વ્યવહાર થાય છે. કહ્યું પણ છે. એકલા અન્વયને અર્થાત અભેદને સ્વીકાર કરવો ઉચિત નથી કારણ કે ભેદની પણ ખાત્રી થાય છે અને ફકત ભેદનો સ્વીકાર કરે પણ ન્યાયસંગત નથી થરણ કે અભેદની પણ પ્રતીતિ થાય છે. આ રીતે ઘડે માટીથી ભેદ અને અભેદવાળો હોવાથી એક જુદા જ પ્રકારને છે. આથી એકાન્તવાદિયો દ્વારા કલ્પિત વસ્તુથી અનેકાન્તવાદિયો દ્વારા સમ્મત વસ્તુ સ્વરૂપ ભિન્ન પ્રકારનું છે, કારણ કે તેમાં નિત્યતા અને અનિત્યતા બંને મળી આવે છે જેમ નર અને સિંહથી “નરસિંહ”નું રૂપ ભિન્ન છે તેવી જ રીતે એકાન્ત નિત્યતા અને અનિત્યતાથી નિત્યાનિત્યતા ભિન્ન છે–કહ્યું પણ છે નરસિંહ એકલે નર નથી કારણ કે તેમાં સિંહનું પણ રૂપ મળી આવે છે અને તે સિંહ પણ નથી કારણ કે તેમાં નરનું પણ રૂપ મળી આવે છે. આ પ્રકારે શબ્દ જ્ઞાન અને કાર્યથી ભિન્નતા હોવાથી નૃસિંહ ભિન્ન જ જાતિ છે. જે ૧ છે આ રીતે ઘટાદિ પ્રત્યેક વસ્તુ કલ્પિત દ્રવ્યરૂપ અને પર્યાય રૂપથી વિલક્ષણ પ્રકારનું છે. આ રીતે નિત્યાનિત્યતાનો સ્વીકાર કરવાથી એકાન્તવાદમાં આવનારા સમસ્ત દોષને કઈ સંબંધ નથી. ભેદભેદ સ્વભાવવાળી વસ્તુમાં પણ કદી કદિ અભેદની જે પ્રતીતિ થાય છે તેનું કારણ સંસ્કારને આવેશ માત્ર છે એ રીતને આવેશ ભેદ અંશને અપલાપ કરીને અથવા સંપન કરીને પ્રવૃત્ત થાય છે. કદી-કદી તે જ વિષયમાં ભેદવિષયક પ્રતીતિ ઉત્પન્ન થાય છે. એવી પ્રતીતિ ભેદવાદીની થાય છે અને તેમાં અભેદનો અપલાપ થાય છે. પરંતુ અનેકાન્તવાદી દ્રવ્ય અને પર્યાય અગર અભેદ અને ભેદ બંનેને સ્વીકાર કરે છે. કેવળ બઘા દ્રવ્યને પ્રધાન અને પર્યાયને ગૌણ વિવક્ષિત કરીને દ્રવ્યને ગૌણતા પ્રદાન કરે છે. તે બંને અંશો પૈકી કઈ પણ એક અંશને નિષેધ કરતા નથી આ પ્રકારે અનેકાન્તવાદના મતે પદાર્થો અનેકધર્માત્મક છે. કહ્યું પણ છે – આ વિશ્વ સર્વ અંશાત્મક છે, અર્થાત્ સંસારના બધા પદાર્થ અનેક ધર્મોથી યુક્ત છે. તેપણ કયારેક કેઈ ધર્મની વિવક્ષા કરવામાં આવે છે. વળી કહ્યું પણ છે– આ જંગમ અને સ્થાવર જગત પ્રતિક્ષણે ધ્રૌવ્ય ઉત્પાદ અને વિનાશથી યુક્ત છે અર્થાત જગતના પ્રત્યેક પદાર્થમાં આ ત્રણે ધર્મ એક સાથે રહે છે. હે જિનેશ્વર ! વક્તાઓમાં શ્રેષ્ઠ આપના આ વચન આપની સર્વજ્ઞતાના ચિહ્ન છે. રૂપાદિથી ભિન્ન “મૃત્તિકાદ્રવ્ય એ રીતે એક વસ્તુ રૂપથી જે ચાક્ષુષ પ્રતીતિ થાય છે, તેને નિષેધ કરી શકાતો નથી, એવો જે કોઈને મત છે તે ખંડિત થઈ જાય છે, કારણ કે તે કેવળ દ્રવ્યનું જ સાધક છે. તેઓએ અનેકાન્તવાદની પ્રક્રિયાને સમજી નથી અનેકાન્તવાદમાં રૂપ વગેરે ગુણોથી સર્વથા ભિન્ન દ્રવ્ય કશું પણ નથી. ત્યાં તે ભેદ અને અભેદ–બંને જ સ્વીકારાયા છે-વળી કહ્યું પણ છે– શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૪૩ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ તત્વાર્થસૂત્રને પર્યાયોથી રહિત દ્રવ્ય અને પર્યાથી રહિત પર્યાય. કયાં, કયારે, કયા સ્વરૂપે, ક્યા પ્રમાણથી જોયાં છે ? અર્થાત કદી જોઈ જ શકાતા નથી જ્યાં દ્રવ્ય છે ત્યાં પર્યાયની સત્તા અને જ્યાં પર્યાય છે ત્યાં દ્રવ્યની સત્તા અવશ્ય હોય છે. વિશેષથી રહિત, સામાન્ય રૂપ બ્રોવ્ય અંશ એકલું ગ્રહણ કરી શકાતું નથી અને ન તે સામાન્ય અંશ વગર વિશેષ અંશ જ કશે પણ ગ્રહણ કરી શકાય છે. આથી ધ્રૌવ્યરૂપ સામાન્ય અવશ્ય સ્વીકારો જોઈએ અને વિશેષ અંશને પણ અવશ્ય અંગીકાર કરવો જોઈએ. બધાં પદાર્થો હંમેશ સરખા હોતાં નથી. જે તે સરખાં હતા તે તેમનામાં કોઈ પણ પ્રકારની અસમાનતા થઈ જ ન શકે, આવી પરિસ્થિતિમાં એક વસ્તુ બીજી વસ્તુથી જુદી કેવી રીતે પ્રતીત થશે ? તેમનામાં કઈ પણ રૂપમાં ભેદ તો છે નહીં તો પછી ભેદ પ્રતીતિનું કારણ શું છે? આથી જે વિદ્વાન ભેદને સ્વીકાર કરે છે તેણે કઈ ને કઈ રૂપમાં વિરૂપતા, ઉત્પાત અને બીજા પણ અવશ્ય અંગિકાર કરવા જોઈએ અને બધા પદાર્થો હમેશા સામાન્ય વિશેષાત્મક જ છે એવું માનવું જોઈ છે. સામાન્ય અને વિશેષના લક્ષણમાં ભેદ હોવા છતાં પણ બંનેમાં સર્વથા ભેદ નથી કારણ તેઓ વસ્તુથી અભિન્ન છે. એક વસ્તુને જે વસ્તુત્વની અપેક્ષાએ પણ બીજી વસ્તુથી સમાન ન માનવામાં આવે તો એક વસ્તુ અવસ્તુ થઈ જાય અને તદવિનાભાવી હોવાથી બીજી વસ્તુને પણ અભાવ થઈ જશે. આવા સંજોગોમાં સર્વશૂન્યતાની મુશ્કેલી આવશે અર્થાત કેઈપણ વસ્તુની સત્તા સાબીત થશે નહીં સર્વશૂન્યતા અભીષ્ટ નથી આથી સર્વશૂન્યતાના ભયથી સામાન્ય અને વિશેષમાં કથંચિત વત્વની દૃષ્ટિથી પણ સરખામણી સ્વીકારવી જોઇએ. આથી એ સાબીત થયું કે બધાં પદાર્થ સામાન્ય વિશેષ સ્વભાવવાળા છે. સામાન્ય અને વિશેષમાં પરસ્પર સ્વભાવ વિરહને અભાવ હોવાથી, એકરૂપતા હોવાથી પણ ધમભેદની સિદ્ધિ હવાનું કારણ સમસ્ત વ્યવહારની સિદ્ધિ થઈ જાય છે. આવી રીતે એ સાબિત થયું કે ઉત્પાદ. વ્યય અને ધ્રૌવ્યરૂપ સત દ્રવ્યનું લક્ષણ છે. સ્થાનાંગસૂત્રમાં સ્થાન ૧૦માં કહ્યું છે–વસ્તુ ઉત્પન્ન પણ થાય છે, નાશ પણ પામે છે અને કાયમ પણ રહે છે. જે ૨૫ છે તભાવ નિર' રા. મૂળસૂવાથ–વસ્તુનું પિતાના મૂળસ્વરૂપથી નષ્ટ ન થવું નિત્ય છે. તત્વાર્થદીપિકા-પૂર્વ સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય સ્વભાવવાળી વસ્તુ જ સત છે. અહીં ધ્રૌવ્યને અર્થ નિત્ય છે આથી નિત્યનું લક્ષણ કહીએ છીએ જે વસ્તુ જે સ્વભાવમાં પહેલા જોવાય છે તે જ સ્વભાવમાં તે પુનઃ પણ જોઈ શકાય છે. “આ તે જ વસ્તુ છે એ પ્રકારનું પ્રત્યભિજ્ઞાન થાય છે. પહેલા દેખાએલી વસ્તુ જ્યારે પુનઃ આંખની સામે આવે છે ત્યારે “તે આ જ છે એ પ્રકારનું પ્રત્યક્ષ અને સ્મરણના જોડાણ રૂપ જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે પ્રત્યભિજ્ઞાન કહેવાય શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૪૪ Page #159 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨. નિત્યત્વનું નિરૂપણ . ૨૬ ૧૪૫ છે. તે પ્રત્યભિજ્ઞાન નિહેક થઈ શકાતું નથી આથી પ્રત્યભિજ્ઞાનનું જે કારણ છે તે “સદૂભાવ” કહેવાય છે. દા. ત. ઘડો, દારૂ ઉદંચન વગેરેને મૃત્પિન્વભાવ, કટક, વલય, કુંડળ આદિનું સુવર્ણદ્રવ્ય તભાવ અર્થાત્ મૃત્પિન્ડ અગર સુવર્ણ આદિ રૂપથી વ્યય-વિનાશ ન થે અવ્યય અર્થાત્ નિત્ય કહેવાય છે. ઘડા વગેરેમા તથા કુંડળ વગેરેમાં માટીનો પિન્ડો તથા સોનું વગેરે નિત્ય છે એ ચોકકસ થાય છે. માટીના પિન્ડથી ઉત્પન્ન થનાર ઘટ પર્યાય ગૌણ છે અને મૃત્પિન્વભાવ પ્રધાન છે આથી મૃત્તિકાપિન્વભાવથી ઘડે વગેરે વસ્તુ નિત્ય કહેવાય છે. તેની નિત્યત દ્રવ્યાર્થિક નયથી જ કદાચિત જાણવી જોઈએ. હંમેશાં નિત્યતાનો સ્વીકાર કરવાથી તે અન્યથારૂપ થવાને-પર્યાયનો અભાવ જ થઈ જશે. આવી સ્થિતિમાં આત્માને સર્વથા નિત્ય માની લેવાથી નર, નારકી, આદિ રૂપથી સંસાર અને તેની નિવૃત્તિરૂપ મેક્ષ પણ ઘટિત થઈ શકશે નહીં. પછી તે સંસારના સ્વરૂપનું કથન અને મોક્ષના સ્વરૂપનું કથન પણ વિરુદ્ધ થઈ જશે. આથી વસ્તુને કથંચિત નિત્ય જ માનવી જોઈએ. | ૨૬ છે તત્વાર્થનિયુકિત–પૂર્વસૂત્રમાં, સત્ ઉત્પાદુ વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત હોય છે એ બતાવ્યું તેમાંથી આકાશ આદિ સત્ વસ્તુ નિત્ય છે અને ઘટ આદિ સત્ અનિત્ય છે આ રીતે સત્ પદાર્થોમાં નિત્યતા અને અનિત્યતા–બંને જેવાથી ઉત્પન્ન થનાર સંદેહનું નિવારણ કરવા માટે કહીએ છીએ–અથવા આ જ બીજા અધ્યાયના ત્રીજા સૂત્ર “દિવા રદિયા જવા માં નિત્ય કહેલ છે, ત્યાં સર્વ સત્ નિત્ય નથી કારણ કે સ્વરૂપનું ગ્રહણ કરેલ છે. આવી સ્થિતિમાં રૂપી વસ્તુની અનિત્યતા પ્રતીત થવા લાગે છે આથી સમસ્ત સત્ પદાર્થ ન નિત્ય અથવા ન અનિત્ય કહી શકાય છે આથી ધ્રૌવ્ય રૂપ અંશની અપેક્ષાથી રૂપી વસ્તુ પણ કથંચિત નિત્ય છે એ આશયને પ્રકટ કરવા માટે કહે છે– “સન્માવવધ નિજ આ સૂત્રમાં તત્ શબ્દથી–સનું ગ્રહણ કરવું જોઈએ. સત વસ્તુને ભાવ “ભાવ” કહેવાય છે. તે સત્ વસ્તુ માટી જ શરાવ. ઉદંચન કપાલ-ઘડા વગેરે રૂપમાં અને સુવર્ણ જ કટક વલય કુંડળ આદિ રૂપમાં તથા જીવ જ દેવ વગેરેના રૂપમાં હોય છે. એવું કદી થતું નથી કે પોતાના મૂળ સ્વભાવ મૃત્તિકા-પિન્ડત્વ સુવર્ણત્વ અને જીવત્વને ત્યાગ કરીને તે બીજા રૂપમાં પરિણત થઈ જાય કારણ કે ઘટ કુન્ડલ અને દેવ વગેરેમાં મૃત્પિન્ડ સુવર્ણ અને જીવ તત્વન–અન્વય જોવાય છે. આથી ઘટ આદિ સદ્ વસ્તુ પિતાના મૌલિક સ્વભાવથી વિનષ્ટ થતી નથી. આ જ તેની નિત્યતા છે. જે એવું ન માનીએ તે સત ઉત્પાદ વ્યય અને પ્રૌવ્યથી યુક્ત હોય છે, આ સતનું લક્ષણ અવ્યાપક થઈ જાય. કારણ કે ઘટ આદિમાં ઉત્પાદ અને વ્યય રૂપ પર્યાય જ માનવાથી ધ્રૌવ્ય અંશનું ગ્રહણ થશે નહીં. આ કારણે રૂપાદિમાન ઘટ આદિ સત્ વસ્તુ પણ માટી વગેરેને અન્વય હોવાથી ધ્રૌવ્ય અંશવાળી છે અને ઉત્પાદુ વ્યય અને ધ્રૌવ્ય લક્ષણથી યુક્ત છે. આથી ધ્રૌવ્ય અંશની અપેક્ષાથી કથંચિત્ નિત્ય કહેવાય છે. આ સૂત્રમાં ગૃહીત નિત્ય શબ્દથી પૂર્વ સૂત્રમાં કથિત ધ્રૌવ્ય અંશ સમજવાં જોઈએ. દ્રવ્યને તે અન્વયી અંશ કદાપી અને કયાંય પણ નષ્ટ થતો નથી. ૧૯ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૪૫ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ તત્વાર્થસૂત્રને કઈ પણ વસ્તુ સત્ રૂપથી ઉત્પન્ન થતી નથી તેમજ નાશ પણ થતી નથી આથી સૂત્રમાં ભાવ શબ્દના ગ્રહણથી પરિણામી નિત્યતા જ સમજવી જોઈએ, કૂટસ્થનિત્યતા નહીં. જે કૂટસ્થ નિત્યતા જ ગ્રહણ કરવાની હાત તે “તાથી નિચ” એવું સૂત્ર હેત. જે વસ્તુમાં કઈ પણ રૂપમાં વિકાર થતું નથી તે નિત્યસ્વરૂપ જ હોય છે એવી જ રીતે બધી અન્વયી મૃત્પિન્ડ તથા સુવર્ણ આદિનું ઉપલક્ષણ જાણવું જોઈએ. સત્ત્વ છએ દ્રવ્યમાં વ્યાપક સત્ત્વ” જ છે. જીવ સત્ છે તે પોતાના ચૈતન્ય અમૂર્તત્વ અસંખ્યાતપ્રદેશત્વ સ્વભાવને પરિત્યાગ કરતા નથી. પિતાના આ ગુણધર્મોથી તેને કોઈ કાળે નાશ થય નથી, નાશ પામતું નથી અને નાશ પામશે નહીં. આથી જ જીવ અવિનાશી, નિત્ય અને અવ્યય કહેવાય છે પરંતુ એમ સમજવાની ભૂલ ન કરવી કે જીવ દેવ નારક આદિ પર્યાયની દૃષ્ટિથી પણ નિત્ય છે એવી જ રીતે પુગલ દ્રવ્ય સત્વ મૂક્તત્વ, અચેતનત્વ ધર્મોને પરિત્યાગ કરતું નથી આથી તેમાં નિત્યતા છે. ઘટ આદિ પર્યાયની અપેક્ષાથી નિત્યતા નથી. ધર્મદ્રવ્ય સત્ત્વ અમૂત્વ અસંખેય પ્રદેશવ લેકવ્યાપિત્ત્વ વગેરે ધર્મોને પરિત્યાગ ન કરતે થકે હમેશાં સ્થિર રહે છે, પર્યાયની દૃષ્ટિથી નહીં અર્થાત્ પરમાણુ અગર યજ્ઞદત્તની ગતિમાં નિમિત્ત હોવા રૂપ પર્યાયની અપેક્ષાથી તેમાં નિત્યતા નથી. ગમનકર્તાને ભેદથી ગતિ ઉપકારિત્વ પણ ભિન્ન થતું રહે છે અર્થાત તેના પૂર્વાપર પર્યાયમાં પરિવર્તન થતું રહે છે. એવી જ રીતે અધમ દ્રવ્ય પણ સત્ત્વ અમૂત્તત્વ આદિ ધર્મોને કદી પરિત્યાગ ન કરવાના કારણે નિત્ય છે. પરંતુ વિભિન્ન પદાર્થોની સ્થિતિમાં નિમિત્ત બનવા રૂપ પર્યાની અપેક્ષાથી અનિત્ય છે. આકાશ સત્વ અમૂવ અનન્તપ્રદેશિત્વ અવગાહના આદિ ગુણોને કારણે નિત્ય છે પરંતુ અવગાહક વસ્તુઓના ભેદના કારણે તેના અવગાહમાન પરિણામમાં પણ ભેદ થતું રહે છે. એ દૃષ્ટિએ તે અનિત્ય છે. અલકાકાશમાં છવપુદ્ગલ વગેરે અવગાહક નથી તે પણ ત્યાં અગુરૂલઘુ વગેરે પર્યાય ભિન્નભિન્ન હોય છે. જે એવું ન માનીએ તે અલકાકાશમાં સ્વતઃ ઉત્પાદ તથા વ્યય થશે નહીં તેમજ ન પરાપેક્ષ થશે. આવી સ્થિતિમાં ત્યાં ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય ન હેવાથી સતનું લક્ષ્ય પણ ઘટિત થશે નહીં આથી જે પદાર્થ સત ભાવથી નષ્ટ થયે નથી, થતું નથી અને થશે નહીં તે જ નિત્ય કહેવાય છે, અથવા-ક્ષણ-ક્ષણમાં વિવિધ પ્રકારના પરિણમન થતા રહેવા છતાં પણ વસ્તુનું પિતાના મૂળ અસ્તિત્વથી અર્થાત્ ધ્રૌવ્ય રૂપ અંશથી ન ખસવું નિત્યત્વ કહેવાય છે. શંકા–ઉત્પત્તિ અને વિનાશ પર્યાય વ્યથી અભિન્ન છે આથી પર્યાયને વિનાશ થવાથી દ્રશ્યને પણ વિનાશ થઈ જવો જોઈએ. સમાધાન-જે ઘટ પર્યાયને વિનાશ થવા પર માટીને પણ વિનાશ જોઈ શકાત અને માટીને વિનાશ થવા પર પુદ્ગલ દ્રવ્યને પણ નાશ થઈ જાત તે આ પ્રમાણે કહી શકાત પરંતુ એવું તે દેખાતું નથી અન્વયી માટીને અથવા પુદ્ગલજાતિને કોઈ પણ અવસ્થામાં અભાવ જોઈ શકાતું નથી કારણ કે તેનું તે હતું તે જ નામ કાયમ રહે છે, તેનું જ્ઞાન પણ થતું રહે છે અને મૃત્તિકાસાધ્ય વ્યવહાર પણ થતો રહે છે. જે ઘડાને અભાવ થયા પછી કશું પણ ઉપલબ્ધ ન થાત તો બુદ્ધિમાન પુરૂષ વિશ્વાસ કરી લેત કે પર્યાયને અભાવ થવાથી શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૪૬ Page #161 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨. નિત્યત્વનું નિરૂપણ સૂ. ૨૬ ૧૪૭ દ્રવ્યને પણ અભાવ થઈ જાય છે પરંતુ પર્યાયની નિવૃત્તિ થઈ જવા છતાં પણ માટીને સદુભાવ કાયમ રહે છે આથી દ્રવ્યને વિનાશ હોવાનું સ્વીકારી શકાય નહીં. જ્યાં પ્રત્યક્ષથી વિરોધ આવતો હોય ત્યાં દલીલ માટે કઈ અવકાશ રહેતું નથી. આ રીતે યુકિત (દલીલ) અને આગમ પ્રમાણથી “તમારવયે નિત્યમ્' એ સાબીત થયું. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ–(ભગવતી) સૂત્રના શતક ૧૪, ઉદ્દેશક ૪માં કહ્યું છે. પ્રશ્ન- ભગવંત ! પરમાણુ પુદ્ગલ શાશ્વત છે કે અશાશ્વત ? ઉત્તર–ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાથી કવચિત્ શાશ્વત છે. અને વર્ણ પર્યાય અને સ્પર્શ પર્યાયથી કવચિત્ અશાશ્વત છે. આ પ્રકારે જીવાભિગમ ના. ૩. ત્રીજી પ્ર. ઉ. ૧. સૂત્ર ૭૭માં પણ કહ્યું છે. પ્રશ્ન–ભગવંત ? પરમાણું પુદ્ગલ શું શાશ્વત છે અથવા અશાશ્વત છે – ઉત્તર–ગૌતમ-દ્રવ્યની અપેક્ષાથી શાશ્વત છે–અથવા નિત્ય છે અને વર્ણ પર્યાય રસ પર્યાય, ગંધ પર્યાય, અને સ્પર્શ પર્યાયની અપેક્ષાથી અશાશ્વત અનિત્ય છે ભગવતી સૂત્ર શ. ૭ ઉ૦ ૨ માં પણ કહ્યું છે. પ્રશ્ન-ભગવંત ! જીવ શાશ્વત છે અથવા અશાશ્વત છે ? ઉત્તર–ગૌતમ-કવચિત–શાશ્વત છે કવચિત અશાશ્વત છે પ્રશ્ન–ભગવંત ! કયા હેતુથી એવું કહેવામાં આવ્યું છે કે જીવ કવચિત્ શાશ્વત અને કવચિત અશાશ્વત છે ? ઉત્તર–ગૌતમ ! દ્રવ્યની દષ્ટિથી શાશ્વત છે અને ભાવ અર્થાત પર્યાયની દૃષ્ટિથી અશાશ્વત છે. હે ગૌતમ ! આ હેતુથી એમ કહેવામાં આવ્યું છે કે જીવ કવચિત્ શાશ્વત કવચિત અશાશ્વત છે. પ્રશ્ન–ભગવંત! નરયિકજીવ શું શાશ્વત છે? કે અશાશ્વત ? ઉત્તર–જેવું જીવના વિષયમાં કહેવામાં આવ્યું છે તે રીતે નૈરયિકના વિષયમાં સમજવું એવી જ રીતે વૈમાનિક તથા ચોવીસે દંડકોના જીવોના સંબંધમાં સમજી લેવું જોઈએ કે બધા કથંચિત નિત્ય અને કથંચિત્ અનિત્ય છે. એ ૨૬ છે 'अप्पियणप्पिपहिं अणेगंत' ॥२७॥ મૂળ સૂત્રાર્થ–પ્રધાનતા અને અપ્રધાનતાની વિરક્ષા કરવાથી અનેકાન્તની સિદ્ધિ થાય છે. ૨૭ તત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં એ પ્રતિપાદન કર્યું કે ઘટ વગેરે પ્રત્યેકવસ્તુ પર્યાયાર્થિક નયથી ઉત્પાદ અને વ્યયથી યુક્ત હેવાના કારણે અનિત્ય હોવા છતાં પણ દ્રવ્યાર્થિક નયની અપેક્ષા કૃતિકા દ્રવ્યને અન્વય હોવાના કારણે નિત્ય પણ છે. પરંતુ આ કથન પરસ્પર વિરુદ્ધ જેવું પ્રતીત થાય છે. જે વસ્તુ અનિત્ય છે તે જ નિત્ય કેવી રીતે હોઈ શકે ભલા ? જો નિત્ય છે તે વિનાશ અને ઉત્પાદનું દેવું અસંભવ છે અને જે અનિત્ય છે તે કાયમ ન રહેવાના કારણે નિત્યતામાં વિરોધ આવે છે આ આ શંકાનું સમાધાન કરવાના આશયથી કહીએ છીએ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૪૭ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ તત્વાર્થસૂત્રને કઈ ધર્મની મુખ્ય રૂપથી વિરક્ષા કરવાથી અને કઈ ધર્મની અપ્રધાન રૂપથી વિવક્ષા કરવાથી અનેકાન્તની સિદ્ધિ થાય છે. પ્રત્યેક વસ્તુ અનેક ધર્મોને અખન્ડ પિન્ડ છે. તેમાંથી પિતાની વિવક્ષા અનુસાર જે કોઈ ધર્મને વિવક્ષિત કરે છે તે ધર્મ અર્પિત કહેવાય છે અને બાકીને ધર્મ વિદ્યમાન હોવા છતાં પ્રજનન હેવાને કારણે કહેવામાં ન આવે ત્યારે તે અનર્પિત કહેવાય છે. આ રીતે અર્પિત અને અનર્પિતથી અર્થાત્ ધર્મોને મુખ્ય અને ગૌણ કરવાથી વસ્તુ અનેક ધર્માત્મક સિદ્ધ થાય છે. આ કારણથી જ તે નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. આથી પૂર્વોકત વિરોધનું ખંડન થઈ જાય છે. તે આ રીતે છે કેઈ પુરુષ બાપ કહેવાય છે. તે પોતાના પુત્રની અપેક્ષાથી બાપ છે પરંતુ તે બાપને પણ કઈ બાપ હોય છે તેની અપેક્ષાથી તે બાપ પુત્ર પણ કહેવાય છે. આની સાથે જ પિતા અને પુત્ર કહેવરાવવાળો પુરુષ પોતાના ભાઈની અપેક્ષાથી ભાઈ પણ કહેવાય છે. એ જ રીતે પોતાના દાદાથી અપેક્ષાથી પત્ર મામાની અપેક્ષાથી ભાણી અને દાદીમાની અપેક્ષાથી દોહિત્ર કહેવાય છે-આમ એક જ પુરુષમાં જનક અને જન્મ વગેરેનો આ વ્યવહાર પરસ્પર વિરૂદ્ધ જેને ભાસે છે તે પણ હકીકતમાં તે વિરૂદ્ધ નથી. આવી જ રીતે એક જ ઘડે અગર પાટલો વગેરે માટી વગેરે સામાન્યની વિવક્ષા કરવાથી નિત્ય કહેવાય છે, પણ ઘડો વગેરે પર્યાની વિવક્ષા કરવાથી પર્યાયાર્થિક-નયની અપેક્ષાથી અનિત્ય પણ કહેવાય છે. આત્મા નિત્ય હોવા છતાં પણ પર્યાયનયથી અનિત્ય પ્રતીત થાય છે. આ કારણથી જ તેમાં “મૃત જે વ્યવહાર થાય છે. તે સામાન્ય અને વિશેષ જે ક્રમશઃ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના વિષય છે, કર્થચિત્ અભેદ અને ભેદ દ્વારા વ્યવહારના હેતુ હોય છે. કહ્યું પણ છે– પરિણમનને અર્થ છે અર્થાન્તર થ અર્થાત્ એક પર્યાયને નાશ થઈ બીજા પર્યાયનું ઉત્પન્ન થવું. પરિણમનના સ્વરૂપના જ્ઞાતા વિદ્વાન વસ્તુનું હમેશાં જેમનું તેમ ટકી રહેવું અથવા સર્વથા વિનષ્ટ થઈ જવાને પરિણામ માનતા નથી. આ રીતે અપિત અને અનર્પિતાની સિદ્ધિ થવાથી એક જ પદાર્થમાં નિયતા વગેરે ઘણા ધર્મે જે પરસ્પર વિરુદ્ધ જેવા પ્રતીત થાય છે. પરંતુ હકીક્તમાં વિવેક્ષાભેદના કારણે વિરુદ્ધ નથી, પ્રતિભાસિત થાય છે . ૨૭ | તવાથનિર્યુકિત–પહેલા બતાવ્યું કે સમસ્ત વસ્તુઓ ઉત્પાદ વ્યય અને દ્રવ્ય સ્વભાવવાળી છે. આ સંબંધમાં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જે વસ્તુ ઉત્પાદ અને વિનાશ વાળી છે તે ધોવ્ય સ્વભાવવાળી અર્થાત્ નિત્ય કેવી રીતે હોઈ શકે ? અગર વસ્તુ સત્ છે તે અસત થઈ શકતી નથી અને જો નિત્ય છે તે અનિત્ય થઈ શકતી નથી. આથી વસ્તુને પૂર્વોક્ત સ્વરૂપ સિદ્ધ કરી શકાતું નથી અને આ કારણે તે સંગત નથી– ઉત્પાદ અને વ્યયને નિત્યતા સાથે વિરોધ છે અને નિત્યતાને ઉત્પાદ અને વ્યય સાથે વિરોધ છે. જેમ પાણી અને અગ્નિ અથવા છાંયડે અને તડકે પરસ્પરમાં અત્યન્ત વિરુદ્ધ છે તે જ રીતે પ્રૌવ્યની સાથે ઉત્પાદ-વ્યયને વિરોધ છે. તેઓ એક જગ્યામાં રહી શકતા નથી. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૪૮ Page #163 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨. અનેકાન્તત્વની સિદ્ધિ થવાનું નિરૂપણ સૂ. ૨૭ ૧૪૯ આ સંજોગામાં વસ્તુનું લક્ષણ ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય કહેવુ'વિદ્વત્ જના માટે મનેારજક હાઈ શકતું નથી આ શંકાનું સમાધાન કરવા માટે દ્રષ્યાથિક તથા પર્યાયાથિ નય અનુસાર કોઈ ધમને પ્રધાન અને કોઈ ને અપ્રધાન વિવક્ષિત કરીને એક જ વસ્તુમાં સત્તા, અસત્તા, નિત્યતા અને અનિત્યતાના સદ્ભાવ બતાવીને ઉકત વિરોધનું ખંડન કરીએ છીએ. પ્રધાન અને અપ્રધાન રૂપથી વિવક્ષા કરવાથી અર્થાત્ કોઇ ધર્માંને પ્રધાન રૂપમાં અને કોઈ ને ગૌણુ રૂપમાં વિવક્ષિત કરવાથી એક જ વસ્તુ અનેકાન્તાત્મક-ચેાડી નિત્ય અને ઘેાડી અનિત્ય થઈ જાય છે તે આ રીતે-ઘટાઢિ વસ્તુઓમાં દ્રવ્યાકિનયની પ્રધાનતાથી વિવક્ષા કરીને, મૃત્તિકા દ્રવ્યના અન્વય જોવાથી ધ્રૌવ્ય રૂપ સ્થિતિ-અંશને અર્પિત–ગ્રહણ કરવાથી તેનાથી સાક્ષાત વિરૂદ્ધ અનર્પિત ઉત્પાદ અને વ્યયનું પણ ગ્રહણ થઇ જાય છે. ધ્રૌવ્ય દ્રવ્ય ઉત્પાદ રૂપ, વ્યય રૂપ પૂર્વોત્તર પર્યાયને ધારણ કરે છે, ઉત્પાદ પર્યાય અગર વ્યયપર્યાય પૂર્વોત્તર પર્યાયામાં અનુગમન કરતાં નથી આથી ઉત્પાદ અને વ્યય વિભિન્ન અને વિલક્ષણ છે એ સ્વાભાવિક રીતે જ જ્ઞાત થઈ જાય છે આ રીતે અણુ અને અનપણુ દ્વારા ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય સ્વરૂપ વસ્તુ નિત્ય અને અનિત્ય સિદ્ધ થાય છે. પ્રયેાજન અનુસાર કદાચિત્ કોઈ ધમ વચનથી અર્પિતા વિવક્ષિત કરવામાં આવે છે અને બીજો ધમ અધિકાર હાવા છતાં પણ પ્રયેાજન ન હોવાથી અપ્િત-અવિક્ષિત હાય છે. પરંતુ આટલાથી એમ ન સમજવું જોઈ એ કે તે વસ્તુમાં વિવક્ષિત ધર્મ જ છે. તેમાં અવિવક્ષિત ધ પણ રહે જ છે. આથી જ્યારે નિત્યતાને પ્રધાનતા આપવામાં આવે છે ત્યારે પણ વસ્તુમાં પર્યાયની અપેક્ષાથી અનિયતા રહે અને પ્રયેાજનવશાત્ જ્યારે પર્યાયની મુખ્યતાથી અનિત્યતાનુ વિધાન કરવામાં આવે છે ત્યારે વસ્તુમાં નિત્યતા પણ વિદ્યમાન રહે છે. સ્થાનાંગસૂત્રના ૧૦માં સ્થાનમાં કહ્યું અર્પિત અને અપિત. ાસૂ. રા વૈમાનદ્ધ ઝુલત્તળેળ સધાળ વધો । જૂ॰ રા મૂળસૂત્રા—વિસદેશ પરિમાણુમાં સ્નિગ્ધતા અને રૂક્ષતા હેાવાથી સ્ક ંધાના બન્ધ થાય છે. તત્વાથ દીપિકા—પહેલા કહેવાયું કે ભેદ અને સંઘાત રૂપ પૃથક્ત્વથી પરમાણુ પુદ્ગલાના સ્કંધ રૂપમાં ઉત્પાદ થાય છે. તેા શુ એ પરમાણુના સંયોગ થવાથી જ હ્રયણુક આદિ સ્કંધ ઉત્પન્ન થઈ જાય છે અથવા અન્ય કોઈ વિશેષતાથી ઉત્પન્ન થાય છે ? એવી શંકા થવા પર એકત્વ પરિણામ રૂપ અન્યથી સ્કંધની નિષ્પત્તિ થાય છે એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે આમાં પણ આ શંકા ઉત્પન્ન થાય છે કે પુદ્ગલ જાતિની સમાનતા હેાવા છતાં પણ કઈ પુદ્ગલાના બન્ધ થાય છે અને કોઈ ના કેમ અન્ય થતા નથી ? આ શંકાનું સમાધાન કરવા માટે કહીએ છીએ વિસદેશ અશવાળા સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલેના અધ થાય છે આથી એ સાખીત થયું કે જો કે સમસ્ત પુદ્ગલામાં પુદ્દગલપણું સરખું છે તે પણ અનન્ત પર્યાયવાળા કોઇ પુદ્ગલેના વિલક્ષણ પરિણામથી પ્રાપ્ત સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વનાં સામર્થ્યથી અન્ય થાય છે, જે પુદ્ગલામાં પૂર્વાંકત પ્રકારનું પરિણમન થતું નથી, તેને બન્ધ થતા નથી. જે પુદ્દગલમાં બાહ્ય અને આભ્યંતર કારણેાના સંજોગ મળવાથી સ્નેહ પર્યાય પ્રકટ થઈ જાય છે, તે સ્નિગ્ધ પુદ્ગલ કહેવાય છે. તે ચિકણા હાય છે તેનાથી વિપરીત પિરણામને રૂક્ષત્વ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૧૪૯ Page #164 -------------------------------------------------------------------------- ________________ ~ ૧૫૦ તત્વાર્થસૂત્રને કહે છે. વિમાત્રને અર્થ છે-અસમાન અશવાળા આ રીતે અસમાન અંશવાળા સ્નિગ્ધ અને રક્ષ બે પરમાણુઓનો પરસ્પર સંશ્લેષ રૂપ એકત્વ પરિણામાત્મક બન્ધ હવા પર કયણુક કંધ ઉત્પન્ન થાય છે. જ રીતે કમથી ચણુક ધ પણ, કયણુક અને પરમાણુને કે જે વિસદશ માત્રામાં સ્નિગ્ધ અને રૂક્ષ હાય, પરસ્પરમાં સંશ્લેષ થવાથી ઉત્પન્ન થાય છે. તે કઈ પુદગલમાં એક ગુણ (અંશ)વાળ કઈમાં બે વાળ કઈમાં ત્રણ, કેઈમાં ચાર, કેઈમાં સંખ્યાત અસંખ્યાત અનન્ત અંશવાળ સમજવો જોઈએ. આવી જ રીતે કેઈ પુદગલમાં રૂક્ષતાને કઈમાં બે ગુણ એવી રીતે કેઈમાં અનન્ત ગુણ હોય છે. જેમ પાણી, બકરીનું દૂધ, ગાયનું દૂધ, ભેંસનું દૂધ, ઊંટડીનું દૂધ અને ઘેટીના દૂધમાં તથા ઘીમાં સ્નિગ્ધતા ગુણનું ઓછા વત્તાપણું રહે છે અને પાંશું ધૂળ, રજકણ તથા રેતી વગેરેમાં રૂક્ષતા ગુણ ઓછા વધતા રૂપમાં દેખાય છે એવી જ રીતે પરમાણુઓમાં પણ સ્નિગ્ધતા અને રૂક્ષતા ગુણના પ્રકર્ષ અને અપ્રકર્ષનું અનુમાન કરવામાં આવે છે. પ્રજ્ઞાપનાસૂત્રના ૧૩માં પદના ૧૮૫માં સૂત્રમાં કહ્યું છે- પ્રશ્ન- ભગવંતું ! બધન પરિણામ કેટલા પ્રકારના કહ્યાં છે ? ઉત્તર-ગૌતમ ! બે પ્રકારના કહ્યાં છે જેમ કે સ્નિગ્ધબન્ધન પરિણામ અને રૂક્ષબન્ધન પરિણામ. સમાન સ્નિગ્ધતાથી અને સમાન રૂક્ષતાથી બન્ધન થતું નથી, પરંતુ સ્નિગ્ધતા અને રૂક્ષતા જ્યારે વિસદશ પરિમાણમાં થાય છે ત્યારે જ સ્કંધને બંધ થાય છે. સ્નિગ્ધ પગલના બે અંશ અધિક સ્નિગ્ધ પુદ્ગલની સાથે અને રૂક્ષના બે અંશ અધિક રૂક્ષ પદુગલ સાથે સ્નિગ્ધને રૂક્ષ સાથે બધે થાય છે, પરંતુ જઘન્ય ગુણવાળા પુદ્ગલનો કેઈની સાથે પણ બન્ધ થતું નથી. પરંતુ તત્વાર્થનિયુક્તિ-પહેલા કહેવાઈ ગયું છે કે એકત્વ રૂપ સંઘાતથી કશુક આદિ સ્કની ઉત્પત્તિ થાય છે, પણ તે સંઘાત સંગસામાન્યથી થાય છે અથવા વિશેષ પ્રકારના સંગથી થાય છે ? આ પ્રશ્નનું સમાધાન કરવા માટે કહીએ છીએ-સંગ થયાથી બદ્ધ સંઘાત થાય છે અને સંઘાત થવા પર બદ્ધનું સ્કન્દ રૂપ પરિણામ ઉત્પન્ન થાય છે. એકત્વપરિણામ રૂપ બ બે પરમાણુઓને અથવા ઘણુ પરમાણુઓને કઈ રીતે થાય છે ? શું એક પરમાણુમાં બીજા પરમાણુને પ્રવેશ હોવાથી થાય છે અથવા સંપૂર્ણ રીતે પ્રવેશ ન થવા પર પણ બન્ધ થઈ જાય છે ? પરમાણુઓમાં પલાપણું તે હેતું નથી એથી તેઓ એક બીજામાં પેસી શક્તા નથી પરંતુ પરમાણુઓના પરિણમન વિશેષથી જ સર્વથા સર્વાત્મતા બન્ધ થઈ જાય છે, આથી એવું સાબિત થયું કે લેખંડના ગાળામાં અગ્નિ જેમ સમાઈ જાય છે તેવી રીતે એક પરમાણુ બીજા પરમાણમાં સમાતું નથી તે પણ ગુણની વિશેષતાના કારણે સર્વાત્મતા પૂર્ણ રૂપથી એકત્વપરિણામ રૂપ બન્ધ થઈ જાય છે પરન્તુ ગુણની વિશેષતાના કારણે બન્ધ કઈ રીતે થઈ જાય છે? એ જાતની આશંકા થાય માટે કહીએ છીએ– અસમાન અશોમાં સ્નિગ્ધતા અને રૂક્ષતા હોવાથી બંધ થાય છે. સ્નેહનો અર્થ છે ચિકાસપણું જ્યારે રૂક્ષતાને અર્થ છે લૂખાપણું. આ બંને, પુદ્ગલોના સ્પર્શનામના ગુણની શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ ૧૫૦ Page #165 -------------------------------------------------------------------------- ________________ www ગુજરાતી અનુવાદ અ. ૨. સ્કંધના બંધત્વનું નિરૂપણ સૂ. ર૭ ૧૫૧ અવસ્થાઓ છે. પરમાણુઓમાંથી એક સ્નિગ્ધ અને બીજું રૂક્ષ હોય છે અને તે સ્નિગ્ધતા તથા રૂક્ષતા જ્યારે વિસદશ માત્રામાં થાય છે ત્યારે તેમને પરસ્પર બંધ થઈ જાય છે. આ રીતે વિભિન્ન માત્રા (અંશ) વાળા પરસ્પરમાં સંયુક્ત સ્નિગ્ધતા અને રૂક્ષ પરમાણુ આદિ પુદ્ગલેના એકત્વ પરિણમન રૂપ બન્ધનથી કયણુક આદિ સ્કંધ ઉત્પન્ન થઈ જાય છે. આ રીતે એક જગ્યાએથી વિજેગ પામે છે અને બીજી જગ્યાને પૂરે છે. બીજામાં મીલન થાય છે, આ રીતે પૂરણ અને ગલનનું કારણ તે પુદ્ગલ કહેવાય છે. પૂરક થઈને તે સ્કંધોને ઉત્પન્ન કરે છે અને ગલન કરીને સ્કંધમાં ભેદ ઉત્પન્ન કરે છે. જેટલાં પણ બન્ધન છે. બધા સંગપૂર્વક જ થાય છે. સ્નિગ્ધતા અને રૂક્ષતાની વિશેષતાના કારણે પરમાણુને બીજા પરમાણુ સાથે સંલેષરૂપ બંધ થાય છે. બધા પરમાણુઓમાં સ્નિગ્ધતા એક સરખી હોતી નથી. કેઈમાં એક ગુણ (ડિગ્રી) સ્નિગ્ધતા હોય છે, કેઈમાં અસંખ્યાત ગુણ અને કઈમાં અનન્તા ગુણ પણ સ્નિગ્ધતા હોય છે. પાણીમાં થેડી સ્નિગ્ધતા છે તેની અપેક્ષા બકરીના દૂધમાં વધારે છે અને પછી ગાય ભેંસ ઊંટડી તથા ઘેટીના દૂધમાં ક્રમશઃ વધુ-વધુ સ્નિગ્ધતા (ચિકાસપણું) જવામાં આવે છે. ઘીમાં તેથી પણ વિશેષ હોય છે. એવી જ રીતે રૂક્ષતા પણ ઓછા વધુ માત્રામાં વિદ્યમાન રહે છે. કોઈ પુદ્ગલહીન રૂક્ષતાવાળે કેઈ મધ્યમ રૂક્ષતાવાળે કેઈ ઉત્કૃષ્ટ રૂક્ષતાવાળા હોય છે. કઈમાં સંખ્યાત, કેઈમાં અસંખ્યાત અને કઈમાં અનન્ત ગુણ રુક્ષતા હોય છે. આ રીતે સ્નિગ્ધતા (ચિકણપણુ) અને રુક્ષતા (ખાપણું)ના કારણે પરમાણુઓમાં સંશ્લેષ થાય છે અને તેઓ એકમેકની સાથે બંધાઈ જાય છે. બદ્ધ થવા પર સ્કંધની ઉત્પત્તિ થાય છે પુદ્ગલદ્રાનો આ રીતે બન્ધ થવો પ્રત્યક્ષથી સિદ્ધ છે. સ્થળ જે ઘટ પટ આદિ પુદ્ગલ સ્કંધ છે અને જે પ્રત્યક્ષથી પ્રતીત થાય છે તે જ પરમાણુઓના બન્ધના અનુમાપક છે અર્થાત્ તેમને જેવાથી પરમાણુઓના બન્ધનું અનુમાન કરી શકાય છે કારણ કે પરમાણુઓને સંઘાત થવા વગર મહાન આકાર ઉત્પન્ન થઈ શક્ત નથી. આ રીતે પ્રત્યક્ષથી સિદ્ધ ઘટ આદિ પિન્ડથી પરમાણુઓના સંજોગ બન્ધનું અનુમાન થાય છે આથી એવું સમજવું જોઈએ કે સ્નેહ ગુણવાળા અને રુક્ષ ગુણવાળા-પરમાણુઓને બન્ધ થાય છે. પરંતુ એ નિયમ નથી કે બધા સ્નિગ્ધતા ગુણવાળા પુદ્ગલેને બધા રુક્ષ પુદગલની સાથે બબ્ધ થઈ જ જાય છે. જે કઈ પુદ્દગલમાં એક ગુણ સ્નિગ્ધતા છે તે એક ગુણ રુક્ષતાવાળા પુદ્ગલની સાથે તેને બન્ધ થતું નથી કારણ કે બંને જ પુદ્ગલ જઘન્ય ગુણવાળા છે આથી તેમનામાં ગુણની વિસદૃશતા અર્થાત્ વિષમ પરિમાણ નથી. સ્વસ્થાનની અપેક્ષાથી સ્નિગ્ધ પુદગલને સ્નિગ્ધ પુદ્ગલની સાથે બન્ધ થતું નથી એવી જ રીતે એક ગુણ સ્નિગ્ધ પુદ્ગલને એક ગુણ રુક્ષ પુદ્ગલ સાથે બન્ધ થતો નથી એક ગુણ સ્નિગ્ધ અને એક ગુણ રુક્ષ પુદગલેને સંગ થવા છતાં પણ તથા તેમાં સ્નિગ્ધતા તથા રુક્ષતા હોવા છતાં પણ પરસ્પર બન્ધ થતું નથી. આ યુગલનો બન્ધ ન થવાનું કારણ તે તેમાં તે રૂપમાં પરિણત થવાની શક્તિને અભાવ જ પ્રતીત થાય છે. પુદ્ગલમાં પરિણમન કરવાની શકિતઓ ક્ષેત્ર અને કાળ અનુસાર શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૫૧ Page #166 -------------------------------------------------------------------------- ________________ પર તત્વાર્થ સૂત્રના વિચિત્ર પ્રકારની હાય છેતેમાંથી કાઈ સ્વાભાવિક અને કોઈ-કોઈ પ્રયત્નસાપેક્ષ થયા કરે છે. જઘન્ય અર્થાત્ એક ડીગ્રી (અંશ)ના સ્નેહ ગુણુ અલ્પમાત્રામાં હેાવાને લીધે જઘન્ય ગુણવાળા રુક્ષ પુદ્ગલને પિરણત કરવામાં સમથ હેાતા નથી એવી જ રીતે જઘન્ય રુક્ષ ગુણવાળા પણુ અલ્પ હાવાના કારણે જઘન્ય ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલાના પોતાના રૂપમાં પિરણત કરી શકતા નથી. જઘન્યના અથ છે—એક ગુણ સ્નિગ્ધ અગર એક ગુણુ રુક્ષ. સ્નિગ્ધતા રુક્ષતા વગેરે ગુણાનું પિરમાણુ એછું વધતું હેાય જ છે, જેમ પાણીની અપેક્ષા બકરીનું દૂધ વધારે સ્નિગ્ધ હાય છે, બકરીના દૂધથી ગાયનું દૂધ વધારે સ્નિગ્ધ હાય છે એવી જ રીતે ગાયના દૂધથી ભેસનુ, ભેંસના દૂધથી ઊંટડીનુ અને ઊંટડીના દૂધની અપેક્ષા ઘેટીનું દૂધ અધિક સ્નિગ્ધ હાય છે. એમાં ઉત્તરાત્તર સ્નિગ્ધતા અધિક છે અને પૂર્વ પૂર્વમાં રુક્ષતાના અંશ અધિક છે. એક ગુણ સ્નિગ્ધ પુદ્દગલના જેમ એક ગુણ સ્નિગ્ધ પુદ્ગલની સાથે અન્ધ થતા નથી તેવી જ રીતે એ સખ્યાત અસ ંખ્યાત અને અનન્ત ગુણુ સ્નિગ્ધ પુદ્ગલની સાથે પણ અન્ધ થતા નથી. એવી જ રીતે એક ગુણ રુક્ષતાવાળા પુદ્ગલના એક ગુણુ રુક્ષતાવાળા તથા સંખ્યાત અસ ખ્યાત અને અનન્ત ગુણ રુક્ષતાવાળા પુદ્ગલાની સાથે અન્ધ થતા નથી એવી જ રીતે જઘન્ય ગુણવાળા સ્નિગ્ધ અને જઘન્ય ગુણવાળા રુક્ષ પુદ્ગલાને પરસ્પર બન્ધ થતા નથી. એ ગુણુ સ્નિગ્ધતાવાળા પુદ્ગલના એક ગુણુ રુક્ષતાવાળા પુદ્ગુગલની સાથે અન્ય થતા નથી અને તે જ રીતે એક ગુણ સ્નિગ્ધતાવાળાને બે ગુણુ રુક્ષતાવાળા પુદ્ગલની સાથે અન્ય થતા નથી કારણ કે એક ગુણ જઘન્ય ગુણુ હોય છે. જેમ જધન્ય ગુણવાળા સ્નિગ્ધ અને રુક્ષ પુદ્ગલાના અન્ધ થતા નથી તેવી જરીતે ગુણાની સમાનતા હેાવાથી સદૃશ પુદ્ગલાના અન્ય થતા નથી. તે આ રીતે છે—તુલ્યગુણ સ્નિગ્ધ પુદ્ગલના તુલ્યગુણુ સ્નિગ્ધ પુદ્દગલ સાથે અન્ય થતા નથી. એ જ રીતે તુલ્યગુણ રુક્ષપુદ્ગલના તુલ્યગુણુ રુક્ષ પુદ્ગલ સાથે અન્ય થતા નથી. સરખાં ખળ અને ગુણવાળા બે મલ્લેાની કુસ્તીની જેમ તેમાં પરિણત કરવાની શક્તિ હાતી નથી પરંતુ પંચદ્ગુણ સ્નિગ્ધના પંચગુણુરુક્ષ પુદ્ગલની સાથે અન્ય થાય છે. સ્નિગ્ધતા ગુણુની વિષમતા અગર રુક્ષતા ગુણની વિષમતા થવાથી સદેશ પુદ્દગલાના પણ બન્ધ થાય છે. આ પ્રકારે દ્વિગુણુ સ્નિગ્ધના ચતુર્ગુણ સાથે ત્રિગુણુ સ્નિગ્ધના પાંચગુણુ સ્નિગ્ધ સાથે ચતુગુણુ સ્નિગ્ધના ષડ્ ગુણુ સ્નિગ્ધની સાથે બન્ધ થાય છે એવી જ રીતે અનન્તગુણુ સ્નિગ્ધની સાથે બધ સમજી લેવા જોઈ એ. આ રીતે રૂક્ષ ગુણુની વિષમતા થવાથી પશુ બન્ધ થાય છે તે જાતે જ સમજી લેવું જોઈ એ. શકા—માવું થવા છતાં પણ એક ગુણુ સ્નિગ્ધ પુદ્ગલના દ્વિગુણ સ્નિગ્ધ પુદ્ગલ સાથે અન્ય થવે જોઈ એ કેમકે ગુણની વિષમતા ત્યાં પણ વિદ્યમાન છે. સમાધાન—આમ ન કહેશેા. એ ગુણુ અધિક વિગેરે સદેશ પુદૂગલાને જ પરસ્પર અન્ય સ્વીકાર કરવામાં આવ્યો છે આથી એક ગુણુ સ્નિગ્ધ પુદ્ગલના બે અધિક ગુણવાળા સ્નિગ્ધની સાથે દ્વિગુણુ અધિક સ્નિગ્ધ પુદ્ગલના એક ગુણુ સ્નિગ્ધ સાથે એક ગુણુ રૂક્ષ પુદ્ગલના દ્વિગુણુ અધિક રૂક્ષ સાથે દ્વિગુણુ અધિક રૂક્ષના એક ગુણુ રૂક્ષ પુદ્ગલ સાથે બન્ધ થતા નથી. એક આદિ ગુણુ અધિક સદૃશ એ સ્નિગ્ધ પુદ્દગલે અથવા રૂક્ષ પુદ્દગલાના બન્ધ થતા નથી. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૧૫૨ Page #167 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨. સ્કંધાના અધત્વનું' નિરૂપણ સૂ. ૨૮ ૧૫૩ તે એકાગુણ અધિક પુદ્ગલેામાં સદૃશ સ્નિગ્ધ પુદ્ગલામાં તથા સદૃશ રૂક્ષ પુદ્લામાં વિશિષ્ટ પરિણમનની શક્તિના અભાવ હાય છે. એક ગુણુ સ્નિગ્ધ પરમાણુ આદિ પુદ્ગલની અપેક્ષા દ્વિગુણુ સ્નિગ્ધ પરમાણુ પુદ્ગલ એક ગુણુ અધિક કહેવાય છે, બે ગુણુ સ્નિગ્ધ પરમાણુ પુદ્ગલની અપેક્ષા ત્રણ ગુણ સ્નિગ્ધ પરમાણુ પુદ્ગલ એકગુણાધિક કહેવાય છે, ત્રણ ગુણ સ્નિગ્ધ પરમાણુ પુદ્ગલની અપેક્ષા ચતુર્ગુણ સ્નિગ્ધ પરમાણુ પુદ્ગલ એક ગુણાધિક કહેવાય છે. એવી જ રીતે અનન્તગુણ પુદ્દગલ એક બીજાની અપેક્ષા એક ગુણાધિક સમજી લેવા જોઈએ. પૂર્વોક્ત દલીલ મુજબ આ સદૃશ પુદ્ગલાને પરસ્પર બંધ થતા નથી. આ રીતે ‘જઘન્યને છેડીને' આ વચન અનુસાર એક ગુણુને છેડીને દ્વિગુણુ પરમાણુ પુદ્ગલના ત્રિગુણ પરમાણુ પુદ્ગલની સાથે બન્ધ થતા નથી. એ જ રીતે ત્રિગુણના ચતુર્ગુણ સાથે બન્ધ થતા નથી ઈત્યાદિ પ્રકારથી શેષ વિપાની યેાજના સ્વયં કરી લેવી જોઈ એ. આમ એક ગુણુ રૂા પરમાણુ પુદ્ગલ આદિની અપેધ્રા દ્વિગુણુ રૂક્ષ પરમાણુપુદ્ગલ એક ગુણાધિક કહેવાય છે; ગુણુ રૂક્ષતાવાળાની અપેક્ષા ત્રણ ગુણુ રૂક્ષતાવાળા એક ગુણાધિક કહેવાય છે, ત્રણ ગુણુ રૂક્ષની અપેક્ષા ચાર ગુણુ રૂક્ષ એક ગુણાધિક કહેવાય છે એવી જ રીતે અનન્તગુણુ રૂક્ષ એક ગુણાધિક હોય છે આ બધાં સદેશ પુદ્ગલાને પરસ્પર અન્ધ થતા નથી. એમના બન્ધ ન થવાના સંબંધમાં પૂર્વાંકત દલીલ સરખી છે–તે જ તક અત્રે પણ લાગુ પડે છે. અહીં પણ જઘન્યવજ આ કથન અનુસાર દ્વિગુણના ત્રિગુણ સાથે અન્ધ થતા નથી, ત્રિગુણને ચતુર્થાંણુ સાથે બન્ધ થતા નથી ઈત્યાદિ શેષ વિકલ્પાની યાજના સ્વયં કરી લેવી જોઇ એ પરંતુ પૂર્ણાંકત પ્રકારથી દ્વિગુણુ સ્નિગ્ધના ચતુર્ગુણ સ્નિગ્ધ સાથે બન્ધ થાય છે. ત્રિગુણ સ્નિગ્ધ પુર્દૂગલના પ`ચગુણુ સ્નિગ્ધ પુદ્ગલની સાથે અન્ય થાય છે ઈત્યાદ્રિ રૂપથી આગળ પણ સમજી લેવુ જોઇએ. પ્રજ્ઞાપનાસૂત્રમાં કહ્યું છે – સ્નિગ્ધ પુદ્ગલના બે અંશ અધિક સ્નિગ્ધ પુદ્ગલ સાથે અને રૂક્ષના બે અંશ અધિક રૂક્ષ પુદ્ગલ સાથે બન્ધ થાય છે સ્નિગ્ધ પુદ્ગલને રૂક્ષ પુદ્ગલ સાથે અન્ય થાય છે ભલે તે સમગુણવાળા હાય અગર વિષમ ગુણવાળા આમાં અપવાદએ જ છે કે જધન્ય ગુણવાળાને અન્ધ થઈ શકતા નથી. આ ગાથાના પૂર્વાધ માં પ્રતિપાદ્રિત કરવામાં આવ્યું છે કે જ્યારે સ્નિગ્ધ અગર રૂક્ષ-અસદૃશ પુદ્દગલ હોય તેા બે અંશ અધિક આદિની સાથે બન્ધ થાય છે. આમ સ્નિગ્ધના બે ગુણ અધિક સ્નિગ્ધ સાથે અને રૂક્ષના બે ગુણુ અધિક રૂક્ષની સાથે બન્ધ થવાનુ સિદ્ધ થાય છે અને આ જ ગાથાના ઉત્તરાર્ધથી એ ફલિત થાય છે કે જધન્ય ગુણુથી વર્જિત સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલાના તેઓ વિષમ ગુણવાળા હોય કે સમ ગુણવાળા. પરસ્પરમાં બન્ધ થઇ જાય છે. પ્રશ્ન-જ્યારે પરમાણુ એક ખીજામાં મળે છે તે શુદ્વિપ્રદેશી વિગેરે સ્કન્ધાના આકારમાં પરિણત થાય છે, અથવા પરિમડળ આદિ પાંચ પ્રકારના આકારમાં પરિણત થાય છે ? જે પરમાણુઓમાં સ્પર્શ' આદિ પરિણામ વ્યવસ્થિત જ હાય અગર સ્કન્ધામાં સ્પર્શ આદિ ૨૦ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૧૫૩ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ તત્વાર્થસૂત્રને પરિણામ વ્યવસ્થીત હોય, તે તેમનું ત્યાં હમેશાં રહેવાનું કારણ ન ઉત્પાદ હશે, ન વિનાશ હશે. જ્યારે ઉત્પાદ અને વિનાશ થશે નહીં તે સ્નિગ્ધ અને રૂક્ષ ગુણવાળા પરમાણુઓના પરિણમનના અભાવમાં કેવી રીતે પ્રયાણક વગેરે સ્કન્ધ પરિણામ ઉત્પન્ન થશે ? | સ્પર્શ આદિ તથા શબ્દ પરિણામવાળા સ્કંધમાં એક જ કોઈ પરિણામને નિત્ય રૂપથી અંગિકાર કરવાના કારણે શેષ સ્પર્શ આદિ તથા શબ્દ આદિ પરિણામેના અભાવમાં આપત્તિ (મુશ્કેલી આવશે. જો તમે સ્કમાં સ્પર્શ આદિ પરિણામોને અવ્યવસ્થિત કહે છે તે બધુ બરાબર છે કારણકે પૂર્વ પરિણામને ત્યાગ થવાથી ઉત્તર પરિણામને સ્વીકાર કરવામાં આવ્યું છે. સ્પર્શ આદિ ભિન્ન છે અને શબ્દ આદિ ભિન્ન છે. જે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ સંબંધી પરિણામ વિશેષ હોય છે. આવી રીતે પરિણામ અનુસાર વસ્તુનું જ્ઞાન થઈ જશે તે આ વિષયને સિદ્ધાંત શું છે એ ખબર પડતી નથી થોડા અવ્યવસ્થિતત્વ પક્ષનો સ્વીકાર કરવાથી પણ શું સમગુણવાળા સમગુણ રૂપથી જ પરિણત થાય છે ? અગર વિષમ ગુણ રૂપથી પણ પરિણત થાય છે ? ઉત્તર-–પરમાણુઓમાં અથવા સ્કધામાં સ્પર્શ અને શબ્દાદિ પરિણામ અવસ્થિત અને અનવસ્થિત જ હોય છે કારણ કે તેઓ પરિણામી હોય છે. પરમાણુ-પુદૂગલ અગર ધ દ્રવ્ય આદિ જાતિસ્વભાવને પરિત્યાગ ન કરતા થકા બીજા સ્પર્શ આદિ ગુણ અગર શબ્દાન્તર વગેરે ગુણને પ્રાપ્ત થાય છે. પરમાણુ આદિ પુદ્ગલ સ્પર્શ આદિ સામાન્ય ત્યાગ ન કરતા થકા સ્પર્શ આદિ વિશેષને પ્રાપ્ત થાય છે. આ રીતે સ્પર્શ આદિ અવસ્થિત પણ છે અને અનવસ્થિત પણ છે. મરચું અને હિંગ વગેરે પિતાની શક્તિની પાવરધાવાળા હોવાથી પરિણામોગ્ય વસ્તુને સડેલા શાકભાજી વગેરે અગર સ્વાદિષ્ટ વગેરે રૂપથી આત્મસાત્ કરતાં જોવાય છે, કોઈ કોઈ દહીં અથવા ગોળ વગેરે પદાર્થ પરિણમન શક્તિ સ્વભાવવાળા હોવાથી એકબીજાનાં પરિણમનનાં કારણ હોય છે. પટતાની અતિશક્તિને કારણે પૂર્વવાળામાં પરિણમનની શક્તિ હોય છે. આથી એ સાબિત થયું કે સ્પર્શ આદિ શબ્દાદિ અનવસ્થિત હોય છે કારણકે તેમનામાં પરિણમન થાય છે. પ્રશ્ન–પરિણમનની વિશેષતાને કારણે ગુણવત્ત્વ અનવસ્થિત હોવા છતાં પણ બદ્ધ થનારાં બે પરમાણુ પુદ્ગલોમાં ગુણવત્ત્વ હોવાથી બે સરખા ગુણવાળા અથવા વિષમ ગુણવાળાનાં દ્વિગણ, સ્નિગ્ધ અથવા દ્વિગુણરૂક્ષને એવી જ રીતે દ્વિગુણુસ્નિગ્ધ અને ચતુર્ગુણરૂક્ષનું પરિણુમન કેવી રીતે થાય છે? શું બે ગુણ સ્નિગ્ધતાવાળા પુલ બે ગુણ રૂક્ષ પુદ્ગલને સ્નિગ્ધ રૂપમાં પરિણમત્વ કરી લે છે અથવા બે ગુણ રૂક્ષ પુદ્ગળ બે ગુણ સ્નિગ્ધ પુદ્ગલને રુક્ષના રૂપમાં પરિણત કરે છે ? એવી જ રીતે એક ગુણ સ્નિગ્ધ પુદ્ગલ એક ગુણ રૂક્ષ પુદંગલને પિતાના રૂપમાં પરિણત કરી લે છે ? ઉત્તર-બંધ થવાથી તુલ્ય ગુણવાળા પુગલને પોતાનાં રૂપમાં પરિણત કરે છે અને જે અધિક ગુણવાળા પુદ્ગલ હોય છે તે ઓછા ગુણુવાળા પુદ્ગલને પિતાનાં રૂપમાં પરિણત કરી લે છે. આથી સંગઠરૂપ પરસ્પર બંધ હોવાથી સ્વભાવથી તુલ્ય ગુણવાળા બે ગુણ સ્નિગ્ધ પગલ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૫૪ Page #169 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨. સ્કંધના બંધત્વનું નિરૂપણ સૂ. ૨૮ ૧૫૫ તુલ્ય ગુણવાળા બે ગુણ રૂક્ષ પુગલનું પરિણમત્વ થઈ જાય છે. અર્થાત પિતાનાં રૂપમાં પરિણત કરી લે છે તાત્પર્ય એ છે કે પોતાની અંદર રહેલા સ્નેહ ગુણ દ્વારા રૂક્ષતા ગુણને આત્મસાત્ કરી લે છે. આ રીતે તુલ્ય ગુણવાળા દ્વિગુણ રૂક્ષ પુદ્ગલ સ્વભાવથી જ તુલ્ય ગુણ અથવા તેનાથી દ્વિગુણ સિનગ્ધ પુદગલને પરિણુત કરી લે છે. અર્થાતુ પિતાનામાં રહેલા રૂક્ષતા ગુણથી નેહ ગુણને આત્મસાત કરી લે છે. ગુણોની સમાનતા થયા પછી સદશ પુદ્ગલેને બન્ધ થતો નથી. ઉપરના પુદ્ગલ વિસદશ હોય છે. અર્થાત એક પુદ્ગલ દ્વિગુણ સ્નિગ્ધ અને બીજે દ્વિગુણ રૂક્ષ હોય છે. સ્નિગ્ધતા અને રૂક્ષતા ભિન્ન જાતીય હોવાના કારણે તેમનામાં સદશતાને અભાવ છે. પરંતુ ત્રિગુણ સ્નિગ્ધ પુદ્ગલ સાધક ગુણવાળા હોવાથી એક ગુણ સ્નિગ્ધ પુલને પોતાના સ્વરૂપમાં પરિણત કરે છે તે અવસ્થામાં એક ગુણ સ્નિગ્ધ પુદ્ગલ ત્રિગુણ સ્નિગ્ધ બની જાય છે. જેમ કસ્તુરીના અંશથી યુક્ત વિલેપન આ સમાન ગુણવાળાના અને વિષમ ગુણવાળાના બન્ધ સમજવા આવી જ રીતે સમ ગુણ અને વિષમ ગુણવાળાના પરિણમત્વ પણ જાણું લેવા જોઈએ. જે બીજાને પિતાના રૂપમાં પરિણુત કરી લે છે અર્થાત્ સમાવી લે છે તે પરિણામક કહેવાય છે અથવા પરિણત થનારા પુલની ગુણ સંખ્યાને દૂર કરી પિતાની ગુણ સંખ્યાને ન ત્યાગ થકે જે પરિણત થાય છે, તે પરિણામક કહેવાય છે. અથવા પરિણમન અથવા પરિણામને જે ઉત્પન્ન કરે છે તે પરિણામક કહેવાય છે તે બીજાને પોતાના સ્વરૂપમાં બદલે છે. એમ સમજવાનું છે-સ્નિગ્ધતા અને રૂક્ષતા ગુણવાળા પુદગલેને પરસ્પર બન્ધ થાય છે પરંતુ જઘન્ય ગુણવાળા સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલેને બન્ધ થતા નથી જેમ એક ગુણ સ્નિગ્ધ પુલને એક ગુણ સ્નિગ્ધ સાથે તથા દ્વિગુણ, ત્રિગુણ ચતુર્ગુણ...સંખ્યાત અને અસંખ્યાત તેમજ અનન્ત ગુણ સ્નિગ્ધ પુદ્ગલની સાથે બન્ધ થતો નથી. એવી જ રીતે એક ગુણ સ્નિગ્ધ પુલને એક ગુણ રૂક્ષની સાથે તથા બે, ત્રણ, ચાર, સંખ્યાત અસંખ્યાત અને અનન્ત ગુણવાળા રૂક્ષ પુલની સાથે બન્ધ થતો નથી. એવી જ રીતે એક ગુણ રૂક્ષ પુદ્ગલને એક ગુણ રૂક્ષ પુદ્ગલ સાથે તથા બે ત્રણ ચાર સંખ્યાત, અસંખ્યાત અને અનન્ત ગુણવાળા રૂક્ષ પુલ સાથે બબ્ધ થતો નથી એવી જ રીતે એક ગુણ રૂક્ષ પુલને એક ગુણ સ્નિગ્ધની સાથે તથા બે વગેરે સંખ્યાત અસંખ્યાત અને અનન્ત ગુણવાળા સિનગ્ધ પુલની સાથે બન્ધ થતો નથી. ગુણ શબ્દના અનેક અર્થ થાય છે. પરંતુ અહીં તેને “ભાગ અર્થ છે આથી જે પરમાણુ આદિ પુલમાં જઘન્ય અર્થાતુ બધાથી ઓછા ગુણ-ભાગ હોય તે જઘન્ય કહેવાય છે. જેમાં એક ગુણ સ્નિગ્ધતા અગર એક ગુણ રૂક્ષતા હોય તે પરમાણુ આદિ પુગલ જઘન્ય ગુણવાળા કહેવાય છે તેમને બન્ધ થતો નથી. આવી જ રીતે દ્વિભાગ સ્નિગ્ધ પુદ્ગલેને દ્વિભાગ સ્નિગ્ધ શ્રી તત્વાર્થ સૂત્ર ૧ ૧૫૫ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ તત્વાર્થસૂત્રને પુદ્ગલો સાથે, ત્રિભાગને ત્રિભાગ સાથે.......અનન્ત ભાગ સ્નિગ્ધ સદશ પુદ્ગલેના અનન્ત ભાગ સદશ પુદ્ગલે સાથે બન્ધ થાય છે. આવી જ રીતે દ્વિભાગ રૂક્ષ પુદ્ગલેને દ્વિભાગ રૂક્ષ પુદ્ગલોની સાથે, ત્રિભાગ રૂક્ષોને ત્રિભાગ રૂક્ષોની સાથે બધ થતું નથી આ મુજબ અનન્ત ભાગ રૂક્ષ પુદ્ગલને સદશ... અનન્ત રૂક્ષ પુદ્ગલેની સાથે બન્ધ થતું નથી જે ગુણ (ભાગા ની વિષમતા હોય તે જઘન્ય ગુણને છોડીને સદશ પુદ્ગલેને પણ બંધ થઈ જાય છે ર૮ “ગુપ ગાથાવો રદ્ય' . મૂળસૂત્રાર્થ—જે ગુણે અને પર્યાનો આશ્રય છે તે દ્રવ્ય કહેવાય છે પરલા તત્ત્વાર્થદીપિકા–પહેલા જે કે “Tagsઘોર જુજ વત” આ દ્રવ્યનું લક્ષણ કહેવાઈ ગયા હોવા છતાં પણ કંઈક વિશેષ પ્રતિપાદન કરવા માટે બીજા પ્રકારના દ્રવ્યનું લક્ષણ કહીએ છીએ–ગુણે અને પર્યાને જે આશ્રય છે તે દ્રવ્ય કહેવાય છે. - એક દ્રવ્યને બીજા દ્રવ્યોથી પૃથક કરનારા વિશેષને ગુણ કહે છે. રૂપ વગેરે તથા જ્ઞાન વગેરે ગુણ છે. જે સ્વભાવ અને વિભાગ રૂપથી બદલાતા રહે છે તેને પર્યાય કહે છે. જેમ ઘડે, શરૂ, કેશ વગેરે મૃત્તિકા દ્રવ્યના પર્યાય છે અને જ્ઞાન, કોધ, માન માયા લાભ વગેરે જીવ દ્રવ્યના પર્યાય છે. આ ગુણે અને પર્યાને જે આધાર છે તે જ દ્રવ્ય છે ગુણ અને પર્યાયનો તફાવત એ છે કે ગુણ અન્વયી અને પર્યાય વ્યતિરેકી હોય છે. જીવ પોતાના જ્ઞાન વગેરે ગુણોથી પુદ્ગલ વગેરે દ્રવ્યથી પૃથફ છે આ કારણથી જ જ્ઞાનાદિ જીવના ગુણ કહેવાય છે અને તેમનો આશ્રય જીવ કહેવાય છે. એવી જ રીતે પગલ આદિ દ્રવ્ય પોત-પોતાના રૂપ રસ ગધુ પશ આદિ ગુણેને લીધે જીવાદિ અન્ય દ્રવ્યથી પૃથક કરવામાં આવે છે આથી જ રૂપ વગેરે પ્રાલ વગેરેના ગુણ કહેવાય છે અને પ્રદૂગલ આદિ દ્રવ્ય કહેવાય છે જે જીવમાં જ્ઞાનાદિ વિશિષ્ટ ગુણ ન હેત અને પુદ્ગલમાં રૂપ વગેરે વિશિષ્ટ ગુણ ન હતા તે જીવ અને પુદ્ગલ વગેરેમાં દ્રવ્યત્વ સમાન હોવાથી કોઈ ભેદ ન રહેત–બધાં દ્રવ્ય એકમેક થઈ જાત ગુણ જો કે દ્રવ્યની જેમ નિત્ય છે પરંતુ તેમના પર્યાયમાં પરિવર્તન થતું રહે છે. આ અવરથા-પરિવર્તન પર્યાય કહેવાય છે. આ રીતે પર્યાય જેવા દ્રવ્યના હોય છે તેવા જ ગુણના પણ હોય છે. આ રીતે ગુણો અને પર્યાનો સમૂહ, જે તમનાથી ડોક જુદો છે, દ્રવ્ય કહેવાય છે. રામ તત્વાર્થનિર્યુકિત-પહેલા ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવ એ છે દ્રવ્યનું સામાન્ય રૂપથી પ્રતિપાદન કરવામાં આવ્યું પરંતુ સામાન્ય માત્ર કથનથી જ ધર્મ વગેરે દ્રવ્યના વિશેષ સ્વરૂપનું પરિજ્ઞાન થઈ શકતું નથી આથી તેમના સ્વરૂપનું જ્ઞાન કરાવવા અર્થે વિશેષ લક્ષણ કહીએ છીએ. જે ગુણો અને પર્યાનો આધાર છે તે દ્રવ્ય છે. રૂપ આદિ અને જ્ઞાન આદિ ગુણ કહેવાય છે. સંખ્યાત અસંખ્યાત અને અનન્ત સંખ્યા દ્વારા તેમની ગણત્રી કરવામાં આવે છે આથી તેમને ગુણ કહે છે. દ્રવ્યની વિશિષ્ટ અવસ્થા પર્યાય કહેવાય છે. દ્રવ્ય શાશ્વત છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૫ ૬ Page #171 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨ વિશેષ પ્રકારે દ્રવ્યના લક્ષણનું નિરૂપણ સૂ. ૨૯ ૧૫૭ પર્યાયન ઉત્પાદ અને વિનાશ થતો રહે છે. માટીને જે દ્રવ્ય માની લઈએ તે ઘટ કપાલ વગેરે તેના પર્યાય છે. વ્યવહાર નયની અપેક્ષા ગુણ સહભાવી અને પર્યાય ક્રમભાવી હોય છે. સમભિરૂઢ નયની અપેક્ષાથી ઈન્દનાશકન અને પૂરદાહ આદિ નગરને નાશ) વગેરે અર્થ વિશેષ અને રૂપ આદિ ભાવાન્તર ભાવભેદ ઈન્દ્ર, શક, પુરન્દર વગેરે સંજ્ઞાની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત અર્થભેદ અને સંજ્ઞાભેદ ગુણ-પર્યાયના નિમિત્તથી થાય છે. આવી રીતે જે ગુણ અને પર્યાથી યુક્ત છે અર્થાત ગુણ-પર્યાયમય છે તે જ દ્રવ્ય કહેવાય છે. - દ્રવ્ય દ્રવ્ય–અંશ છે અને પરિણામી છે, પર્યાય ઉત્પાદ અને વ્યય રૂપ હોય છે તે પરિણામ છે. ગુણ દ્રવ્યને અંશ કહેવાય છે. આ રીતે સ્થિતિરૂપ દ્રવ્યના રૂપ વગેરે અને જ્ઞાનાદિ તથા પિન્ડ, ઘટ કપાલ વગેરે ગુણ અને પર્યાય છે. કોઈપણ દ્રવ્ય કદીપણ પરિણામ રહિત હોતું નથી. ગુણ અને પર્યાય દ્રવ્યથી કથંચિત ભિન્ન અને કથંચિત અભિન્ન છે, ન એકાન્ત ભિન્ન છે અને ન એકાન્ત અભિન્ન છે તે પણ કદી કદી દ્રવ્યથી ગુણ પર્યાયના ભેદનું વિવરણ કરવામાં આવે છે. આ ભેદ વિવક્ષા અનુસાર જ કહેવામાં આવે છે કે આત્મામાં ચૈતન્ય છે આત્મા જ્ઞાનાદિ રૂપમાં સ્વયં પરિણત થાય છે આથી ચૈતન્ય અને આત્મામાં ભેદ ન હોવા છતાં પણ આત્મા માં ચૈતન્ય છે એ રીતે ભેદ રૂપથી વ્યવહાર થાય છે. તે જ પુદ્ગલ દ્રવ્ય પોતાના સ્વરૂપને પરિત્યાગ ન કરતો થકે વિશેષરૂપ આદિ અને ઘટ આદિના વ્યવહારમાં કારણ બને છે. આ રીતે કથંચિત ભિન્ન અને અભિન્ન ગુણ અને પર્યાયવાળા દ્રવ્ય કહેવાય છે. ધર્મ, અધર્મ, આકાશ કાળ અને જીવ દ્રવ્યોના વિષયમાં પણ એમ જ સમજવું જોઈએ કે તેઓ પણ ગુણ અને પર્યાયવાળા છે. દ્રવ્ય સહભાવી ગુણો અને કમભાવી પર્યાને ચગ્ય હોય છે. એમાં અગુરુલઘુત્વ તથા રૂપ વગેરે ગુણ સહભાવી છે અને પિન્ડ, ઘટ, કપાલ વગેરે પર્યાય કમભાવી છે. એવી જ રીતે ધર્માસ્તિકાયમાં ગતિ હેતુત્વ અધર્માસ્તિકાયમાં સ્થિતિ હેતુત્વ આકાશમાં અવગાહ હતત્વ જીવમાં જ્ઞાન દર્શન આદિ ગુણ તથા નારક આદિ પર્યાનો યથાયોગ્ય પૂર્વોક્ત પ્રકારથી વિચાર કરો. ઉત્તરાધ્યયન સૂત્રનાં ૨૮ માં અધ્યયનની ૬ ઠી ગાથામાં કહે છે જે ગુણોનો આધાર છે તે દ્રવ્ય કહેવાય છે. જે ફકત દ્રવ્યમાં આશ્રિત છે તે ગુણ છે પરંતુ પર્યાનું લક્ષણ બંનેનું આશ્રિત હોય છે. તાત્પર્ય એ છે કે ગુણ અને પર્યાય બંને જ દ્રવ્યના અંશ છે પરંતુ બંનેમાં તફાવત એ છે કે ગુણ ફક્ત દ્રવ્યમાં રહે છે અને પર્યાય દ્રવ્યો તથા ગુણ બંનેને આશ્રિત હોય છે, જેમ જીવ દ્રવ્ય છે, ચૈતન્ય તેને ગુણ છે. મનુષ્ય પશુ પક્ષી આદિ જીવ દ્રવ્યના પર્યાય છે. અને મતિજ્ઞાન વગેરે ચૈતન્ય ગુણના પર્યાય છે. આમ જે દ્રવ્યને આશ્રિત હોય તે ગુણ અને દ્રવ્ય તથા ગુણ બંનેને આશ્રિત હોય તેને પર્યાય કહે છે રા મૂળ સૂવાથ—જે દ્રવ્યને આશ્રિત છે, સ્વયં નિર્ગુણ હોય તે ગુણ છે. ૩૦ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૫૭ Page #172 -------------------------------------------------------------------------- ________________ તત્વા સૂત્રને તત્વાથ દીપિકા—પૂર્વસૂત્રમાં કહેવુ છે કે ગુણ અને પર્યાયના આશ્રય દ્રવ્ય કહેવાય છે પરતુ ગુણ કોને કહે છે ? એવી જિજ્ઞાસા થવાથી તેનુ સમાધાન કરીએ છીએ. ૧૫૮ જે દ્રવ્યમાં રહેતા હાય અને ગુણાથી રહિત હેાય તે ગુણ કહેવાય છે. અહીં નિર્ગુણુ એવુ કહેવાથી ઢયાણુક વગેરે પુદ્ગલ ધેાની વ્યાવૃત્તિ થઈ જાય છે જો નિર્ગુણ વિશેષણના પ્રયાગ ન કર્યાં હાત તા ઢચક આદિ પરમાણુ દ્રવ્યાના આશ્રિત હાવાથી ગુણુ કહેવાત. પરંતુ યક વગેરેમાં રૂપાદિ ગુણાનુ અસ્તિત્વ છે તે નિર્ગુ ણુ નથી આથી ગુણુનું ઉક્ત લક્ષણ તેમનામાં ઘટિત થતું નથી. આ કારણથી લક્ષણમાં અતિવ્યાપ્તિ દેષ પણ આવતા નથી. આથી એ સાબિત થયું કે જે દ્રવ્યને આશ્રિત હેાચ સ્વયં નિર્ગુ ણુ 'હાય અને જેમાં ગુણત્વ દેખાય તે જ ગુણ છે. ક્રિયા જો કે દ્રવ્યાશ્રિત હેાય છે. નિર્ગુણ પણ હાય છે. પરંતુ તેમાં ગુણત્વના અભાવ હોવાથી અતિવ્યાપ્તિ દોષ આવતા નથી. ૫૩૦ના તત્વાથ નિયુક્તિ—પહેલાં કહેવાઈ ગયું કે દ્રવ્ય ગુણ અને પર્યાયના આધાર હોય છે પરંતુ ગુણ કેવા હોય છે કે જેના લીધે દ્રવ્ય ગુણવાન કહેવાય છે ? આ પ્રકારની જિજ્ઞાસાનુ સમાધાન કરવા માટે કહેવામાં આવ્યું છે. જે દ્રષ્યને આશ્રિત હાય સ્વયં નિ`ણુ હોય તેમને ગુણુ કહે છે. દ્રવ્યને આશ્રિત હાય અર્થાત્ દ્રવ્યના પરિણામ વાળુ હોય અગર દ્રવ્યવત્તી હાય ગુણાથી રહિત હાય. નિર્ગુણુ-ગુણશૂન્ય હાય તે ગુણુ કહેવાય છે. અહી' દ્રવ્ય અને ગુણેાના જે આશ્રય—આશ્રયિભાવ કહેવાયા છે તે પરિણામિપિરણામ ભાવ સમજવા જોઈએ દ્રવ્ય પરિણામી છે અને ગુણ પિરણામ છે. આધારાધેય ભાવ અહીં વિવક્ષિત નથી કારણ કે જેમ કુન્ડ અને ખેર–બંનેની સત્તા જુદી જુદી છે તેજ રીતે દ્રવ્ય અને ગુણુ ભિન્ન ભિન્ન નથી આથી દ્રવ્યને આધાર અને ગુણને આધેય કહી શકાય નહીં. અન્ય મત અનુયાયિએએ દ્રવ્ય અને ગુણમાં સમવાય . સંબંધના સ્વીકાર કર્યાં છે તે પણ ખરાખર નથી જો ગુણ્ણાના દ્રવ્યની સાથે સમવાય સબંધ માનવામાં આવે તે સમવાય અને ગુણેામાં પણ કોઈ સબંધ માનવા પડશે. તે સમવાયના પણ ખીન્ને સમવાય સંબધ માનવામાં આવે તે અનવસ્થા દોષ આવે. બીજો સમવાય માનવામાં આગમથી વિધ આવે છે. સમવાયથી દ્રવ્ય અને ગુણમાં જો સમવાય નામના સબંધ છે તે સમવાય કચા સંબંધથી તેમનામાં રહે છે ? સયોગ સંબધથી અથવા સમવાય સબંધથી ? સંચાગ સંબધ તે માની શકાય નહી કારણ કે સંયોગ એ દ્રવ્યોના જ થાય છે. અહીં ગુણુ દ્રવ્યરૂપ નથી. જો સમવાય—સમવાય સંબધથી રહે છે તેા આ ખીજા સમવાયમાં પણ ત્રીજા સમવાયની આવશ્યકતા રહેશે અને ત્રીજા સમવાય માટે પુનઃ ચેાથા સમવાયની આવશ્યકતા રહેશે આવી સ્થિતિમાં અનવસ્થા દોષ આવે છે. જો સમવાય સંબધ આક્ષિપ્ત થયા વગર સ્વતંત્ર જ રહે છે તે પછી દ્રવ્યમાં ગુણાને રહેવા માટે પણ સમવાયની આવશ્યકતા ન રહેવી જોઇએ. તેા પછી એવું પણ ન માનવું જોઈ એ કે દ્રવ્ય સમવાય સબંધ દ્વારા ગુણાની સાથે સંબદ્ધ છે કારણ કે આપના કથન મુજબ ઘટ તથા પટની જેમ સમવાય દ્રવ્ય અને ગુણમાં આશ્રિત નથી. ઘટ અને પટમાં સમવાય શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૧૫૮ Page #173 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨. ગુણના લક્ષણનું નિરૂપણ સૂ. ૩૦ ૧૫૯ સંબંધને સંભવ નથી. આથી સત્ય એ છે કે સ્થિતિઅંશરૂપ દ્રવ્ય ગુણે અને પર્યાયોના રૂપમાં પરિણત થતા રહે છે. ગુણ પર્યાય તેમના પરિણમન વિશેષ છે તેમનામાં જે ગુણ રૂપ પરિણામ છે તે નિર્ગુણ છે અર્થાત ગુણમાં ગુણ હોતું નથી. - શુકલ આદિ રૂપ આદિ તથા ઘટ કપાલ વગેરે ગુણે અને પર્યાયોના બીજા કોઈ ગુણ પર્યાય હોતા નથી. પરંતુ પરિણામી દ્રવ્ય દ્રવ્યને જ શુકલ વગેરે રૂ૫ વગેરે ગુણ પરિણામી થાય છે અને ઘટ કપાલ સંસ્થાન વગેરે પર્યાય પરિણામ હોય છે બંને શુકલ આદિ ગુણ રૂપ આદિના બીજા કેઈ શુક્લ આદિ હોતા નથી અને ન ઘટ આદિ આકારના બીજા કેઈ સંસ્થાન વિગેરે પર્યાય હોય છે. આ કારણે ગુણ નિર્ગુણ હોય છે. પર્યાય ગુણેથી એકાન્ત ભિન્ન નથી કારણ કે ગુણો અને પર્યાધીની કથંચિત એકતા સ્વીકારવામાં આવી છે. અત્રે એ સમજી લેવું જોઈએ કે દ્રવ્ય-યુગપદ ભાવિની શુકલ આદિ રૂપ આદિ જ્ઞાન વગેરે ગુણ પરિણતિને તથા કમ ભાવિની પિન્ડ ઘટ કપાલ વગેરે પર્યાય પરિણતિને યોગ્ય હોય છે. તે પરિણામી અને ધ્રુવ–અંશ રૂપ છે, આશ્રય છે. ઉત્પાદ અને વ્યય સ્વરૂપ રૂપ રસ ગંધ સ્પર્શ તથા જ્ઞાન દર્શન રૂપ ગુણોને તથા ઘટ કેશ આદિ રૂપ પર્યાયોને આશ્રય દ્રવ્ય છે. દ્રવ્ય જ સામાન્યાત્મક રૂપ રસ આદિ તથા જ્ઞાનાદિ ગુણના રૂપમાં તથા પિન્ડ ઘટ વગેરે પર્યાયોના રૂપમાં પરિણમન કરે છે. પછી તે તે આકારેથી નિવૃત્ત થાય છે અને દ્રવ્ય રૂપથી અવસ્થિત રહે છે. પરિણામ અને પરિણામીમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની અપેક્ષા કથંચિત અભિન્નતા અને કથંચિત ભિન્નતા જાણવી જોઈએ. આ શુકલ આદિ રૂપ આદિ તથા જ્ઞાન આદિ ગુણાના બીજા કેઈ ગુણ નથી આથી તે નિર્ગુણ છે આમ આ વિધાન ત્યારે જ શક્ય હોઈ શકે જ્યારે ગુણ અને ગુણમાં ભેદ માનવામાં આવે. તે ભેદ કથંચિત્ જ સ્વીકારાય છે, એકાન્ત રૂપથી નહીં કારણ કે બધી વસ્તુઓ ભેદ અને અભેદ રૂપ છે. જ્યારે દ્રવ્ય જ શુકલ રસ આદિના રૂપમાં અગર જ્ઞાન દર્શન આદિના રૂપમાં પરિણત થાય છે એટલે દ્રવ્યની સાથે તાદામ્ય સંબંધ હોવાના કારણે ગુણ દ્રવ્યથી જુદાં થઈ શતાં નથી. આ પ્રકારે તેમનામાં કથંચિત્ અભિન્નતા છે. આ અભિન્નતા કેવળ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી જ સમજવી જોઈએ અને ગુણને નિર્ગુણ સમજવા જેઈએ. પર્યાયાર્થિક નયથી ગુણની પ્રધાનતા હેવાથી દ્રવ્યથી ગુણ કથંચિત્ ભિન્ન પણ છે. શંકા–દ્રવ્યાર્થિક નયના મતે ગુણોનું અસ્તિત્વ જ નથી તે પછી અભિન્નતા કેવી રીતે માની શકાય ? સમાધાન—દ્રવ્યાર્થિક નયના મતે પણ ગુણનું અસ્તિત્વ તે છે પણ તે દ્રવ્યથી ભિન્ન છે. દ્રવ્ય જ્યારે શુકલ રૂપમાં પરિણત થાય છે ત્યારે તેમાં નીલાકાર આદિ પરિણમન થતું નથી આથી ગુણેની નિર્ગુણતા સ્પષ્ટ જ છે. જેમ દ્રવ્યમાં ગુણ રહે છે તેમ ગુણમાં ગુણ રહેતો નથી શંખમાં સફેદાઈનો ગુણ છે પણ તેની સફેદાઈમાં પુન: સફેદાઈ રહેતી નથી–તે સ્વયં શુકલતા સ્વરૂપ જ છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૫૯ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ તત્વાર્થસૂત્રને ઉત્તરાધ્યયન સૂત્રના ૨૪માં અધ્યયનની ૬ઠી ગાથામાં કહ્યું છે-ગુણ દ્રવ્યને આશ્રિત હોય છે અહીં દ્રવ્યના-આશ્રિત કહેવાથી ઉપલક્ષણથી ગુણોને નિર્ગુણ પણ સમજવા જોઈએ. ૩૦ તમારા પરિણામો’ | મૂળ સવાર્થ—ધર્મ આદિ દ્રવ્યોનું પોત-પોતાના સ્વરૂપમાં હોવું તે જ પરિણામ કહેવાય છે ૩૧ તત્વાર્થદીપિકા પહેલા પરિણામને અનેક સ્થળો પર ઉલ્લેખ કરવામાં આવ્યું છે પરંતુ પરિણામને અર્થ શું છે ? એ જિજ્ઞાસાનું સમાધાન કરવા માટે કહીએ છીએ– ધર્મ અધર્મ આકાશ આદિ દ્રવ્ય જે સ્વરૂપથી હોય છે તે સ્વરૂપનું દેવું અર્થાત સ્વરૂપની પ્રાપ્તિ પરિણામ છે તે પરિણામ બે પ્રકારના છે અનાદિ તથા સાદિ. ધર્મ અધર્મ અને આકાશ આદિ દ્રવ્યોની ગતિ–ઉપગ્રહ સ્થિતિ–ઉપગ્રહ અને અવગાહ ઉપગ્રહ વગેરે સામાન્ય રૂપથી અનાદિ પરિણામ કહેવાય છે તે જ પરિણામ વિશેષની અપેક્ષાથી સાદિ હોય છે, જેમ માટી દ્રવ્યના પિન્ડ ઘટ, કપાલ, કપાલિકા સ્થાન કેશ શર્કરૂં અને ઉદંચન વગેરે પરિણામ થાય છે. ૩૧ તત્વાર્થનિયુકિત–પહેલા અનેકવાર પરિણામનો ઉલ્લેખ કર્યો જ છે જેમ સમગુણ સમગણવાળાના પરિણામ ને ધારણ કરે છે અને વધારે ગુણોવાળા પુદ્ગલ ઓછા ગુણવાળા પુદુંગલને પિતાના રૂપમાં પરિણુત કરી લે છે. પરિણામ શબ્દનો અર્થ શું છે? શું ધમાં સ્તિકાય તથા અધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય અર્થાન્તર ભૂત પરિણામને ઉત્પન્ન કરે છે ? અથવા તે દ્રવ્ય પિતાના સ્વરૂપને પરિત્યાગ ન કરતા થકા પણ કઈને કઈ વિશિષ્ટતાને પ્રાપ્ત થઈને પરિણત થતાં રહે છે ? આ શંકાનું નિવારણ કરવા માટે પરિણામ શબ્દની વ્યાખ્યા કરાય છે. ધર્મ અધર્મ આદિ ક દ્રવ્યને તે તે આકારથી અથતુ ગતિસહાયકત્વ, સ્થિતિસહાયકત્વ, અવગાહસહાયકત્વ, પરત્વ અપરત્વ, શરીર આદિ તથા જ્ઞાનાદિ રૂપથી થવું–આત્મલાભ-ભાવ જ પરિણામ કહેવાય છે. ધર્મ આદિ દ્રવ્ય જ વિભિન્ન આકારમાં પરિણત થતા રહે છે. તેઓ અચલ અગર કૂટસ્થ નિત્ય નથી. તેમને ન તો સર્વથા ઉત્પાદ થાય છે અથવા ને તે સર્વથા વિનાશ જ થાય છે. - આ રીતે ધર્મ આદિ દ્રવ્યની એક અવસ્થાથી બીજી અવસ્થાની પ્રાપ્તિ થવી પરિણામ છે. તેમાં ધર્મ દ્રવ્ય છે અને પુદ્ગલેની ગતિમાં તેવી જ રીતે મદદરૂપ થાય છે જેમાં પાણી જળચરજીવની ગતિમાં સહાયક થાય છે. અધર્મદ્રવ્ય તેમની સ્થિતિમાં નિમિત્ત થાય છે જેમ વટેમાર્ગુઓને રેકાવામાં છાંયડો સહાયક થાય છે. આ બંને પ્રત્યે સમસ્ત કાકાશમાં ફેલાયેલા છે. આવી જ રીતે છએ દ્રવ્યોનો જે સ્વભાવ છે, સ્વરૂપ છે, તે જ પરિણામ કહેવાય છે. પરિણામ શબ્દને વાચાર્યે આ રીતે છે-પરિણામ–અહીં પરિ શબ્દનો અર્થ છે વ્યાપ્તિ જેમ ગુણથી પરિણતને અર્થ થાય છે-ગુણથી વ્યાપ્ત નમ્ર ધાતુનો અર્થ થાય છે-નમ્રીભાવ. ઋજુતા અથવા અવસ્થાન્તરની પ્રાપ્તિ બંને-શબ્દાંશેને આશય નિકળ્યો-સર્વત્ર અનુવર્તન કરવું. આ જ પરિણામ શબ્દનો અર્થ છે જેમ માટીને પિન્ડો, ઘટ કપાલ વગેરે બધી અવ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૬૦ Page #175 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨. પરિણામનું નિરૂપણ સૂ૦ ૩૧ ૧૬૧ સ્થઓમાં અનુવર્તન જોવામાં આવે છે અને સુવર્ણદ્રવ્યના કટક, કુડળ વલય રૂપક વગેરે બધી અવસ્થાઓમાં અન્વય-પ્રત્યક્ષ જોવામાં આવે છે. આવી જ રીતે ઘટ આદિ તથા કુંડળ આદિ માટીથી અને સુવર્ણ દ્રવ્યથી વ્યાપ્ત રહે છે. ધર્માદિ દ્રવ્ય પણ આવી જ રીતે પિતાના સ્વરૂપને પરિત્યાગ ન કરતા થકા જ ગતિ સહાયકત્વ વગેરેમાં અનુવર્તન કરે છે. અનુવૃત્તિ રૂપ હોવાથી આ સામાન્ય સ્થિતિ-અંશથી વ્યાપ્ત રહે છે. કેઈ પણ દ્રવ્યના ઉત્પાદ અગર વ્યાપ્તિ સામાન્ય સ્થિતિ-અંશથી અવ્યાપ્ત હોતાં નથી. - આજ પ્રમાણે ધર્મદ્રવ્યનું જ પિતાની એક અવસ્થાથી બીજી અવસ્થામાં પરિણત થવું પરિણામ છે, એવું નથી કે ધર્મદ્રવ્ય કેઈ બીજા અધર્મદ્રવ્ય વગેરેની અવસ્થામાં પરિણત થઈ જાય આવી જ રીતે અધર્મદ્રવ્ય પિતાની જ એક અવસ્થાથી બીજી અવસ્થામાં પરિણત થાય છે. તે ધર્મ વગેરે કેઈ અન્ય દ્રવ્યની અવસ્થા રૂપમાં પરિણુત થતા નથી. આ જ રીતે આકાશ વગેરે દ્રવ્યોનો પણ પિત–પતાની અવસ્થાઓમાં પરિણમન થતું હે છે અર્થાત્ એકથી બીજી અને બીજીથી ત્રીજી અવસ્થા થતી રહે છે. આને જ પરિણામ સમજવું જોઈએ. ધર્માસ્તિકાય પોતાના સ્વરૂપને પરિત્યાગ ન કરતે થકો જ ગમન કરનારની ગતિમાં સહાયક રૂપથી પરિણત થાય છે અધર્માસ્તિકાય પિતાના સ્વરૂપને પરિત્યાગ ન કરતે યકે સ્થિત થનારાની સ્થિતિમાં સહાયક રૂપથી પરિણત થાય છે. આકાશ પણ પોતાના સ્વરૂપને પરિત્યાગ ન કરતે થકે જ અવગાહ કરનારને અવગાહના આપે છે. કાળ જ્યેષ્ઠ અને કનિષ્ઠ આદિમાં પરત્વ અને અપરત્વ ઉત્પન્ન કરીને ગત કાળ ભવિષ્ય કાળ, સમય, ક્ષણ પલકાર, દિવસ, રાત્રિ, પખવાડીયુ મહીને, અયન વર્ષ વગેરેના વ્યવહાર કારક રૂપથી પરિણત થાય છે, પુદ્ગલ પણ દારિક આદિ શરીર આદિ રૂપ, રસ ગંધ સ્પર્શ આદિ રૂપથી પિતાના સ્વરૂપને પરિત્યાગ ન કરતે થકે પણ પરિણત થાય છે. જીવ-જ્ઞાન-દર્શન-ઉપયોગ રૂપથી તથા નારકી દેવતા મનુષ્ય તિર્યંચ રૂપથી પોતાના સ્વરૂપને પરિત્યાગ ન કરતે થકે જ પ.િ સુમન કરે છે. આવી જ રીતે શુકલ વગેરે ગુણ વર્ણ આદિ સામાન્ય સ્વરૂપને ત્યાગ ન કરતા થકા જ કૃષ્ણ આદિ રૂપથી પરિણત થાય છે. ઘટ પર્યાયમાં પિતાના સામાન્ય મત્તિકા સ્વભાવને પરિત્યાગ ન કરતા થકા જ ઠીંકરા અવસ્થાને પ્રાપ્ત કરે છે. આવી જ રીતે ઠીંકરા વગેરે પર્યાય પણ નાની દીકરીઓ ટુકડા કેરુ સ્થાસ કેશ કુશૂલ શરાવ ઉદંચન વગેરે રૂપથી સામાન્ય મૃત્તિકા સ્વભાવને પરિત્યાગ ન કરતા થકા જ પરિણત થાય છે. આવી જ રીતે પરમાણુ પણ, રસ ગંધસ્પર્શ આદિ રૂપથી અગર દ્વયાક વિગેરે સ્કન્ય રૂપથી પોતાના સ્વરૂપનો ત્યાગ ન કરતા થકા જ પરિણત થાય છે. આમ બધાં દ્રવ્ય સંદેવ સૂમ બાદર ઉત્પાદ વ્યયરૂપથી સ્થિતિ અંશ રૂપ સામાન્ય પરિત્યાગ ન કરતા થકા જ પરિણત થાય છે. પરિણામ બે પ્રકારના છે અનાદિ અને સાદિ અરૂપી ધર્મ અધર્મ આકાશ કાળ અને જીવ આ પાંચ દ્રવ્યમાં અનાદિ પરિણામ જાણવા જોઈએ, ૨૧ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૬૧ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ તત્વાર્થસૂત્રને અસંખ્યાત પ્રદેશવત્વ, લેકાકાશવ્યાપિત્વ, અમૂર્તત્વ, ગમન નિમિત્તત્ત્વ, અગુરુલઘુત્વ વગેરે ધર્માસ્તિકાયના અનાદિ પરિણામ છે. અસંખ્યાત પ્રદેશવત્વ, કાકાશવ્યાપિત્વ, સ્થિતિનિમિત્તત્ત્વ, અધર્માસ્તિકાયના અનાદિ પરિણામ છે. અનન્ત પ્રદેશબન્ધ, અમૂર્તત્વ, અગુરુલઘુપર્યાયત્વ, અવગાહ હેતુત્વ વગેરે આકાશના અનાદિ પરિણામ છે. આવલિકા આદિ ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનતા આદિ પરત્ત્વ-અપરત્વે આદિ, અમૂર્તવ, અગુરુલઘુત્વ આદિ કાળના અનાદિ પરિણામ છે. જીવત્વ ભવ્યત્વ આદિ અમૂર્તવ તથા જ્ઞાન-દર્શન આદિ જીવના અનાદિ પરિણામ છે. રૂપી પુદ્ગલ દ્રવ્યમાં સાદિ પરિણામ અનેક પ્રકારના કહેવામાં આવ્યા છે દા. ત. કયણુક આદિ સ્કંધ રૂપ શબ્દાદિ શુકલ, કૃષ્ણ, રાત, પીળા વગેરે રસ આદિ જ્યારે બે પરમાણુ સ્વભાવથી કયjક સ્કંધને ઉત્પન્ન કરે છે ત્યારે બંને પરમાણુઓમાં જે સ્કંધ રૂ૫ પરિણામ ઉત્પન્ન થાય છે. તે સાદિ પરિણામ છે. આવી જ રીતે રૂપી અને ઉત્પાદ-વ્યયવાળા દ્રવ્યોમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ રૂપ અનેક પ્રકારના સાદિ પરિણામ હોય છે. સ્પર્શ આઠ પ્રકારના છે–(૧) કર્કશ (કઠોર) મૃદુ (૩) ગુરુ (ભારે) (૪) લઘુ (હક્કો) (૫). ડે (૬) ઉને (૭) સુંવાળે અને (૮) ખરબચડે આમાં કર્કશતર કર્કશતમ આદિ સાદિ પરિ. ગુમ છે. રસ પાંચ પ્રકારના છે–(૧) તીખ (૨) કડો (૩) તુરો (૪) ખાટો અને (૫) મીઠે. તિtતર તિક્તતમ વગેરે સાદિ પરિણામ છે. ગંધ બે પ્રકારની છે––સુગંધ અને દૂધ સુરભિતર આદિ સાદિ પરિણામ છે. વર્ણ, કૃષ્ણ વગેરે પાંચ પ્રકારના છે. કૃષ્ણતર આદિ સાદિ પરિણામ જાણવા જોઈએ પરંતુ પુદગલ દ્રસ્થમાં દ્રવ્યત્વ, મૂત્તરવ, સર્વ આદિ પરિણામ અનાદિ જ હોય છે સાદિ નહીં. આમ જેવી રીતે રૂપી પુગલ દ્રવ્યોમાં સાદિ અને અનાદિ બંને પ્રકારના પરિણામ પ્રતિપાદન કરવામાં આવ્યા છે તેવી જ રીતે અરૂપી દ્રવ્યોમાં પણ સાદિ પરિણામ પણ હોઈ શકે છે જેમ યોગ અને ઉપયોગરૂપ પરિણામ જીવોમાં સાદિ હોય છે. આજ પ્રકારે ધર્મ આદિ અરૂપી દ્રવ્યોમાં પણ સાદિ પરિણામની શક્યતા છે. જેમ, ગતિ કરવાની ઈચ્છાવાળે કઈ પુરૂષ જ્યારે ગતિની શરૂઆત કરે છે ત્યારે ધર્મદ્રવ્ય તેની ગતિમાં નિમિત્ત બની જાય છે. આ નિમિત્તત્વ બની જવું ધર્મ દ્રવ્યને પર્યાય છે. જે પહેલા ન હતા હવે ઉત્પન્ન થયો છે આથી આ ગતિ નિમિત્તત્વ પરિણામ સાદિ જ હોઈ શકે છે, અનાદિ નહી. તે ક્ષેત્ર નામનો પુરુષ ગતિથી સ્થિર થઈ જાય ત્યારે તે ગતિ નિમિતત્ત્વ પણ રહી જતો નથી આમ ઉત્પાદ અને વિનાશવાન હોવાથી તે સાદિ છે. ઉપગ્રાહ્યના અભાવમાં ઉપગ્રાહકત્વ પણ હત નથી. આકાશ દ્રવ્ય પણ અવગાહના કરનાર માટે–અવગાહદાન રૂપ પર્યાયથી પરિત થાય છે. તે અવગાહદાન પર્યાય હમણાં હમણાં ઉત્પન્ન થવાથી સાદિ જ હોઈ શકે છે અનાદિ નહીં. કાલદ્રવ્ય પણ વૃત્ત વર્તમાન આદિ પરિણમનથી યુક્ત હોય છે આ પ્રકારે આ પરિણામ દ્રવ્યાર્થિકનયના વ્યાપારથી ધર્મ વગેરેનો સ્વભાવ છે, ધર્માદિથી ભિન્ન નથી. શ્રી તત્વાર્થ સૂત્ર ૧ ૧ ૬ ૨ Page #177 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૨. પરિણામનું નિરૂપણુ ૧૬૩ આમ પરિણામ કયાંક સ્વાભાવિક હોય છે તે કયાંક પ્રયોગિક અને કોઈવાર અને પ્રકારનાં હાય છે. કારણ કે સસ્તુ તેજ છે જે ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય લક્ષણવાળી હાય. આવી રીતે અનેકાન્તવાદમાં રૂપી પુદ્ગલ દ્રવ્યોમાં પ્રધાન રૂપથી સાદિ પાિમ હેવા છતાં પણ કવચિત્ અનાદિ પરિણામ પણ ઘટિત થાય છે અને તેવી જ રીતે અરૂપી ધર્માદિ દ્રવ્યોમાં પ્રધાન રૂપથી અનાદિ પરિણામ હેાવા છતાં પણ કથંચિત્ સાદિ પરિણામ પણ ઘટિત થાય છે. કાઈ—કાઈ એ કહ્યું છે કે રૂપી પુદ્ગલ દ્રવ્યોમાં જ સાદિ પરિણામ થાય છે અરૂપી ધમ આદિ દ્રશ્યોમાં થતું નથી; તેમનું કથન યથા નથી તેમના મત અનુસાર અરૂપી દ્રવ્યોમાં પર્યાયાશ્રયી વ્યવહારના અભાવની મુશ્કેલી હાય છે અને આમ હેાવાથી ઉત્પાદ—ચય આદિ લક્ષણુની સંગતિ બેસતી નથી. આથી પરિણામના અભાવના જ પ્રસંગ થઈ જાય છે. ધર્મ આદિ અરૂપી દ્રવ્યોને અપરિણામી માની લેવાથી તેમના સ્વરૂપ અચાક્કસ થઈ જશે, કારણ કે તેઓ સ્વતઃ ઉત્પાદ અને વ્યય પરિણામથી રહિત છે, આથી મૂત્ત અને અમૂ બધાં દ્રવ્યોમાં કોઈ પરિણામ સાદિ હાય છે. કોઈ અનાદિ હાય છે, એવું સ્વીકારવુ જોઈ એ. અરૂપી જીવામાં જેમાં જીવત્વ ભવ્યત્વ અને અભત્વ એ અનાદિ પરિણામ છે તેવી જ રીતે ચેગ તથા ઉપયેગ આદિમાન પરિણામ પણ છે. પુદ્ગલ દ્રવ્યના સંબંધથી આત્માના વી'નુ' સ્ફુરણ થવુ' યાગ કહેવાય છે. તે કાયા વચન અને મન રૂપથી આત્માની શક્તિ વિશેષની ઉત્પત્તિ છે. ચૈતન્ય સ્વરૂપ આત્માના જ્ઞાન દર્શન દ્વારા પ્રણિધાન આદિ રૂપ પાતાના વિષયને ગ્રહણ કરવાના જે વ્યાપાર છે તે ઉપયાગ કહેવાય છે. સમાધિને પણ્ ઉપયોગ કહે છે. તેના દ્વારા થનારા પદાના પરિચ્છેદ પણ ઉપયાગ કહેવાય છે. આ ઉપયોગના રૂપમાં આત્માનું પિરણામ થાય છે. == ઉપયાગ બાર પ્રકારના છે. જીવનેા સ્વભાવ જે ઉપયાગ છે તે મૂળમાં બે પ્રકારનો છે સાકાર અને અનાકાર બંનેના મળીને ખાર ભેદ થાય છે—(૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મનઃ પયજ્ઞાન (૫) કેવળજ્ઞાન (૬) મતિ-અજ્ઞાન અર્થાત્ કુમતિજ્ઞાન (૭) શ્રુત–અજ્ઞાન (૮) વિભ’ગજ્ઞાન અર્થાત્ કુઅવધિજ્ઞાન (૯) ચક્ષુદêન (૧૦) અચક્ષુ દર્શીન (૧૧) અવધિદર્શીન તથા (૧૨) કેવળદ ન. ચેગના ૧૫ ભેદ આ છે—(૧) ઔદારિક કાયયેાગ (૨) વૈક્રિય કાયયોગ (૩) આહારક કાયયેાગ (૪) ઔદારિક મિશ્ર કાયયેાગ (૫) વૈક્રિયમિશ્ર કાયયેાગ (૬) આહારક મિશ્રકાયસેગ (૭) કામ ણુ કાયયાગ (૮) સત્યવચનયોગ (૯) અસત્યવચનયોગ (૧૦) મિશ્રવચનચેગ (૧૧) વ્યવહાર–અસત્યા મૃષાવચનયેાગ (૧૨) સત્યમનાયેાગ (૧૩) અસત્ય મનાયોગ (૧૪) મિશ્રમના યાગ અને (૧૫) અસત્યામૃષા મનાયોગ. આત્મા કાયા વગેરે સેંકડા પ્રકારના પુદ્ગલાની સાથે સંબંધ હોવાના કારણે અનેક પ્રકારની ગતિકથન તથા ચિંતન વગેરે ક્રિયાઓ કરે છે. તે સમયે તેની તેજ રૂપમાં પિરણત થઈ જાય શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૧૬ ૩ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ તત્વાર્થસૂત્રને છે. તે દૂધ તથા પાણીની જેમ અથવા માટી અને ઘડાની જેમ એકાકાર થઈ જાય છે. તદુ રૂપમાં પરિણત થાય છે. પ્રજ્ઞાપના સૂત્રના ૧૩માં પરિણામ પદના ૧૮૧માં સૂત્રમાં કહ્યું છે—પરિણામ બે પ્રકારના કહ્યાં છે. તે આ મુજબ છે— જીવ પરિણામ અને અજીવ પરિણામ ૩૧ શ્રી જૈન શાસ્ત્રાચાર્ય જૈન ધર્મદિવાકર પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજ વિચિત તત્ત્વાર્થ સૂત્રની દીપિકા તથા નિયંતિ નામની વ્યાખ્યાના ગુજરાતી ભાષાંતરનો બીજો અધ્યાય સમાપ્ત શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧ ૬૪ Page #179 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો અધ્યાય 'सकसाय जीवस्स कम्मजोगा पोग्गलाणं बन्धो'. મૂળસૂત્રાર્થ –કષાયયુક્ત જીવ કમંગ પુદ્ગલેને ગ્રહણ કરે છે તે જ બન્ધ કહેવાય છે. ૧૫ તત્વાર્થદીપિકા–પ્રથમ સૂત્રમાં કથિત નવ તત્ત્વમાંથી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮માં અધ્યયન અનુસાર ક્રમ પ્રાપ્ત ત્રિીજા બન્યતત્ત્વની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ. જે જીવેને ખેંચીને દુર્ગતિમાં ફેકે છે તેમને કષાય કહે છે અથવા જે જીવને કષે છે અર્થાત પીડા પહોંચાડે છે તેમને કષાય કહે છે. “કષ’નો અર્થ થાય છે. જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મ અથવા સંસાર, તેમને જેનાથી આય–લાભ થાય અર્થાત્ જેના કારણે જ્ઞાનાવરણીય આદિ કર્મોન બંધ થાય અગર જન્મ-મરણ રૂપ સંસારની પ્રાપ્તિ થાય તે કષાય છે. ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાય છે. કષાયયુક્ત જીવ સકષાય કહેવાય છે. સકષાય જીવ કર્મના ગ્ય પુદ્ગલેને અર્થાત કામણ વગણના પુગલેને ગ્રહણ કરે છે અર્થાત્ અન્ય પ્રદેશની સાથે એકમેક કરી લે છે, તે બંધ કહેવાય છે. જીવ અને કર્મને સંબંધ અનાદિ કાળથી ચાલ્યા આવે છે. કર્મના ઉદયના કારણે જીવ કષાયયુક્ત થાય છે. જ્યારે જીવ કર્મથી સર્વથા રહિત થઈ જાય છે ત્યારે કષાયના લેપને સંભવ નથી. આથી જીવ અને કર્મના અનાદિ કાળના સંબંધના કારણે જ સ્વભાવથી અમૂર્ત જીવ પણ મૂત્ત કર્મ દ્વારા બંધાઈ રહ્યો છે. જે બમ્પનું આદિ માનીએ તો તેનાથી પૂર્વ જીવને સિદ્ધની માફક અત્યંત શુદ્ધ માન પડશે અને એમ કરવાથી બંધના અભાવને પ્રસંગ આવી ઉભું રહેશે. જેમ કેઈ વિશિષ્ટ પાત્રમાં રાખેલા વિવિધ પ્રકારના રસ, બીજ, પુષ્પો તથા ફળાદિનું દારુના રૂપમાં પરિણમન થઈ જાય છે તેવી જ રીતે કર્મ વર્ગણાના પુદ્ગલેને પેગ કષાયના કારણે કમરૂપમાં પરિણમન થઈ જાય છે. (૧) તત્વાર્થનિર્યુકિત-પ્રારંભમાં પ્રતિપાદિત જીવ અજીવ, બંધ વગેરે નવ તત્ત્વમાંથી પ્રથમ અને દ્વિતીય અધ્યયનમાં ક્રમથી જીવ અને અજીવ તત્ત્વનું પ્રરૂપણ કરવામાં આવ્યું. ત્યારબાદ ક્રમથી પ્રાપ્ત બંધ તત્ત્વની પ્રરૂપણા અર્થે કહીએ છીએ અનન્તાનુબન્ધી ક્રોધ, માન, માયા તથા લેભ વગેરેના ભેદથી કષાય સેળ પ્રકારના છે. જે કષાયથી જોડાયેલા હોય તે સકષાય કહેવાય છે. કષાયયુક્ત જીવ કર્મને યોગ્ય અર્થાત્ કામણ વગણના પુદ્ગલેને ગ્રહણ કરે છે. આ જ બંધ કહેવાય છે. આત્મપ્રદેશોનું અને કામણુજાતિના પુદ્ગલનું પરસ્પરમાં બંધાવું. એકમેક થઈ જવું એ બંધ શબ્દનો અર્થ થાય છે. બંધ થવાથી આત્મપ્રદેશ અને કર્મ પુગલ દૂધ તથા પાણીની જેમ ભળી જાય છે. પ્રકૃતિ બંધ વગેરેના ભેદથી બંધના ચાર પ્રકાર છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૬૫ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ તત્વાર્થસૂત્રને અથવા જેના વડે આત્મા બંધાય–પરાધીન કરાય તે પુગલનું પરિણમન બંધ કહેવાય છે. રાગદ્વેષ વગેરેથી યુક્ત આત્મપ્રદેશમાં કાર્મણ-પુદ્ગલેને આલેષ થવ બંધ છે. જે આત્માને દગતિમાં નાખીને તેને ઘાત કરે છે તે કષાય છે. આ કષાય શબ્દ “Nfણાયામ્' ધાતુથી બન્યો છે. કષાયના ક્રોધ, માન, માયા તથા લેભ એ ચાર મુખ્ય ભેદ છે. હેમકશ અનુસાર કષાય શબ્દના અનેક અર્થ છે, જેમકે સુરભિ, રસ, રાગ, વસ્તુ, નિર્યાસ, ક્રોધાદિ તથા વિલેપન. જીવને અર્થ છે આત્મા જે સ્થિતિ, ઉત્પત્તિ, તથા વ્યય રૂપ પરિણામથી યુક્ત છે. તે જીવ કર્તા છે તે કર્તા હોવાથી જ કર્મના બંધ તથા ફળને અનુભવ સંભવીત થઈ શકે છે. કમ શબ્દનો અર્થ છે—જે કરવામાં આવે તે કર્મ. કર્મના આઠ ભેદ છે. જ્ઞાનાવરણ દશનાવરણ, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અન્તરાય, ઔદારિક વગેરે આઠ પ્રકારની પુદ્ગલની વર્ગણાઓ છે તે પૈકી કામણ વગણના પુદ્ગલ જ કર્મ રૂપમાં પરિણત થવાને યોગ્ય હોય છે. અનન્તાનન્ત પ્રદેશી અને ચાર પશ વાળા જ પદૂગલ આત્મપ્રદેશમાં ભળી જાય છે જેમ તેલથી ચિકણા શરીર પર રજકણું ચોંટી જાય તેમ. આને જ બંધ કહેવામાં આવે છે. - મિથ્યાદર્શન આદિના આવેશથી આત્મા તત્ રૂપમાં પરિણત થાય છે. આ પરિણમન ક્રિયા જ કર્મોના લાગવાનું કારણ છે તે ક્રિયાને કર્તા આત્મા છે. આત્માની ક્રિયાથી ઉત્પન્ન થનારા કર્મ આઠ પ્રકારના છે. હવે પછી કહેવામાં આવનારા મિથ્યાદર્શન આદિ કર્મબન્ધના સામાન્ય કારણ છે તેમનું મુખ્ય કારણ તે ક્રોધ વગેરે કષાય જ છે આથી જ અત્રે કષાયને ગ્રહણ કરવામાં આવ્યા છે. કોધન અર્થાત્ કોપ થવે કે છે અથવા જેને લીધે જીવ ગુસ્સે થઈ જાય તે કે કહેવાય છે. આ ક્રોધ અક્ષમારૂપ અર્થાત્ ક્ષમાને વિરોધી છે, સ્વાત્મા અને પરમાત્મા પ્રત્યે અપ્રીતિરૂપ છે અને કેપ મેહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થનારા જીવનું એક પ્રકારનું પરિણમન છે. તે કૃત્ય અને અકૃત્યના વિવેકને નાશ કરનાર છે, અગ્નિરૂપ હોય છે. પિતાનાથી અન્યને હકે માનો તે માને છે. આ અહંકારરૂપ આત્માની એક પરિણતિ છે. જેના વડે છેતરાવાય છે અથવા જેના દ્વારા લોકોને નરક વગેરેમાં નાખવામાં આવે છે તે માયા છે અથવા જેમાં સઘળાં અવગુણ આવી જાય છે સમાઈ જાય છે–તે માયા છે. બીજાને છેતરવા માટે જે અશુદ્ધ પ્રાગ અર્થાત્ છદ્મ પ્રયોગ કરવામાં આવે છે તે સઘળી માયા છે. જેના દ્વારા આત્મા વ્યાકુળ કરાય છે તે લેભ કહેવાય છે તેના બે ભેદ છે-આકાંક્ષા અને ગૃદ્ધિ. અપ્રાપ્ત વસ્તુની કામના થવી આકાંક્ષા છે અને પ્રાપ્ત વસ્તુ પરત્વે આસક્તિ થવી તે ગૃદ્ધિ છે. લેભને તૃષ્ણા પિપાસા, અભિવ્યંગ આસ્વાદ ગણ્ય વગેરે પણ કહે છે ઉપર જણાવેલા ક્રોધ આદિ એક-એક કષાય પણ અનન્ત સંસાર ભ્રમણનું કારણ હોય છે. આ ચારે કષાયે અત્યન્ત પાપમય છે, સંસારના કારણ છે, ભવની પ્રાપ્તિના મૂળ કારણ છે, જન્મ-જરો રૂપ સંસાર સ્થિતિના નિદાન છે, પ્રાણીઓ માટે અત્યન્ત કષ્ટજનક છે અને શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૬૬ Page #181 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૩ બન્ધના સ્વરૂપનું નિરૂપણ સૂ૦ ૧ ૧૬૭ નિરપરાધ વેરી છે. દશવૈકાલિક સૂત્રના ૮માં અધ્યયનના બીજા ઉદ્દેશકની ૪૦ મી ગાથામાં કહ્યું છે ક્રય અને માન જો નિગ્રહીત ન કરવામાં આવે તેમજ માચા તથા લાભ જો વધતાં ગયા તા આ ચારેય કષાયે। પુનઃવના મૂળનું જ સિંચન કરે છે. વળી કહે છે— લાકમાં જે અત્યન્ત દુઃખ છે અને ત્રણે લાકમાં જે ઉત્તમ સુખ છે તે કષાયેાની વૃદ્ધિ અને ક્ષયના કારણે જ જાણવા જોઈએ. તાત્ક્ષય એ છે કે કષાયેાની વૃદ્ધિથી દુઃખ અને ક્ષયથી ઉત્તમ સુખની ઉપલબ્ધિ થાય છે. આત્મામાં કષાય-પરિણામ ત્યારે જ શક્ય છે જ્યારે તેને પરિણમનશીલ માનવામાં આવે. જો આત્માને અપાિમી, સર્વવ્યાપી અને નિષ્ક્રિય માનવામાં આવે તે તેમાં કષાયપિરણામ થઈ શકતુ નથી આથી પરિણામશીલ આત્મામાં જ કષાયપરણામક સંભવીત છે— કહ્યું પણ છે ભગવાન મહાવીરના મતાનુસાર જીવ કર્મબન્ધનથી બદ્ધ છે અને કર્તા આત્માની સાથે કમ પ્રવાહની અપેક્ષા અનાદિ કાળથી લાગેલા પડયા છે. સંસાર અનાદિ કાળથી છે આથી કબન્ધ પણ અનાદિકાલીન જ સિદ્ધ થાય છે આ કારણે જ કમ મૂત્ત છે; જે અમૂત્ત હોય છે તે અન્યકર્તા હેાતા નથી ॥ ૨ ॥ મનુષ્ય પ્રારંભમાં જે દેહ ધારણ કરે છે તે હેતુરહિત નથી. તેનુ કોઈ ને કોઈ કારણ તા ડાવુ જ જોઇએ. જો કારણ વગર જ દેહતુ. ગ્રહણ માનવામાં આવે તેા સંસારથી કદી પણ માક્ષ જ થઈ શકત નહી. અર્જુન્ત ભગવંત કર્મીને મૂત્ત માને છે કારણકે કર્મનું ફળ (શરીર વગેરે) સૂત્ત જોવામાં આવે છે અને તેની ઉદ્દીરા તથા ઉપનામનુ થવુ' પણ જોવામાં આવે છે !! ૪ ૫ જો કમ રૂપી ન હેાત તે। આત્માની સાથે ખદ્ધ ન હેાવાથી આત્માની સાથે રહી ન શકત. જો કર્મ બદ્ધ છે તે તેમનું રૂપપણુ પણ સિદ્ધ થઈ શકે છે !! ૫ u આમ કનુ મૂત્ત થવું સિદ્ધ થઈ જાય છે. પરન્તુ બધાં પુદ્ગલ કર્મીને યાગ્ય હોય છે એવુ' સમજી લેવુ' ન જોઈ એ. માત્ર કાણુવ ણુાના પુદ્ગલ જ જે અન્ય સમસ્ત વ ણુાઓની અપેક્ષા સૂક્ષ્મ હોય છે તે જ કમરૂપમાં ગ્રહણ કરવામાં આવે છે. જે આત્માએ કર્માંના આગમનના દ્વારાને-આશ્ર મિથ્યાત્વ, અવિરતિ વગેરેને રાકયા નથી તે અતિ સૂક્ષ્મ અને અતિ સ્થૂળ, પુદ્ગલાને, જે અન્યને ચેાગ્ય હાતા નથી, તેમને છેડી દઈ ને અનન્તપ્રદેશી કમ ચેાગ્ય પુદ્ગલસ્કન્ધાને જ કર્માંના રૂપમાં ગ્રહણ કરે છે. કહ્યું પણ છે- જીવ અત્યન્ત સૂક્ષ્મ અને અત્યન્ત માદર પુદ્ગલ સ્કન્ધાને ગ્રહણ કરવામાં સમથ હાતા નથી અણુ અને શર્કરા કી આ રૂપથી જીવની સાથે અદ્ધ થતાં નથી. કોઈ પુદ્દગલ અણુરૂપ અને કોઈ સ્કન્ધરૂપ હોય છે. અત્યન્ત સૂક્ષ્મ પરિણામવાળા કાઈ કઈ પુદૂગલ એક-એક પ્રદેશની વૃદ્ધિ થતા-થતા અનન્તપ્રદેશી થઈ જાય છે. જિનેન્દ્ર ભગ બન્તાકઘુએ છે કે કેટલાંક અનન્તપ્રદેશી સ્કન્ધ પણ અગ્રાહ્ય હોય છે. ॥ ૨ ॥ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૧ ૬ ૭ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ તત્વાર્થસૂત્રને તે સ્કમાં પણ એક–એક પ્રદેશની વૃદ્ધિ થઈને, જે પાંચ રસ, પાંચ વર્ણ બે ગંધ અને ચાર સ્પર્શવાળા અગુરૂ લઘુ અવસ્થિત અને જીવપ્રદેશની સાથે એક જ ક્ષેત્રમાં અવગાહ હોય અને કર્મરૂપમાં પરિણત થવાને યોગ્ય હોય તે જ પુદ્ગલકર્મરૂપમાં ગ્રહણ કરવામાં આવે છે. એક છે અભવ્ય જીની રાશિથી અનન્તગુણ અને સિદ્ધોથી અનન્તમાં ભાગ પરમાણુ મળીને એક સ્કન્ધ (પિન્ડ)ના રૂપમાં પરિણત થયા હોય, આ સ્કાનું પરિણામ છે કે એ ઔદારિક આદિ શેષ પુદ્ગલ દ્રવ્યને ગ્રહણ કરવાની પણ આવી જ વિધિ કહેવામાં આવી છે. દારિક વગણના બધા સ્કન્ધ અલ્પ પ્રદેશેવાળા હોય છે . ૬ તે દારિક શરીરને યોગ્ય સ્કન્ધોની અપેક્ષા વૈકિય શરીરને મેગ્ય અન્ય પ્રદેશની અપેક્ષા અસંખ્યાતગણું અધિક હોય છે અને વૈક્રિય શરીરની અપેક્ષા આહારક શરીરને યોગ્ય કન્ય પ્રદેશની અપેક્ષા અસંખ્યાતગણ હોય છે . ૭ આહારક શરીરને યોગ્ય સ્કોની અપેક્ષા ક્રમશઃ અનન્તગુણિત પ્રદેશેવાળા સ્કન્ધ તેજસ શરીરને યોગ્ય હોય છે તેજસ શરીરના યોગ્ય સ્કન્ધાથી અનન્તગુણિત પ્રદેશેવાળા સ્કન્ધ ભાષાના તેમનાથી અનન્તગુણિત પ્રદેશેવાળા સ્કન્ધ પ્રાણાપાનના, તેમનાથી અનંત ગુણિત પ્રદેશવાળા સ્કન્ધ કર્મને યેગ્ય હોય છે જે ૮ કષાયયુક્ત જીવ દારિક, વૈકિય, આહારક, તેજસ, ભાષા, પ્રાણાપાન મન અને કર્મ વણાના ભેદથી આઠ પ્રકારનાં, પરમાણુ ઢિપ્રદેશી સ્કન્ધ આદિથીલઈને સર્વવ્યાપી અચિત્ત મહાસ્કન્ધ સુધી પુદ્ગલમાંથી જ્ઞાનાવરણ દર્શનાવરણ, વેદનીય, મેહનીય નામ બેત્ર આયુ અને અન્તરાય કર્મવર્ગણાના અનુરૂપ સૂમ પરિણમનવાળા પુદ્ગલેને જ ગ્રહણ કરે છે, બાદર પરિણમનને યોગ્ય પુદ્ગલોને નહીં. આત્મા જ્ઞાનના આવરણમાં સમર્થ તે પુદ્ગલેને ગ્રહણ કરે છે. - જે કર્મ જ્ઞાનને આચ્છાદિત કરે છે તે જ્ઞાનાવરણ કહેવાય છે. એવી જ રીતે જે દર્શન ગણને ઢાંકી દે છે તેને દર્શનાવરણ કર્મ કહેવાય છે. આવી જ રીતે જ્ઞાન વગેરે ગુણેને ઢાંકી દેવા માટે સમર્થ કર્મ પુદ્ગલની જ્ઞાનાવરણ આદિ સંજ્ઞાઓ પ્રસિદ્ધ છે. આમ આત્માના પ્રદેશ સાથે કર્મ પુદ્ગલેનું એકમેક થઈ જવું બન્યું કહેવાય છે. કામણ શરીર આત્માની સાથે એકમેક થઈ રહ્યું છે, એગ અને ક્ષાયથી યુકત આત્મા જ્ઞાનાવરણ વગેરે કર્મોને યોગ્ય પુદ્ગલેને ગ્રહણ કરે છે. આથી કાર્પણ શરીર દ્વારા કર્મોગ્ય પુદગલનું ગ્રહણ કરવું તે બંધ કહેવાય છે. જેમ દી પોતાની ઉષ્ણુતાને લીધે વાટ વડે તેલ ગ્રહણ કરીને જ્યોતિના રૂપમાં પરિણત કરે છે ઠીક તેવી જ રીતે આત્મારૂપી દીવડે રાગ દ્વેષ વગેરે ગુણોના વેગથી કષાય અને ગરૂપી દીવાથી જ્ઞાનાવરણ આદિ કર્મોને ચગ્ય પુદગલ સ્કનને ગ્રહણ કરીને જ્ઞાનાવરણ આદિ કર્મોના રૂપમાં પરિણુત કરે છે. જેવી રીતે તેલથી ચળાયેલા શરીર પર તથા પાણીથી ભીંજાયેલા વસ્ત્રોમાં ધૂળ તથા રેતીના કણ ચાટી જાય છે. અને શરીર અગર વસ્ત્રને ગંદા બનાવે છે તેવી જ રીતે રાગાદિની સ્નિગ્ધતાથી (ચિકાશ) ચીકણે બનેલો આત્મા નવીન કમેને ગ્રહણ કરવાને યોગ્ય હોય છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૬૮ Page #183 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૩ બન્ધના સ્વરૂપનું નિરૂપણ ૧૬૯ કહેવાનું એ છે કે આત્મા અને શરીરના એકમેક થવાથી આગવીર્ય દ્વારા કર્મને બંધ થાય છે. કહ્યું પણ છે – આ પ્રાયોગિક બંધ કર્તાના સામર્થ્યથી ઉત્પન્ન થાય છે અને તેના અનાગિક વીર્યથી માનેલ છે ? અનાભોગિક વિર્ય દ્વારા રસને પચાવીને તે અનાગિક વીર્ય દ્વારા જ તેને ધાતુરૂપમાં પરિણત કરે છે. જરા જેમ ઘડા વગેરેમાં થનારા માટીના અવયવ પિન્ડમાં સમાયેલા હોય છે તેવી જ રીતે જ્ઞાનાવરણીય આદિ કર્મોના દેશ (અવયવ) પણ સમજી લેવા જોઈએ. કર્મ જે કે સમાહિત તથા અવિભકત છે—કામણ વર્ગણ દ્રવ્યની અપેક્ષાથી એક રૂપ છે તે પણ જિનેન્દ્રોમાં પ્રકૃતિના ભેદથી તેને આઠ પ્રકારના જોયા છે અર્થાતુ કમની પ્રકૃતિઓ આઠ હોવાથી કર્મના આઠ ભેદ માન્યા છે. પાકા જેમ પુદગલત્વની અપેક્ષાથી બધા પુદ્ગલ દ્રવ્ય સરખા છે તે પણ તેમના વિપાકમાં તફાવત જોવામાં આવે છે. કેઈ દ્રવ્ય પિત્તકારી, કઈ કફજનક તે કઈ વાયુવર્ધક હોય છે એવી રીતે ગુણ ભેદ હોવાથી તે-તે દ્રવ્યમાં પણ ભેદ માનવામાં આવે છે. આવી જ રીતે કર્મોમાં પણ પ્રકૃતિના ભેદથી ભેદ માનવામાં આવ્યા છે. જે કર્મની જેવી પ્રકૃતિ (ગુણ સ્વભાવ) છે તેના ફળ પણ તેવાજ હોય છે. જાંબુના વૃક્ષમાં લીંબોળી લાગતી નથી અને લીમડાના વૃક્ષમાં જાંબુ થઈ શકતા નથી. ઠીક આવી જ રીતે જુદા જુદા પ્રકારના પિતાના પ્રયોગ રૂપી જળથી સીચેલ કર્મ રૂપી વૃક્ષ પણ પોતપોતાના સ્વભાવ અનુસાર જુદા જુદા પ્રકારના ફળોને ઉત્પન્ન કરે (૭) સમવાયાંગ સૂત્રના પાંચમાં સમવાયમાં કહે છે – યેગથી થનારો બંધ અને કષાયથી થનારે બંધ. આવી જ રીતે સ્થાનાંગસૂત્રના બીજા સ્થાનના બીજા ઉદ્દેશકમાં કહ્યું છે–પાપકર્મોને બે કારણોથી થાય છે–રાગદ્વેષથી રાગ બે પ્રકારના છે--માયા અને લેભ. દ્વેષ પણ બે પ્રકારના કહેવામાં આવ્યા છે–ોધ અને માન પ્રજ્ઞાપના સૂત્રના ૨૩ માં પદમાં આવી જ રીતનું પ્રરુ. પણ કરવામાં આવ્યું છે. (સૂ. ૧) “તો રવિ પાકુ-રિફ-4g-ત્મા ઉપમેય ઈત્યાદિ મૂળસૂત્રાર્થ–બન્ધ ચાર પ્રકારના છે–પ્રકૃતિબન્ધ, સ્થિતિબન્ધ, અનુભાગબન્ધ અને પ્રદેશબબ્ધ... રામ તત્વાર્થદીપિકા પૂર્વ સૂત્રમાં કથિત બન્ધ એકજ પ્રકારને છે કે અનેક પ્રકારને ? એવી જિજ્ઞાસા થવાથી કહીએ છીએ. બન્ધના ચાર ભેદ છે. (૧) પ્રકૃતિબન્ધ (૨) સ્થિતિ બન્ય (૩) અનુભાગબધ તથા (૪) પ્રદેશબંધ. ૧. પ્રકૃતિબન્ધ–પ્રકૃતિને અર્થ છે—અંશ અથવા ભેદ તેના જ્ઞાનાવરણ વગેરે આઠ ભેદ છે તેમનું બન્ધ થવું પ્રકૃતિબન્ધ કહેવાય છે અથવા અવશિષ્ટ-સાધારણ જે કદ્રવ્ય છે તેમાં ૨૨ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૬૯ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ તત્વાર્થસૂત્રને જુદા જુદા પ્રકારની પ્રકૃતિએ અર્થાત જ્ઞાનાદિ ગુણેને આવૃત્ત કરવાના વિભિન્ન સ્વભાવનું ઉત્પન્ન થઈ જવું પ્રકૃતિબન્ધ છે. ૨. સ્થિતિબન્ધ---પરિણામ વિશેષ દ્વારા ગ્રહણ કરેલા કર્મના દલિકની આત્માની સાથે બંધાયેલા રહેવાની કાળ મર્યાદાને સ્થિતિબન્ધ કહે છે અથવા જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ પ્રકૃતિઓના જઘન્ય આદિ ભેદથી ભિન્ન અવસ્થાનનું નિર્વતન સ્થિતિબન્ધ કહેવાય છે. ૩. અનુભાગબન્ય--અનુભાગ અથત ગૃહીત કર્મ દલિઓમાં ઉત્પન્ન થનારા તીવ્ર અગર મંદ રસ, તેને બન્ધ અનુભાગબન્ધ કહેવાય છે. ૪. પ્રદેશબન્ય–જીવપ્રદેશમાં, કમ પ્રદેશમાં અનન્ત કર્મપ્રદેશનું પ્રત્યેક પ્રકૃતિમાં નિયત પરિમાણના રૂપમાં સંબંધ કે પ્રદેશબબ્ધ છે. કર્મદલિને સંચય પ્રદેશ બન્ધ કહેવાય છે. આથી સ્થિતિ અને રસની અપેક્ષા ન રાખતા દલિની સંખ્યાની પ્રધાનતાથી જ જે બન્યા થાય તેને પ્રદેશ બન્થ સમજવો જોઈએ. કહ્યું પણ છે. પરિણામને પ્રકૃતિ કહે છે કાળની અવધિને સ્થિતિ કહે છે, રસને અનુભાગ અને દલિકેના સમૂહને પ્રદેશ કહે છે. આ ચાર પ્રકારના બન્ધામાં પ્રકૃતિ અને પ્રદેશ બન્ધ યોગના નિમિત્તથી થાય છે તથા સ્થિતિબન્ધ તથા અનુભાગબધુ કષાયના નિમિત્તથી થાય છે. પેગ અને કષાયની તીવ્રતા અને મન્દતાના ભેદથી બન્યમાં જુદાઈ થઈ જાય છે કહ્યું પણ છે–ગથી પ્રકૃતિ અને પ્રદેશ બન્ય તથા કષાયથી સ્થિતિ અને અનુભાગબધે જીવ કરે છે. જે જીવને યોગ અને કષાય અપરિણત હોય છે અથવા નાશ પામે છે, તેને વિશેષ સ્થિતિબન્ધનું કારણ રહેતું નથી. ઉપશાન્ત કષાય વીતરાગ અર્થાત્ ૧૧ માં ગુણસ્થાનકના જીવ અપરિણત યુગ કષાયવાળા કહેવાય છે અને ક્ષીણ કષાય આદિ જીવ વિનષ્ટ ગ–કષાયવાળા કહેવાય છે. આવા જીને જે કર્મબન્ધ થાય છે તેમાં બે સમયથી અધિક સ્થિતિ પડતી નથી. છે સૂ. ૨ છે તત્વાર્થનિયુક્તિ-પાછલા સૂત્રોમાં પ્રતિપાદિત બન્ધ શું એક પ્રકારની છે કે અનેક પ્રકારને ? એવી આશંકા થવા પર કહીએ છીએ પ્રકત કર્મબન્ધ ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે. (૧) પ્રકૃતિબન્ધ (૨) સ્થિતિબન્ધ (3) અનુભાગબન્ધ (૪) પ્રદેશબલ્પ પ્રકૃતિને અર્થ છે—મૂળ કારણ અહીં તેને આશય સ્વભાવ છે. જેમ-શીતળતા એ પાણીને સ્વભાવ છે અથવા આ પુરૂષ દુષ્ટ પ્રકૃતિ છે એને અર્થ છે આ પુરૂષ નઠારા સ્વભાવવાળે છે એવી ઉકિત લોકમાં પ્રસિદ્ધ છે. જ્ઞાનાવરણ કર્મની પ્રકૃતિ અથવા સ્વભાવ જ્ઞાનને આચ્છાદિત કરે છે આ કારણે જ્ઞાનાવરણ કર્મના ઉદયથી પદાર્થોના જ્ઞાનને અભાવ હોય છે ! દર્શનાવરણ કર્મના ઉદયથી પદાર્થોના આલેચન (સામાન્ય જ્ઞાન)ને અભાવ હોય છે, એજ પ્રકારે વેદનીય આદિ કર્મોની પણ વિભિન્ન પ્રકૃતિએ સમજી લેવી જોઈએ સ્વભાવને વાચક પ્રકૃતિ શબ્દ સ્વભાવને સાધક છે. પ્રકૃતિરૂપ બંધને પ્રકૃતિ બંધ કહેવાય છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૭૦ Page #185 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૩ બન્ધના સ્વરૂપનું નિરૂપણ સૂઈ ૨ ૧૭૧ જ્ઞાનાવરણ વગેરે કર્મોને આત્મપ્રદેશની સાથે એકમેક થવું તે બન્યું છે તેને પિતાના સ્વભાવથી ચુત ન થવું સ્થિતિ છે તાત્પર્ય એ છે કે આત્મપ્રદેશની સાથે કર્મ પુદુગલેના બદ્ધ રહેવાના કાળની જે અવધિ છે, તે સ્થિતિબન્ધ છે. સ્થિતિ શબ્દ પણ ભાવસાધન છે અર્થાત રોકાવું તેને સ્થિતિ કહે છે. ગૃહીત વસ્તુને રોકાવવાના સમયની મર્યાદા સ્થિતિ કહેવાય છે જેમ ગાય વગેરેના દૂધની મીઠાશ–સ્વભાવથી વેગળા ન થવું તે સ્થિતિ છે તેજ પ્રકારે જ્ઞાનાવરણીય આદિ કર્મોથી જ્ઞાનાચ્છાદન આદિ સ્વભાવથી અલગ ન બનવું તે સ્થિતિ છે તારણ એ છે કે આત્મા દ્વારા ગ્રહણ કરેલી કર્મ–પુદ્ગલેની રાશિનું આત્મપ્રદેશમાં આવસ્થિત રહેવું સ્થિતિ છે. તેના દ્વારા અગર તેના રૂપમાં થનાર બન્ધ સ્થિતિ બન્યું છે. અનુભાગ અર્થાતુ અનુભાવ. કમ પુદ્ગલામાં રહેલું એક વિશેષ પ્રકારનું સામર્થ્ય અનુભાગ છે. તાત્પર્ય એ છે કે ગ્રહણ કરવામાં આવતા કર્મ પુદ્ગલેમાં તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ અથવા મંદ મંદતર અને મંદતમ ફળ પ્રદાન કરવાની જે શક્તિ ઉત્પન્ન થાય છે તેને અનુભાગ બન્ધ કહે છે કર્મોનો અનુભવ કષાયની તીવ્રતા–મન્દતા અનુસાર થાય છે અને આ કારણથી જ તે અનેક પ્રકાર છે. કેઈ અનુભાગ દેશઘાતી તે કેઈ સર્વઘાતી હોય છે. કેઈ એક સ્થાનક, કઈ દ્રિસ્થાનક, કેઈ ત્રિસ્થાનક તે કઈ ચતુઃસ્થાનક હોય છે. આત્માના પ્રદેશમાં કર્મ પુદ્ગલ દ્રવ્યના પરિણામને પરિચ્છેદ પ્રદેશ બન્યું છે. આમ આત્માના અધ્યવસાયના કારણે પુદ્ગલેનું પરિણમન વિચિત્ર પ્રકારનું થાય છે. જેમ લાડ વાયુ અને પિત્તને હરવાવાળો. બુદ્ધિવર્ધક, સંમોહકારી હોય છે, વગેરે રૂપથી જીવના સાગથી તે જુદા જુદા આકારમાં પરિણત થાય છે એવી જ રીતે કર્મ વર્ગણાના પદગલેની કઈ રાશિ આત્માના સંબંધથી જ્ઞાનનું આવરણ કરે છે, કોઈ દર્શનનું આવરણ કરે છે કેઈ સુખ-દુઃખની અનુભૂતિનું કારણ હોય છે, કેઈ તના વિષયમાં અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે વગેરે કહ્યું પણ છે – આવી રીતે કર્મની મૂળ અને ઉત્તર પ્રકૃતિએ કહેવામાં આવી છે તેમની સ્થિતિના કાળનું જે કારણ છે તે સ્થિતિબન્ધ કહેવાય છે. એના તે પ્રકૃતિઓના વિપાક-ફળનું જ કારણ છે. જે તેમના નામ અનુસાર ભિન્ન-ભિન્ન પ્રકારના છે તે રસને અનુભાવ કહે છે. તેમાં કોઈ તીવ્ર, કેઈ મન્દ અને કઈ મધ્યમ હોય છે. રા તે પૂર્વોક્ત કર્મ સ્કને જીવ દ્વારા સંપૂર્ણ પ્રદેશથી યેાગ વિશેષ દ્વારા ગ્રહણ થવું પ્રદેશબન્યું છે. એવા આત્માને પ્રત્યેક પ્રદેશ અનન્ત-અનન્ત કર્મપ્રદેશથી બંધાયેલ છે. આ જીવ નિરન્તર કેગના કારણે કર્મોને બધ કરે છે અને તેમની નિર્જરા પણ કરતા રહે છે. કા સમવાયાંગ સૂત્રનાં ચોથા સમવાયમાં કહ્યું છે. અન્ય ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે તે આ પ્રકારે છે – (૧) પ્રકૃતિબન્ધ (૨) સ્થિતિબન્ધ (૩) અનુભાવબધ અને (૪) પ્રદેશ બન્ધ ારા ઘs is fમછારવિરા' ઇત્યાદિ મૂળ સૂવા–કર્મબન્ધના પાંચ કારણ છે. (૧) મિથ્યાદર્શન (૨) અવિરતિ (૩) પ્રમાદ (૪) કષાય અને (૫) યેગ. ૩ શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ ૧૭૧ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ તત્વાર્થસૂત્રને તત્વાર્થદીપિકા–પહેલા કર્મબન્ધના પ્રકાર પ્રદર્શિત કરવામાં આવ્યા હવે તેમના હેતુઓનું પ્રતિપાદન કહીએ છીએ, મિથ્યાદર્શન અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ-આ સઘળાં કમબન્ધના કારણ છે. તેમને અર્થ આ મુજબ છે– ૧. મિથ્યાદશન-તત્વાર્થને અર્થાત્ કુદેવ, કુગુરુ અને કુધર્મ પ્રત્યેની શ્રદ્ધાને મિથ્યાદર્શન કહે છે. તત્ત્વાર્થ શ્રદ્ધાન રૂપ સમ્યગૂ દર્શનનું આ વિધી છે. ૨. અવિરતિ–પ્રાણાતિપાત વગેરે પાપસ્થાનેથી નિવૃત્ત ન થવું. આ અવિરતિ વિરતિ રૂપ પરિણતિથી વિપરીત છે. ૩. પ્રમાદ-પ્રમદન, પ્રમત્તતા, સમીચીન ઉપયોગને અભાવ પુણ્ય કૃત્યોમાં અનાદર– આ સઘળાં પ્રમાદ છે. ૪. કષાય-અનન્ત સંસારની પરમ્પરાને ભમાવવાવાળા ક્રોધ, માન, માયા અને લેભને કષાય કહે છે. પ. યોગ-મન, વચન અને કાયાને વ્યાપાર યોગ છે. આ પાંચે કર્મવર્ગણના પુદ્ગલ સ્કન્ધ અને આત્મ પ્રદેશના પરસ્પર સંબંધ રૂ૫ બંધના કારણ છે. આ પાંચેય સમસ્ત કર્મોના બંધના સામાન્ય કારણ તરીકે લેખવા જોઈએ. જ્ઞાનાવરણ વગેરેના બન્ધના વિશેષ હેતુ હવે પછી કહેવામાં આવશે. મિથ્યાદર્શન બે પ્રકારના છે– નૈસર્ગિક અને પરોપદેશ નિમિત્ત જે મિથ્યાદર્શન પરેપદેશ વગર જ મિથ્યાત્વમેહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થઈ જાય છે તે નૈસગિક કહેવાય છે. પરોપદેશથી ઉત્પન્ન થનાર મિથ્યાદર્શન ચાર પ્રકારના કહેવાયા છે. (૧) કિયાવાદી (૨) અયિાવાદી (૩) અજ્ઞાનિક અને (૪) વૈનાયિક. અથવા મિથ્યાદર્શન પાંચ પ્રકારના છે—(૧) એકાન્ત મિયાદશન (૨) વિપરીત મિથ્યાદર્શન (૩) સંશય મિથ્યાદશન (૪) વૈનાયિક મિથ્યાદર્શન (૫) અજ્ઞાન મિથ્યાદર્શન. અવિરતિ બાર પ્રકારની છે-છકાય અને છ ઈન્દ્રિના વિષય અર્થાત છકાયના જીવોની હિંસાથી નિવૃત્ત થવું અને મન સહિત છએ ઇન્દ્રિયના વિષયમાં રાગદ્વેષ ધારણ કરવું. પ્રમાદ ઘણા પ્રકારના કહેવામાં આવ્યા છે, પાંચ સમિતિઓમાં પ્રમાદ કરે, ત્રણ ગુપ્તિઓમાં પ્રમાદ કરો, શુદ્ધિઅષ્ટકમાં જાગૃત ન રહેવું, ઉત્તમ ક્ષમા વગેરે દશ પ્રકારના ધર્મોમાં પ્રમાદ સેવ વગેરે. સોળ કષાય અને નવ ને કષાય મળીને પચીસ કષાય છે. ચાર મનેયેગ, ચાર વચન ગ, પાંચ કાયમ એમ તેર જાતના યંગ છે. આહારક શરીરના ધારક પ્રમત્ત સંયતમાં આહારકકાય વેગ અને આહારક મિશ્ર કાયમ પણ હોય છે. આ ભેગા કરીએ તે યોગના પંદર ભેદ થઈ જાય છે. મિથ્યાદશન વગેરે પૂર્વોક્ત પાંચ મળેલા પણ કર્મબન્ધના કારણ હોય છે અને જુદા જુદા પણ કારણ હોય છે. મિથ્યાષ્ટિમાં પાંચ મળેલાં કારણ હોય છે. સાસાદન સમ્યગ્ર દૃષ્ટિ સમ્યગુ મિથ્યાષ્ટિ (મિશ્રદષ્ટિઅસંયત સમ્યગ દૃષ્ટિમાં અવિરતી પ્રમાદ કષાય અને યોગ એ ચાર બન્ધના કારણ મળી આવે છે. સંયતાસંયત (દેશવિરત)માં વિરતિ મિશ્રિત અવિરતિ, પ્રમાદ અને ગ કારણ હોય છે. પ્રમત્ત સંયતમાં પ્રમાદ કષાય અને વેગ કારણ હોય છે, અપ્રમત્ત શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૭૨ Page #187 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૩. કર્મબંધના કારણનું નિરૂપણું સૂત્ર ૩ ૧૭૩ આદિ ચાર ગુણસ્થાનમાં યોગ અને કષાય કારણ છે. ઉપશાંત કષાય, ક્ષીણ કષાય તથા સગી કેવળીમાં એકલો યોગ જ બન્ધનું કારણ હોય છે. અગી-કેવળીમાં બન્ધનું કોઈ કારણ ન રહેવાથી બન્ધ જ થતો નથી. ૩ તત્વાર્થનિર્યુકિત–પૂર્વસત્રમાં કર્મભાવબન્ધનું પ્રરૂપણ કરવામાં આવ્યું છે. હવે બધના પાંચ હેતુઓનું નિરૂપણ કરવા માટે કહીએ છીએ બન્ધના પાંચ કારણ છે-મિથ્યાદર્શન અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગ. કર્મ બન્ધના આ સામાન્ય કારણોમાં પહેલું મિથ્યાદર્શન છે. તત્ત્વાર્થ શ્રદ્ધાન રૂપ સમ્યકદર્શનથી ઉલ્ટું તત્ત્વાર્થનું અશ્રદ્ધાન મિથ્યાદર્શન કહેવાય છે. પાપસ્થાનેથી નિવૃત્તિને વિરતિ કહે છે તેનાથી જે ઉલટું હોય અર્થાતુ પાપસ્થાનોથી નિવૃત્ત ન થાય, તેને અવિરતિ કહે છે. ઈન્દ્રિયોના વિષયમાં રાગ-દ્વેષપૂર્વક–પ્રવૃત્તિ કરવી વિકથાઓ hવી ગાઢી તથા લાંબી ઉંઘ લેવી ઇન્દ્રિયના દેષથી મોક્ષમાર્ગમાં શિથિલતા થવી અથવા સારા કાર્યોમાં આદરભાવ ન હવ-પ્રમાદ કહેવાય છે. અનન્તાનુબન્ધી વગેરેના ભેદથી ચાર-ચાર પ્રકારના કોધ માન માયા લેભ એ કષાય છે. માનસિક વાચનિક અને કાયિક વ્યાપાર વેગ કહેવાય છે. આ મિથ્યાદર્શન વગેરે પાંચ કર્મબન્ધના સામાન્ય કારણ છે. મિથ્યા અર્થાત અયથાર્થ–ખોટું દર્શન અથવા દૃષ્ટિ કહેવાને અભિપ્રાય એ છે કે અયથાર્થ શ્રદ્ધાન મિથ્યાદર્શન છે હિંસા આદિ પાપમય કૃત્યથી વિરત થવું વિરતિ અર્થાત સંયમ છે. વિરતિ ન થવી તે અવિરતિ અર્થાત્ અસંયમ છે જેનાથી કહેવા માગે છે કે હિંસા વગેરે નિંદવા યોગ્ય કર્મોને ત્યાગ ન કરે. સાવધ ન રહેવું પ્રમાદ કહેવાય છે. કષની જેનાથી આયાત થતી હોય તે કષાય જીવ જ્યાં શારીરિક અને માનસિક વિટંબણાઓથી કસાય છે-દુઃખિત કરવામાં આવે છે તે સંસાર કષ છે અને તેના આય” અર્થાત્ આગમનના જે આભ્યન્તર કારણ છે તેમને ક્યાય કહે છે. ક્રોધ માન માયા અને લેભ કષાય છે. જે મન વચન તથા કાયાના વ્યાપાર દ્વારા નોકર્મથી ગદ્રવ્યથી અગર વીર્યન્તરાય કર્મના ક્ષપશમથી ઉત્પન્ન વીર્ય પર્યાય દ્વારા જે યુક્ત કરવામાં આવે, તે યુગ છે. આમાથી મિથ્યાદર્શન બે પ્રકારના છે-અભિગૃહીત તથા અનભિગ્રહીત. સંદિગ્ધ અનભિ. ગૃહીત. મિથ્યાદર્શનનો ભેદ છે. મતિજ્ઞાન વગેરે કઈ પણ વિષયને દૃષ્ટિમાં રાખીને અસભ્યમ્ દર્શનને સ્વીકાર કરવો દા. ત. “આ જ સાચું છે આ અભિગૃહીત મિથ્યાદર્શન કહેવાય છે, તેથી ભિન્ન મિથ્યાદર્શન અનભિગ્રહીત કહેવાય છે. કહેવાનું એ છે કે સંદિગ્ધ પણ અનભિગૃહીત મિથ્યાદર્શન જ છે. પ્રમાદના ત્રણ ભેદ છે—સ્કૃતિનું અનવસ્થાન સુભ કાર્યો પ્રત્યે અનાદર થ તથા વેગોનું દુપ્રણિધાન થ. અગાઉ અનુભવેલી કોઈ વસ્તુના વિષયમાં યાદગીરી ન રહેવી સ્મૃતિ અનવસ્થાન કહેવાય છે. વિસ્થા વગેરેમાં મનડું રમતું રહેવાના કારણે યાદ રહેતું નથી કે આ ર્યા બાદ આ કરવાનું છે. એવી જ રીતે આગમવિહીત કિયાકલાપ અર્થાત્ અનુષ્ઠાનેમાં અનાદર-અનુત્સાહ અથવા પ્રવૃત્તિ ન હોવી એ પણ પ્રમાદ જ છે. મન વચન તથા કાયાને દૂષિત વ્યાપાર થે, જેવી શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૭૩ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ તત્વાર્થસૂત્રને રીતે મનથી આર્તધ્યાન અથવા રૌદ્રધ્યાન કરવું અસત્ય વચનને પ્રવેગ કરો અને કાયાથી હિંસા ઈત્યાદિમાં પ્રવૃત્ત થવું એ તમામ પ્રમાદ છે. કષાય મુખ્યતયા ચાર પ્રકારના છે-ક્રોધકષાય માનકષાય માયાકષાય અને લેભ કષાય આ પૈકી ક્રોધ વગેરે ચારે કષાયના ચાર-ચાર ભેદ છે અનન્તાનુબન્ધી કોઈ અપ્રત્યાખ્યાની ક્રોધ પ્રત્યાખ્યાની ક્રોધ અને સંજવલન કોલ આવી જ રીતે માન વગેરેના પણ ભેદ સમજવા આમ સળ કષાય તથા નવ નેકષાય મળીને કુલ ૨૫ કષાય હોય છે જેમાંથી તેર કષાય બધના કારણરૂપ છે. મન વચન અને કાયાના ભેદથી યોગ ત્રણ પ્રકારના છે-મનગના ચાર ભેદ છે સત્યમને યોગ અસત્યમયેગ, ઉભય મનેયેગ અને અનુભય મનેયેગ વચનગ પણ ચાર પ્રકારના છે સત્યવચનગ, અસત્યવચનગ ઉભયવચનયોગ અને અનુભયવચનગ ઔદારિક કાયયોગ વૈકિય કામગ આહારક કાયયેગ, કામણ કાગ આ ચાર તથા ઔદારિકમિશ્ર કાગ વૈકિયમિશ્ર કાયયોગ અને આહારક મિશ્નકાય. આ ત્રણ મળીને સાત કાયમ હોય છે. એકંદરે પંદર પ્રકારના યુગ કહ્યા છે. આમાંથી આહારક અને આહારકમિશને બાદ કરતાં બાકીના બધા ભેગા કર્મભાવબન્ધના કારણ હોય છે. મિથ્યાદર્શન આદિ પાંચ બન્ધના કારણેમાંથી પૂર્વ-પૂર્વના વિદ્યમાન હોવાથી પછીપછીને સદ્ભાવ અવશ્ય થાય છે જેમ મિથ્યાદર્શનને સદ્ભાવ થવાથી અવિરતિ આદિ ચારે અવશ્ય હોય છે, અવિરતિ થવાથી પ્રમાદ વગેરે ત્રણ જરૂર હોય છે, પ્રમાદ થવાથી કષાય તથા એગ પણ અવશ્ય હોય છે અને કષાય થવાથી યંગ અવશ્ય થાય છે પરંતુ એ જરૂરી નથી કે પ્રથમ કારણ હોવાથી પાછલું કારણ પણ અવશ્ય હોય જ જેમ કેગનું હેવાથી પ્રથમના ચાર કારણનું હોવું આવશ્યક નથી, યોગ અને કષાયના હોવાથી બાકી ત્રણ અવશ્ય હોય એવું નથી, એગ કષાય અને પ્રમાદની હાજરીમાં બાકી બેનું હોવું નિયત નથી એવી જ રીતે જ્યાં અવિરતિ, પ્રમાદ કષાય અને વેગ છે ત્યાં મિથ્યાદર્શન અવશ્ય હોય જ એવો નિયમ નથી. સમવયાંગસૂત્રના પાંચમાં સમવાયમાં કહ્યું છે-આસવદ્વાર પાંચ કહેલા છે-મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ કષાય તથા ગ. સમવાયાંગસૂત્રમાં મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને વેગ એ પાંચ આશ્રયદ્વાર કહેલા છે. ૩ અદૃ સ્મg ofણસ' ઇત્યાદિ સૂત્રાર્થ–કર્મપ્રકૃતિઓ આઠ છે-જ્ઞાનાવરણ દર્શનાવરણ વેદનીય મોહનીય આયુ, નામ ગોત્ર અને અન્તરાય કા તત્વાર્થદીપિકા-પૂર્વોકત બન્ધના બે પ્રકાર છે-મૂળ પ્રકૃતિબન્ધ અને ઉત્તર પ્રકૃતિબન્ધ આમાથી આઠ પ્રકારના મૂળ પ્રકૃતિ બન્ધના નિરૂપણ અથે કહીએ છીએ-મૂળ પ્રકૃતિ બન્ધ આઠ પ્રકારના કહેવામાં આવ્યા છે-(૧) જ્ઞાનાવરણ (૨) દર્શનાવરણ (૩) વેદનીય (૪) મેહનીય (૫) આયુષ્ય (૬) નામ (૭) ગોત્ર અને (૮) અન્તરાય. જેના વડે જીવન જ્ઞાનગુણ ઢંકાઈ જાય અથવા જે જ્ઞાનગુણને ઢાંકી દે છે તે જ્ઞાનાવરણ કહેવાય છે. જે કર્મ દર્શન ગુણને ઢાંકી દે છે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૭૪ Page #189 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૩. મૂણપ્રકૃતિ બંધના ભેદના કથન સૂ. ૪ ૧૭૫ તે દર્શનાવરણ કહેવાય છે. જેના કારણે સુખ દુઃખનો અનુભવ કરવામાં આવે છે તે વેદનીય કહેવાય છે જે વડે જીવ મેહિત થાય છે અથવા જે જીવને મૂઢ બનાવે છે તે મેહનીય છે. જેના ઉદયથી જીવ નારકી વગેરે ભવેને પ્રાપ્ત કરીને ત્યાં ચૅટ રહે છે તે આયુ કર્મ છે. જે કર્મ આત્માને જુદી જુદી યોનિઓમાં નારકી વગેરે પર્યાયે દ્વારા નિમિત્ત કરે છે અર્થાત જેના લીધે જીવ નારકી વગેરે કહેવાય છે તે નામ કર્મ છે. જેના ઉદયથી જીવ ઉંચે અથવા નીચે કહેવાય છે તેને ગોત્ર કહે છે. જે દાતા, દાન અને દાનપાત્રની વચ્ચે આવી જાય છે, આવીને વિઘ નાખી દે છે તેને અન્તરાય કહે છે. જેવી રીતે એકી સાથે આરોગેલે આહાર રસ લેહી માંસ મજજા વીર્ય વગેરે અલગ અલગ ધાતુઓના રૂપમાં પરિણત થઈ જાય છે તે જ રીતે આત્માના એક જ પરિણામથી ગ્રહણ કરવામાં આવેલા કર્મવર્ગણના પુગલ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય આદિ જુદા જુદા ભેદને પ્રાપ્ત થાય છે. પ્રજ્ઞાપના સૂત્રના ૨૧માં પદમાં પ્રથમ ઉદ્દેશકના ૨૮૮માં સૂત્રમાં કહ્યું છે-કર્મની આઠ પ્રકૃતિએ કહેવામાં આવી છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુ નામ, ગેત્ર અને અન્તરાય. આ સૂ. ૪ તત્ત્વાર્થનિયંતિ–પૂર્વસૂત્રમાં કથિત પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશઅન્ય-આ ચાર પ્રકારના બન્ધોમાંથી પ્રથમ પ્રકૃતિબન્ધ બે પ્રકારના કહેવામાં આવ્યા છે–(૧) મૂળપ્રકૃતિબન્ધ અને (૨) ઉત્તર પ્રકૃતિબન્ધ. આ બે ભેદોમાંથી પ્રથમ મૂળ પ્રકૃતિબન્ધ આઠ પ્રકારના છે, તે દર્શાવવા કાજે કહીએ છીએ કર્મની મૂળ પ્રકૃતિએ આઠ છે, જેમને આઠ કર્મ પણ કહે છે. તેમના નામ આ મુજબ છે—(૧) જ્ઞાનાવરણ (૨) દર્શનાવરણ (૩) વેદનીય (૪) મેહનીય (૫) આયુ (૬) નામ (૭) ગેત્ર અને (૮) અન્તરાય. જ્ઞાન આત્માને એક અસાધારણુ બોધાત્મક ગુણ છે જેના વડે પદાર્થના વિશેષ અંશનું પરિજ્ઞાન થાય છે. દર્શન આત્માને તે અસામાન્ય ગુણ છે જે દ્વારા વસ્તુને સામાન્ય અંશ જાણી શકાય છે. જે કર્મ પ્રવૃતિ, જ્ઞાન અને પદાર્થને ઢાંકી દે છે તેને ક્રમશઃ જ્ઞાનાવરણ અને દશનાવરણ કહે છે. “આવરણ” શબ્દ ભાવસાધન પણ છે તેમજ કરણસાધન (આચ્છાદન) પણ છે. આવૃત્તિ ને પણ આવરણ કહે છે અને જેના વડે આવૃત્તિ કરાય તેને પણ આવરણ કહે છે. સંસ્કૃત ભાષા અનુસાર યુટું પ્રત્યય કરવાથી “આવરણ શબ્દ નિષ્પન્ન થાય છે. જેના કારણે સુખ અને દુઃખ રૂ૫ વેદન–અનુભૂતિ થાય તેને વેદનીય કહે છે. જીવને જે મૂઢ અર્થાત્ તત્ત્વાતત્ત્વના વિવેકથી વ્યાકુળ બનાવી દે છે અગર જેના દ્વારા જીવ હિત કરાય છે તે મેહનીય છે. મેહિત થવું પણ મેહનીય છે. “મેહનીય’ શબ્દ કરણસાધન, કઈ સાધન અને ભાવસાન પણ છે. જેના કારણે જીવ નરકગતિ આદિને પ્રાપ્ત કરીને ત્યાં સ્થિત રહે છે તે આયુ છે. “આયુને આયુષ્ય પણ કહે છે. જે કર્મપ્રવૃતિ આત્માને જુદી જુદી નિઓમાં ગતિ આદિની સામે નમાડે છે અર્થાત જેના કારણે આત્મા નમે છે. તે નામ છે. આ નામ શબ્દ કતું સાધન તેમજ કરણસાધન છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૭૫ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬ તત્વાર્થસૂત્રને * ગેત્રના બે ભેદ છે-ઉચ્ચ અને નીચ આત્મા જેને પ્રાપ્ત કરે છે તે ગેત્ર છે. આત્માના વીર્યમાં તથા લાભ આદિમાં જે અન્તરાય વિ નાખે છે તે અન્તરાય છે. આવી રીતે જ્ઞાનાવરણ અને દર્શનાવરણના ઉદયથી ઉત્પન્ન થવાવાળી ભવવ્યથા સમસ્ત સંસારી જીવોને થાય છે. તે ભવવ્યથાને વેદન કરતે થકે પણ જીવ મેહથી પીડીત હેવાના કારણે વિરક્ત થઈ શકતો નથી અને જ્યારે વિરક્ત થતું નથી તે નારકી, તિર્યંચ, દેવતા તથા મનુષ્ય ગતિમાં રખડે છે. જ્યારે કેઈ આયુષ્યમાં રહે છે. તે તેનું નારકી આદિ કઈને કઈ નામ અવશ્ય હોય છે કારણ કે નામ વગર જન્મ હેતે નથી. જન્મધારી પ્રાણી હમેશા ઊંચ અથવા નીચ શેત્રથી યુક્ત હોય જ છે. સંસારી જીવોને ત્યાં જે સુખને અનુભવ થાય છે તે પણ અન્તરાયવાળું અર્થાત્ વિથી પરિપૂર્ણ હોય છે. આ આઠ પ્રકારના મૂળપ્રકૃતિબંધ સમજવા જોઈએ. ૪ “પણ રામદાસ ચ ઇત્યાદિ મૂળસૂવાથ–મૂળ કમપ્રકૃતિઓના ક્રમશઃ પાંચ નવ બે, અઠયાવીસ ચાર બેંતાળીશ બે અને પાંચ ભેદ છે. એ પ તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં આઠ પ્રકારના મૂળપ્રકૃતિબંધ કહેવામાં આવ્યા છે. હવે સત્તાણું (૭) પ્રકારના ઉત્તરપ્રકૃતિ બન્ધની પ્રરૂપણ કરીએ છીએ જ્ઞાનાવરણ કર્મ પાંચ પ્રકારના છે. દર્શનાવરણના નવ ભેદ છે. વેદનીયના બે, મેહનીયના અઠયાવીસ, આયુષ્યના ચાર, નામકર્મના બેંતાળીશ ગોત્રકર્મના બે અને અન્તરાયના પાંચ ભેદ છે. ૫ છે તત્વાર્થનિયુક્તિ-પૂર્વસૂત્રમાં મૂળ પ્રકૃતિબન્ધનું-નિરૂપણ કરવામાં આવ્યું છે. આત્માના પ્રદેશે અને કર્મવર્ગણના પુદ્ગલસ્કોનું એકમેક થઈ જવું એ તેનું લક્ષણ છે. આ બન્ધના કારણે આત્મા અને કર્મ, અગ્નિ અને લોખંડના ગોળાની જેમ એકબીજામાં મળી ગયા હોય એવું પ્રતીત થાય છે. એ તે કહેવાઈ ગયું છે કે અન્ય આઠ પ્રકારના હોય છે હવે ઉત્તરપ્રકૃતિબંધની પ્રરૂપણ કરીએ છીએ. તેના સત્તાણું (૭) ભેદ આ રીતે થાય છે. જ્ઞાનાવરણપ્રકૃતિબન્ધના પાંચ ભેદ છે, દર્શનાવરણ પ્રકૃતિબન્ધના નવ (૯) ભેદ છે [૧૪] વેદનીય પ્રકૃતિબન્ધના બે (૨) [૧૬], મેહનીય પ્રકૃતિબંધના અઠયાવીસ (૨૮) [૪૪], આયુષ્યપ્રકૃતિબંધના ચાર (૪) [૪૮] નામપ્રકૃતિબંધના બેંતાળીશ (૪૨) (] ગેત્રપ્રકૃતિબંધને બે (૨) [૨] અને અન્તરાયપ્રકૃતિબંધના પાંચ (૫) એમ કુળ [૯૨૫=૯૭] ભેદ છે. જ્ઞાનાવરણીયના પાંચ ભેદ છે. સ્થાનાંગસૂત્રના પાંચમા સ્થાનના ત્રીજા ઉદ્દેશકમાં કહ્યું છેજ્ઞાનાવરણીય કર્મ પાંચ પ્રકારના કહેવાયા છે જેમકે–આભિનિધિકજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય અવધિજ્ઞાનાવરણીય, મન:પર્યવજ્ઞાનાવરણીય, અને કેવળ જ્ઞાનાવરણીય. | દર્શનાવરણીય કર્મના નવ ભેદ છે. સ્થાનાંગસૂત્રના નવમાં સ્થાનમાં કહ્યું છે–દર્શનાવરણીય કર્મ નવ પ્રકારના કહેવામાં આવ્યા છે જેવા કે – (૧) નિદ્રા (૨) નિદ્રાનિદ્રા (૩) પ્રચલા (૪). પ્રચલાપ્રચલા (૫) સ્વાદ્ધિ (૬) ચક્ષુદર્શનાવરણ (૭) અચક્ષુદર્શનાવરણ (૮) અવધિદર્શનાવરણ અને (૯) કેવળદર્શનાવરણ. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૭૬ Page #191 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૩. ઉત્તરપ્રકૃતિ બંધના ભેદોનું નિરૂપણુ સુ. પ १७७ વેદનીયકના બે ભેદ છે. પ્રજ્ઞાપનાસૂત્રના ૨૩માં ઉદ્દેશકમાં કહ્યું છે–સાતાવેદનીય અને અસાતાવેદનીય. મેાહનીયકમ અઠયાવીસ પ્રકારના છે-પ્રજ્ઞાપનામાં ઉપર કહેલા સ્થળ પર જ કહ્યું છે— પ્રશ્ન—ભગવ’ત ! માહનીય કમ કેટલા પ્રકારના કહ્યાં છે? ઉત્તર——ગૌતમ! એ પ્રકારના કહ્યાં છે જેમકે-દર્શનમેાહનીય અને ચારિત્રમાહનીય. પ્રશ્ન—ભગવંત ! દર્શન માહનીય કર્માં કેટલા પ્રકારના છે? ઉત્તર——ગૌતમ ! ત્રણ પ્રકારના કહ્યાં છે—સમ્યક્ત્વ વેદનીય, મિથ્યાત્વ વેદનીય અને સમ્યક્ મિથ્યાત્વવેદનીય. પ્રશ્ન—ભગવંત ! ચારિત્રમેાહનીય કમ કેટલા પ્રકારનાં કહ્યાં છે ? ઉત્તર——ગૌતમ! એ પ્રકારના કહ્યાં છે—કષાયવેદનીય અને નાકષાયવેદનીય. પ્રશ્ન-ભગવંત ! કષાયવેદનીય કેટલા પ્રકારના કહ્યાં છે? ઉત્તર—ગૌતમ ! સેાળ પ્રકારના છે-અનન્તાનુબંધી ધ, અનન્તાનુબંધી માન, અનન્તાનુખંધી માયા અને અનન્તાનુબંધી લાભ. અપ્રત્યાખ્યાન ક્રોધ અપ્રત્યાખ્યાન માન અપ્રત્યાખ્યાન માયા અને અપ્રત્યાખ્યાન લાભ. પ્રત્યાખ્યાન ક્રાધ. પ્રત્યાખ્યાન માન, પ્રત્યાખ્યાન માયા અને પ્રત્યાખ્યાન લાભ તથા સંજ્વલન ક્રાધ સંજ્વલન માન, સજ્વલન માયા અને સંજ્વલન લાભ. પ્રશ્ન—-ભગવંત ! નાકષાયવેદનીય કમ કેટલા પ્રકારનાં છે ? ઉત્તર——ગૌતમ ! નવ પ્રકારના છે. જેમકે સ્ત્રીવેદવેદનીય, પુરુષવેદ વેદનીય. નપુસકવેક વેદનીય, હાસ્ય, રતિ, અતિ ભય શેક અને જુગુપ્સા, આયુષ્ય કર્માંના ત્યાં જ ચાર ભેદ કહ્યાં છે જેમકેપ્રશ્ન—ભગવંત ! આયુષ્યકમ કેટલા પ્રકારના કહ્યાં છે? ઉત્તર—ગૌતમ ! ચાર પ્રકારનાકહ્યાં છે-નૈરયિકાયુ, તિ ગાયુ, મનુષ્યાયુ અને દેવાયુ. તે જ સ્થાને નામકમના ખેતાળીશ ભેદ કહ્યાં છે પ્રશ્નભગવંત ! નામકમ કેટલા પ્રકારના કહ્યાં છે? ઉત્તર——ગૌતમ ! એંતાળીશ પ્રકારના કહ્યાં છે જેવા કે−(૧) ગતિનામ (૨) જાતિનામ (૩) શરીરનામ (૪) શરીરયેાગનામ (૫) શરીર બન્ધનનામ (૬) શરીર સહનન નામ (૭) સંઘાત નામ (૮) સંસ્થાન નામ (૯) વર્ણનામ (૧૦) ગંધનામ (૧૧) રસનામ (૧૨) સ્પનામ (૧૩) અગુરુલનામ (૧૪) ઉપઘાતનામ (૧૫) પરાધાતનામ (૧૬) આનુપૂર્વી નામ (૧૭) ઉચ્છ્વાસનામ (૧૮) આતપનામ (૧૯) ઉદ્યોતનામ (૨૦) વિહાયોગતિનામ (૨૧) ત્રસનામ (૨૨) સ્થાવરનામ (૨૩) સૂક્ષ્મનામ (૨૪) ખાદરનામ (૨૫) પર્યાપ્તનામ (૨૬) અપર્યાપ્તનામ (૨૭) સાધારણ શરીરનામ (૨૮) પ્રત્યેક શરીરનામ (૨૯) સ્થિરનામ (૩૦) અસ્થિરનામ (૩૧) શુભનામ (૩૨) અશુભનામ (૩૩) સુભગનામ (૩૪) દુગનામ (૩૫) સુસ્વરનામ (૩૬) દુઃસ્વરનામ (૩૭) આદૅયનામ (૩૮) અનાદેયનામ (૩૯) યશેાકીતિનામ (૪૦ યશેાકીર્તિ નામ (૪૧) નિર્માણુ નામ અને (૪૨) તીથંકર નામ. ગેાત્રકમ એ પ્રકારના કહ્યાં છે. ૨૩ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૧૭૭ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ તત્વાર્થસૂત્રને પ્રન–ભગવંત ! ગોત્રકર્મ કેટલા પ્રકારના કહ્યાં છે. ? ઉત્તર–ગૌતમ! બે પ્રકારના કહ્યાં છે–ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર. અન્તરાય કર્મ પાંચ પ્રકારના છે. કહ્યું પણ છેપ્રન–ભગવંત! અન્તરાય કર્મ કેટલા પ્રકારના છે ? ઉત્તર–ગૌતમ! પાંચ પ્રકારના છે–(૧) દાનાન્તરાય (૨) લાભાન્તરાય (૩) ભેગાન્તરાયા (૪) ઉપભેગાન્તરાય અને (૫) વીર્યાન્તરાય છે ૫ છે ‘णाणावराणिज्ज पंचविहं मइआइ मेयओं त्यादि મૂળ સૂત્રાર્થ-જ્ઞાનાવરણીય કર્મ પાંચ પ્રકારના હોય છે મતિજ્ઞાનાવરણીય વગેરે ભેદથી ૬ તત્વાર્થદીપિક–પૂર્વસૂત્રમાં જ્ઞાનાવરણ વગેરે આઠ મૂળ કર્મપ્રકૃતિબંધની ઉત્તર પ્રકૃતિના પાંચ, નવ, બે, અઠ્યાવીસ, ચાર, બેંતાળીશ, બે અને પાંચ ભેદ કહ્યો છે. હવે તે ભેદેનું ક્રમશઃ પ્રતિપાદન કરવા માટે સૌ પ્રથમ જ્ઞાનાવરણીય કર્મના પાંચ ભેદોને ઉલ્લેખ કરીએ છીએ મતિ, મૃત અવધિ મન:પર્યવ અને કેવળજ્ઞાનના આવરણ પણ પાંચ છે-મતિજ્ઞાનાવરણ શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ મન:પર્યવજ્ઞાનાવરણ અને કેવળજ્ઞાનાવરણ : ૬ તત્વાર્થનિયુકિત-પૂર્વસૂત્રમાં કહેલી આઠ મૂળપ્રકૃતિબન્ધની સત્તાણુ (૯૧) ઉત્તરપ્રકૃતિનું પ્રતિપાદન કરીએ છીએ. તેમાંથી પ્રથમ જ્ઞાનાવરણ કર્મપ્રકૃતિના ભેદનું કથન કરીએ છીએ. મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન, આ પાંચ જ્ઞાનેના આવરણ પણ પાંચ હેાય છે–(૧) મતિજ્ઞાનાવરણ (૨) શ્રુતજ્ઞાનાવરણ (૩) અવધિજ્ઞાનાવરણ (૪) મન:પર્યવજ્ઞાનાવરણ (૫) કેવળજ્ઞાનાવરણ આ પ્રથમ જ્ઞાનાવરણ નામની મૂળ પ્રકૃતિની પાંચ ઉત્તર પ્રવૃતિઓ છે – જ્ઞાન સ્વભાવવાળા-પ્રકાશરૂપ આત્માના જ્ઞાનાવરણ કર્મના ક્ષય અને ક્ષયશમથી ઉત્પન્ન થનારા પ્રકાશ વિશેષરૂપ મતિજ્ઞાન વગેરે ઘણું બધાં ભેદ હોય છે જેવા કે–અવગ્રહ, ઈહા, અવાય ધારણ વગેરે. મતિજ્ઞાન ઇન્દ્રિયો અને મનના નિમિત્તથી ઉત્પન્ન થાય છે આથી મતિજ્ઞાનના અનેક ભેદ છે. અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એ બે, શ્રુતજ્ઞાનના ભેદ છે. ભાવ પ્રત્યય અને ક્ષપશમ પ્રત્યય આ બે અવધિજ્ઞાનના ભેદ છે. ક્ષયપામ પ્રત્યયના પણ પ્રતિપાતી, અપ્રતિપાતી વગેરે છ ભેદ હોય છે જુમતિ અને વિપુલમતિ એ બે મન ૫ર્યવજ્ઞાનના ભેદ છે સગ કેવળજ્ઞાન, અગિકેવળજ્ઞાન વગેરે કેવળજ્ઞાનના ભેદ છે. જે શ્રોત્ર આદિ પાંચ ઇન્દ્રિયથી ઉત્પન્ન થાય છે-ક્ષપશમ રૂપ અન્તરંગ કારણથી પેદા થાય છે. તે જ્ઞાન યોગ્ય દેશમાં સ્થિત પોતાના વિષયને ગ્રહણ કરવાનું જાણે છે. અનિન્દ્રિય મનોવૃત્તિ અને ઓવજ્ઞાન છે. આ મતિજ્ઞાન જેના વડે ઢંકાય છે તે મતિજ્ઞાનાવરણ કર્મ કહેવાય છે. આ કર્મ દેશઘાતિ છે. ચક્ષુપટળ જેવું છે અથવા ચંદ્રમાના પ્રકાશને રોકવાવાળા વાદળ જેવું છે. શ્રોત્રેન્દ્રિયથી થનારી ઉપલબ્ધિને શ્રુત કહે છે, બાકીની ઈન્દ્રિયોથી અને મનથી થનારું જ્ઞાન જે કૃત–શાસ્ત્રનું અનુસરણ કરે છે અને પોતાના વિષયના પ્રતિપાદનમાં સમર્થ હોય તે શ્રુતજ્ઞાન કહેવાય છે. શ્રુતજ્ઞાન અનેક પ્રકારના છે. કહ્યું પણ છે-લેકમાં જેટલાં અક્ષર છે અને અક્ષરેને સંગ છે તેટલી શ્રુતજ્ઞાનની પ્રકૃતિઓ જાણવી જોઈએ. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૭૮ Page #193 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ. અ. ૩. જ્ઞાનાવરણ અને દશનાવરણ કર્મપ્રકૃતિના ભેદોનું કથન ૧૭૯ શ્રુતજ્ઞાનને આવૃત્ત કરવાવાળા કર્મ કૃતજ્ઞાનાવરણ કહેવાય છે. આ કર્મ પણ દેશઘાતિ છે. અન્તર્ગત ઘણા પુદ્ગલદ્રાના અવધાનથી અવધિ કહેવાય છે અથવા પુદ્ગલદ્રવ્યોને જ જાણવાની મર્યાદાના કારણે અવધિ કહેવાય છે. આ ક્ષયપશમથી ઉત્પન્ન થાય છેઆમાં ઇન્દ્રિયેના વ્યાપારની અપેક્ષા રહેતી નથી, સાક્ષાત્ ય પદાર્થોને જાણે છે અને કાકાશના પ્રદેશની બરાબર અસંખ્યાત ભેદ છે. આ અવધિજ્ઞાનને ઢાંકવાવાળા કર્મ અવધિજ્ઞાનાવરણ કહેવાય છે. આ કર્મ પણ દેશઘાતિ જ છે. જે જ્ઞાન આત્માના મદ્રવ્યના પર્યાનું અવલમ્બન લઈને ઉત્પન્ન થાય છે, મનુષ્યક્ષેત્ર અઢીદ્વીપ સુધી જ જેને વ્યાપાર હોય છે, પલ્યોપમના અસંખ્યાત ભાગ પરિમિત આગળ પાછળ ભૂત-ભવિષ્યકાળને પુગલેને સામાન્ય તેમજ વિશેષ રૂપથી જાણે છે તે મન ૫ર્યવ જ્ઞાન કહેવાય છે, આ જ્ઞાનને ઢાંકવાવાળા કમ મન:પર્યવજ્ઞાનાવરણ કહેવાય છે. આ કર્મ પણ દેશઘાતિ છે. જે જ્ઞાન સમસ્ત આવરણના ક્ષયથી ઉત્પન્ન થાય છે અને સમસ્ત દ્રવ્યો અને પર્યાને જાણે છે તે કેવળજ્ઞાન કહેવાય છે તેને ઢાંકવાવાળા કર્મ જ્ઞાનાવરણ છે. કેવળજ્ઞાનાવરણ કર્મ સર્વઘાતી છે ૬ ___ 'दसणावरणिज्जं नवविह' बक्खुमाइमेओ ॥ सू. ७॥ મૂળ સૂવાથ-દર્શનાવરણીય કર્મ નવ પ્રકારના હોય છે ચક્ષુદર્શનાવરણીય વગેરે ભેદથી ૭ - તત્ત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં જ્ઞાનાવરણકર્મ રૂપ મૂળપ્રકૃતિબન્ધની મતિજ્ઞાનાવરણ આદિ પાંચ ઉત્તર પ્રવૃતિઓ દર્શાવવામાં આવી છે. હવે દર્શનાવરણ કર્મ રૂપ મૂળ પ્રકૃતિબન્ધની નવ ઉત્તર પ્રવૃતિઓ કહીએ છીએચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શનના ચાર આવરણ તથા નિદ્રા, નિદ્રાનિદ્રા પ્રચલા પ્રચલપ્રચલા અને સ્વાદ્ધિ આ દર્શનાવરણ કર્મની નવ ઉત્તર પ્રવૃતિઓ છે. આવી રીતે દર્શનાવરણ કર્મ નવ પ્રકારના છે–(૧) ચક્ષુદર્શનાવરણ (૨) અચક્ષુદર્શનાવરણ (૩) અવધિદર્શનાવરણ (૪) કેવળદર્શનાવરણ (૫) નિદ્રા (૬) નિદ્રાનિદ્રા (૭) પ્રચલા (૮) પ્રચલાપ્રચલા અને (૯) ત્યાનદ્ધિ છ ! તત્વાર્થનિર્યુકિત–પૂર્વસૂત્રમાં જ્ઞાનાવરણ કર્મની મતિજ્ઞાનાવરણ આદિ પાંચ પ્રકૃતિએનું નિરૂપણ કરવામાં આવ્યું, અને દર્શનાવરણના નવ ભેદ કહેવામાં આવે છે દર્શનાવરણ નામની જે કર્મની બીજી મૂળ પ્રકૃતિ છે, તેના નવ ભેદ છે. તે આ મુજબ–(૧) ચક્ષુદર્શનાવરણું (૨) અચક્ષુદર્શનાવરણ (૩) અવધિદર્શનાવરણ (૪) કેવળદર્શનાવરણ (૫) નિદ્રા (૬) નિદ્રા નિદ્રા (૭) પ્રચલા (૮) પ્રચલાપ્રચલા અને (૯) સ્થાનદ્ધિ. જે ઉંઘ સહેલાઈથી તુટી જાય તે નિદ્રા કહેવાય છે. નિદ્રારૂપ-અનુભવ કરવા લાયકને નિદ્રા કહે છે. જે ઉંઘ મુશ્કેલીથી ઉડે તે ગાઢી ઉંઘ નિદ્રાનિદ્રા છે. ઉભા ઉભા અથવા બેઠાબેઠા આવતી ઉંઘ પ્રચલા છે, જે ઉંઘમાં વિચારેલું કાર્ય કરી નાખવામાં આવે છે તે સ્થાનદ્ધિ નિદ્રા કહેવાય છે. આમ પાંચ નિદ્રાઓ તથા ચાર ચક્ષુદર્શનાવરણ વગેરે મળીને દર્શનાવરણના નવ ભેદ હોય છે. - જેના દ્વારા આત્મા જોવે છે તેને ચક્ષુ કહે છે. બધી ઇન્દ્રિઓ સામાન્ય-વિશેષ બેધ સ્વરૂપ આત્માને માટે કારણ છે-રૂપાદિને ગ્રહણ કરવાના દ્વાર છે. ચક્ષુરૂપી દ્વારથી થનાર શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૭૯ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ તત્વાર્થસૂત્રને દર્શન અર્થાત્ સામાન્ય બોધ ચક્ષુદર્શન કહેવાય છે તે આત્માની જ એક વિશિષ્ટ પરિણતિ છે. ચક્ષુ દર્શનાવરણ ચક્ષુદર્શન લબ્ધિનું ઘાતક હોય છે. ચક્ષુ સિવાયની બાકીની ઇન્દ્રિઓથી તથા મનથી થનાર સામાન્ય બોધ અચક્ષુદર્શન છે, તે પણ આત્માની જ પરિણતિ છે. તેની લબ્ધિને ઘાત કરવાવાળું અચક્ષુદર્શનાવરણ કહેવાય અવધિજ્ઞાનના ઉપયોગથી પ્રથમ જે સામાન્ય જ્ઞાન થાય છે તે અવધિદર્શન છે. આ પણ આત્માની પરિણતિ છે. એને ઘાત કરનાર કર્મ અવધિદર્શનાવરણ કહેવાય છે. કેવળદર્શન પણ સામાન્ય ઉપયોગ છે. આને ઢાંકવા વાળું. કર્મ કેવળદર્શનાવરણ કહેવાય છે. બીજી મૂળ કર્મપ્રવૃતિની આ નવ ઉત્તરપ્રકૃતિઓ છે છા 'वेयणिज्ज दुविई' सायासायमेयओ ॥सू. ८॥ સૂત્રાઈ–વેદનીય કર્મ બે પ્રકારના છે-સાતવેદનીય અને અસતાવેદનીય ૫૮ તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં દ્વિતીય મૂળ કર્મપ્રકૃતિ દર્શનાવરણની નવ ઉત્તરપ્રકૃતિ એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે ત્રીજી મૂળ પ્રકૃતિ વેદનીયના ભેદનું કથન કરીએ છીએવેદનીય નામક ત્રીજી મૂળ કર્મપ્રકૃતિના બે ભેદ છે-સાતવેદનીય અને અસતાવેદનીય. ૮ તત્ત્વાર્થનિર્યુકિત–આગલા સૂત્રમાં દશનાવરણકમની ઉત્તરપ્રકૃતિઓનું કથન કર્યું છે હવે વેદનીય કર્મની ઉત્તરપ્રકૃતિનું પ્રતિપાદન કરીએ છીએ વેદનીય કમની ઉત્તરપ્રકૃતિઓ બે છે. સાતવેદનીય અને અસતાવેદનીય. જેના ઉદયથી આત્માને મનુષ્ય અને દેવ વગેરે જન્મમાં ઔદારિક આદિ શરીર તથા મન દ્વારા આગન્તુક વિવિધ મનોરથ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ તથા ભવના સબન્ધથી અનેક પ્રકારના સુખનો અનુભવ થાય છે તે સાતવેદનીય કહેવાય છે. તેને સાતવેદનીય અથવા સહેદ્ય પણ કહે છે. આનાથી જે વિપરીત હોય તે અસતાવેદનીય અસદુદ્ય કહેવાય છે. તાત્પર્ય એ છે કે જે કર્મના ઉદયથી અનિષ્ટ સામગ્રી પ્રાપ્ત થવા પર અશાતા–દુઃખરૂપ અનુભૂતિ થાય તે અસદ્ય કર્મ છે - નોના અવવિé હાજાતિવિ મેયો છે સૂ. ૯ સૂત્રાર્થ—દર્શનમેહનીય અને ચારિત્ર મેહનીય આદિના ભેદથી મેહનીય કર્મ અઠયાવીશ પ્રકારના છે લાગુ તત્ત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં વેદનીય નામક મૂળ કર્મ પ્રકૃતિની બે ઉત્તરપ્રવૃતિઓનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે મેહનીય નામની ચેથી મૂળ કર્મ–પ્રકૃતિની અઠયાવીસ ઉત્તરપ્રકૃતિઓનું નિરૂપણ કરીએ છીએ-મોહનીસકમ બે પ્રકારના છે-દર્શનમેહનીય તથા ચારિત્રમેહનીય. આમાંથી દર્શન મેહનીય કર્મ ત્રણ પ્રકારના છે-(૧) મિથ્યાત્વમેહનીય (૨) સમ્યક્ત્વમોહનીય અને (૩) સમ્યગ મિથ્યાત્વમેહનીય અર્થાત મિશ્રમેહનીય. ચારિત્રમેહનીય બે પ્રકારના છેકષાય મેડનીય અને નોકષાયમહનીય. આમાંથી કષાયમહનીયના સોળ ભેદ છે. ક્રોધ માન માયા અને લેભ આ ચારેય કષાય અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંર્વલનના ભેદથી ચાર ચાર પ્રકારના હેવાથી સોળ પ્રકારના થઈ જાય છે. નેકષાયમેહનીયના નવ ભેદ છે. (૧) હાસ્ય (૨) રતિ (૩) અરતિ (૪) શેક (૫) ભય (૬) જુગુપ્સા (૭) પુરુષવેદ (૮) સ્ત્રીવેદ અને (૯) નપુંસકવેદ આવી રીતે દર્શનમોહનીયના ત્રણ ભેદની સાથે ચારિત્રમેહનીયના સોળ કષાયમેહનીય અને નેકષાયમહનીયના નવ એ પચીશભેદોને ઉમેરતા મેહનીય નામની મૂળ પ્રકૃતિની અઠયાવીશ ઉત્તરપ્રકૃતિઓ થઈ જાય છે. છેલ્લા શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૮૦ Page #195 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૩. મેહનીય નામનીમૂળ કર્મપ્રકૃતિના ભેદનું કથન સૂ. ૮ ૧૮૧ તત્વાર્થનિર્યુકિત–પૂર્વસૂત્રમાં વેદનીય નામની મૂળ કમ પ્રકૃતિની બે ઉત્તર પ્રવૃતિઓ દર્શાવાઈ ગઈ છે. હવે જેથી મેહનીય મૂળપ્રકૃતિની અઠયાવીસ ઉત્તરપ્રકૃતિએની પ્રરૂપણું કરવાના હેતુથી કહીએ છીએ–મેહનીય નામની મૂળ પ્રકૃતિ દર્શનમેહનીય અને ચારિત્રમેહનીય વગેરેના ભેદથી અઠયાવીશ પ્રકારની છે– ત્રણ પ્રકારના દર્શન મેહનીય-મિથ્યાત્વમેહનીય સમ્યકત્વ મેહનીય તથા મિશ્રમોહનીય અનન્તાનુબધી અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજવલનના ક્રોધ માન, માયા, લેભ એમ સોળ કષાય મેહનીય તથા નવ નોકષાયમહનીય અર્થાતુ હાસ્ય, રતિ અરતિ શેક, ભય જુગુપ્સા સ્ત્રીવેદ પુરુષવેદ અને નપુંસકવેદ, એ બધાં મળીને મેહનીય કર્મની અઠ્યાવીસ ઉત્તરપ્રકૃતિઓ છે. તત્વાર્થના વિષયમાં સમ્ય-શ્રદ્ધા ન હોય-વિપરીત શ્રદ્ધા હેવી મિથ્યાત્વ કહેવાય છે. જે કર્મના ઉદયથી મિથ્યાત્વની ઉત્પત્તિ થાય છે, તે મિથ્યાત્વમેહનીય કર્મ કહેવાય છે. જેના ઉદયથી સમ્યકત્વનો નાશ ન થાય પરંતુ તે કલંકિત બનેલું રહે તે સમ્યકત્વ મેહનીય કર્મ કહેવાય છે. જેના ઉદયથી સમ્યકત્વ અને મિથ્યાત્વ રૂપ સેળભેળ પરિણામ ઉત્પન્ન થાય તે સમ્યફ મિથ્યાત્વ અગર મિશ્રમેહનીય કહેવાય છે. આ ત્રણ દર્શનમેહનીયની ઉત્તરપ્રકૃતિઓ છે. પ્રાણાતિપાત અર્થાતુ પ્રાણિવિરાધના આદિની નિવૃત્તિને ચારિત્ર કહે છે. તેને જે હિત મૂર્શિત કરે અર્થાત જે ચારિત્ર પરિણામને જાગૃત ન થવા દે તે ચારિત્રમેહનીય કર્મ કહેવાય છે. જો કે દર્શનમોહનીય કર્મના ત્રણ ભેદ છે, અને ત્રણેમાં બન્યું હોય છે–કહ્યું પણ છે– મિથ્યાત્વને ઉદય થવા પર જીવની દૃષ્ટિ (ચિ.પ્રતીતિ, શ્રદ્ધા) વિપરીત થઈ જાય છે તેને વાસ્તવિક ધર્મ ગમતો નથી જેમ પિત્તને પ્રપ થવા પર ઘી પણ કડવું લાગવા માંડે છે પેલા - મિથ્યાત્વની શુદ્ધિ થવા પર ગ્રંથિભેદને પાછળથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ જીવ પોતાના સમ્યક્ત્વ ગુણ દ્વારા મિથ્યાત્વ કર્મનું વિશાધન કરે છે જેવી રીતે માદક કોદ્રવ ને છાશ વગેરેથી શુદ્ધ કરવામાં આવે છે. શુદ્ધીકરણ કરવાથી જે કર્મ વિશુદ્ધ થઈ જાય છે તે સમ્યક્ત્વ મેહનીય કર્મ કહેવાય છે. અને જે સંપૂર્ણતયા અશુદ્ધ રહે છે તે મિથ્યાત્વ કર્મ કહેવાય છે ના જે અડધો શુદ્ધ હોય છે અર્થાત્ કંઈક શુદ્ધ અને કંઈક અશુદ્ધ હોય છે તે મિશ્ર કહેવાય છે. મદન-કેદ્રવની ત્રણ અવસ્થામાં હોય છે--અવિશુદ્ધ વિશુદ્ધ અને અર્ધ વિશુદ્ધ. આથી અહીં તેનું દષ્ટાંત ચલવામાં આવ્યું છે. મિથ્યાત્વ, સમ્યક્ત્વમેહ અને મિશ્ર મેહમાંથી મિથ્યાત્વના ઉદયથી તત્વાર્થમાં અશ્રદ્ધા થાય છે કારણ કે મિથ્યાત્વના ઉદયથી જીવ વિપરીત દૃષ્ટિવાળા થઈ જાય છે-ક પણ છે– મદનકેદ્રવ....ને ખાઈને મનુષ્ય પોતાના વશમાં રહેતો નથી. શુદ્ધ કરેલા કેદ્રવ ને ખાવાવાળે મહિતમૂઢ હોતો નથી અને અર્ધશુદ્ધ કેદ્રવને ખાનારો અર્થ મૂછિત થાય છે. જેમ દારૂ પીવાથી અથવા ધંતૂરાના ભક્ષણથી અથવા પિત્તપ્રક્ષેપથી જેની ઇન્દ્રિઓ વિક્ષિપ્ત થઈ જાય છે, એવો પુરુષ વાસ્તવિકતા અવાસ્તવિક્તાને વિવેક કરી શક્તા નથી એવી જ રીતે મિથ્યાદષ્ટિ જીવ યથાર્થ. તત્ત્વરૂપિનું વિધાન કરવાવાળા મિથ્યાત્વના ઉદયથી વિપરીત જ શ્રદ્ધા કરે છે. કહ્યું પણ છે– શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૮૧ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ તત્વાર્થસૂત્રને - જેમની દૃષ્ટિ મિથ્યાત્વરૂપી અંધકારથી આચ્છાદિત થઈ ગઈ છે, જેઓ રાગ અને દ્વેષથી યુક્ત છે, એવા જીવ ભવ્ય હોવા છતાં પણ જિનેન્દ્ર ભાખેલા ધર્મ પર રુચિ રાખતા નથી ? - મિથ્યાદષ્ટિ જીવ ઉપદિષ્ટ પ્રવચન પર તે શ્રદ્ધા રાખતું નથી પરંતુ ઉપદિષ્ટ અથવા અનુપદિષ્ટ અસદૂભાવ પર અર્થાત્ વિપરીત તત્વ પરત્વે શ્રદ્ધા રાખે છે. જે જીવ સૂત્ર-આગમમાં કથિત એક પણ પદ અગર એક પણ અક્ષર પ્રત્યે અશ્રદ્ધા રાખે છે, તે કદાચ શેષ સમગ્ર આગમ પર શ્રદ્ધા સખતે હોય તે પણ તેને મિથ્યાદૃષ્ટિ જ સમજ જોઈએ છે ૩ છે તત્વાર્થ શ્રદ્ધા રૂપ આત્માનું પરિણામ સમ્યક્ત્વ કહેવાય છે. સમ્યકત્વ પાંચ પ્રકારના છે(૧) ઔપથમિક (૨) સાસ્વાદન (૩) વેદક (૪) ક્ષાપશમિક તથા (૫) ક્ષાયિક. અનન્તાનબન્ધી ક્રોધ, માન, માયા, લેભ અને દર્શન મેહનીયની ત્રણ એમ સાતે પ્રકૃતિઓને ઉપશમ થવાથી ઔપશમિક સમ્યકત્વ ઉત્પન્ન થાય છે આ સભ્યત્વ અન્તર્મુહૂર્ત માત્ર જ રહે છે. ત્યારબાદ અનન્તાનુબન્ધી કષાયને ઉદય થઈ જાય છે અને અનન્તાનુબન્ધી કષાયના ઉદયથી-સમ્યકત્વને ચોકકસપણે નાશ થઈ જાય છે. કહ્યું પણ છે અગર સંજનનો અર્થાત અનન્તાનુબંધી કષાયને ઉદય હેત તો સાસ્વાદન સમ્યકત્વ પણ થઈ જાય છે અને જે તેને અભાવ થાય છે તે નિર્દોષ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે . ૧ ક્ષાપશમિક સમ્યક્ત્વના અંતિમ પુદ્ગલેને અનુભવ કરવાના કાળમાં વેદક સમ્યક્ત્વ થાય છે. ઉદયમાં ન આવેલા મિથ્યાત્વના મુદ્દગલોને ક્ષય, અને ઉદયમાં ન આવેલા મિથ્યાત્વને ઉપશમ થવાથી ક્ષાયોપથમિક સમ્યકત્વ થાય છે. સંપૂર્ણ દર્શન મેહનીય ક્ષય થવાથી ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. એવું નથી કે વિશુદ્ધ પુદ્ગલેને નાશ થવાથી તત્ત્વાર્થ શ્રદ્ધા રૂપ પરિણામને અભાવ થઈ જાય. કહ્યું પણ છે સમ્યકત્વ મેહનીયને પુદ્ગલેને નાશ થઈ જવાથી સમ્યગદષ્ટિ કેવી રીતે માનવામાં આવે છે? એને જવાબ એ જ છે કે ત્યાં દ્રવ્યને ક્ષય માનવામાં આવ્યા છે, પરિણામનો ક્ષય નહીં ! ૧ છે સમ્યગ-મિધ્યત્વ વેદનીય પહેલા સમ્યકત્વ ને ઉત્પન્ન કરતો થક, ત્રણ કરણ કરીને, ઉપશમ સમ્યકત્વને પ્રાપ્ત કરે છે. ત્યારબાદ મિથ્યાત્વના દળને શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ એ રીતે ત્રણ ઢગલાના રૂપમાં પરિણત કરે છે. કહ્યું પણ છે ત્યારબાદ સમ્યક્ત્વગુણ દ્વારા મિથ્યા કર્મનું તેવી જ રીતે વિરોધ કરે છે, જેમ છાશ વગેરેથી મદનકદ્રવ ને શુદ્ધ કરવામાં આવે છે ? આ રીતે દર્શનમોહનીય કર્મની ત્રણ ઉત્તર-પ્રકૃતિઓનું પ્રતિપાદન કરીને હવે પચીશ પ્રકારના ચારિત્રમેહનીય કર્મની ઉત્તરપ્રકૃતિ રૂપ બન્ધનું પ્રતિપાદન કરીએ છીએ. ચારિત્ર મેહનીય કર્મ બે પ્રકારના છે–કષાયમેહનીય અને નોકષાયમહનીય. કષાયમોહનીયના સેળ ભેદ છે; જેવા કે-ક્રોધ, માન, માયા, અને લેભ. આ ચારેય કક્ષાના અનન્તાનુબંધી અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજવલનના ભેદથી ૪૪૪=૧૬સેળ ભેદ થાય છે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૮૨ Page #197 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૩ મોહનીય નામનીમૂળ કર્મપ્રકૃતિના ભેદોનું નિરૂપણ સૂ. ૯ ૧૮૩ નારકી તિર્થચ, મનુષ્ય અને દેવ રૂપ ચાર ગતિ તથા જન્મ જરા મરણરૂપ અનન્ત સંસાર ને અનુબન્ધ કરવાવાળે કષાય અનન્તાનુબન્ધી કહેવાય છે. ક્રોધ, માન, માયા, અને લાભ એના ચાર ભેદ હોય છે. આમાંથી ક્રોધનું લક્ષણ અપ્રીતિ છે. માનનું લક્ષણ ગર્વ છે, માયાનું લક્ષણ લુચ્ચાઈ છે અને લેભનું લક્ષણ લેભ-આસકિત છે. કહ્યું પણ છે– જે કષાય જીવને અનન્ત ભવેથી સાજિત કરે છે તેને અનન્તાનુબંધી અથવા સજના કષાય કહે છે કે ૨ અનન્તાનુબન્ધી કષાયેના પર્વતમાં પડેલી ફાટ, પથ્થર, વાંસની જડ અને કરમીઓ રંગ એ ચાર ઉદાહરણો છે. કહેવાનું એ છે કે જેમ પર્વતની ફાટ કદી પણ સંધાતી નથી તેમ જ ક્રોધ જીવનપર્યત કયારે પણ ન મટે તેને અનન્તાનુબધી ક્રોધ સમજવું જોઈએ. જેમ પથ્થર કદી પણ નમતું નથી તેવી રીતે જે માન આજીવન દૂર ન થાય તે અનન્તાનુબન્ધી માને છે. જેવી રીતે વાંસની જડમાં અત્યન્ત વક્રતા હોય છે તેવી જ રીતની વક્રતા અનન્તાનુબન્ધી માયામાં હોય છે. જેમ વસ્ત્રમાં લાગેલે કરમીઓ રંગ અન્ત સુધી દૂર થતું નથી તેવી જ રીતે જે લાભ જીવનના અન્ત સમય સુધી ન છૂટે તે અનન્તાનુબધી લાભ કહેવાય છે અર્થાતુ અનન્તાનુબન્ધી કોઈને સ્વભાવ પથરાની લકીર બરાબર, માનને સ્વભાવ વજીના થાંભલા, માયાને સ્વભાવ વાંસની જડ તથા લેભને સ્વભાવ કરમીઆ રંગ જે હોય છે. અપ્રત્યાખ્યાન કષાય પણ ક્રોધ આદિના ભેદથી ચાર પ્રકારના છે. પ્રત્યાખ્યાન બે પ્રકારના હોય છે–દેશવિરતિ રૂપ અને સર્વવિરતિરૂપ. આમાંથી દેશવિરતિ પ્રત્યાખ્યાન અ૮૫ હેવાના કારણે અપ્રત્યાખ્યાન કહેવાય છે તેને આવૃત કરનાર અર્થાત્ ઉત્પન્ન ન થવા દેનાર કષાય અપ્રત્યાખ્યાનાવરણ કહેવાય છે. જે કષાય સ્વલ્પ પ્રત્યાખ્યાન પણ થવા દેતું નથી તે સર્વવિરતિપ્રત્યાખ્યાનને પણ અટકાવે છે એમાં કેઈ આશ્ચર્યની બાબત નથી. કહ્યું પણ છે-જે કષાય જીવના સ્વલ્પ (એકદેશીય) પ્રત્યાખ્યાનને પણ રેકે છે તે સામાન્યતયા અત્યાખ્યાનાવરણ કષાય કહેવાય છે. જેના આ અપ્રત્યાખ્યાનાવરણ કષાયોને ઉદય થવાથી સમ્યકત્વની પ્રાપ્તિ થવા છતાં પણ સર્વ વિરતિ અથવા દેશવિરતિ પ્રત્યાખ્યાન થતું નથી. જે કષાય સર્વવિરતિ પ્રત્યાખ્યાનનું આવરણ કરે છે અથાત્ સર્વવિરતિ ચરિત્ર થવા દેતું નથી તે પ્રત્યાખ્યાનાવરણ કષાય કહેવાય છે. હું કઈ પણ જીવની આજીવન, મન, વચન અને કાયાના યેગથી હીંસા કરીશ નહીં, કરાવીશ નહીં તેમજ કઈ કરતું હશે તેને અનુમોદન ટેકો આપીશ નહીં આ પ્રકારનું પ્રત્યાખ્યાન (પચ્ચખાણ) સર્વવિરતિ પ્રત્યાખ્યાન કહેવાય છે. આને જે ઉત્પન્ન ન થવા દેતે પ્રત્યાખ્યાનાવરણ કષાય છે. કહ્યું પણ છે–જેમાં કષાયના ઉદયથી જીવ ઈચ્છવા છતાં પણ સર્વવિરતિ પ્રત્યાખ્યાન કરી શક્તો નથી, તે સામાન્યતા પ્રત્યાખ્યાનાવરણ કષાય કહેવાય છે કે ૧ છે સંજવલન કષાય સમસ્ત પાપસ્થાનેથી વિરત સર્વવિરતિથી સમ્પન્ન સાધુને પણ દુષ્કર પરીષહ આવવાથી એકદમ સંવલિત (કષાયાવિષ્ટ) કરી નાખે છે આથી તેને–સંજ્વલન કષાય કહે છે-કહ્યું પણ છે– * શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #198 -------------------------------------------------------------------------- ________________ w તત્વાર્થસૂત્રને જે ક્યાય સંસારથી વિરક્ત અને સમસ્ત પાપથી રહિત સાધુને પણ સંજવલિત કરે છે અર્થાત મુનિ–અવસ્થામાં પણ જેમની સત્તા રહે છે તેમને સંજવલન કષાય કહે છે. સંજ્વલન રૂપ કષાયને સંજ્વલન કષાય કહે છે. આવી રીતે અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન અને સંજવલન કષાયના કોધ આદિ ચારચાર ભેદ થવાથી બાર ભેદ થાય છે. એમાં અનંતાનું બંધી ના પહેલાના ચાર ભેદ મેળવવાથીને કષાય મેહનીયના સેળભેદ થાય છે. અપ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયા અને લેભના ઉદાહરણ આ રહ્યાંકોનો સ્વભાવ તળાવની ફાંટ જે (૨) માનને સ્વભાવ હાડકાના થાંભલા જેવો (૩) માયાને સ્વભાવ ઘેટાના શિંગડા જેવો તથા (૪) લેભને સ્વભાવ કર્દમ રાગ જેવો હોય છે અર્થાત અપ્રત્યાખ્યાન કોધને સ્વભાવ તળાવની તડ, માનને સ્વભાવ હાડકાના થાંભલા માયાને સ્વભાવ ઘેટાના શિંગડા તથા લાભને સ્વભાવ કર્દમ રાગ જેવો હોય છે. પ્રત્યાખ્યાન કષાયના કોધ માન વગેરેના ઉદાહરણ છે-કોનો સ્વભાવ રેતીમાં અકેલી લીટી, માનને સ્વભાવ લાકડાનો થાંભલે માયાને સ્વભાવ ચાલતા બળદના મૂત્ર, લેભને સ્વભાવ ખંજન રાગ જેવો હોય છે. સંજવલન કો પાણીમાં દરેલી રેખા, માનને સ્વભાવ ઘાસને થાંભલે, માયાને સ્વભાવ વાંસની છોલેલી પાતળી ચામડી, લોભને સ્વભાવ પતંગીઆના રંગ જે હોય છે. આ રીતે કષાય વેદનીયના સેળ ભેદનું નિરૂપણ કર્યું. હવે નવ પ્રકારના નોકપાય કર્મનું પ્રતિપાદન કરીએ છીએ–(૧) હાસ્ય (૨) રતિ (3) અરતિ (૪) શેક (૫) ભય (૬) જુગુપ્સા (૭) પુરુષવેદ (૮) સ્ત્રીવેદ અને (૯) નપુંસકવેદ. કષાયને એક દેશ હેવાથી અથવા કષાય વિશેષ હોવાથી હાસ્ય આદિને અકષાય કહેવામાં આવે છે અથવા “અ” શબ્દ અને મિશ્ર અર્થમાં લેવામાં આવેલ છે. આ આશય એ છે કે કષાયની સાથે મળીને જ હાસ્ય વગેરે પિતાના કાર્ય કરવામાં સમર્થ થાય છે. કષાયના અભાવમાં હાસ્ય વગેરે પિતાનું કાર્ય સંપાદન કરવામાં સ્વતંત્રપણે શક્તિમાન થતા નથી. કવાય જે દેશવાળ હોય છે તેના મિત્ર હાસ્ય વગેરે પણ તે જ દોષને ઉત્પન્ન કરે છે આવી સ્થિતીમાં અનન્તાનુબન્ધી આદિથી સહચરિત હાસ્ય વગેરે પણ તેના જેવાજ સ્વભાવ વાળા હોય છે. આથી આ હાસ્ય વગેરેને પણ ચારિત્રના ઘાતક હોવાના કારણે કષાયની બરાબર જ સમજવા જોઈએ બીજાઓએ પણ કહ્યું છે–આ હાસ્ય કલાના સાથી હોવાના કારણે તથા કષાયને પ્રેરણા કરનાર અર્થાત્ ભડકાવવાવાળા હોવાથી નેકષાય કહેવામાં આવ્યા છે . ૧ હાસ્ય કષાય મોહનીયના ઉદયથી બાહ્ય તેમજ આત્યંતર વસ્તુઓમાં આસક્તિ પ્રીતિ ઉત્પન્ન થાય છે અથવા ઈષ્ટ રૂપ-રસ આદિમાં આસક્તિરૂપ પ્રીતિ થાય છે. અરતિ નેકષાય મેહનીયના ઉદયથી ધર્મ પ્રત્યે અરૂચિ ઉદ્દભવે છે. શેક કષાયમેહના ઉદયથી મનુષ્ય વિલાપ કરે છે પિતાના માથા વગેરે અવયવોને કુટે છે, ટાઢી શ્વાસ લે છે, રડે છે અને ધરતી પર આળોટે છે. ભય નેકષાયમહનીયના ઉદયથી ઉદ્વિગ્ન થાય છે. ગભરાય છે, પીડાય છે, કાંપવા લાગે છે. જુગુપ્સા નેકષાયમેહના ઉદયથી શુભ અને અશુભ દ્રવ્યના વિષયમાં નફરત જાગે છે. પુરુષવેદ નેકષાયમેહનીયના ઉદયથી સ્ત્રીઓની અભિલાષા થાય છે જેવી રીતે કફના પ્રકોપવાળાને કેરી શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૮૪ Page #199 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ, અ. ૩. મેહનીય નામનીમૂળ કર્મ પ્રકૃતિના ભેદોનું નિરૂપણ સૂ ૯ ૧૮૫ ખાવાની ઈચ્છા થાય છે. આવી જ રીતે સંકલ્પની વિષયભૂત સ્ત્રીઓમાં પુરુષવેદ કષાય મેહના ઉદયથી અભિલાષા થાય છે. સ્ત્રીવેદ નેકષાય મેહના ઉદયથી સ્ત્રીને પુરુષની ઈચ્છા થાય છે અને આ વેદના ઉદયથી સંક૯૫ના વિષયભૂત પુરુષોમાં પણ અભિલાષા થાય છે. નપુંસકવેદ કષાય મેહનીયના ઉદયથી સ્ત્રી અને પુરુષ, બંનેની સાથે કામક્રીડા કરવાની અભિલાષા ઉત્પન્ન થાય છે. જેવી રીતે બે ધાતુઓને ઉદય થવાથી સમ્માર્જિત આદિ દ્રવ્યોની અભિલાષા થાય છે. કઈ-કઈને પુરુષની જ અભિલાષા થાય છે તથા સંકલ્પજનિત વિષયમાં અનેક પ્રકારની અભિલાષા ઉત્પન્ન થાય છે. પુરુષવેદ વગેરે ત્રણ નેકવા માટે ઘાસની અગ્નિ લાકડાની અગ્નિ અને છાણાની અગ્નિના દાખલાઓ પ્રસિદ્ધ છે. પુરુષવેદ-મેહનીય રૂપી અગ્નિ જ્યારે તીવ્રતાની સાથે પ્રજવલિત થાય છે ત્યારે તેને પ્રતિકાર થવાથી વડવાની જેમ શમી જાય છે જેમ ઘાસને પૂળ જલદી જ સળગી જાય છે તેમ પુરુષવેદની અસર પણ શીધ્ર સમાપ્ત થઈ જાય છે. લાંબા સમય સુધી સળગતું નથી. સ્ત્રીવેદમેહરૂપી અગ્નિ લાંબા સમય બાદ શાન્ત થાય છે તે એકદમ સળગી પણ ઉઠતી નથી બલકે સંભાષણ સ્પશન આદિ સૂકા લાકડા બળતણ)થી ક્રમશઃ ક્રમશઃ વધતી જાય છે. સ્ત્રીવેદને અગ્નિ અત્યન્ત મજબૂત બાવળના લાકડાની ઘણું વધી ગયેલી જવાલાઓના સમૂહ જે હોય છે. તેને શમાવવામાં સમય લાગે છે. - નપુંસકવેદ મોહનીય રૂપી અગ્નિ ઉક્ત બંનેથી અધિક ઉગ્ર હોય છે તે કોઈ મહાનગરમાં લાગેલ અગ્નિકાંડની જેમ અથવા છાણની માફક અંદર અંદર જ ઘણું ભભકતી રહે છે. તેનું શમન ઘણું લાંબા સમય પછી થાય છે. આવી રીતે પચીસ પ્રકારના ચારિત્રમેહનીય કર્મનું નિરૂપણ કરવામાં આવ્યું. ત્રણ પ્રકારના દર્શન મેહનીયકર્મનું નિરૂપણ અગાઉ કરવામાં આવ્યું છે આમ મેહનીય કર્મની અડ્યાવીસ પ્રકૃતિનું પ્રતિપાદન થઈ ગયું. અનન્તાનુબન્ધી કષાયને ઉદય સમ્યકદર્શનને નાશ કરે છે જ્યાં સુધી તેને ઉદય રહે છે ત્યાંસુધી સમ્યક્દર્શનની ઉત્પત્તિ થતી નથી સમ્યક્દર્શન જે પહેલાં ઉત્પન્ન થઈ ગયું હોય અને પાછળથી અનન્તાનુબન્ધી કષાયને ઉદય થાય તે તે નાશ પામી જાય છે. અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયથી દેશવિરતિ પણ ઉત્પન્ન થઈ શકતી નથી તે પછી સર્વવિરતિ તે થાય જ કેવી રીતે ? પ્રત્યાખ્યાન કષાયના ઉદયથી દેશવિરતિમાં તે અવરોધ થતું નથી પરંતુ સર્વવિરતિ રૂપ ઉત્તમ ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. કહેવાનું એ છે કે બધા પ્રકારના પ્રાણુંતિપાતથી વિરત થાય છે એ જાતના સકલસંયમને લાભ થતો નથી. સંજવલન કષાયના ઉદયથી વીતરાગ ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. અનન્તાનુબન્ધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, અને સંજ્વલન એ ચારેના ક્રોધ, માન, માયા અને લેભ એમ ચાર-ચાર ભેદ છે અનન્તાનુબન્ધી આદિ ચાર પ્રકારના ક્રોધમાં એવી જ રીતે માન, માયા અને લેભમાં પરસ્પર જે તારતમ્ય છે અર્થાત તીવ્રભાવ, મધ્યભાવ વિમધ્યભાવ અને મન્દભાવ છે, તે હવે દર્શાવીએ છીએ– ચાર પ્રકારના ક્રોધમાં અનન્તાનુબન્ધી ક્રોધ ઉગ્ર હોય છે. તે પહાડમાં પડેલી ફાંટ (તીરાડ) જેવો છે જેમ પર્વતમાં પથ્થરશીલા વગેરેમાં જે તિરાડ પડી જાય છે, તે જ્યાં સુધી શિલા છે ત્યાં સુધી ૨૪ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૮૫ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ તત્વાર્થસૂત્રને રહે છે, સંઘાઈ શકતી નથી એવી જ રીતે અનન્તાનુબન્ધી ક્રોધ ઉત્પન્ન થાય છે તે તે જીવનપર્યન્ત કદી પણ શાન્ત થતો નથી. તેના સંસ્કાર જીવનવ્યાપી હોય છે. તેના સંસ્કારને નારા કરવાને કેઈ ઉપાય નથી. અનન્તાનુબન્ધી ક્રોધથી મૃત્યુ પ્રાપ્ત કરનાર છ પ્રાયઃ નરકગતિમાં ઉત્પન્ન થાય છે. અપ્રત્યાખ્યાની કે મધ્ય શ્રેણને હેય છે તે જમીનમાં પડેલી તડ જે છે જેના સંસ્કાર એક વર્ષ સુધી અસ્તિત્વમાં રહે છે અર્થાત જેમ જમીનમાં જે ફાટ પડી જાય છે તે વર્ષાઋતુમાં ચેકકસ જ ભુંસાઈ જાય છે એવી જ રીતે જે ક્રોધ એકવાર ઉત્પન્ન થઈને એક વર્ષની અંદર–અંદર પ્રશાંત થઈ જાય છે, તે અપ્રત્યાખ્યાની ક્રાધ કહેવાય છે. આ ક્રોધવાળા જી મરણ પછી તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે. પ્રત્યાખ્યાનાવરણને ક્રોધ વિમધ્ય કહેવાય છે તે રેતીમાં દોરેલી રેખા જે હોય છે તાત્પર્ય એ છે કે રેતીના ઢગલામાં લાકડીથી અગર કંઈ સળીથી જે રેખા બનાવી દેવામાં આવે તે તે વધુમાં વધુ ચાર માસની અંદર ભુંસાઈ જાય છે એવી જ રીતે જે ક્રોધ નિયમથી ચાર માસમાં શાન્ત થઈ જાય તે પ્રત્યાખ્યાન ક્રોધ કહેવાય છે. આ ક્રોધવાળા જીવ મરીને મનુષ્યોનિમાં જન્મ લે છે. - સંજવલન ક્રોધ મંદ હોય છે. તેને પાણીમાં ખેંચેલી રેખાની ઉપમા આપવામાં આવી છે કહેવું એ છે કે લાકડી શલાકા અથવા આંગળી વડે પાણીમાં જે રેખા ખેંચીએ તો પાણીને સ્વભાવ તરલ હોવાથી તે રેખા તેજ વખતે અદશ્ય થઈ જાય છે એવી જ રીતે જે અપ્રમત્ત જ્ઞાનીપુરુષને કોધ ઉત્પન્ન થતાની સાથે જ ઉપશાન્ત થઈ જાય છે તેને કેધ સંજવલન ક્રોધ કહેવાય છે અને આ જાતના ક્રોધવાળા છ દેવગતિમાં ઉત્પન્ન થાય છે, આવી જ રીતે માન પણ ચાર પ્રકારના છે. અનન્તાનુબન્ધી માન તીવ્ર અપ્રત્યાખ્યાની માન મધ્ય પ્રત્યાખ્યાની માન વિમધ્ય અને સંજવલન માન મન્દ હોય છે. આ ચાર પ્રકારના માન અનુક્રમે શૈલસ્તમ્ભની સમાન, અસ્થિતંભની જેમ દારુસ્તંભની જેમ અને નૃતંભની માફક સમજવા જોઈએ. જેવી રીતે શૈલસ્તંભ અર્થાત પર્વત કદાપી નમતો નથી તેવી જ રીતે કેઈ નિમિત્તથી ઉત્પન્ન થયેલ જે માન જીવન પર્યન્ત જતું નથી તે અનન્તાનુબન્ધી માન કહેવાય છે. આ માનને વશ થઈને મરનારા પ્રાણી નરકગતિમાં ઉત્પન્ન થાય છે એવી જ રીતે તે અસ્થિતંભ (હાડકાં) વગેરેની જેમ માન પણ પૂત ક્રોધની જેમ ઘટિત કરી લેવો જોઈએ તેમના ફળસ્વરૂપ થવાવાળી ગતિ પણ પૂર્વવતું જ જાણી લેવી. એવી જ રીતે માયા પણ ચાર પ્રકારની છે–અનન્તાનુબંધી માયા, અપ્રત્યાખ્યાની માયા પ્રત્યાખ્યાની માયા અને સંજવલન માયા કોધ અને માનની જેમ માયા પણ અનુક્રમથી તીવ્ર મધ્ય વિમધ્ય અને મન્દ હોય છે. અનન્તાનુબન્ધી માયા વાંસની ગાંઠની જેમ અપ્રત્યાખ્યાની માયા ઘેટાના શિંગડાની જેમ પ્રત્યાખ્યાની માયા ગોમૂત્રિકા (ચાલતા-ચાલતાં મૂતરનાર બળદના મૂત્રની વાંકી-ચું રેખાઓ)ની જેમ અને સંજ્વલન માયા અવલેખનિકાની જેમ હોય છે. તાત્પર્ય એ છેકે જેમ વાંસની ગાંઠ અત્યન્ત:કુટિલ-વક હોય છે અને હજાર પ્રયત્નો કરવા છતાં પણ સીધી થઈ શકતી નથી એવી રીતે તીવ્ર અનન્તાનુબન્ધી માયા પણ જીવનપર્યત કદાપી દૂર કરી શકાતી નથી. આ માયાને વશ થઈને મરનાર જી મરણની અનન્તર નરક શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૮૬ Page #201 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૩ મેહનીય નામનીમૂળ કર્મ પ્રકૃતિના ભેદોનું નિરૂપણ સૂ. ૯ ૧૮૭ ગતિમાં ઉત્પન થાય છે એવી જ રીતે પૂર્વોક્ત ક્રોધની જેમ ઘેટાના શીંગડાની જેમ ત્રણ પ્રકારની માયા માટે પણ યથાયોગ્ય સમજી લેવાનું છે. માયાના અનેક પર્યાયવાચક શબ્દ છે દા. ત. નિકૃતિ વંચના, દંભ દશે, પ્રપંચ, વગેરે આ શબ્દોથી માયાના અનેક રૂપોને પણ સમજી શકાય છે. લેભ પણ ચાર પ્રકાર છે અનન્તાનુબન્ધી લેભ, અપ્રત્યાખ્યાની લોભ, પ્રત્યાખ્યાની લેભ અને સંજ્વલન લાભ આ ચારેય પ્રકારના લોભ ક્રમશઃ તીવ્ર મધ્ય વિમધ્ય અને મન્દ હોય છે. એ કરમીઆ રંગની જેમ કર્દમરાગની જેમ ખંજન રાગની જેમ અને હળદરના રંગ જેવા છે. કરંજી રંગની સમાન તીવ્ર અનન્તાનુબધી લાભ મરણપર્યન્ત દૂર થતું નથી. આ લેભને અનુસરનાર પ્રાણી મૃત્યુ પછી નરકગતિમાં ઉત્પન્ન થાય છે. કઈમરાગની જેમ અપ્રત્યાખાની લેભ એક વર્ષ સુધી શેકાય છે. આ લેભને વશ થઈને મરનાર પ્રાણી તિર્યચનિમાં ઉત્પન્ન થાય છે. ખંજન રાગની જેમ વિમધ્ય પ્રત્યાખ્યાની લેભ ચાર માસ સુધી રહે છે આ લાભનું અનુસરણ કરીને મરનારા પ્રાણી મૃત્યુ બાદ મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય છે. આવી જ રીતે હળદરના રંગના જે મન્દ સંજ્વલન લેભ ઉત્પત્તિ બાદ શીધ્ર જ દૂર થઈ જાય છે. આ લેભને વશ થઈને મારનારા છ મરણાંતરે દેવગતિમાં ઉત્પન્ન થાય છે. આ ફોધ માન માયા અને લેભ કષાયેના વિરોધી ભાવ અનુકમથી ક્ષમા મૃદુતા ઋજુતા અને સન્તોષ છે. ક્ષમા આદિ વિરોધી ભાવનું અવલમ્બન કરીને ક્રોધ વગેરે કષાયને પ્રતિઘાત કરી શકાય છે. તાત્પર્ય એ છે કે કોઇના પ્રતિઘાતનું કારણ ક્ષમા છે. માનના પ્રતિઘાતનું કારણ માર્દવ છે. માયાના પ્રતિઘાતનું કારણ આર્જવ (સરળતા) છે. લેભના પ્રતિઘાતનું કારણ સતેષ છે. અહીં સમજવા ગ્ય વસ્તુ એ છે કે આ બધાં કમ મેહ પ્રધાન છે, અર્થાત આઠે કમમાં મેહનીય કર્મો જ પ્રધાન છે. આ કર્મોમાં કઈ-કઈ સર્વઘાતી અને કઈ કઈ દેશઘાતી છે અર્થાત્ કોઈ આત્માના ગુણને પૂર્ણ રૂપથી ઘાત કરે છે તો કેઈક આંશિક રૂપથી ઘાત કરે છે. આ કર્મો જ નરકભવ આદિના પ્રપંચને પ્રાપ્ત કરાવવામાં કારણભૂત છે. મેહ કષાયથી ઉત્પન્ન થાય છે કષાયની વિશેષતાથી કર્મની સ્થિતિમાં વિશેષતા થાય છે. કષાયથી જ સઘળાં દુખની પ્રાપ્તિ થાય છે આથી જે મુમુક્ષુ કમેને ઘટાડે ઈરછે છે તેને ક્રોધ વગેરે કષાયે સંવર કરવાના ઉપાય ક્ષમા આદિ સગુણોને નિરંતર અભ્યાસ કરે જોઈએ વળી કહ્યું પણ છે – આ લેકમાં જેટલું પણ ઘેર દુઃખ છે અને ત્રણે લોકમાં જે પણ ઉત્તમ સુખ છે તે બધા કષાયની વૃદ્ધિ અને નાશના કારણે જ સમજવા જોઈએ તાત્પર્ય એ છે કે જેમ જેમ કષાયોની વૃદ્ધિ થાય છે તેમ તેમ દુઃખની વૃદ્ધિ થાય છે અને જેમ જેમ કષાયને નાશ થાય છે તેમ તેમ દુઃખને નાશ થાય છે. આથી કપાયેના વિનાશ માટે નિરંતર પ્રયત્નશીલ રહેવું જોઈએ !ાલા ___ 'आउए चउविव्हे, नारगतिरिक्खमणुस्सा देवमेयओ ॥१०॥ આયુષ્ય કર્મ ચાર પ્રકારના છે–(૧) નારકાયુ (૨) તીર્થંચાયુ ૩) મનુષ્પાયુ અને (૪) દેવાયુ ૧ના તત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં કર્મની ચેથી મૂળ-પ્રકૃતિ મેહનીયકર્મની અઠ્યાવીસ ઉત્તરપ્રકૃતિનું પ્રરૂપણ કરવામાં આવ્યું હવે પાંચમી મૂળ પ્રકૃતિ આયુની ચારે ઉત્તરપ્રકૃતિઓ બતાવીએ છીએ – શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૮ ૭ Page #202 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્રના આયુષ્યકમ ની ઉત્તરપ્રકૃતિએ ચાર છે-નારકાય તિય ચાયુ મનુષ્યાયુ અને દેવાયુ ૫૧૦ના તત્ત્વાર્થનિયુકિત—પાછલા સૂત્રમાં ચેાથી મેહનીય રૂપ મૂળ ક*પ્રકૃતિની અવ્યાવીસ ઉત્તર પ્રકૃતિઓનું નિરૂપણ કરવામાં આવ્યુ. હવે આયુ નામક પાંચમી મૂળક પ્રકૃતિની ચાર ઉત્તરપ્રકૃતિએ કહીએ છીએ-ઉત્તરપ્રકૃતિરૂપ આયુષ્યકર્મ ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે નરકાયુ તિર્યંચાયુ મનુષ્યાયુ અને દેવાયુ. ૧૮૮ જે કર્મના ઉદયથી—આત્મા નારક્ તિર્યંચ મનુષ્ય અથવા દેવના રૂપમાં જીવીત રહે છે અને જે કર્માંના ક્ષયથી મરી જાય છે તેને આયુષ્ય કર્મ કહે છે. કહ્યુ પણ છે પેાતાને અનુરૂપ આસવની દ્વારા ગ્રહણ કરેલા અનાજ આદિ ને પ્રથમ બાંધેલા આયુષ્યના ઉપકારક હેાય છે. તે આયુ નામક મૂળ પ્રકૃતિની ચાર ઉત્તરપ્રકૃતિ છે -(૧) નારકાયુષ્ય (૨) તૈય ચર્ચાનિકાયુષ્ય (૩) માનુષ્યાયુષ્ય (૪ દેવાયુષ્ય ‘આયુષ્ય’ પદની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે - આનીયન્ત અર્થાત્ લાવવામાં આવે છે. શેષ કૃતિઓ ઉપભાગને માટે જીવની દ્વારા જેમાં તેને આયુ કહે છે. કાંસાના પાત્ર રૂપ આધારે ભાજન કરનાર માટે જ ચાખા અને ભાત વગેરે જુદી જુદી શાકભાજી રાખવામાં આવે છે અથવા આનીયન્ત અર્થાત્ લાવવામાં આવે છે. તે ભવની અંદર થનારી પ્રકૃતિએ જેની મદદથી તેને આયુ કહે છે; દારડાથી બાંધેલા શેરડીના ભારાની જેમ કહેવાનું એ છે કે જેમ દોરડું—શેરડીને ભેગી રાખે છે તેવી જ રીતે આયુષ્યક અમુક ભવ સમ્બંધી સમસ્ત પ્રકૃતિને એકઠી કરી રાખે છે અથવા એડી વગેરેની જેમ શરીર ધારણ પ્રતિ જે યત્નશીલ હૈાય છે. તે આયુષ્ય કહેવાય છે. આયુને જ આયુષ્ય કહે છે. આયું ચાર પ્રકારના છે કારણ કે સ'સાર ચાર ગતિ રૂપ છે. નરક પૃથ્વીનુ એક વિશેષ પ્રકારનું પરિણમન છે. નરક એ યાતનાઓનું સ્થાન છે નરકમાં રહેવાવાળાં પ્રાણી પણ નરક કહેવાય છે; નરક સંબંધી (આયુ)ને નારકી કહે છે. એકેન્દ્રિય એઇન્દ્રિય તૈઇન્દ્રિય ચતુરિન્દ્રિય અને પ ંચેન્દ્રિય તિય ટૈનિકોની આયુને તિયગ્યેાનિક કહે છે. સમ્પૂમિ અને ગાઁજ મનુષ્યેાના આયુને માનુષાયુ કહે છે. ભવનપતિ વાનવ્યંતર જ્યા તિષ્ઠ અને વૈમાનિકાની આયુને દેવાયુ કહી શકાય છે. આ રીતે આયુષ્ય મૂળ પ્રકૃતિની ચાર પ્રકૃતિએ સાબીત થઈ. ૧૦ના णामे बायालीसविहे गइ जाइ सरीराइ भेयओ ॥ ११ ॥ સૂત્રા—ગતિ જાતિ શરીર આદિના ભેદથી નામ કમ બેતાળીશ પ્રકારના છે. ૫૧૧૫ તત્ત્વાર્થદીપિકા—પાછલા સૂત્રમાં પાંચમી મૂળ કર્મ પ્રકૃતિ આયુષ્યની ચાર પ્રકૃતિએ કહેવામાં આવી. હવે ક્રમપ્રાસ છઠ્ઠી મૂળ કપ્રકૃતિ નામકર્મીની બેતાળીશ ઉત્તરપ્રકૃતિ કહીએ છીએ— ઉત્તર પ્રકૃતિએની અપેક્ષાથી નામકર્માંના ખેતાળીશ ભેદ છે તે આ મુજબ છે—(૧) ગતિનામ (૨) જાતિનામ (૩) શરીરનામ (૪) શરીરાંગેાપાંગ નામ (૫) શરીર અંધન નામ (૬) શરીર સંઘાત નામ (૭) સ'હુનન નામ (૮) સ’સ્થાન નામ (૯) વણું નામ (૧૦) ગંધનામ (૧૧) રસનામ (૧૨) પનામ (૧૩) અગુરુલઘુ નામ (૧૪) ઉપઘાત નામ (૧૫) પરાધાત (૧૬) આનુપૂર્વી નામ (૧૭) ઉચ્છ્વવાસ નામ (૧૮) આતપ નામ (૧૯) ઉદ્યોત નામ (૨૦) વિહાયેાગતિ નામ (૨૧) ત્રસનામ (૨૨) સ્થાવર નામ (૨૩) સૂક્ષ્મ નામ (૨૪) ખાદર નામ (૨૫) પર્યાપ્ત નામ (૨૬) અપર્યાપ્ત નામ (૨૭) સાધારણ શરીર નામ (૨૮) પ્રત્યેક શરીર શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૧૮૮ Page #203 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૩. નામકર્મની બેંતાલીશ ઉત્તરપ્રકૃતિનું કથન સૂ.૧૧ ૧૮૯ નામ (૨૯) સ્થિર નામ (૩૦) અસ્થિર નામ (૩૧) શુભ નામ (૩૨) અશુભ નામ (૩૩) સુભગ નામ (૩૪) દુર્લગ નામ (૩૫) સુસ્વર નામ (૩૬) દુઃસ્વર નામ (૩૭) આદેય નામ (૩૮) અનાદેય નામ (૩૯) યશઃ કીર્તિ નામ (૪૦) અયશઃ કીર્તાિ નામ (૪૧) નિર્માણ નામ અને (૪૨) તીર્થંકર નામ; આ નામ કમની બેંતાળીશ ઉત્તરપ્રકૃતિઓ છે. ૧૧ તવાર્થનિર્યુકિત–પાછલા સૂત્રમાં આયુષ્ય કર્મની ચાર ઉત્તર પ્રવૃતિઓ કહેવામાં આવી, કમપ્રાપ્ત નામકર્મની બેંતાળીશ ઉત્તર પ્રવૃતિઓ હોય છે તેમના નામ આ રીતે છે– (૧) ગતિ ૨) જાતિ (૩) શરીર (૪) શરીરસંગે પાગ (૫) શરીરબન્ધન (૬) શરીર સંઘાત (૭) સંહનન (૮) સંસ્થાન (૯) વર્ણ (૧૦) ગંધ (૧૧) રસ (૧૨) સ્પર્શ (૧૩) અગુરુ લઘુ (૧૪) ઉપઘાત (૧૫) પરાઘાત (૧૬) આનુપૂવી (૧૭) ઉચ્છવાસ (૧૮) આતપ (૧૯) ઉદ્યોત (૨૦) વિહાગતિ (૨૧) ત્રસ (૨૨) સ્થાવર (૨૩) સૂમ (૨૪) બાદર (૨૫) પર્યાપ્ત (૨૬) અપર્યાપ્ત (૨૭) સાધારણ શરીર (૨૮) પ્રત્યેક શરીર (ર૯) સ્થિર (૩૦) અસ્થિર (૩૧) શુભ (૩૨) અશુભ (૩૩) સુભગ (૩૪) દુર્લગ (૩૫) સુસ્વર (૩૬) દુઃસ્વર (૩૭) આદેય (૩૮) અનાદેય (૩૯) યશકીતિ (૪૦) અયશકીતિ (૪૧) નિર્માણ અને (૪૨) તીર્થકર નામ આ બેંતાળીશ ઉત્તરપ્રકૃતિઓના ૯૩ ત્રાણું ભેદ હોય છે, તે આ પ્રમાણે છે – (૧) ગતિ નામ કર્મના ચાર ભેદ છે–નરકગતિ. તિર્યંચગતિ. મનુષ્યગતિ અને દેવગતિ. (૨) જાતિનામ કર્મના પાંચ ભેદ છે–એકેન્દ્રિયજાતિ, બેઈન્દ્રિયજાતિ, તેઈન્દ્રિયજાતિ, ચતુરિન્દ્રીય જાતિ અને પંચેન્દ્રિય જાતિ [૪૫=૯] (૩) શરીરનામ કર્મ પાંચ પ્રકારના છે –ઔદારિક શરીર નામ કર્મ, વૈક્રિય શરીરનામ કર્મ, આહારક શરીરનામ કર્મ, તેજસ શરીરનામ કર્મ અને કાર્પણ શરીરનામ કર્મ [૯+૫=૧૪] (૪) અંગે પાંગ કર્મના ત્રણ ભેદ છે––ઔદારિક અંગોપાંગ, વિકિય અંગોપાંગ, આહારક અંગોપાંગ [૧૪+૩=૧૭] (૫) શરીરબન્ધનામ કમના પાંચ ભેદ છે-દારિક શરીરબન્ધન. વૈક્રિયશરીરબન્ધન, આહારકશરીરબન્ધન, તેજસશરીરબન્ધન, કામણશરીરબન્ધન [૧૭૫=૨૨] (૬) શરીર સંઘાત નામ કમના પાંચ ભેદ છે-ઔદારિક શરીર સંઘાત, વિક્રિયશરીરસંઘાત, આહારક શરીરસંઘાત, તેજસ શરીર સંઘાત. કામણશરીરસંઘાત [૨૨+૫=૨૭] (૭) સંહનન નામ કર્મના છ ભેદ છે–વજઋષભનારાચસંહનન, ઋષભનારાચસંહનન, નારાચસંહનન, અર્ધનારાચસંહનન, કીલિકાસંહનન, સેવાર્તસંહનન નામકર્મ [૨૭૬=૩૩] (૮) સંસ્થાનનામકર્મને છ ભેદ છે-સમચતુરસસંસ્થાન ન્યોધપરિમંડળ, સાદિસંસ્થાન, ફ્રેન્જકસંસ્થાન, વામનઃસંસ્થાન, અને હુન્ડસંસ્થાન નામકર્મ. [૩૩*૬=૩૯] (૯) વર્ણ, (૧૦) ગંધ, (૧૧) રસ અને (૧૨) સ્પર્શના વીસ ભેદ હોય છે–વણું નામકર્મના પાંચ ભેદ છે-કાળ, ભૂરો, લાલ, પીળે, અને સફેદ (૩*૫=૪૪] ગંધના બે ભેદ-સુરભિ ગંધ અને દુરભિમન્ય [૪૪+૨=૪૬] રસના પાંચ ભેદ-તીખો, કડવો, કસાયલે, ખાટો, મીઠ [૪૬૫=૫૧] સ્પર્શ નામના આઠ ભેદ–ગુરુ, લઘુ, કર્કશ, કોમળ, ટાઢ, ઉને, સુખ, ચિકણે [૫૧+૮૫૯] (૧૩) અગુરુલઘુ પણ એક પ્રકારનો છે [૬૦] (૧૪) ઉપઘાત અને (૧૫) પરાઘાતનો પણ એક એક ભેદ છે [૬૨] (૧૬) આનુપૂવી નામકર્મના ચાર ભેદ છે-નરકાનુપૂર્વી, તિર્યગાનુપૂર્વી, મનુષ્યાનુપૂવી અને દેવાનુપૂવી [૬૬] (૧૭) ઉચ્છવાસ (૧૮) ઉદ્યોત (૧૯) આપ નામકર્મને એક-એક ભેદ છે [૬] ૨૦) વિહાગતિ નામકર્મના બે ભેદ છે–પ્રશસ્ત શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ ૧૮૯ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ તત્ત્વાર્થસૂત્રને વિહાગતિ અને અપ્રશસ્તવિહાગતિ નામ [૭૧] નામકર્મના બેંતાળીશ ભેદમાંથી અહીં ૨૦ ભેદોનું વર્ણન થયું. બાકીના ૨ ભેદ આ પ્રમાણે છે – ૨૧ ત્રસ, ૨૨ સ્થાવર ૨૩ સૂક્ષ્મ ૨૪ બાદર ૨૫ પર્યાપ્ત, ૨૪ અપર્યાપ્ત ર૭ સાધારણશરીર ૨૮ પ્રત્યેક શરીર ૨૯ સ્થિર ૩૦ અસ્થિર ૩૧ શુભ ૩૨ અશુભ ૩૩ સુભગ ૩૪ દુર્ભગ ૩૫ સુસ્વર ૩૬ દુઃસ્વર ૩૭ અદેય ૩૮ અનાદેય ૩૯ યશકીર્તાિ ૪૦ અયશકીતિ ૪૧ નિર્માણ અને ૪ર તીર્થકર નામ કર્મ-દરેકના એક એક જ ભેદ છે આવી રીતે [૭૧+૨૨=૯૩] અગાઉ જણાવેલા. એકતર અને આ બાવીસ બધાં મળીને નામકર્મની બેંતાળીશ પ્રકૃતિઓના ત્રાણું ભેદ થાય છે. હવે અત્રે નામકર્મનું સવિસ્તર વર્ણન કરવામાં આવે છે જે કર્મ જીવને નરકભવ વગેરેમાં લઈ જાય છે અથવા જે કર્મ જીવપ્રદેશોથી સંબદ્ધ પુદ્ગલદ્રવ્યના વિપાકના સામર્થ્યથી જીવને નમાવે છે તે નામકર્મ કહેવાય છે. “નામ” આ યથાર્થ સંજ્ઞા છે અર્થાત્ જેવું આ કર્મનું નામ છે તેવી જ રીતે તેને સ્વભાવ પણ છે. જેમ, શુકલ આદિ ગુણોથી યુક્ત દ્રવ્યોમાં-ચિત્રપટ એ વ્યવહાર થાય છે, આ નિયત સંજ્ઞાનું કારણ છે. ગતિ નામક પિન્ડપ્રકૃતિના ચાર ભેદ છે–નરકગતિ આદિ. જે કર્મના ઉદયથી જીવ નારકી કહેવાય છે તે નરકગતિનામકર્મ કહેવાય છે. આ પ્રમાણે બાકીના પણ સમજી લેવા જોઈએ. જાતિનામ, પિન્ડપ્રકૃતિના પાંચ ભેદ છે–એકેન્દ્રિયજાતિનામકર્મ, દ્વિન્દ્રીય જાતિનામકર્મ, તેઈન્દ્રિયજાતિનામકર્મ, ચતુરિન્દ્રિયજાતિનામકર્મ અને પંચેન્દ્રિય જાતિનામકર્મ, એકેન્દ્રિય જાતિનામકર્મના ઉદયથી જીવ, એકેન્દ્રિય કહેવાય છે અર્થાત એકેન્દ્રિય એવા વ્યવહારનું કારણ એકેન્દ્રિયજાતિનામકર્મ છે. એવી જ રીતે એકેન્દ્રિય જાતિનામકર્મ વગેરેના વિષયમાં પણ જાણવું જોઈએ. એકેન્દ્રિયજાતિનામકર્મ પણ અનેક પ્રકારના છે–પૃથ્વિકાયિક-એકેન્દ્રિયજાતિનામકર્મ, અપૂકાયક-એકેન્દ્રિયજાતિનામકર્મ, તેજસ્કાયિક એકેન્દ્રિય જાતિનામકર્મ, વાયુકાયિક-એકેન્દ્રિયજાતિનામકર્મ, વનસ્પતિકાયિક-એકેન્દ્રિયજાતિનામકર્મ એવી જ રીતે દ્વીન્દ્રિયજાતિનામકમ શંખ અને છીપ વગેરેના ભેદથી ત્રિઇન્દ્રિયજાતિનામકર્મ ઉધઈ કીડી કંથવા વગેરેના ભેદથી ચતુરિન્દ્રિય જાતિનામ ભમરા તથા મધમાખી વગેરેના ભેદથી અને પંચેન્દ્રિયજાતિનામ મનુષ્ય વિગેરે જાતિનામના ભેદથી અનેક પ્રકારના સમજી લેવા જોઈએ. શરીરનામકર્મના પાંચ ભેદ છે–દારિક શરીરનામકર્મ વૈકિયશરીરનામકર્મ, આહારકશરીરનામકર્મ, તેજસશરીરનામકર્મ, કામણશરીરનામકર્મ. દારિક-અંગોપાંગ, વૈકીય-અંગોપાંગ અને આહારક-અંગોપાંગના ભેદથી ત્રણ પ્રકારના અંગોપાંગનામકર્મમાંથી પણ દરેકના અનેક ભેદો હોય છે. શિરે નામકર્મ, ઉનામકર્મ, પૃષ્ઠનામકર્મ, બાહુનામકર્મ ઉદરનામકર્મ, ચરણનામકમ, હસ્તનામકર્મ આ અંગનામકર્મના ભેદ છે. એવી જ રીતે ઉપાંગનામકર્મ પણ અનેક પ્રકારના હોય છે જેમકે--સ્પર્શન ઉપાંગનામકર્મ, રસના ઉપાંગનામકર્મ, પ્રાણુઉપાંગનામકર્મ, ચક્ષુઉપાંગનામકર્મ શ્રોત્ર-ઉપાંગનામકર્મ ઇત્યાદિ. શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ Page #205 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ નામકર્માંના અેંતાલીસ ઉત્તરપ્રકૃતિયાનું કથન સૂ. ૧૧ ૧૯૧ એકેન્દ્રિયજાતિ વગેરે પાંચ પ્રકારની જાતિઓમાં સ્ત્રી, પુરુષ, નપુંસક લિંગની વ્યવસ્થાનુ નિયમન કરવાવાળા અને અમુક પ્રકારનાં અવયવેાની રચનાની વ્યવસ્થાનું નિયામક નિર્માણુ નામક છે. નિર્માણુનામકર્મીના ઉયથી જ સઘળાં જીવાને પોત પોતાના ઢગના શરીર અવયવેાની રચના હૈાય છે આ નિર્માણુ નામ ક મહેલ મકાન વગેરે બનાવનાર કુશળ કારીગર જેવુ છે. શરીર નામ કર્મના ઉદચથી શરીરે યાગ્ય પુદ્ગલેને ગ્રહણ કરી લીધાં, તેઓ આત્મપ્રદે શેામાં સ્થિત પણ થઈ ગયા અને શરીરના આકારમાં પરિણત થઈ ગયા પરંતુ તેમને લાખ અને લાકડાની જેમ અરસપરસ અવિયેાગ (એકએક રૂપ) કરનાર બન્ધન નામ કમ વગેરે ન હાત તેા રેતીથી બનેલા પુરુષની જેમ શરીર વિખરાઈ જાત. તાત્પર્ય એ છે કે જેવી રીતે રેતીના કણ એકબીજામાં મળેલા હેાવા છતાં પણ જુદા જુદાં રહે છે તેવી જ રીતે શરીરના પુદ્ગલ પૃથ-પૃથક્ જ ન રહી જાય એ માટે અન્ધન નામના સ્વીકાર કરવામાં આવેલ છે. અન્યન નામ કમ પણ ઔદારિક આદિ શરીરોની જેમ પાંચ પ્રકારના છે. લાખ અને લાકડાની માફક પરસ્પર બદ્ધ પુદ્ગલાની જે પ્રગાઢ રચના વિશેષ છે તેને સઘાત કહે છે. તાત્પય એ છે કે આત્માની દ્વારા ગૃહીત પુદ્ગલાના અન્ધન નામ કર્મ દ્વારા પરસ્પરમાં અન્ય તા થઈ જાય છે પરંતુ તે બન્ધનમાં પ્રગાઢતા લાવનાર સધાત નામ કર્મ છે આથી જે કર્માંના ઉદયથી ઔદ્યારિક વગેરે શરીરની ગાઢી રચના થાય છે તે સંધાત નામકમ કહેવાય છે. જેમ લાકડામાં અથવા માટીના પિન્ડમાં એક પ્રકારની સઘનતા હાય છે તે પ્રકારની સઘનતા શરીરપુદ્ગલોમાં પણ જોવામાં આવે છે. આ સધનતા સઘાત લાભ કર્માંના ઉદયથી ઉત્પન્ન થાય છે સઘાત નામ કમ પણુ શરીર નામ કની માફ્ક ઔદારિક વગેરેના ભેદથી પાંચ પ્રકારનુ છે. અગર સધાત નામ કમ ન હેત ા શરીરમાં જે મજબુતાઈ જોવામાં આવે છે તે ન હેાત. સહુનન નામ કમ છ પ્રકારના છે—વજ, ઋષભનારાચ-સહુનન, વજ્રના અથ કીલિકા ઋષભને અ પરિવેષ્ટન પટ્ટ છે, નારાચના અથ ખને ખાજુ મર્કટ અન્ય છે આવી રીતે આ પદ્માના અથ થયા. સહનનના અર્થ કરવામાં આવે છે. જેમાં એ હાડકા બંને તરફ મટ અન્ધથી બાંધેલા હાય અને પછી પાટાની આકૃતિવાળું બીજું હાડકું તેને વીંટાયેલ હાય, તેની ઉપર તે ત્રણ હાડકાઓને ખીલીના આકારની વ નામની ત્રીજી હાડકી લાગેલી હેાય તે અન્ધન વિશેષને વ ઋષભનારાચ સહનન કહેવામાં આવે છે. (૧) જેમાં હાડકાએ બધાં ઉપર જણાવવા મુજબના હોય પરંતુ વાકાર ખીલી માત્ર ન હોય તે–અન્ધન વિશેષને ઋષભનારાચ સહનન કહે છે. (૨) જેમાં અંતે ખાજુએ મક બન્ય હોય તેને નારાચસહનન કહે છે. (૩) જેમાં એક બાજુએ તા મટબન્ધ હાય, બીજી બાજુએ ખીલી હેાય તે તેને અ - નારાચસહનન કહે છે, (૪) જેમાં એ હાડકાઓના સાંધા ખીલીથી બાંધેલા હાય તેને કીલિકા સહુનન કહે છે. (૫) જેમાં હાડકાઓને ટોચ ભાગ પરસ્પરમાં સ્પર્શ માત્રથી મળેલા હાય તેને સેવાત્ત સહનન કહે છે (૬). સંસ્થાન નામ કર્માંના છ ભેદ છે—સમચતુરસ્રસ સ્થાન આદિ અહી સંસ્થાનના આશય છે—આકાર અર્થાત્ અમુક આકારમાં શરીરની રચના હેાવી. તાત્પ એ છે કે શરીરને અનુકૂળ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૧૯૧ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ તત્ત્વાર્થસૂને બાંધવામાં આવનારા પુદગલમાં જે કર્મના ઉદયથી કઈ વિશિષ્ટ આકૃતિ ઉત્પન્ન થાય છે તે સંસ્થાનકર્મ કહેવાય છે. જે સંસ્થાન સમરસ હોય તે સમચતુરસ કહેવાય છે (૧) માન, ઉન્માન તથા પ્રમાણુની અપેક્ષાથી તેમાં ન તો એછાયાણું હોય છે કે ન વધુપણું. જેમાં નાભિ (ફૂટી)ના ઉપરના ભાગમાં બધા અવયવ ચતુરન્સ સમચતુષ્કોણ અર્થાત્ ગ્ય લક્ષણવાળા હોય પરંતુ તૂટીની નીચેના ભાગ ઉપર એ પ્રમાણે ન હોય તેને ચોધ પરિમંડળ સંસ્થાન કહે છે (૨) જેમાં પૂંટીથી નીચેના ભાગમાં બધા અવયવ સમચતુસ્ત્ર સમચતુષ્કોણ અર્થાત્ યથાયોગ્ય લક્ષણવાળા હોય પરંતુ ફૂટી ઉપરનો ભાગ નીચેના ભાગ જેવો ન હોય તેને સાદિ સંસ્થાન કહે છે. (૩) જેમાં ડેક, મસ્તક, હાથ અને પગ સમચતુષ્કોણ અર્થાત યથાયોગ્ય લક્ષણવાળા હોય પરંતુ શરીરને મધ્યભાગ-હદય, પીઠ આદિ ઘેડા વિકૃત હોય તેને કુન્જસ સ્થાન કહે છે. (૪) જેમાં શરીરને મધ્યભાગ તથા મસ્તક–ગર્દન, હાથ તથા પગ સમચતુષ્કોણ અને યથારૂપ લક્ષણવાળા હોય પરંતુ પ્રમાણમાં નાના હોય તેમને વામન–સંસ્થાન કહે છે. (૫) જેમાં હાથ પગ આદિ અવયવે પ્રમાણસરના હતાં નથી તેમને હુંડ સંસ્થાન કહે છે (૬). વર્ણ નામ કમ પાંચ પ્રકારના છે—કૃષ્ણવર્ણનામકર્મ , નીલવર્ણન.મકમ, રક્તવર્ણનામકર્મ પીતવર્ણનામકર્મ, શુકલવર્ણનામકર્મ ગન્ધ નામકર્મના બે ભેદ છે–સુરભિગંધનામકર્મ અને દુરભિગધ નામકર્મ. રસ નામકર્મના પાંચ ભેદ છે—તિકતરસ નામકર્મ, કટુકરસ નમકર્મ, કષાયરસ નામકર્મ, અસ્ફરસ નામકર્મ અને મધુરરસ નામકર્મ. | સ્પર્શ નામકર્મ આઠ પ્રકારના છે–કર્કશસ્પર્શ નામકર્મ, મૃદુસ્પર્શ નામકર્મ, ગુરુસ્પર્શ નામકર્મ, લઘુમ્મશ નામકર્મ, શીતસ્પર્શ નામકર્મ, ઉષ્ણસ્પર્શ નામકર્મ, સ્નિગ્ધસ્પર્શ નામકર્મ અને રૂક્ષસ્પર્શ નામકર્મ. આ વર્ણ–ગ-રસ-સ્પર્શ નામક નામકર્મ શરીરમાં અમુક-અમુક પ્રકારનાં વર્ણ ગંધ આદિને ઉત્પન્ન કરે છે – અગુરુલઘુ નામ કમ તે છે જે શરીરની અગુરુલઘુતાને નિયામક હોય છે. ગુરુતા, લઘુતા અને ગુરુલઘુતા આ ત્રણ પ્રકારના પરિણામના નિષેધક જે પરિણામ છે તે અગુરુ લઘુ કહેવાય છે. સારાંશ એ છે કે જે કર્મના ઉદયથી બધાં ના શરીર ને તે ઘણા મોટા હોય છે, ન ઘણા નાના હોય છે પરંતુ અગુરુલઘુ પરિણામવાળા હોય છે તે અગુરુલઘુ નામ કર્મ કહેવાય છે. બધાં દ્રવ્ય, સ્થિતિ આદિ અનેક સ્વાભાવથી પરિણત થાય છે તેમાથી અગુરુ લઘુ પરિણામને નિયામક અગુરુ લઘુ નામ કમ છે. જે નામ કર્મના ઉદયથી પિતાના જ શરીરના અવયવ પિતાને જ દુઃખદાયક હોય છે તે ઉપઘાત નામ કમ છે. બીજાને ત્રાસ અથવા પ્રતિઘાત આદિ ઉત્પન્ન કરવાવાળું એ પરાઘાત નામ કર્મ છે. જે કર્મના ઉદયથી કેઈ વિદ્વાન દર્શનમાત્રથી એજસ્વી પ્રતીત થાય છે અને કોઈ સભામાં પહોંચી જઈને વાક ચાતુર્યથી અન્ય શ્રોતાઓને ત્રાસ ઉત્પન્ન કરે છે અથવા બીજાની પ્રતિભાને પ્રતિઘાત કરે છે તે પરાઘાત મામ કર્મ છે. શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ ૧૯૨ Page #207 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૩. નામકર્મની બેંતાલીસ ઉત્તરપ્રકૃતિઓનું કથન સૂ. ૧૧ ૧૯ જીવ જ્યારે વર્તમાન દેહને ત્યાગ કરી નવીન જન્મ ધારણ કરવા માટે વિગ્રહ ગતિ કરે છે તે વખતે આ કર્મનો ઉદય થાય છે. આ આનુપૂવી નામ કર્મના ઉદયથી જીવ પિતાના નિયત ઉત્પત્તિ ક્ષેત્રમાં પહોંચે છે. ક્ષેત્રના સન્નિવેશ કમને આનુપૂવિ કહે છે જે કર્મના ઉદયથી અતિશયની સાથે ગમનની અનુકૂળતા હોય છે તેને પણ આનુપૂવી કહે છે તે અન્તરાળગતિ બે પ્રકારની છે–જુગતિ અને વક્રગતિ. જીવ જ્યારે એક સમય પ્રમાણ જુગતિથી ગમન કરે છે ત્યારે આગલા આયુષ્ય કર્મને અનુભવ કરતે થકો જ આનુપૂવી નામ કર્મ દ્વારા ઉત્પત્તિ સ્થાનને મેળવી આગલું આયુષ્ય પ્રાપ્ત કરે છે. બે ત્રણ અથવા ચાર સમયવાળી વક્રગતિથી જે વાણિમુક્તા, લાંગલિકા અને ગમુત્રિકા લક્ષણવાળી હોય છે, ગતિ કરે છે તે વળાંક શરૂ થવાના સમયે આગામી આયુષ્યને પ્રાપ્ત કરી લે છે. તે જ સમયે આનુપૂવી નામ કમને ઉદય થાય છે. શંકા–જેમ જુગતિમાં આનુપૂવી નામ કર્મના ઉદય વગર જ જીવ પિતાના ઉત્પત્તિ ક્ષેત્રમાં પહોંચી જાય છે તેવી જ રીતે વક્રગતિ કરીને પણ આનુપૂવી નામ કર્મ વગર જ ઉત્પત્તિ ક્ષેત્રમાં કેમ પ્રાપ્ત થઈ જતું નથી ? સમાધાન–અજુગતિમાં પૂર્વ ભવ સંબંધી આયુષ્યના વ્યવહારથી જ જીવનું ગમન થાય છે જ્યાં પૂર્વભવના આયુષ્યને ક્ષય થઈ જાય છે ત્યાં જ આનુપૂવી નામકર્મને, જે રસ્તામાં પડેલી લાકડી જેવું છે તેને ઉદય થાય છે. આ રીતે વક્રગતિમાં વર્તમાન ભવના આયુષ્ય કર્મને ક્ષય થવાથી આનુપૂવી નામ કમનો ઉદય થાય છે.. પ્રાણાયામ અર્થાત્ ઉચ્છવાસ અને વિશ્વાસને ગ્ય પુગલેને ધારણ કરવાની શક્તિ ઉત્પન્ન કરનાર કર્મ ઉચ્છવાસ નામ કર્મ કહેવાય છે. આપના સામર્થ્યને જનક કર્મ આતા નામકર્મ છે. પ્રકાશની શક્તિ ઉત્પન્ન કરનાર ઉદ્યોત નામ કર્મ છે. લબ્ધિ શિક્ષા (શિક્ષણ) અગર ઋદ્ધિના પ્રભાવથી આકાશમાં વિહાર કરવાની શક્તિ ઉત્પના કરાર કર્મ વિહગગતિ અથવા વિહાગતિ નામ કમી કહેવાય છે. પ્રશસ્ત વિહાગતિ હંસ આદિની મેહક ચાલ અને અપ્રશસ્ત વિહાગતિ ઉંટ વગેરેની વાંકી ચાલ સમજવા, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવ ત્રસ કહેવાય છે. જે કર્મના ઉદયથી ત્રસ પર્યાયની પ્રાપ્તિ થાય છે તે ત્રસ નામ કર્મ છે. જે કર્મના ઉદયથી સ્થાવર પર્યાયની પ્રાપ્તિ થાય તે સ્થાવર નામકર્મ છે–સૂમ શરીરને પિતા સૂફમ નામ કમ છે. જેના ઉદયથી બાદર શરીર ઉત્પન્ન થાય તે બાદરનામ કર્મ કહેવાય છે. પર્યાપ્ત નામ કર્મનું વિવેચન–જે કર્મના ઉદયથી પિત–પિતાને ગ્ય પર્યાપ્તિઓની પૂર્ણતા થાય તે પર્યાપ્તિ નામ કર્મ કહેવાય છે. પર્યાપ્તિઓ પાંચ છે–આહારપર્યાપ્તિ, શરીરપર્યાપ્તિ, ઈન્દ્રિય પર્યાપ્તિ, ભાષામણુવજત્તિ અને ભાષામન:પર્યાપ્તિ, આત્માની ક્રિયાની સમાપ્તિને પર્યાપ્તિ કહે છે. આવી રીતે પર્યાપ્તિ આત્માનું એક પ્રકારનું કરાયું છે તે કરણથી આત્મામાં આહાર વગેરેને ગ્રહણ કરવાની શક્તિ ઉત્પન્ન થાય છે, તે કરણ જે પુદ્ગલથી ઉત્પન્ન થાય છે તે પુગલ આત્મા મારફતે ગૃહીત થઈને અને વિશિષ્ટ પરિણામથી પરિણત થઈને પર્યાપ્તિ કહેવાય છે. મનઃ પર્યાપ્તિ ઈન્દ્રિય પયૉપ્તિમાં સમાયેલી છે આથી તેની જુદી ગણત્રી કરવામાં આવી નથી. ૨૫ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૯ ૩ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ તત્વાર્થસૂત્રને જે કર્મના ઉદયથી જીવ પિતાને અનુરૂપ પતિઓને પૂર્ણ ન કરી શકે તેને અપર્યાતિનામકર્મ કહે છે. જે કર્મના ઉદયથી એવા શરીરનું નિર્માણ થાય કે જે અનન્ત છે માટે સાધારણ હિય, તે સાધારણ નામકર્મ કહેવાય છે અનન્ત જીવેનું જે એક જ શરીર હોય છે તેને સાધારણું શરીર કહે છે. એવું શરીર કુંપળ વગેરે નિગદમાં જ જોવામાં આવે છે ત્યાં એક જીવને આહાર અનન્ત છને આહાર હોય છે, એકને શ્વાસેચ્છવાસ જ અનંત જીને શ્વાસેચ્છવાસ હોય છે. આવું સાધારણ શરીર જ કર્મના ઉદયથી નિષ્પન્ન થાય છે, તે સાધારણ શરીર નામ કર્મ છે. સ્થિરતા ઉત્પન્ન કરવાવાળુ કર્મ સ્થિરનામ કર્મ છે. આનાથી જે ઉલટું હોય તે અસ્થિર નામ કર્મ છે એવી જ રીતે શુભ, અશુભ, સુભગ, દુર્ભગ સુસ્વર અને દુ:સ્વર નામ કર્મ પણ સમજી લેવા જોઈએ. આદેયતા ઉત્પન્ન કરનાર આદેય નામ કર્મ કહેવાય છે અને જે એનાથી વિરુદ્ધ હોય તે અનાદેયનામ કર્મ છે જેના ઉદયથી યશ તથા કીર્તિ ફેલાય તે યશઃ કતિ નામકર્મ અને જેના ઉદયથી અપજશ અને અપકીર્તિ થાય તે અયશકીર્તિનામ કર્મ કહેવાય છે. જે કર્મના ઉદયથી તીર્થકરત્વની પ્રાપ્તિ થાય તેને તીર્થંકર નામ કમી કહે છે આ કર્મના ઉદયથી જીવ દર્શનજ્ઞાન–ચારિત્ર રૂપ તીર્થની પ્રવૃત્તિ કરે છે, મુનિઓના સર્વવિરતિ અને શ્રાવકેના દેશ વિરતિ ધર્મને-ઉપદેશ કરે છે, આક્ષેપિણુ–સંવેગિની તથા નિવેદિની કથાઓ દ્વારા ભવ્યજનેની સિદ્ધિ-મેક્ષ માટે મેક્ષમાગ પ્રદર્શિત કરે છે અને જે કર્મના પ્રભાવથી સુરેન્દ્રો, અસુરેન્દ્રો અને નરેન્દ્રો દ્વારા પૂજાય છે તે તીર્થંકરનામ કર્મ કહેવાય છે આમ નામકર્મની ઉત્તર તથા ઉત્તરોત્તર, પ્રકૃતિએ અનેક પ્રકારની કહેવામાં આવી છે ! ૧૧ છે 'गोए दुविहे उच्चे नीए' સૂત્રાર્થ--ત્રકમની બે ઉત્તરપ્રકૃતિ છે-- ઉચ્ચત્ર તથા નીચત્ર છે ૧૨ . તત્વાર્થદીપિકા–પૂર્વ સૂત્રમાં નામકર્મ નામક મૂળ પ્રકૃતિની બેંતાળીશ ઉત્તર પ્રવૃતિઓનું પ્રતિપાદન કરવામાં આવ્યું : હવે શેત્રકમની બે ઉત્તરપ્રકૃતિએનું કથન કરીએ છીએ–શેત્રકર્મની ઉત્તર પ્રવૃતિઓ બે છે–ઉચ્ચગેત્ર તથા નીચગોત્ર. ઉચ્ચ ગોત્ર દેશ-જાતિ-કુળ-સ્થાન-માન-સત્કાર-એશ્વર્ય આદિને ઉત્કર્ષ ઉત્પન્ન કરે છે. નીચગવ્ય આનાથી ઉલટું હોય છે એના ઉદયથી ચાંડાળ, શિકારી માછીમાર દાસ, દાસીઓ વગેરે જેવી અવસ્થાઓ પ્રાપ્ત થાય છે. તે ૧૨ તત્વાર્થનિયુકિત-પાછલા સૂત્રમાં નામ કર્મની બેંતાળીશ ઉત્તર પ્રવૃતિઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે ગેત્ર નામક જે મૂળ પ્રકૃતિ છે તેની બે પ્રકૃતિઓનું કથન કરીએ છીએ ગોત્રકર્મના બે ભેદ છે–ઉચ્ચગેત્ર અને નીચત્ર જે કર્મના ઉદયથી જીવ ઉચ્ચ જાતિને મેળવે છે તે ઉચત્રકર્મ, અને જેના ઉદયથી નીચ જાતિને પ્રાપ્ત કરે છે તે નીચત્રકર્મ કહેવાય છે. ઉચ્ચગોત્ર કમ મગધ, અંગ, કલિંગ, બંગ આદિ આદેશમાં જન્મ લેવાનો હારિવંશ, ઈક્વાકુ વગેરે પિતૃવંશ રૂપ જાતિઓમાં તથા ઉગ્રકુળ ભેગકુલ વગેરે માતૃવંશ રૂપ ઉત્તમ કુળમાં જન્મ લેવાનું કારણ હોય છે. આવી જ રીતે પ્રભુ પ્રભાવશાળીની પાસે એકદમ પાસે બેસવાથી આદિ રૂપ સ્થાન, પિતાના શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૯૪ Page #209 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૩. ગેાત્રકમ અને અંતરાયકર્મના ભેદોનું કથન સૂ. ૧૨-૧૩ ૧૯૫ હાથે વસ્ત્રપ્રદાન આદિ રૂપ માન, અભ્યુત્થાન, આસન, અંજલિપ્રગ્રહ વગેરે સત્કારના તથા હાથી ઘેાડા, રથ તથા પદાતિ આદિ જાહેાજલાલી સર્જન કરનાર ઉચ્ચગેાત્ર કર્મ કહેવાય છે. નીચગેાત્ર કર્માંના ઉદયથી ચાંડાળ, ગારૂડી, શિકારી માછીમાર, જલ્લાદ, શૂદ્ર, કચરાવાસીદુ વાળનાર વગેરે હાય છે. જેના ઉદયથી અખિલ વિશ્વમાં આદરણીય ઈક્ષ્વાકુવંશ, સૂર્યવંશ, ચન્દ્રવંશ, કુરુવંશ, હરિવંશ તથા તથા ઉગ્રવંશ આદિ ઉત્તમ કોઈ વંશમાં જન્મ થાય છે. તેને ઉચ્ચ ગાત્ર કહે છે આનાથી ઉલ્ટું, જે કર્મના ઉદયથી નિન્દ્રિત, ગરીબ ભ્રષ્ટાચારી, અસત્યભાષી ચારી કરનાર, વ્યભિચારી હિંસક ચાંડાળ આદિ કુળામાં જવાના જન્મ થાય છે; તે નીચ ગાત્ર કહેવાય છે ! ૧૨ ૫ તાપ વિદે, દાળ-હામ-મોન-ગોળ-વીચિંતાય મેચો' સૂત્રા—અન્તરાય પાંચ પ્રકારના છે—દાનાન્તરાય લાભાન્તરાય ભેગાન્તરાય ઉપભાગાન્તરાય અને વીર્યાન્તરાય !! ૧૩ II તવાથ દીપિકા-પૂર્વ સૂત્રમાં ગાત્રકમ રૂપ મૂળ પ્રકૃતિની એ ઉત્તર પ્રકૃતિનું પ્રતિપાદન કરવામાં માન્યું. હવે આઠમી મૂળપ્રકૃતિ અન્તરાય કમની પાંચ ઉત્તર-પ્રકૃતિનુ નિરૂપણ કરવા માટે કહીએ છીએ-અન્તરાય કર્મીની ઉત્તર-પ્રકૃતિ પાંચ કહેવામાં આવી છે— જેવી કે દાનાન્તરાય, લાભાન્તરાય, ભેગાન્તરાય ઉપલેાગાન્તરાય અને વીર્યાન્તરાય. આ કર્મ, દાન, લાભ, ભાગ, ઉપલેાગ અને વીય પરિણામમાં વિશ્ન નાખવાના કારણ રૂપ હાય છે. આ કારણે દાનાન્તર આદિના નામથી કહેવામાં આવ છે. તાત્પ એ છે કે જે કમ ના ઉદયથી જીવ દાન દેવાની અભિલાષા રાખવા છતાં પણ દાન આપી શક્તા નથી, લાભ મેળવવાની ઈચ્છા હેાવા છતાં લાભ પ્રાપ્ત કરી શકતા નથી, ભાગવવાની ઈચ્છા હેાવા છતાં ભાગ કરી શકતા નથી, ઉપભાગ કરવાની મનેાકામના હેાવા છતાં ઉપભોગ કરી શકતા નથી અને ઉત્સાહ પ્રકટ કરવાની તીવ્ર અભિલાષા છતાં ઉત્સાહ દેખાડી શકતા નથી તે અન્તરાય કમ` કહેવાય છે. દાનાન્તરાય આદિ તેની પાંચ ઉત્તરપ્રકૃતિએ છે. ૫ ૧૩ ॥ તત્ત્વાર્થી નિયુકિત—પૂર્વ સૂત્રમાં સાતમી મૂળકમ પ્રકૃતિ ગાત્રની ઉત્તપ્રકૃતિએ દર્શાવીને હવે આઠમી મૂળપ્રકૃતિ અન્તરાય કની પાંચ ઉત્તરપ્રકૃતિએ બતાવીએ છીએ— ઉત્તરપ્રકૃતિના રૂપમાં અન્તરાય કમ પાંચ પ્રકારના છે—દાનાન્તરાય, લાભાન્તરાય, ભાગાન્તરાય, ઉપલેાગાન્તરાય અને વીર્યાન્તરાય, અન્તરાયકમની આ જ પાંચ ઉત્તરપ્રકૃતિ છે. દેય વસ્તુના ત્યાગ કરવા દાન કહેવાય છે તેમાં થનાર અન્તરાય અર્થાત્ વિન્ન દાનાન્તરાય હેવાય છે. કહેવાનું એ છે કે જે કર્મીના ઉદ્ભયથી દેય દ્રવ્યની સગવડતા હૈાવા છતાં દાતા દાન કરી શકતા નથી--જે દાનમાં અવરોધ-અડચણ ઉંભી કરે છે તે દાનાન્તરાય કમ કહેવાય છે. આપવા લાયક દ્રવ્ય હાજર છે, લેનાર પણ સન્મુખ અને દાતા એ પણુ જાણે છે કે જો આને ધન આપવામાં આવશે તે! મહાન ફળની પ્રાપ્તિ થશે તેા પણ દાનાન્તરાય કમના ઉદ્ભયથી દાતા દાન આપી શકતા નથી. આવી જ રીતે પ્રાપ્ત વસ્તુની હાજરી હેાવા છતાં પણ અને લાભની ઇચ્છા હેાવા છતાંપણુ જે કમના ઉદ્દયે લાભ ન થઇ શકે તે લાભાન્તરાય કમ કહેવાય છે. ભાગાન્તરાય, ઉપભાગાન્તરાય અને વીર્યાંન્તરાય ક પણ આ પ્રમાણે સમજી લેવા જોઈ એ. કોઈ ઉદારચિરત પુરુષ સમભા શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૧૯૫ Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ તત્ત્વાર્થ સૂત્રના વથી. યાચકોની ઇચ્છા અનુસાર ગજાસ ́પત પ્રમાણે દાન આપી રહ્યો હોય પરંતુ કાઈ એવા યાચક હોય જેને માગવા છતાં પણુ, ઘેાડુ પણ દ્રવ્ય ન આપે તે સમજવું જોઈ એ કે તે યાચકને લાભાન્તરાય કર્મના ઉદય છે. જે વસ્તુ એક વખત ભાગવવામાં આવે તે ભેગ કહેવાય છે જેમ માળા, ચન્તન વગેરે. ભાગને અનુકૂળ વસ્તુ હાજર હાય તા પણ જે કમના ઉદ્દયથી તેને ભાગવી ન શકાય તે ભાગાન્તરાય કમ કહેવાય છે. વસ્ત્ર, શય્યા, આસન, પાત્ર વગેને ઉપલેગ કહેવાય છે કારણ કે તેમના વારંવાર ભેગ કરી શકાય છે. આ વસ્ત્ર વગેરે વસ્તુઓના હાવા છતાં પણ જે કર્માંના ઉન્નુચથી રિલેાગ ન કરી શકાય તેને ઉપલેાગાન્તરાય કમ કહે છે. વીર્ય ના અથ છે ઉત્સાહ, ચેષ્ટા અથવા શકિત. કોઈ માનવી ખળવાન છે, પુષ્ટ શરીરવાળા છે, યુવાન છે, તેા પણ ધ કમ વગેરે કરવામાં શક્તિ પ્રદર્શિત કરતા નથી, ઉમ`ગ ખતાવતા નથી તે માની લેવું કે તેને વીર્યાન્તરાય કાઁના ઉદય છે. પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય વાયુકાય અને વનસ્પતિકાયના જીવામાં વીર્યાન્તરાય કર્મનાં ક્ષયાપશમ જનિત તરતમતા અનુસાર પૂર્ણરૂપથી ઉદય માનવા જોઈ એ. માની અપેક્ષા એઇન્દ્રિય જીવામાં, એઇન્દ્રિયાની અપેક્ષા તેઇન્દ્રિય જીવેામાં ઓછુ' વીર્યાન્તરાય જોવામાં માવે છે. આ મુજબ છદ્મસ્થઅવસ્થાના પરાકાષ્ટા સમયમાં અર્થાત્ ખારમાં ક્ષીણુ કષાય નામક ગુણસ્થાનના ઐતિમ સમયમાં વીર્યાન્તરાય કમ સહુથી ઓછું દેખાય છે કેવળજ્ઞાન લાધવાથી (મળવાથી) ભલે તીર્થંકર કેવળી હાય કે સામાન્યકેવળી, વીર્યાન્તરાય કમથી સથા રહિત થઈ જાય છે. તેમનામાં સર્વોત્કૃષ્ટ વીય હા છે. !! ૧૩ 'णाणदंसणावर णिज्जवेयणिज्अंतरायाणं, इत्यादि સૂત્રા—જ્ઞાનાવરણુ, દનાવરણ, વેદનીય અને અન્તરાય ક્રાડાઢાડી સાગરોપમની અને જધન્ય અન્તર્મુહૂત્તની છે ૫૧૪૫ કમની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ તત્વાથ દીપિકા આનાથી પૂર્વ પ્રકૃતિબંધનું પ્રરૂપણ કરવા માટે કહેવામાં આવે છે. જ્ઞાનાવરણુ દનાવરણુ વેદનીય અને અંતરાય આ ચાર કાઁની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ ક્રોડાક્રોડી સાગરાપમની છે અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂત્તની છે ૫૧૪ા તત્ત્વાર્થં નિયુકિત—પાછળના સૂત્રામાં મૂળ અને ઉત્તર પ્રકૃતિબન્ધની પ્રરૂપણા કરવામાં આવેલ છે હવે સ્થિતિબન્ધની પ્રરૂપણા કરતા થકા પ્રથમ જ્ઞાનાવરણુ, દર્શનાવરણ વેદનીય અને અન્તરાય ક્રમની સ્થિતિ બતાવીએ છીએ જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ, વેદનીય અને અન્તરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ ક્રોડાક્રેાડી સાગરાપમની અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂત્તની છે. અન્યના સમયથી શરૂ કરીને અત્યાર સુધી તે કર્મ પૂર્ણ રૂપથી નિણું થાય છે ત્યાં સુધીના સમય સ્થિતિકાળ કહેવાય છે. સ્થિતિકાળને જ અહી' સ્થિતિ શબ્દથી કહેલા છે. આવી રીતે પૂર્વાંક્ત ચાર મૂળપ્રકૃતિએના સ્થિતિબન્ધ ઉત્કૃષ્ટ ત્રોસ ક્રોડાકોડી સાગરોપમને સમજવા જોઈ એ. આ ચારે કર્મોના અખાધાકાળ ત્રણ હજાર વર્ષના છે. અન્ય થયા બાદ જેટલા કાળ સુધી કર્મીના ઉદય થતા નથી, તેટલે કાળ અખાધાકાળ કહેવાય છે. અમાધાકાળ પુરી થઈ ગયા બાદ જ્ઞાનાવરણ વગેરે કાઈ કમ જ્યારે ઉદયાવલીકામાં પ્રવેશ થાય છે ત્યારથી પ્રારંભ કરીને તેને પૂર્ણ રૂપથી નાશ થવાના કાળને અન્યકાળ કહે છે. પરિણામ એ આવ્યું કે જ્ઞાના શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૧૯૬ Page #211 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૩. કમ પ્રકૃતિના સ્થિતિબંધનું નિરૂપણ સૂ. ૧૪-૧૫ ૧૭ વરણ વગેરે કહેલાં ચારે કર્મબન્ધકાળથી લઈને ત્રણ હજાર વર્ષ પુરાં થઈ ગયા બાદ ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થાય છે. જ્ઞાનાવરણ. દર્શનાવરણ, વેદનીય અને અન્તરાય કર્મની ત્રીસ ક્રોડાકોડી સાગરોપમની જે ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવવામાં આવી છે તે સંજ્ઞી, મિથ્યાષ્ટિ પંચેન્દ્રિય પર્યાપ્ત જીવની અપેક્ષાથી સમજવી જોઈએ. ઉત્તરાધ્યયનના ૩૩માં અધ્યયનમાં કહેવામાં આવ્યું છે બે આવરણોની અર્થાત્ જ્ઞાનાવરણ અને દર્શનાવરણની, વેદનીયની તથા અન્તરાય કમની ત્રીસ કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ રિથતિ કહેવામાં આવી છે. આ ચારેયની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે ૧-૨ ૧૪મા 'मोहणिज्जस्स सरि कोडाकोडीओ' ॥१५॥ સૂત્રાર્થ–મેહનીય કમની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર ક્રોડાકોડી સાગરોપમની છે માનપા તત્વાર્થદીપિકા–પૂર્વ સૂત્રમાં જ્ઞાનાવરણ દર્શનાવરણ વેદનીય અને અન્તરાય કર્મની સ્થિતિ દર્શાવાઈ છે હવે મેહનીય કર્મની સિથિતિનું પ્રતિપાદન કરીએ છીએ-- મેહનીય કર્મની જેનું સ્વરૂપ પહેલા કહેવાઈ ગયું છે, ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ સીત્તેર ફોડા કોડી સાગરોપમની છે. આ કર્મની જઘન્ય સ્થિતિ અમુહૂર્તની છે ઉપાય તત્વાર્થનિર્યુક્તિ–આની અગાઉ જ્ઞાનાવરણ આદિ ચાર કર્મપ્રકૃતિઓને સ્થિતિ કાળ વિસ્તારપૂર્વક બતાવાઈ ગયો છે હવે મેહનીય કર્મને સ્થિતિ કાળ બતાવીએ છીએ– મેહનીય કમની ઉત્કૃષ્ટ સ્થિતિ સીસર કડાકોડી સાગરોપમની તથા જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. મેહનીય કર્મને અબાધાકાળ સાત હજાર વર્ષ છે. આબાધાકાળની સમાપ્તિથી લઈને સંપૂર્ણ કર્મને ક્ષય થવા સુધીનો સમય બાધાકાળ કહેવાય છે અર્થાત જે સમયે મેહનીય કામ ઉંદયાવલિકામાં પ્રવિણ થયે તે સમયથી શરુ કરીને તેના પૂર્ણ રૂપથી નાશ થવા સુધીનો સમય બાધાકાળ કહી શકાય છે. ફલિતાર્થ એ છે કે સીત્તેર હજાર વર્ષ વ્યતીત થઈ જવા પર સીતેર કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળા મેહનીય કર્મને ઉદયાવલીકામાં પ્રવેશ થાય છે. મેહનીય કર્મની આ ઉત્કૃષ્ટ સ્થિતિ સંસી પંચેન્દ્રિય મિથ્યાદષ્ટિ પર્યાપ્ત જીવની અપેક્ષાથી સમજવી જોઈએ અથત મિથ્યાદષ્ટિ સંજ્ઞી પર્યાપ્ત પંચેન્દ્રિય જીવ જ સીત્તેર કોડી સાગરોપમની સ્થિતિને બંધ કરી શકે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૩માં અધ્યયનમાં કહ્યું છે મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર ક્રોડાક્રોડી સાગરોપમની છે અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તાની છે ૧પ 'नामगोताणं वीसईकोडाकोडीओ ॥१६॥ સૂત્રાર્થનામ અને ગેત્ર કમની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમ છે. એમનો જઘન્ય સ્થિતિકાળ આઠ મુહુર્તનો સમજવો જોઈએ ૧૬ તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં મહનીય કર્મને સ્થિતિકાળ પ્રરૂપિત કરવામાં આવ્યો છે. હવે નામ અત્રે ગોત્ર નામક ભૂલ પ્રકૃતિઓને સ્થિતિકાળ પ્રતિપાદિત કરવા માટે કહીએ છીએ. ' નામ કર્મ અને ગોત્ર કર્મની સ્થિતિને ઉત્કૃષ્ટ કાળ વિસ કોડાક્રોડી સાગરોપમ છે, એમને જઘન્ય સ્થિતિકાળ આઠ મુહુર્ત સમજ જોઈએ. ૧૬ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૯ ૭ Page #212 -------------------------------------------------------------------------- ________________ પ w - - w ૧૯૮ તત્ત્વાર્થસૂત્રને તત્વાર્થનિર્યુકિત-આની અગાઉના સૂત્રમાં મેહનીય કર્મની સ્થિતિ કહેવામાં આવી છે. હવે નામ અને નેત્ર કર્મના સ્થિતિ કાળનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ. નામ કર્મ અને ગોત્ર કર્મ નામક મૂળ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ-વીસ-વીસ કોડાકોડી સાગરોપમ છે. આ બંનેને આ બાધાકાળ બબ્બે હજાર વર્ષ છે. ત્યારબાદ બાધાકાળ પ્રારંભ થઈ જાય છે. ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થવાના સમયેથી આરંભ થઈને પૂર્ણતયા ક્ષય થઈ જવાના સમયને બાધાકાળ કહે છે. આવી રીતે બન્ધકાળથી લઈને બે હજાર વર્ષ વ્યતીત થઈ જવા પર નામ કર્મ અને ગેત્ર કર્મ ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થાય છે. નામ કર્મ અને ગેત્રકમ બન્ધના સમયથી લઈને જેટલા વખત સુધી અનુભવમાં આવતા નથી તેટલે સમય તેમને અબાધાકાળ કહેવાય. છે. નામ અને નેત્ર કર્મની વીસ ક્રોડાકોડી સાગરોપમની જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવામાં આવી છે તેને અન્ય સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત મિથ્યાષ્ટિ જીવ જ કરી શકે છે. ઉત્તરાધ્યયન સૂત્રનાં ૩૩માં અધ્યયનની ૨૩મી ગાથામાં કહ્યું છે—નામ કર્મ અને ગેત્રકમની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ ક્રોડાકોડી સાગરોપમની છે અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. ૧દા 'आउरुम्मस्स तेत्तीससागरोवमा ठिई उक्कोसा' ॥१७॥ સૂત્રાર્થ-આયુષ્ય કમની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે ૧ળા તત્વાર્થદીપિકા-પૂર્વ સૂત્રમાં નામ અને ગોત્ર નામક મૂળ પ્રકૃતિઓની સ્થિતિનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે આયુષ્ય નામની મૂલ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ કરીએ છીએ. આયુષ્ય નામની મૂળ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વ કોટિના ત્રિભાગથી અધિક તેત્રીશ સાગરેપમની જાણવી જોઈએ. એની જઘન્ય સ્થિતિ અન્તમુહૂર્તાની છે તે આગળ ઉપર કહીશું ૧છા તત્વાર્થનિર્યુકિત-નામ અને ગોત્ર કર્મની સ્થિતિને કાળ બતાવાઈ ગયો. હવે આયુષ્ય નામક મૂળપ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિકાળ પ્રતિપાદન કરીએ છીએ, - આયુષ્ય કર્મ નામક મૂળપ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ કરોડ પૂર્વના ત્રીજા ભાગથી અધિક તેત્રીશ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ સમજવી જોઈએ. જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે જે, આગળ ઉપર કહેવાશે. અત્રે-સાગરોપમ લેવાથી, “કોડાકોડી પદને નિષેધ થઈ જાય છે. “તેત્રીશ” પદ ગ્રહણ કરવાથી પણ “કોડાકોડી’ની નિવૃત્તિ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે આયુષ્ય કર્મની સ્થિતિ ફક્ત તેત્રીશ સાગરોપમની છે, તેત્રીશ ક્રેડાડી સાગરોપમની નથી. અહીં કરડ પૂર્વ વિભાગ આબાધાકાળ સમજવાનું છે તેની પછી બાધાકાળની શરૂઆત થાય છે જે કાળમાં આયુષ્ય કમ ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થાય તેને લઈને પૂર્ણ રૂપથી તેના ક્ષય થવા સુધીનો સમય બાધાકાળ કહેવાય છે. આવી રીતે આયુષ્ય બન્ધની પછી કોડ પર્વને ત્રીજો ભાગ વીત્યા બાદ આયુષ્ય કર્મનો ઉદય થાય છે. જેટલા કાળ સુધી તેને અનુભવ, થતું નથી તેટલે સમય અબાધાકાળ કહેવાય છે. આયુષ્ય કર્મની તેંત્રીશ સાગરોપમની જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવામાં આવી છે તે સંજ્ઞી પર્યાપ્ત પંચેન્દ્રિયની અપેક્ષાથી સમજવી જોઈએ. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૩માં અધ્યયનની ૨૩મી ગાથામાં કહ્યું છે-“આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ તેંત્રીશ સાગરોપમની અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની કહેવામાં આવી છે. ના 'वेयणिज्जरस बारसमुहुत्ता ठिई जहन्निया । સૂકાઈ–વેદનીયની જઘન્ય સ્થિતિ બાર મુહૂર્તની છે. ૧૮ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૯૮ Page #213 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ . ૩ ક્રમ પ્રકૃતિએના સ્થિતિમ‘ધનુ... નિરૂપણુ ૧૯૯ તત્વાર્થદીપિકા આની પહેલાં જ્ઞાનાવરણીય વગેરે આઠ મૂળ પ્રકૃતિનું સામાન્ય રૂપથી ઉત્કૃષ્ટ અને જધન્ય સ્થિતિમ‘ધ કહેવામાં આÀા છે હવે વેદનીય કર્મીની જ‘ધન્ય સ્થિતિ કહીએ છીએ. વેદનીય રૂપ (સાંપરાઈક સાતાવેદનીય) મૂળ પ્રકૃતિની જધન્ય સ્થિતિ ખાર મુત્તની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર ક્રોડાક્રોડી સાગરોપમની કહેવામાં આવી છે ૫૧૮ ૫ તત્વાથ નિયુક્તિ—પહેલા મૂળ ક`પ્રકૃતિના સામાન્ય રૂપથી સ્થિતિકાળ કહેવામાં આવ્યા છે. હવે વેદનીયની સ્થિતિનુ' પ્રરૂપણ કરવામાં આવે છે— વેદનીય કમ (સાંપરાઈક સાતાવેદનીય)ની જઘન્ય સ્થિતિ ખાર સુહૂર્તની છે. આને અબાધાકાળ અન્ત હૂના છે ! ૧૮૫ 'नामगोताणं अहमुहुत्ता ठिई जहण्णिया' ॥१९॥ સૂત્રા—નામ ક અને બેાત્ર કમની જધન્ય સ્થિતિ આઠ મુહૂત્તની હોય છે. ૧૯ના તત્ત્વા દીપિકા-પૂર્વ સૂત્રમાં વેદનીય કર્માંની સ્થિતિ કહેવામાં આવી છે હવે નામ અને ગાત્ર કર્મીની સ્થિતિનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ—નામ અને ગેાત્ર ક*ની જધન્ય સ્થિતિ આઠમુહૂત્તની જે. આને અખાધાકાળ અન્તર્મુહૂ પ્રમાણ છે. ૫ ૧૯ ૫ તત્ત્વાથ નિયુકિત—પહેલા વેદનીય કર્મીની સ્થિતિની પ્રરૂપણા કરવામાં આવી હવે નામ અને ગેાત્ર રૂપ મૂળ પ્રકૃતિનું પ્રતિપાદન કરીએ છીએ— નામ અને ગાત્ર કર્મીની જઘન્ય સ્થિતિ આઠ મુહૂત્ત પ્રમાણુ છે. ભગવતી સૂત્ર શતક - ઉદ્દેશક ૩ માં કહ્યું છે—નામ અને ગાત્ર કમની જઘન્ય સ્થિતિ આઠ મુહૂની છે ! ૧૯ રા ‘Àલાખ વ્રતો મુકુત્તે કાદળિયા' રા સૂત્રા—શેષ પ્રકૃતિની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂત્તની છે. મા ૨૦ના તત્ત્વાર્થદીપિકા આનાથી અગાઉના એ સૂત્રામાં વેદનીય, નામ અને ગેાત્ર કમ રૂપ પ્રકૃતિઓની સ્થિતિનું બયાન કરવામાં આવ્યુ છે હવે શેષ પાંચ જ્ઞાનાવરણુ આદિ રૂપ મૂળપ્રકૃતિએની સ્થિતિ કહીએ છીએ— શેષ અર્થાત્ પૂર્વાંકત વેદનીય, નામ અને ગાત્ર કાઁથી અતિરિકત જ્ઞાનાવરણુ દનાવરણુ, મેહનીય, આયુષ્ય અને અન્તરાય કર્મી રૂપ મૂળ પ્રકૃતિએની જઘન્ય સ્થિતિ અન્તમુહૂત્ત પ્રમાણ છે !! ૨૦ !! તત્ત્વાર્થનિયુકિત—પહેલા વેદનીય નામ અને ગાત્ર રૂપ મૂળ પ્રકૃતિની સ્થિતિ પ્રતિપાદન કરવામા આવી છે હવે માકીની જ્ઞાનાવરણ વગેરે કર્મ રૂપ મૂળ પ્રકૃતિઓની સ્થિતિનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ શેષ અર્થાત્ જ્ઞાનાવરણુ, દનાવરણુમેહનીય આયુષ્ય અને અન્તરાય કર્માની મૂળ પ્રકૃતિએની જધન્ય સ્થિતિ અન્તર્મુહૂત્ત માત્ર છે. અબાધાકાળ પણ અન્તર્મુહૂત્તના હોય છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૩ મા અધ્યયનની ગાથા ૧૯૦૨૨ માં કહ્યુ છે. જઘન્ય સ્થિતિ અન્તમુહૂત્તની છે ! ૨૦ ॥ ઝ્માનું વિવાનો અનુમાને' 3 સૂત્રા—કર્માંના વિપાક ફળ અનુભાવ કહેવાય છે ॥ ૨૧ ૫ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૧૯૯ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ તત્ત્વાર્થસૂત્રને તવાર્થદીપિકા–પહેલા જ્ઞાનાવરણ વગેરે કર્મ રૂપ મૂળ પ્રકૃતિએનું તથા તેમના સ્થિતિ બન્ધ કાળનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે અનુભાવબન્ધનું નિરૂપણ કરીએ છીએ-- જ્ઞાનાવરણ દશનાવરણ વગેરે મૂળ પ્રકૃતિએને તથા મતિજ્ઞાનાવરણ વગેરે ઉત્તર પ્રકૃતિએને જે વિપાક અર્થાત્ ફળ છે, તે અનુસાવ કહેવાય છે ૨૧ / - તત્વાર્થનિર્યુકિત–અગાઉના પાંચ સૂત્રોમાં જ્ઞાનાવરણ આદિ કર્મોની ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિની પ્રરૂપણ કરવામાં આવી છે હવે અનુક્રમથી પ્રાપ્ત અનુભાવબન્થનું વિશિષ્ટ લક્ષણ બતાવીને પ્રરૂપણ કરીએ છીએ જ્ઞાનાવરણ આદિ મૂળ પ્રકૃતિઓના આને મતિજ્ઞાનાવરણ આદિ ઉત્તર પ્રકૃતિના સર્વ કર્મોના વિપાક ફળ અથવા ઉદયાવલિકામાં પ્રવેશ અનુભાવ કહેવાય છે. જ્ઞાનાવરણ આદિ કર્મોને વિશિષ્ટ અથવા વિવિધ પ્રકારને પાક વિપાક કહેવાય છે અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવરૂપ નિમિત્તકારણેના ભેદથી ઉત્પન્ન જુદા જુદા પ્રકારના પાક–વિપાક અનુભવરૂપ અનુભાવ કહેવાય છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત પરિણામને તીવ્ર મન્દ વગેરે વિપાક, જે પૂર્વોક્ત જ્ઞાનાવરણ આદિ કર્મોની મારફત જન્મેલા સુખ-દુખ આદિ ફળ રૂપ હોય છે, તેને અનુભવ કરે અનુભાવ છે. શભ પરિણામેનો ઉત્કર્ષ–અધિકપણું થવાથી શુભકર્મ પ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટ અનુભાવ ઉત્પન્ન થાય છે. અને અશુભ કર્મ પ્રકૃતિઓમાં નિકૃષ્ટ એ છે અનુભાવ ઉત્પન્ન થાય છે જ્યારે અશુભ પરિણામોમાં ઉત્કર્ષ થાય છે ત્યારે અશુભ કર્મપ્રકૃતિઓ તીવ્ર અનુભવ અને શુભ પ્રકૃતિઓમાં મન્દ અનુભાવ ઉત્પન્ન થાય છે. અથવા જેના કારણે આત્મા બન્ધને અનુભવ કરે છે તેને અનુભાવ કહે છે અથવા અનુગત ભાવ અનુભાવ કહેવાય છે જ્યારે પૂર્વે બંધાયેલા કર્મો ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થાય છે ત્યારે જીવને ઈચ્છાથી કે અનિચ્છાથી અનુસમય-પ્રતિસમય તેને ભગવા જ પડે છે. જ્ઞાનાવરણ કર્મનું ફળ જ્ઞાનને અભાવ હોય છે દશનાવરણનું ફળ દર્શનશકિતની રુકાવટ છે. આ રીતે સર્વ કર્મો દ્વારા ઉત્પન્ન થનારા સુખ દુઃખ રૂપ અનુભૂતિ થાય છે. તે કર્મવિપાક અમુક-અમુક પ્રકારના હોય છે. જે પ્રકારના અધ્યવસાયથી જે કર્મ જે રૂપમાં બાંધેલા છે તે તે રૂપમાં ફળ પ્રદાન કરે છે તે જ કર્મફળ જીવને ભેગવવું પડે છે. કદી-કદ અન્ય રીતે પણ ભેગવાય છે. કર્મને વિપાક કેઈ તીવ્ર કેઈ મન્દ તે કોઈ મધ્યમ હોય છે. કયારે-કયારેક શુભ રૂપમાં બાંધેલા કર્મનું ફળ અશુભ રૂપમાં ભેગવાય છે અને અશુભ રૂપમાં બાંધેલ કર્મનું ફળ શભરૂપમાં ભેળવવામાં આવે છે. આવી જ રીતે કમ ફળ-વિપાકમાં દ્વિરૂપતા સમજવી જોઈએ. કહ્યું પણ છે– જ્ઞાનાવરણ વગેરે આઠ કર્મ પ્રવૃતિઓમાંથી કોઈ કર્મ પુદ્ગલવિપાકી હોય છે તેનું ફળ પુદગલમાં જ મળે છે અથાત તે કમ પુદ્ગલમાં જ વિવિધ પ્રકારના પરિણમન ઉત્પન્ન કરે છે. કેઈ કર્મપ્રકૃતિ ભવવિપાકી હોય છે તેનું ફળ ભવાન્તરની પ્રાપ્તિ થવા પર દેહધારી જીવ જ ભેગવે છે કે ઈ-કોઈ કર્મપ્રકૃતિ ક્ષેત્રવિપાકી હોય છે તેનું ફળ ક્ષેત્રે પ્રાધાન્યથી ભેગવાય છે. કેઈ કર્મ જીવ-વિપાકી હોય છે તેનું ફળ આત્માને જ જોગવવું પડે છે અર્થાત્ આત્માના ગણેને તે પ્રભાવિત કરે છે. કહ્યું પણ છે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૦ ૦ Page #215 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ. અ. ૩. જ્ઞાનાવરણ વિ. કર્મપ્રકૃતિના અનુભાવ બંધનું નિરૂપણ ૨૧ ૨૦૧ સંહનન, સંસ્થાન, વર્ણ, સ્પર્શ, રસ, ગંધનામકર્મ, અંગોપાંગનામકર્મ, સર્વ શરીર નામ કર્મ, અગુરુ લઘુ પરાઘાત, ઉપઘાત, આતપ, ઉદ્યોત, પ્રત્યેક શરીર, સ્થિર, શુભનામ કર્મ, તથા એમનાથી વિપરીત અર્થાત્ સાધારણ શરીર અસ્થિર અને અશુભ નામ કર્મ આ બધી કર્મ પ્રકૃતિએ પુદ્ગલ વિપાકિની છે. આયુષ્યકર્મની ચારેય પ્રકૃતિએ ભાવવિપાકી છે, અનુપૂર્વ કર્મ ક્ષેત્રવિપાકી છે અને બાકીની બધી પ્રવૃતિઓ જીવવિપાકી છે. પ્રશ્ન—-અન્ય પ્રકારથી બાંધેલા કર્મ અન્ય પ્રકારથી કંઈ રીતે ભગવાય છે? ઉત્તર–ઉકત કારણથી ઉત્પન્ન થયેલ વિપાકરૂપ અનુભાવ બે પ્રકારથી પ્રવૃત્ત થાય છે. સ્વમુખે અને પરમુખે જ્ઞાનાવરણ આદિ બધી મૂળ પ્રકૃતિને અનુભાવ સ્વમુખે જ થાય છે, પરમુખે નહીં. જ્ઞાનાવરણ કર્મ, દર્શનાવરણ કર્મના રૂપે ફળ આપતું નથી; એવી જ રીતે કઈ પણ મૂળ પ્રકૃતિનું બીજી મૂળ પ્રકૃતિમાં સંક્રમણ થતું નથી પરંતુ એક જ કર્મની ઉત્તરપ્રકૃતિઓ સજાતીય અન્ય પ્રકૃતિના રૂપમાં પરિણત થઈ જાય છે એવી જ રીતે તેમને વિપાક પરમુખે પણ થાય છે જેમ કે મતિ-જ્ઞાનાવરણને શ્રુતજ્ઞાનાવરણના રૂપમાં વિપાક થઈ જાય છે અને શ્રુતજ્ઞાનાવરણનું મતિજ્ઞાનાવરણના રૂપમાં સંક્રમણ થઈ શકે છે. આમ જ્ઞાનાવરણ કર્મની પાંચે ય પ્રકૃતિઓ પરમુખે અર્થાત રૂપાંતરથી પણ ફળ પ્રદાન કરે છે. પરંતુ ઉત્તર પ્રવૃતિઓના સંક્રમણમાં પણ શેડો અપવાદ છે. ચાર પ્રકારની આયુષ્યકમની પ્રકૃતિનું પરસ્પરમાં સંક્રમણ થતું નથી અર્થાત કોઈ પણ એક આયુષ્ય બીજા આયુષ્યના રૂપમાં પરિવર્તન કરી શકાતું નથી એવી જ રીતે દર્શન મેહનીય અને ચારિત્ર મોહનીય, છે તે એક મેહનીય કર્મની જ ઉત્તર પ્રકૃતિએ પરંતુ તેમનું પણ એક બીજામાં સંક્રમણ થઈ શકતું નથી, દા. ત. નરકાયુ તિર્યંચાયુના રૂપમાં બદલી શકાતું નથી અને દર્શન મેહનીય ચારિત્ર મેહનીયના રૂપમાં પિતાનું ફળ આપતું નથી તથા ચારિત્ર મેહનીય દર્શનમોહનીયના રૂપમાં પરિપાક થઈ શકતો નથી. આવી રીતે કર્મ વિપાકફળનો અનુભવ કરતે થકે જીવ કર્મના કારણે જ અનાગ વીર્ય પૂર્વક કર્મનું સંક્રમણ કરે છે. આવી જ રીતે ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય પરિણતિવાળો આત્મા જ્ઞાનાવરણ વગેરે કર્મોના વિપાકને અનુભવ કરતો થકે કર્મના કારણે, અન્ય નિમિત્ત વગર જ અનાગ વિર્ય પૂર્વક કર્મનું સંક્રમણ કરે છે. નિમિત્તહીન અનાભોગ જ્ઞાનાવરણ વગેરેનો ઉદય કહેવાય છે. આભેગ કરવાવાળા અર્થાતુ કર્મફળ વિપાકને ભેગવવાવાળા આત્માની વિશેષ ચેષ્ટા આભોગવીર્ય કહેવાય છે. તાત્પર્ય એ છે કે ઈરાદાપૂર્વક જે પ્રયત્ન કરવામાં આવે છે તેને આગવીય કહે છે અને વગર વિચાર્યું, અજાણતામાં જે ચેષ્ટા થાય છે તે અનાગ વીર્ય કહેવાય છે. જીવ અનાભગ વીર્યપૂર્વક જ કર્મ સંક્રમણ કરે છે. આવી રીતે કોઈ ઉત્તર પ્રવૃતિઓને પિતાની સજાતીય ઉત્તરપ્રવૃતિઓમાં સંક્રમણ થાય છે, બધાંને નહીં. તે સંક્રમણ માત્ર સજાતીય ઉત્તર પ્રવૃતિઓમાં જ થાય છે, વિજાતીય પ્રકૃતિમાં નહીં. જેમ જ્ઞાનાવરણ કર્મની મતિજ્ઞાનાવરણ કર્મ આદિ પાંચ પ્રકૃતિઓનું શ્રુતજ્ઞાનાવરણ વગેરે ચાર પ્રકૃતિના રૂપમાં સંક્રમણ થાય છે, દર્શનાવરણની વિશિષ્ટ પ્રકૃતિ ચક્ષુદર્શનાવરણ વગેરેમાં નહીં. ૨૬ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૦૧ Page #216 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્રના જ્ઞાનાવરણ પણ દનાવરણ વગેરે બીજી મૂળ પ્રકૃતિએમાં સંક્રાન્ત થતું નથી એવી જ રીતે દનાવરણનુ કાઈ ખીજી મૂળ પ્રકૃતિના રૂપમાં સ ંક્રમણ થતું નથી કારણ કે તેના બન્ધના કારણ ભિન્ન જાતિના હાય છે. ૨૦૨ અન્યના કારણ આ રીતે છે-જ્ઞાનાવરણના બંધના કારણે નિદ્ભવ વગેરે છે, અસાતાવેદનીચના અંધના કારણે દુઃખ શાક વગેરે છે જો કે જ્ઞાનાવરણ અને દનાવરણુના અન્યના કારણે સરખાં છે તે પણ હેતુમાં જુદાઈ હાવાથી તેમના પરિણામમાં પણ ભિન્નતા થઈ જાય છે. જ્ઞાનાવરણ કમ વિશેષગ્રાહી ખેાધના નિરાધ કરે છે. અને દનાવરણ સામાન્ય ઉપયાગ (દર્શન) ને ઢાંકી દે છે આમ ભિન્ન ભિન્ન બંધના કારણ હાવાથી તથા ભિન્ન-ભિન્ન ફળવાળા હાવાથી જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ ગેાત્ર અને અન્તરાય પ્રકૃતિનુ પરસ્પર—સક્રમણુ થતુ નથી. સક્રમણ ઉત્તર પ્રકૃતિમાં જ થાય છે પરંતુ તેમનામાં પણ કઈ-કઈ જ ઉત્તર-પ્રકૃતિએને કોઈં કોઈ ઉત્તર પ્રકૃતિએમાં જ સંક્રમણ થાય છે, બધાનુ ં બધામાં સંક્રમણ થતું નથી, દા. ત. દનમાહનીય કર્મીનું ચારિત્ર માહનીયના રૂપમાં સંક્રમણ થતું નથી અને-ચારિત્ર મેહનીયનું દશન મેહનીયના રૂપમાં સંક્રમણુ થતું નથી એવી જ રીતે સમ્યક્ત્વ પ્રકૃતિસમ્યગ્—મિથ્યાત્વ રૂપથી સક્રાન્ત થતી નથી પરંતુ સમ્યગ્ર મિથ્યાત્વ અર્થાત્ મિશ્રપ્રકૃતિના અન્ય ન થવા છતાં પણ સમ્યક્ત્વમાં બધી જ સંક્રમણ થાય છે અને એવી જ રીતે સમ્યક્ત્વ પ્રકૃતિ અને મિશ્રપ્રકૃતિનું મિથ્યાત્વમાં સંક્રમણ થાય છે. આયુષ્ય કની ચાર ઉત્તર-પ્રકૃતિનું પરસ્પર સંક્રમણ થતું નથી—નરકાયુ બદલીને તિ"ચાયુ વગેરેમાં ફેરવી શકાતું નથી એવી જ રીતે કોઈ પણ અન્ય આયુષ્ય કોઈ બીજા આયુષ્ય પ્રકૃતિના રૂપમાં પ્રાપ્ત થઈ શકતું નથી. તાત્પર્ય એ છે કે ઉત્તર પ્રકૃતિએમાં પણ દર્શનમેાહનીય અને ચારિત્ર માહનીયના સમ્યગ્—મિથ્યાત્વવેદનીયના તથા આયુષ્ય કર્માંની પ્રકૃતિનુ એકબીજામાં સંક્રમણ થતું નથી કારણ કે તેમના બન્ધના કારણેામાં ભિન્નતા છે એથી તેએ ભિન્ન જાતીય છે. કહ્યુ પણ છે— આત્મા અમૃત્ત હેાવાના કારણે પેાતાના અધ્યવસાયની વિશેષતાથી મૂળ પ્રકૃતિએથી અભિન્ન ઉત્તર પ્રકૃતિએમાં સંક્રમણ કરે છે અર્થાત્ એક મૂળ પ્રકૃતિની ઉત્તર મૂળ પ્રકૃતિઓમાં ફેરબદલા કરી લે છે. આવી જ રીતે ગાઢા ખાંધેલા કમને અધ્યવસાયની વિશેષતાથી શિથીલ કરી લે છે અને શિથીલ બાંધેલા કર્માંને દૃઢ પણ કરી લે છે અને જધન્ય સ્થિતિને ઉત્કૃષ્ટ સ્થિતિના રૂપમાં બદલી શકે છે. સંક્રમણ, સ્થિતિ અને ઉદીરણા, આ ત્રણેના વિષયમાં ત્રણ દૃષ્ટાંતા રજુ કરીએ છીએ, સંક્રમણનું દૃષ્ટાંત છે તાંબાને તારના રૂપમાં બદલવા—તાં પ્રયાગ દ્વારા તારના રૂપમાં પરિવર્તિત થઇ જાય છે. સ્થિતિનું ઉદાહઙ્ગ છે માટીનુ શેષણ અને તેને ભીની કરવી ઉદ્દીરણાનું ઉદાહરણ છે, કેરીને જલદીથી પકાવવી આ ક્રમશઃ ત્રણ ઉદાહરણા છે. આ પ્રમાણે જ જીવ પોતાના પ્રયોગથી અનુભાવમાં પણ સંક્રમણ કરે છે અર્થાત્ કોઈ ક* પ્રકૃતિનો તીવ્ર અનુભાવ બન્ધ કર્યાં હેાય તે અપવ નાકરણ દ્વારા તેને મન્દ રૂપમાં બદલી શકાય છે અને ખાંધેલા મન્ત્ર અનુભાવને ઉદ્ભવ નાકરણુ દ્વારા તીવ્ર અનુભાવમાં બદલી શકાય છે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૦૨ Page #217 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ . ૩ જ્ઞાનાવરણુ વિ. કમ પ્રકૃતિયાના અનુભાવ ખંધનું નિરૂપણ સૂ. ૯૨૦૩ જેમ મન્ત અનુભાવવાળુ ચૂણું હલદર વડે જલદ કરી દેવામાં આવે છે અને જલદ ચૂર્ણ વાયુ અને તાપ દ્વારા મન્ત્ર બનાવી દેવાય છે. મિથ્યાત્વ પ્રકૃતિના અનુભાવ તીવ્ર હાય છે, સમ્યકૃત્વ-પ્રકૃતિના અનુભાવ મન્ત્ર હાય છે અને મિશ્ર પ્રકૃતિનો અનુભાવ મિશ્ર–મધ્યમ હોય છે આ રીતે દશ`નમેહનીય, ચરિત્રમેાહનીય અને આયુષ્યકમ'ની ઉત્તર પ્રકૃતિનું સક્રમણ્ થતુ નથી એનુ કારણ એ છે કે એમના અન્ધના કારણેા આગમમાં ભિન્ન-ભિન્ન બતાવવામાં આવ્યા છે અને ભિન્ન કારણેાથી બાંધેલા હેાવાથી એ પ્રકૃતિએ ભિન્ન જાતિની છે એમનુ ફળ પણ ભિન્ન છે. એટલું ચાક્કસ છે કે અપવન બધી પ્રકૃતિનું થઈ શકે છે, ભલે પછી તે મૂળ પ્રકૃતિ હાય અથવા ઉત્તર પ્રકૃતિ. દીર્ઘકાલીન સ્થિતિનુ અલ્પકાલીન થઈઁ જવું તે અપ વન કહેવાય છે. પિરણામની વિશેષતા અનુસાર ખધી પ્રકૃતિનુ અપવત્તન થઈ શકે છે. આ જે અનુભાવ-વિપાક છે, તે નામ અનુસાર થાય છે જે કર્માંનું જે નામ છે તેને જ અનુરૂપ તેનુ ફળ પણ હાય છે. જ્ઞાનાવરણ વગેરે બધાં કર્માંના વિષયમાં આ પ્રમાણે જ સમજવાનું છે. જેમ કે જે કર્મ જ્ઞાનને આવત-આચ્છાદિત કરે છે તે જ્ઞાનાવરણ કહેવાય છે. જ્ઞાનાવરણ કર્યું જે ફળ પ્રદાન કરે છે તેના પવસાન જ્ઞાનના અભાવમાં થાય છે અર્થાત્ જ્ઞાનાવરણ કર્મ પેાતાના નામ મુજબ જ્ઞાનના નિરાધ કરે છે. એવી જ રીતે દશનાવરણ કર્યાંનું ફળ દન અર્થાત્ સામાન્ય મેધને આવૃત્ત કરવાનુ છે. દન અર્થાત્ સામાન્ય ઉપયેગ, તેને જે આવૃત્ત કરે છે તે દશનાવરણુ. આમ નામને અનુરૂપ જ તેનુ ફળ હાય છે. સાતાવેદનીયનું ફળ સુખનું વેદન કરાવે છે અસાતાવેદનીય અસાતા અર્થાત્ દુઃખનુ વેદન–અનુભવ કરાવે છે. દર્શીન મેાહનીય કમ જ્યારે ફળ આપે છે તો દન અર્થાત્ તત્ત્વા શ્રદ્ધાનને માહિતલુષિત અથવા નષ્ટ કરે છે. ચારિત્રમેાહનીય કર્મ ચારિત્રને ઉત્પન્ન થવા દેતુ નથી. એવી જ રીતે જે કમના વિપાકથી આયુષ્ય કહેતાં પ્રાણધારણ થાય છે તે આયુષ્ય ક કહેવાય છે આમ આયુષ્ય કર્મનું ફળ-વિપાક પ્રાણધારણ છે એવી જ રીતે ગતિ, જાતિ ષગેરે પ્રશસ્ત અગર પ્રશસ્ત ભાવાને જે કમ પ્રાપ્ત કરાવે છે તે નામક પણ ગતિનામ વગેરે કહેવાય છે. એનુ ફળ પણુ નામ અનુસાર જ સમજવુ જોઈ એ ગાત્ર કનું ફળ પણ તેવા નામને અનુકૂળ હાય છે. ‘શુ' ધાતુ શબ્દના અર્થમાં છે. ધૃક્ પ્રત્યય હાવાથી ‘ગેાત્ર’ શબ્દ સિદ્ધ થાય છે. ગેાત્ર બે પ્રકારના છે—ઉચ્ચગેાત્ર અને નીચગેાત્ર જે કર્મના ફળસ્વરૂપ જીવ ઉંચા કહેવાય છે. એ પૂજ્ય છે. ઉગ્નકુલ, ભાગકુલ અથવા ઇક્ષ્વાકુકુળના છે એ પ્રકારના શબ્દોથી સમેધવામાં આવે છે તે ઉચ્ચગેાત્ર. કમ પણ પેાતાના નામ અનુસાર જ ફળ પ્રદાન કરે છે. જે કમના ઉદયથી આ દરિદ્ર છે, તરછોડાયેલે તુચ્છ છે, ચાંડાળ છે ઇત્યાદિ હલકા શબ્દોથી શખ્રિત થાય છે તે નીચગેાત્ર કહેવાય છે. આનુ ફળ નીચ વંશ વગેરેની પ્રાપ્તિ છે. જે કર્મીના ઉદ્ભયથી દેય, દાન, દાતા વગેરેની વચ્ચે અન્તરાય-વિન્ન ઉપસ્થિત થાય છે તે અન્તરાય ક કહેવાય છે. અન્તરાય કમ જ્યારે તેનુ ફળ આપે છે ત્યારે તે દાન વગેરેમાં વિા નાખવાના રૂપમાં જ હેાય છે એવી રીતે જ્ઞાનાવરણુ આદિ સમસ્ત કર્યાંનુ ફળ જેમને શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૦૩ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ તત્ત્વાર્થ સૂત્રના તેમને પાત-પાતાના નામ મુજબ જ થાય છે સમવાયાંગસૂત્રમાં વિપાકશ્રુતના વણુનમાં કહ્યું છેઅનુભાગ-ફળ—વિપાક બધાં કર્મીના હાય છે.' પ્રજ્ઞાપનાસૂત્રના પ૬ ૨૩માં તથા ઉત્તરાધ્યયન અધ્યયન ૩૩ માં પણ આવું જ કહેવાયું છે. શકા–જો કર્યાંનુ ફળ ઉપર કહ્યા મુજબનું હાય છે તેા ફળ પ્રદાન કર્યાં બાદ તે ક આભૂષણની જેમ રહે છે અથવા નિઃસાર થઈ ને ચ્યુત થઈ જાય છે- ખરી પડે છે ? સમાધાન-બાંધેલા કમ જ્યારે ભાગવી લેવામાં આવે છે તે આત્માને પીડા અગર કૃપા પ્રદાન કરીને, ખાધેલા ભેાજનગેરેના વિકારની માફ્ક નીકળી જાય છે; કારણ કે તે સમયે તેને રોકાવા માટે કોઈ કારણ રહેતુ નથી. આ રીતે જ્ઞાનાવરણ વગેરે કર્માંના વિપાક પછી તેની નિર્જરા થઈ જાય અર્થાત્ તે આત્મપ્રદેશાથી જુદા થઈ જાય છે. કની નિરા એ પ્રકારની છે–વિપાકજન્ય અને અવિપાકજન્ય. અહી વિપાકના અ છે ઉદ્દય અને અવિપાકના અથ છે ઉદીરણા. આ ચતુતિરૂપ અને અનેક પ્રકારના જન્માવાળા સંસારસમુદ્રમાં ડૂબતા જીવના શુભ અશુભ કમ જ્યારે વિપાકકાળના સમયે સ્વયં ઉદ્દયમાં આવે છે ત્યારે તેમના ફળ ભેગવી લીધા બાદ તેમની સ્થિતિના ક્ષય થઈ જાય છે. સ્થિતિક્ષય થઈ જવા પર તેઓ નિવૃત્ત થઈ જાય છે. આ વિપાકજન્ય નિજ રા છે. જો કર્માંના વિપાકના સમય પ્રાપ્ત ન થયેા હાય તા પણ કેાઈ ઔપક્રમિક ક્રિયા દ્વારા તેને ખળજબરીથી ઉદયમાં લઈ આવવા ઉદીરણા છે. ઉદીરણા દ્વારા કમફળ ભોગવી લીધા ખાદ તેની નિર્જરા થઈ જાય છે તે અવિપાકજન્ય નિરા કહેવાય છે જેવી રીતે બ્રુસ અગર કેરીના ફળને ઘાસ વગેરેમાં દબાવી રાખવાથી સમયથી વહેલા પાકી જાય છે તેવી જ રીતે કઈ કઈ કમ પણ પેાતાના નિયત સમયથી પહેલા જ ઉદીરણા દ્વારા પેાતાનુ ફળ આપી દે છે અને ફળ પ્રદાન કર્યાં પછી નષ્ટ પામે છે. આને અવિપાકજન્ય નિર્જરા કહે છે. કહ્યુ પણ છે તાંખાના તાર બનાવવા, માટીનું શેાષણ અથવા ભીની કરવી અને કેરીને પકાવવી આ ત્રણ ઉદાહરણ સંક્રમ, સ્થિતિ અને ઉદીરણાના વિષયમાં યથાક્રમ સમજી લેવા જોઈ એ. આ અવિપાકજન્ય નિર્જરા તપહેતુક હાય છેકારણ કે આ તપથી થાય છે. આગળ ઉપર કહેવામાં આવનારા ખાર પ્રકારના તપથી નિર્જરા સિવાય સંવર પણ થાય છે. આ વાત આગળ સંવરના પ્રકરણમાં કરવામાં આવશે. ભગવતીસૂત્રના પ્રથમ શતકમાં કહ્યુ છે. કર્માંની ઉદીરણા થાય છે, વેદન થાય છે અને છેવટે તેમની નિર્જરા થઈ જાય છે. ૨૧૫ વૃત્તમાને અળતાળતા પલળ્યા ! ઈત્યાદિ મૂળ સૂત્રા— —સમસ્ત કર્માંના પ્રદેશ અનન્તાનન્તઅલભ્યાથી અનંતગણા અને સિદ્ધોના અનતમાં ભાગ છે. પ્રા તત્ત્વાર્થદીપિકા—પૂર્વ સૂત્રામાં કર્માંના અનુભાવનું પ્રરૂપણ કરવામાં આવ્યું છે હવે સામાન્ય રૂપથી નિર્દિષ્ટ પ્રદેશખન્ધનુ વિશેષ રૂપથી પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ-જ્ઞાનાવરણ વગેરે આઠે કર્માંના અનન્તાનન્ત પ્રદેશ હાય છે—સંખ્યાતા અગર અસ`ખ્યાતા હોતા નથી. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૦૪ Page #219 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૩ પ્રદેશબંધનું નિરૂપણ સૂ. ૨૨ ૨૦૫ અનન્તાનન્ત સંખ્યા અનન્ત પ્રકારની છે, આથી તેમને નિયત કરવાના આશયથી કહીએ છીએ તેઓ અનન્તાનન્ત પ્રદેશ અભવ્ય જીવોની રાશિથી અનન્તગણુ વધુ સમજવા જોઈએ અને સિદ્ધજીવ રાશિના અનન્તમાં ભાગ સમજવા જોઈએ. જીવ કમોગ્ય પુદ્ગલેના કેટલા ભાગ બાંધે છે ? એવી જિજ્ઞાસાનું સમાધાન કરવા માટે કર્મને પુદ્ગલેનું પરિમાણ-પરિચ્છેદ રૂપ પ્રદેશબંધનું અગાઉ પ્રરૂપણ કરવામાં આવ્યું; પરંતુ પ્રદેશબંધના સ્વરૂપનું વિશેષ રૂપથી જ્ઞાન કરાવવા માટે અહીં એ બાબત પર પ્રકાશ નાખે આવશ્યક છે–પ્રદેશબંધનું કારણ શું છે ? તે ક્યારે થાય છે ? ક્યાંથી થાય છે ? તેને સ્વભાવ શું છે ? તે કેનામાં હોય છે ? તેનું પરિમાણ? સમસ્ત કર્મપ્રકૃતિહેતુક પ્રત્યેક જીવના ભૂતકાલીન અનન્ત ભવમાં તથા આગામી સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત ભીમાં, કાયયેગ, વચન અને મગના નિમિત્તથી આ યેગની તીવ્રતા અગર મન્દતા અનુસાર કામણ વગણના પુદ્ગલ ગ્રહણ કરવામાં આવે છે તે પુદ્ગલ સૂક્ષ્મ હોય છે, સ્થૂળ નહીં. જે આકાશપ્રદેશમાં આત્મપ્રદેશની અવગાહના હોય છે તે જ આકાશપ્રદેશમાં રહેલા તે પુગલે ધારણ કરવામાં આવે છે. ભિન્નક્ષેત્રમાં રહેલાં પુદ્ગલે ધારણ કરવામાં આવતાં નથી. સ્થિત પુદ્ગલે જ ધારણ કરી શકાય છે-જે ગતિરૂપમાં પરિણત હાય-ચાલતા હોય, તેમને ધારણ કરતાં નથી. ઉપર વર્ણવવામાં આવેલી સઘળી વિશેષતાઓ હોવા છતાં પણ જે તેમના પ્રદેશોની સંખ્યા અભવ્ય જીવની સમગ્ર રાશિથી અનન્તગણી અને સિદ્ધ જીની રાશિના અનન્તમે ભાગ હોય તે જ તેમને ધારણ કરવામાં આવે છે, અન્યથા નહીં. એવી જ રીતે તે ઘનાગુલના અસંખ્યાતમાં ભાગ ક્ષેત્રમાં સ્થિત હોવા જોઈએ, પાંચ વર્ણવાળા, પાંચ રસવાળા, બે ગન્ધવાળા અને ચાર સ્પર્શવાળા હોવા જોઈએ. પછી તેની સ્થિતિ ભલે એક સમયની હોય, ભલે બે, ત્રણ, ચાર, સંખ્યાતા અથવા અસંખ્યાતા સમયની હોય. આવા પુદ્ગલેને આત્મા પિતાના કાય, વચન અને મનના વ્યાપારથી ધારણ કરે છે. કેરા તત્વાર્થનિયુક્તિ-પૂર્વસૂત્રમાં કર્મોના અનુભાવબંધનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે સામાન્ય રૂપથી પૂર્વકથિત પ્રદેશબન્ધનું વિશેષ રૂપથી પ્રતિપાદન કરીએ છીએ– જ્ઞાનાવરણ વગેરે આઠ પ્રકૃતિને અનુરૂપ પુદ્ગલ જે અનન્તાનન્ત પ્રદેશેવાળા હોય છે તેમને જ આત્મા ગ્રહણ કરે છે. સંખ્યાત અસંખ્યાત અથવા અનન્તપ્રદેશેવાળા પુદ્ગલેને ધારણ કરતો નથી. કર્મગ પુદ્ગલસ્કનું નિયત પરિમાણમાં બંધાવું પ્રદેશબન્ધ કહેવાય છે. પ્રદેશ બન્ધના સ્વરૂપને સ્પષ્ટ રૂપથી સમજવા માટે આઠ પ્રશ્નોના ઉત્તરને સમજવા આવશ્યક છે તે આ પ્રમાણે છે. (૧) તે પુદ્ગલેના બન્ધનું કારણ શું છે? (૨) આત્મા કમગ્ય પુદ્ગલેને જ્યારે બાંધે છે ત્યારે એક દિશાથી બાંધે છે અથવા સર્વ દિશાઓથી ? (૩) શું પ્રદેશબન્ધ બધાં જીવને એક સરખો હોય છે ? અથવા કોઈ કારણથી તેમાં અસમાનતા હોય છે ? શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૦૫. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ તત્ત્વાર્થસૂત્રને (૪) ક્યાં ગુણોવાળા પુદ્ગલને બન્ધ થાય છે ? (૫) જે આકાશપ્રદેશમાં કર્મવગણના પુદ્ગલ અવગાહે છે તે જ આકાશપ્રદેશમાં સ્થિત આત્મા, ત્યાંને ત્યાં જ, તેને બાંધી લે છે અથવા બાહ્ય આકાશપ્રદેશમાં સ્થિત પુદ્ગલેને ખેંચીને ધારણ કરે છે? (૬) શું ગતિપરિણત પુદ્ગલ બાંધેલા હોય છે ? અથવા સ્થિતિ-પરિણત-સ્થિર પુદ્ગલેને બબ્ધ થાય છે ? (૭) બંધાવાવાળા પુદ્ગલે સમસ્ત આત્મપ્રદેશમાં બંધાય છે અથવા આત્માને એકએક પ્રદેશમાં બંધાય છે ? (૮) કાર્મણવર્ગણાના તે પગલે સંખ્યાતપ્રદેશ અથવા અસંખ્યાતપ્રદેશી હોય તે બધાય છે અગર અનન્તપ્રદેશી હોય તે જ તેમને બધે થાય છે? આ આઠ પ્રશ્નોના જવાબ કમશઃ આ રીતે છે– (૧) કામણવગણના તે યુગલ નામ-પ્રત્યય બાંધે છે અર્થાત જે પ્રકૃતિનું જે નામ છે તેને અનુસાર જ બાંધે છે. (૨) બધી દિશાએથી–બધી બાજુથી બંધાય છે. (૩) બધાં જીવેના વેગને વ્યાપાર સમાન હેતું નથી કેઈ જીવના ગનો વ્યાપાર તીવ્ર હોય છે તે કેઈન હેગને વ્યાપાર મન્દ હોય છે. તીવ્રતા અને મન્દતામાં પણ અનેક શ્રેણીઓ હોય છે આથી બધા નો પ્રદેશ બન્ધ સરખો હેત નથી પરંતુ યોગની અસમાનતાના કારણે અસમાન હોય છે. જેની પ્રવૃત્તિ તીવ્ર હોય તે અધિક પુદ્ગલપ્રદેશને બંધ થાય છે અને જે મન્દ હોય છે તે ઓછા પ્રદેશ બંધાય છે. (૪) સૂમ પુદ્ગલેને જ બન્ધ થાય છે. (૫) એક ક્ષેત્ર અવગાઢ પુદગલ જ બંધાયેલા હોય છે અર્થાત જ્યાં આત્માના પ્રદેશ છે ત્યાં જ અવગાઢ પુદ્ગલ આત્મપ્રદેશની સાથે લિષ્ટ થઈ જાય છે; આમ-તેમથી આકર્ષિત થઈને બંધાતા નથી. (૬) જે કર્મ પુદ્ગલ સ્થિત હોય અર્થાત્ ગમન ન કરતાં હોય તેમને જ બન્ધ થાય છે. (૭) તે પુદ્ગલેન બન્ધ આત્માના બધાં જ પ્રદેશમાં થાય છે. જેમ અગ્નિમાં તપેલા લોખંડના-ગળાને પાણીમાં છોડી દેવામાં આવે છે તે પિતાના બધાં પ્રદેશથી પાણીને ગ્રહણ કરે છે તેવી જ રીતે આત્મા પોતાના બધાં જ પ્રદેશથી કર્મ પુદ્ગલેને ધારણ કરે છે. (૮) અનન્તાનન્ત પ્રદેશી પુદ્ગલ જ બંધાય છે. આ પૂર્વોક્ત આઠ પ્રશ્નોના ઉત્તર છે. એનો આશય એ છે કે આત્માની સાથે બંધાનારા પુદ્ગલ નામ પ્રત્યય હોય છે અર્થાત પિત–પિતાના અર્થ અનુસાર નામવાળા કર્મોને કારણ હોય છે. આવા પુગલ વગર જ્ઞાનાવરણ આદિ કમેને ઉદય વગેરે થઈ શક્તો નથી જેમ મુક્તાત્માને ઉદય વગેરે થતાં નથી તેમ. અથવા નામ જેમને પ્રત્યય અર્થાત કારણ છે તે નામ પ્રત્યય કહેવાય છે. ગતિ, જાતિ વગેરે નામ કમ–દારિક શરીર આદિ યોગ કર્મના કારણ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૦૬ Page #221 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૩. પ્રદેશબંધનું નિરૂપણ સૂ. ૨૨ ૨૭ હેય છે અને પરંપરાથી ગતિ વગેરે પણ કારણ હોય છે આથી નામ કમ હેતુક પુદ્ગલેને બંધ થાય છે અથવા નામ કર્મની ઉત્તરપ્રકૃતિ શરીર નામ કર્મની અન્તર્ગત જે બઘન નામ કર્મ છે તેના કારણથી પુદ્દગલને બન્ધ થાય છે. જે કર્મના ઉદયથી પૂર્વ ધારણ કરેલા શરીરના પુદ્ગલેનો સંબંધ હોય છે, તે બધન નામ કર્મ કહેવાય છે. આ કર્મ લાકડાના બે ટુકડાઓને સાંધનારી લાખ જેવું છે. અથવા જે પ્રકારના પુદગલ પ્રદેશ બન્ધના કારણ હોય છે તે પુદ્ગલ જ્ઞાનાવરણ, દશનાવરણ વગેરે નામથી જ જાણી શકાય છે. જ્ઞાનાવરણ વગેરે નામથી તે પુદ્ગલોના સ્વરૂપનું કથન કરવામાં આવે છે કારણ કે જ્ઞાનના આવરણ અને દર્શનના આવરણ વગેરેમાં શક્તિશાળીજ પુદ્ગલેના બન્ધ થાય છે. પ્રશ્ન-એક સરખા સ્વરૂપવાળા પુદ્ગલેને આત્મા ધારણ કરે છે, એવા સંજોગોમાં તેઓ પુલ જ્ઞાનાવરણ, દર્શનાવરણ વગેરે વિશેષ સ્વરૂપોમાં આત્માની સાથે કઈ રીતે જોડાય છે ? અર્થાત જ્યારે કર્મપુલ મૂળે એક સરખા છે તે તેમના સ્વભાવમાં આત્માની સાથે તે હોવા છતાં પણ કેવી રીતે અન્તર પડી જાય છે ? ઉત્તર-જ્ઞાનાવરણ આદિ સમસ્ત મૂળ અને ઉત્તર પ્રકૃતિને વેગ્ય પુદ્ગલ જે કે ધારણ કરાતાં અગાઉ એક જેવા હોય છે, તેમનામાં જ્ઞાનાવરણ વગેરેના ભેદ હોતા નથી તે પણ આત્મા પિતાના અધ્યવસાયની વિશેષતાના કારણે તે સામાન્ય પુદ્ગલેને પણ જ્ઞાનાવરણ દર્શનાવરણ વગેરે ભિન્ન-ભિન્ન રૂપમાં પરિણુત કરી લે છે. તાત્પર્ય એ છે કે સામાન્ય કર્મ પુદ્ગલેમાં જ્ઞાનાવરણ વગેરે જે અલગ-અલગ પ્રકૃતિઓ ઉત્પન્ન થાય છે તેનું કારણ આત્માને અધ્યવસાય છે આ પ્રથમ પ્રશ્નોત્તરનો આશય સમજ જોઈએ. બીજા પ્રત્તરને આશય આ છે–આત્મા સમસ્ત અર્થાત દશે દિશાઓમાં સ્થિત પગલેને જે કર્મરૂપમાં પરિણુત થવા યોગ્ય હોય, ધારણ કરે છે. તિછિ દિશાઓ આઠ છે— ચાર પૂર્વ વગેરે દિશાઓ, ચાર ઈશાન આદિ વિદિશાઓ; અને ઉર્ધ્વદિશા તથા અદિશા. આ પ્રમાણે દશે દિશાઓમાં સ્થિત પુદ્ગલ સ્કંધને આત્મા ધારણ કરે છે કે એક જ દિશામાં સ્થિત પુદ્ગલેને નહીં. અથવા આત્મા સમસ્ત આત્મપ્રદેશથી કર્મવર્ગણના મુદ્દગલેને ધારણ કરે છે. સંસારી જીવના આ આત્મપ્રદેશ કેઈ ઉપર તે કેઈ નીચે હોય છે. આ સંદર્ભમાં આગળ કહેવામાં આવનાર સાતમા પ્રશ્નોત્તરથી પુનરૂક્તિ દોષ નથી. ત્યાં “સમારોનુને અર્થ “અનત્તાન રોજુ એ મુજબને અર્થ થાય છે. હવે ત્રીજા પ્રશ્નોત્તરને આશય પ્રગટ કરીએ છીએ–બધાં જીવને કર્મબન્ધ સરખે હોતે નથી બલકે બધાના કર્મબન્ધમાં ભિન્નતા હોય છે એનું કારણ છે યોગની વિશેષતા અર્થાત મન, વચન અને કાયાની ચેષ્ટા-અનુષ્ઠાન ભાષણ અને ચિન્તન વગેરેની વિચિત્રના બધાં જીના ગની પ્રવૃત્તિ સરખી ન હોવાથી કમબન્ધ પણ સરખા હોતા નથી કેઈને તીવ્ર, કેઈને તીવતર, કેઈને તીવ્રતમ અને કેઈને મઝ, મન્દતર અને મન્દતમ બન્ધ હોય છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ २०७ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ તત્વાર્થસૂત્રને ચોથા પ્રફનેત્તરને આશય–સૂમ પરિણમન, વાળા કાર્મવર્ગણના પુદ્ગલેને જ બન્ધ થાય છે, બાદર પરિણમનવાળા પુડ્ડગલેને બન્ધ થતું નથી. સૂમ શબ્દનો અર્થ અપેક્ષિત હેવાથી અનેક પ્રકારને થાય છે પરમાણુથી લઈને અનન્તપ્રદેશી વર્ગણામાં પણ સૂકમ શબ્દને પ્રયોગ કરી શકાય છે ને અનન્તપ્રદેશ–વર્ગણુઓમાં કઈ-કઈ કર્મ રૂપમાં ગ્રહણ કરવા ગ્ય હોય છે, કે ગ્રહણ કરવા યોગ્ય નથી હોતી. આથી “સૂક્ષ્મ શબ્દને ગ્રહણ કરવા પાછળનો આશય એ છે કે કમશઃ ઔદારિક ક્રિય, આહારક, તેજસુ, ભાષા શ્વાસોચ્છવાસ અને મનેવગણને ઉલંઘીને કામણગણાને ગ્ય સૂમ પરિણમનવાળા પુદ્ગલેને જ બન્ધ થાય છે ઉક્ત ક્રમથી કઈ-કઈ પુદ્ગલ સૂક્ષમ પરિગુમનવાળા હોય છે. પાંચમા પ્રશ્નોત્તરનો આશય–એક ક્ષેત્રમાં અવગાઢ પુદ્ગલેને જ બન્ધ થાય છે, અન્ય ક્ષેત્રમાં અવગાઢ પગલે બન્ધ થતો નથી. જે પુદ્ગલ જીવ પ્રદેશની સાથે અભિન્ન ક્ષેત્રમાં રહેલા હોય છે, તેઓ જ બંધાયેલા હોય છે. ભિન્ન ક્ષેત્રમાં રહેલાં કર્મ પુદ્ગલ ભિન્નક્ષેત્રમાં સ્થિત જીવ–પ્રદેશની સાથે બંધાતાં નથી, છઠા પ્રશ્નોત્તરનો આશય–કાશ્મણવગણના જે પુદ્ગલે સ્થિત હોય છે–અર્થાત્ ગમન કરતા નથી તેમને જ બન્ધ થાય છે. જે પુદ્ગલે ગમન કરતા હોય છે તેમનો આત્માની સાથે બંધ થતું નથી કારણ કે તેઓ વેગવાનું હોય છે. સાતમા પ્રશ્નોત્તરને આશય–એક આત્માના અસંખ્યાત પ્રદેશ હોય છે તે બધા પ્રદેશોમાં જ્ઞાનાવરણ વગેરેના એગ્ય કર્મવર્ગણાના પુદ્ગલ આત્માના પ્રત્યેક પ્રદેશની સાથે બંધાયેલા હોય છે એવી જ રીતે આત્માના એક-એક પ્રદેશ અનન્ત-અનન્ત જ્ઞાનાવરણ આદિ કમેને યેગ્ય પુદગલોથી બંધાયેલ છે એજ હકીકત દશનાવરણ વગેરે કર્મોના વિષયમાં પણ સમજવી જોઈએ. અંતિમ આઠમાં પ્રનત્તરનો અભિપ્રાયકર્મને અનુરૂપ અનન્તાનન્તપ્રદેશી પુદ્ગલેને બંધ થાય છે સંખ્યાતપ્રદેશી, અસંખ્યાત પ્રદેશી અથવા અનન્તપ્રદેશી પુદ્ગલ સ્કોમાં આત્માની સાથે બન્ધ થવાની ગ્યતા જ નથી આથી તેમનું બન્ધ થવું પણ શક્ય નથી. અનન્તપ્રદેશે વાળા પુદગલસ્કંધમાં ફરી અનન્ત પ્રદેશ વળી ભેળવી દેવામાં આવે તે તે સ્કન્ધ અનન્તાનન્ત પ્રદેશી કહેવાય છે. આવા અનન્તાનન્ત પ્રદેશી કર્મપુદ્ગલેના અંધ. એક-એક આત્મપ્રદેશમાં બંધાયેલા હોય છે. અયોગ્ય પુદ્ગલેને બંધ થતું નથી. આ થયું પ્રદેશબંધનું નિરૂપણ. જે પુદ્ગલમાં ઘણા બધાં પ્રદેશ અને દેશ હોય છે તે સ્કંધ કહેવાય છે. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૩૩ની ગાથા ૧૭–૧૮માં કહ્યું છે— બધાં કર્મોના પ્રદેશના પરિમાણ અનન્ત હોય છે. બધાં જીવ છએ દિશાઓ તરફથી આવતાં કર્મ પુદ્ગલેને ધારણ કરે છે અને સમસ્ત આત્મપ્રદેશથી ધારણ કરે છે. આવી રીતે જીવની સાથે કર્મ પુદ્ગલેને “સર્વથી સને’ બંધ થાય છે. ૧-૨ . શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૦૮ Page #223 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ નામકર્મની બેંતાલીસ ઉત્તરપ્રકૃતિનું કથન સૂ ૨૨ ૨૦૯ જ્યાં છએ દિશાઓમાં લેક હોય છે, ત્યાં છએ દિશાએથી કર્મ ધારણ થાય છે અને જ્યાં ત્રણ ચાર અથવા પાંચ દિશાઓમાં લેક હેય ત્યાં ક્રમશઃ ત્રણ ચાર અને પાંચ દિશાઓથી જ કર્મોનું ગ્રહણ થાય છે. બાકીની દિશાઓમાં અલેક હોવાથી પુદ્ગલે નથી આથી કમેને ગ્રહણ કરવાને કઈ પ્રશ્ન જ રહેતું નથી કે ૨૨ શ્રી જૈનશાસ્ત્રાચાર્ય, જૈનધર્મદિવાકર પૂજય શ્રી બાસીલાલજી મહારાજ વિરચિત તત્ત્વાર્થસૂત્રની દીપિકા અને નિર્યુક્તિ નામક વ્યાખ્યાના ગુજરાતી ભાષાંતરને ત્રીજો અધ્યાય સમાપ્ત all ૨૭ શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ २०८ Page #224 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ચેાથે 'सुभकम्मं पुण्ण' સૂત્રાર્થ–શુભ કર્મ પુણ્ય કહેવાય છે જેના તવાર્થદીપિકા–જીવ અજીવ બંધ પુણ્ય, પાપ,–આસવ, સંવર, નિજર અને મોક્ષ, નવ તામાંથી જીવ, અજીવ અને બન્ધ તત્ત્વોનું પ્રથમ, દ્વિતીય અને તૃતીય અધ્યાયમાં ક્રમશ: વિવેચન કરવામાં આવ્યું છે. હવે પ્રસંગ પ્રાપ્ત “પુણ્ય તત્ત્વનું વિવેચન કરવામાં આવે છે. શુભ કર્મને પુણ્ય કહે છે. જે આત્માને પુનિત (પવિત્ર-શુભ) બનાવે છે અથવા જેના વડે આત્મા પવિત્ર બને છે, તે પુણ્ય છે. “યુઝ”, ધાતુને અર્થ થાય છે, પવિત્ર કરવું. આ ધાતુથી “સુન્નો ચાલુ હa' આ ઉણાદિ સૂત્રથી યત પ્રત્યય, ‘સુફ આગમન અને હસ્વ થવાથી “પુષ્ય’ શબ્દનું સર્જન થયું છે. કલ્યાણ અથવા સુખને “શુભ કહે છે અને તેમને ઉત્પન્ન કરનાર કર્મ પણ “શુભ કહેવાય છે. પુણ્યના પિતા, અહિંસા વગેરે શુભ કર્મ પણ કારણમાં કાર્યને ઉપચાર કરવાથી પુણ્ય કહેવાય છે. આ શુભ કર્મ ઘણું પ્રકારના છે જેમ કે–સાતવેદનીય, સમ્યકત્ત્વ, પાંચ મહાવ્રત પાંચ અણુવ્રત, શુભ આયુ શુભ નામ, શુભ ગોત્ર, સત્યભાષણ ઈત્યાદિ ૧ તત્વાર્થનિર્યુકિત–જે કે સ્થાનાંગસૂત્રના નવમાં સ્થાનમાં જીવ અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા બન્ધ અને મેક્ષ, એ કમથી નવ તત્ત્વોની આલેચના કરવામાં આવી છે એ મુજબ ત્રીજું તત્ત્વ પુણ્ય છે પરંતુ ઉત્તરાધ્યયન સૂત્રના કથન પ્રમાણે ત્રીજું તત્વ બન્ય છે. ઉત્તરાધ્યયનના ૨૮માં અધ્યયનમાં કહ્યું છે જીવ અજીવ બન્ધ પુણ્ય, પાપ આસવ, સંવર નિર્જરા તથા મોક્ષ આ નવ તત્ત્વ છે અત્રે ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રરૂપિત ક્રમાનુસાર જ પ્રથમ અધ્યાયમાં જીવનું, બીજામાં અજીવનું અને ત્રીજામાં બન્ધના સ્વરૂપની પ્રરૂપણ કરવામાં આવી છે હવે ક્રમ પ્રાપ્ત ચોથા પુણ્ય તત્ત્વનું પ્રતિપાદન કરવા માટે કહેવામાં આવ્યું છે– શુભ કર્મ પુણ્ય છે તાત્પર્ય એ છે કે જે કર્મના ઉદયથી શુભ–ઉજવળ કર્મના બધ દ્વારા આત્માને અનુકૂળ ફળને ઉપભેગા થાય છે તે પુણ્ય તત્વ કહેવાય છે. એવી રીતે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અન્તરાય એ આઠ મૂળ પ્રકૃતિઓ છે તથા એમની ઉત્તરપ્રકૃતિઓ બે પ્રકારની છે–પુણ્યરૂપ તથા પાપરૂપ. આમાંથી જે કર્મ શુભ છે તે પુણ્ય છે. પ્રાણિઓની અનુકમ્પા તિજનેની અનુકંપા, તથા સરાગ સંયમ આદિ કારણોથી બંધાનાર સાતવેદનીય (૧) શુભ આયુષ્ય અર્થાત તિર્યંચ, આયુષ્ય, મનુષ્ય આયુષ્ય અને દેવઆયુષ્ય (૨) સાડત્રીસ પ્રકારના શુભનામ (૩) અને ઉચ્ચ ગોત્ર (૪) આ ચાર પ્રકારના શુભ કર્મો પુણ્ય છે. આ સિવાયના બધાં અશુભ કર્મો પાપ છે. પાપ તત્ત્વની પ્રરૂપણા પાંચમા અધ્યાયમાં કરવામાં આવશે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૧૦ Page #225 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અકે. પુણ્યના ભેદોનું નિરૂપણ રૂ. ૨ ૨૧૧ શુભ આયુ કર્મના ત્રણ ભેદ છે–તિર્યંચસંબંધી, મનુષ્ય સંબંધી તથા દેવતાસંબંધીશુભ નામકર્મ સાડત્રીસ પ્રકારના છે– (૧) મનુષ્યગતિ (૨) દેવગતિ (૩) પંચેન્દ્રિયજાતિ (૪-૮) ઔદારિક વગેરે પાંચ શરીર (૯) સમચતુરસ સંસ્થાન (૧૦) વા–અષભનારાયસંહનન (૧૧) ઔદારિક અંગોપાંગ (૧૨) વૈક્રિય અંગોપાંગ (૧૩) આહારક અંગોપાંગ (૧૪) પ્રશસ્ત વર્ણ (૧૫) પ્રશસ્ત ગંધ (૧૬) પ્રશસ્ત રસ (૧૭) પ્રશસ્ત સ્પર્શ (૧૮) મનુષ્યાનુપૂવી (૧૯) દેવાનુપૂવી (૨૦) અગુરુ લઘુ (૨૧) પરાઘાત (૨૨) ઉરવાસ (૨૩) આતપ (૨૪) ઉદ્યોત (૨૫) પ્રશસ્ત વિહાગતિ (૨૬) ત્રસ (૨૭) બાદર (૨૭) પર્યાપ્ત (૨) પ્રત્યેક (૩૦) સ્થિર (૩૧) શુભ (૩૨) સુભગ (૩૩) સુસ્વર (૩૪) આદેય (૩૫) યશકીતિ (૩૬) નિર્માણ અને (૩૭) તીર્થકર નામ કર્મ ના નવવિદે પુu મૂળસૂવાથ–પુણ્ય નવ પ્રકારના છે મારા તત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં પુણ્યનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે હવે તેના ભેદોનું પ્રતિપાદન કરીએ છીએ– પુણ્યના નવ ભેદ છે. તે આ રીતે– (૧) અન્નપુણ્ય (૨) પાનપુણ્ય (૩) વસ્ત્રપુણ્ય (૪) લયનપુણ્ય (૫) શયનપુણ્ય (૬) મન-પુણ્ય (૭) વચનપુણ્ય (૮) કાયપુણ્ય અને (૯) નમસ્કારપુણ્ય. તત્વાર્થનિર્યુકિત-અગાઉના સૂત્રમાં અનુક્રમથી પ્રાપ્ત થા તત્ત્વ પુણ્યના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યું. પ્રસ્તુત સૂત્રમાં તેના નવ ભેદોનું પ્રરૂપણ કરીએ છીએ પુણ્ય નવ પ્રકારના છે. સ્થાનાંગસૂત્રના નવમાં સ્થાનના ત્રીજા ઉદ્દેશકમાં કહ્યું છે–પુણ્યના નવ ભેદ કહ્યાં છે. તે આ રીતે—(ણ) અન્નપુણ્ય (૩) પાનપુણ્ય (૩) લયનપુણ્ય ૪) શયનપુણ્ય (૫) વસ્ત્રપુણ્ય (૬) મન પુણ્ય (૭) વચનપુણ્ય (૮) કાયપુય અને (૯) નમસ્કારપુક્ય. ગ્ય સુપાત્રને અન્નનું દાન કરવાથી તીર્થકર નામકર્મ અથવા યશકીતિ નામ કર્મ વગેરે પુણ્ય કર્મો બંધાય છે તેને અન્નપુણ્ય કહે છે, અનકમ્પાપૂર્વક અન્નનું દાન દેવાથી પણ બંધાનાર શુભ કર્મ અન્નપુણ્ય કહેવાય છે. જે કર્મના ઉદયથી દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપ તીર્થની પ્રવૃત્તિ કરે છે. સાધુધર્મ અને શ્રાવકધર્મનું આક્ષેપણી, વિક્ષેપણું, સંવેગની અને નિર્વેદની ધર્મકથાઓ દ્વારા ભવ્ય જીની સિદ્ધિ અર્થે ધર્મકરણી કરે છે અને સુરેન્દ્રો, અસુરેન્દ્રો તથા નરેન્દ્રો દ્વારા પૂજાય છે–સન્માનીત થાય છે તે તીર્થકર નામ કર્મ કહેવાય છે એવી જ રીતે યશકીતિ નામ કમ વગેરેના સ્વરૂપ પૂર્વવત્ જ જાણી લેવા. (૨) આ જ પ્રમાણે સુગ્ય પાત્રને એષણીય કલ્પનીય ઈચ્છિત પાન (પાણી વગેરે) આપવાથી તીર્થકર નામ કર્મ આદિ શુભ પ્રકૃતિઓ જે બંધાય છે તે પાનપુણ્ય કહેવાય છે. (૩) સુપાત્રને કપડાંનું દાન કરવાથી પણ તીર્થંકર નામકર્મ આદિ શુભ પ્રકૃતિઓ બંધાય છે આથી તેને વસ્ત્રપુણ્ય કહે છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૧૧ Page #226 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્રના (૪) ચેાગ્ય પાત્રને લયન અર્થાત્ ધર ( આશ્રય ) આપવાથી પણ તીર્થંકર નામ આદિ શુભ કમ પ્રકૃતિ બંધાય છે તે લયનપુણ્ય કહેવાય છે. ૨૧૨ (૫) આવી જ રીતે શ્રમણ આદિ ચેાગ્ય પાત્રને શય્યા–સંથારા દાન કરવાથી પણ તીર્થંકર પ્રકૃતિ વગેરે બધાય છે આથી તે શયનપુણ્ય છે. (૬) આ જ પ્રમાણે ગુણીજનાને જોઈને મનથી સાષ પામવા–મનમાં પ્રમાદભાવ જાગૃત થવાથી વચન દ્વારા તેમની પ્રશ ંસા કરવાથી અને કા` દ્વારા વંદના વગેરે કરીને, ભક્તિ કરવાથી અને મુનિજનાને નમસ્કાર કરવાથી પણ શુભ નામાદિ ક`પ્રકૃતિએ બધાય છે તે અનુક્રમે મન:પુણ્ય, વચનપુણ્ય, કાયપુણ્ય અને નમસ્કાર પુણ્ય કહેવાય છે. કહ્યુ પણ છે— અનાજ, પાણી, રહેઠાણ, પથારી, વસ્ત્ર, મન, વચન કાયાના શુભ વેગથી વંદા અને સતાષ વગેરે નવ પ્રકારના પુણ્ય છે. ૧૫ આનાથી એવું પ્રતિપાદિત થયુ` કે તીર્થંકર, મુનિજન વગેરે યાગ્ય પાત્રાની શુશ્રુષા, વૈયાવચ, આરાધના, ભાવવંદણા અને સેવાભક્તિ વગેરે કરવાથી શુભ કર્મ બંધાવાથી પુણ્ય થાય છે. ારા 'तoभोगो बायालीसमेपणं । મૂળસૂત્રા——પુણ્યના ભાગ ખેતાળીશ પ્રકારે થાય છે. રા તત્ત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં અન્નપુણ્ય વગેરે નવ પ્રકારના પુણ્યનુ પ્રરૂપણ કરવામાં આવ્યું. હવે પુણ્યના ખેતાળીશ પ્રકારના ભાગ બતાવવા માટે કહીએ છીએ—પૂર્વપાર્જિત શુભ કર્માંરૂપ પુણ્યના સુખાનુભવ રૂપ ભાગ ખેતાળીશ પ્રકારથી થાય છે. તે આ પ્રમાણે— (૧) સાતાવેદનીય (૨) તિર્યંચાયુ (૩) મનુષ્યાયુ (૪) દેવાયુ (૫) મનુષ્યગતિ (૬) દેવગતિ (૭) પંચેન્દ્રિયજાતિ (૮–૧૨) ઔદારિક આદિ પાંચ શરીર (૧૩) સમચતુસ્ર સંસ્થાન (૧૪) વ ઋષભનારાચસહનન (૧૫–૧૮) ઔદારિક, વૈક્રિય, આહારકના અંગોપાંગ (૧૮) પ્રશસ્તવણ (૧૯) પ્રશસ્તગ ંધ (૨૦) પ્રશસ્તરસ (૨૧) પ્રશસ્ત સ્પ (૨૨) મનુષ્યાનુપૂર્વી (૨૩) દેવાનું પૂત્રી (૨૪) અગુરુલઘુ (૨૫) પરાઘાત (૨૬) ઉચ્છ્વવાસ (૨૭) આતપ (૨૮) ઉદ્યોત (૨૯) પ્રશસ્ત વિહાયેાગતિ (૩) ત્રસ (૩૧) ખાદર (૩૨) પર્યાસ (૩૩) પ્રત્યેક શરીર (૩૪) સ્થિર (૩૫) શુભ (૩૬) સુભગ (૩૭) સુસ્વર (૩૮) આદેય (૩૯) યશ કીતિ (૪૦) નિર્માણ (૪૧) તીર્થંકર ગાત્ર અને (૪૨) ઉચ્ચગાત્ર આ છેંતાળીશ પ્રકારના પુણ્યના સુખરૂપ ભાગ હાય છે એમ સમજવું જોઈ એ. સા તત્ત્વાર્થં નિયુકિત—પહેલા દર્શાવવામાં આવ્યું છે કે પુણ્ય નવ પ્રકારના હોય હવે એ ખતાવીએ છીએ કે પુણ્ય ખેતાળીશ પ્રકારથી ભાગવાય છે અર્થાત્ પુણ્યના ફળસ્વરૂપ એતાળીશ ભાવાની પ્રાપ્તિ થાય છે— શુભ કર્મ રૂપ પુણ્યના સુખાનુભાવ રૂપ ફળ ખે’તાળીશ પ્રકારે પ્રાપ્ત થાય છે. તે બેતાળીશ પ્રકાર આ રીતે છે—(૧) સાતાવેદનીય (૨) ઉચ્ચત્ર (૩) મનુષ્યાયુ (૩) તિર્યંચાયુ (૫) દેવાયુ (૬) મનુષ્યગતિ (૭) દેવગતિ (૮) પ ંચેન્દ્રિયજાતિ (૯) ઔદારિક શરીર (૧૧) આહારકશરીર (૧૨) તેજસ શરીર (૧૩) કામણશરીર (૧૪) શરીર (૧૦) વૈક્રિય ઔદારિક અંગાપાંગ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૧૨ Page #227 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૪. બેંતાલીશ પ્રકારથી પુણ્યનાભેાગનું નિરૂપણુ સૂ. ૩ ૨૧૩ (૧૫) વૈક્રિયઅંગેાપાંગ (૧૬) આહારક અંગેાપાંગ (૧૭) વઋષભનારાચસહનન (૧૮) સમચતુરસ્રસ’સ્થાન (૧૯) શુભવણું (૨૦) શુભગધ (૨૧) શુભરસ (૨૨) શુભસ્પર્શ (૨૩) મનુષ્યાનુપૂર્વી (૨૪) દેવાનુપૂર્વી (૨૫) અગુરુલઘુ (૨૬) પરાઘાત (૨૭) ઉચ્છવાસ (૨૮) આતષ (૨૯) ઉદ્યોત (૩૦) સુપ્રશસ્ત વિહાયેાગતિ (૩૧-૪૦) ત્રસદશક અર્થાત્ ત્રસ, ખાદર પર્યાપ્ત, પ્રત્યેકશરીર, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશકીતિ તથા (૪૧) તીર્થંકર પ્રકૃતિ અને (૪૨) ઉચ્ચગેાત્ર નિર્માણ—આ ખેતાળીશ પુણ્યપ્રકૃતિ કહેવામાં આવી છે. આશય એ છે કે પૂર્વપાર્જિત પુણ્યના ફળ સ્વરૂપ સાતાવેદનીયની પ્રાપ્તિ થાય છે એવી જ રીતે તિય ચાયુ મનુષ્યાયુ, દેવાયુ, મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકશરીર, વૈક્રિયશરીર, આહારકશરીર, તેજસ શરીર, કામણુ શરીર, ઔદ્યારિકશરીરાંગેાપાંગ, વૈક્રિયશરીરાંગેાપાંગ, આહારક શરીરાંગેાપાંગ, વ ઋષભનારા ચ સંહનન, સમચતુરસ્રસસ્થાન, શુભ (ઈષ્ટ) વર્ણ શુભગંધ, શુભરસ, શુભસ્પ, મનુષ્યાનુપૂર્વી દેવાનુપૂર્વી, અગુરુ લઘુનામ, પરાઘાતનામ, ઉચ્છ્વાસનામ, આતપનામ, ઉદ્યોતનામ, પ્રશસ્તવિહાયેાગતિ, નિર્માણુનામ, તીથ કર નામ ત્રસનામ, બાદરનામ, પર્યાપ્તનામ, પ્રત્યેકશરીરનામ, સ્થિરનામ, શુભનામ, સુભગનામ, સુસ્વરનામ, આદેયનામ યશઃ કીતિનામ અને ઉચ્ચગેાત્ર નામઆ ભેદોથી પુણ્યનું ફળ લાગવી શકાય છે. પ્રશા 'सायावेयणिज्जं पाणाणुकंपाइएहि ' સૂત્રા—પ્રાણાનુકમ્પા આદિ કારણેાથી સતાવેદનીય ક` બંધાય છે જા તત્ત્વાર્થે દીપિકા—પ્રથમ સૂત્રમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે સાતાવેદનીય વગેરે એતાળીશ પ્રકારના પુણ્યના ફળ ભેગવી શકાય છે. હવે એવું પ્રતિપાદન કરીએ છીએ કે તે એતાળીશ-ભેદેામાં સહુપ્રથમ ગણેલા સાતાવેદનીય કર્મીનું સ્વરૂપ શું છે ? અને તેનું કારણુ શું છે ? સાતાવેદનીય કર્મીની પ્રાપ્તિ પ્રાણિઓની અનુકમ્પા વગેરે કારણેાથી થાય છે. તેનુ ફળ કર્તા તેમજ ભેાક્તા આત્માને ઇષ્ટ—મનેાણ થાય છે. મનુષ્યજન્મ અથવા દેવાદિ જન્મામાં શરીર તથા મન દ્વારા સુખ-પરિણતિરૂપ થાય છે. આવનારા સમયમાં અનુકૂળ દ્રવ્ય, ક્ષેત્ર કાળ ભાવના નિમિત્તથી તેનેા મનેાજ્ઞ પિરપાક થાય છે. અર્થાત્ જે કર્માંના પરિપાકથી અનુકૂળ અને અભિષ્ટ સુખ રૂપ અનુભૂતિ થાય છે તે સાતાવેદનીય કર્મ કહેવાય છે. પ્રાણિઓ પ્રત્યે અનુકમ્પા દાખવવાથી, ભૂત પર અનુકમ્પા કરવાથી, જીવા પર અનુકમ્પા કરવાથી, સત્ત્વા પર અનુકમ્પા કરવાથી તથા પ્રાણભૂત જીવ સત્ત્તાને દુ:ખ ન આપવાથી, (૧) શાક નહી પહોંચાડવાથી (૨) શરીર શૈાષાઈ જાય તેવા પ્રકારના શાક ન પહેાંચાડવાથી (૩) આંખમાંથી આંસુ' સરી પડે તેવા શેાકન કરાવવાથી (૪) લાકડી વગેરે આયુધાથી નહી મારીને (૫) શારીરિક માનસિક વ્યથા નહીં પહોંચાડવાથી (૬) આવી રીતે ચાર પ્રકારની અનુકમ્પા અને ૬ (છ) પ્રકારની અવેદનીયતા આદિ એવા દશ કારણેાથી સાતાવેદનીય કમાઁ બંધાય છે. ॥ ૪ ॥ તત્ત્વાર્થનિયુકિત—પુણ્ય શુભ કમ છે એ પહેલા કહેવાઈ ગયું છે. સાતાવેઢનીય આદિ ખેતાળીશ પ્રકારથી તેના ફળ ભેગવાય છે એવું પણ દર્શાવાયું છે. હવે પહેલા ગ્રહણ કરેલા સાતાવેદનીય કર્મીની પ્રરૂપણા કરવા માટે કહીએ છીએ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૧૩ Page #228 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્રને સાતાવેદનીય કમ પ્રાણાનુકમ્પા આદિ કારણેાથી બંધાય છે. અહીં પ્રાણાનુકમ્પાની સાથે સકળાયેલા આદિ શબ્દથી ભૂતાનુકમ્પા, જીવાનુકમ્પા સત્ત્વાનુકમ્પા એ ત્રણ પદ્માના તથા આ જ પ્રાણભૂત જીવ સત્ત્વાના વિષયમાં અદુખનતા આદિ છ પદોના સંગ્રહ સમઝી લેવે! જોઈ એ તે છ પદ આ પ્રકારે કહેવામાં આવે છે અદુઃખનતા (૧) અશેાચનતા (૨) અન્નરણુતા (૩) અતેપનતા (૪) અપિટ્ટનતા (૫) અને અપરિતાવનતા (૬), અહીં પ્રાણ શબ્દથી બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચતુરિન્દ્રિય, ભૂતશબ્દથી વનસ્પતિકાય, જીવ, શબ્દથી પાંચેન્દ્રિય અને સત્ત્વ શબ્દથી ખાકીના પૃથ્વી પાણિ, અગ્નિ, અને વાયુકાય સમજવા. આ જ વિષયમાં વળી કહ્યું પણ છે— úાળા ત્રિ-તંત્ર- ચતુપ્રોફ્તા' ઇત્યાદિ એમની અથવા એમનામાં અનુકમ્પાકરૂણા અર્થાત્ દયાભાવ રાખવેા, એમના દુ:ખમાં દુઃખ પ્રકટ કરવું, મરતા અથવા કાઈ દ્વારા હણાતા હાય તે રક્ષણ કરવું તથા તેમના દુઃખમાં સમવેદના પ્રકટ કરવી એ અનુકમ્પા કહેવાય છે. આ ચાર પ્રકારની અનુકમ્પાથી તથા આ જ ચારેના વિષયમાં અદુઃખનતા—દુઃખ ન પહેાંચાડવું (૧) અશાચનતા શાક ન પમાડવેા (૨) અારણતા–જેનાથી શરીર સુકાઈ જાય એવા શેક ન પમાડવા (૩) અતેપનતા—જેના નિમિત્તથી અશ્રુપાત થવા લાગે, મુખમાંથી લાળ ઝરવા લાગે એ જાતના શાક ન પહોંચાડવા (૪) અપિટ્ટનતા—લાકડી વગેરેથી માર ન મારવા (૫) અરિતાપનતા--શારીરિક માનસિક કોઇ પ્રકારના સતાપ ન પમાડવા (૬) આ રીતે પૂર્વોક્ત ચાર પ્રકારની અનુકમ્પા રૂપ કારણુ તથા આ છે કારણુ એ દશ પ્રકારના કારણેાથી જીવ સાતાવેદનીય કમ બાંધે છે. આ વિષય પર વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અર્થાત્ ભગવતી સૂત્ર શતક ૭ ઉદ્દેશક ૬માં કહ્યુ છે—તૢ ઉ” અંતે ! કીવાળ સયાવળિĒમ્મા જન્નતિ ઈત્યાદિ જા ૧૪ 'अप्पारंभ अपपरिग्गद्दाइ एहि मणुस्सा उप સૂત્રા --અપ આરમ્ભ અને અલ્પ પરિગ્રહ આદિ કારણેાથી મનુષ્યાયુ બંધાય છે પા તત્ત્વા દીપિકા -પૂર્વસૂત્રમાં સાતાવેદનીય રૂપ પુણ્ય કર્માંના કારણેાની પ્રરૂપણા કરવા માટે કહીએ છીએ અલપ આરંભ અને અલ્પ પરિગ્રહ વગેરે કારણેાથી મનુષ્યાયુ રૂપ પુણ્યકમ બધાય છે. આરંભના અથ છે પ્રાણિઓના પ્રાણાને નાશ કરવાવાળુ કાર્ય —તેની અલ્પતા અર્થાત્ સ્થૂળપ્રાણાતિયાતાદિજનક વ્યાપારના ભાગ, અલ્પ પરિગ્રહના અથ છે. આભ્યન્તર રાગદ્વેષાદિ આત્મપરિણામ તથા બાહ્યક્ષેત્ર (ખેતર-ઉઘાડી જમીન) વાસ્તુ (મકાન વગેરે) ધન-ધાન્યસુવર્ણ વગેરે પર મમત્વને ભાગ (૨) સૂત્રમાં યેાઞાયેલ ‘આદિ’ શબ્દથી સ્વભાવની મૃદુતા અર્થાત્ મળતા અને ઋજુતા અર્થાત્ સરળતા ધારણ કરવી જોઇએ. આમ અલ્પઆરંભ, અલ્પપરિગ્રહ, સ્વભાવથી મૃદુતા તથા ઋજુતા એ ચાર કારણેાથી મનુષ્યાયુ રૂપ પુણ્યકમ ખંધાય છે પા તત્ત્વાથ નિયુક્તિ—આની અગાઉ સર્વભૂતાનુકમ્પા આદિ સાત સાતાવેદનીય ક` બંધાવાના કારણેાનુ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હવે મનુષ્યાયુ રૂપ પુણ્ય કર્માંના—-કારણાનું પ્રરૂપણ કરીએ છીએ. અપઆરંભ (૧) અને અલ્પપરિગ્રહ (ર) વગેરે કારણેાથી મનુષ્યાયુ રૂપ પુણ્યકર્મ ખોંધાય છે— શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૧૪ Page #229 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ મનુષ્પાયુરૂપ પુણ્યકર્મ બંધના કારણનું નિરૂપણ સૂ. ૫ ર૧૫ અારંભ એ છે જેમાં સ્થૂળ પ્રાણાતિપાતાદિજનક વ્યાપારને ત્યાગ કરે. પરિગ્રહને અર્થ છે મોહ અથવા લેભ. તેમાં અલ્પતા અર્થાત આન્તરિક રાગદ્વેષાદિ આત્મપરિણામ તથા બાહ્યક્ષેત્ર, વાસ્તુ (મહેલ-મકાન) ધન, ધાન્ય, સુવર્ણ આદિ પદાર્થોમાં રહેલ મમત્વને ત્યાગ કરે. આદિ શબ્દથી સ્વભાવ માર્દવ અને આજીવનું ગ્રહણ કરવામાં આવ્યું છે. સ્વભાવથી અર્થાત પ્રકૃતિથી જ મૃદુતા હેવી અર્થાત જાતિ, કુળ બળ રૂપ, લાભ, તપ, શ્રત તથા ઐશ્વર્યના (જાહોજલાલીના) વિષયમાં અભિમાન ન હોય તે સ્વભાવમાર્દવ કહેવાય છે (૩) પ્રકૃતિભદ્રતા, (૪) પ્રકૃતિ વિનીતતા (૫) અમત્સરતા (૬) દયાળુતા (૭) વગેરે પણ આના જ અન્તર્ગત છે. એવી જ રીતે સ્વભાવથી ઋજુતા, સરળતા હોવી અથવા મન, વચન, કાયાની કુટિલતાનો ત્યાગ કરો આજવ કહેવાય છે. પૂર્વોક્ત કથનને ફલિતાર્થ આ પ્રમાણે છે– અલ્પ આરંભ કરવાથી અર્થાત્ ઓછામાં ઓછી હિંસાજનક પ્રવૃત્તિ કરવાથી શબ્દ વગેરે વિષયોમાં રાગની અલ્પતા હોવાથી, ઈચ્છાની ન્યૂનતાથી, સ્વાભાવિક ભદ્રતાથી સ્વાભાવિક સરળતાથી, સુખ પ્રજ્ઞાપનીયતાથી રેતીમાં દોરેલી લીંટીની જેમ અલ્પ કોધ હોવાથી, સ્વાગત કરવા વગેરેની અભિલાષાથી, સ્વભાવની મધુરતા હોવાથી, ઉદાસીન ભાવની સાથે લેયાત્રાનો નિર્વાહ કરવાથી, ગુરુ તથા દેવને વંદન કરવાથી, અતિથિસંવિભાગશીલ હોવાથી, ધર્મધ્યાનમાં ઉજમાળ હેવાથી, અને મધ્યમ પ્રકારના પરિણામેને ધારણ કરવાથી મનુષ્યાયુકર્મ બંધાય છે. ઔપપાકિસૂત્રમાં કહ્યું છે– “અ૮૫ આરંભવાળા, અલ્પ પરિગ્રહવાળા, ધાર્મિક તથા ધર્માનુસારી જીવ મનુષ્યાય કર્મ સ્થાનાંગસૂત્રના ચોથા સ્થાન, ચેથા ઉદ્દેશકમાં કહ્યું છે–ચાર કારણથી જીવ મનુષ્યાયુ કર્મનું ઉપાર્જન કરે છે, તે ચાર કારણે આ પ્રકારે છે (૧) પ્રકૃતિથી ભદ્ર હોવું (૨) પ્રકૃતિથી વિનીત હેવું (૩) દયાળુ હેવું અને (૪) અમત્સરી લેવું. આ જ હકીકત ઉત્તરાધ્યયન સૂત્રના સાતમાં અધ્યયનની ૨૦ મી ગાથામાં કહેલી છે– જે મનુષ્ય વિવિધ પ્રકારના શિક્ષણ દ્વારા સુત્રને ધારણ કરે છે, તેઓ મનુષ્યનિ મેળવે છે બધાં પ્રાણીઓને પિત-પોતાના કર્મ અનુસાર ફળની પ્રાપ્તિ થાય છે. પા 'सरागसंजमाइएहिं देवाउए । સૂત્રાર્થ–સરાગ સંયમ આદિ કારણોથી દેવાયું કર્મ બંધાય છે. દા તત્ત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં મનુષ્યાય કર્મ બંધાવાના કારણેનું વિવરણ કર્યું હવે દેવાયુ રૂપ પુણ્યકર્મ બંધાવાના કારણેની પ્રરૂપણું કરીએ છીએ - સરાગસંયમ આદિ દેવાયુ કર્મ બાંધવાના કારણ છે. સરાગસંયમ પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ મહાવ્રત રૂપ સંયમ જ્યારે સંજ્વલન કષાયથી જોડાયેલા હોય છે ત્યારે તે સરાગસંયમ કહેવાય છે. - આદિ શબ્દથી અણુવ્રત રૂપ દેશવિરતિ અગર સંયમસંયમ સમજવા જોઈએ તથા પરાવલંબીત થઈને અથવા બીજાના અનુરોધથી અકુશળ કૃત્યથી નિવૃત્ત થવા રૂપ અકામ. નિર્જરા અને બાળપ આ ચાર કારણે દેવાયુ કર્મ બંધાય છે. ૬ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૧૫ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬, તત્વાર્થસૂત્રને તત્ત્વાર્થનિર્યુકિત–પહેલા બતાવાયું છે કે–અલ્પારંભ, અલ્પપરિગ્રહ, સ્વભાવની ભદ્રતા વગેરે કારણોથી મનુષ્યાય કર્મ બંધાય છે હવે સરાગસંયમ વગેરેનું દેવાયુ કર્મ બાંધવાના કારણે કહીએ છીએ-સરગસંયમ વગેરે કારણોથી દેવાયુ કર્મ બંધાય છે. હિંસા, અસત્ય, ચેરી, મૈથુન અને પરિગ્રહ આ પાંચ પાપથી પૂર્ણ રૂપથી વિરત થવું પંચમહાવ્રત રૂપ સંયમ કહેવાય છે. આ સંયમ જ્યારે સંજવનલકષાય રૂપ રાગથી યુક્ત હોય છે ત્યારે સરોગસંયમ કહેવાય છે. સૂત્રમાં પ્રયુક્ત “આદિ શબ્દથી સંયમસંયમ, અકામનિર્જરા અને બાળપ સમજવા જોઈએ. આમાંથી સંયમસંયમન અર્થ છે સ્થૂળપ્રાણાતિપાત વગેરેથી નિવૃત્તિરૂપ દેશવિરતિ અર્થાત આણવત્ત આદિનું પાલન કરવું. દેશવિરતિ, સર્વવિરતિનું અંશિકરૂપ છે, આથી તેને આણવત્ત પણ કહે છે આવી રીતે પૂર્ણ રૂપથી અર્થાત્ ત્રણ કરશું અને ત્રણ યોગથી હિંસા વગેરેને ત્યાગ કરવો મહાવ્રત્ત છે. અને બે કરણ ત્રણ ગ આંશિક રૂપથી તેજ પાપને ત્યાગ કરે અણુવ્રત આને જ દેશવિરતિ અથવા સંયમસંયમ પણ કહે છે. - ત્રીજું કારણ છે અકામનિર્જરા વગર ઈચ્છા એજ જે કર્મનિર્જરા થાય છે તે અકામનિજ રે કહેવાય છે. કામ અર્થાત્ ઈચ્છા અથવા સમજી-વિચારીને કોઈ કાર્ય કરવું. વગર કામનાએ જ જે નિર્જરા થાય છે તેને અકામનિર્જરા કહે છે. પરાધીનતાના કારણે અથવા તે કેઈના અનુરોધ–આગ્રહને વશ થઈ આહાર વગેરેને ત્યાગ કરવાથી ભૂખ સહન કરી લેવા વગેરેથી થાય છે. મિથ્યાદર્શનના સહવત્તી રાગ તથા શ્રેષથી જે યુક્ત છે, જે તત્ત્વજ્ઞાનથી વિમુખ છે, મૂઢ કે, કુતત્વના આગ્રહને તાબે થઈને પ્રવૃત્તિ કરે છે, જે વસ્તુસ્વરૂપથી ઊંધું જ્ઞાન સંપાદન કરે છે અને ધર્મ સમજીને ઠંડી, ગરમી વગેરેને સહન કરે છે અને અજ્ઞાતકષ્ટસહન કરે છે અથવા આવી જ જાતના અન્ય વિપરીત કૃત્ય કરે છે, તે પુરુષની તપસ્યાને બાલ તપ અર્થાત અજ્ઞાનતપ કહે છે. આશય કહેવાનું એ છે કે સરાગસંયમ, સંયમસંયમ અકામનિર્જરા અને બાલત૫ આ ચાર કારણોથી દેવાયુષ્ય કર્મ બંધાય છે. આવી જ રીતે ધર્મશ્રવણ કરવાથી ત:કરવાથી બાર પ્રકારની ભાવનાઓને ચિંતવવાથી અથવા તપમાં ભાવના રાખવાથી, યોગ્ય પાત્રને દાન આપવાથી તથા સમ્યક્દર્શન આદિ કારણેથી પણ દેવાયુષ્ય કર્મ બંધાય છે. સ્થાનાંગસૂત્રના ચોથા સ્થાનના ચોથા ઉદ્દેશકમાં કહ્યું છે–ચાર કારણેથી જીવ દેવાયુકર્મ બાંધે કે– (૧) સરાગસંયમથી (૨) સંયમસંયમથી (૩) બાલતપનું આચરણ કરવાથી (૪) અકામનિર્જરથી સમ્યકત્વથી પણ દેવાયુ કર્મ બંધાય છે પ્રજ્ઞાપના સૂત્રના ૬ ઠા પદમાં કહ્યું છે– જે વૈમાનિક દેવ. સમ્યગદષ્ટિ, પર્યાપ્ત, સંખ્યાત વર્ષના આયુષ્યવાળો, કર્મભૂમિજ, ગર્ભ મનુષ્યથી આવીને ઉત્પન્ન થાય છે તે શું સંયતસમ્યક્દષ્ટિએથી આવીને ઉત્પન્ન થાય છે અથવા અસંયત સમ્યક્રદૃષ્ટિએથી આવીને અથવા સંયતાસંયત સમ્યક્રદષ્ટિએને આવીને ઉત્પન્ન થાય છે? આના જવાબમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! ત્રણેથી જ આવીને ઉત્પન્ન થાય શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૧ ૬ Page #231 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૪. શુભનામકમ બાંધવા ! કારણેાનું કથન સૂ. ૭ ૨૧૭ છે. આ કથનના ભાવ એ છે કે અસયનસમ્યક્દૃષ્ટિ પણ વૈમાનિક દેવના રૂપમાં ઉત્પન્ન થઈ શકે છે, સયતાસ ચત પણુ અને સયત પણ વૈમાનિક દેવના રૂપમાં ઉત્પન્ન થઈ શકે છે. આ કથનથી સ્પષ્ટ છે કે સમ્યક્દન પણ દેવાયુષ્યનુ કારણ હાઈ શકે છે. ૫દા 'काभाव भाज्जैय अविसंवादणजोगेहि सुनामकम्मं । સૂત્રા— —કાય ભાવ–મન, ભાષા-વચનની સરળતાથી તથા અવિસંવાદન પ્રસારણ-ઠગાઈ ન કરવાથી શુભનામ કર્મ બંધાય છે. ાછા તત્વા દીપિકા—પૂર્વ સૂત્રમાં દેવાયુ રૂપ પુછ્યકમના બંધાવાના કારણેાની પ્રરૂપણા કરવામાં આવી છે. હવે શુભનામ કર્મ બંધાવાના કારણુ કહીએ છીએ— (૧) કાયની ઋજુતા (ર) ભાવ અર્થાત્ મનની ઋજુતા (૩) ભાષા અર્થાત્ વચનની ઋત્તુતા અને (૪) અવિસંવાદનકપટરહિત યથા પ્રવૃત્તિ. આ ચાર કારણેાથી શુભ નામકર્મ બંધાય છે. કાયની સરળતાને કાયઋજુતા કહે છે. તથા ભાવ અર્થાત્ મનની સરળતાને ભાવ ઋજુતા કહે છે. ભાષા અથવા વચનની સરળતાને ભાષા ઋજુતા કહે છે તથા ગૈા કરવા અથવા ઠગાઈ કરવી વિસ’વાદન છે, આને અભાવ અવિસંવાદન હોય છે આના યોગ-સમ'ધને અવિસંવાદનયાગ કહે છે. તાત્પ એ છે કે આ ચારે કારણેાથી શુભનામ કમ બંધાય છે જે સાડત્રીશ (૩૭) શુભપ્રકૃતિથી ભાગવી શકાય છે. ાછા તત્ત્વાથ નિયુકિત—મની અગાઉ બતાવાયું કે સરાગસંયમ, સયમાસયમ, અકામનિર્જરા અને ખાલતપસ્યા વગેરે દેવાયુ રૂપ પુણ્ય કર્મ બાંધવાના કારણ છે. હવે શુભનામ કના ચાર કારણેાનુ’ કથન કરીએ છીએ— (૧) કાયામાં વક્રતા ન હેાવી કાયની ઋજુતા કહેવાય છે. (૨) ભાવ અર્થાત્ મનમાં કુટિલતા ન હેાવી ભાવની ઋજુતા ભાષા અર્થાત્ વચનમાં કુટિલતા ન હેાવી ભાષાની ઋજુતા તથા (૩) ઠગવું, ધૂતવુ', દગે। દેવા-અન્યની સાથે છળકપટ કરવુ વિસંવાદન કહેવાય છે. આ પ્રમાણે ન કરવું તે અવિસંવાદન કહેવાય છે અર્થાત્ કાયા સંબંધી કુચેષ્ટાનું ન હેાવુ' કાયની ઋજુતા છે, કાયાની કુચેષ્ટાના આશય એ છે કે—શરીરના કોઈ અંગને વિકૃત કરવું. જેમકે કુખડા થઈ જવું, ઠીંગણા (વે'તીયા) ખનવું, અંગોપાંગના ખરાબ ચેનચાળા કરવા–આંખા મારવી મેાઢું બગાડવું, નાક ચઢાવવું, સ્ત્રી, ભૃત્ય-નેકરચાકરની મશ્કરી કરવી વગેરે અસભાવાને પ્રદશિત કરીને બીજાની સાથે ઢગેા ન કરવા કાયની ઋજુતા કહેવાય છે. ભાવ અર્થાત્ મનમાં કપટ ન હેાવું ભાવની ઋજુતા છે, વચનથી કેાઈને છેડ ન દેવેા ભાષાની ઋજુતા છે. તાત્પર્ય એ છે કે મનમાં જે વિચાર આવ્યે હેાય તેને વચન દ્વારા તે જ રૂપમાં પ્રકટ કરવા અને તેને જ અનુરૂપ શારીરિક પ્રવૃત્તિ કરવી મન, વચન કાયાની સરળતા કહેવાય છે. (૩) તથા જે વસ્તુ જેવી છે તેને તે જ રૂપે કહેવી અન્યથા સ્વીકાર કરીને અન્યથા ન કરવુ' તે જ રૂપે તેનું આચરણ કરવું અવિસંવાદ યાગ કહેવાય છે (૪) આ ચાર પ્રકારની પ્રવૃત્તિથી શુભનામ કર્મ બંધાય છે, તે શુભ નામ કમના વિષયમાં ભગવતીસૂત્રના આઠમાં શતકના નવમાં ઉદ્દેશકમા કહ્યું છે— ૨૮ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૧૭ Page #232 -------------------------------------------------------------------------- ________________ ૮ તત્ત્વાર્થ સૂત્રના કયા કારણે પ્રશ્ન-શુભનામ કર્મીના વિષયમાં પૃચ્છા-અર્થાત્ હે ભદન્ત ! શુભનામ કમ બધાય છે ? ઉત્તર-હે ગૌતમ ! (૧) કાયની ઋત્તુતાથી (૨) ભાવની ઋજુતાથી (૩) ભાષાની ઋજુતાથી અને (૪) અવિસંવાદન યેાગથી શુભ નામક ખંધાય છે. આ શુભનામ કર્મ દેવગતિ મનુષ્યગતિ વગેરે સાડત્રીશ પ્રકારથી ભાગવી શકાય છે. જેમકે (૧) દેવગતિ (૨) મનુષ્યગતિ (૩) મનુષ્યાનુપૂર્વી (૪) દેવાનુપૂર્વી (૫) પંચેન્દ્રિયજાતિ (૬-૧૦) ઔદ્યારિક વગેરે પાંચ શરીર (૧૧-૧૩) ત્રણ અંગોપાંગ અર્થાત્ (૪) ઔદારિક અંગેપાંગ (ખ) વૈક્રિય અંગેાપાંગ (ગ) આહારક અંગોપાંગ (૧૪) વ ઋષભનારાચ સહનન (૧૫) સમચતુરસ સંસ્થાન (૧૬–૧૮) પ્રશસ્ત વણુ ગન્ધ રસ (૧૯) સ્પર્શી ત્રસ આદિ અર્થાત્ (૨૦) ત્રસ (૨૧) ખાદર (૨૨) પર્યાપ્ત થ૩) પ્રત્યેકશરીર (૨૪) સ્થિર (૨૫) શુભ (૨૬) સુભગ (૨૭) સુસ્વર (૨૮) આદેય (૨૯) યશઃકીતિ (૩૦) અગુરુલઘુ (૩૧) ઉચ્છવાસ (૩૨) આતપ (૩૩) ઉદ્યોત (૩૪) પ્રશસ્તવિહાયે ગતિ (૩૫) પરાધાત (૩૬) તીથંકર અને (૩૭) નિર્માણુ નામક. આ સાડત્રીશ પ્રકારથી શુભનામકમ ના ભાગ થાય છે. આમાં જે અંગેાપાંગનામ કના ઉલ્લેખ કરવામાં આવ્યેા છે, ત્યાં (૧) મસ્તક (૨) વક્ષસ્થળ–(છાતી) (૩) પીઠ (૪-૫) અને હાથ (ર) પેટ અને (૭–૮) બંને પગ આ આઠ અંગ કહેવાય છે. આંગળીએ, જીભ, આંખ, કાન, નાક વગેરે ઉપાંગ કહેવાય છે ાછા 'वीसठाणाराहणेण तित्थयरत्त " સૂત્રા—વીસ સ્થાનાની આરાધનાથી તીર્થંકર નામકમ બંધાય છે ૫૮૫ તત્ત્વાર્થં દીપિકા—વીસ સ્થાના અર્થાત્ ખેલનું આરાધન કરવાથી તીર્થંકર નામક શુભનામ કમ અંધાય છે. આ વીસ સ્થાનક નિમ્નલિખિત છે (૧) અŚન્ત ભગવાન પ્રત્યે વાત્સલ્યભાવ હાવા, અહિં’ત ભગવાનના ગુણગ્રામ કરવા. ૨) સિદ્ધ ભગવાન પ્રત્યે પ્રેમભાવ હૈાવા (૩) પ્રવચન પ્રત્યે વાત્સલ્ય (૪) ગુરુ પ્રત્યે પ્રેમ (૫) ઘરડાં પ્રત્યે આદર પ્રેમ (૬) બહુશ્રુત અર્થાત્ વિવિધશાસ્ત્રાના જ્ઞાતા પ્રત્યે વાત્સલ્ય (૭) તપસ્વીજને પ્રત્યે વત્સલતા અર્થાત્ એમનાં વાસ્તવિક ગુણાનું કીત્તન કરવા રૂપ ભક્તિ હૈાવી, તથા (૮) એમના જ્ઞાનમાં નિરન્તર ઉપયાગ રાખવા (૯) દશન અથવા નિર્મળ તત્ત્વશ્રદ્ધા હાવી (૧૦) દેવ તથા ગુરુની પ્રતિ વિનયભાવ હાવા (૧૧) અને સમયમાં આવશ્યક ક્રિયા કરવી (૧૨) શીલવ્રત પ્રત્યાખ્યાનને નિર્મળપણે પાળવા (૧૩) ક્ષણ લવ વગેરે કાળામાં પ્રમાદનો ત્યાગ કરી શુભ ધ્યાન ચિંતવવું (૧૪) ખાર પ્રકારની તપશ્ચર્યા આરાધવી (૧૫) દાન આપ્યું. ખીજા કોઈ ને ભયભીત કરી રહ્યા હાય અથવા માર મારતા હાય અથવા કોઈ કારણે કોઈ મરી રહ્યો હાય તા તેની રક્ષા કરવી. આ અભયદાન અને કરુણાદાનનુ ઉપલક્ષણસૂચક છે. સુપાત્રોને દાન આપવું અર્થાત્ મહાવ્રતધારી તથા પ્રતિમાધારી શ્રાવકને દાન આપવું અર્થાત્ શ્રમણ, શ્રમણી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુવિધસધને સુખશાતા ઉપજાવવી (૧૬) વૈયાનૃત્ય આચાય વગેરેની સુશ્રુષા કરવી (૧૭) સમાધિ-સમસ્ત જીવાને સુખશાંતિ ઉપજાવવી (૧૮) નિત્ય નવું શીખવુ. (૧૯) શ્રુતભક્તિ-જિનપ્રતિપાદિત આગમામાં અનુરાગ રાખવેા (૨૦) પ્રવચન-પ્રભાવના-પ્રચુર ભવ્ય શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૧૮ Page #233 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ તીર્થંકર નામક શુભનામકમ માંધવાના કારણેા સૂ. ૮ ૨૯ જીવાને દીક્ષા આપવી, સંસારરૂપી કુવામાં પડતા અને સંસારસમુદ્રમાં ડૂબતા પ્રાણીઓ માટે આશ્વાસનરૂપ જિનશાસનના મહિમા વધારવા, સમસ્ત જગતને જિનશાસનના ચાહક બનાવવા મિથ્યાત્વ–અંધકારનો નાશ કરવા અને મૂળાત્તર ગુણાને ધારણ કરવા. સર્વાં જીવા માટે સાધારણુ આ વીસ સ્થાન તીથંકર નામક બંધાવવાના કારણ છે અર્થાત આ વીસ કારણેાથી જીવ તીર્થંકરત્વ પ્રાપ્ત કરે છે. વ્યસ્ત એક અને સમસ્ત અને રૂપથી આને કારણેા સમજવા જોઈ એ અર્થાત્ એમાંથી એક કારણ વડે પણ તીથ કર નામકમ ખાંધી શકાય છે અને અનેક કારણેા વડે પણ. પરંતુ સ્મરણમાં રાખવુ જોઈએ કે ઉત્કૃષ્ટતમ રસાયણુ આવવાથી જ આ મહાન સર્વોત્તમ પુણ્યપ્રકૃતિ આંધી શકાય છે. અહીં સ્થાનના અ વાસના છે આથી પૂર્વોક્ત અર્હ દ્વાત્સલ્ય આદી વીસ સ્થાનાના અથ વીસ કારણેા સમજવા જોઈએ ૫૮૫ તત્વાથ નિયુકિત——જો કે સામાન્ય રૂપથી અવિસંવાદન કાય, વચન અને મનની ઋજુતાને સાડત્રીશ પ્રકારના શુભ નામ કમ પછીના કારણેા બતાવવામાં આવ્યાં છે, આ પ્રકારામાં તીર્થંકર પ્રકૃતિનો પણ સમાવેશ થઈ જાય છે પરંતુ તીથ કર એક વિશિષ્ટ પ્રકૃતિ છે તે અનન્ત અને અનુપમ પ્રભાવવાળી, અચિન્હ આત્મિક અને બાહ્ય વિભૂતિનુ કારણ અને ત્રણે લેાકમાં સર્વોત્કૃષ્ટ છે; આથી તેમના કારણ પણ વિશિષ્ટ છે આથી જ તેમના વિશિષ્ટ કારણાના પૃથક્ રૂપથી નિર્દેશ કરવામાં આવ્યે છે— જ્ઞાતાધ કથાંગ વીસ સ્થાનેાની ઉત્કૃષ્ટ આરાધનાથી તીર્થંકર નામ કમ બંધાય છે. સૂત્રમાં કહ્યુ છે— (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) પ્રવચન (૪) ગુરુ (૫) વૃદ્ધે (૬) બહુશ્રુત અને (૭) તપસ્વી પર વત્સલતા રાખી (૮) તેમના જ્ઞાન-પ્રવચનમાં ઉપયાગ રાખવેા (૯) સમ્યક્ત્વ (૧૦) વિનય (૧૧) આવશ્યક (૧૨) નિરતિચાર શીલ અને ત્રતાનું પાલન (૧૩) ક્ષણ લવ (૧૪) તપ (૧૫) ભાગ (૧૬) વૈયાનૃત્ય (૧૭) સમાધિ (૧૮) અપૂર્વ॰જ્ઞાનગ્રહણ (૧૯) શ્રુતભક્તિ (૨૦) પ્રવચન-પ્રભાવના; આ વીસ કારણેાથી જીવ તીર્થંકરત્વ પ્રાપ્ત કરે છે. જ્ઞાતાસૂત્રની આ ત્રણ ગાથાઓમાં વીસ સ્થાનાનું નિદર્શન કરવામાં આવ્યું છે આ મુજબ (૧-૭) અહ′′ત, સિદ્ધ, પ્રવચન, ગુરુ, સ્થવિર, બહુશ્રુત અને તપસ્વી વાત્સલ્ય હોવાથી તથા એની ભક્તિ અર્થાત્ યથાવસ્થિત ગુણાનુ` કીન કરવાથી (૮) જ્ઞાનાપયેાગ–આના જ્ઞાન–પ્રવચનમાં નિરન્તર ઉપયેગ ચાલુ રાખવા (૯) દન અર્થાત્ અત્યન્ત ઉત્કૃષ્ટ દનવિશુદ્ધિ નિરતિચાર સમ્યક્ત્વની નિમ ળતાથીક્ષાયે પશમિક, ક્ષાયિક અથવા ઔપમિક સમ્યક્દર્શનની ચથાયેાગ્ય ઉત્કૃષ્ટ વિશુદ્ધિ હેાવાથી, (૧૦) વિનયસમ્પન્નતાથી–જેના વડે આઠ પ્રકારના કમ દૂર કરવામાં આવે તે વિનય છે. તેના ચાર ભેદ છે— (૧) જ્ઞાન વિનય (૨) દવિનય (૩) ચારિત્રવિનય અને (૪) ઉપચારવિનય. જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે બહુમાન હાવું જ્ઞાનવિનય છે; નિઃશક અને નિરાકાંક્ષ વગેરે ભેદાવાળું દનવિનય છે, આગળ ઉપર કહેવામાં આવનારી સમિતિ ગુપ્તિની પ્રધાનતાવાળા ચારિત્રવિનય છે, ઉઠીને ઉભા થઈ જવું, આસન આપવું, હાથ જોડવા વગેરે ઉપચાર વિનય છે આ પ્રકારના વિનય રૂપ પરિણામવાળા આત્મા વિનયસમ્પન્ન હેવાય છે. આ વિનયસમ્પન્નતા પણ તીથ કર નામ કમ બાંધવાનું કારણ છે— શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૧૯ Page #234 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્રના આવશ્યક —અહીં આવશ્યક પદથી આવશ્યક ક્રિયાનું કરવું એમ સમજવું જોઇ એ. સામાયિક આદિ આવશ્યકેાનુ` ભાવપૂર્વક અનુષ્ઠાન કરવું—સવારે અને સાંજે આવશ્યક ક્રિયાનુ આચરણ કરવું, આથી પણ તીર્થંકર નામ કમ બંધાય છે. રાગદ્વેષ વગરના સમની પ્રાપ્તિને— સમાય કહે છે. સમાય અર્થાત્ જ્ઞાન આદ્ધિના લાભ જેનુ' પ્રત્યેાજન હેાય તે સામાયિક છે. સાવદ્યપાપકારી—કમાંથી વરત થવું પ્રતિક્રમણ વગેરે છે. આદિ' રાખ્તથી અહી... ચતુવિંશતિસ્તવ (ચાવીસ જીનેશ્વરાની સ્તુતિ) વગેરે સમજવું. જે દિવસ અને રાત્રીના છેવટના ભાગથી અવશ્ય કરવા ચેાગ્ય હાય તે આવશ્યક છે. આ આવશ્યકેા ૧૭ પ્રકારના સંયમ વિષયક વ્યાપાર રૂપ હાવાથી વિવિધ પ્રકારના છે જેવા કે—ઈચ્છાકાર, મિથ્યાકાર, તથાકાર આદિ. એમનું અનુષ્ઠાન સદ્ભાવપૂર્વક કરવાથી, યથાકાળ વિધિપૂર્વક, ન્યૂનતા અને અધિકતા વગેરે દોષાના પરિત્યાગ કરીને સંયમપૂર્વક આચરણ કરવાથી તીર્થંકર નામ કમ બંધાય છે. ૨૨૦ (૧૨) શીલ તથા વ્રત—આનું નિરતિચાર પાલન કરવાથી પણ તીર્થંકર નામ કર્મ બંધાય છે. અત્રે શીલતા અર્થ છે-પિણ્ડવિશુદ્ધિ, સમિતિ, ભાવના આદિ ઉત્તર ગુણુ અને જુદા જુદા પ્રકારના અભિગ્રહ, કારણ કે આનાથી મુમુક્ષુને સમાધિની પ્રાપ્તિ થાય છે. પાંચ મહાવ્રત અને રાત્રિભાજનના ત્યાગ અને વ્રત શબ્દથી ગ્રહણ કરવામાં આવે છે. એમનું પૂર્ણ રૂપથી નિરતિચાર પાલન કરવું અર્થાત્ સંયમને સ્વીકાર કરવાથી લઈને જીવતા પર્યંત અપ્રમત્તભાવથી સેવન કરવું નિરતિચાર શીલ—ત્રત પાલન કહેવાય છે અર્થાત્ સર્વાંન શ્રી તીર્થંકર ભગવાન દ્વારા પ્રણીત સિદ્ધાંત અનુસાર શીલ અને વ્રતાનું અનુષ્ઠાન કરવું નિરતિચાર શીલવ્રતપાલન કહેવાય છે આનાથી પણ તીર્થંકર નામ કમ ખંધાય છે. (૧૩) ક્ષણુલવ——આ કાળનુ સૂચક છે. ક્ષણભર અથવા લેશમાત્ર પણ પ્રમાદ ન કરતાં શુભ ધ્યાન ધરવું. (૧૪) તપ—પેાતાની શક્તિ અનુસાર તપસ્યા કરવાથી પણ તીથ કર નામ કમ બંધાય છે. જે કર્માને બાફી નાખે—શેાષી લે તે તપ, તપ એ પ્રકારના છે—બાહ્ય અને આભ્યન્તર. ખાદ્ય તપ છ પ્રકારના છે અને આભ્યન્તર તપ પણુ છ પ્રકારના છે પ્રાયશ્ચિત્ત વગેરે આભ્યન્તર તપ છે જ્યારે ઉપવાસ વગેરે બાહ્ય તપ છે. આ તપાના જો લૌકિક પૂજા—પ્રતિષ્ઠા, સત્કાર— સન્માન ત્રગેરેની ઇચ્છા વગર માત્ર કનિરાના આશયથી જ અનુષ્ઠાન કરવામાં આવે તે તીર્થંકર નામ કમ અપાય છે. (૧૫) ત્યાગ—ત્યાગને અં દાન છે. દાન એ પ્રકારના છે—અભયદાન અને સુપાત્રદાન પેાતાની તરફથી ભય ઉત્પન્ન ન કરવા, ખીજો કોઈ ને જો ભયભીત કરી રહ્યો હાય, મારતા હાય અથવા કોઈ મરી રહ્યો હાય ત્યારે તેનું રક્ષણ કરવું અભયદાન છે. અભયદાન અહી. કરુણાદાનનું ઉપલક્ષણ છે. મહાવ્રતધારી મુનિઓને તથા પ્રતિમાધારી શ્રાવકોને દાન આપવું સુપાત્રદાન કહેવાય છે. આ કથન ઉપલક્ષણ માત્ર છે આથી ચતુર્વિધ સંધને સુખશાતા ઉપજાવવી એ જ સુપાત્રદાન સમજવું જોઈ એ. (૧૬) વૈયાવૃત્ય-આચાર્ય, ઉપાધ્યાય વગેરેની નિર્મળ ભાવથી સેવા ચાકરી કરવી વૈયાવૃત્ય છે. (૧૭) સમાધિ—બધાં જીવાને સુખ ઉપજાવવું તથા સંધ અને શ્રમણેાની સમાધિ અને વૈયાવૃત્ય કરવાથી પણ તીર્થંકરનામ કર્મ બંધાય છે. સંઘને અં છે સમ્યક્ દન જ્ઞાન અને શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૨૦ Page #235 -------------------------------------------------------------------------- ________________ - ૨૨૧ ગુજરાતી અનુવાદ ઉચ્ચગોત્રકર્મ બાંધવાના કારણે સૂ. ૯ ચારિત્રને સમૂહ. શ્રમણ, શ્રમણી શ્રાવક અને શ્રાવિકામાં આ સમ્યદર્શન વગેરે મળી આવે છે આથી એમને સમૂહ પણ સંઘ કહેવાય છે. એમને શાતા પમાડવી અર્થાત્ કોઈ પ્રકારને ઉપપદ્રવ થવા ન દે, શાન્તિ પ્રદાન કરવા સંઘસમાધિ છે. (૧૮) અપૂર્વજ્ઞાનઃગ્રહણહમેશ નવું નવું જ્ઞાન સંપાદન કરવું. (૧૯) શ્રતભક્તિ-જીનેન્દ્ર ભગવંત દ્વારા ભાખેલા આગમમાં પરમ સભાવ છે. સુરેન્દ્રો, અસુરેન્દ્રો તથા નરેન્દ્રો વગેરેને પ્રભાવિત કરનાર, મહામહિમાશાળી અને અચિન્તનીય સામ થી સમ્પન્ન, સન્માર્ગને ઉપદેશ કરવાના કારણે, પરોપકાર કરવામાં તત્પર, પરમ ગ્ય આચાર્યોની ઉત્કૃષ્ટ માનસિક શુદ્ધિપૂર્વક ઉપાસના કરવી એ શ્રતભકિત છે. ભકિતનો આશય છે –તેમાં રહેલાં ગુણેનું કીર્તન કરવું વદન કરવું, ઉપાસના કરવી. આ શ્રતભક્તિ પણ તીર્થકર નામકર્મ બાંધવાનું કારણ છે. (૨૦) પ્રવચનપ્રભાવના–ઘણાબધાં-ભવ્ય જીવને દીક્ષા આપવી–સંસાર રૂપી કુવામાં પડતા પ્રાણીઓને તારનારા તેમજ તેમને આશ્વાસન આપનારા, જિનશાસનને મહિમાં વધારનારા, સમસ્ત સંસારને જિનશાસનના રસીયા બનાવનારા, મિથ્યાત્વરૂપી અંધકારનું અપહરણ કરવું તથા ચરણ અને કરણને શરણ કરવા અર્થાત્ એમનું નિર્દોષ પાલન કરવું, આ બધાં પ્રવચનપ્રભાવનાના અન્તર્ગત છે. તીર્થકરત્વની પ્રાપ્તિના આ વિસ કારણ છે અર્થાત આ સઘળાને અથવા એ પૈકી કઈ એક બે અથવા અધિકનું ઉત્કૃષ્ટ રૂપથી સેવન કરવાથી જીવ તીર્થંકરનામકર્મ બાંધે છે . ૮ 'आयर्णिमा परप्पसंलाइहिं उच्चगोए' સૂત્રાર્થ–આત્મનિંદા અને પરપ્રાશંસા આદિ-કારણોથી ઉચ્ચત્ર કર્મ બંધાય છે ત્યા તત્ત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં દર્શન વિશુદ્ધિ આદિ આત્માની પરિણતિવિશેષને તીર્થકર નામ કર્મ બાંધવાના કારણુ ગણ્યા છે હવે ઉચત્ર કર્મબાંધવાના કારણોની પ્રરૂપણ કરવા માટે સ્પીએ છીએ– પિતાની નિન્દા અને બીજાની પ્રશંસા કરવાથી ઉચ્ચગેત્ર કર્મ બંધાય છે. પિતાની નિન્દા કરવી આત્મનિન્દા છે અને બીજાની પ્રશંસા કરવી પરપ્રશંસા છે. આદિ શબ્દથી બીજાના સદ્ગુણોને પ્રકાશિત કરવા અને દેશનું આવરણ કરવું તથા પિતાના સદ્ગુણ ઢાંકવા અને દેશે પ્રકટ કરવા, નમ્રતા ધારણ કરવી, નિરભિમાન થવું, આ છે કારણોથી ઉચ્ચત્ર કર્મ બંધાય છે ૯ તત્ત્વાર્થનિયુકિત–પૂર્વસૂત્રમાં દર્શન વિશુદ્ધિ આદિ વીસ આત્મપરિણામેને તીર્થકર નામ કર્મ બાંધવાના કારણ કહ્યાં હવે ઉચ્ચત્રકર્મ બાંધવાના કારણેની પ્રરૂપણ કરીએ છીએ, આત્મનિન્દા અને પરપ્રશંસા આદિકારણેથી ઉચ્ચગવ્ય કર્મ બંધાય છે. જાતિ, કુળ, રૂપ, બળ, શ્રત, આજ્ઞા, ઐશ્વર્ય વગેરેનું અભિમાન ન કરતા થકા પિતાના દેની નિન્દા કરવી આત્મનિદા છે અને બીજાના સગુણોની પ્રશંસા કરવી પરપ્રશંસા છે સૂત્રમાં ગ્રહણ કરેલ આદિ શબ્દથી એવું સમજવું જોઈએ—પોતાના સદ્ગુણોને ઢાંકવા અને દોષને જાહેર કરવા નમ્રતા ધારણ કરવી અને નિરભિમાન થવું; આ જ કારણથી ઉચ્ચગોત્રકમ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨ ૨૧ Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ તત્વાર્થસૂત્રને બંધાય છે. ઉચ્ચગોત્ર કર્મના ઉદયથી ઈક્વાકુવંશ, હરીવંશ ભેજરાજવંશ આદિ જેવા ઉચ્ચગેત્રમાં જન્મ પ્રાપ્ત થાય છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અર્થાત્ ભગવતીસૂત્રના શતક ૮, ઉદ્દેશક ૯માં કહ્યું છે જાતિને મદ ન કરવાથી, કુળનું અભિમાન ન કરવાથી, બળનો મદ ન કરવાથી, રૂપનું અભિમાન ન કરવાથી, તપ, શ્રુત, લાભ તથા એશ્વર્યનું અભિમાન ન કરવાથી ઉચ્ચગોત્ર કર્મ બંધાય છે . ૯ સવાર્થ–પ્રાણાતિપાત આદિથી પૂર્ણરૂપમાં નિવૃત્ત થવું પાંચમહાવ્રત છે ૧ જાવાયા; fહૂંતો' ઇત્યાદિ તત્ત્વાર્થદીપિકા-પ્રાણાતિપાતની સાથે સંકળાયેલા આદિ શબ્દથી મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મચર્ય અને પરિગ્રહનું ગ્રહણ થાય છે. તાત્પર્ય એ છે કે પ્રાણાતિપાદ આદિ પાંચ પાપથી, ત્રણ કરણ અને ત્રણગથી નિવૃત્ત થઈ જવું પાંચ મહાવ્રત છે પ્રાણાતિપાત અર્થાત જેની હિંસા, મૃષાવાદ અર્થાત અસત્યભાષણ, અદત્તાદાન અર્થાત્ સ્તેય (ચેરી) અબ્રહ્મચર્ય અર્થાત મૈથુન અને પરિગ્રહ અર્થાતુ મેહ-મમતા, આ બધાંથી પૂર્ણરૂપથી વિરત થવું મહાવ્રત છે. ૧ળા તત્વાર્થનિર્યુક્તિ-બેંતાળીશ પ્રકારની પુણ્યપ્રકૃતિના બંધાવાથી સદ્ગતિની પ્રાપ્તિ થાય છે તથા સદ્ ધર્મ થાય છે આ પ્રસંગથી અત્રે પાંચ મહાવ્રતોનું કથન કરીએ, છીએ, પ્રાણાતિપાત અને “આદિ શબ્દથી મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મચર્ય અને પરિગ્રહથી, પૂર્ણરૂપમાં અર્થાત સંપૂર્ણ દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવની અપેક્ષાથી, ત્રણ કરો અને ત્રણ ગેથી–નિવૃત્ત થવું પાંચ મહાવ્રત છે. કષાય અને પ્રમાદ રૂપ પરિણત આત્મા દ્વારા મન વચન અને કાયા રૂપ ગના વ્યાપારથી તથા કવુિં કરાવવું અને અનુમોદન રૂપ ત્રણ કરો દ્વારા દ્રવ્ય અને ભાવ પ્રાણોનું વ્યાપણું અર્થાત્ હિંસા કરવી પ્રાણાતિપાત કહેવાય છે. અસત્ય ભાષણ કરવું અસત્ય વચન કહેવું અથવા જઠું બોલવું સાવદ્ય વચન બોલવું મૃષાવાદ કહેવાય છે. માલિકના આપ્યા વગર કઈ વસ્તુ લઈ લેવી અદત્તાદાન છે. સ્ત્રીગમન અથવા મૈથુનને અબ્રહ્મચર્ય કહે છે. સત્ત અચેર અને મિશ્ર દ્રવ્યમાં મેહ રાખવો તેનું નામ પરિગ્રહ છે મમત્વ રાખવું પરિગ્રહ છે આ પાંચે પાપોથી પૂર્ણ રૂપથી અર્થાત્ ત્રણ કરણ અને ત્રણ વેગથી નિવૃત્ત થવું પાંચ મહાવ્રત છે. પ્રાણિહિંસા આદિથી નિવૃત્તિ વ્રત છે. એને આશય એ છે કે અમુક પુરુષ હિંસા આદિ ક્રિયાઓનું આચરણ કરતું નથી પરંતુ અહિંસાદિ ક્રિયાઓનું આ આચરણ કરે છે. જે પ્રાણાતિપાત આદિથી વિરત થઈ જાય છે તે શાસ્ત્રમાં પ્રરૂપેલી સત્ ક્રિયાઓમાં-પ્રવૃત્તિ કરે છે અને અસત ક્રિયાથી નિવૃત્ત થાય છે આથી તેના કર્મોને ક્ષય થાય છે અને કર્મક્ષયથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. અહીં એ સ્મરણમાં રાખવું જોઈએ કે પ્રાણાતિપાતને અર્થ છે પ્રાણિઓને પ્રાણથી જુદાં પાડવા. પ્રાણ ઇન્દ્રિય વગેરેને કહે છે. પ્રાણ જેમાં હોય તે પ્રાણી અર્થાત જીવ કહેવાય છે પ્રાણી ઘણી જાતના હોય છે. પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય આ જીના સ્વરૂપને સમજીને અને તેના પર શ્રદ્ધા રાખીને તેમના પ્રાણોને વિયેગ ન કરે એ જ્ઞાન શ્રદ્ધાનપૂર્વક ચારિત્ર કહેવાય છે. સમાં પ્રવૃત્તિ કરવી અને અસથી નિવૃત્તિ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૨૨ Page #237 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ. અ. ૪. પાંચ મહાવ્રત–અણુવ્રતનું કથન સૂ. ૧૦-૧૧ કરવી ચારિત્રનું લક્ષણ છે. મન, વચન કાયા દ્વારા કરેલું, કરાવેલુ' અને અનુમાઇન—આપવાના ભેથી તે અનેક પ્રકારના છે. ૨૨૩ સ્થાનાંગ સૂત્રના પાંચમા સ્થાનના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે--મહાવ્રત પાંચ કહેવામાં આવ્યા છે તે આ મુજબ છે-સમસ્ત--પ્રાણાતિપાતથી વિરત થવું' અર્થાત્ સમસ્ત પરિગ્રહથી વિરત થવું. આવશ્યક અને દશવૈકાલિકસૂત્રમાં પણ મહાવ્રત પાંચ જ કહેવામાં આવ્યા છે ૫૧૦ના ‘વાળાવાયાāિતો મૈસો' ઇત્યાદિ છે ૫૧૧૫ સૂત્રા-પ્રાણાતિપાત આદિ એકદેશથી વિરત થવું પાંચ અણુવ્રત તત્ત્વાર્થં દીપિકા—પૂર્વસૂત્રમાં પ્રાણાતિપાત આદિથી પૂર્ણ રૂપથી વિરત થવા રૂપ પાંચ મહાવ્રતાનું પ્રરૂપણ કરવામાં આવ્યું હવે એ બતાવવા માગીએ છીએ કે તે જ પ્રાણાતિપાત આદ્ધિથી આંશિક રૂપથી વિરત થવું પાંચ અણુવ્રત છે— પ્રાણાતિપાત આદિ પાંચ પાપાથી દેશથી વિશ્ત થવુ પાંચ અણુવ્રત છે પ્રાણવ્યપરાપણુ અથવા જીવહિ`સાને પ્રાણાતિપાત કહે છે. સૂત્રમાં વાપરેલ ‘આદિ” શબ્દથી અસત્યભાષણ, સ્તેય, મૈથુન અને પરિગ્રહ સમજવાના છે આ પાંચમાંથી એક દેશથી વિરત થવું પાંચે અણુવ્રત છે અર્થાત સ્થૂળ પ્રાણાતિપાત વિરમણુ અને સ્થૂળ પરિગ્રહવિરમણ અર્થાત્ પરિગ્રહ પરિમાણુ આ પાંચ અણુવ્રત છે ૫૧૧૫ તત્ત્વા નિયુકિત—પ્રથમ સંપૂર્ણ પ્રાણિઓની જીવહિંસાથી નિવૃત્તિ સંપૂર્ણ મૃષાવાદથી, સંપૂર્ણ અદત્તાદાનથી, સ’પૂર્ણ` અબ્રહ્મચર્યથી તથા સંપૂર્ણ પરિગ્રહથી નિવૃત્તિ રૂપ પાંચ મહાવ્રતાનું નિરૂપણ કરવામાં આવ્યુ. હવે સ્થૂળ પ્રાણાતિપાત આદિથી નિવૃત્તિ રૂપ પાંચ અણુવ્રતાનુ કથન કરીએ છીએ. પ્રાણાતિપાત આદિના આંશિક રૂપથી ત્યાગ કરવા પાંચ અણુવ્રત કહેવાય છે. હિંસા એ પ્રકારની છે. સંકલ્પની અને આરમ્ભની અથવા સૂક્ષ્મ અને સ્થૂળના ભેદથી પણ હિંસાના એ ભેદ છે, સંપૂર્ણ પ્રાણાતિપાતથી વરત ન થવું પરંતુ એકદેશથી જ વિત થવું કેવળ સ્થૂળ રૂપ સંકલ્પની હિ’સાનો ત્યાગ કરવા સ્થૂળપ્રાણાતિપાત વિરતિ નામનુ અણુવ્રત છે. આવી જ રીતે બધાં પ્રકારના મૃષાવાદને ત્યાગ ન કરતાં માત્ર એકદેશથી અર્થાત્ જુઠી સાક્ષી આપવી વગેરે રૂપ અસત્યભાષણથી નિવૃત્ત થવું સ્થૂળ મૃષાવાદવિરતિ અણુવ્રત છે આ અણુવ્રતમાં સ્થૂળ અસત્યને જ ત્યાગ કરવામાં આવે છે, સૂક્ષ્મ મૃષાવાદને નહી. એ જ પ્રમાણે સ્થૂળ અદત્તાદાનના ત્યાગ કરવા અદત્તાદાન વિરમણુ અણુવ્રત કહેવાય છે. આ અણુવ્રતમાં ખધાં પ્રકારના અદત્તાદાનના ત્યાગ થતા નથી પરંતુ સ્થૂળ અદત્તાદાનને જ ત્યાગ કરવામાં આવે છે. જે અદત્તાદાનથી આ લેાક તથા પરલેાકમાં ચારીના દોષ લાગે છે જેનાથી સામાન્યતયા ચારી કહી શકાય છે અને જે ચારી રાજ્ય દ્વારા દણ્ડનીય હાય છે જે કારણથી કારાગૃહ અને નરકના પાત્ર બનવું પડે છે તેને સ્થૂળ ચેારી સમજવી. ઠઠ્ઠા-મશ્કરીમાં કેાઈની ચીજ લઈ લેવી અથવા સત્તાડી દેવી સ્થૂળ ચારી નહી પણ સૂક્ષ્મ ચારી છે. ગૃહસ્થા આવી ચારીનેા ત્યાગ કરતા હાતાં નથી. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૨૩ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ તત્વાર્થસૂત્રને આવી જ રીતે એક દેશથી મૈથુનનો ત્યાગ કરવો બ્રહ્મચર્યાણવ્રત કહેવાય છે. એક દેશથી મૈથુનના ત્યાગનું તાત્પર્ય છે પરસ્ત્રીસંગનો ત્યાગ કરવો. જે પોતાની સ્ત્રીમાં સંતુષ્ટ રહીને પરસ્ત્રીને માતા સમાન લેખે છે તે સ્વદાર સંતોષવતી કહેવાય છે. પરિગ્રહને અર્થ છે મેહ, લેભ અથવા મમત્વ પરિગ્રહના બે ભેદ છે–બાહ્ય અને આન્તરિક શરીર વગેરે પ્રત્યે મમતા હોવી આન્તરિક પરિગ્રહ છે. ક્ષેત્ર, વાસ્તુ (મહેલ-મકાન) સેનું, ધન, ધાન્ય વગેરે બાહા વસ્તુઓ પર મમતા હેવી બાહ્ય પરિગ્રહ છે. પરિગ્રહ પરિમાણુ નામક અણુવ્રતમાં સમસ્ત--વસ્તુઓને ત્યાગ કરવામાં આવતા નથી પરંતુ તેમની મર્યાદા કરી લેવામાં આવે છે. આને ધૂળપરિગ્રહ ત્યાગ પણ કહે છે. આમ સ્થૂળપ્રાણાતિપાત વિરમણ, ધૂળમૃષાવાદવિરમણ, સ્થૂળઅદત્તાદાનવિરમણ, સ્થળમૈથુનવિરમણ અને પરિગ્રહ પરિમાણ નામના પાંચ અણુવ્રત હોય છે. સ્થાનાંગસૂત્રના પાંચમા સ્થાનકના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે–-આણુવ્રત પાંચ કહેવામાં આવ્યા છે-સ્થૂળપ્રાણાતિપાત વિરમણ સ્થળમૃષાવાદવિરમણ, શૂળઅદત્તાદાનવિરમણ સ્થળમૈથુનવિરમણ, (સ્વદારતેષ) અને ઈચ્છાપરિમાણ ૧૧ 'तत्थेज्ज इरियाइया पणवीस भावणाओं મૂળ સૂત્રાર્થ-વ્રતની સ્થિરતા અર્થે પચ્ચીશ ભાવનાઓ હોય છે પાલરા તવાથદીપિકા—આની અગાઉ સ્થૂળ રૂપથી હિંસાનો ત્યાગ કરે વગેરે પાંચ અણુવ્રતનું પ્રતિપાદન કરવામાં આવ્યું હવે તે વ્રતમાં સ્થિરતા લાવવા માટે ઈર્યા આદિ પચ્ચીશ ભાવનાઓનું કથન કરીએ છીએ-પૂર્વોક્ત (૧) પ્રાણાતિપાતવિરમણ મહાવ્રતની પાંચ ભાવનાઓ–(૧) ઈ-સંભાળીને ચાલવું (૨) (૨) મનની પ્રશસ્તતા (૩) વચનની પ્રશસ્તતા (૪) એષણ અને (૫) આદાન નિક્ષેપ. (૨) સત્યમહાવ્રતની પાંચ ભાવનાઓ–(૧)સમજી વિચારીને બોલવું (૨) કોઈને ત્યાગ (૩) લેભને ત્યાગ (૪) ભયને ત્યાગ (૫) હાસ્યનો ત્યાગ કરે. (૩) અદત્તાદાનવિરમણવ્રતની પાંચ ભાવનાઓ–(૧)અઢાર પ્રકારથી વિશુદ્ધ વસતી (ઉપાશ્રયસ્થાન)ની યાચના કરીને સેવન કરવું (૨) વિશુદ્ધ પીઠ-ફલક આદિની યાચના કરવી વૃક્ષ વગેરેનું છેદન ન કરવું (૪) સાધારણ પિણ્ડ (ભજન)નું અધિક સેવન કરવું અને (૪) સાધુઓની વૈયાવચ્ચ કરવી. - બ્રહ્મચર્યવ્રતની પાંચ ભાવનાઓ–(૧) સ્ત્રી, પશુ અને પંડક (નપુંસક) વગરની જગ્યાએ વાસ કરે (૨) સ્ત્રીઓ સંબંધી કથા ન કરવી (૩) સ્ત્રીના અંગોપાંગેનું અવલોકન ન કરવું (૪) પૂર્વાવસ્થામાં અર્થાત ગૃહસ્થાવસ્થામાં ભેગવેલાં કામોનું સ્મરણ ન કરવું અને (૫) દરરોજ મિષ્ટ-ઉન્માદક ભજનને પરિત્યાગ કરે. (૫) પરિગ્રહત્યાગમહાવ્રતની પાંચ ભાવનાઓ–(૧) મનેઝ શબ્દમાં રાગ અને અમને શબ્દમાં ઠેષ ન કર (૨) મનેજ્ઞ તથા અમના રૂપમાં રાગ-દ્વેષ ન કરવા (૩) મને જ્ઞા અમનેઝ રસમાં રાગ-દ્વેષ ન કરે (૪) મને જ્ઞ–અમનેઝ ગંધમાં રાગ-દ્વેષ ન કરે અને (૫) મને–અમનેઝ સ્પર્શમાં રાગદ્વેષ ન કરવો. શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ २२४ Page #239 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ પાંચ વ્રતાની કુલ આ પચ્ચીશ પ્રકારની ભાવનાએ ૫૧૨ો તત્ત્વાર્થનિયુક્તિ—પહેલાં પ્રાણાતિપાતવિરમણ આદિ પાંચ મહાત્રતાનુ પ્રરૂપણ કરવામાં આવ્યુ, તે ત્રતાને દૃઢ કરવા કાજે પ્રત્યેક વ્રતની પાંચ-પાંચ ભાવનાએ કહીએ છીએ તે પુક્ત વ્રતાને સ્થિર રાખવા માટે ઈર્યાં વગેરે પચ્ચીશ ભાવનાએ કરવી જાઈએ, અ. ૪. પચીસ ભાવનાઓનું નિરૂપણ સૂ. ૧૨ ૨૨૫ સવ થા પ્રાણાતિપાતવિરમણ આદિ પાંચ મહાવ્રતાની તથા એકદેશ પ્રાણાતિપાતવિરમણુ રૂપ અણુવ્રતાની સ્થિરતા-દૃઢતા માટે નીચે લખેલી ભાવનાઓનુ સેવન કરવુ' જોઈ એ. (૧) ઈર્યાંમિત (૨) મનેાગુતિ (૩) વચનગુપ્તિ (૪) એષણા (૫) આદાન નિક્ષેપણુ (૬) આલેચ્છસ ભાષણુ–સમજી વિચારીને ખેલવું (૭) ધને! ત્યાગ (૮) લાભને ત્યાગ (૯) ભયના ત્યાગ (૧૦) હાસ્યના ત્યાગ (૧૧) અઢાર પ્રકારથી વિશુદ્ધ વસતી (સ્થાન)નુ' સેવન (૧૨) દરરોજ અવગ્રહની યાચના કરીને ઘાસ લાકડાં વગેરે એકઠા કરવા (૧૩) પીઠ-લક વગેરે માટે વૃક્ષ વગેરે કાપવા નહી (૧૪) સાધારણ ભેાજનનું વધારે પ્રમાણમાં સેવન ન કરવું (૧પ) સાધુઓની સેવા કરવી (૧૬) સ્ત્રી, પશુ અને પંડક (નપુ ંસક–ફાતડા)ના સંસવાળા શયન આસન સ્થાનનું સેવન ન કરવું (૧૭) રાગપૂર્વક સ્ત્રિઓની કથા ન કરવી (૧૮) સ્ત્રીએની મનેહર ઇન્દ્રિયાનુ અવલેાકન ન કરવુ' (૧૯) ભૂતકાળમાં ભાગવેલા ભાગા યાદ ન કરવા (૨૦) દરરાજ ભારે ભાજનના ત્યાગ કરવા (૨૧-૨૫) મનેાજ્ઞ સ્પ-રસ-ગધ-વણું અને શબ્દમાં રાગ અને અમનેજ્ઞ સ્પ આદિમાં દ્વેષ ન કરવા. આ પચ્ચીશ ભાવના છે આમાંથી પ્રારભની પાંચ પ્રાણાતિપાતવિરતિની છે. બીજી પાંચ અસત્યવિરમણમહાવ્રતની, ત્રીજી પાંચ અદત્તાદાન મહાવ્રતની ચેાથી પાંચ બ્રહ્મચ મહાવ્રતની અને છેલ્લી પાંચ પરિગ્રહપરિત્યાગમહાવ્રતની છે એનું સ્પષ્ટીકરણ આ રીતે છે—(૧) ઈર્યાંસમિતિ-ઈર્ષ્યાના અથ છે ગતિ કરવી. ગમનમાં સમિતિ અર્થાત્ સંગતતા અથવા શાસ્ત્રક્ત પ્રવૃત્તિ હાવી ઈર્માંસમિતિ છે, તાત્પર્ય એ છે કે ઉપયેગ સાથે ચાર હાથ જમીનને જોતા થકા, સ્થાવર અને ત્રસ જીવાને મચાવતા થકા અપ્રમત્ત થઈ ને ચાલવું જોઈ એ. મનાગુપ્તિ–મનની રક્ષા કરવી. આત્ત ધ્યાન અને રૌદ્રધ્યાન ન થવા દેવું, ધર્મ ધ્યાનમાં મનને લગાવવું. (૩) વચનગુપ્તિ-વચનના નિરેધ કરીને મૌનવ્રત ધારણ કરવું અથવા જરૂરત પડયે સમજી વિચારી હિત–મિત ભાષણ કરવું. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ (૪) એષણાસમિતિ-શુદ્ધ આહાર આદિની ગવેષણા કરવી. એષણા ત્રણ પ્રકારની છે ગવેષણા, ગ્રહણૈષણા, ગ્રાસૈષણા. જે એષણામાં જતના રાખતા નથી તે છ કાયના જીવાના ઘાત કરે છે આથી તેનાથી બચવા માટે સર્વે ઇન્દ્રિયાથી ઉપયેગ લગાવીને એષણાસમિતિનું પાલન કરવું જોઈ એ. (૫) આદાનનિક્ષેપણાસમિતિ-સાધુવેશ ઔઘિક અને ઔપગ્રાહિક કારણ પડવાથી જે લેવામાં આવે અને પ્રકારની ઉપધિને રાખવા તથા ઉઠાવવામાં જતના કરવી અર્થાત્ આગમાકત વિધિથી તેમનું પ્રતિલેખન કરીને અને પ્રમાન કરીને રાખવી તથા ઉપાડવી જોઈ એ. આલેાક્તિમાન ભાજન—દરેક ઘરમાં વાસણામાં પડેલા આહારને આખા વડે જોઈ–તપાસી ૨૯ ૨૨૫ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ તત્ત્વાર્થ સૂત્રને લેવા જોઈએ. જેથી તેમાં ઉત્પન્ન થયેલ અથવા આમતેમથી આવી પડેલાં જીવેાની રક્ષા થાય. ઉપાશ્રયમાં આવીને અજવાળાવાળી જગ્યાએ બેસીને ફરીવાર ભેાજન-પાણીને સારી પેઠે જોઈ જવા જોઈ એ તેમજ ઉજાશવાળી જગ્યાએ જ તેમનું સેવન કરવુ જોઈ એ. આ પાંચ ભાવનાઓને પુનઃ પુન: ભાવનારા અહિંસાવ્રતની રક્ષા કરવામાં સમથ થાય છે. અસત્યવિરમણ વ્રતની દૃઢતા માટે કહેવામાં આવેલી પાંચ ભાવનાઓમાંથી પહેલી અનુવીચિભાષણનુ` કથન કરીએ છીએ— (૧) અનુવીચિભાષણુ–અહી ‘અનુવીચિ’ શબ્દ દેશ્ય છે અને તેના અથ છે—આલેાચનાઅર્થાત્ સમજી-વિચારીને વચનેાના પ્રયાણ કરવા અનુવીચિભાષણ કરવું' એમ કહેવાય છે. વગર સમજ્યે–વિચાર્યે ખેલના વક્તા કદાચિત્ મિથ્યા (અસત્ય) ભાષણ પણ કરી બેસે છે તેથી પેાતાની લઘુતા થાય છે તથા વૈર, પીડા વગેરે આલેાક સખી–અનથ ઉત્પન્ન થાય છે. તેનાથી ખીજ પ્રાણાના ઘાત પણ થાય છે આથી અનુવીચિભાષણથી જે પેાતે-પેાતાને જ ભાવિત કરે છે તે મૃષાભાષણના દોષના ભાગીદાર બનતા નથી. (૨) ક્રોધપ્રત્યાખ્યાન—માહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થનારા દ્વેષરૂપ ક્રોધ કષાયના ત્યાગ કરવા જોઇએ અને પેાતાના આત્માને ક્રોધપ્રત્યાખ્યાનથી ભાષિત કરવા જોઈ એ જે ક્રોધાત્યાગની ભાવના ભાવે છે, તે માટાભાગે સત્યનું ઉલ્લંધન ન કરીને તેનું પાલન કરવામાં સમ થાય છે. (૩) લેભપ્રત્યાખ્યાન—લાભના અર્થ છે તૃષ્ણા તેના ત્યાગ કરવા લાભપ્રત્યાખ્યાન કહેવાય છે જે લાભના ત્યાગ કરી દે છે તેને અસત્યભાષણ કરવાની જરૂર પડતી નથી. (૪) ભયપ્રત્યાખ્યાન ભય, અસત્ય ભાષણનું કારણ છે. જે વ્યક્તિ પેાતાના આત્માને નિડરતાથી ભાવિત કરે છે, તે અસત્ય ભાષણ કરતા નથી. ભયશીલ મનુષ્ય મિથ્યાભાષણ પણ કરે છે દા. ત. આજે રાત્રે મને ચાર દેખાયા, પિશાચ જોયા વગેરે. આથી અસત્યથી ખચવા માટે પેાતાના આત્મામાં નિર્ભયતાની ભાવના જાગૃત કરવી જોઇએ. (૫) માહના ઉદયથી ઉત્પન્ન થનારા પરિહાસથી યુક્ત વ્યક્તિ ઠઠ્ઠા-મશ્કરીમાં અસત્યભાષણ કરે છે. આથી ઠઠ્ઠા-મશ્કરીને ત્યાગની ભાવનાથી ભાવિત કરવી જોઈ એ. જે પરિહાસના ત્યાગ કરી દે છે તે સત્યવ્રતનું પાલન કરવામાં સમથ થાય છે (૧૦) (૧૧) એવી જ રીતે સમજી-વિચારીને અવગ્રહની યાચના કરવી જોઈએ એ અનુવીચિ અવગ્રહયાચના નામની ભાવના છે. અવગ્રહ (આજ્ઞા) પાંચ પ્રકારની છે (૧) દેવની (૨) રાજાની (૩) ઘરના માલિકની (૪) શય્યાતરની અને ૫) સાધર્મિકની જે જેના માલિક હાય તેના માટે તેની જ રજા લેવી જોઇએ. જે સ્વામી ન હેાય તેનાથી અગર યાચના કરવામાં આવે તે અનેક પ્રકારના દોષાની ઉત્પત્તિ થાય છે આથી સમજી—વિચારીને જ આજ્ઞાની યાચના કરવી જોઈએ જે આ ભાવનાથી યુકત ાય છે તે અદત્તાદાનની કોઇ પ્રવૃત્તિ કરતા નથી. (૧૨) અભીક્ષ્ણ અવગ્રહયાચના-—માલિકે એકવાર કોઈ વસ્તુ પ્રદાન કરી દીધી હોય તે પણ વારંવાર તેની યાચના કરવી અભીક્ષ્ણ અવગ્રહયાચના છે. પૂર્વ પ્રાપ્ત વસ્તુ માટે—અર્થાત્ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૨૬ Page #241 -------------------------------------------------------------------------- ________________ w e * - * * w ગુજરાતી અનુવાદ અ. ૪ પચીસ ભાવનાઓનું નિરૂપણ ૨૨ ૭ માંદગી અવસ્થા આદિમાં મળ-મૂત્ર એકઠો કરવા માટેના પાત્રો રાખવા માટે, હાથ વગેરે દેવાના સ્થાન આદિ માટે ફરીવાર યાચના કરવી જોઈએ જેથી તેના સ્વામીને મનમાં કંઈ દુઃખ ન ઉપજે. આવી જ રીતે બધી બાજુએથી આટલી–આટલી જગ્યા અને વાપરીશું એવું નક્કી કરીને તેની આજ્ઞા લેવી જોઈએ. | (૧૩) પીઠ-ફલક અથત પાટ તથા એઠીંગણ વગેરે માટે પણ વૃક્ષ વગેરેનું છેદન ન કરવું અદત્તાદાનવ્રતની ત્રીજી ભાવના છે. (૧૪) જે આહાર સાધારણ હેય અર્થાત અનેક સાધુઓ માટેનું હોય, તેમાંથી લઈને વધારે ખાવું ન જોઈએ. જે અને જેટલા આહાર લેવાની ગુરુની આજ્ઞા હોય તેટલું જ ગ્રહણ કરવું જોઈએ. ગુરુની આજ્ઞાથી ગ્રહણ કરવામાં આવેલા આહારપાણીને સૂત્રોક્ત વિધિ અનુસાર ઉપભોગ કરવો જોઈએ. આવી જ રીતે ઔધિક અને ઔપગ્રાહિક ઉપધિ-વસ્ત્ર વગેરે બધું જ ગુરુની આજ્ઞાથી, વન્દનપૂર્વક, ગુરુના કહેવા મુજબ જ કામમાં લેવા જોઈએ. આ પ્રકારની ભાવનાવાળા અદત્તાદાનવિરમણ વ્રતનું ઉલ્લંઘન કરતા નથી. (૧૫) હમેશાં સાધુની વૈયાવચ્ચ કરવી જોઈએ. (૧૬) બ્રહ્મચર્યવ્રતની પૂર્વોક્ત પાંચ ભાવનાઓમાંથી સ્ત્રી પશુ-નપુંસક (ફાતડા)થી રહિત સ્થાનનો ઉપયોગ કરવાનો આશય છે દેવ-મનુષ્ય સ્ત્રી, તિર્યંચજાતિ-ઘેાડી, ગાય, ભેંસ, બકરી, ઘેટાં વગેરેના સંપર્ક વાળા આસન–શયન વગેરેનો ત્યાગ કરવો. જે સ્થાનમાં આ બધાં હોય તેમાં નિવાસ કરવાથી અનેક હાનિઓ થાય છે. આથી બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવા માટે આ ભાવનાથી આત્માને વાસિત કર જોઈએ. (૧૭) સ્ત્રી, પશુ, નપુંસકનો સદુર્ભાવ ન હોય તે પણ રોગયુકત થઈને સ્ત્રીકથા અર્થાત સ્ત્રીઓ સંબંધી વાર્તાલાપને ત્યાગ કરવો જોઈએ. મેહજનિત રાગ રૂપ પરિણતિથી યુકત સ્ત્રીકથા જેમાં દેશ, જાતિ, કુળ, વેશભૂષા બોલ ચાલ, ગતિ, વિલાસ, વિશ્વમ, ભ્રમરે મટકાવવી, કટાક્ષ, હાસ્ય, લીલા, પ્રણયકલહ આદિ શૃંગાર રસ સમ્મિલિત છે તેનાથી પરિપૂર્ણ હોવાના કારણે વંટોળી આ જેવા ચિત્તરૂપી સમુદ્રને ક્ષુબ્ધ કરી નાખે છે આથી રાગ સંબંધિત સ્ત્રીકથાને ત્યાગ કરવો જ શ્રેયસ્કર છે. (૧૮) સ્ત્રીઓની મનહર ઇન્દ્રિયના અવલેકનથી પણ બચવું જોઈએ. તેમના મને રમ સ્તન આદિના-અવલોકનથી વિરત થવું જ શ્રેયસ્કર છે એવી ભાવના ભાવવી જોઈએ. (૧૯) પૂર્વકાળમાં ભગવેલા ભેગનું મરણ ન કરવું જોઈએ સાધુ-અવસ્થામાં ગ્રહદશામાં ભગવેલા ભેગીનું સ્મરણ કરવાથી કામાગ્નિ પ્રજવલિત થાય છે આથી તેમનું સ્મરણ છોડી દેવામાં જ કલ્યાણ છે. (૨૦) પ્રતિદિન કારણ વગરપૌષ્ટિક ભજન પણ ન કરવું જોઈએ. બળ–વીર્યવર્ધક સ્નિગ્ધ મધુર આદિ રસનું સેવન કરવાથી તથા દૂધ, દહીં, ઘી, ગોળ તેલ વગેરેના સેવનથી મેદ, મજજા તથા વીર્ય વગેરે ધાતુઓને સંગ્રહ થાય છે અને એનાથી મેહની ઉત્પત્તિ થાય છે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૨ ૭ Page #242 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્રના ૨૮ આથી હમેશા અભ્યાસ રૂપમાં પૌષ્ટિક રસાના સેવનના ત્યાગ કરવા જોઈએ. બ્રહ્મચર્યંની રક્ષા માટે આ બધાના ત્યાગ આવશ્યક છે. (૨૧-૨૫) આવી જ રીતે બાહ્ય તથા આભ્યંતર પરિગ્રહથી રહિત શ્રમણે મનેજ્ઞ રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દની પ્રાપ્તિ થવાથી રાગ અને અમનેજ્ઞ રૂપ આદિની પ્રાપ્તિ થવાથી દ્વેષ કરવા જોઇએ નહી'. આ ભાવનાએથી અપરિગ્રહમહાવ્રતમાં દઢતા આવે છે. સમવાયાંગસૂત્રના પચીસમાં સમવાયમાં કહે છે-પાંચ મહાવ્રતાની પચ્ચીસ ભાવનાઓ કહી છે તે આ પ્રમાણે છે—(૧) ઇર્યાસમિતિ (૨) મનેાગુપ્તિ (૩) વચનગુપ્તિ (૪) આલેક્તિપાનભાજન (૫) આદાનભાણ્ડમાત્રનિક્ષેપણા સમિતિ (૬) અનુવીચિભાષણ (૭) ક્રોધિવવેક (૮) લેવિવેક (૯) ભયવિવેક (૧૦) હાસ્યવિવેક (૧૧) અવગ્રહાનુજ્ઞાપનતા (૧૨) અવગ્રહસીમાજ્ઞાનતા (૧૩) સ્વયમેવાવગ્રહાનુગ્રહણુતા (૧૪) સાધામિકાની અનુમતિ લઈ ને આહાર વગેરે ભાગવવા (૧૫) સામાન્ય આહાર પાણીની અનુમતિ લઇને ભાગવવા (૧૬) સ્ત્રી-પશુ–પંડકરહિત શયનાસનના ત્યાગ કરવા (૧૭) સ્ત્રીકથાના ત્યાગ (૧૮) પૂર્વે ભાગવેલા ભાગેાનુ સ્મરણ ન કરવું (૧૯) સ્ત્રીઓની ઇન્દ્રિયાના અવલાકનના ત્યાગ કરવા (૨૦) પ્રણીતાહારવન (૨૧) શ્રોત્રે ન્દ્રિયરાગેાપરિત–શબ્દના વિષયમાં રાગ ન કરવા (૨૨) ચક્ષુરિન્દ્રિયના વિષયમાં રાગ ન કરવા (૨૩) ઘ્રાણેન્દ્રિયના વિષયમાં રાગ ન કરવા (૨૪) જીભઇન્દ્રિયના વિષયમાં રાગ ન કરવા અને (૨૫) સ્પર્શીનેન્દ્રિયના વિષયમાં રાગ ન કરવા. ૫૧૨૫ 'हिंसादिसु उभयलोगे घोरदुहं चउगइभमणं च ' સૂત્રા—હિંસાદિ પાપ કરવાથી આ લાકમાં અને પરલાકમાં ધાર દુઃખ થાય છે અને ચારે ગતિમાં પરિભ્રમણ કરવું પડે છે ૫૧૩૫ તત્વા દીપિકા—પૂર્વ સૂત્રમાં પ્રાણાતિપાતવિરમણ આદિ પાંચ મહાવ્રતામાંથી દરેકની પાંચ-પાંચ ભાવનાઓની પ્રરૂપણા કરવામાં આવી હવે—આવી ભાવનાઓનું નિરૂપણ કરીએ છીએ જે બધાં જ વ્રતાની સ્થિરતા માટે સમાન છે— પ્રાણાતિપાત મૃષાવાદ, સ્તેય, અબ્રહ્મચય, અને પગ્રિહ એ પાંચ આસવાનું સેવન કરવાથી અને લોકોમાં અર્થાત્ આ લાકમાં અને નરક આદિ પરલેાકમાં ભયંકર પરિતાપના ભાગવવી પડે છે. આ આસવના ફલ સ્વરૂપ નરક આદિમાં ભય ંકર યાતના ભગવવી પડે છે. એ પ્રકારની ભાવના ભાવવી જોઈએ અર્થાત્ વારવાર એવા વિચાર કરવા જોઇએ. આશય એ છે કે જે જીવ જ્ઞાનપૂર્વક ક્રિયાનું અનુષ્ઠાન કરે છે અને હિંસા આદિ પાપેાના આચરણથી આ લેાક અને પરલેાક સંબધી અનર્થાં થવાનુ ચિ'તન કરે છે નરક વગેરેમાં થનારા અત્યંત તીવ્ર યાતનાઓના વિચાર કરે છે તેની હિંસા આદિ કાર્યાંમાં પ્રવૃત્તિ થતી નથી આથી એવી ભાવના કરવી જોઈએ કે હિંસા આદિ પાામાં સર્વાંત્ર દુઃખ જ દુઃખ છે. આ પાપેાનુ’ સેવન કરવાવાળા નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા–આ ચાર ગતિએમાં ભ્રમણ કર્યાં કરે છે. ૫૧૩મા તત્વા નિયુકિત—આની પહેલાં પૂર્ણ રૂપથી હિંસા આદિથી વિરમવા રૂપ પાંચ મહાવ્રતા અને દેશવિરતિ રૂપ પાંચ અણુવ્રતામાંથી દરેકની સ્થિરતા માટે પાંચ-પાંચ ભાવનાઓનુ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ २२८ Page #243 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૪. પાપાચાર કરવાથી ચતુંગતિ ભ્રમણનું કથન સૂ. ૧૬ ૨૨૯ કથન કરવામાં આવ્યું. હવે એવી કેટલીક ભાવનાઓનું પ્રરૂપણ કરવામાં આવી રહ્યું છે જે બધાં વ્રતે માટે સમાન છે. હિંસા, અસત્ય, ચેરી, મૈથુન અને પરિગ્રહ એ પાંચ આ નું સેવન કરનારને આ લેકમાં અને નરક વગેરે પરલોકમાં તીવ્ર દુખનો અનુભવ કરે પડે છે. હિંસા-વગેરેના ફળસ્વરૂપ ઘેર યાતનાઓ સહન કરવી પડે છે. કદી એવું ન થાય કે મારે પણ આ દુઃખને સહન કરવા પડે એ પ્રકારે વારંવાર વિચાર કરનાર વતી પુરુષ હિંસા આદિ થાય તેવી પ્રવૃત્તિ કરતા નથી. જેવી રીતે પ્રાણાતિપાત, અસત્યભાષણ અને ચોરી કરનારાઓને સંખ્યાબંધ અનને સામને કરે પડે છે, તેવી જ રીતે અબ્રહ્મનું સેવન કરવાવાળાઓને પણ જુદા જુદા પ્રકારનાં દુઃખો ભેગવવા પડે છે. સ્ત્રીના હાવ ભાવને જોઈને જેમનું મન પાગલ થઈ જાય છે, જેમની ઈન્દ્રિઓ કાબૂમાં રહેતી નથી અને હલકા વિષયમાં પ્રવૃત્ત થાય છે જે મને શબ્દ રૂપ ગંધ રસ અને સ્પર્શમાં જે રાગના કારણે છે, અનુરક્ત થઈને મદોન્મત્ત હાથીની જેમ નિરંકુશ થઈ જાય છે, ઈષ્ટ પ્રવૃત્તિ અને અનિષ્ટ નિવૃત્તિના વિચારથી શૂન્ય છે તેમને કશે પણ ઠેકાણે સુખ શાન્તિ પ્રાપ્ત થતી નથી. તેઓ મેહથી પીડાઈને કૃત્ય-અકૃત્યના વિવેકથી રહિત હોવાના કારણે પોતાના દરેક કાર્યને સારું જ સમજતા હોય છે એમની દશા એવી થઈ જાય છે માનો તેમને ભૂત ન વળગ્યું હોય જે પુરુષ પરસ્ત્રીલંપટ હોય છે તેઓ આ લોકમાં ઘણા માણસોની સાથે દુશમનાવટ બાંધે છે અને ઇન્દ્રિય છેદન, વધ-બન્ધન, સર્વસ્વ લુંટાઈ જવા વગેરે અનર્થોને વહોરે છે. હિંસા આદિ પાપનું આચરણ કરનારને પ્રથમ તે આ લેકમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ સહન કરવી પડે છે અને આગામી જન્મમાં જઈને ભયાનક કષ્ટ સહેવા પડે છે આ જાતનું પુનઃ પુનઃ ચિન્તવન કરવું જોઈએ. હિંસા કરવાથી કઈ રીતે ઘોર દુઃખ સહન કરવા પડે છે એનું દિગદર્શન અહીં કરાવાય છે– હિંસક જન હમેશાં ત્રાસદાયક અને ભયંકર હોય છે તે ભયાનક વેષ પરિધાન કરે છે, પિતાની ભ્રમરે કપાળ ઉપર ચઢાવે છે, તેના ચિત્તપ્રદેશમાં ઈર્ષ્યા અને દ્વેષનો વાસ હોય છે આથી તેની આકૃતિ ભીષણ હોય છે. તે દાંત પીસે છે, હોઠ બીડે છે અને તેની આંખોમાંથી કૂરતા વરસતી હોય છે. પ્રાણીઓ માટે તે ઘણે જ ત્રાસજનક હોય છે. હમેશા તેમની સાથે દુશ્મનાવટ બાંધેલી રાખે છે. તેને આ જન્મમાં જ લાઠીઓ તથા કેરડાઓ વડે ફટકારવામાં આવે છે, હાથકડી અને જંજીરોથી બાંધવામાં આવે છે અને વિવિધ પ્રકારની લાકડીઓ તથા ઈટો વગેરે દ્વારા તેને કષ્ટો અપવામાં આવે છે. પરલેકમાં તેને નરક વગેરે દુગતિ પ્રાપ્ત થાય છે. તે લેકમાં ગહિત અને નિન્દાને પાત્ર બને છે. આ વખતે તેને આ સત્યનું ભાન થાય છે કે–મને પાપીને પૂર્વજન્મમાં કરેલાં પાપનું જ ફળ ભેગવવું પડે છે. આ જાતની ભાવના કરતે થકે તે વિચારે છે કે હિંસાથી વિરત થવું એ જ મારા માટે શ્રેયસ્કર છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૨૯ Page #244 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્રને આવી જ રીતે હિંસા આદિ કુકૃત્યેના આચારથી નરકગતિ, તિય ચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરવુ પડે છે. નરક અને નિગેાદ આદિમાં અનન્ત— અનન્ત જન્મ-મરણુ કરીને ઘારાતિઘાર દુઃખ સહન કરવા પડે છે. ૨૩૦ જેમ હિંસકને અનેક અનર્થાના સામના કરવા પડે છે તેવી જ રીતે અસત્યવાદી જન પણુ દુઃખાનેા ભાગી થાય છે. લેકમાં તેના વચન પર કોઈ વિશ્વાસ કરો નથી અસત્ય ભાષણ કરનારની જીભ કાપી લેવામાં આવે છે, કાન અને નાનું છેદન કરવામાં આવે છે. આ રીતે અસત્યવાદી અસત્યથી નિન્દનીય ફળ ભાગવે છે. પલાકમાં તેને નરક આદિની તીવ્ર યાતનાઓ અને દુઃખ સહન કરવા પડે છે, આ રીતે અસત્ય ભાષણથી જીવ જુદા જુદા પ્રકારના દુઃખાથી યુક્ત થાય છે. બીજાની સાથે તેને વેર બંધાય છે. જીભ-છેદન વગેરેના કષ્ટ તેને પ્રાપ્ત થાય છે. આ બધાં પૂર્વોક્ત દાષાની અપેક્ષાએ પણ તેને વધ-અન્ધન આદિ દુઃખાના વિશેષ કારણ પ્રાપ્ત થાય છે જેના અધ્યવસાય તીવ્ર હોય છે તે દીસ્થિતિ અને તીવ્ર અનુભાવ (રસ)વાળા કમાં ખાંધે છે. ફળસ્વરૂપ પરલેાકમાં તીવ્ર અશુભ વેદના સહન કરે છે. અસત્યભાષણના આ પ્રકારના ફળ–વિપાકની વિચારણા કરનારના ચિત્તમાં તેનાથી અરુચિ ઉત્પન્ન થઈ જાય છે અને તે વિચારે છે કે અસત્યભાષણથી વિરત થવામાં જ શ્રેય છે. આ જાતના વિચારના ફળસ્વરૂપ તે અસત્યભાષણથી વિસ્ત થઈ જાય છે. જેવી રીતે પ્રાણાતિપાત અને અસત્ય ભાષણ કરનારને અનર્થાને સામને કરવા પડે છે તેવી જ રીતે પારકાની માલિકીનું દ્રવ્ય અપહરણ કરવામાં આસકત ચારને પણ અનથ ભાગવવા પડે છે તે બધાને માટે ત્રાસદાયક હાય છે તે જેના ધનને ચારે છે, તેને ઘણા જ ઉદ્વેગ ઉત્પન્ન થાય છે. આ પાપકૃત્યનું સેવન કરવાથી ચારને તાડન, પીડન ચાબુકાનેા માર, હાથકડી– જંજીરાનું બન્ધન હાથ-પગ કાન નાક હાઠ આદિ અવયવાનુ છેદન ભેદન, સ્વČસ્ત્રહરણ વગેરે વગેરે દુષ્પરિણામ ભોગવવા પડે છે. પરલેાકમાં પણ તેને નરક વગેરેની તીવ્ર યાતનાઓ ભાગવવી પડે છે આથી ચારીથી વિત થઈ જવુ' એ જ કલ્યાણકારક છે. આ જાતની ભાવના ભાવનાર ચારીથી નિવૃત્ત થઈ જાય છે. પરલેાકમાં નરક આદિ ગતિમાં જઈને દુઃખ ભગવે છે આથી મૈથુનથી નિવૃત્તિ લઈ લેવી શ્રેયસ્કર છે આ પ્રકારની ભાવના ભાવનાર પુરુષ મૈથુનથી– વિરકત થઈ જાય છે. આ જ પ્રમાણે પરિગ્રહવાળા મનુષ્ય પર ચાર લુંટારા આક્રમણ કરે છે. જેવી રીતે કોઈ પક્ષી માંસના કકડો ચાંચમાં પકડીને ઉડી રહ્યુ હાય તા માંસ ભક્ષણ કરવાવાળા ખાજ વગેરે બીજા પક્ષીએ તેના પર ત્રાટકે છે તેવી જ રીતે પરિગ્રહી પુરુષને ચાર વગેરે સતાવે છે. તેમને પ્રથમ તેા ધન આદિ પરિગ્રહના ઉપાર્જન માટે દુઃખે! સહન કરવા પડે છે પછીથી તે ધનની રક્ષા માટે પરિશ્રમ કરવા પડે છે; આ બધું કરવા છતાં પણ અન્તમાં જ્યારે તેના વિનાશ થઈ જાય છે ત્યારે અપાર–શેાકના અનુભવ કરવા પડે છે. જેવી રીતે સૂકાં ઇંધણુથી અગ્નિને તૃપ્તિ થતી નથી તેવી જ રીતે લાલચુ પરિગ્રહીને ધનથી સંતાષ થતા નથી, પછી ભલે ગમે તેટલું જ કેમ પ્રાપ્ત ન થઈ જાય ! જે લેાભથી અભિભૂત હાય છે, તે કન્ય—અકબ્યના વિવેકથી રહિત થઈ જાય છે અને એ કારણે મહાન અનિષ્ટને શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૩૦ Page #245 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૪ પાપાચાર કરવાથી ચતુતિભ્રમણનું કથન સૂ. ૧૩ ૨૩૧ તરે છે. પરલેકમાં નારકી સંબંધી તીવ્ર યાતનાઓ તેને ભેગવવી પડે છે. દુનિયા લાલચુ કહીને તેની નિન્દા કરે છે આથી પરિગ્રહથી ફારેગ થઈ જવું જ કલ્યાણકારી છે. આ જાતની ભાવના કરવાથી જીવ પરિગ્રહથી નિવૃત્ત થઈ જાય છે. લેભના અંગ જેવી આ જે તૃષ્ણા રૂપી ડાકણ છે, એને તાબે થઈ જનારા પુરુષે કઈ પ્રકારના અનર્થોની ફિકર કરતાં નથી ! તેમને આમાં કઈ અનર્થ જ દેખાતું નથી. લેભગ્રસ્ત માનવી ધન કાજે પોતાના પિતાના પણ પ્રાણ હરી લેવાથી ખચકાતો નથી અને તે પિતાની જનેતાને પણ મારે છે અને મારી નાખે છે પોતાના દિકરાને વધ કરવા પણ તત્પર થઈ જાય છે. એક માતાના ળિએ જન્મેલા સગા ભાઈને પણ નાશ કરવાનો વિચાર કરે છે. આ માટે વિશેષ શું કહી શકાય. પોતાની પ્રાણવલ્લભા પત્નીના પ્રાણ પણ હરી લેવાની હદ સુધી જાય છે અને આવી જ જાતના અન્યાય અનર્થો પણ કરવામાં સંકોચ અનુભવતો નથી. લોભી મનુષ્ય કાર્ય અને અકાર્યને કશું જ ગણતો નથી. આ રીતે જે પુરુષે લેભજન્ય અનર્થોનું ચિંતન કરે છે તે પરિગ્રહથી વિરત થઈ જાય છે. આ સિવાય એવી ભાવના પણ ભાવવી જોઈએ કે આ હિંસા આદિ પાંચે પાપ દુઃખ સ્વરૂપ જ છે. જેમ હિંસા આદિ પાંચે દુખજનક હોવાના કારણે મને અપ્રિય છે તેવી જ રીતે અન્ય સઘળાં પ્રાણિઓને પણ વધ, બન્ધન છેદન ભેદન આદિથી થનારી હિંસા આદિ અપ્રિય છે. આવી રીતે પોતાના સ્વાનુભવથી જે હિંસાને દુઃખમય વિચારે છે, તે પ્રાણાતિપાત આદિથી નિવૃત્ત થઈ જાય છે. એવી જ રીતે જેમ અસત્યભાષણથી મને મહાન દુઃખ ઉત્પન્ન થાય છે તેવી જ રીતે સમસ્ત પ્રાણિઓને અસત્યભાષણથી તથા મિથ્યાદિષારોપણ આદિથી ઘેર કષ્ટ પહોંચે છે. આ જાતને વિચાર આ જ લેકને ધ્યાનમાં રાખીને કર જોઈએ. અસત્યભાષી પુરુષ મૃત્યુની પછી જ્યાં જન્મ ધારણ કરે છે ત્યાં તેને અસત્ય ભાષણ, મિથ્યા દોષારોપણ વગેરેને એવી જ રીતે પ્રતિકાર કરવો પડે છે જે તેને પૂર્વે જાતે કર્યો? હતું. આથી તેને મહાન દુઃખને અનુભવ કરે પડે છે. આવી જાતની ભાવના સેવનાર મિથ્યાભાષણથી નિવૃત્ત થઈ જાય છે જેવી રીતે ચોરલુંટારાઓ દ્વારા અગાઉ મારા ધનના અપહરણથી મને દુઃખ થયું હતું તેવી રીતે જ અન્ય જોને પણ તેમના ધનનું અપહરણ થવાથી દુઃખ થાય છે. આ જાતના આત્માનુભવના આધારે જે પુરુષ ભાવના ભાવે છે તે અદત્તાદાનથી નિવૃત્ત થઈ જાય છે. આવી જ રીતે જે વ્યક્તિ મૈથુનને રાગ-દ્વેષના મૂળ તરીકે, હિંસા વગેરેની દુ:ખજનક તથા લેક અને સમાજમાં ધિક્કાર-પાત્ર હોવાના કારણેને દુઃખજનક રૂપે હોવાની ચિંતવણા કરે છે તે મિથુનથી વિમુખ થઈ જાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષા રાખનારા કર્મોના ક્ષેપશમ આદિ આત્યન્તિક સુખ ઉત્પન્ન કરવામાં સમર્થ થતાં નથી તે તે થોડા સમય માટે દુઃખને પ્રતિકાર માત્ર કરે છે આથી મૂઢ જને તે અવસ્થા-વિશેષને, દુઃખરૂપ હોવા છતાંપણ સુખમય માને છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૩૧ Page #246 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્રના જેવી રીતે ખરજવું થયું હોય તે પુરુષ અજ્ઞાનવશ, ખજવાળવાથી થતાં દુઃખને પણ સમયે સુખ માની લે છે તેવી જ રીતે મૈથુન સેવન કરનારા પણુ મેક્ષના વિરાધી તેમજ અનન્તાનન્ત સ`સાર પરિભ્રમણનાકારણે, આપાતરમણીય ભેગા-દુઃખને પણ સ્પર્શ સુખ સમજી બેસે છે. આમ મૈથુનમાં દુઃખની ભાવનાથી જેનું ચિત્ત ભાવિત થાય છે તે મૈથુનથી મુક્ત થાય છે. ૨૩૨ આ પ્રકારે જ દ્રવ્ય વગેરે પર મમત્વ ધારણ કરનાર મનુષ્ય ધન પ્રાપ્ત ન થાય તે તે મેળવવાની લાલસા કરે છે, પ્રાપ્ત થઇ જાય તેા તેના રક્ષણ કરવાનું દુઃખ ભાગવે છે અને નષ્ટ થઈ જાય તા શાકજનિત દુઃખના ભાગી થાય છે વસ્ત્ર આદિ વસ્તુઓને મેળવવાની અભિલાષા થાય અને તે પ્રાપ્ત ન થઈ શકે તેા દુ:ખને અનુભવ થાય છે કદાચીત તેની પ્રાપ્તિ થઈ જાય તા રાજા, ચાર, અગ્નિ, ભાગીદાર અને ઉદરા વગેરેથી તેને ખચાવવા માટે હમેશાં સજાગ રહેવું પડે છે. આ રીતે ઉદ્વેગજન્ય દુઃખના અનુભવ કરવા પડે છે જ્યારે રક્ષણ કરતાં કરતાં પણ તે પરિગ્રહ ચાલ્યું। જાય છે તેા તેના વિયેાગથી ઉત્પન્ન થનાર અસહ્ય શેકરૂપી અગ્નિ તેને અત્યન્ત સન્તપ્ત બનાવે છે. આમ પરિગ્રહ પ્રત્યેક અવસ્થામાં દુઃખરૂપ જ છે જે આવી ભાવના ભાવે છે તે પરિગ્રહથી વિમુખ થાય છે. પૂર્વોક્ત પ્રકારથી પ્રાણાતિપાત, અસત્યભાષણ, સ્તેય, અબ્રહ્મચય અને પરિગ્રહમાં દુઃખ જ દુઃખ છે એવી ભાવના ભાવનાર વ્રતીને પાંચે વ્રતામાં દૃઢતા ઉત્પન્ન થાય છે. સ્થાનાંગસૂત્રના ચેાથા સ્થાનના બીજા ઉદ્દેશકના સૂત્ર ૨૮૨ માં કહ્યું છે— સંવેગિની અર્થાત્ વૈરાગ્યવર્ધક કથા ચાર પ્રકારની કહેવામાં આવી છે તે આ પ્રમાણે છે (૧) ઇહલેાકસંવેગિનિ (૨) પરલેાકસંગિની (૩) : આત્મશરીરસંવેગિની અને (૪) પરશરીરસંવેગિની નિવેદિની કથા ચાર પ્રકારની કહેવામાં આવી છે તે આ પ્રમાણે છે : (૧) આ લેાકમાં દૃશ્રી ક આ લેાકમાં દુઃખરૂપ ફળ-વિપાકથી સંયુકત હેાય છે. (૨) આ લાકમાં દશ્રીણુ કમ પરલેાકમાં દુઃખરૂપ ફળ-વિપાકથી સંયુકત હાય છે (૩) પરલેાકમાં દુધ્ધીણુ કમ આ લાકમાં દુઃખરૂપ ફળવિપાકથી સંયુકત હાવ છે (૪) પરલાકમાં દુશ્રી કમ` પરલેાકમાં દુઃખરૂપ ફળવિપાકથી સંયુક્ત હેાય છે. (૧) આ લાકમાં સુચીણુ કમ આ લેાકમાં સુખરૂપ ફળવિપાકથી સયુકત હાય છે અર્થાત્ સુખરૂપ ફળ પ્રદાન કરે છે. (૨) આ લેકમાં સુચીણુ કમ પરલેાકમાં સુખરૂપ ફળ પ્રદાન કરે છે વગેરે ચારેય ભંગ પૂર્વવત્ સમજવા અર્થાત્ પરલેાકમાં સુચી કમ આ લેાકમાં સુખરૂપ વિપાકથી સંયુકત હોય છે અને પરલેાકમાં સુચીણુ કમ પરલાકમાં સુખરૂપ ફળવિપાકથી સંયુક્ત હાય છે આ બંને ભંગ પણ સમજી લેવાની જરૂર છે. જે કથા વિદ્નને અર્થાત્ સંસારની અસારતા પ્રદર્શિત કરીને મેાક્ષની અભિલાષા ઉત્પન્ન કરે તે સંવેગની અથવા સંવેર્દિની કથા કહેવાય છે જેવી રીતે રાજકુમારી મલ્લીએ પેાતાની ઉપર અનુરાગી છ રાજાઓને સંસારની અસારતા બતાવીને તેમનામાં મેાક્ષની અભિલાષા ઉત્પન્ન કરી દીધી હતી–વળી કહ્યુ પણ છે— જે કથાના સાંભળવા માત્રથી મેાક્ષની અભિલાષા ઉત્પન્ન થઈ જાય છે તે સંવેદ્મિની કથા કહેવાય છે જેમ મલ્ટીકુમારીએ છ રાજાઓને પ્રતિબંધ આવ્યે તેમ ॥૧॥ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ २३२ Page #247 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ સૂ. ૧૪ પ્રાણીયો સાથે મૈત્રીભાવના ધારણ કરવાનું કથન ૨૩૩ જે કથા દ્વારા શ્રોતા વિષયભાગૈાથી વિરક્ત થાય છે તે નિવેદની કથા કહેવાય છે. કહ્યુ પણ છે જે કથાના શ્રવણથી વૈરાગ્ય જન્મે તે નિવેદની કથા છે જેમ ભગવાન મહાવીરે શાલિભદ્રને પ્રતિખાધ આપ્યા હતા. ૫૧૩ા ‘સમૂળ બાદિય’ ઇત્યાદિ સૂત્રા——સમસ્ત પ્રાણીઓ પર મૈત્રીભાવના, અધિક ગુણવાનાના પ્રત્યે પ્રમેહ ભાવના, દુઃખી પ્રાણી પરત્વે કરુણાભાવના અને અવિનીતા પર માધ્યસ્થભાવના રાખવી જોઈ એ ૧૪૫ તત્ત્વાર્થ દીપિકા—પૂર્વ સૂત્રમાં હિંસા આદિ પાંચે પાપાની નિવૃત્તિરૂપ પાંચ મહાવ્રતાની સામાન્ય પ્રાણાતિપાત આદિમાં આલેક-પરલેાકમાં અપાર દુ:ખભાવનાનું નિરૂપણ કરવામાં આણ્યું; હવે તેજ મહાવ્રતાની દૃઢતા માટે સર્વ પ્રાણિઓ પર મૈત્રી આદિ ભાવનાઓની પ્રરૂપણા કાજે કહીએ છીએ— સર્વ પ્રાણિ, ગુણાધિકા, કિલશ્યમાન જીવા અને અવિનીતા પર ક્રમશ: મૈત્રી, પ્રમેાદ, કારૂણ્ય અને મધ્યસ્થ ભાવના હોવી જોઈ એ અર્થાત્ બધાં પ્રાણિઓ પર મત્રી ભાવના ધારણ કરે, જે પેાતાની અપેક્ષા અધિક ગુણવાન છે તેમના પ્રત્યે પ્રમાદ-હર્ષાતિશયની ભાવના ધારણ કરે જે જીવ દુઃખના અનુભવ કરી રહ્યાં છે તેમના પર કરૂણા ભાવના રાખે અને જે અવિનીત કહેતાં શ છે, પેાતાનાથી વિરુદ્ધ વિચાર તેમજ વ્યવહાર કરે છે તેમના પ્રતિ મધ્યસ્થ ભાવ ધારણ કરે. તાત્પર્ય એ છે કે આ રીતે મૈત્રી વગેરે—ભાવનાઓથી બધાની તરફ વેર વિરાધ નષ્ટ થઈ જાય છે કહ્યુ પણ છે—સત્વેષુ મૈત્રી મુનીજી પ્રોફ્ ઇત્યાદિ' હે દેવ ! મારા આત્મા પ્રાણિમાત્ર પર મૈત્રીભાવ ધારણ કરે, ગુણીજનાને જોઈ ને પ્રમેહના અનુભાવ કરે, દુ:ખી જનેા પર કરુણાભાવ ધારણ કરે અને વિપરીત વ્યવહાર કરનારા પ્રત્યે મધ્યસ્થભાવ ધારણ કરે. ૫૧૪ા તત્ત્વાથ નિયુક્તિ—પ્રથમ પ્રાણાતિપાત—વિરતિ આદિ પાંચ ત્રતાની સ્થિરતાને માટે સામાન્ય રૂપથી બધાં વ્રતાથી સંબંધ રાખનારી દુઃખભાવનાનું નિરૂપણ કરવામાં આવ્યુ જેમાં એ બતાવવામાં આવ્યું કે હિંસા વગેરેનુ' આચરણ કરવાથી આ લાક તેમજ પરલેાકમાં દુ:ખની પ્રાપ્તિ થાય છે હવે તે જ ત્રતાની પરંપરાથી સ્થિરતા માટે મૈત્રી આદિ ભાવનાઓનુ પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ— બધાં પ્રાણિઓ પર મૈત્રી, અધિક ગુણવાન પર પ્રમેહ, દુઃખી જના પર દયા અને અવિનીતા પર માધ્યસ્થભાવ ધારણ કરવા જોઈ એ. જે મૈવૃત્તિ-નિત્તિ અર્થાત્ સ્નેહ કરે છે તે મિત્ર કહેવાય છે. મિત્રના ભાવને મૈત્રી કહે છે. બીજાનાં હિતના વિચાર કરવા મૈત્રી છે. પ્રત્યેક પ્રાણી પર મૈત્રીભાવ હાવા જોઈએ. પ્રમાદથી અથવા અન્ય કોઈ કારણથી કોઈએ કદાચ અપકાર કર્યાં હાય તેા તેના તરફ પણ મૈત્રીભાવ ધારણ કરીને એવા વિચાર કરવા જોઈએ—“હું તેના મિત્ર છું, આ મારા મિત્રો છે, હું મારા મિત્ર સાથે દ્રોહ કરીશ નહી, મિત્રથી દ્રઢુ—વિશ્વાસઘાત કરવા એ તેા દુ નાનુ કામ છે—સત્પુરુષાનું નહી. આ કારણથી હુ· સમસ્ત પ્રાણિસૃષ્ટિ પર ક્ષમાભાવ ધારણ કરું છું. આ ૩૦ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૩૩ Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ તત્વાર્થસૂત્રને પ્રકારની ભાવના નિરન્તર ધારણ કરવાથી વાસ્તવિક મૈત્રીભાવની પ્રાપ્તિ થાય છે. જેઓએ મારા ઉપર ઉપકાર કર્યો છે તેઓ પણ મારા મિત્ર છે તેમના તરફ પણ મારા મનમાં ક્ષમાભાવ છે. બધાં પ્રાણિઓ સાથે મારી મૈત્રી છે. કેઈની પણ સાથે મારે વેર અથવા વિરોધ નથી. વૈરાનુબ ઘણે જ વિષમ છે. તેનાથી અનેક પ્રકારના અનર્થોની સેંકડો શાખાઓ ફૂટી નિકળે છે. ઈષ્ય–અદેખાઈ વગેરેની ઉત્પત્તિ થાય છે. વારંવાર કાપવા છતાં પણ તેની જડ. વળી પાછી લીલી છમ થઈ જાય છે. બીજાફરની માફક તેની પરંપરા ચાલતી રહે છેઆથી તેને જડમૂળ સાથે ઉખેડવા માટે તીવ્ર પ્રજ્ઞા અને વિવેકરૂપી તલવારની ધારનો ઉપયોગ કરે જોઈએ મૈત્રીભાવનાથી જ વિરોધને સમૂળનાશ થઈ શકે છે. જે જીવ સમ્યક્ત્વ વગેરે ગુણોમાં પિતાનાથી વધારે ચઢિયાત છે, વિશિષ્ટ વ્રતી છે તેમના પર પ્રમોદ અર્થાત્ હર્ષની અધિકતાની ભાવના રાખવી જોઈએ. સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર અથવા તપની અપેક્ષાથી જે પિતાનાથી વિશેષ છે તેમને વંદન કરવું; તેમના ગુણ ગાવા, તેમની પ્રશંસા કરવી, વૈયાવૃત્ય વગેરે કરવી; સન્માન કરવું; અને સમસ્ત ઇન્દ્રિયથી આનંદના અતિરેકને પ્રકટ કરે પ્રમોદ કહેવાય છે. આમાંથી તત્વાર્થની શ્રદ્ધાને સમ્યફ કહે છે. ઈષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટથી નિવૃત્તિ વિષયક બેધ જ્ઞાન કહેવાઈ છે. મૂળગુણોને તથા ઉત્તરગુણોને ચારિત્ર કહે છે. બાહ્ય અને આધં. તરના ભેદથી તપ બે પ્રકારના કહેવામાં આવ્યા છે-- આ સમ્યક્ત્વ આદિ શ્રાવકેની અપેક્ષા શ્રમણેમાં વિશિષ્ટ રૂપથી જોવામાં આવે છે આથી તેમને જોઈને વંદન વગેરે કરવું, તેમના ગુણોનું ઉત્કીર્તન કરવું, એકાગ્ર થઈને તેમના પ્રવચન સાંભળવા, આંખોનું નાચી ઉઠવું, હર્ષથી રોમાંચ ઉત્પન્ન થઈ જવો વગેરે ચિહ્નોથી પ્રકટ થનાર હર્ષ પ્રમોદ કહેવાય છે. તેની ભાવના કરવી જોઈએ. આવી જ રીતે જે છ ફ્લેશના પાત્ર બનેલાં છે, ગરીબ છે, અનાથ છે, બાળક અથવા સ્થવિર છે તેમના ઉપર કરુણાભાવ ધારણ કરવો જોઈએ. કરુણાને અર્થ છે અનકમ્યા. દીન-દુઃખીઓ પર અનુગ્રહ અર્થાત્ દયાની દષ્ટિ રાખવી જોઈએ. જે પ્રાણીઓ માનસિક અથવા શારીરિક બાધાઓથી પીડિત છે તેમને દીન કહે છે. જેઓ દયાને પાત્ર છે, મિથ્યાદર્શન અને અનન્તાનુબી આદિ ત્રણ મોહથી પીડિત છે, કુબુદ્ધિ, કુશ્રુત અને વિભંગ જ્ઞાનથી યુક્ત છે, જેઓ ઈષ્ટ પ્રાપ્તિ અને અનિષ્ટ પરિહરથી રહિત છે, અનેક વ્યાધિઓથી ગ્રસ્ત છે, દીન, દરિદ્ર, અનાથ, બાળ-વૃદ્ધ છે તેમના પ્રતિ અવિચ્છિન્ન કરુણાભાવના ધારણ કરવી જોઈએ. કરુણાભાવના ધારણ કરીને તેમને મોક્ષને ઉપદેશ આપે જોઈએ તથા દેશ અને કાળ અનુસાર કપડાં, અનાજ પાણી, આશ્રય ઔષધ વગેરે આપીને તેમને અનુગ્રહ કરે જોઈએ. જેઓ અવિનીત છે–તુરચા છે એવા લેકે તરફ ઉદાસીનતાનો ભાવ રાખવો જોઈએ જેમને શિક્ષણ આપી શકાતું હોય, જેઓ તેને પાત્ર હોય, તેઓ વિનીત કહેવાય છે. જેઓ શિક્ષણને પણ લાયક ન હોય તેઓ અવિનીત છે, તેઓ ચેતન હોવા છતાં પણ લાકડા અથવા શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨ ૩૪ Page #249 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ સવેગ અને નિવેદ માટે કન્યનું કથન સૂ. ૧૫ ૨૩૫ દિવાલની જેમ જડ હાય છે. ગ્રહણુ, ધારણ, બૃહા, અપેાહથી શૂન્ય, મિથ્યાત્વથી ગુપ્ત અને દુષ્ટો દ્વારા છકેલા હોય છે. આવા લોકો પ્રતિ પણ દ્વેષ ન ધારણ કરતા ઔદાસીન્ય રાખવું જોઈ એ. જમીનની ઉપર વાવેલું શુદ્ધ બીજ પણ જેમ ફળદાયી નીવડતું નથી તે જ પ્રમાણે આવા લેાકેાને આપવામાં આવેલા સદુપદેશ સફળ થતા નથી આથી તેમના પ્રતિ ઉપેક્ષા રાખવી જ ઉચિત છે., કહ્યુ` પણ છે—પતિ ચિન્તામંત્રી ઇત્યાદિ. ખીજાના હિતનું ચિંતન કરવું મૈત્રી છે, બીજાના દુઃખાનું નિવારણ કરવું એ કરુણા છે બીજાનાં સુખે સુખી થવું પ્રમેાદ છે અને બીજાનાં દોષાની ઉપેક્ષા કરવી મધ્યસ્થતા છે. સૂત્રકૃતાંગસૂત્રનાં પ્રથમ શ્રુતસ્કંધના ૧૫માં અધ્યયનમાં, ખીજી ગાથામાં કહ્યું છે-પ્રાણીમાત્ર પર મૈત્રીભાવ ધારણ કરવા જોઈએ.’ ઔપપાતિકસૂત્રના પ્રથમ સૂત્રના ૨૦માં પ્રકરણમાં કહ્યુ. છે—રિયાળવા અર્થાત્ ખીજાનાં સુખ જોઈને આનદના અનુભવ કરવા જોઈએ.’ આજ સૂત્રમાં ભગવાનના ઉપદેશના પ્રકરણમાં કહ્યું છે—‘જ્ઞાનુજોલયાપ’ અર્થાત્ દયા યુક્ત થઈ ને-~~ આચારાંગસૂત્રના. પ્રથમ શ્રુતસ્કંધમાં, આઠમાં અધ્યયનના સાતમાં ઉદ્દેશકની પાંચમી ગાથામાં કહ્યુ` છે—અનગાર-મધ્યસ્થ-સમભાવી થઈ ને કેવળ કમ નિર્જરાની જ ઈચ્છા કરતા થકા સમાધિનું પાલન કરે.' ૫૧૪૫ સંવેનિŽયળનું જ્ઞળાયલમાવા થ' સૂ. શ્યા સૂત્રા—સંવેગ અને નિવેદની વૃદ્ધિ માટે જગતના અને શરીરના સ્વભાવનું ચિંતન કરવું જોઈ એ. ૧પપ્પા તત્ત્વાર્થ દીપિકા—આની પહેલાના સૂત્રમાં અહિંસા આદિ વ્રતાની સ્થિરતા માટે સામાન્ય રૂપથી અર્થાત્ બધાં ત્રતા માટે સમાન રૂપથી ઉપયેગી મૈત્રી, પ્રમેદ, કરુણા તથા માધ્યસ્થ ભાવનાઓનું કથન કરવામાં આવ્યું. હવે તેના તે જ પાંચ મહાવ્રતાદિની દૃઢતા માટે સમાન રૂપથી ઉપયેગી અન્ય ભાવનાઓનુ નિરૂપણ કરીએ છીએ. સવેગ અને નિવેદ માટે સંસારના તેમજ શરીરના સ્વાભાવનું ચિંતન વારંવાર કરવુ જોઈ એ. સંસારથી ભયભીત થવું સંવેગ છે અને વિષયાથી વિરક્તિ થવી નિવેદ છે આ બંનેની વૃદ્ધિ અને પુષ્ટિ માટે અનુક્રમથી સંસાર અને શરીરના સ્વભાવના વિચાર કરવા જોઇ એ. અર્થાત્ જગતના સ્વભાવનું પુનઃ પુનઃ ચિંતન કરવાથી સંવેગની વૃદ્ધિ થાય છે અને કાયાના સ્વરૂપના વિચાર કરવાથી વૈરાગ્યની વૃદ્ધિ થાય છે. વિભિન્ન મનુષ્ય, તિર્યંચ, નારકી અને દેવતા પર્યંચાને જે પ્રાપ્ત થતા રહે છે તેને જગત કહે છે. આ વ્યુત્પત્તિ મુજબ ગતના અથ થાય છે—જીવસમૂહ. અથવા ધર્મ, અધમ, આકાશ કાળ અને પુદ્ગલ-આદિને રહેવાનું જે ક્ષેત્ર-સ્થાન છે તે પણ જગતૂ કહેવાય છે જેને સ'સાર કહે છે. જેના ઉપચય થાય છે તે કાય' કહેવાય છે. અથવા જેમાં વ્યવસ્થા આદિના ઉપચય શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૩૫ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ તત્ત્વાર્થ સૂત્રના થાય છે તેને કાય કહે છે. કાયના અથ શરીર' છે. સવેગ અને નિવેદ્યુને વધારવા માટે જગત અને શરીરના સ્વરૂપનું વારંવાર ચિંતન કરવું જરૂરી છે. ા ૧૫ ૫ તત્વાથ નિયુકિત—આની પહેલાં હિસાપરિત્યાગ આદિ પાંચે ધૃતાની દઢતા માટે પાંચ મહાવ્રત આદિ માટે સાધારણ મૈત્રી વગેરે ભાવનાનુ` પ્રતિપાદન કરવામાં આવ્યું હવે હિંસા આદિ અશુભ નવીન ક`ખંધનની નિવૃત્તિમાં તત્પર પંચમહાવ્રતધારી સાધુઓની ક્રિયાવિશેષના પ્રણિધાનના હેતુ માટે અન્ય ભાવનાઓનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ— પંચમહાવ્રતાદિના ધારણ કરનારા જીવ સંવેગ તથા નિવેદ્ય માટે જગતના અને શરીરના સ્વરૂપનું ચિન્તન કરે, અર્થાત્ સવેગને માટે જગતના સ્વભાવનું અને નિવેદન માટે શરીરના સ્વભાવનું ચિ’તન કરે, સંસારની પ્રતિ કાયરતા હાવી સંવેગ છે અર્થાત્ જુદા જુદા પ્રકારના ઉચ્ચ તથા નીચ પ્રાણીઓના જન્મ, મરણુ ઘડપણુ દુઃખ કલેશ અને કવિપાકથી પરિપૂર્ણ સંસારના ત્રાસને વિપાક કરવા તે જ સંવેગ છે. વૈરાગ્યને નિવેદ કહે છે. એને આશય છે શરીરની સજાવટ-શ’ગાર વગેરે ન કરવા. આગળ પર કહેવામાં આવનારા ક્ષેત્ર વાસ્તુ આદિ દશ પ્રકારની ખાદ્ઘ ઉપષિમાં અને રાગ દ્વેષ વગેરે ચૌદ પ્રકારની આન્તરિક ઉપધિમાં આસિત મમતા ન હાવી. કહેવાના ભાવાથ એટલેા જ છે કે નિલેૉંભતારૂપ આત્માનું પરિણામ નિવેદ કહેવાય છે. વહાલી વસ્તુના વિયાગ થઈ જવા, ન ગમતી વસ્તુના સમૈગ થવા મનગમતી વસ્તુ ન મળવી, ગરીબાઈ હેાવી, કમનસીબી હેાવી, દુમનસ્કતા હોવી, વધ, અન્ધન, આરાપ, સમાધિ તથા દુ:ખનો અનુભવ થવા એવેા જગતના સ્વભાવ છે. સંસારના સર્વ સ્થાન નાશવંત છે. કોઈ પણ જીવ અથવા અજીવના એવા કઈ જ પર્યાય નથી જે કાયમી હોય. ધમ અને અધ આદિ સઘળાં દ્રવ્ય પરિણમનશીલ છે. તેમનામાં નિરન્તર પરિવન થતાં રહે છે. ભૂતકાળમાં એકે-એક દ્રવ્યની અનન્ત અવસ્થા થઈ ચુકી છે અને આ ક્રમ એક પળવાર પણ કયારેય અટકતા નથી આવી રીતે ધમ આદિ છ એ દ્રવ્યેામાં પણિતિ નિત્યતાની ભાવના કરે, અર્થાત એવા વિચાર કરે કે આત્મદ્રશ્ય અજર અમર અવિનાશી અને નિત્ય હાવા છતાં પણ પાંચા ની અપેક્ષાથી ક્ષણે ક્ષણે રૂપાન્તરિત થતાં રહે છે કાઈવાર દેવતા કોઇવાર મનુષ્ય તા વળી કાઇવાર તિખેંચ અને નાકીના પર્યાયાને ધારણ કરે છે અને ત્યાં વિવિધ પ્રકારની આધિ વ્યાધિ એ ઉપાધિઓ-ત્રિવિધ તાપાને ભાગવે છે. આ જ પ્રમાણે અન્ય દ્રવ્યાની નિત્યાનિત્યતાનું પણ ચિન્તન કરે. કાયાના સ્વભાવને આ પ્રકારે વિચાર કરે–માતા અને પિતાના રજ અને વીય જ્યારે મિશ્રિત થાય છે ત્યારે તે ગજ પ્રાણિઓના રૂપમાં પિરણત થઈ જાય છે. સંમૂðિમ અને ઉપપાત જન્મવાળા જીવેાના શરીર ઉત્પત્તિક્ષેત્રમાં રહેલા પુદ્ગલસ્કન્ધાને ગ્રહણ કરવાથી નિર્મિત થાય છે તે શરીર વિવિધ આકારે તેમજ અશુભ પરિણમનવાળા હાય છે તેમનામાં અપચય અને ઉપચય અર્થાત વિયેાગ અને મિલન થતાં રહે છે અને તે સઘળાં વિનશ્વર હાય છે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૩૬ Page #251 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ સવેગ અને નિવેદ્ય માટે કન્યનુ કથન સૂ. ૧૫ २३७ હકીકતમાં તે જગત્ શબ્દ જીવ અને અજીવ દ્રવ્યાના અભિપ્રેત થાય છે તે પુઠૂગલ આદિ દ્રવ્યાના સ્વભાવ અનાદિસાદિ યુક્ત હોય છે. પ્રાદુર્ભાવ (પ્રગટ) થવુ અને તિભાવ (સંતાઈ જવુ) થવા છતાં દ્રવ્ય રૂપથી સ્થિતિ રહેવી, અન્યના અનુગ્રહ કરવા અને પર્યાયથી વિનષ્ટ થવું, આ ખધાં દ્રવ્યેાના સ્વભાવ છે. અસંખ્યાતપ્રદેશત્ત્વ, જ્ઞાનવત્ત્વ આદિ જીવના અનાદિ પરિણામ છે, તેમાં કઈ-કઈ પરિણામ, જેમ કે દેવત્ત્વ, મનુષ્યત્વ આદિ, સાદિ પણ હાય છે. આ જ પ્રકારે પુદ્ગલદ્રવ્યનુ મૂત્તત્ત્વ રૂપ, રસ, ગંધ અને સ્પવત્ત્વ પરિણામ અનાદિ છે, ઘટ-પટ આદિ પર્યાય રૂપ પરિણામ સાદિ છે ધમ અને અધમ દ્રવ્યના લેાકાકાશવ્યાપકત્વ આદિ પરિણામ અનાદિ છે. આ દ્રવ્ય જીવા અને પુદ્ગલાની ગતિ અને સ્થિતિના નિયામક છે, આથી ગતિશીલ અને સ્થિતિશીલ જીવ-પુદ્ગલેાના પરિણમનથી ઉત્પન્ન થનારા ધદ્રવ્ય અને અધદ્રવ્યનુ તે પિરણામ સાદિ છે. એ જ રીતે લેાકાકાશનુ અમૂત્વ અને અસંખ્યાતપ્રદેશવત્વપરિણામ અનાદિ છે, પરંતુ અવગ્રાહક દ્રવ્યેના નિમિત્તથી ઉત્પન્ન થનારા અવગાહુ પરિણામ સાદિ છે. દ્રવ્યામાં પૂ પર્યાયાને વિનાશ અને ઉત્તર પર્યાયના ઉત્પાદ રૂપ સાદિ પરિણામ થવા એ જ પ્રાદુર્ભાવ અને તિાભાવ છે અર્થાત્ નવીન પર્યાયની ઉત્પત્તિને પ્રાદુર્ભાવ કહે છે અને પૂર્વપર્યાયના વિનાશને તિરાભાવ કહે છે. આ પ્રમાણે બધાં દ્રબ્યામાં નિર ંતર થતુ રહે છે. વસ્તુ સંતાન (દ્રવ્ય) રૂપથી અવસ્થિત રહે છે તે પણ તેમનામાં સ્વાભાવિક અને કારણુજન્ય વિનાશ થતા રહે છે. સ્થિતિ અથવા ધ્રૌવ્ય બધાં દ્રવ્યેનું અનાદિ પરિણામ છે આવી જ રીતે છએ દ્રવ્યેામાં પરસ્પર અનેકતા રૂપ જે પિરણામ છે તે પણ અનાદિ અર્થાત્ અનાદિ કાળથી પ્રત્યેક દ્રવ્યને એવુ' સ્વરૂપ છે કે તે અન્ય કોઇ દ્રવ્યના રૂપમાં પિરણત થતું નથી. પરપરમાં ઉપકાર કરવા, આ જ જીવ દ્રવ્યનુ પરિણામ છે, તે પણ અનાદિ કાલીન છે. જીવનુ સાદિ પરિણામ તેા પાંચાના રૂપમાં સ્પષ્ટ જ છે. આ પ્રકારે વારવાર-નિરન્તર-જગતના સ્વભાવને ચિંતન કરવામાં આવે તે તેથી સવેગની પ્રાપ્તિ થાય છે. તાત્પર્ય એ છે કે અજ્ઞાન અને હિંસા આદિ કૃત્યાના અનન્ત સંસાર રૂપ ફળદોષ જોવામાં આવતા હાવાથી તેમના ત્યાગને માટે રાત-દિવસ સવેગની જ ભાવના થાય છે. સંવેગવાન વ્યક્તિ જ્યારે એવા અનુભવ કરે છે કે અચેતન પદાર્થીની પણ નિત્ય-અનિત્ય, મૂઅમૃત્ત, રૂપ, રસ, ગ ંધ, સ્પર્શ, શબ્દ સંસ્થાન આદિ પરિણામની શુભ-અશુભ પરિણતિ થાય છે. રાગ-દ્વેષથી વિમુખ થઇને અન્યાયપૂર્ણ ચેષ્ટાએ ભયયુક્ત છે અને ન્યાયસન્મુખ ચેષ્ટાઓ અભય રૂપ છે, એ જાતની ભાવનાવાળા સંવેગવાન્ હાય છે— કાયના સ્વભાવના વિચાર આ રીતે કરવા જોઇએ-આ શરીર અનિત્ય છે. જન્મકાળથી લઈને જ વિનાશશીલ છે. આમાં કદી ખાલ્વાવસ્થા, કાંરેંક કુમારાવસ્થા, કયારેક યુવાવસ્થા, કદી પ્રૌઢાવસ્થા અને કોઇવાર વૃદ્ધાવસ્થા ઉદ્દભવે છે પૂર્વ-પૂર્વ અવસ્થાના વિનાશ કરીને ઉત્તર-ઉત્તર શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ २३७ Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ તત્ત્વાર્થસૂત્રને અવસ્થાઓ ઉત્પન્ન થાય છે. આવી રીતે આ શરીર આયુષ્યની સમાપ્તિ પર્યન્ત અનિત્ય છે ત્યાર પછી ક્રોધથી, અગ્નિથી કુતરા અથવા ગીધડાં વગેરે પક્ષીઓના નિમિત્તથી, પવન તથા તાપથી સુકાઈ જઈને શરીરના આકારમાં પરિણત થયેલા પુદ્ગલસ્કન્ધ છિન્ન ભિન્ન થઈ જાય છે. અને છિન્ન-ભિન્ન દ્વયશુક આદિ રૂપ ધારણ કરતા થકાં છેવટે પરમાણુઓના રૂપમાં વિભક્ત થઈ જાય છે. આ રીતે આ શરીર અનિત્ય છે. દીર્ઘકાળ સુધી આ શરીરનું કુંકુમ, અગર, કપૂર કસ્તુરી વગેરેનું લેપન કરીને, મિષ્ટાન્ન, પાન, વસ્ત્રાચ્છાદન વગેરેથી લાલન-પાલન કરવામાં આવે છે તે પણ અકાળે જ તે વિનાશને પ્રાપ્ત થઈ જાય છે. આવી રીતનું ચિંતન કરવાથી શરીરની પ્રતિ જે મમત્વ થાય છે તે ચાલ્યું જાય છે આથી સંવેગ અને વૈરાગ્યની ઉત્પત્તિ થાય છે. આના સિવાય આ શરીર દુઃખોનું કારણ છે પીડારૂપ બાધાને દુઃખ કહે છે. આ બધા બે પ્રકારની હોય છે--શરીરના આશ્રયથી અને મનના આશ્રયથી આ શરીરનું જ્યાં સુધી અસ્તિત્વ રહે છે ત્યાં સુધી દુ:ખમાંથી મુક્તિ મળી શકતી નથી કર્મના પુદગલ અને આત્માના પ્રદેશે જ્યારે એકત્ર થાય છે અને દૂધ અને પાણીની જેમ એકાકાર થઈને રહે છે ત્યારે કર્મપુદ્ગલેના નિમિત્તથી દુઃખને અનુભવ થાય છે. આમ આ શરીર દુઃખનું કરણ છે એવી ભાવના કરતો થકે ભવ્ય જીવ શરીરના અત્યન્ત વિનાશ માટે પ્રયત્ન કરે છે અર્થાત એવી સાધના કરે છે. જેથી શરીરની સાથે સંબન્ધ હમેશના માટે નષ્ટ થઈ જાય. વળી આ શરીર અસાર પણ છે ત્વચા (ચામડી) માંસ, મજજા આદિથી વિટાયેલું આ શરીરકે જેમાં મેદ, હાડપિંજર, આંતરડા, પાણી, મળ, મૂત્ર, કફ પિત્ત, મજજા વગેરેનો સમુદાય છે, કદલી સ્તંભની જેમ નિસાર છે, એમાં કઈ જ સાર નથી. માટે અકાળમાં જ આ શરીર કે જેને નાશ અચૂક થવાનું છે જ તે નિઃસાર ભાસે છે. એવી ભાવના ભાવનારના મનમાં શરીર પ્રત્યે આસક્તિ રહેતી નથી. આ શરીર અશુચિ અથવુ અપવિત્ર પણ છે. લેકમાં તે અશુચિના રૂપથી પ્રસિદ્ધ છે, શરીરની અંદર જ તેની વિવિધતા જોવામાં આવે છે. ગર્ભજ મનુષ્યના શરીરનું મૂળ કારણ શુક્ર તથા શેણિત છે. ત્યારબાદ તે જ શુક્ર અને શાણિતના કલકલ, બુદ ખુદ માંસ પસી આદિના રૂપમાં પરિણમન થાય છે. કેટલાંક મહિનાઓ બાદ શરીર, હાથ, પગ વગેરે અવયવ પ્રગટ થાય છે. ગર્ભમાં રહેલે જીવ માતા દ્વારા આગેલા ભેજનના રસને રસહરણી નાડી મારફતે ગ્રહણ કરે છે અને તેનાથી પિતાનું પિષણ કરે છે. તે ગંદકીમાં નિવાસ કરે છે. જ્યારે અવયે પરિપૂર્ણ થઈ જાય છે ત્યારે પરિપકવ થઈને માતાના ગર્ભમાંથી બહાર નિકળે છે. પછી માતાના દૂધનું પાન કરીને તેમાં લેહી માંસ આદિ ધાતુઓને સંચય થાય છે. મળમૂત્રથી યુક્ત થાય છે. અરે ! પિત્ત અને વાયુરૂપ ધાતુઓની વિષમતાના પ્રકોપથી તેમાં સૂજન ઉત્પન્ન થઈ જાય છે ? ગંડ, હોઠ, તાળવા વગેરેના સ્પર્શથી લેહી વહેવા માંડે છે, પરુ નીકળે છે. આ રીતે શરીર બધી અવસ્થાઓમાં અપવિત્ર જ બન્યું રહે છે એવી ભાવના કરવી જોઈએ આનાથી શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨ ૩૮ Page #253 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૪. દેના ભેદોનું કથન સૂ. ૧૬ ૨૩૯ સંવેગ-વૈરાગ્યની ઉત્પત્તિ અને વૃદ્ધિ થાય છે તાત્પર્ય એ છે કે આરંભ પરિગ્રહ વગેરેમાં દોષ જેવાથી તેમના પ્રતિ અરુચિ અને ધર્મમાં બહુમાન ઉત્પન્ન થાય છે. શરીર-ભોગ અને સંસારથી વિરક્તિ થાય છે, વિમુખતા થાય છે અને ઉગ ઉત્પન્ન થાય છે મનપા “રેવા જffટવા, માધવ ઈત્યાદિ સૂ. ૧૬ સૂત્રાર્થ–દેવ ચાર પ્રકારના છે-ભવનપતિ, વાણવ્યંતર, તિષ્ક અને વૈમાનિક ૧૬ તત્વાર્થદીપિકા–જીવ વગેરે નવ તત્ત્વમાંથી ક્રમ પ્રાપ્ત ચોથા પુણ્યતત્ત્વની પ્રરૂપણા કરીને પુણ્યના ફળથી પ્રાપ્ત થનારી દેવગતિની પ્રરૂપણ કરવાના આશયથી સર્વપ્રથમ દેના ભેદ કહીએ છીએ દેવ ચાર પ્રકારના છેભવનપતિ વાણવ્યંતર તિષ્ક અને વૈમાનિક આભ્યન્તર કારણે દેવગતિ નામ કર્મનો ઉદય થવાથી બાહ્ય વિભૂતિઓથી દ્વીપ પર્વત સમુદ્ર આદિ પ્રદેશમાં ઈચ્છાનુસાર જે કીડા કરે છે તેઓ દેવ કહેવાય છે (પચાદિ ગણ)માં પાઠ હોવાથી દેવ શબ્દમાં અમ પ્રત્યય થયો છે. જેના પૂર્વોક્ત ચારે પ્રકાર છે. તત્વાર્થનિર્યુકિત-પ્રથમ વિસ્તારપૂર્વક પુણ્યતત્ત્વની પ્રરૂપણ કરવામાં આવી. હવે પુણ્યકર્મના ફળ દેવગતિની પ્રરૂપણ કરવા માટે સર્વપ્રથમ દેના ભેદ કહેવામાં આવે છે. દેવગતિ નામક પુણ્ય નામકર્મના ઉદયની દ્વિીપ પર્વત વગેરે પ્રદેશોમાં જેઓ કીડા કરે છે તેઓ દેવ કહેવાય છે. સ્વૈરવિહારી સ્વભાવવાળા હોવાથી તેમનું મન હમેશા કીડામાં આસક્ત રહેલું હોય છે. અથવા વીરચત્તિને અર્થ છે-જોતજો. અત્યન્ત તેજવાન હોવાથી અને હાડકાં, માંસ, લેહી, મજજા આદિથી રહિત હોવાના કારણે જેમના બધા અંગોપાંગ અત્યન્ત નયનરમ્ય હોય છે તેઓ દેવ કહેવાય છે. અથવા વિદ્યા, મંત્ર અને વશીકરણ વગર જ પૂર્વે કરેલાં તપના પ્રભાવથી તેઓ જન્મકાળથી જ વગર આધારે આકાશમાં વિચરે છે તેઓ દેવ કહેવાય છે. વ્યાકરણશાસ્ત્ર અનુસાનુર “દિવ’ ધાતુના અનેક અર્થ થાય છે જેવા કે- કીડા, વિજિગીષા (વિજ્યની આકાંક્ષા), વ્યવહાર, ઘુતિ, સ્તુતિ, મદ, મદ, સ્વમ, કાન્તિ અને ગતિ. દેવોની વિશિષ્ટ ગતિનું વર્ણન આગમમાં કરવામાં આવ્યું છે. વ્યાખ્યાપ્રજ્ઞમિ-ભગવતીસૂત્રના અગીયારમાં શતકના દશમાં ઉદ્દેશકમાં કહેવામાં આવ્યું છે– પ્રશ્ન–ભગવાન ! લેક કેટલે મેટો છે? ઉત્તમ-ગૌતમ! આ જંબૂદ્વીપ નામને દ્વીપ સંમસ્ત દ્વીપ અને સમૂદ્રોની અંદર છે અને બધાથી નાનું છે. કેઈ કાળ અને કઈ સમયમાં છ મહાન રિદ્ધિના ધારક દેવ જમ્મુદ્વીપમાં, મેરૂપર્વતના શિખરને ચારે બાજુથી ઘેરીને ઉભા હોય આ બાજુ ચાર મોટી દિકુકમારિઓ ચાર બાલિપિડ ને પકડીને જમ્બુદ્વીપના ચારે દ્વારોએ બહારની બાજુએ મુખ રાખીને ઉભી થઈને તે ચારેય બલિપિડેને એકી સાથે છોડી દે ત્યારે હે ગૌતમ ! તે છ દેવમાંથી એક–એક દેવ તે ચારે બલિપિણ્ડને ધરતી પર પડતાં પહેલાં જ શીવ્રતાપૂર્વક ઝીલી શકે છે, શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨ ૩૯ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ તત્વાર્થસૂત્રને પકડી શકે છે. દેવેની ગતિ એટલી તીવ્ર હોય છે. આવી ઝડપી ગતિથી એક દેવ પૂર્ણ દિશા ભણી ચાલ્યા અને એ જ રીતે છએ દેવો એ દિશાઓ તરફ રવાના થયા. તે કાળ અને તે સમયમાં એક હજાર વર્ષની આયુષ્યવાળે એક બાળક જન્મે. તેને માતા-પિતા મૃત્યુ પામ્યા તે પણ તે ઉત્કૃષ્ટ ગતિથી જતા થકાં તેઓ દેવકના સીમાડા સુધી પહોંચી શક્યા નહીં ત્યારબાદ તે બાળકનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું ત્યાસુધી દેવ તે જ તીવ્ર ગતિથી ચાલતા જ ગયા પરંતુ તેઓ લેકના છેડા સુધી પહોંચી શક્યા નહીં. ત્યારપછી સમય વીતવાની સાથે તે બાળકના નામ-ગોત્ર પણ ભુંસાઈ ગયા ત્યાંસુધી સતત ચાલવા છતાં પણ તે દેવ, લેકને અન્ત પામી ન શક્યા. પ્ર–ભગવંત ! તે દેવેએ જે અંતર કાપ્યું તે અધિક છે કે જે અંતર હજુ કાપવાનું બાકી રહ્યું તે વધારે છે ? ઉત્તર—હે ગૌતમ! કાપેલું અંતર વધુ છે, નહીં કાપેલું (બાકી રહેલું) અંતર વધુ નથી. કાપેલા અંતરથી ન કાપેલું અંતર અસંખ્યાતમો ભાગ છે. ન કાપેલા અંતરથી કાપેલું અંતર અસંખ્યાતગણું છે. હે ગૌતમ ! લેક એટલે બધે વિશાળ છે, અર્થાત્ આનાથી કલ્પના કરી શકાય કે લેક કેટલે મહાન છે. આવું જ પ્રજ્ઞાપના સૂત્રનાં બીજા પદમાં દેવના વિમાનની વિશાળતા પ્રદર્શિત કરવા માટે પ્રશ્ન–ભગવદ્ ! વિમાન કેટલા મોટા કહેવાય છે? ઉત્તર–હે ગૌતમ! આ જમ્બુદ્વીપ નામક દ્વીપ સર્વ દ્વીપ તથા સમુદ્રની વચ્ચે છે અને સૌથી નાનો (એક લાખ જન વિસ્તારવાળે) છે. કેઈ મહાન રિદ્ધિના ધારક અથત મહાન પ્રભાવવાળા દેવ “આ ” એ પ્રમાણે કહીને ફક્ત ત્રણ તાળીઓમાં અર્થાત ત્રણવાર તાળી વગાડવામાં જેટલો સમય લાગે છે એટલા સ્વલ્પકાળમાં એકવીસ વાર સંપૂર્ણ જમ્બુદ્વીપની પ્રદક્ષિણા કરીને એકદમ પાછા આવી ગયા, આવા અતિશય વેગવાન ઝડપવાળા હોય તે દેવ પિતાની તે જ ઉત્કૃષ્ટ, વરાયુક્ત, પ્રચંડ, ચપળ, શીધ્ર, ઉદ્ધત, વેગયુક્ત (અથવા યાતનામય) અને દિવ્યગતિથી, એક દિવસ, બે દિવસ, ત્રણ ચાર અને વધારેમાં વધારે છ માસ સુધી વણથંભે ચાલતા રહે તે કઈ એકાદ વિમાનને પાર કરી લે અને કેઈ વિમાનને છ માસમાં પણ પાર ન કરી શકે. હે ગૌતમ ! દેવવિમાન એટલા વિશાળ હોય છે તાત્પર્ય એ છે કે જે દેવ ત્રણ તાળીના સમયમાં એકવીસ વખત સમગ્ર જમ્બુદ્વીપને ફેરો કરી શકે છે તે જ દેવ છે માસ સુધી નિરન્તર ચાલીને પણ કઈ-કઈ વિમાન સુધી પહોંચી શક્તા નથી આના ઉપરથી જ દેવવિમાનની વિશાળતાની કલ્પના થઈ શકે છે. - આ તે દેવોની મધ્યમ ગતિઓ છે. બીજા દેવેની ગતિ તેથી પણ વધારે હોય છે. આમ દેવગતિઓ પુણ્ય નામકર્મના ઉદયથી જન્મે છે. દેવ વિશિષ્ટ ક્રીડા, ગતિ અને યુતિ સ્વભાવ વાળા વિશિષ્ટ-વિશિષ્ટ સ્થાનમાં રહેવાવાળા તથા સુખની વિપુલતાવાળા હોય છે. આ દેવ ચાર પ્રકારના છે—ભવનપતિ, વાનવ્યંતર, જ્યાતિષ્ક અને વૈમાનિક. ઉક્ત ચાર પ્રકારના દેવેમાંથી ભવનપતિ અધોલેકમાં નિવાસ કરે છે, વનવ્યંતર અને જ્યોતિષ્ક મધ્યલેકમાં (તી છી લેકમાં) રહે છે અને વૈમાનિક ઉદ્ઘલેકમાં નિવાસ કરે છે. શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ २४० Page #255 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૪ ચાર પ્રકારના દેવોનું નિરૂપણ સૂ. ૧૬ ૨૪૧ ભવનપતિ દેવ રત્નપ્રભા પૃથ્વીમાં ઉપર અને નીચેના એક એક હજાર જન ક્ષેત્રને છોડીને જન્મ લે છે. વાનગૅતર આ જ રત્નપ્રભાકૃવીની ઉપર છેડી દીધેલા એક એક હજાર જન ક્ષેત્રમાંથી ઉપર-નીચે એક-એક સે જન છેડીને મધ્યના આઠસો પેજનેમાં ઉત્પન્ન થાય છે. જ્યોતિષ્ક દેવ આ સમતલ ભૂમિભાગથી સાત નવુ જન ઉપરથી લઈને એક દશ એજનમાં અર્થાત્ સાતસો નેવું જનની ઉંચાઈથી લઈને નવસો સુધીના એકસો દશ પેજનેમાં ઉત્પન્ન થાય છે. વૈમાનિક દેવ જ્યોતિષ્ક દેવાથી દઢ રજજુ ઉપર સૌધર્મ દેવલોકથી લઈને સર્વાર્થ સિદ્ધ વિમાન પર્યન્તમાં જન્મ ધારણ કરે છે. આ પ્રકારે ઉત્પાદ અને નિવાસ સ્થાનના ભેદથી દેવ ચાર પ્રકારના કહેવામાં આવે છે. ભવનપતિ આદિ દેવ પોત-પોતાના સ્થાનમાં ઉત્પન્ન થઈ અન્યત્ર લવણસમુદ્ર, મન્દરાચલ, હિમાવાન, પર્વત તથા તરૂગહન આદિમાં પણ પૂર્વોક્ત સ્થાનોને છોડીને નિવાસ કરે છે. હા, આ સ્થાનમાં તેમનો જન્મ થતું નથી– અત્રે શંકા કરી શકાય કે ભગવતી સૂત્રના બારમાં શતકના નવમાં ઉદ્દેશકમાં, પાંચ પ્રકારના દેવ કહેવામાં આવ્યા છે. ભગવતી સૂત્રનું તે કથન નીચે લખ્યા મુજબનું છે પ્રશ્ન–ભગવંત ! દેવ કેટલા પ્રકારના કહ્યા છે. ? ઉત્તર–ગૌતમ! પાંચ પ્રકારના દેવ કહેવામાં આવ્યા છે, જેમ કે (૧) ભવ્યદ્રવ્યદેવ (૨) નરદેવ (૩) ધર્મદેવ (૪) દેવાધિદેવ અને (૫) ભાગદેવ (૧) ભવ્યદ્રવ્યદેવ—જે પંચેન્દ્રિય તિર્યંચ અથવા મનુષ્ય દેવાયુષ્ય કર્મ બાંધવું હોય તેમજ જે ઉત્તર જન્મમાં દેવના રૂપમાં ઉત્પન્ન થવાના હોય,તે આગામી દેવપર્યાયની અપેક્ષાથી ભવ્યદ્રવ્યદેવ કહેવાય છે. આ કથન લાકડા કાપવાના ઉદાહરણથી નૈગમનયની અપેક્ષા સમજવું જોઈએ. (૨) નરદેવ—ચૌદ રત્નના અધિપતિ ચક્રવતી નરદેવ કહેવાય છે કારણ કે અન્ય મનુષ્યની અપેક્ષા તેઓ ઉત્કૃષ્ટ હોય છે. (૩) ધર્મદેવ–સાધુ ધર્મદેવ છે કારણ કે તેઓ પ્રવચનમાં પ્રતિપાદિત અર્થનું અનુષ્ઠાન કરે છે અને તેમના વ્યવહારમાં સમીચીન ધર્મનું પ્રાધાન્ય હોય છે (૪) દેવાધિદેવ—જેમને તીર્થકર નામકર્મને ઉદય છે જેઓ કૃતાર્થ થઈ ચુક્યા છે અને અહન છે તેઓ દેવાધિદેવ કહેવાય છે કારણ કે તેઓ ધર્મોપદેશ દ્વારા ભવ્ય જીવે પર અનુગ્રહ કરે છે અને અન્ય દેવે દ્વારા પણ પૂજનીય હોય છે. (૫) ભાગદેવ-ભવનપતિ, વાનગૅતર, તિષ્ક અને વૈમાનિક દેવ જેમને દેવગતિ નામકર્મને ઉદય છે, ભાવદેવ કહેવાય છે કારણ કે તેઓ અતિશય ક્રીડામાં રચ્યાપચ્યા રહે છે. આ રીતે જે દેવ પ્રાંચ પ્રકારના છે તે આપે ચાર પ્રકારના કેમ કહ્યાં ? આ પ્રશ્નનો ઉત્તર આ છે—અહીં માત્ર ભારદેવેની જ વિવક્ષા-વિવરણ-કરવામાં આવ્યું છે આથી જ દેના ચાર ભેદ કહેવામાં આવ્યા છે. આ સિવાય પૂર્વોક્ત પાંચ પ્રકારના દેવામાં ૩૧ શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ ૨૪૧ Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ તત્ત્વાર્થ સૂત્રના શરૂઆતના ત્રણ વાસ્તવમાં મનુષ્ય છે અને ભવ્યદ્રવ્યદેવ મનુષ્ય અથવા તિયાચ છે—કેટલીક વિશેષતાઓના કારણે જ તેમને દેવ કહેવામાં આવ્યા છે આથી ભાવદેવાના ભેદ ચાર જ સમ જવા જોઈએ. ભગવતી સૂત્રના પ્રથમ શતકના સાતમાં ઉદ્દેશકમાં કહ્યું છે—દેવ ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે—ભવનપતિ, વાણુન્યન્તર, જાતિથ્ય અને વૈમાનિક ॥૧૬॥ 'તત્વ અવળવદ વિહા' ઈત્યાદિ ॥ ૨૭ ॥ સૂત્રા—ભવનપતિદેવ દશ પ્રકારના છે--અસુરકુમાર નાગકુમાર, સુવર્ણ કુમાર, વિષ્ણુહુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર. ઉદધિકુમાર. દિશાકુમાર, વાયુ-પવનકુમાર અને સ્તનિત કુમાર ૫ ૧૭ ૧ તત્ત્વાર્થં દીપિકા—પૂર્વસૂત્રમાં ભવનપતિ, વાનચતર, ચેાતિષ્ઠ અને વૈમાનિકના ભેદથી ચાર પ્રકારના દેવાનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે; હવે તેમાં સૌથી પહેલા ગણવામાં આવેલા ભવનપતિના દશ અવાન્તર ભેદોનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ— તેમાંથી અર્થાત્ ચાર પ્રકારના ભવનપતિ, વાનભ્યન્તર, જ્યાતિષ્ઠ અને વૈમાનિક દેવામાંથી ભવનપતિ ક્રશ પ્રકારના હેાય છે—(૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણ કુમાર (૪) વિદ્યુત્સુમાર (૫) અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૭) ઉન્રુષિકુમાર (૮) દિશાકુમાર (૯) પવનકુમાર અને (૧૦) સ્તનિતકુમાર દ્વન્દ્વ સમાસને છેડે જોડાયેલ પત્તુ બધાની સાથે લગાવી શકાય છે એ નિયમાનુસાની ‘કુમાર' શબ્દ અહી બધાની સાથે જોડવામાં પાવે છે આ ભવનપતિ દેવ ‘ભવનવાસી' પણ કહેવાય છે ! ૧૭૫ તત્ત્વાર્થનિયુકિત—આની પહેલા ભવનપતિ, વાનવ્યતર, જ્યાતિષ્ઠ અને વૈમાનિકના ભેદથી ચાર પ્રકારના દેવાનું પ્રતિપાદન કરવામા આવ્યું છે. હવે તેમાંથી સૌ પ્રથમ ગણાવેલા ભવનવાસિએના દેશ વિશેષ ભેદ બતાવીએ છીએ પક્તિ ભવનવાસી, વાનન્યતર, જ્યાતિષ્ક અને વૈમાનિક આ ચાર પ્રકારના દેવામાંથી– ભવનપતિ દેવ દશ પ્રકારના છે. તેમના નામ આ છે—(૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણ - કુમાર (૪) વિદ્યુત કુમાર (૫) અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૭) ઉષિકુમાર (૮) દિશાકુમાર (૯) પવનકુમાર અને (૧૦) સ્તનિતકુમાર અસુર--નાગ આદિમાં મૂળસૂત્રમાં દ્વન્દ્વ સમાસ છે અને દ્વન્દ્વ સમાસને છેડે જોડેલું પદ દરેક શબ્દની સાથે જોડી શકાય છે એ નિયમના અનુસાર અહી દશે ભેદાની સાથે કુમાર શબ્દને પ્રયાગ કરવામાં આવ્યે છે. આ દશે ભવનેમાં નિવાસ કરવાના સ્વભાવવાળા છે આથી તે ભવનવાસી પણ કહેવાય છે તેમના નિવાસ ભૂમિમાં હાવાથી ભવન કહેવામાં આવે છે તે ભવનામાં જે વાસ કરે છે તે ભવનવાસી કહેવાય છે. આ બધાં કુમારની જેમ જોવામાં કમનીય હાય છે. સુકુમાર હાય છે. તેમની ગતિ ઘણી લલિત, કલિત, કોમળ અને મધુર હાય છે સુંદર શૃંગાર રૂપ અને વિક્રિયાથી યુક્ત હાય છે કુમારાના જેવુ' રૂપ, વેશભૂષા, ભાષા આયુધ, ચાન, વાહન અને ચરણુન્યાસવાળા, કુમારોની માફક જ રાગવાનું તથા ક્રીડાપરાયણ હાય છે આ કારણે જ એમને કુમાર કહે છે, શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ २४२ Page #257 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ. અ. ૪. ભવન પતિદેવના દસ-ભેદનું કથન સૂ. ૧૭ ૨૪૩ અસુરકુમાર અસુરકુમારાવાસમાં નિવાસ કરે છે. તેમના આ વાસ વિશાળ મંડળવાળા અને વિવિધ પ્રકારના રત્નોના તેજથી ચમકીલા હોય છે. પ્રાયઃ અસુરકુમાર આવા આ વાસમાં રહે છે અને કદાચિત ભવનમાં પણ નિવાસ કરે છે. નાગકુમાર આદિ પ્રાયઃ ભવનમાં જ રહે છે અને જુદા જુદા વાસમાં રહે છે. આ ભવનો બહાર ગળાકાર અને અંદર ચરસ હોય છે. હેઠળથી કમળની પાંદડી જેવા હોય છે આ આવાસ અને ભવન કયાં હોય છે એવી જિજ્ઞાસાં થવા પર કહીએ છીએ-- એક હજાર જન અવગાહવાળા મહામન્દર :૫ર્વતથી દક્ષિણ દિશામાં મળે ઘણી બધી ક્રોડાકોડી લાખ યોજનામાં આવાસ હોય છે. ભવન દક્ષિણાર્ધના અધિપતિ ચમરઈન્દ્ર આદિના તથા ઉત્તરાર્ધના અધિપતિ બલિ વગેરે અસુરને લાયક હોય છે. હકીકતમાં તે એક લાખ એંશી હજાર યોજન મટી રત્નપ્રભા પૃથ્વીના એક–એક હજાર ઉપરના તથા નીચેના ભાગને છોડી દઈને એકલાખ ઈશેતેર હજાર જનેમાં ફૂલૅની માફક પથરાયેલાં આવાસ હોય છે. ભવન સમતલ ભૂમિભાગથી ચાલીશ હજાર જન નીચે ગયા પાછી શરૂ થાય છે. આ અસુરકુમાર આદિના નામકર્મના નિયમ અનુસાર અને ભવનના કારણથી પિતપોતાની જાતિમાં નિયતવિક્રિયા થાય છે. અંગોપાંગ નામકર્મના ઉદયથી, અને નિર્માણ નામકર્મના ઉદયથી, પ્રત્યેક જાતિમાં અલગ અલગ વિક્રિયાઓ થાય છે. અસુરકુમાર ગંભીર આશયવાળા, હૃષ્ટપુષ્ટ શરીરવાળા, શ્રીમન્ત, સુન્દર સમસ્ત અંગોપાંગવાળા, પીળા રંગવાળા, સ્થૂળ શરીરવાળા, રત્નજડિત મુગુટથી શેભાયમાન અને રાખડીના ચિનથી યુક્ત હોય છે. અસુરકુમારને આ બધાં નામકર્મના ઉદયથી સાંપડે છે. - નાગકુમારોના માથા અને મોઢાં અધિક સુન્દર હોય છે. તેઓ પાÇવણી કમળ તથા લલિત ગતિવાળા અને માથા ઉપર સર્પના ચિહ્નથી યુક્ત હોય છે. સુવર્ણકુમારોની ડોક અને વક્ષસ્થળ વધારે સુન્દર હોય છે. સોનેરી રંગવાળા સુન્દર હોય છે તેમના મુગટ પર ગરૂડનું ચિહ્ન હોય છે. વિધમાર સ્નિગ્ધ (ચિકણા) દેદીપ્યમાન રકતવર્ણવાળા, સુન્દર અને વજાના ચિહુનયુકત હોય છે. અગ્નિકુમાર માન, ઉન્માન અને પ્રમાણથી યુક્ત ભાસ્વર, સુન્દર, રકતવર્ણ અને પૂર્ણ કલશના ચિનથી યુક્ત હોય છે. દ્વીપકુમાર વક્ષ, ખભે, હાથ અને ભુજાના અગ્ર ભાગમાં અધિક સુન્દર હોય છે, રક્ત વર્ણ, સલૌના હોય છે અને સિંહના ચિનથી યુક્ત હોય છે. ઉધિકુમારની જાંઘ અને કમરને ભાગ ઘણે સુન્દર હોય છે. પાન્ડવણી હોય છે. ઘોડો તેમનું ચિહ્ન છે. દિશાકુમારોની જા તથા પગને અગ્રભાગ અધિક સુન્દર હોય છે. તેઓ સોનેરી વર્ણવાળા અને હાથીના ચિહ્નવાળા હોય છે. વાયુકુમાર સ્થિર, સ્થળ અને ગેળા ગાવાળા, આગળ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૪૩ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ તત્ત્વાર્થ સૂત્રના નીકળેલા પેટવાળા, નીલવર્ણ, સુન્દર અને માછલીના ચિહ્નવાળા હાય છે. સ્તનિતકુમાર સ્નિગ્ધ અને ગંભીર તથા મેાટા અવાજવાળા, સાનેરી વણુ તથા મોટાચાપવાળા દારૂપાત્રના ચિહ્નવાળા હૈય છે. આ બધાં જુદા જુદા પ્રકારના વસ્ત્રા અને આભૂષણેાવાળા હાય છે જે નારકીના જીવાના મસુ-પ્રાણાનુ હરણ કરે છે અર્થાત્ તેમને અંદરા અંદર લડાવીને દુઃખ ઉત્પન્ન કરે છે તેઓ અસુર કહેવાય છે અસુર મોટા ભાગે સલિષ્ઠ પરિણામવાળા હોય છે. અસુર રૂપ કુમારેશને અસુરકુમાર કહે છે. જે ગતિ ન કરે તેમને નગ કહે છે અર્થાત્ પર્યંત અથવા ચન્તન વગેરે વૃક્ષેા. તે નગેામાં થનારા કુમારેશને નગકુમાર કહે છે, જેમના પગ અર્થાત્ પાંખા સુન્દર ડાય તે સુપણુ જેઓ વિદ્યોતિત-દીપ્ત હેાય તે વિદ્યુત જે પેાતાના અંગાને પાતાળલાકમાં છેડીને ક્રીડા કરવા માટે ઉપર આવે તે અગ્નિ, ઉદક (જળ) એકઠું થાય છે જેમાં તે ઉદ્ધિ અર્થાત્ સમુદ્ર અને ઉદધિમાં ક્રીડા કરનારા દેવ પણ ઉદૃષિ કહેવાય છે. પાણી (અપ્) જેમની એ તરફ હાય તે દ્વીપ અને દ્વીપમાં ક્રીડા કરનારા દેવ પશુ દ્વીપ કહેવાય છે. જે અવકાશ આપે છે તે ક્રિશાએ કહેવાય છે દિશાઓમાં ક્રીડા કરવાવાળા દેવ પણ ક્રિશા કહેવાય છે. જે વાય છે ચાલે છે અર્થાત્ તી કરના વિહાર માગને સ્વચ્છ કરે છે તે વાયુ. જે સ્તનન્તિ અર્થાત્ શબ્દ કરે છે તે સ્તનિત અથવા જેઓએ સ્તન અર્થાત શબ્દ કર્યાં હાય તે સ્તનિત આવા કુમા અસુર કુમાર આદિ કહેવાય છે. અસુરકુમાર આદિના ભવનેાની સખ્યા સામાન્ય રૂપથી સાત કરોડ, તેર લાખ (૭, ૭૨,૦૦૦૦૦) છે. વિશેષ રૂપથી દક્ષિણ દિશાના અસુરકુમારેાના ભવન ચેાત્રીશ લાખ અને ઉત્તર દિશાવાળાના ત્રીસ લાખ છે. અને દિશાઓના મળીને ચેાસઠ લાખ ભવન છે. દક્ષિણ દિશાના નાગકુમારેાના ભવન ચુંમાળીશ લાખ અને ઉત્તરદિશાના નાગકુમારેાના ભવન ચાળીશ લાખ છે. મનેના મળીને ચેારાસી લાખ છે દક્ષિણ દિશાના દ્વીપકુમારા દિશાકુમારી, ઉદધિકુમારા વિદ્યુત્સુમારે સ્તનિતકુમાશ અને અગ્નિકુમારા એ છના પ્રત્યેકના ચાળીશ–ચાળીશ લાખ ભવન છે અને ઉત્તર દિશામાં રહેનારાં દ્વીપકુમાર, દિશાકુમારા, ઉદધિકુમારા, વિદ્યુત્ક્રુમાશ સ્તનિતકુમાર અગ્નિકુમારા એ છએના પ્રત્યેકના છત્રીસ છત્રીશ લાખ છે. બંને દિશાએના મળીને પ્રત્યેકના ઇંતેર-તેર લાખ ભવન છે. દક્ષિણ દિશાના સુવર્ણ કુમારાના આડત્રીશ લાખ ભવન છે, ઉત્તરદિશાના સુપ કુમારના ચેાત્રીશ લાખ છે બંનેના મળીને આંતેર લાખ છે. દક્ષિણ દિશામાં નિવાસ કરનારા વાયુકુમારેશના પચાસ અને ઉત્તરદિશાના વાયુકુમારના છેતાળીશ લાખ; બંનેના મળીને છન્તુ લાખ ભવન છે. પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં દેવાના પ્રકરણમાં કહ્યુ છે— ભવનપતિદેવ દશ પ્રકારના છે જેમકે—(૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણ કુમાર (૪) વિદ્યુત્ક્રુમાર (૫) અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૭) ઉષિકુમાર (૮) દિશાકુમાર (૯) વાયુકુમાર અને (૧૦) સ્તનિતકુમાર ।। ૧૭૫ વાળમતા પ્રવ્રુવિધા ઈત્યાદિ સુત્રા વાણુન્યતર દેવ આઠ પ્રકારના છે ! ૧૮૫ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૪૪ Page #259 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૪. વનવ્યંતર દેવેના આઠ ભેદનું કથન સૂ. ૧૮ ૨૪૫ તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં ભવનપતિ-દેના દસ ભેદની પ્રરૂપણ કરવામાં આવી હવે કમ પ્રાપ્ત વાનયંતર દેના આઠ વિશેષ ભેદની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ– વાનરાન્તર દેવ આઠ પ્રકારના છે—(૧) કિન્નર (૨) કિપુરૂષ (૩) મહારગ (૪) ગંધર્વ (૫) યક્ષ (૬) રાક્ષસ (૭) ભૂત અને, (૮) પિશાચ જે વનમાં હોય તે “વાન” કહેવાય છે અને જે વિવિધ દેશાન્તરોમાં નિવાસ કરતા હોય તે ચન્તર કહેવાય છે. વાન જે વ્યન્તર છે તેમને વાનવ્યન્તર કહે છે. આ એક પ્રકારની દેવયોનિ છે. તેઓ આઠ પ્રકારના હોય છે–કિન્નર, જિંપુરૂષ, મહારગ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ, અહીં જે ક્રમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પ્રજ્ઞાપનાસૂત્ર અનુસાર છે. ઉત્તરાધ્યયન સૂત્રને ક્રમ આ પ્રકારે છે–વાનવ્યન્તર દેવ આઠ પ્રકારનાં છે–પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કપુરુષ, મહારગ અને ગંધર્વ. આ આઠ પ્રકારના દેવેની જે પિશાચ આદિ સંજ્ઞાઓ છે તે પોતપોતાના નામકર્મના ઉદય વિશેષથી સમજવી જોઈએ. વાન વ્યક્તિના આવાસ-આ રત્નપ્રભા પૃથ્વીના એક હજાર જન મોટા રત્નમય કાર્ડની ઉપર સે જન અવગાહન કરીને અને નીચે પણ એક જન છોડી દઈને વચ્ચેના આઠ જનમાં તિછ અસંખ્યાત હજાર ભમેય નગરવાસ છે, આ નગરાવાસ બહારથી ગોળ, અંદરથી ચતુષ્કોણ અને નીચેથી ભમરાના કાનના આકારના છે. આ નગરાવાસમાં વાનગૅતર દેવ નિવાસ કરે છે કે ૧૮ તત્વાર્થનિયુકિત-પૂર્વસૂત્રમાં ભવનપતિ દેવના દસ વિશેષ ભેદ કહેવામાં આવ્યા હવે કમ પ્રાપ્ત વાનચન્તર દેવના આઠ વિશેષ ભેદોની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ વાતવ્યન્તર દેવ આઠ પ્રકારના છે–કિન્નર, કિંગુરુષ, મહારગ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ, - વનમાં રહેનારા વાન કહેવાય છે અને વિવિધ દેશાન્તરોમાં રહેનારા વ્યન્તર કહેવાય છે વાવ્યન્તર યોનિના આ દેવે આઠ પ્રકારના છે-કિન્નર, કિપુરુષ, મહારગ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ. આ દેવ અધલેક, મધ્યલેક, (ત્તિ છાત્રોજ) ઉદ્ગલોકમાં–ત્રણે લોકમાં-સ્વતંત્રતાપૂર્વક ઈચ્છાનુસાર વિચરણ કરે છે અને દેવેન્દ્રશક તથા ચક્રવતીની આજ્ઞા અનુસાર પણ વિચરણ એમનો ગતિપ્રચાર અનિયત હોય છે કેઈ–વ્યન્તર સેવકની જેમ માણસની પણ સેવા કરે છે. તિછલકમાં અનેક પ્રકારની ટેકરી, ગુફા, જંગલ અને દર વગેરે સ્થાનોમાં નિવાસ કરે છે આ કારણથી જ તેમની સંજ્ઞા વનવ્યન્તર છે. ઉત્તરાધ્યયનસૂત્ર અનુસાર આ આઠ ભેદોને ક્રમ આ મુજબ છે–પિશાચ ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિપુરુષ મહારગ અને ગન્ધર્વ પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં દેવાધિકારમાં કહ્યું છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૪૫ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ તત્વાર્થસૂત્રને વનવ્યન્તર દેવ આઠ પ્રકારના કહેવામાં આવ્યા છે જેવા કે—કિન્નર, કિધુરુષ, મહેરગ, ગન્ધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ છે ૧૮ 'जोइसिया पंचविहा चंदसुरगहनक्खत्तमेयो १९ ॥ સુત્રાર્થ-જ્યોતિષ્ક દેવ પાંચ પ્રકારના છે કે ૧૯ તત્વાર્થદીપિકા–પ્રથમ સામાન્ય રૂપથી—ભવનપતિ, વનવ્યંતર, તિષ્ક અને માનિકના ભેદથી ચાર પ્રકારના દેવોની–પ્રરૂપણ કરવામાં આવી હતી એ પૈકી ભવનપતિ અને વનવ્યંતર દેવેની વિશેષ રૂપથી પ્રરૂપણા કરવામાં આવી. હવે ક્રમથી પ્રાપ્ત તિષ્ક દેવેની વિશેષ પ્રરૂપણ કરવામાં આવે છે – તેજોમય તિષ્ક નામક દેવ પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે-(૧) ચન્દ્ર (૨) સૂર્ય (૩) ગ્રહ (૪) નક્ષત્ર અને (૫) તારા ચન્દ્ર-સૂર્યાદિ નામકર્મના ઉદયથી ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા નામક જ્યોતિષ્ક દેવ હોય છેઆ બધાને પ્રભાવ ભિન્ન-ભિન્ન પ્રકારને હોય છે. આ ભૂમિના સમતલ ભાગથી સાતસે નેવું જનની ઊંચાઈ પર બધાં તિષ્ક દેવેની નીચે તારક દેવ બીરાજે છે. એમનાથી દશ ચેાજન ઉપર અર્થાત આઠસો જનની ઉંચાઈએ સૂર્ય દેવ હોય છે. સૂર્યથી એંશી યજન ઉપર ચન્દ્ર દેવ વિચરે છે અર્થાત્ ૮૮૦ એજન ઉપર ચન્દ્ર છે. ચન્દ્રથી ચાર જન ઉપર નક્ષત્રોને વાસ હોય છે અને એનાથી પણ ચાર જનની ઉંચાઈ પર બુધ હોય છે. બુધથી ત્રણ જન ઉપર શુકનું વિમાન છે, તેનાથી ત્રણ જન ઉપર બૃહસ્પતિનું વિમાન છે અને એથી પણ ત્રણ જન ઉપર મંગળ હોય છે એનાથી પણ ત્રણ જન ઉપર શનિશ્ચરનું વિમાન છે. આ રીતે સમસ્ત જ્યોતિષ્ક દેને સંપૂર્ણ વિસ્તાર ક્ષેત્ર એકસો દશ એજનને છે. તિછમાં અસંખ્યાત દ્વીપસમુદ્ર પ્રમાણ ઘનેદધિ પર્યત સમજવો જોઈએ . ૧૯ તત્ત્વાર્થનિર્યુક્તિ–પ્રથમ સામાન્ય રૂપથી ભવનપતિ, વનવ્યંતર તિષ્ક અને વૈમાનિક આ ચાર પ્રકારના દેવેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ ભવનપતિ અને વાતવ્યન્તર દેવેના ભેદની પ્રરૂપણ કરવામાં આવી છેહવે અનુક્રમથી આવતા તિષ્ક દેવાની વિશેષ રૂપથી પ્રરૂપણ કરીએ છીએ– જે ઘોતિત હોય તેને જતિ કહે છે અર્થાત, વિમાન, પૃષદરાદિ, ગણમાં પાઠ હોવાથી દ ની જગ્યાએ “જ” આદેશ થાય છે આથી જ્યોતિ શબ્દ નિપન્ન થાય છે. તે જ્યોતિ અર્થાત વિમાનમાં જે ઉત્પન્ન થાય તે જ્યોતિષ્ક દેવ કહેવાય છે અથવા જે દેવ તિસ્વરૂપ હોય તે તિષ્ક કહેવાય છે. આ તિષ્ક દેવ મસ્તક પર મૌલિ–મુગટ ધારણ કરે છે, પ્રભામંડળની જેમ ઉજજવલ ચન્દ્ર, સૂર્ય અને તારામંડળના ચિહ્નોથી યથાયોગ્ય સુશોભિત હેાય છે કાંતિમાન હોય છે. એમના પાંચ પ્રકાર છે (૧) ચન્દ્ર (૨) સૂર્ય (૩) ગ્રહ (૪) નક્ષત્ર અને (૫) તારા. આ તિષ્ક દેવમાં ચન્દ્ર દેવની પ્રધાનતા છે એથી તેમની ગણત્રી શરૂઆતમાં કરવામાં આવી છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૪૬ Page #261 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૪ તિષ્ક દેવેનું નિરૂપણું સૂ. ૧૯ ૨૪૭ આ સમતલ ભૂમિભાગથી સાતસો નેવું ભેજન ઉપર સર્વપ્રથમ તારાવિમાનને પ્રદેશ છે. તેનાથી દશ એજન ઉપર સૂર્યવિમાન આવે છે તેનાથી એંશી જનની ઉંચાઈ પર ચન્દ્ર વિમાન આવે છે તેનાથી વીસ જન તારા, નક્ષત્ર, બુધ, શુકે બૃહસ્પતિ, મંગળ અને શનિશ્ચરના વિમાન આવે છે. સૂર્યથી થોડા જન નીચે કેતુના વિમાન છે અને ચન્દ્રથી ઘેડા જન નીચે રાહુનું વિમાન છે. ચન્દ્ર સૂર્ય અને ગ્રહ સિવાય બાકીના નક્ષત્ર અને પ્રકીર્ણક તારા પિત–પિતાના એક જ માર્ગમાં વિચરણ કરે છે. તારા અને ગ્રહ અનિયત રૂપથી ચાલે છે આથી કઈ વખતે ચન્દ્ર અને સૂર્યથી ઉપર અને કઈ વાર નીચે ચાલે છે. આ પ્રમાણે સહુથી નીચે સૂર્ય, સૂર્યની ઉપર ચન્દ્રમા, ચન્દ્રમાથી ઉપર ગ્રહ ગ્રહોની ઉપર નક્ષત્ર અને નક્ષત્રોની ઉપર પ્રકીર્ણ, તારા ચાલે છે પરંતુ તારા અને ગ્રહ અનિયત રૂપથી ગતિ કરવાના કારણે સૂર્યથી નીચે પણ ગતિ કરે છે. સંપૂર્ણ તિર્લોક એકસેસ એજનના વિસ્તારમાં છે. એક હજાર એકસે એકવીસ જમાં, જમ્બુદ્વીપના મેરૂપર્વતને સ્પર્શ ન કરતા થકા બધી દિશાઓમાં ગોળાકાર રૂપથી સ્થિત છે. એકહજાર એકસો અગીયાર જનથી સ્પર્શ ન કરતે થકે બધી બાજુએ કાન્ત સમજવો જોઈએ. મંગલ આદિ તારા, ગ્રહ, ઉપર નીચે અને મધ્યમાં ચાલે છે આથી અનિયત રૂપથી ચાલે છે આ કારણે નીચે લંબાયેલા હોય છે એવી રીતે સૂર્યથી દશ યેજનેમાં મળી આવે છે. તિષ્કમાં સહુથી ઉપર સ્વાતિ નક્ષત્ર છે અને નક્ષત્ર મંડળની સહુથી નીચે ભરણી નક્ષત્ર છે. બધાથી દક્ષિણમાં મૂળ નક્ષત્ર છે અને બધાથી ઉત્તરમાં અભિજિત નક્ષત્ર. છે. ઘણો જ પ્રકાશ કરનારા હોવાના કારણે તિ નામક વિમાનમાં જે દેવ છે તેઓ તિષ્ક કહેવાય છે. અથવા વિમાને સંબંધી તિના કારણે તે દેવ તિષ્ક કહેવાય છે. આ દેવ ક્રીડા કરતા નથી, ફક્ત ઘોતિતપ્રકાશમાન હોય છે અથવા આમ પણ કહી શકાય કે તેઓ શરીર સંબન્ધી જોતિ દ્વારા પ્રકાશમાન થાય છે કારણ કે એમના શરીર તિપંજની જેમ ઝગઝગાટવાળા અત્યન્ત દેદીપ્યમાન હોય છે, અથવા તે દેને સમસ્ત દિશામંડળ પ્રકાશિત કરવાના કારણે તિષ્ક કહે છે. જ્યોતિષ્ક શબ્દમાં સ્વાર્થમાં “કન” પ્રત્યય થયે છે અર્થાત “જ્યોતિષ શબ્દમાં “ક” પ્રત્યય કરવા છતાં પણ તેના અર્થમાં કઈ પરિવર્તન થતું નથી–જે અર્થ “જ્યોતિષ શબ્દને છે તે જ “જ્યોતિષ્ક શબ્દ પણ છે. તે દેવોના મુગટમાં પ્રભામંડળ સ્થાનીય ચન્દ્ર-સૂર્ય આદિના ચિહ્ન જ હોય છે ચન્દ્રદેવના મુગટમાં ચન્દ્રાકારનું અને સૂર્યદેવના મુકુટમાં સૂર્યકારના ચિહ્ન હોય છે આ જ હકીક્ત ગ્રહો અને નક્ષત્ર સંબંધી પણ લાગુ પડેલી સમજવી. પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં દેના પ્રકરણમાં કહ્યું છે—તિષ્ક દેવ પાંચ પ્રકારના છે—ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા ૧લા રાવવાના માળિયા ઈત્યાદિ ૨૦ સૂત્રાર્થ—કપ પન્ન વૈમાનિક દેવ બાર પ્રકારના છે– ૧) સૌધર્મ (૨) ઈશાન (૩) શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૪૭ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ તત્વાર્થસૂત્રને સનકુમાર (૪) મહેન્દ્ર (૫) બ્રહ્મલેક (૬) લાન્તક (૭) મહશુક (૮) સહસાર (૯) આનત (૧૦) પ્રાણુત (૧૧) આરણ અને (૧૨) અચુત ૨૦મી તત્વાર્થદીપિકા—ભવનપતિ, વનવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક આ ચાર પ્રકારના દે પૈકી પહેલા ભવનપતિ, વાનવ્યન્તર અને તિષ્ક દેવની પ્રરૂપણ કરવામાં આવી હવે બાર પ્રકારના કાપપન્ન દેવેનું કથન કરવા માટે કહીએ છીએ– કલ્પોમાં અર્થાત્ બાર દેવલેકમાં જે ઉત્પન્ન થયા હોય તે દેવે કપન્નક કહેવાય છે. જે પિતાની અંદર રહેનારાઓને જેઓએ વિશેષ રૂપથી દાન, શિયળ, તપ અને ભાવનાનું આસેવન કરીને પૂર્વભવમાં પુણ્યરાશિ પ્રાપ્ત કરી છે તેમને સુકૃતી-પુણ્યાત્મા માને છે તેમને આદર કરે છે તથા તેમને આલંબન પ્રદાન કરે તેમને વિમાન કહે છે. વિમાનોમાં ઉત્પન્ન થનાર વૈમાનિક કહેવાયા છે અને તેઓ બાર પ્રકારના –(૧) સૌધર્મ (૨) ઈશાન (૩) સનકુમાર (૪) માહેન્દ્ર (૫) બ્રહ્મલોક (૬) લાન્તક (૭) મહાશુક (૮) સહસ્ત્રાર (૯) આનત (૧૦) પ્રાણત (૧૧) આરણ અને (૧૨) અચુત આ ક વયમાણ પ્રકારથી વ્યવસ્થિત છે જેમ કે–જ્યોતિચ્ચક્રની ઉપર અસંખ્યાત કલાકરોડ જન જઈએ ત્યારે સૌધર્મ અને ઇશાન દેવલોક આવે છે. જે પ્રદેશમાં સૌધર્મ ક૫ દક્ષિણદિગવતી છે તે જ પ્રદેશની નજીક ઉત્તરદિગવતી ઇશાન કર્યું પણ છે. આ બંને જ કપ પ્રત્યેક અર્ધચન્દ્રાકારે સમશ્રણમાં આવેલા છે. એમની ઉપર અસંખ્યાતા કડાકડ જન જવાથી એવી જ રીતે સનસ્કુમાર કપ અને મહેન્દ્ર ક૯૫– એ બંને પણ અર્ધચન્દ્રાકારથી સમશ્રેણિમાં સ્થિત છે એમની ઉપર બ્રહ્મ, લાન્તક, મહાશુક અને સહસ્ત્રાર એ ચાર કલ્પ એક એકના પ્રત્યેક અસંખ્યાત અસંખ્યાત જન જવાથી આવે છે અને સહસાર ક૯૫ની ઉપર આનત-પ્રાકૃત એ બે દેવલોક તથા એમની ઉપર આરણ અને અચુત એ ચારે ક ––બે યુગલ રૂપથી સૌધર્મ અને ઈશાન દેવકની જેમ અર્ધચન્દ્રાકારથી સમશ્રેણિમાં સ્થિત છે. આ પ્રમાણે બારે દેવલોક વ્યવસ્થિત છે પર તત્વાર્થનિર્યકિત–પ્રથમ સામાન્યથી પ્રતિપાદિત ચાર પ્રકારના જે ભવનપતિ, વાનવ્યન્તર-તિષ્ક અને વૈમાનિક છે તેમાં વિશેષતઃ ક્રમથી ભવનપતિ, વનવ્યન્તર, જ્યોતિષ્ક રવાની પ્રકૃપણ કરી દેવામાં આવી છે. હવે વૈમાનિક દેવેની વિશેષ રૂપથી પ્રરૂપણ કરવા માટે કપાપપન અને કલ્પાતીતના ભેદોને લઈને બે પ્રકારના વૈમાનિકોમાં પ્રથમ ગ્રહણ કરેલા કોપપન્ન વૈમાનિક દેવેનું પ્રરૂપણ કરીએ છીએ કાપપન્ન દેવ—સૌધર્મ—ઈશાન-સનસ્કુમાર-મહેન્દ્ર-બ્રા-લાન્તક-મહાશુક-સહસારઆનત-પ્રાણત-આરણ-અયુતના ભેદથી બાર પ્રકારના હોય છે. કપમાં અર્થાત બાર પ્રકારના દેવલોકમાં જે ઉત્પન્ન થાય છે તેઓ ક૯પપપન વિમાનિક દેવ કહેવાય છે, વૈમાનિકને અર્થે થાય છે વિમાનમાં રહેનારા દેવ, વિશેષ રૂપથી પોતાનામાં રહેલાં પૂર્વોપાર્જિત પુણ્યશાળી પ્રાણિઓને માને છે અર્થાત્ આદર-સન્માન કરે છે, ધારણ કરે છે તેમને વિમાન કહે છે અને વિમાનમાં થનારા દેવ વૈમાનિક કહેવાય છે. આ વૈમાનિક દેવ સૌધર્મ આદિ બાર કલ્પમાં હોવાથી દેવ પણ બાર પ્રકારના કહેવામાં આવે છે. બાર ક૯પ આગળ ઉપર કહેવામાં આવનારાં પ્રકારથી વ્યવસ્થિત છે— શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૪૮ Page #263 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૪ કલ્પપપન્ન હૈ. દેવના ભેદોનું નિરૂપણ સૂ. ૨૦ ૨૪૯ તિશ્ચક્રની ઉપર અસંખ્યાત કરડાકરોડ જેને પાર કરવાથી અહીં મેરુ પર્વતને આશ્રય બનાવીને દક્ષિણાર્ધ તથા ઉત્તરાર્ધ ભાગમાં વ્યવસ્થિત પૂર્વ પશ્ચિમથી લાંબા અને દક્ષિણઉત્તરથી પહોળા ઉગતા સૂર્યની જેમ દેદીપ્યમાન અસંખ્યાત જન આયામ વિષ્કભપરિક્ષેપવાળા સર્વ રત્નમય મધ્યસ્થિત સર્વરનવાળા અશક સપ્તપર્ણ ચમ્પક, સહકાર અજિત શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્રના આવાસથી યુક્ત બે પ્રથમ અને બીજા અનુક્રમે સૌધર્મ અને ઇશાન દેવલેક એક એક અર્ધ ચન્દ્રાકાર યુગલ રૂપ દક્ષિણોત્તર ભાગને લઈને સમશ્રેણિમાં વ્યવસ્થિત છે (૧-૨) તેમની ઉપર અસંખ્યાત જન જવાથી અહીં ત્રીજો તથા ચોથ સનકુમાર અને મહેન્દ્ર આ બે દેવલોક પણ પ્રત્યેક અર્ધચન્દ્રાકાર યુગલ રૂપથી દક્ષિણોત્તર ભાગને લઈને સમશ્રેણિમાં વ્યવસ્થિત છે (૩-૪) એમની ઉપર અસંખ્યાત જન જવાથી અહીં બ્રહદેવક છે. આ બ્રહ્મ દેવલોકમાં લેકાનક દેવ રહે છે જેઓ જિનેન્દ્ર જન્માદિના મહોત્સવને નિરખવા માટે ઉત્સુક શુભ અધ્યવસાયવાળા ભક્તિભાવમાં વશીકૃતચિત્તવાળા હોય છે. હવે બ્રહ્મલેકથી લઈને આઠમાં સહસ્ત્રાર દેવલેક પર્યન્ત ચાર દેવલેક એક એકની ઉપર અસંખ્યાત અસંખ્યાત યોજના અન્તરથી વ્યવસ્થિત છે જેમ સનકુમાર અને મહેન્દ્ર આ દેવયુગલ લેકથી ઉપર અસંખ્યાત જન જવાથી પાંચમું બ્રહ્મ દેવલોક છે. (૫) તેની ઉપર અસંખ્યાત જન જવાથી છઠું લાન્તક દેવલેક છે. (૬) તેના ઉપર અસંખ્યાત જન જવાથી સાતમું મહાશુક દેવલેક આવે છે. (૭) તેની ઉપર અસંખ્યાત જન જવાથી આઠમું સહસ્ત્રાર દેવક છે. (૮) એની ઉપર અસંખ્યાત જનજવાથી નવમા અને દશમા આનત અને પ્રાણુત દેવલોક પણ પહેલા અને બીજા સૌધર્મ ઈશાનની જેમ પ્રત્યેક અર્ધચન્દ્રાકાર યુગલ રૂપથી દક્ષિણેત્તર ભાગને લઈને સમશ્રેણિમાં સ્થિત છે. (૯-૧૦) આવી જ રીતે એમનાથી ઉપર અસંખ્યાત જન જવાથી અગીયારમું તથા બારમુ આરણ અને અશ્રુત દેવલેક, એ બંને દેવલેક પણ પૂર્વના આનત-પ્રાણુતની માફક પ્રત્યેક અર્ધ ચન્દ્રાકાર યુગલ રૂપથી દક્ષિણેત્તર ભાગને લઈને સમશ્રેણિમાં સ્થિત છે (૧૧ ૧૨) આ બાર દેવકની સ્થિતિનું સ્વરૂપ છે. બારમા કલ્પની ઉપર નવ રૈવેયક વિમાન છે જે એક બીજાની ઉપર અવસ્થિત છે તેમની ઉપર પાંચ અનુત્તર નામના મહાન વિમાન છે આ વૈમાનિક દેવેની અવસ્થિતિને કમ છે. સૌધર્મ કહ૫ના કારણે ત્યાંનો ઈન્દ્ર પણ સૌધર્મ કહેવાય છે. ઈશાન નામને દેવ સ્વભા વતઃ નિવાસ કરે છે તેને નિવાસ હોવાથી તે કલ્પ ઐશાન કહેવાય છે અને ઐશાન કલ્પના સહચર્યથી ત્યાંના ઈન્દ્ર ઐશાન ઈન્દ્રના નામથી પ્રસિદ્ધ છે. આવી જ રીતે પછીના કો અને ઈન્દ્રોની બાબતમાં સમજવું જોઈએ. સૌધર્મ આદિ કપમાં નિવાસ કરનારા દેના દસ ઈન્દ્ર હોય છે કારણ કે નવમાં અને દશમાં આ બે દેવલોકના પણ એક જ ઈન્દ્ર હોય છે. હવે અત્રે સૌધર્માદિ દેવક–સમતલ ભૂમિથી કેટલા ઉંચા છે એ બતાવવામાં આવે છેપહેલું અને બીજુ જે સૌધર્મ અને ઈશાન કલ્પ છે તેઓ યુગલરૂપથી સ્થિત બંને કલ્પ સમતલ ભૂમિથી દેઢ રાજુ. ત્રીજુ અને ચોથુ જે સનસ્કુમાર અને મહેન્દ્ર એ યુગલ રૂપથી સ્થિત બંને ક૫ સમતલ ભૂમિથી અઢી રાજુ ઉપર છે. આવી જ રીતે પાંચમે કલ્પ સવા ત્રણ રાજ ઉપર છે છઠ્ઠો કલ્પ સાડા ત્રણ રાજુ ઉંચો છે સાતમે કલ્પ પિહુચાર રાજુ ઉંચે છે અને આઠમ ૩૨ શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ २४८ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૫૦ તત્ત્વાર્થસૂત્રના સહુસાર કપ ચાર રાજુ સમતલ ભૂમિથી ઉંચા છે એવી જ રીતે નવમાં અને દશમાં યુગલ રૂપથી સ્થિત શ્મા અને કલ્પ સમતલ ભૂમિથી સાડાચાર રાજી ઉપર છે. ત્યાર પછી અગ્યાર અને ખારમાં યુગલ રૂપથી સ્થિત અને કલ્પ સમતલ ભૂમીથી પાંચ રાજુ ઉંચા છે. આ કલ્પાપપન્ન ખાર દેવલાકનુ સમતલ ભૂમિથી ઉપર હેાવાનું પ્રમાણુ જાણવુ જોઈ એ. એમની આગળ ત્રણ ત્રણ કરીને ત્રણ ત્રિકામાં પાતીત નવ ચૈવેયક દેવ છે. એ ત્રણ ત્રિકામાથી પહેલું ત્રિક સમતલ ભૂમિથી પાંચ રાજુ અને એક રાજુના ત્રણ ભાગેામાંના એક લાગ જેટલું ઉંચું છે. બીજુ ત્રિક પાંચ રાજુ અને એક રાજુના ત્રણભાગેામાંના બે ભાગ જેટલું ઉ ચુ' છે અને ત્રીજુ ત્રિક પૂરા છ રાજુ સમતલ ભૂમિથી ઉંચુ છે. આ નવ પુરુષાકાર લાકની ડાક સ્થળે હાવાથી ત્રૈવેયક કહેવાય છે. એમની આગળ પાંચ અનુત્તર વિમાન છે જેમની પછી અર્થાત આગળ કોઈ વિમાન ન હેવાથી એ અનુત્તર વિમાન કહેવાય છે. આ પાંચ પ્રત્યેક ચારે દિશાઓમાં સમશ્રેણિથી સ્થિત છે. એ સમીપ ભૂમિથી થાડા એછાં સાત રાજુ ઉંચે છે. આ પાંચે અનુત્તર વિમાન એક રાજુના થાડા માછા પાંચ ભાગ કરવામાં આવે તેમાંથી એક-એક ભાગના અન્તરથી સ્થિત છે. આ પાંચ અનુત્તર વિમાનાનું વર્ણન થયું. આવાં, આ નવ ચૈવેયક અને પાંચ અનુત્તર વિમાનવાસી આ રીતે ચૌદ કલ્પાતીત દેવ કહેવાય છે આ ચૌદ પ્રકારના કપાતીત દેવાનું વણ ન આગળના સૂત્રમાં કવામાં આવશે. જાણૢદ્વીપને મહામન્દર પર્યંત એક હજાર યેાજન પૃથ્વીની અંદર છે. નવ્વાણુ હન્તર યેાજનની એની ઉચાઈ છે, એની નીચેના ભાગમાં અધેાલેક છે. તિય ક્ અર્થાત્ વાંક ફેલાયેલા તિયગ્ લેક છે-એની ઉપર ઉર્ધ્વલેાક છે. આ મેરૂની ચૂલિકા ચાલીસ યેાજનની ઉંચાઈવાળી છે. આવ્યા પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં દેવાધિકારમાં કહ્યુ` છે—વૈમાનિક દેવ એ પ્રકારના કહેવામાં જેમકે—કાપપન્નક અને કપાતીત ક૨ેાપપન્નક કેટલા પ્રકારના છે ? તેઓ ખાર પ્રકારના હાય છે—સૌધમ, ઈશાન, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રાલેાક, લાન્તક મહાશુક, સહસ્રાર, આનત, પ્રાણત, આરણ્ અને અચ્યુત, પ્રજ્ઞાપના સૂત્રનાં છઠાં પદમાં તથા અનુયાગદ્વારમાં અને ઔપપાતિક સૂત્રના સિદ્ધાધિકારમાં કહ્યું છે~ સૌધમ ઈશાન, સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રાલેક, લાન્તક, મહાશુક્ર, સહસ્રાર, આનત, પ્રાણત આરણુ અને અચ્યુત ! ૨૦૫ ૮ શવ્વાઢ્યાત વૈમાળિયા ' ઇત્યાદિ ! સ્ક્રૂ . ૨૬ ॥ સૂત્રા --પાતીત વૈમાનિક દેવ ચૌદ પ્રકારના છે—નવત્રૈવેયક દેવ અને પાંચ અનુત્તાપપાતિક દેવ ॥ ૨૧ ॥ તત્ત્વાથ દીપિકા—અગાઉ કાપપન્ન વૈમાનિક દેવાના સૌધમ આદિ ખાર વિશેષ ભેદોનુ નિરૂપણ કરી ગયા હવે કપાતીત વૈમાનિક દેવાના ચૌદ પ્રકારના વાન્તર ભેદોની પ્રરૂપણા કરવા માટે કહીએ છીએ——કપાતીત વૈમાનિક દેવ ચૌદ પ્રકારના છે—નવત્રૈવેયક અને પાંચ અનુત્તરાપપાતિક. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૫૦ Page #265 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ કલ્પતીત હૈ. દેવાના ભેદોનું નિરૂપણ સૂ. ૨૧ ૫૧ જે દેવ ખાર કલ્પાથી અતીત-અહાર છે તે કપાતીત કહેવાય છે. અથવા જે દેવામાં ઇન્દ્ર, સામાનિક આદિની કલ્પના થતી નથી—જેમાં સ્વામી-સેવક ભાવ હાતા નથી, જેએ સઘળાં અહમિન્દ્ર છે, તે દેવાને કલ્પાતીત કહે છે. આ દેવ ખાર દેવલાકથી ઉપર રહે છે. વિમાનેમાં ઉત્પન્ન થવાના કારણે તેમની વૈમાનિક સંજ્ઞા છે. તેઓ ચૌદ પ્રકારના છે—નવચૈવેયક વિમાનેમાં ઉત્પન્ન થનારા અને પાંચ અનુત્તર વિમાનેામાં ઉત્પન્ન થનારા ॥૨૧॥ તત્ત્વાથ નિયુકિત—મની પહેલા સૌધર્મ, ઇશાન આદિ બાર પ્રકારના પેપપન્ન વૈમાનિક દેવાની પ્રરૂપણા કરવામાં આવી હવે ચૌદ પ્રકારના કલ્પાતીત વૈમાનિકાની પ્રરૂપણા કરવા માટે કહીએ છીએ- કલ્પાતીત વૈમાનિક દેવ ચૌદ પ્રકારના છે નવગૈવેયક અને પાંચ અનુત્તરૌપપાતિક સૌધમ આદિ પૂક્તિ ખાર કલ્પાથી જે અતીત હાય અર્થાત્ તેનાથી પણ ઉપરના ક્ષેત્રમાં જે હાય તે કપાતીત કહેવાય છે અથવા જે ઇન્દ્ર સામાનિકના ભેદ કલ્પનાથી અતીત હાય-ખધા સરખી શ્રેણીના હાય, તે કલ્પાતીત કહેવાય છે—કલ્પાતીત દેવાના પૂર્વક્ત ચૌદ ભેદ છે ગ્રેવેયક વિમાન નવ છે. પ્રરૂપણાની અનુકૂળતાની દૃષ્ટિએ તેમનું ત્રણ ભાગેામાં વિભાજન કરવામાં આવ્યુ છે–ત્રણ અધસ્તન અર્થાત્ નીચેના, ત્રણ મધ્યમ અર્થાત્ વચ્ચેના અને ત્રણ ઉપરિતન અર્થાત્ ઉપરના જે વિમાન સત્કષ્ટ છે, જેમનાથી ઉત્તમ કોઈ વિમાન નથી તે અનુ ત્તર વિમાન કહેવાય છે. તે પાંચ છે–વિજય વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ નવ શૈવેયકવાસી અને પાંચ અનુત્તર વિમાનવાસી, આ બંને મળીને કલ્પાતીત દેવા ચૌદ પ્રકારના છે. આ લાક પુરુષાકાર છે. લેાક-પુરુષની ડોકના સ્થાને જે વિમાના આવેલા છે તે ત્રૈવેયક કહેવાય છે તે વિમાનામાં રહેનારા દેવા પણ ચૈવેયક કહેવાય છે. પાંચ અનુત્તર વિમાન બધા વિમાનાની ઉપર અવસ્થિત છે આથી તેમને અનુત્તર કહેવામાં આવ્યા છે. જેનાથી ખીજુ કશુ જ તેમજ શ્રેષ્ઠ નથી તે અનુત્તર કહેવાય છે. વિજય વૈજ્યન્ત આદિ દેવાના નામ છે અને દેવાના નામથી વિમાનાના પણ એ જ નામ છે. જેઆએ સ્વર્ગ સંબંધી અભ્યુદયની પ્રાપ્તિમાં વિા નાખનારા બધાં કારણેાને વિજિત કરી લીધા છે અર્થાત્ તેમના પર વિજય પ્રાપ્ત કરી લીધા છે તે ત્રણ દેવા વિજય, વૈજયન્ત અને જયન્ત કહેવાય છે તે દેવેશ અભ્યુદયને નાશ કરનારા કારણેાને દૂર કરીને અમન્ત્ર (તીવ્ર) આનંદ રૂપ સ્વ સુખના સમૂહને આત્મસાત કરીને ભાગવે છે. આવી જ રીતે સ્વગીય સુખમાં અડચણા ઉભી કરનારા કારણેાથી જેએ પરાજિત ન થયા હૈાય તે અપરાજિત કહેવાય છે. જે દેવ અભ્યુદય સંબંધી સમસ્ત અર્થાંમાં સિદ્ધ (સફળ) હેાય તેએ સર્વાં་સિદ્ધ દેવ સ્વગના સુખાની ચરમ સીમા સુધી પહેાંચી ચૂકયા છે આથી સવ પ્રયેાજનામાં તેમની શક્તિ અભ્યાહત હેાય છે. અથવા જે દેવ સવં અર્થાં અર્થાત્ પ્રયેાજનાથી સિદ્ધ છે તેએ સર્વાંČસિદ્ધ કહેવાય છે. સમસ્ત અતિશયશાળી અને અત્યન્ત રમણીય શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિથી જે સિદ્ધ અર્થાત્ પ્રખ્યાત છે તેના સર્વાર્થસિદ્ધ સમજવા જોઈએ. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૫૧ Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨, તત્વાર્થ સૂત્રને અથવા જ્યાં સર્વ અર્થ સિદ્ધ થઈ જાય છે તેઓ સર્વાર્થસિદ્ધ આનો અર્થ એ થયે કે ત્યાં (સર્વાર્થસિદ્ધ વિમાન)ના દેવ એક મનુષ્યભવ કરીને મોક્ષ પ્રાપ્ત કરી લે છે અને સિદ્ધ થઈ જાય છે વિજય આદિ ચાર વિમાનના કઈ-કઈ દેવ બે મનુષ્યભવ કરીને પણ સિદ્ધ થાય છે જ્યારે સર્વાર્થસિદ્ધ વિમાનને દેવ નિયમથી એક જ ભવ ધારણ કરીને-સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. આ સર્વાર્થસિદ્ધ વિમાનની અન્ય ચાર વિમાનેથી વિશેષતા છે. વિજય આદિ દેવના નામને બીજા પ્રકારથી પણ અર્થ કરી શકાય છે. જેઓએ કર્મોને લગભગ જીતી લીધા છે તે વિજય આદિ દેવ કહી શકાય છે તેમના કર્મ ઘણું હળવાં થઈ જાય છે એ કારણે સિદ્ધિ-મુક્તિની નિરવઘ સુખમય વિભૂતિ તેમની સમીપ આવી જાય છે આથી તેઓ પરમકલ્યાણને પ્રાપ્ત કરી ચૂક્યા છે. ભૂખ તરસ વગેરે બાવીસ પરિષહાથી પોતાના પૂર્વ મુનિજીવનમાં પરાજિત ન થઈને, મૃત્યુના અનન્તર પણ તેએ અપરાજિત દેના રૂપમાં ઉપન્ન થાય છે. અથવા હમેશાં તૃપ્ત રહેતા હોવાના કારણે તે દેવ ભૂખ વગેરેથી પરાજિત થતાં નથી એ કારણે તેમને અપરાજિત કહ્યાં છે. આવી જ રીતે સંસાર સંબંધી સમસ્ત કર્તવ્યોને પરિપૂર્ણ કરવાના કારણે તેમને સર્વાર્થસિદ્ધ કહેવામાં આવે છે. અથવા સમસ્ત કર્મોનો ક્ષય સ્વરૂપ મેક્ષ રૂપ ઉત્તમ અર્થ લગભગ સિદ્ધ થઈ ચૂક્યો હોય તેઓ સવાર્થસિદ્ધ કહેવાય છે કારણ કે હવે પછીના બીજા જ ભવમાં તેમને મોક્ષની પ્રાપ્તિ થવાની છે. આ પ્રકારની વ્યુત્પત્તિઓ અનુસાર જે કે વિજય આદિ ચાર અનુત્તર વિમાનના દેવ પણ સર્વાર્થસિદ્ધ કહી શકાય છે, પરંતુ “ગ” પદની જેમ સર્વાર્થસિદ્ધ પદ પણ સર્વાર્થસિદ્ધ નામક વિમાનના નિવાસી દેવાને માટે રૂઢ છે. તાત્પર્ય એ છે કે “ગૌ” શબ્દનો અર્થ થાય છે–ગમન કરવાવાળે આ વ્યુત્પત્તિ અનુસાર જે કઈ ગમન કરે છે તે મનુષ્ય, અશ્વ આદિ બધાને ગ” કહી શકાય છે. પરંતુ “ગૌ” શબ્દ ગાય નામના પશુના અર્થમાં રૂઢ થઈ ગયો છે આથી બધાં ચાલતા-ફરતાને વાચક માનવામાં આવતો નથી એવી જ રીતે સર્વાર્થસિદ્ધ પદથી જે કે વિજય આદિ દેવને પણ કહી શકાય છે પરંતુ કહેવામાં આવતું નથી કારણ કે તે પાંચમાં અનુત્તર વિમાનના દેવા માટે રૂઢ છે. પ્રજ્ઞાપનાસૂત્રનાં છઠાં પદમાં, અનુગદ્વારમાં અને ઔપપાતિકસૂત્રના સિદ્ધાધિકારમાં કહ્યું છે— અધસ્તન ગ્રેવેયક, મધ્યમ શૈવેયક, ઉપરિતન રૈવેયક, વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ દેવ. ઘરના માનવ બાળમંતfr of ઈત્યાદિ રૂ. ૨૨ સવાઈ—ભવનપતિ અને વાવ્યન્તર દેવમાં પ્રારંભની ચાર વેશ્યાઓ, તિષ્કમાં તેઓલેશ્યા અને વૈમાનિકમાં અન્તની ત્રણ લેશ્યાઓ હોય છે પારરા તત્વાર્થદીપિકા–આની પહેલાં ભવનપતિ, વાતવ્યન્તર, તિષ્ક અને વૈમાનિક દેવાના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યું હવે એ બતાવીએ છીએ કે તે દેવામાં કેટલી અને કયી ક્યી લેશ્યાઓ હોય છે – શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૫૨ Page #267 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ. અ. ૪. ભવનપતિ વિગેરે દેવેની લશ્યાનું નિરૂપણ સૂ. ૨૨ ૨૫૩ અસુરકુમાર આદિ દસ ભવનપતિ દેવામાં તથા કિન્નર આદિ આઠ પ્રકારના વાનભ્યન્તર દેમાં પ્રારંભની ચાર લેશ્યાઓ-કૃષ્ણ, નીલ, કાપત અને તેને હોય છે. ચન્દ્ર સૂર્ય વગેરે જ્યોતિષ્ક દેવેમાં એક માત્ર તેજલેશ્યા–હોય છે અને બાર કલ્પપપન્ન નવ દૈવેયક અને પાંચ અનુત્તરૌપપાતિક દેવેમાં અન્તિમ ત્રણ લેશ્યાઓ –તેજ, પદ્મ અને શુક્લ જોવામાં આવે છે ૨૨ છે તત્ત્વાર્થનિર્યુકિત-પહેલા દેના સામાન્ય રૂપથી ચાર ભેદ કહેવામાં આવ્યા—ભવનપતિ, વનવ્યન્તર, જતિષ્ક અને વૈમાનિક ત્યારબાદ ભવનપતિઓના અસુરકુમાર આદિ દસ ભેદ, વાનવ્યન્તરોના કિન્નર આદિ આઠ ભેદ, તિષ્કના ચન્દ્ર-સૂર્ય આદિ પાંચ ભેદ અને ક૯પપન્ન વૈમાનિકના બાર ભેદ, રૈવેયકના નવ ભેદ અને અનુત્તરૌપપાતિકના પાંચ ભેદ દર્શાવી દેવામાં આવ્યા છે હવે એવું પ્રતિપાદન કરીએ છીએ કે તે દેવેમાં કેટલી-કેટલી ભાવ લેશ્યાઓ હોય છે. ? ભવનપતિઓ અને વાવ્યન્તરમાં શરૂઆતની ચાર લેશ્યાઓ તિષ્કમાં તેજલેશ્યા અને વૈમાનિકમાં છેવટની ત્રણ લેસ્યાઓ હોય છે ભવનપતિઓ અને વનવ્યન્તરોમાં કૃષ્ણ, નીલ, કાપત અને તેજલેશ્યાએ ચાર વેશ્યાઓ છે. સૌધર્મ આદિ બાર પ્રકારનાં કપનક અને કાલ્પાતીત નવ વૈવેયક અને પાંચ અનુત્તરપપાતિક વૈમાનિક દેવમાં છેવટની ત્રણ અર્થાત્ તેજ, પવ અને શુકલ નામની વેશ્યાઓ હોય છે. વૈમાનિકોમાં સૌધર્મ અને ઈશાનમાં તેજલેશ્યા જોવામાં આવે છે. સનસ્કુમાર, મહેન્દ્ર અને બ્રહ્મલોકમાં પદ્મ લેશ્યા, લાન્તક, મહાશુક સહસ્ત્રાર આનત, પ્રાણત, આરણ અને અચુતમાં તથા નવ પ્રિયકો અને પાંચ અનુત્તરપપાતિકમાં ફુલલેશ્યા હોય છે. આ શુકલ વેશ્યા ઉપર-ઉપર વધારે વિશુદ્ધ હોય છે. સ્થાનાંગસૂત્રના પ્રથમ સ્થાનમાં કહ્યું છે–ભવનપતિ અને વાનવ્યન્તરોમાં ચાર લેસ્યાઓ હોય છે, જ્યોતિષ્કર્મા એક તેજલેશ્યા હોય છે અને વૈમાનિકમાં અન્તની ત્રણ લેશ્યાઓ હોય છે. આ પૈકી પ્રારંભની ચાર, કૃષ્ણ નીલ, કાપત અને તેજલેશ્યા ભવનપતિ અને વાનવ્યન્તમાં હોય છે. ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા નામના પાંચ જ્યોતિષ્કમાં એક તેજલેશ્યા હોય છે સૌધર્મ તથા ઈશાનમાં તેલેસ્યા, સનસ્કુમાર, મહેન્દ્ર અને બ્રહ્મલેકમાં પદ્મલેશ્યા અને શેષ વૈમાનિકમાં ઉત્તરોત્તર વિશુદ્ધ શુલલેશ્યા હોય છે. જીવાભિગમની ત્રીજી પ્રતિપત્તિના પ્રથમ ઉદ્દેશકમાં તથા પ્રજ્ઞાપના સૂત્રના ૧૭માં પદના પ્રથમ ઉદેશકમાં કહ્યું છે-સૌધર્મ અને ઈશાન દેવામાં કેટલી વેશ્યાઓ હોય છે ? ગૌતમ ! એક તેજલેશ્યા હોય છે સનસ્કુમાર અને મહેન્દ્રમાં પાલેશ્યા, બ્રહ્મલોકમાં પણ પત્રલેશ્યા અને શેષ વૈમાનિકમાં શુકલેશ્યા તથા અનુત્તરપપાતિકોમાં પરમ શુકલેશ્યા હોય છે. ૨૨ mોવાનવા ઈત્યાદિ સુત્રાથ–કલ્પપપન્નક વૈમાનિક દેવોમાં ઈન્દ્ર સામાનિક ત્રાયશ્ચિંશ આત્મરક્ષક લેકપાલ, પારિષદુ અનીકાધિપતિ, પ્રકીર્ણક, આભિયોગ્ય અને કિબિષક એ દશ ભેદ હોય છે ર૩ છે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૫૩ Page #268 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્રના તત્ત્વાથ દીપિકા પહેલાં ભવનપતિ, માનવ્યન્તર, જ્યાતિષ્ઠ અને વૈમાનિક દેવાના સામાન્ય અને વિશેષ રૂપે સ્વરૂપ બતાવ્યા, ત્યાર બાદ ચારે પ્રકારના દેવામાં જોવાતી કૃષ્ણ નીલ વગેરે લેશ્યાઓનું નિરૂપણ કીધું હવે એ બતાવીએ છીએ કે ચારે નિકાયામાંથી કેનામાં ઇન્દ્રિ, સામાનિક આદિ કેટલાં ભેદ હાય છે ? આ પ્રશ્નનું સમાધાન કરવા માટે સૌ પ્રથમ કપાપપન્નક વૈમાનિક દેવાના ઈન્દ્રાદિ દશ ભેદોનું પ્રતિપાદનક કરીશુ— ૩૫૪ સૌધમથી લઇને અચ્યુત પન્ત ખાર કલ્પાપપન્નક વૈમાનિક દેવામાં આજ્ઞા એશ્વય આદિ તથા ભોગપભાગ વગેરેના સમ્પાદક રૂપથી ઇન્દ્ર આદિ દસ પરિવાર હોય છે. (૧) ઈન્દ્ર-અન્ય દેવાને પ્રાપ્ત ન થઈ શકનારા અણિમા આદિ ગુણ્ણાના યાગથી જે સંસ્કૃત અર્થાત્ પરમ ઐશ્વયને પ્રાપ્ત હેાય છે તેઇન્દ્ર કહેવાય છે. તે રાજાના જેવા હાય છે. (૨) સામાનિક—જે ઇન્દ્ર તેા ન હાયપરન્તુ ઇન્દ્રના જેવા હાય અર્થાત્ ઇન્દ્રના જેવા જ જેમના મનુષ્ય, વી, પરિવાર ભેગ અને ઉપભાગ હાય પરન્તુ ઇન્દ્રની માફક આજ્ઞા અને ઐશ્વર્યાં ન હેાય, તે, સામાનિક દેવ કહેવાય છે. તેમને ‘મહત્તર’ પણ કહે છે. આ દેવ રાજાના પિતા ગુરૂ અથવા ઉપાધ્યાય જેવા હાય છે. (૩) ત્રાયશ્રિંશ —આ મંત્રી અને પુરાહિત સ્થાનીય છે. મિત્ર, પીઠ મ વગેરે સમજવા. (૪) આત્મરક્ષક—આ ઇન્દ્રની રક્ષા કરનારા અંગરક્ષક જેવા છે. (૫) લેાકપાલ—લાક—જનતાની રક્ષા કરવાવાળા, ખજાનચીની માફક અČચર, કોટવાલની જેમ દેશરક્ષક, દુ`પાળની જેમ મહાતલવર દેવ લાકપાળ કહેવાય છે. (૬) પારિષદ- સદસ્યા (સભ્ય) જેવાં. (૭) અનીકાધિપતિ——પાયદલ, ગજદળ, હયદળ. રથદળ વગેરે સાત પ્રકારની સેનાનાં અધિપતિ–એમને દણ્ડસ્થાનીય પણ કહી શકાય. (૮) પ્રકીર્ણ ક—નાગરિક-જનતા જેવા. (૧૦) કિલ્બિષિક--દિવાકીત્તિ નાપિતની જેવા (૯) આભિયાગિક-સેવકની જેવા જે વાહન વગેરેના કામમાં આવે છે. ચાણ્ડાળની જેવા ભિન્ન કેાટિના દેવ. ઇન્દ્ર આદિ આ દસ ભેદ સૌધ આદિ અચ્યુત દેવલાક સુધી ખાર વૈમાનિકમાં આ દસે ભેદે જોવામાં આવે છે-કાઈ, કોઈ સ્થળે અએ દેવલેાકેામાં આ ભેદુ હાય છે ૫ ૨૩॥ તત્ત્વા નિયુકત—આની અગાઉ ભવનપતિ, વાનન્યન્તર, જ્યાતિષ્ઠ અને વૈમાનિક દેવાની કૃષ્ણ, નીલ વગેરે છ લેશ્યાઓનુ` યથાયાગ્ય પ્રતિપાદન કરવામાં આવ્યું; હવે તેજ દેવાના આજ્ઞા, અશ્વ, ભાગ, ઉપભાગ આદિના સમ્પાદન માટે ઈન્દ્ર આદિ દસ ભેદ હોય છે તેમનુ' પ્રતિપાદન કરવા માટે પ્રથમ ભવનપતિ અને કલ્પેા૫પન્ન-વૈમાનિક દેવામાં થનારા દશ ભેદોનું પ્રતિપાદન કરીએ છીએ--પેાપપન્નક દેવાના ઈન્દ્ર, સામાનિક, ત્રાયશ્રિ’શક, આત્મરક્ષક, લેશ્વપાલ, પરિષદ્રુપપન્નક (પારિષદ), અનીકાધિપતિ, પ્રકીણુંક આભિયાર્ગિક અને કલ્બિષિક આ દસ-દસ દેવ હાય છે. એમનુ સ્વરૂપ આ પ્રકારે છે શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૫૪ Page #269 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૪ ચાર પ્રકારના નિકાના દેવેના ઈન્દ્રાદિ ભેદેનું કથન સૂ. ૨૩ ૨૫૫ (૧) ઈન્દ્રઃ જે પરમ ઐશ્વર્યથી યુક્ત હોય તેમજ સામાનિક વગેરે દેવના અધિપતિ હય. (૨) સામાનિક : જેમના આજ્ઞા-ઐશ્વર્ય ઈન્દ્રની જેવા ન હોય પરંતુ આયુ, વીર્ય(પરાક્રમ) ભેગ, ઉપગ આદિ તેના જેવા જ હોય. તાત્પર્ય એ છે કે ઈદ્ર શાસક હોય છે–તેની આજ્ઞા ચાલે છે, તે સંપૂર્ણ કલ્પને અધિપતિ હોય છે, આ વિશેષતા સામાન્ય દેવામાં જોવામાં આવતી નથી પરંતુ આયુષ્ય વગેરેમાં તેઓ ઈન્દ્ર સમાન જ હોય છે, ઈન્દ્ર રાજા જે છે તે આ બધાં તેના પ્રધાન, પિતા, ગુરૂ, ઉપાધ્યાય અથવા મહત્તર જેવાં છે. (૩) ત્રાયશિ –આ મંત્રી તથા પુરોહિત જેવા છે. જે રાજ્યના કારભારની ચિન્તા કરે છે—શાસન સૂત્રનું સંચાલન કરે છે તેઓ મંત્રી કહેવાય છે. શાન્તિ કર્મ પુષ્ટિ કર્મ વગેરે કરનારા પુરેહિત કહેવાય છે. (૪) આત્મરક્ષક–જે ઈન્દ્રના રક્ષક હાય, હથિયારથી સજજ થઈ પાછળ ઉભા રહેતા હોય અને રૌદ્ર હોય. (૫) કપાલ–જે લેકેનું પાલન કરે તે લેકપાલ. આ વ્યુત્પત્તિ અનુસાર એ આત્મરક્ષક સ્થાનીય હોય છે. આત્મરક્ષક તે કહેવાય જે દેશના સીમાડાઓનું રક્ષણ કરે છે. (૬) પારિષદ-મિત્રો જેવા સભાસદે જેવાં. (૭) અનીકાધિપતિ–સેનાપતિ અથવા દડનાયક જેવા સેના અનેક પ્રકારની હોય છે. ગજસેના, અશ્વસેના, રથસેના પાયદળ વગેરે. (૮) પ્રકીર્ણ ક–પ્રજા જેવા. (૯) આભિગિક–ભૂ–નેકરેની જેવા. જે બીજાનાં કામ કરવા માટે તૈયાર રહે છે. (૧૦) કિલ્બિષિક–કિબિષને અર્થ છે. પાપ જે દેવને ચાન્ડાલે જેવા હડધૂત સમાજવામાં આવે છે તેઓ કિટિબષિક કહેવાય છે. પારકા સામંતરિયા ઈત્યાદિ સવાથ–વાનગૅતર અને તિષ્કમાં (૧) ઈન્દ્ર (૨) સામાનિક (૩) પારિષદુપપન્નક (૪) આત્મરક્ષક (૫) અનીકાધિપતિ આ પાંચ દેવ હોય છે. કલ્પાતીત દેવ બધા અહમિન્દ્ર હોય છે. ૨૪ તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં બાર કલ્પપપન્નક વૈમાનિક દેના ઈન્દ્ર આદિ દસ-દસ ભેદ, આજ્ઞા, અશ્વર્ય ભંગ ઉપગ આદિના સમ્પાદક રૂપમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે હવે એ દર્શાવીએ છીએ કે વાનરાન્તરો અને તિષ્કોમાં ઈન્દ્રાદિ પાંચ હોય છે. નવ ગ્રેવેયક દેવ તથા પાંચ અનુત્તરપપાતિક દેવ સઘળાં અહમિન્દ્ર હોય છે. તેમનામાં ઈન્દ્ર વગેરેને કઈ ભેદ હોતો નથી. વાનવ્યંતર અને જ્યોતિષ્ક દેવામાં આ પાંચ-પાંચ ભેદવાળા દેવ હોય છે. (૧) ઈન્દ્ર (૨) સામાનિક (૩) પારિષદ (૪) આત્મરક્ષક (૫) અનીકાધિપતિ કલ્યાતીત દેવ અહમિન્દ્ર હોય છે. કિન્નર, જિંપુરૂષ આદિ આઠ વાનવ્યન્તરે તથા ચન્દ્ર સૂર્ય આદિ પાંચ જ્યોતિષ્કમાં (૧) ઈન્દ્ર (૨) સામાનિક (૩) પરિષદુપપન્નક (૪) આત્મરક્ષક (૫) અનીકાધિપતિ (૬) પ્રકીર્ણક (૭) આભિગિક અને (૮) કિલ્બિષિક એ આઠ ભેદ હોય છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૫૫ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ તત્વાર્થસૂત્રને કપાતીત દેવ અર્થાત્ નવ ગ્રેવેયક તથા પાંચ અનુત્તરૌપપાતિક અહનિદ્ર હોય છે. તેમનામાં શાસ્ત્ર-શાસકભાવ નથી, સ્વામિ-સેવકને ભેદ નથી, તેઓ સ્વયં જ પોતાના સ્વામિ ભર્તા અગર પોષક છે. તેઓ કેઈની આજ્ઞા હેઠળ હોતા નથી, કેઈન એશ્વર્યના વિધાયક હેતા નથી. એ કારણે જ તેમને અહમિન્દ્ર કહે છે. મારા તત્વાર્થનિર્યકિત–પહેલા સૌધર્મ ઈશાન વગેરે બાર પ્રકારના વૈમાનિકના આજ્ઞા એશ્વર્ય ભંગ ઉપભોગના વિધાયક રૂપથી ઈન્દ્ર આદિ દસ દસ ભેદ પ્રતિપાદન કરવામાં આવ્યા હવે કિન્નર આદિ વનવ્યંતરે અને ચન્દ્ર-સૂર્ય આદિ પાંચ તિષ્કમાં ઈદ્રાદિ દેના ભેદ બતાવીએ છીએ. અહીં ઈન્દ્ર વગેરે પાંચ ભેટવાળા દેવ હોય છે. કિન્નર પુિરૂષ આદિ આઠ પ્રકારના–વાનવંતરોમાં તથા ચન્દ્ર-સૂર્ય ગ્રહ, નક્ષત્ર અને તારા આ પાંચ તિષ્ક વિમાનમાં ઈન્દ્ર સામાનિક પારિષદ્ય આત્મરક્ષક અનીકાધિપતિ આ પાંચ પ્રકારની આજ્ઞા-એશ્વર્ય ભેગેપગના વિધાયક રૂપમાં જ હોય છે આ રીતે વાતવ્યન્ત અને જ્યોતિષ્કમાં આ પાંચ પ્રકારોમાંથી. (૧) ઈન્દ્ર તે કહેવાય જે બાકી ચારના અધિપતિ છે અને પરમ અશ્વર્યથી સમ્પન્ન હોય છે. (૨) સામાનિક–જે ઈન્દ્રની જેવા સ્થાને હોય તે સામાનિક આયું વીર્ય પરિવાર ભેગ અને ઉપગ આદિની અપેક્ષા તેઓ ઈન્દ્રની બરાબર હોય છે. તેમને મહત્તર, ગુરૂ, પિતા અગર ઉપાધ્યાયની માફક સમજવા જોઈએ. (૩) પારિષદ્ય–જે મિત્ર જેવા હોય. (૪) આત્મરક્ષક–જે પિતાના શસ્ત્ર, અસ્ત્રોને તૈયાર રાખે છે, રૌદ્ર હોય છે અને ઈન્દ્રની રક્ષા માટે તેમની પાછળ ઉભા રહે છે. (૫) અનીકાધિપતિ–આ સેનાપતિએ જેવા હોય છે. ભવનપતિ દેવના ઈન્દ્ર, સામાનિક, ત્રાયસ્વિંશક, લેકપાલ પારિષધ, અનીકાધિપતિ અને આત્મરક્ષક એ સાત આજ્ઞા ઐશ્વર્ય ભગોપભેગના વિધાયક હોય છે. કપાતીત દેવ કેણુ છે ? આ પ્રશ્નને ઉત્તર એ છે કે જે દેવ પહેલાં કહેવાયેલા સધર્મ આદિ બાર કલ્પથી દૂર છે. ઉપર છે તે નવ પ્રકારના રૈવેયક દેવ અને પાંચ પ્રકારના અનુતરૌપપાતિક દેવ કપાતીત કહેવાય છે–પોતે જ પોતાના ઈદ્ર છે તેમને બીજે કઈ ઈન્દ્ર હતે નથી એ કારણે જ તેઓ અહમિન્દ્ર કહેવાય છે તેમનામાં સામાનિક આદિ-વિભાગ હતા નથી એવા કપાતીત દેવામાં નવ ગ્રેવેયક દેવ નીચે મધ્ય અને ઉપર એવી ત્રણ ત્રિકમાં ત્રણ ત્રણ સંખ્યાથી રહે છે. અનુત્તરૌપપાતિક દેવ વિજય-વિજયન્ત, જ્યન્ત, અપરાજિત અને સર્વાથ સિનામક પાંચ અનુત્તર વિમાનમાં રહે છે. તેઓ સ્વયં પિતાના આજ્ઞા, ઐશ્વર્ય, અધિપતિત્વ ભવ, પિષકત્વના વિધાયક હોય છે. ભવનપતિ દેવના ઈન્દ્ર સામાનિક, ત્રાયસ્ત્રિશક, લેકપાલ પારિષઘ--અનીકાધિપતિ અને આત્મરક્ષક એ સાત આજ્ઞા ઐશ્વર્યના નિધાયક હોય છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૫ ૬ Page #271 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૪. ભવનપતિવિગેરે દેવાના ઇદ્રાનું નિરૂપણ સૂ. ૨૫ ૨૫૭ પ્રજ્ઞાપનાના બીજા સ્થાન પદના ૩૮ માં સૂત્રમાં “#દ્ધિ જ મને વાળમંતળ” એ સૂત્રમાં કહ્યું છે કે–પોત-પોતાના સહસ્ત્ર સામાનિક દેને. પોત–પતાની અઝમહિષિએનું પોતપોતાના પરિષદ્ય દેવોનું પિત–પિતાનાં અનીક દેવેનું પોત-પોતાના અનીકાધિપતિઓનું, પિતપિતાના આત્મરક્ષક સેનાના દેવેનું અને બીજા ઘણા બધાં વાવ્યન્તર દેવેનું અધિપતિત્વ, પૌરપત્ય, સ્વામિત્વ, ભતૃત મહત્તરત્વ, આજ્ઞા-ઐશ્વર્ય સેનાપતિત્વ કરતા થકા વિચરે છે. પ્રજ્ઞાપના સૂત્રમાં આ જ સ્થાન પદના કર માં સૂત્રમાં “દ મ કોહિશા” આ સૂત્રમાં કહેવામાં આવ્યું છે–તેઓ પોત-પોતાના હજારે વિમાનાવાસનું પિત–પિતાના હજારે સામાનિક દેવેનું પિત–પિતાની સપરિવાર પટ્ટરાણીઓનું પિત–પિતાની પરિષદનું પત– પિતાના અનીકેનું પોત-પોતાના અનીકાધિપતિઓનુ પોત-પોતાના હજારે આત્મરક્ષક દેવનું તથા દેવીઓનું અધિપતિત્વ કરતાં થકાં આ પ્રમાણે વિચરે છે. ભવનપતિ દેવની બાબતમાં આ જ પ્રજ્ઞાપના સૂત્રના બીજા પદમાં “દિ જ મને અવાજાણી” એ ૨૮માં સૂત્રમાં કહ્યું છે–પોત-પોતાના લાખે ભવનાવાસમાં, પોત-પોતાના હજારે સામાનિક દેવનું, પોત-પોતાના ત્રાયન્ટિંશક દેવેનું પોત પોતાના કપાલેનું, પિત– પિતાની પટ્ટરાણીઓનું પિતા-પિતાના પારિષદ દેવાનું, પોત-પોતાની સેનાઓનું પોત-પોતાના અનીકાધિપતિઓનું પોત-પોતાના આત્મ-રક્ષક દેવેનું તથા બીજા પણ ઘણુ દેવોનું આધિપત્ય કરતાં થકા રહે છે. પારકા મવાવ વાળમંતdi mવિ ઈત્યાદિ સુત્રાર્થ—ભવનપતિઓ અને વાનવ્યન્તરોની પ્રત્યેક જાતિમાં બબ્બે ઈન્દ્ર છે, તિકેમાં કુલ બે ઈન્દ્ર છે અને વૈમાનિકમાં (એક-એક કલ્પમાં) એક એક ઈન્દ્ર છે રપા તત્વાર્થદીપિકાભવનપતિ, વનવ્યન્તર, તિષ્ક અને વૈમાનિકમાં ઈન્દ્ર વગેરે કેટલા કેટલા પ્રકારના હોય છે એ બતાવી દેવામાં આવેલ છે. હવે અસુરકુમાર આદિ દસ પ્રકારના ભવનપતિઓમાં તથા કિન્નર, જિંપુરૂષ આદિ આઠ પ્રકારના વાનવ્યન્તરોમાં પ્રત્યેક જાતિમાં બખે–ઈન્દ્ર હોય છે, જ્યાતિષ્કમાં જાતિવાચક કુલ બે ઈન્દ્ર છે અને વૈમાનિકમાં એક-એક ઈન્દ્ર છે એ પ્રતિપાદન કરીએ છીએ. અસુરકુમાર આદિ દસ પ્રકારના ભવનવાસિઓમાં અને કિન્નર આદિ આઠ પ્રકારના વાનવ્યન્તરોમાં પ્રત્યેક જાતિમાં બે-બે ઈન્દ્ર હોય છે. ચન્દ્ર, સૂર્ય ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચ પ્રકારના જ્યોતિષ્કમાં માત્ર જાતિવાચક બે ઈદ્ર–ચન્દ્ર તથા સૂર્ય હોય છે. સૌધર્મ આદિ પ્રત્યેક વૈમાનિક દેવામાં એક-એક ઈદ્ર હોય છે. સૌધર્મ કલ્પમાં શકે ઇન્દ્ર છે, ઈશાન ક૯૫માં ઈશાન ઈન્દ્ર છે; યાવત્ આનત–પ્રાણતમાં પ્રાણુતર ઈન્દ્ર છે, આરણ-અમ્રુત કલ્પોમાં અમ્યુત નામક ઈન્દ્ર છે. મારા તત્વાર્થનિર્યુકિત—ભવનપતિ વાનવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક આ પૂર્વોક્ત ચાર પ્રકારના દેવામાંથી કેના એક-એક ઈન્દ્ર છે અને કોના બે-બે ઈન્દ્ર છે એ પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ કે ભવનવાસી અને વાનગૅતરોમાં પ્રત્યેક જાતિના બે-બે ઈદ્ર હોય છે, તિષ્કમાં જાતિવાચક બે જ ઈન્દ્ર છે અને વૈમાનિકમાં પ્રત્યેક કલ્પમાં એક-એક ઈન્દ્ર છે. ૩૩ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૫૭ Page #272 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્રને અસુરકુમાર આદિ દસ પ્રકારના ભવનવાસીઓમાં એ-એ ઇન્દ્ર છે, કિન્નર આદિ આઠ પ્રકારના વાનન્યન્તરામાં પણ એ-એ ઈન્દ્ર છે, ૨૫૮ અસુરકુમારોમાં ચમર અને બલિ નામના એ ઇન્દ્ર છે નાગકુમારોમાં ધરણુ અને ભૂતાનંદ નામક એ ઇન્દ્ર છે. વિદ્યુત્ક્રમારોમાં હિર અને રિસહ સુવર્ણ કુમારામાં વેણુદેવ અને વેણુદાલી, અગ્નિકુમારોમાં અગ્નિશિખ અને અગ્નિમાણુત્ર. વાયુકુમારોમાં વેલમ્બ અને પ્રભજન, દ્વીપકુમારોમાં પૂર્ણ અને વિશિષ્ટ, ઉદધિકુમારોમાં જલકાન્ત અને જલપ્રભ, દિકુમારોમાં અમિતગતિ અને અમિતવાહન નામના ઇન્દ્ર છે. સ્તનિતકુમારામાં ઘેષ અને મહાદ્યાષ નામક એ ઇન્દ્ર છે. વાનન્વન્તરામાં—કિન્નરામાં કિન્નર અને કિપુરૂષ, કપુરૂષોમાં સત્પુરૂષ અને મહાપુરુષ મ્હારગામાં અતિકાય અને મહાકાય ગવેર્ટીંમાં ગીતતિ અને ગીતયશ, યક્ષેામાં પૂણુભદ્ર અને મણિભદ્ર રાક્ષસામાં ભીમ અને મહાભીમ ભૂતામાં પ્રતિરૂપ અને અતિરૂપ તથા પિશાચામાં કાળ અને મહાકાળ નામના એ ઇન્દ્ર છે. ચૈાતિકૈામાં——ચન્દ્ર, સૂર્ય અને ગ્રહ આદિમાં ચન્દ્ર અને સૂર્ય નામના એ ઇન્દ્ર છે અને સૂર્ય ઘણા જ છે આથી જાતિવાચક એ ઇન્દ્ર છે. પેાપપન્નક વૈમાનિકમાં પ્રત્યેક કલ્પમાં એક-એક ઈન્દ્ર છે. સૌધમ શક, અશાનમાં ઈશાન સનત્કુમારમાં સનન્કુમાર, માહેન્દ્રમાં માહેન્દ્ર, બ્રહ્મલાકમાં ‘બ્રહ્મ' લાન્તકમાં લાન્તક, મહાશુક્રમાં મહાશુષ્ક, સહસ્રારમાં સહસ્રાર આનત—પ્રાણત નામક અને કલ્પામાં એક પ્રાણત આરણુ અને અચ્યુત કલ્પોમાં એક અશ્રુત નામક ઈન્દ્ર છે, અચ્યુતકલ્પથી આગળ નવ ગ્રેવેયકામાં અને પાંચ અનુત્તર-વિમાનેમાં ઈન્દ્ર આદિના ભેદ નથી, તેઓ કલ્પાતીત છે. ત્યાંના બધાં દેવ સ્વતંત્ર હાવાથી અહમિદ્ર છે અને પ્રાયઃગમનઆગમનથી રહિત છે. આમતેમ આવાગમન કરતાં નથી. સ્થાનોંગસૂત્રના બીજા સ્થાનના ત્રીજા ઉદ્દેશકમાં કહ્યુ` છે—— એ અસુરકુમારેન્દ્ર કહેવામાં આવ્યા છે. ચમર અને લિ. એ નાગકુમાર કહેવાયા છે. ધરણુ અને ભૂતાનન્દ બે સુવર્ણ કુમારેન્દ્ર કહેવામાં આવ્યા છે વેણુદેવ અને વેણુદાલી એ વિદ્યકુમારેન્દ્ર કહેવામાં આવ્યા છે—હિર અને રિસહુ એ અગ્નિકુમારેન્દ્ર કહેવામાં આવ્યા છે. અગ્નિશિખ અને અગ્નિમાણવ. એ દ્વીપકુમારેન્દ્ર પૂર્ણ અને વિશિષ્ટ એ ઉત્તુદ્ધિકુમારા છે— જલકાન્ત અને જલપ્રભ, બે દિશાકુમારેન્દ્ર અમિતગતિ અને અમિતવાર્ટુન. વાયુકુમારેના બે ઇન્દ્ર કહેવામાં આવ્યા છે—વેલમ્બ અને પ્રભજન સ્તનિતકુમારાના એ ઇન્દ્ર કહેવામાં આવ્યા છે. ઘાષ તથા મહાધેાષ. વાનબ્યતામાં પિશાચેાના એ ઈન્દ્ર છે. કાળ અને મહાકાળ; ભૂતાના એ ઈન્દ્ર છે. સુરૂપ અને પ્રતિરૂપ, યક્ષેાના એ ઇન્દ્ર છે. પૂર્ણભદ્ર અને માણિભદ્ર; રાક્ષસે ના એ ઈન્દ્ર છે ભીમ અને મહાભીમ, કિન્નરેાના ઈન્દ્ર છે. કિન્નર અને કિપુરૂષ; કપુરૂષોના એ ઈન્દ્ર છે. સત્પુરૂષ અને મહાપુરૂષ; મહેારગેાના બે ઈન્દ્ર છે. ગીતતિ અને ગીતયશ. ઘરપા ‘સાળતા તેવા જાયવરિયાળ' ઇત્યાદિ સૂત્ર ઈશાનક૫ સુધીના દેવ કાયાથી પરચારણા કરે છે, અયુતકલ્પ સુધીના દેવ સ્પર્શ, રૂપ, શબ્દ અને મનથી પરિચારણા કરે છે, કલ્પાતીત દેવ પરિચારણા રહિત હાય છે, !! ૨૬ ॥ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૫૮ Page #273 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૪ દેવેની પરિચારણાનું નિરૂપણ સૂ. ૨૬ ૨૫૯ તત્વાર્થદીપિકા પૂર્વસૂત્રમાં ભવનપતિથી લઈને સર્વાર્થસિદ્ધ પર્યન્તના દેશમાં યથા ગ્ય ઈદ્રોની પ્રરૂપણ કરવામાં આવી છે. હવે દેવમાં વિષયસુખને ભેગવવાને પ્રકાર બતાવીએ છીએ અસુરકુમાર આદિ દસ ભવનપતિ, કિન્નર આદિ આઠ વનવ્યંતર, ચન્દ્ર-સૂર્ય વગેરે પાંચ જ્યોતિષ્ક તથા સૌધર્મ અને ઇશાન દેવકના દેવે કાયાથી મનુષ્યની માફક પ્રવિચાર અર્થાત્ મૈથુનસેવન કરે છે. સનત્કમાર, મહેન્દ્ર, બ્રાલેક, લાન્તક, મહાશુક, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અશ્રુત પર્યન્ત દસ દેવકેનાં વૈમાનિકે સ્પર્શ, રૂપ, શબ્દ અને મનથી મૈથુન સેવે છે–અર્થાત્ સનકુમાર અને મહેન્દ્ર કલ્પના દેવ-દેવાંગનાઓનાં સ્પર્શમાત્રથી વિષયભેગના સુખને અનુભવ કરીને પરમ પ્રીતી પ્રાપ્ત કરે છે એવી જ રીતે આ બંને કલ્પોમાં આવનારી દેવીઓ દેના સ્પર્શથી જ વિષય-સુખને અનુભવ કરે છે. બ્રહ્મલોક અને લાન્તક કલ્પના દેવ દેવાંગનાઓના શૃંગાર-પરિંપૂર્ણ વિલાસને, મનેઝ વેષભૂષાને તથા રૂપને નિરખવા માત્રથી રતિજન્ય સુખની અનુભૂતિ કરે છે. મહાશુક્ર અને સહસાર ક૯૫માં સ્થિત દેવ-દેવિઓના મનહર તથા મધુર સંગીત, મૃદુ મંદ મુશ્મરાહટથી યુક્ત આભૂષણોને અવાજ તથા વાણિને આલાપ સાંભળીને જ કામની તૃપ્તિ પ્રાપ્ત કરી લે છે. આનત, પ્રાણત, આરણ અને અચુત કલ્પના દેવ પોત-પોતાની દેવિઓના મનના સંકલ્પ માત્રથી જ કામગ-સંબંધી પરમ સુખને અનુભવ કરે છે. - નવ ગ્રેવેયકો તથા પાંચ અનુત્તર વિમોનાના કલ્પાતીત દેવ મૈથુન રહિત હોય છે અથતિ તેઓ મનથી પણ મૈથુન સેવન કરતાં નથી. તે કપાતીત દેને કલ્પપપન્નક દેવેની અપેક્ષાએ પણ પરમોત્કૃષ્ટ હર્ષ રૂપ સુખ પ્રાપ્ત રહે છે જે વિષયજનિત સુખથી પણ ઉત્તમકોટિનું અને વિલક્ષણ હોય છે. તેમનું વેદમેહનીય એટલા ઉપશાન્ત રહે છે કે તેમનામાં કામવાસના ઉત્પન્ન જ થતી નથી અને જ્યારે કામવાસના જ ઉત્પન્ન થતી નથી તે કામવેદનાને પ્રતિકાર કરવા માટે મૈથુનને વિચાર પણ કઈ રીતે ઉદ્ભવી શકે ? એ અહમિન્દ્ર દેવોને સદા સંતોષમય સુખ જ થતું રહે છે ૨૬ છે તવાર્થનિર્યુકિત-પહેલાં ભવનપતિઓથી લઈને સર્વાર્થસિદ્ધ સુધીના ચાર પ્રકારના દેના યથાયોગ્ય ઈન્દ્ર આદિને વિચાર કરવામાં આવ્યા છે. હવે એ પ્રતિપાદન કરીએ છીએ. કે બધાં દેવ ત્રણ પ્રકારના હોય છે. કઈ-કઈ દેવિઓવાળા અને મૈથુનસેવનારા કેઈ અદેવિક અને મૈથુનસેવનારા અને કઈ-કઈ અદેવિક અને અપ્રવીચાર–(મૈથુન ન સેવનારા). આ ત્રણ પ્રકારના દેવેની ક્રમશઃ પ્રરૂપણ કરીએ છીએ– અસુરકુમાર આદિ દસ ભવનપતિઓથી લઈને ઈશાન સુધીના પચ્ચીસ પ્રકારના દે કાયાની પ્રવીચાર કરે છે અર્થાત શરીરથી મૈથુનક્રિયા કરે છે. તેઓ સંકુલિષ્ટ કર્મોવાળા હોય છે આથી મનુષ્યની જેમ મૈથુનસુખને અનુભવ કરતા થકા, તીવ્ર આશયવાળા થઈને શારીરિક સંકલેષથી ઉત્પન્ન સ્પેશ સુખને પ્રાપ્ત કરીને પ્રીતિ પ્રાપ્ત કરે છે. આજ ભવનવાસિઓ, વાનવ્યંતર તિથ્ય અને સૌધર્મ તથા ઈશાન ક૯પમાં જ દેવિઓ ઉત્પન્ન થાય છે. બીજા ક૯૫થી ઉપર દેવિઓ ઉત્પન્ન થતી નથી આથી આ દેવલોકોને સદેવિક અને સપ્રવીચાર કહે છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૫૯ Page #274 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્રના સનત્યુમાર, માહેન્દ્ર, બ્રહ્મલેાક, લાન્તક, મહાશુક્ર, સહસ્રાર, આનત, પ્રાણત, આરણુ, અચ્યુત—આ દસ કાપપન્ન વૈમાનિક દેવ સ્પ, રૂપ, શબ્દ અને મનથી પ્રવીચાર અર્થાત્ મૈથુનસેવન કરે છે. ૨૬૦ સનત્યુમાર અને માહેન્દ્ર કલ્પમાં દેવિએ પેાતાના દેવેને-મૈથુન-સુખના અભિલાષી જાણીને તથા પેાતાના તરફ આદર ઉત્પન્ન થયા સમજીને વગર ખેલાવ્યે જ સ્વયં ઉપસ્થિત થઇ જાય છે. બ્રહ્મલોક અને લાન્તક કલ્પમાં દેવિએ જ્યારે પેાતાના દેવાને મૈથુનસુખના ઈચ્છુક જાણે છે ત્યારે તે જાતે હાજર થઈને પેાતાના દિવ્ય સર્વાંગસુન્દર હાવ-ભાવ-વિલાસ–ઉલ્લાસથી પૂણ પરમ મનેહર વેષ–પરિધાન તથા સૌન્દર્યને પ્રદર્શિત કરે છે. તેને જોઇને દેવાની કામપિપાસા શાન્ત થઈ જાય છે તેમજ તેએ ઘણા પ્રેમના અનુભવ માણે છે. મહાશુક્ર અને સહસ્રાર કલ્પના દેવાને જ્યારે કામવાસના ઉત્પન્ન થાય છે તેા તેમની નિયાગિની દેવિઓ આ જાણીને કાનેને સુખ પહોંચાડનાર એવા મનેહુર સગીતનું ગાન કરે છે. સંગીતશબ્દ તથા તેમના નુપૂર-મંજરી વગેરે અલંકારાના શબ્દોને સાંભળીને અને મધુર હાસ્ય-ઉલ્લાસથી પરિપૂર્ણ વચનાને સાંભળીને તે દેવ તૃપ્ત થઇ જાય છે. અને તેમની કામેચ્છા શાંત થઈ જાય છે. આનત, પ્રાણત, આરણુ અને અશ્રુત કલ્પામાં સ્થિત દેવ કામલેગના અભિલાષી થઈને પેાતાની દેવિએના સકલ્પ-ચિન્તન કરે છે. દેવિએના સકલ્પ કરવા માત્રથી જ તેઓ પરમ પ્રીતિ પ્રાપ્ત કરી લે છે અને કામતૃપ્તિના અનુભવ કરે છે. આ દેવ અદૈવિક અને સપ્રવીચાર કહેવાય છે. આનાથી ઉપર—ત્રૈવેયકા અને અનુત્તર વિમાનેાના દેવ કામભાગની ઈચ્છાથી પર હોય છે. તેમના ચિત્તમાં દેવિઓના સંકલ્પ પણ ઉદ્દભવતા નથી તેા પછી કામ વગેરેથી પ્રવીચાર કરવાના તા પ્રશ્ન જ કયાં રહે છે ? વેદમેહનીયનું ઉપશમન થઈ જવાથી તેઓ એટલા તા સુખીયા હાય છે કે કામસેવનની ઇચ્છા જ તેમના મનમાં ઉઠતી નથી. રૂપ, રસ, સ્પર્શાદિ પાંચ પ્રકારના વિષયનું સેવન કરવાથી જે સુખ ઉત્પન્ન થાય છે તેની અપેક્ષા તેમને અસ`ખ્યગણા સુખને અનુભવ થાય છે તે પરમસુખમાં તેઓ સતુષ્ટ રહે છે આ રીતે તે કપાતીત દેવ આત્મસમાધિજનિત સુખને ઉપભાગ કરતા રહે છે તેમને જે સુખાનુભવ થાય છે તે આ સંસારમાં અન્યત્ર અત્યન્ત દુર્લભ આ કારણથી તેએ ઇન્દ્રિયજનિત સ્પર્શ શબ્દ આદિ વિષયેાના સુખની અપેક્ષા કરતાં નથી અને હમેશા તૃપ્ત રહે છે. પ્રજ્ઞાપના સૂત્રના ૩૪માં પદમાં પ્રવીચારણાના વિષયમાં કહ્યું છે— પ્રશ્ન—ભગવન્ ! પ્રવીચારણા (કામસેવન) કેટલા પ્રકારની કહેવામાં આવી છે ? ઉત્તર—ગૌતમ ! પાંચ પ્રકારની કહેવામાં આવી છે-કાય રિચારણા, પ પરિચારણા, રૂપપરિચારણા, શબ્દપરિચારણા અને મનઃ પરચારણા. “ભવનવાસિ, વાનન્યન્તર, જ્યાતિષ્ઠ સૌધમ તથા ઈશાન કલ્પમાં દેવ કાયાથી રિચારણા કરે છે; સનત્યુમાર અને માહેન્દ્ર કાનાં દેવ સ્પર્શીથી પરિચારણા કરે છે, બ્રહ્મલેાક અને લાન્તક કપામાં રૂપથી પિરચારણા થાય છે, શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૬ ૦ Page #275 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૪ તિષ્ક દેવેની ગતિઆદિનું કથન સૂ. ૨૭ ર૬૧ મહાશુકે અને સહસાર કલ્પમાં દેવ શબ્દથી પરિચારણ કરે છે, આનત, પ્રાકૃત, આરણ અને અમ્રુત કપમાં દેવ મનથી પરિચારણા કરે છે, નૈવેયક અને અનુત્તરૌપપાતિક દેવ પરિચારણું રહિત હોય છે”— કપિપપન્ન અને કલ્પાતીત દેવના પ્રવીચારના વિષયમાં કહ્યું છે કે – બે દેવલોકમાં કાયાથી, એમાં સ્પર્શથી, બેમાં રૂપથી અને એમાં શબ્દથી અને ચારમાં મનના સંકલ્પથી પ્રવીચાર થાય છે બાકીનાં દેવ પરિચારણા રહિત હોય છે . ૧ દેના શરીર સાત ધાતુઓથી રહિત હોય છે આથી તેમનું વીર્ય સ્મલિત થતું નથી જ્યારે વેદની ઉદીરણ હઠી જાય છે ત્યારે તેમને સંક૯પ-સુખ ઉત્પન્ન થાય છે કે ૨૬ છે કોરિક એપથf ઈત્યાદિ સુત્રાથ–જ્યોતિષ્ક દેવ મેરૂ પર્વતની પ્રદક્ષિણા કરે છે, દિવસ રાત્રી વગેરે કાળના વિભાગના કારણ છે, મનુષ્યક્ષેત્રમાં અર્થાત્ અઢી દ્વીપમાં નિરન્તર ગમન કરે છે અને મનુષ્યથી બહાર સ્થિત છે. જે ર૭ | તત્વાર્થદીપિકા–પ્રથમ બતાવી દેવામાં આવ્યું છે કે ભવનવાસિઓથી લઈને સર્વાર્થ સિદ્ધ સુધીના દેવ કાયાથી સ્પર્શથી રૂપથી શબ્દથી અને મનથી મૈથુન સેવે છે અને કોઈ—કઈ દેવ પ્રવીચાર રહિત પણ હોય છે. હવે જ્યતિષ્ક દેવેની ગતિ તેમજ કાળ વિભાજનક વગેરેની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ– ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચ પ્રકારના તિષ્ક મેરૂ પર્વતની પરિક્રમા કરે છે. આ જ કાળના વિભાજનના કારણો છે અર્થાત્ તેમની ગતિના કારણે જ સમય, આવલિકા આદિ કાળના ભેદ થાય છે તેઓ નિત્ય અર્થાત્ અનવરત ગતિશીલ રહે છે–એક ક્ષણ માટે પણ તેમની ગતિને કઈ રોકી શકતું નથી–પરન્તુ મનુષ્ય ક્ષેત્રથી બહાર અર્થાત્ માનુષત્તર પર્વતથી આગળ તેઓ ભ્રમણ કરતાં નથી–સ્થિર રહે છે તે ર૭ | તત્વાર્થનિર્યુકિત–પૂર્વસૂત્રમાં ભવનપતિઓથી લઈને સર્વાર્થસિદ્ધ પર્યન્તના દેના વિષયોગ વગેરેનું યથાયોગ્ય વિવેચન કરવામાં આવ્યું છે. હવે જ્યાતિષ્ક દેની ગતિ આદિના વિષયમાં કહીએ છીએ– ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચ પ્રકારના તિષ્ક દેવ મનુષ્ય-ક્ષેત્રમાં અત માતષોત્તર પર્વત પર્યક્તના પીસ્તાલીશ લાખ ચેાજન લંબાઈ પહોળાઈવાળા અઢી દ્વીપમાં મેરૂ પર્વતની પ્રદક્ષિણ કરતા થકા નિરતર ગતિ કરતા રહે છે. આ જ જ્યોતિષ્ક દે કાળના વિભાગના કારણ છે અર્થાત્ સમય આવલિકા, શ્વાસોચ્છવાસ, સ્તોક લવ અને મહત્ત આદિ કાળના ભેદોના કારણ હોય છે. ચન્દ્ર, સૂર્ય આદિના સંચારથી જ ઘડી, પળ, ક્ષણ, પ્રહર, દિવસ, રાત, પક્ષ માસ, અયન, વર્ષ, ક૯૫ વગેરેનો વ્યવહાર થાય છે અન્યથા વ્યવહાર થઈ શક્તો નથી. આ રીતે ચન્દ્ર, સૂર્ય આદિ તિષ્ક દેa કાળવિભાગના કારણરૂપ છે. એટલું ચોકકસ છે કે આ તિષ્કદેવ મનુષ્ય-ક્ષેત્રથી બહાર સંચાર કરતા નથી પરંતુ સ્થિર રહે છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૬૧ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ તત્ત્વાર્થ સૂત્રને આ પ્રકારે જમ્મૂઢીપમાં ધાતકીખન્ડ દ્વીપમાં તથા અર્ધાં પુષ્કરદ્વીપમાં, એમ અઢી દ્વીપ પરિમિત મનુષ્ય-ક્ષેત્રમાં, માનુષોત્તર પતની અંદર-અંદરના વિસ્તારમાં જ ચન્દ્ર સૂર્ય વગેરે ચાલે છે તેનાથી આગળ ભ્રમણ કરતાં નથી–અવસ્થિત રહે છે. ધ્રુવ નામના તારા અવિચળ છે. તે મેરૂની પ્રદક્ષિણા કરતા થકો સંચાર કરતા નથી પરન્તુ તેના સિવાયના બીજા બધાં તારા અને ચન્દ્ર સૂર્ય આદિ મેરૂની પરિક્રમા કરતા થકા જ સંચાર કરે છે, તેમને જ કેન્દ્રમાં રાખીને ગતિની પ્રરૂપણા કરી છે. અથવા—ચન્દ્ર સૂર્ય આદિ કોઈ-કોઈ જ્યાતિષ્ક મેરૂની પ્રદક્ષિણા કરતા થકાં નિરન્તર ગતિશીલ છે તથા કાઈ કાઇ ધ્રુવતારા વગેરે જ્યાતિષ્ક મેરૂની પ્રદક્ષિણા ન કરતા થકા જ નિત્ય ગતિશીલ છે કારણ કે તે પણ પેાતાની વિધિમાં સંચાર કરતા રહે છે. જમ્મૂદ્રીપમાં એ સૂર્ય છે, લવણુસમુદ્રમાં ચાર સૂ છે, ધાતકીખંડ દ્વીપમાં ખાર સૂર્ય છે અને કાલેાધિ સમુદ્રમાં બેતાળીસ, સૂર્ય છે. અ પુષ્કરદ્વીપમાં ખેતેર સૂર્ય છે આમ બધાં મળીને મનુષ્યલાકમાં ૧૩૨ સૂર્ય છે મનુષ્યલેાકમાં ચન્દ્રમાએની પણ એટલી જ સંખ્યા છે. ભસ્મરાશિ આદિ ગ્રહ ૮૮ છે નક્ષત્ર ૨૮ છે. એક એક ચન્દ્રમાના-પરિવાર રૂપ તારા (૬૬૯૭૫૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦) છાસઠે હજાર નવસા પચાતેર કોડાકોડી છે. સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા આ બધાં જ્યાતિષ્ઠ તિછલાકમાં જ રહેલા છે. સૂર્ય પોતાના તાપથી પ્રકાશિત થતા તેમજ મેરૂની પ્રદક્ષિણા કરતા થકા સંચાર કરે છે. પ્રત્યેક સૂર્યાંનુ તાપક્ષેત્ર અન્દરની બાજુ સકાચાયેલું અને બહારની તરફ વિશાળ કલંબુ નામના ફુલના આકારનુ હાય છે. જમ્મૂઢીપમાં સૂર્ય નુ` વધુમાં વધુ તાપક્ષેત્ર પરિમાણુ સુડતાળીશ હજાર ખસેા તેસઠ ચેાજન—અને ચેાજનના એકવીસ સાઇઠાંશ ભાગ (૪૭૨૬૩૪) હાય છે. સૂર્યના એકસાચેારાશી મંડળ છે. સૂર્યના સર્વ ઉત્તરમાં અને સર્વ દક્ષિણમાં ઉડ્ડય થવાથી પાંચસેાદશ (૫૧૦) યેાજનનુ અંતર થાય છે. આ અંતર એકસા એ’શી (૧૮૦) યાજન જમ્મૂદ્રીપમાં અને ૩૩૦ યેાજન લવણુસમુદ્રમાં દેખી શકાય છે. ચન્દ્રમાના મ`ડળ પંદર (૧૫) છે જમ્મૂદ્રીપમાં સૂર્ય અને ચન્દ્ર જ્યારે સૌથી અંદરના મડળમાં હાય છે ત્યારે તેમનામાં નવ્વાણું હજાર છસેા ચાળીશ (૯૯,૬૪૦) યેાજનનુ અંતર હાય છે. સૂર્યના મંડળની લંબાઈ-પહેાળાઈ એક યેાજનના એકસઠ ભાગમાંથી અડતાળીશ ભાગ છે. ( ્) મનુષ્યલેાકની બહારના સૂર્યના વિમાન-મડળને વિસ્તાર ચાવીસ ચેાજન અને એકસઠ ભાગ (પ્) છે. મનુષ્યલેાકની બહાર સૂર્યના વિમાન મ`ડળનેા વિસ્તાર ખાર ચેાજન અને એક ચેાજનના એકસઠ ભાગ (૧૨૬) છે. ચન્દ્રમાના વિમાનમ ડળના વિસ્તાર ૬ છપ્પન્ન એકસાઠાંશ ભાગ છે. ગ્રહેાના વિમાનમ`ડળના વિસ્તાર અર્ધાં ચેાજનનેા છે. નક્ષત્રોના વિમાનમંડળના વિસ્તાર એક ગાઉના હાય છે. સૌથી મોટા તારાના વમાનમંડળના વિસ્તાર અર્ધા ગાઉના છે અને સહુથી નાના તારાના વિમાનમડળના વિસ્તાર પાંચસા ધનુષ્ય છે. પરંતુ મનુષ્ય ક્ષેત્રથી બહાર અર્થાત્ માનુષાન્તર પતના બ્રહદ્ દેશમાં જે સૂ વગેરે જ્યાતિષ્ઠ છે તે અવસ્થિત હાય છે, ભ્રમણ કરતાં નથી. તેમના વિમાનપ્રદેશ પણ અવસ્થિત શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ २५२ Page #277 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ. અ. ૪. જ્યોતિષ્ક દેની ગતિ આદિનું કથન સૂ. ૨૭ ૨૬૩ છે અને તેમની લેશ્યા-પ્રકાશ પણ અવસ્થિત જ છે જેવી રીતે મનુષ્યલોકમાં ગ્રહણ વગેરે થાય છે. એવું ત્યાં થતું નથી. ત્યાં કદી પણ તેમનામાં મલિનતા આવતી નથી. ત્યાં ગ્રહણ(ગ્રાસ)નું કેઈ કારણ જ નથી. ત્યાં સૂર્ય અને ચન્દ્રના સુખદાયી શીતોષ્ણ કિરણો હોય છે. ત્યાં ચન્દ્રમાં ન તે અત્યન્ત શીતલ છે. અથવા સૂર્ય ન અતિ ઉષ્ણ છે. - ત્યાં બધાં ચન્દ્રમાં અભિજિત નક્ષત્રના વેગથી જોડાયેલા હોય છે અને સૂર્ય પુષ્ય નક્ષત્રના યેગથી યુક્ત હોય છે અને તેઓ કયારેય પણ રકાતાં નથી. ૧ ચન્દ્ર, સૂર્ય અને ગ્રહ વગેરે પાંચે પ્રકારનાં તિષ્ક દેવ મનુષ્યલકની અંદર સંચારશીલ હોય છે. નિરન્તર ગતિ કરતાં રહે છે. પરા મનુષ્ય ક્ષેત્રની બહાર જે ચન્દ્ર, સૂર્ય, ગ્રહ; તારા અને નક્ષત્ર છે તેમાં ગતિ થતી નથી, તેઓ સંક્રમણ નહીં કરતા અવસ્થિત જ રહે છે. કા ભગવતી સૂત્રના શતક ૧૨, ઉદ્દેશક ૬ માં પણ આ જ કહે છે– પ્રશ્ન–ભગવન્! કયા કારણથી એવું કહેવામાં આવે છે કે સૂર્ય આદિત્ય સૂર્ય છે? ઉત્તરઃ –ગૌતમ ! સમય આવલિકા—ઉત્સર્પિણી અવસર્પિણી આદિનું વિભાજન સૂર્ય વડે જ થાય છે એ કારણે સૂર્યને આદિત્ય એ પ્રમાણે કહેવાય છે. આગળ પણ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના અગીયારમાં શતકના બારમાં ઉદ્દેશકમાં કહ્યું છે. પ્રમાણુકાળના કેટલા ભેદ છે ? જવાબ–પ્રમાણકાળ બે પ્રકારના કહેવામાં આવ્યા છે–દિવસ પ્રમાણકાળ અને ક્ષત્રિપ્રમાણુકાળ વગેરે. એ તે અગાઉ જ કહેવાઈ ગયું છે કે જમ્બુદ્વીપની ઉપર બે સૂર્ય છે, છપ્પન્ન નક્ષત્ર છે, એક રેર ગ્રહ છે. લવણસમુદ્રની ઉપર ચાર દિનમણિ છે, એકસો બાર નક્ષત્ર છે, ત્રણસે બાવન ગ્રહ છે, ધાતકીખંડ દ્વીપની ઉપર બાર સૂર્ય ત્રણસો છત્રીસ નક્ષત્ર અને છપ્પન ગ્રહ છે. કાલેદધિ, સમુદ્રની ઉપર બેંતાળીશ સૂર્ય એક હજાર એકસે છેતેર નક્ષત્ર અને ત્રણ હજાર છસે છનનું ગ્રહ છે. પુષ્કરાઈ દ્વીપમાં બેતર સૂર્ય છે, બે હજાર સોળ નક્ષત્ર છે અને ત્રણ હજાર ત્રણ છત્રીશ ગ્રહ છે. જે જગ્યાએ જેટલા સૂર્ય છે તે જગ્યાએ તેટલી જ સંખ્યામાં ચંદ્રમા પણ સમજી લેવા અને તેના આગળ સ્વયં યથાવત સમજવું. ૨૭ જેવા ઉત્તમુત્તર આ૩evમાવપુર્ણ ઈત્યાદિ સૂવાથ–દેવમાં ઉત્તરોત્તર આયુ, પ્રભાવ, સુખ ઘતિ લેશ્યાવિશુદ્ધિ ઈન્દ્રિયના વિષય અને અવધિના વિષે અધિક છે. પરંતુ ગતિ, શરીર, પરિગ્રહ અને અભિમાન ઓછા છે. ૨૮ તવાથદીપિકા–અગાઉ ચારેય નિકાયના દેવના પ્રવીચારનો તથા ઈન્દ્ર વગેરેના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે ભવનવાસિઓથી લઈને સર્વાર્થસિદ્ધ સુધીના દેના આયુષ્ય, પ્રભાવ, સુખ, કાન્તિ, વેશ્યાવિશુદ્ધિ વગેરેના વિષયમાં અધિકતા અને ન્યૂનતાનું પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૬ ૩ Page #278 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્રના વાનબ્યન્તરની અપેક્ષા જ્યાતિષ્કના, જ્યાતિષ્કની અપેક્ષા ભવનપતિના, ભવનપતિની અપેક્ષા વૈમાનિક આદિના આયુ પ્રભાવ અનુભાવ સુખ, તિ, લેશ્યાવિશુદ્ધિ યથા ધ્યેાગ્ય શુદ્ધિ’ ઈન્દ્રિયાના વિષય અને અવધિ જ્ઞાનના’વિષય અધિક–અધિક છે પરન્તુ ઉપરના દેવામાં ગતિ અર્થાત્ દેશાન્તરમાં ગમન શરીર પ્રમાણ અર્થાત્ ઉંચાઈ પરિગ્રહ મૂર્છા અને અભિમાન અહુકાર આ બધાં ઉત્તરાત્તર અલ્પ હાય છે. ર૮ા ૨૬૪ તત્ત્વાથ નિયુકિત—પ્રથમ ભવનપતિએથી લઈને સર્વાંÖસિદ્ધ પન્ત બધાં દેવાના યથા ચેાગ્ય વિષયભાગ, ઉપભાગ, તથા ઇન્દ્ર આદિના સ્વરૂપનું પ્રરૂપણુ કરવામાં આવ્યુ હવે એ નિરૂપણ કરીએ છીએ કે પૂર્વ` કહેલાં બધાં દેવામાં પહેલાવાળાની અપેક્ષા પછીના દેવામાં આયુ, પ્રભાવ, સુખ, લેશ્યાવિશુદ્ધિ ઇન્દ્રિય વિષય અને અવધિજ્ઞાનના વિષય અધિક–અધિક હોય છે પરંતુ ગતિ, શરીરપ્રમાણ પરિગ્રહ અને અભિમાન એછા હોય છે— અસુરકુમાર આદિ ભવનપતિ, કિન્નર આદિ વાનન્યન્તર, ચન્દ્ર સૂર્ય આદિ જ્યાતિષ્ઠ અને સૌધર્મી –ઈશાનથી લઈને સર્વાથ`સિદ્ધ સુધીના વૈમાનિક દેવેમાં પૂર્વ-પૂર્વ દેવાની અપેક્ષા ઉંત્તરાત્તર અર્થાત્ પછી-પછીના દેવામાં આયુ અર્થાત્ સ્થિતિ, પ્રભાવ અર્થાત્ અનુભાવ, સુખ, દ્યુતિ અર્થાત કાન્તિ, લેશ્યાવિશુદ્ધિ અર્થાત્ કાળી, નીલી, કાપાત, પીળી, પદ્મ અને શુકલ લેશ્યાઓની શુદ્ધિ ઇન્દ્રિયોના વિષય અને અવધિજ્ઞાનના વિષય અધિક-અધિક હાય છે. આ રીતે પહેલા–પહેલાં દેવાની સરખામણીએ પછી-પછીના દેવ આયુમાં અધિક છે. નિગ્રહ કરવા—અનુગ્રહ કરવા, વિક્રિયા કરવી તથા પરાભિયાગ કરવા, આ બધાં પ્રભાવ’ કહેવાય છે. પૂર્વ-પૂર્વના દેવેની અપેક્ષા ઉત્તરાત્તર દેવામાં પ્રભાવ વધારે હાય છે. આવી જ રીતે સુખ, કાન્તિ, લેસ્યાની વિશુદ્ધતા ઇન્દ્રિયા દ્વારા પાત-પાતાના વિષયાને ગ્રહણ કરવાની શક્તિ અને અવધિજ્ઞાન એ બધાં પણ પહેલા-પહેલાના દેવાની અપેક્ષા પછી-પછીના દેવામાં વિશેષ હાય છે તાત્પય એ છે કે પૂર્વવત્તી દેવ પેાતાની ઇન્દ્રિયા વડે જેટલી દૂરની વસ્તુઆનું ગ્રહણ કરે છે; ઉત્તરાત્તર દેવ તેમની અપેક્ષા અધિક દૂરના પદાર્થો-વિષયાને જાણે છે આનું કારણુ એ છ કે ઉત્તરાત્તર દેવ ઉત્કૃષ્ટ ગુણેાવાળા અપતર સકલેશવાળા હાય છે. અવધિજ્ઞાન પણ પૂર્વ-પૂર્વી દેવાની અપેક્ષા ઉત્તરાત્તર દેવામાં વિશેષ જોવા મળે છે. દા.ત. સૌધમ અને ઈશાન કલ્પના દૈવા અવધિજ્ઞાન દ્વારા નીચે રત્નપ્રભાના ચરમાત—છેવટના ભાગ સુધી જોઈ-જાણી શકે છે. તિછી દિશામાં અસખ્યાત દ્વીપ સમુદ્રો પન્ત જાણે જુએ છે અને ઉપર પાત પેાતાના વિમાના સુધી અર્થાત્ વિમાનાની ધન્ત સુધી જાણે દેખે છે. સનન્કુમાર અને માહેન્દ્ર કલ્પના દેવ નીચે શરાપ્રભા પૃથ્વીના અન્તિમ ભાગ સુધી જુએ જાણે છે, તિછી દિશામાં અસંખ્યાતદ્વીપ સમુદ્રોને જાણે જીવે અને ઉપર ઉપર પાત-પેાતાના વિમાનાની ધ્વજા સુધી જાણે-જુવે છે. આ રીતે અવધિફ્તાનના ક્ષેત્ર પછી-પછીના દેવાના અધિક-અધિક હાય છે. વિજય, વૈજયન્ત આદિ પાંચ અનુત્તર વિમાનેાના દેવ પેાતાના અવિધજ્ઞાન દ્વારા એક દેશ તે લેાકને જાણે જુવે છે પરંતુ દેશાન્તરમાં ગમન રૂપ ગતિ શરીરની લંબાઈ પરિગ્રહ અને શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૬ ૪ Page #279 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૪ ભવનપત્યાદિ દેના આયુ પ્રભાવ વિગેરેનું નિરૂપણ સૂ. ૨૮ ૨૯૫ અભિમાન એ બધાં પૂર્વ-પૂર્વ દેવોની અપેક્ષા ઉત્તરોત્તર દેવના ઓછા હોય છે જેવી રીતે બે સાગરની જઘન્ય સ્થિતિવાળા દેવ નીચે સાતમી પૃથ્વી સુધી જાય છે અને તિછી દિશામાં અસંખ્યાત દ્વીપ સમુદ્રો સુધી જઈ શકે છે. અસુરકુમાર દેવ ત્રીજી પૃથ્વી સુધી જાય છે આ દેવ તેમના પૂર્વભવના સાથી-મિત્રને શાતા ઉપજાવવા માટે અને પૂર્વભવના વૈરીને વંદના પહોંચાડવા આશયથી ત્યાં જાય છે. (ભગ શ૦ ૩ ઉ૦૨ સૂ૦ ૧) તેનાથી આગળ ભૂતકાળમાં કયારેય પણ ગયા નથી. વર્તમાનકાળમાં કયારેય પણ જતાં નથી અને ભવિષ્યમાં કયારેય પણ જશે નહીં. ઉપર દેવમાં મહાનુભાવતા અધિક હોય છે અને માધ્ય–ભાવ પણ અધિક હોય છે આમ–તેમ જવામાં તેમને રુચિ થતી નથી. અસુરકુમારોથી લઈને સૌધર્મ-ઈશાન ક૯પ સુધીના દેવોના શરીર સાત હાથ ઊંચા હોય છે એથી આગળના બે-બે કોમાં સહસ્ત્રાર ક૯ય પર્યન્ત, એક-એકની ઉંચાઈ ઓછી થતી જાય છે. સનસ્કુમાર અને મહેન્દ્ર કપમાં દેવેની ઉંચાઈ છ હાથની હોય છે બ્રા અને લાન્તક કલ્પમાં દેવોની ઉંચાઈ પાંચ હાથની હોય છે. મહાશુક અને સહસ્ત્રાર કપમાં દેવની ઉંચાઈ ચાર હાથની હોય છે. આનત, પ્રાકૃત, આરણ અને અશ્રુત માં દેના શરીર ત્રણ હાથ ઉંચા હોય છે. રૈિવેયક વિમાનના દેવાના શરીરની ઉંચાઈ બે હાથની છે. પાંચ અનુત્તરોપપાતિક દેવામાં વિજયાદિ ચાર વિમાનના દેના શરીર એક હાથના હોય છે અને સર્વાર્થસિદ્ધ દેના શરીર થોડા ઓછા-એક હાથના જ હોય છે. હવે વૈમાનિકના વિમાનોની સંખ્યા બતાવીએ છીએ સૌધર્મ દેવલોકમાં બત્રીસ લાખ વિમાન છે. ઈશાન દેવલેકમાં અઠયાવીસ લાખ, સનકુમાર માં બાર લાખ, મહેન્દ્રમાં આઠ લાખ, બ્રહ્મસેકમાં ચાર લાખ, લાન્તકમાં પચાસ હજાર, મહાશકમાં ચાળીસ હજાર, સહસ્ત્રારમાં છ હજાર તથા આનત પ્રાણત આરણ અને અચુત કપોમાં સાત વિમાન છે તે પૈકી આનત પ્રાણત, બે દેવલોકમાં ચાર વિમાન છે અને આરણ અયુત આ બે દેવલોકમાં ત્રણસો વિમાન છે એમ સાતસો વિમાન છે. રૈવેયક ત્રિકમાં ક્રમશઃ એકસો અગીયાર, એકસો સાત અને એકસો વિમાન હોય છે. પાંચ અનુત્તરમાં પાંચ જ વિમાન છે. એવી જ રીતે સ્થાન, પરિવાર શક્તિ, વિષય સમ્પત્તિ અને સ્થિતિ આદિનું અભિમાન પછી પછીના દેવનું પહેલાં-પહેલાના દેવેની અપેક્ષાએ ઓછું હોય છે. પછી–પછીના દે ઉત્કૃષ્ટ સુખના ભાગી હોય છે. પ્રજ્ઞાપના સૂત્રના ૨૧માં શરીરપદમાં કહ્યું છે– પ્રશ્ન-–ભગવદ્ ! ભવનવાસિઓમાં જે અસુરકુમાર દેવ છે તેમના વૈક્રિય શરીરની અવગાહના કેટલી મોટી છે ? ઉત્તર–ગૌતમ ! અસુરકુમાર દેવેની અવગાહના બે પ્રકારની કહેવામાં આવી છે પહેલી ભવધારણીય શરીરની અર્થાત્ તે ભવમાં હમેશાં રહેનારી મૂળ શરીરની અવગાહના અને બીજી ૩૪ શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ ૨૬૫ Page #280 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્રના ૨૬૬ ઉત્તર વૈક્રિય અર્થાત્ કદી કદી વિક્રિયા લબ્ધિથી બનાવવામાં આવનારા શરીરની અવગાહના, તેમના ભવધારણીય શરીરની અવગાહના જઘન્ય આંગળીના અસંખ્યાતમાં ભાગની અને ઉત્કૃષ્ટ સાત હાથની હાય છે. ઉત્તર વૈક્રિય શરીરની જઘન્ય અવગાહના આંગળીના સ`ખ્યાતમાં ભાગની અને ઉત્કૃષ્ટ એક લાખ ચેાજનની હાય છે. એવી જ રીતે સ્તનિતકુમારા સુધી સમજવુ. સામાન્ય રૂપથી વાનવ્યન્તાની જયાતિષ્કાની તથા સૌધમ અને ઇશાન દેવાની અવગાહના પણ પૂર્વકિત જ છે. અશ્રુત કલ્પ સુધીના દેવાના ઉત્તર વૈક્રિય શરીરની અવગાહુના આવી જ રીતે અર્થાત્ એક લાખ યેાજનની છે. સનત્ક્રુમાર કલ્પના દેવાના ભવધારણીય શરીરની અવગાહના જઘન્ય આંગળીના અસંખ્યાતમાં ભાગની અને ઉત્કૃષ્ટ છ હાથની છે. માહેન્દ્ર કલ્પમાં પણ એટલી જ અવગાહના છે. બ્રહ્મલોક અને લાન્તક કલ્પામાં પાંચ હાથની મહાશુક્ર અને સહસ્રાર કલ્પમાં ચાર હાથની તથા આનત પ્રાણત આરણુ અને અચ્યુત કલ્પમાં ત્રણ હાથની અવગાહના હાય છે. પ્રશ્ન—ત્રૈવેયક કલ્પાતીત વૈમાનિક પચેન્દ્રિય દેવાના વૈક્રિય શરીરની અવગાહના કેટલી માટી છે? ઉત્તર—ગૌતમ ! ત્રૈવેયક દેવામાં એક ભવધારણીય શરીરની અવગાહના હાય છે. (ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના હેાતી નથી કારણ કે તે દેવ ઉત્તર વૈક્રિય શરીર બનાવતાં નથીતેમનામાં એવી ઉત્સુકતા-ઉત્કંઠા હાતી નથી.) ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના આંગળીના અસ`ખ્યાતમાં ભાગની અને ઉત્કૃષ્ટ એ હાથની હાય છે. અનુત્તર વિમાનાના દેવાના વિષયમાં પણ આવું જ સમજવાનું છે અર્થાત્ તેમનામાં પણ ભવધારણીય શરીરની જ અવગાડુના હાય છે અને તે એક હાથની જ હેાય છે. ઉત્તર વૈકિય શરીર તેએ પણ મનાવતા નથી. પ્રજ્ઞાપના સૂત્રના ૩૩ માં અધિપદમાં કહ્યુ છે— ! પ્રશ્ન—ભગવન્ ! અસુરકુમાર અવધિજ્ઞાન દ્વારા કેટલાં ક્ષેત્રને જાણે દેખે છે? ઉત્તર—ગૌતમ જઘન્ય પચીસ યેાજન, ઉત્કૃષ્ટ અસ`ખ્યાત દ્વીપ-સમુદ્રોને અવધિજ્ઞાનથી જાણે—જીવે છે. નાગકુમાર્ અવધિજ્ઞાનથી જઘન્ય પચીસ ચેાજન અને ઉત્કૃષ્ટ-સ×ખ્યાત દ્વીપસમુદ્રાને જાણે-જીવે છે. એજ રીતે સ્તનિતકુમારાની સુધી સમજવું. વાનન્યન્તર નાગકુમારેાની માક જાણે જુએ છે, પ્રશ્ન—ભગવન્ ! જ્યાતિષ્ઠ દેવ અવધિ જ્ઞાનથી કેટલાં ક્ષેત્રને જાણે–જુવે છે? ઉત્તર-ગૌતમ ! જધન્યથી સંખ્યાત દ્વીપ સમુદ્રાને અને ઉત્કૃષ્ટથી પણુ સખ્યાત દ્વીપ સમુદ્રોને અવધિજ્ઞાનથી જાણે દેખે છે. પ્રશ્ન—સૌધમ કલ્પના દેવ અધિજ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે-જીવે છે ? ઉત્તર-ગૌતમ ! જઘન્ય આંગળીના અસ`ખ્યાતમાં ભાગને ઉત્કૃષ્ટ નીચે આ રત્નપ્રભા પૃથ્વીના નીચલા અંતિમ ભાગ સુધી, તિર્થં અસંખ્યાત દ્વીપ-સમુદ્રો સુધી, ઉપર પાતપેાતાના વિમાના સુધી અવધજ્ઞાન દ્વારા જાણે જુવે છે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૬ ૬ Page #281 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૪ ભવનપત્યાદિ દેવાના આયુ પ્રભાવવિગેરેનું નિરૂપણ સૂ. ૨૮ ૨૬૭ ઈશાન કલ્પના દેવ પણ એટલું જ જાણે જીવે છે. સનત્કુમાર નીચે ખીજી શ`રા પ્રભા પૃથ્વીના નીચલા ચરમાન્ત સુધી જાણે છે. માહેન્દ્ર દેવ પણ એટલુ જ જાણે-જીવે છે, બ્રહ્મલેાક અને લાન્તક કલ્પના દેવ ત્રીજી પૃથ્વીના ચરમાન્ત સુધી જાણે-જીવે છે. મહાશુષ્ક અને સહુસાર કલ્પના દેવ ચેથી પકપ્રભા પૃથ્વીના નીચલા ચરમાન્ત સુધી જાણેજુવે છે. આનત, પ્રાણત, આરણ અને અચ્યુત દેવ નીચે પાંચમી ધૂમપ્રભાના નીચલા ચરમાન્તક સુધી, અધસ્તન અને મધ્યમ ત્રૈવેયકના દેવ નીચે છઠ્ઠી તમા નામની પૃથ્વીના નીચલા ચરમાન્ત સુધી જાણેજુવે છે. પ્રશ્નન—પરિતન ત્રૈવેયકાના દેવ અવધિજ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે-જુવે છે ? ઉત્તર—ગૌતમ ! જઘન્ય આંગળીના અસંખ્યાતમાં ભાગને, ઉત્કૃષ્ટ નીચે સાતમી પૃથ્વીના નીચલા ચરમાન્ત સુધી, તિર્છા અસંખ્યાત દ્વીપ-સમુદ્રો સુધી, ઉપર પાતપાતાના વિમાનાની ધજા-પતાકા સુધી અવધિજ્ઞાનથી-જાણે-જુવે છે? પ્રશ્ન-ભગવન્ ! અનુત્તરૌપપાતિક દેવ કેટલા ક્ષેત્રને અવધિજ્ઞાનથી જાણે-જુએ છે ? ઉત્તર——ગૌત્તમ ! સભિન્ન (થેાડાં એછા) લેાકને જાણે–જુવે છે૫ ૨૮૫ શ્રી જૈનશાસ્ત્રાચાય જૈનધર્માદિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત તત્ત્વા–સૂત્રની દીપિકા--અનેનિયુક્તિ નામક વ્યાખ્યાના ચેાથેા અધ્યાય સમાસઃ ॥ ૪ ॥ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ २५७ Page #282 -------------------------------------------------------------------------- ________________ પંચમ અધ્યાય 'अनुभकम्मे पावे' સૂત્રાર્થ અશુભ કર્મ પાપ કહેવાય છે કે ૧ તવાર્થદીપિકા–ચતુર્થ અધ્યાયમાં ક્રમપ્રાપ્ત પુણ્યતત્વના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હવે અનુક્રમથી આવતા પાતત્ત્વનું વિવેચન સદરહુ પાંચમાં અધ્યાયમાં કરવામાં આવશે. સર્વ પ્રથમ પાપતત્ત્વનું લક્ષણ કહીએ છીએ. અશુભ અર્થાત અકુશળ અથવા પીડાકારી કર્મને પાંપ કહે છે. પાપના અઢાર ભેદ છે તે આ મુજબ છે –(૧) પ્રાણાતિપાત (૨) મૃષાવાદ (૩) અદત્તાદાન (૪) મૈથુન (૫) પરિગ્રહ (૬) કંધ (૭) માન (૮) માયા (૯) લેભ (૧૦) રાગ (૧૧) છેષ (૧૨) કલહ (૧૩) અભ્યાખ્યાન (૧૪) પૈશુન્ય (૧૫) પર પરિવાદ (૧૬) રતિ–અરતિ (૧૭) અષામૃષા અને (૧૮) મિથ્યાદર્શનશલ્ય છે ૧છે તવાર્થનિર્યુકિત-જીવ અજીવ આદિ નવ તત્વે પૈકી પહેલાના ચાર અધ્યાયમાં ક્રમથી જીવ, અજવ, બન્ધ અને પુણ્ય તત્વનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે કમ પ્રાપ્ત પાંચમાં પાપ તત્ત્વનું વિવેચન કરવા માટે પાંચમો અધ્યાય શરૂ કરવામાં આવે છે. તેનું પ્રથમ સૂત્ર આ પ્રમાણે છે –“ગુમ ઘરે અશુભ અર્થાત અકુશળ કર્મ પાપ કહેવાય છે. પાપ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છેપં–પંકિલ અર્થાત્ મલિનતાને માપથતિ-જે પ્રાપ્ત કરાવે છે તે પાપ અથવા પં-ક્ષેમને, આ—બધી તરફથી, સંપૂર્ણ રીતે જે, પતિ-પી જાય છે-નાશ કરી નાખે છે તે પાપ અથવા પાનં–પા અર્થાત્ પ્રાણિઓના આત્માનન્દરસના પાનને જે આનોરિ–ગ્રહણ કરી લે છે અર્થાત જેના કારણે જીવ આત્માનન્દના રસપાનથી વંચિત થઈ જાય છે તેને પાપ કહે છે અથવા નરક આદિ દુર્ગતિએને જે પ્રાપ્ત કરે છે તે પાપ કહેવાય છે અથવા આત્માને કર્મ-રજથી જે જરાયતિ–મલીન કરે છે. તે પાપ છે. પાપ અઢાર પ્રકારના છે–(૧) પ્રાણાતિપાત (૨) મૃષાવાદ (૩) તેય (૪) અબ્રહ્મચર્ય (૫) પરિગ્રહ (૬) ક્રોધ (૭) માન (૮) માયા (૯) લેભ (૧૦) રાગ (૧૧) શ્રેષ (૧૨) કલહ (૧૩) અભ્યાખ્યાન (૧૪) પૈશૂન્ય (૧૫) પર પરિવાદ (૧૬) રતિ-અરતિ (૧૭) માયામૃષા અને (૧૭) મિથ્યાદર્શનશલ્ય. એમના અર્થ નીચે મુજબ છે. (૧) પ્રાણાતિપાત –પ્રાણનો નાશ કરે. (૨) મૃષાવાદ :–અસત્ય ભાષણ કરવું (૩) તેય—અદત્તાદાન –ચેરી (૪) અબ્રહ્મચર્ય :–મૈથુન-કુશીલ (પ) પરિગ્રહ : મમત્વ, તૃષ્ણા (૬) ક્રાધ :-મનમાં બળવું શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૬૮ Page #283 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. પ. પાપકર્મના ઉપભેગના પ્રકારનું નિરૂપણ સૂ. ૨ ૨૬૯ (૭) માન :–અહંકાર–ગર્વ (૮) માયા –-કપટ (૯) લાભ –ગૃદ્ધિ (૧૦) રાગ –પ્રેમ (૧૧) શ્રેષ :–અપ્રીતિ. (૧૨) કલહ –પારસ્પરિક વૈમનસ્યજનક શબ્દયુદ્ધ (૧૩) અભ્યાખ્યાન –કઈ પર જુઠું દષારોપણ કરવું (૧૪) પશુન્ય –બીજાની ચાડી ખાવી (૧૫) પર પરિવાદ ––બીજાની નિન્દા–કુથલી કરવી (૧૬) રતિ–અરતિ :...સાંસારિક વિષયમાં રાગ, ધર્મમાં અપ્રીતિ (૧૭) માયામૃષા :-કપટપૂર્વક મિથ્યા ભાષણ કરવું (૧૮) મિથ્યાદર્શનશલ્ય :–કુદેવ, કુગુરૂ, કુધર્મ પર શ્રદ્ધા રાખવી એ ત્રણ શલ્ય છે. ૧ 'तब्भोगो बासीइ मेएणं' સૂત્રાર્થ–પાપનું ફળ ખાંશી પ્રકારથી ભગવાય છે કે ૨ તત્ત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં પાપકર્મના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યું હવે તેના ઉપભેગના ખ્યાંશી પ્રકારનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ– પૂર્વોક્ત સ્વરૂપવાળા, અઢાર પ્રકારથી બાંધેલા પાપ કર્મનો ભોગ અર્થાત્ દુઃખ રૂપ ફળનેઅનુભવ ખ્યાંશી પ્રકારથી થાય છે અર્થાત્ પાપના ફળભેળ સાધન વ્યાંશી પ્રકારના છે. તે આ પ્રમાણે છે – જ્ઞાનાવરણ (૫) દર્શનાવરણ (૯), આસાતવેદનીય (૯), મેહનીય (૨૬–મેહનીયની સમ્યકત્વ પ્રકૃતિ અને સભ્ય, મિથ્યાત્વ પ્રકૃતિને છોડીને–કારણ કે આ બે પ્રકૃતિએને બન્ય થતો નથી. એક માત્ર મિથ્યાત્વને બન્ધ થાય છે, તે જ ઉદયના સમયે ત્રણ રૂપમાં પરિણત થઈ જાય છે), નરકાયુ (૧), નીચગોત્ર (૧), અન્તરાય (૫), નરકગતિ (૧), નરકગતિ–આનુપૂવી (૧), એકેન્દ્રિય-જાતિ વગેરે જાતિઓ (૪) દસ સંહનન અને સંસ્થાન (૧૦) અપ્રશસ્ત વર્ણ, ગંધ, રસ, સ્પર્શ (૪) ઉપઘાત (૧) અપ્રશસ્ત વિહાગતિ સ્થાવર સૂક્ષમ અપર્યાપ્ત સાધારણ અસ્થિર-અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય અને અયશ: કીર્તિ નામ કમ એ બધા (૧૧) મળીને એંશી ભેદ થયા એમાં સમ્યકત્વ મેહનીય અને મિશ્રમેહનીય ભેદને આમેજ કરવાથી પાપ કમના ફલેપભેગના ખ્યાંશી પ્રકાર થાય છે ૨ તત્વાર્થનિયુકિત-પાપકર્મનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે હવે પાપકર્મના દુઃખ રૂપ ફળ ભેગવવાના ખ્યાંશી પ્રકાર કહીએ છીએ પાપકર્મના ફળભગ વ્યાંશી પ્રકારથી થાય છે. આ વ્યાંશી પ્રકાર આ પ્રમાણે છે–પાંચ જ્ઞાનાવરણ, નવ દર્શનાવરણ, અસાતવેદનીય, મિથ્યાત્વ, સોળ કષાય, નવ ને કષાય નરકાયું શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૬૯ Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ તત્ત્વાર્થસૂત્રને નરકગતિ તિર્યંચગતિ, એકેન્દ્રિય જાતિ, કીન્દ્રિય જાતિ, ત્રિઈન્દ્રિય જાતિ, ચતુરિન્દ્રિયજાતિ, સમચતુર સંસ્થાન સિવાયના પાંચ સંસ્થાન, વજીર્ષભનારા સંહનન સિવાયના પાંચ સંહનન અપ્રશસ્ત વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ, નરકગત્યાનુપૂવી, તિર્યંચગાત્યાનુપૂવી ઉપઘાત, પ્રશસ્ત વિહાગતિ, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ શરીર અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અયશકીર્તિ, નીચગોત્ર અને પાંચ અન્તરાય. પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય આ છે –(૧) આભિનિબંધિક જ્ઞાનાવરણીય (૨) શ્રુતજ્ઞાનાવરણીય (૩) અવધિ જ્ઞાનાવરણીય (૪) મન:પર્યવજ્ઞાનાવરણીય અને (૫) કેવળ જ્ઞાનાવરણય. સ્થાનાંગસૂત્રના પાંચમા સ્થાનના ત્રીજા ઉદ્દેશકમાં કહ્યું છે—પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય કર્મ કહેવામાં આવેલ છે–આભિનિબોધક જ્ઞાનાવરણીય, શ્રત જ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય મન:પર્યવજ્ઞાનાવરણીય, અયશકીર્તિ નીચગોત્ર અને પાંચ પ્રકારના અન્તરાય અને કેવળજ્ઞાનાવરણીય. દર્શનાવરણીયના નવ પ્રકાર છે–ચક્ષુદર્શનાવરણ અચક્ષુદર્શનાવરણ અવધિ દર્શનાવરણ, કેવળદર્શનાવરણ નિદ્રા, નિદ્રા--નિદ્રા, પ્રચલા, પ્રચલા--પ્રચલા અને ત્યાનધેિ. સ્થાનાંગસૂત્રના નવમાં સ્થાનમાં કહ્યું છે–દશનાવરણીય કર્મ નવ પ્રકારના કહેવામાં આવ્યા છે—(૧) નિદ્રા (૨) નિદ્રા-નિદ્રા (૩) પ્રચલા (૪) પ્રચલા-પ્રચલા (૫) સ્યાનદ્ધિ (૬) ચક્ષુદર્શનાવરણ (૭) અચક્ષુદર્શનાવરણ (૮) અવધિદર્શનાવરણ અને (૯) કેવળદર્શનાવરણ. પ્રજ્ઞાપના સૂત્રનાં ૨૩ માં પદના બીજા ઉદ્દેશકમાં કહ્યું છે—“અસાતવેદનીય સાતવેદનીય કર્મ પુણ્યપ્રકૃતિમાં પરિગણિત કરવામાં આવ્યા છે. મિથ્યાત્વવેદનીય રૂપ મિથ્યાત્વ એકજ પ્રકારનું છે. પ્રજ્ઞાપનામાં ૨૩માં કર્મબંધપદના બીજા ઉદ્દેશકમાં કહ્યું છે – પ્રશ્ન–ભગવન્! મેહનીય કર્મ કેટલાના પ્રકારના છે? ઉત્તર–ગૌતમ ! બે પ્રકારના કહ્યા છે—દર્શનમેહનીય અને ચારિત્રમેહનીય. પ્રશ્ન–ભગવદ્ ! દર્શનમેહનીય કર્મ કેટલા પ્રકારના છે? ઉત્તર--ગૌતમ ! ત્રણ પ્રકારના છે–સમ્યકૂવવેદનીય મિથ્યાત્વવેદનીય અને સમ્યગૃમિથ્યાત્વવેદનીય. અત્રે જે કે દર્શનમેહનીય કમ ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે તે પણ સમ્યક્ત્વવેદનીય અને સમ્યગૂ મિથ્યાત્વવેદનીય પ્રકૃતિઓ પુણ્યરૂપ પરિણુત હોય છે, પાપકર્મ રૂપ નહીં. આથી પાપકર્મમાં કેવળ મિથ્યાત્વ કર્મની જ ગણતરી કરવામાં આવી છે. સેળ કષાય આ મુજબ છે. – અનન્તાનુબંધી ક્રોધ અનન્તાનુબન્ધી માન, અનન્તાનુબન્ધી માયા, અનન્તાનુબંધી લોભ, અપ્રત્યાખ્યાન ક્રોધ, અપ્રત્યાખ્યાન માન, અપ્રત્યાખ્યાન માયા, અપ્રત્યાખ્યાન લેભ, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, પ્રત્યાખ્યાનાવરણ માન, પ્રત્યાખ્યાનાવરણ માયા, પ્રત્યાખ્યાનાવરણ લોભ, સંજવલન ક્રોધ, સંજ્વલન માન, સંજવલન માયા અને સંજ્વલન લોભ, આ વર્ણનપ્રજ્ઞાપના સૂત્રના ૨૩માં કર્મબન્ધ પદમાં બીજા ઉદ્દેશકમાં આ જ પ્રમાણે કહ્યાં છે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ २७० Page #285 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ. અ. ૫. પાપકર્માંના ઉપલેગના પ્રકારાનું નિરૂપણુ સૂ . ૨ ૨૭૧ નવ નાકષાય આ પ્રકારે છે--(1) સ્ત્રીવેદ (૨) પુરૂષવેદ (૩) નપુ ંસકવેદ (૪) હાસ્ય (૫) રતિ (૬) અતિ, (૭) ભય (૮) શૈાક (૯) બ્રુગુપ્સા. પ્રજ્ઞાપના સૂત્રના ૨૩ માં કર્માંધ નામના પદ બીજા ઉદ્દેશકમાંકહ્યુ છે. પ્રશ્ન--ભગવન્ ! ચારિત્રમેહનીય કેટલાં પ્રકારના કહ્યાં છે ! ઉત્તર--ગૌતમ ! એ પ્રકારના છે—કષાયવેદનીય તથા નાકષાયવેદનીય. પ્રશ્ન—ભગવન્ ! નાકષાયવદનીય કમ કેટલાં પ્રકારના છે ? ઉત્તર--ગૌતમ ! નવ પ્રકારના છે—જે ઉપર બતાવી દેવામાં આવ્યા છે. આયુકમની પ્રકૃતિએમાં એક નરકાચુ જ પાપમાં પરિણિત છે. જો કે પ્રજ્ઞાપનાસૂત્રના ૨૩ માં પદ્મના બીજા ઉર્દૂદેશકમાં આ પ્રમાણે કહ્યું છે- પ્રશ્ન-ભગવન્ ! આયુષ્યકમ કેટલા પ્રકારના છે ? ઉત્તર--ગૌતમ ! ચાર પ્રકારના છે—નૈરયિકાયુ તિ ક્યુ મનુષ્યાયુ અને દેવાયુ અહીં આયુકના ચાર ભેદ ખતાવવામાં આવ્યા છે. તાપણુ અન્તના ત્રણ આયુ જીવાને પ્રિય હાવાને લીધે પુણ્યકમની ગણતરીમાં લેવામાં આવ્યા છે. આથી ખાકી રહેલા એક નરકાયુની જ પાપકમ માં ગણતરી કરવામાં આવી છે. નરકગતિ અને તિય ચગતિ આ બંને પાપકમની અન્તર્ગીત છે. પૃથ્વીકાયિક આદિની એકેન્દ્રિય જાતિ, શ`ખ છીપ આદિની દ્વીન્દ્રિય જાતિ, કીડી, માંકણુ વગેરેની તેન્દ્રિય, જાતિ, માખી વગેરેની ચૌઇન્દ્રિય જાતિ આચાર જાતિએ પાપકમ માં સમ્મિલિત છે. પંચેન્દ્રિય જાતિને પુણ્યકર્મીમાં સમાવેશ છે. વઋષભ નારાચસહનનને છેડીને શેષ પાંચ સહનન કીલિકા સ’નન અને સેવાત્ત સહુનન પાપકમના અન્તગત છે. એવી જ રીતે સમચતુરસ્રસ સ્થાનને ખાદ્ય કરતાં શેષ પાંચ સંસ્થાન પાપકર્મ માં અન્તગત છે તે આ રીતે છે. ન્યગ્રોધપરિમંડળ, સાદિ કુબ્જ, વામન અને હુન્ડક, અપ્રશસ્ત રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પણ પાપકમાં ગણાય છે એવી જ રીતે નરક ગત્યાનુપૂર્વી અને તિય ગત્યાનુપૂર્વી પણ પાપકમમાં સમ્મિલિત છે. વિગ્રહ––અન્તરાલ ગતિમાં વર્તીમાન જીવના ક્ષેત્રસન્નિવેશક્રમને આનુપૂર્વી કહે છે અન્તરાલગતિ એ પ્રકારની છે—ઋજવી (સીધી-જેમાં વળવું ન પડે) અને વક્રા (વળાંકવાળી) બંનેમાં આનુપૂર્વી નામકમ ના ઉદય હાય છે. ઉપઘાત નામકમાં પણ પાપપ્રકૃતિ છે કારણ કે તે પોતાના જ શરીરના અંગોપાંગેાના ઉપઘાતના કારણરૂપ છે. અપ્રશસ્તવિહાયે ગતિ પણ પાપકમ છે અને સ્થાવર નામક પણ પાપમાં જ પિરણિત છે કારણ કે તેના ઉદયથી સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ થાય છે. અપર્યાપ્ત નામક પણ પાપપ્રકૃતિ છેકારણ કે તેના ઉદયથી પર્યાપ્તિની પૂર્ણ રૂપથી પ્રાપ્તિ થતી નથી. જે કમના ઉદયથી યથાયેાગ્ય પર્યાપ્તિ પૂરી થઈ શકતી નથી અને અપર્યાપ્ત અવસ્થામાં જ મૃત્યુ થઈ જાય છે તે અપર્યાપ્ત નામકમ કહેવાય છે, શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૦૧ Page #286 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્રના સાધારણુ શરીર નામકમ પણ પાપ છે કારણ કે તેના ફળસ્વરૂપ આવા શરીરની પ્રાપ્તિ થાય છે જે અનન્ત જીવા માટે સાધારણ (એક જ શરીર) હાય છે. કિસલય (કુંપળ) નિગેાદ અને વાકંદ વગેરેના આવી જ જાતના સાધારણ શરીર હોય છે. ત્યાં જેમ પિરભાગ એક જીવના હાય છે તેવા જ અનેક જીવેાના હાય છે. ૨૭૨ અસ્થિર નામકમ પણ પાપકમ જ છે, કારણ કે તેના ઉદયથી શરીરના અસ્થિર અવચવ ઉત્પન્ન થાય છે જેમને આ કર્મના ઉદય થાય છે. તેના શરીરના અવયવેામાં સ્થિરતા હેાતી નથી. અશુભ નામકમ પણ પાપપ્રકૃતિ છે. કારણ કે એના ઉદ્દયથી શરીરના ચરણ વગેરે અવયવ અશેાભિત થાય છે, જે કમના ઉદ્દયથી શરીરના મસ્તક વગેરે અવયવ સુશાલિત થાય તે શુભક પુણ્યમાં પરિગણિત છે. એવી જ રીતે દુર્ભાગ્યના પિતા દુર્લીંગ નામક પણ પાપકમ છે તે મનની અપ્રિયતા જનક છે. અનાદેય નામકમ પણ પાપપ્રકૃતિરૂપ એના ઉદયથી મનુષ્યના વચન માન્ય થતાં નથી પૂર્વ ચાજિત વ્યવસ્થા મુજબની વાતા કહેવા છતાં પણુ લાકે તેની વાત માનતા નથી તેમજ તેના આગમન પ્રસંગે તેનું સન્માન–સત્કાર પણ કરતા નથી કોઈ રુચિ દર્શાવતા નથી. દુઃસ્વર નામકમ પણ પાપપ્રકૃતિ રૂપ છે આના ઉદયથી જીવને સ્વર કાનનેઅપ્રિય થઈ પડે છે જેવી રીતે ગધેડાના અવાજ, સાંભળનારાઓને અપ્રિય પ્રતીત થાય છે. કારણ કે એના ઉદયથી સત્કૃત્ય કરવા ઉદયથી ચાંડાળ, શિકારી, માછીમાર વ્યાપ્યાપ્રજ્ઞપ્તિ—-ભગવતી સૂત્રના આઠમાં શતકના નવમાં ઉદ્દેશકમાં કહ્યું છે—જાતિના ગવ કરવાથી, કુળનુ અભિમાન રાખવાથી, રૂપમદ, લાભમદ, તપમ, સૂત્રમદ અશ્વ મદ કરનાર નીચ ગાત્ર ખાંધે છે. અયશ કીર્ત્તિ નામકમ પણ પાપકમ કહેવાય છે છતાં પણ જગતમાં અપયશ અને અપકીત્તિ ફેલાય છે. નીચગેાત્ર કમ પણ પાપરૂપ છે કારણ કે તેના દાસી વગેરેના રૂપમાં પણ જન્મ ધારણ કરવા પડે છે. આવી રીતે પાંચ અન્તરાયકર્મ પણ પાપક છે. દાનાન્તરાય, લાભાન્તરાય, ભાગાન્તરાય ઉપભાગાન્તરાય તેમજ વીર્યાંન્તરાય એ પાંચ પ્રકારના અન્તરાયકમ છે. ભગવતી (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ) સૂત્રમાં આઠમાં શતકના નવમાં ઉદ્દેશકમાં કહ્યુ છે—દાનમાં અન્તરાય (વિન્ન-મુશ્કેલી) નાખવાથી લાભમાં અન્તરાય નાખવાથી ભાગમાં અન્તરાય નાખવાથી અને વીર્યમાં અન્તરાય નાખવાથી અન્તરાય કર્મ અધાય છે. રા 'णाणदंसणाणं पडिययाइहिं णाणदंसणावरणं' સુત્રા—જ્ઞાન અને દનની પ્રત્યેનીકતા વગેરેથી મધાય છે. પ્રા જ્ઞાનાવરણ અને દશનાવારણ કમ ભાગવાય છે એ બતાવવામાં તત્ત્વાથ દીપિકા—પૂ*સૂત્રમાં પાપકમ ખ્યાંશી પ્રકારે આવ્યું. હવે જ્ઞાનાવરણુ કમ અંધાવાનું કારણ દર્શાવીએ છીએ- શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ २७२ Page #287 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૫ પાપકર્મ બંધના કારણેનું નિરૂપણ સૂ. ૩ ૨૭૩ જાણવા –રાન અને દર્શનની પ્રત્યેનીક્તા વગેરે કરવાથી પંચવિધ જ્ઞાનાવરણ અને નવવિધ દર્શનાવરણ કર્મ બંધાય છે. પ્રત્યુનીકતા આદિ શબ્દથી ભગવતી સૂત્રના આઠમાં શતકના નવમાં ઉદ્દેશકમાં કહેવામાં આવેલા પદોનું અહીં ગ્રહણ કરવાનું છે તે આ પ્રમાણે છેજ્ઞાન અને દર્શન પ્રત્યુનીકતા (૧) નિહ્નવતા (૨) અન્તરાય (૩) પ્રàષ (૪) આત્માશાતના (૫) અને વિસંવાદનગ (૬) આ છે કારણોથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મો બંધાય છે. જેવા તત્વાર્થનિર્યુકિત-પૂર્વસૂત્રમાં જ્ઞાનાવરણ વગેરે ખ્યાંશી પ્રકારના પાપોના સ્વરૂપ કહેવામાં આવ્યા હવે તે પૈકી પ્રથમ પાંચ પ્રકારના જ્ઞાનાવરણ અને નવ પ્રકારના દર્શનાવરણ પાપકર્મના બન્ધના કારણો બતાવીએ છીએ “બાળvir” વગેરે જ્ઞાન અને દર્શનની પ્રત્યનીક્તા આદિ કરવાથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મો બંધાય છે. જ્ઞાન-મતિ, શ્રત, અવધિ, મનઃ પર્યવ અને કેવળજ્ઞાનના ભેદથી પાંચ પ્રકારના હોય છે. દર્શન-ચક્ષુ, અચક્ષુ અવધિ અને કેવળદર્શનના ભેદથી ચાર પ્રકારના હોય છે આવી રીતે પાંચ પ્રકારના જ્ઞાનની અને ચાર પ્રકારના દર્શનની પ્રત્યનીતા આદિ છ ઉપઘાતક હોય છે. એમના આચરણથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મ બંધાય છે. જ્ઞાનના પાંચ ભેદ હોવાથી જ્ઞાનાવરણ પણ પાંચ પ્રકારના હોય છે, દર્શનાવરણ નવ પ્રકારના હોય છે–ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ અને કેવળદર્શનાવરણ તથા નિદ્રા, નિદ્રા-નિદ્રા, પ્રચલા, પ્રચલા–પ્રચલા અને ત્યાનદ્ધિ એમ નવ પ્રકારના છે. અહીં જ્ઞાનવિષયક પ્રત્યનીતા આદિ જ્ઞાનાવરણ પાપકર્મના બંધના કારણે અને દર્શનવિષયક પ્રત્યુનીકતા આદિ દર્શનાવરણ કર્મના બન્ધનરૂપ કારણ હોય છે એવું સમજવું ઘટે. અહીં આદિ શબ્દથી નિહ્નવતા અન્તરાય, પ્રષિ, અત્યાશાતના અને વિસંવાદનાયેગ, આ પદોને ગ્રહણ કરવા જોઈએ. ' અર્થાત જ્ઞાન અને દર્શનની પ્રત્યેનીકતા વગેરે છે કારણથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ બંધાય છે એ મુજબ કહેવું જોઈએ જેવી રીતે જ્ઞાન પ્રત્યેનીકતા (૧) જ્ઞાન નિદ્ભવતા (૨) જ્ઞાનાન્તરાય (૩) જ્ઞાનપ્રદ્વેષ (૪) જ્ઞાનની અત્યાશાતના (૫) અને જ્ઞાનને વિસંવાદનગ (૬) એ મુજબ એવી જ રીતે દર્શનવિષય પ્રત્યેનીક્તા વગેરેને પણ દર્શનની સાથે સાંકળી લેવા જોઈએ. અત્રે પ્રથમ જ્ઞાનાવરણ કર્મ બંધાવાના છ કારણોની વ્યાખ્યા કરવામાં આવે છે, જ્ઞાન-પ્રત્યનીતા–મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન, મન ૫ર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન આ પાંચ પ્રકારના જ્ઞાનના વિષયમાં અથવા ધર્મ-અધર્મના અભેદથી અર્થાત ધર્મથી ધમીનું ગ્રહણ કરવાથી મતિધ્રુતાનિ પાંચ જ્ઞાનવાળાઓની પ્રત્યનીતા અર્થત શ્રુતજ્ઞાનાદિક વિરુદ્ધ આચરણ કરવાથી અગર શ્રુતજ્ઞાનાદિવાળાઓમાં વિરુદ્ધ આચરણ કરવાની પ્રવૃત્તિ રાખવાથી તથા જ્ઞાનને નિદ્ભવ કરવાથી કોઈ કઈને પૂછે અથવા શ્રુતજ્ઞાનાદિના સાધન માગે ત્યારે જ્ઞાન અથવા જ્ઞાનના સાધને પિતાની પાસે હોવા છતાં પણ કલુષિત ભાવે એવું કહેવું કે હું જાણતો નથી અથવા મારી પાસે તે વસ્તુ જ નથી, આ જ્ઞાન નિદ્ભવ છે--આ પ્રકારના જ્ઞાન નિદ્વવથી અથવા શ્રત પ્રદાતા ગુરૂજનના નિહ્નવથી અ૫લાપથી તથા જ્ઞાનાન્તરાયથી કલુષિતભાવથી જ્ઞાનપ્રાપ્તિમાં કોઈને અડચણ પહોંચાડવાથી તથા જ્ઞાનપ્રદ્વેષથી શ્રુતાદિકમાં અથવા કૃતાદિજ્ઞાનવાળા ગુરુજનેમાં ૩૫ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨ ૭૩ Page #288 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ તત્વાર્થસૂત્રને અપ્રીતિ રાખવાથી તથા જ્ઞાનાત્યાશાતનાથી-સૂતાદિ જ્ઞાનની અથવા કૃતાદિજ્ઞાનશાળી પુરૂષોની અવહેલના કરવાથી તથા “બાળવિલવાણાનો જ્ઞાન અને અજ્ઞાની માણસને નિષ્ફળ બતાવતી ચેષ્ટા કરતા રહેવાથી, આ છે કારણથી જ્ઞાનાવરણકર્મ બંધાય છે. એવી જ રીતે દર્શનના દર્શનવાળાના તથા દર્શનના સાધનોની પણ પ્રત્યનીતા વગેરે છે, નવ પ્રકારના દર્શનાવરણ કર્મબંધનના કારણ હોય છે. એ જાણી શકાય છે. કારણ કે કારણભૂત અધ્યવસાય વિશેષ અર્થાત્ આત્માનું પરિણામ વિશેષ જે પ્રત્યાનીકતા વગેરે છે. એનાથી નવ પ્રકારના દર્શનાવરણ કર્મ બંધાય છે. અહીં ચક્ષુદર્શનાવરણ (૧) અચક્ષુદર્શનાવરણ (૨) અવધિદર્શનાવરણ (૩) કેવળદર્શનાવરણ (૪) આ ચાર આવરણ તથા નિદ્રા (૧) નિદ્રા-નિદ્રા (૨) પ્રચલા (૩) પ્રચલા-પ્રચલા (૪) અને ત્યાન (૫) એ પાંચ પણ ચક્ષુદર્શન આદિ ચાર પ્રકારના દર્શનના વિઘાતક હેવાથી દર્શન નાવરણ પદથી કહેવામાં આવે છે. આ રીતે દશનાવરણ કર્મ નવ પ્રકારના કહેવાય છે. અત્રે જ્ઞાનાવરણ કર્મ જ્ઞાન સંબંધી પ્રત્યનીતા આદિ છ કારણોથી બંધાય છે અને તે તે જ્ઞાનના આવરણ રૂપ પાંચ પ્રકારથી ભગવાય છે. આવી જ રીતે દર્શનાવરણ કર્મ દર્શન સંબંધી પ્રત્યનીતા વગેરે છ કારણોથી બંધાય છે અને ચક્ષુર્દશનાવરણ વગેરે ચાર અને નિદ્રા વગેરે પાંચ એવા નવ પ્રકારથી ભગવાય છે. ભગવતીસૂત્રના ૮ માં શતકના માં ઉદ્દેશકમાં કહ્યું છે–ભગવન! કયા કમના ઉદયથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે ? ગૌતમ ! જ્ઞાન પ્રત્યેનીકતા (દુશ્મનાવટ- વિધ)થી જ્ઞાનને અપલાપ કરવાથી જ્ઞાનસંપાદનમાં અન્તરાય નાખવાથી, જ્ઞાન સંબંધી પ્રષથી જ્ઞાનની અશાતના કરવાથી અને જ્ઞાન સંબંધી વિસંવાદન કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. જે કારણોથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે તેજ કારણોથી દર્શનાવરણ કર્મ પણ બંધાય છે. તફાવત એટલે જ છે કે જ્ઞાન સંબંધી પ્રત્યેનીકતા વગેરેથી જ્ઞાનાવરણ અને દર્શન સંબંધી પ્રત્યનીતાથી દર્શનાવરણ કર્મ બંધાય છે. ફા 'असायावेयणिज्जं परदुक्खणयाइहिं' સૂવાથ–પરપીડન વગેરેથી અશાતા વેદનીય કર્મ બંધાય છે. જો તત્વાર્થદીપિકા પૂર્વસૂત્રમાં જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મબન્ધના કારણે વર્ણવવામાં આવ્યા હવે પાપ તત્ત્વના પ્રસંગથી અશાતા વેદનીય કર્મબંધનના કારણો રજુ કરીએ છીએ. “અનાયાથf વગેરે. અશાતા વેદનીય કર્મ પરદુઃખનતો આદિ બાર કારણથી બંધાય છે, તેનાથી જીવને શારીરિક અને માનસિક અશાતા ઉપજે છે. આદિ શબ્દ વડે સંગૃહીત બાર કારણો આ રહ્યાં– (૧) પરદુઃખનતા–બીજાને અશાતા પહોંચાડવી. (૨) પરશોચનતા–બીજાને શેક પહોંચાડે. ૩) પરજૂરણતા –બીજાને શરીરશેષણ જનક શોક. પહોંચાડે (૪) પરપનતા–બીજાને અદ્ભપાત થાય એ શક પહોંચાડે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨ ૭૪ Page #289 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૫. અશાતા વેદનીય કર્મબંધના કારણોનું નિરૂપણ સૂ. ૪ ૨૭૫ (૫) પરપિડાતા–બીજાને લાઠી વગેરેથી માર મારવો (૬) પરંપરિતાપનતા-બીજાને શારીરિક માનસિક વ્યથા કરવી. આવી જ રીતે પ્રાણભૂત જીવસના વિષયમાં પણ પૂર્વોકત દુઃખનતા આદિ છએનું સમાચરણ કરવું (૬+૪=૧૨) આ બાર પ્રકારના કારણોથી જીવને અશાતા વેદનીય કર્મ બાંધવું પડે છે. જો તત્વાર્થનિર્યુકિત-પૂર્વસૂત્રમાં જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કમની પ્રત્યેનીકતા વગેરે છે, બન્ધના કારણે પ્રતિપાદિત કરવામાં આવ્યા છે હવે પાપ તત્ત્વના પ્રસંગથી અશાતા વેદનીય કમબન્ધના કારણેનું વિવરણ કરવામાં આવી રહ્યું છે– “જણાવેજ' વગેરે. જે કર્મના ઉદયથી સુખ દુઃખનો અનુભવ થાય તે વેદનીય કર્મ કહેવાય છે અથવા જે કમ સુખદુખના રૂપથી વેદન કરવા યોગ્ય હોય તે વેદનીય કહેવાય છે, તે વેદનીય કર્મ શાતા વેદનીય, અશાતા વેદનીયના ભેદથી બે પ્રકારના છે જેમાં શાતા વેદનીય પુણ્યપ્રકૃતિ જન્ય હોવાથી ચતુર્થ પુણ્યતત્ત્વ અધ્યાયમાં તેનું વિવેચન થઈ ચુકયું છે. અત્રે પાપતત્ત્વનું પ્રકરણ હોવાથી અશાતાદનીય કમની વ્યાખ્યા કરવામાં આવે છે. જે કમના ઉદયથી જીવને અશાતા અર્થાત્ દુઃખ ઉત્પન્ન થાય તો તે કર્મ અશાતા વેદ નીય કહેવાય છે. તે અશાતા વેદનીય કર્મનું બધૂન પરદુ:ખનતા આદિ બાર કારણેથી થાય છે જેનાથી જીવ શારીરિક તથા માનસિક અશાતાનો અનુભવ કરે છે. આ કારણો આ પ્રમાણે છે—(૧) પરદુઃખનતા–પિતાના સિવાય બીજાને દરેક પ્રકારે દુઃખ ઉપજાવવું (૨) પરશોચનતા બીજાને દીનતાજનક શોકમાં નાખવો (૩) પરજૂરણતા– બીજાને એવો શોક પહોંચાડવો જેનાથી તેનું શરીર શેષાઈ જય (૪ પરપનતા–જેનાથી અશ્રુનો ધોધ વહેવા માંડે લાળ ઝરવા માંડે એ પ્રકારનો દીલદ્રાવક ઉદ્વેગ પહોંચાડે (૫) પરપિટ્ટનતા—બીજાને લાઠી વગેરે આયુધોથી મારે (૬) પરંપરિતાપનતા – બીજને શારીરિક તથા માનસિક વ્યથા પહોંચાડવી–આ છ બેલા સમુચ્ચય જેને ધયાનમાં રાખીને કહેવામાં આવ્યા છે એવી જ રીતે પ્રાણભૂત જીવ અને સત્વના વિષયમાં પણ આ જ છ બેલેનું આચરણ કરવું એમ ૧૨ બેલ થયા જેનાથી જીવને અશાતા–વેદનીય કર્મ બંધાય છે. તે પ્રાણ ભૂત જીવસત્ત્વની વ્યાખ્યા આ પ્રમાણે છે વિકલેન્દ્રિય, કીદ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય પ્રાણ કહેવાય છે. જીવ શબ્દથી પંચેન્દ્રિય ગ્રહણ કરવામાં આવે છે. ભૂત શબ્દથી વનસ્પતિકાય અને પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એ સત્વ કહેવાય છે, વળી કહ્યું પણ છે –“પ્રજ-ઉદ-કિ ચતુઃ પ્રો ” વગેરે આ ચારેયને સંતાપ પહોંચાડવાથી, શાક પહોંચાડવાથી, સૂરણ-અર્થાત્ શરીર સુકાઈ જાય એવો શોક પહોંચાડવાથી, તેપન—જેનાથી અથુપાત થાય, બૂમાબૂમ કરવા લાગે એ જાતની ગ્લાની પહોંચાડવાથી, પિટ્ટન-લાઠી વગેરે સાધનાથી માર મારવાથી અને પરિતાપનશારીરિક માનસિક સન્તાપ પહોંચાડવાથી જીવને અશાતા-વેદનીય કર્મ બાંધવું પડે છે ૪ તિરારિ II ઈત્યાદિ સૂવાથ–તીર્થકર, આચાર્ય ઉપાધ્યાય, કુળ, ગણ, સંઘ, શ્રત, ધર્મ અને દેવેને અવર્ણવાદ કરવાથી મિથ્યાત્વને બંધ થાય છે. જે પ છે તત્વાર્થદીપિકા-ખાંશી પાપકર્મ પ્રકૃતિઓ–પૈકી પૂર્વસૂત્રમાં અશાતા વેદનીય કર્મના શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૭૫ Page #290 -------------------------------------------------------------------------- ________________ २७६ તત્ત્વા સૂત્રના અન્યના કારણેાની પ્રરૂપણા કરવામાં આવી હવે મિથ્યાત્વ મેાહનીય કમ બાંધવાના હેતુઓનુ વિવેચન કરવામાં આવે છે તીર્થંકરની આચાર્યાની ઉપાધ્યાયાની, કુળની ગણની, સંઘ, અર્થાત્ શ્રમણ શ્રમણી, શ્રાવક અને શ્રાવિકાઓના સમુદાયની, અર્જુðન્ત ભગવાન દ્વારા પ્રણીત અગોપાંગ સહિત આગમાની પાંચ મહાવ્રતાના સાધન ભૂત ધની, ચારે પ્રકારના દેવાની અર્થાત્ ભવનવાસિ વાનભ્યન્તર જ્યાતિષ્ક તેમજ વૈમાનિક દેવેની નિન્દા કરવાથી મિથ્યાત્વ કર્યું બંધાય છે ! પ તત્વા નિયુકત—અગાઉ જ્ઞાનાવરણીય આદિ જે ખ્યાંશી પ્રકારના પાપકમ ભાગ કહેવામાં આવ્યા હતા તે પૈકી મતિ આદિ પાંચ જ્ઞાનાવરણીયા ચક્ષુ દર્શનાવરણીય આદિ નવ દ નાવરણીઓ અને અશાતાવેદનીય પાપકમ બાંધવાના કારણેાનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે; હવે ક્રમપ્રાપ્ત મિથ્યાત્ત્વ દર્શનમેહનીય પાપકર્મીના અંધ હેતુઓનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ— તીર્થંકર આચાયૅ ઉપાધ્યાય, કુળ ગણુ, સંઘ, શ્રુત, ધમ અને દેવાને અવર્ણવાદ કરવાથી મિથ્યાત્વ કમ અધાય છે. સમ્પૂર્ણ જ્ઞાનાવરણુ કર્મના ક્ષયથી ઉત્પન્ન થનારા તેમજ સમસ્ત જ્ઞેય પદાર્થને જાણવાવાળા કેવળજ્ઞાનથી સમ્પન્ન તીર્થંકરાની અર્થાત્ શ્રી અરિહન્ત ભગવન્તાની આચાર્યની ઉપાધ્યાયની, જેએ સમ્યગ્નાન-દર્શન અને ચારિત્રથી સમ્પન્ન હેાય છે, રાગ દ્વેષ અથવા મેાડુના આવેશથી નિન્દા કરવાના કારણે અર્થાત્ અસત્ ભૂત દોષાને પ્રગટ કરવા રૂપ અવર્ણવાદ કરવાથી આવી જ રીતે કુળ અને ગણુના અવર્ણવાદ કરવાથી અથવા સમ્યક્ત્વ-જ્ઞાન સવર અને તપ રૂપ ચાર પ્રકારના સંઘના અવર્ણવાદ કરવાથી, તે જ રીતે તીર્થંકરા દ્વારા પ્રતિપાદિત આચારાંગથી લઈને દૃષ્ટિવાદ પર્યંન્તના, અંગેાના અનુવાદ રૂપ ઔપપાતિક વગેરે ઉપાંગેા સહિત શ્રુત-પ્રવચન-આગમને અવર્ણવાદ કરવાથી તથા પંચમહાવ્રતાથી ઉત્પન્ન થનારા ક્ષમા આદિ સ્વરૂપવાળા દશલક્ષણુ ક્ષમા આદિ ધર્માંના અવણુ - વાદ કરવાથી, તપ અને સયમની આરાધના કરીને દેવગતિ પ્રાપ્ત કરનારા તથા પરિપક્વ તપ અને બ્રહ્મચર્ય થી જેઓને દેવાયુની પ્રાપ્તિ થઈ છે એવા ભવનપતિ, વાનભ્યન્તર, જયાતિષ્ક અને વૈમાનિક દેવાને અવર્ણવાદ કરવાથી મિથ્યાત્વ રૂપ દશન મેાહનીય પાપકમ બંધાય છે. આ પૈકી તીથ કરાના અવળુ વાદ . આ રીતે થાય છે—અર્હન્ત નથી હેાતાં નથી તેએ જાણવા છતાં કેવાં ભાગ લેગવે છે ! સમવસરણ આદિ રૂપ પ્રાકૃતિને આશ્રય લે છે ! વગેરે આચાર્યાં અને ઉપાધ્યાય વગેરેના અવણુ વાદ જેમકે આ બાળક છે ! વગેરે કહેવુ એક જ ગુરૂના શિષ્યા જેઓ સાધુ હાય છેતેમને સમૂહ કુળ કહેવાય છે અને અનેક ગુરૂઓના શિષ્યાના સમૂહ ગણુ કહેવાય છે તેમના અવણૅ વાદ કરવાથી પણ મિથ્યાત્વ-મેહનીય બંધાય છે. શ્રમણ આદિના સંઘના અવર્ણવાદ જેમકે--આ સાધુએમાં તે માત્ર બાહ્ય શૌચના જ આચાર છે, પૂર્વજન્મમાં તેએ પાપ ઉપાર્જન કરીને આવ્યા છે, તેને લીધે જ વાળને લાંચ, આતાપના શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ २७५ Page #291 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ. અ. ૫. મિથ્યાત્વમેાહનીય ક`બંધના કારણેાનું નિરૂપણુ સૂ . ૫ ૨૭૭ વગેરેના દુ:ખા ભાગવે છે, તેએ કલહુપ્રિય છે, અસહનશીલ છે,તેઓએ પૂર્વભવમાં દાન આપ્યું નથી, પછીના જન્મમાં પણ દુ:ખ જ લાગવશે, વગેરે આ પ્રકારે જ સાધ્વીઓને અવર્ણવાદ પણ સમજવા અને શ્રાવક શ્રાવિકાઓના પણ અવણૅ વાદ આ ધેારણે જ સમજવાના છે. અથવા સામાન્ય રૂપથી સંઘને—અવર્ણવાદ કરવા, જેમ—ગધેડા, શિયાળ, કાગડાં અને કુતરાઓના સમૂહ પણ સંઘ જ ગણાય છે પછી સંઘમાં કોઈ વિશેષતા જ શું છે ? સંઘમાં કઈ પણ ગૌરવની વાત નથી. શ્રુતને અવર્ણવાદ જેવી રીતે—આગમ મૂર્ખાએની પ્રાકૃતભાષામાં લખાયું છે ! વ્રત દેહદમન પ્રાયશ્ચિત્ત, અને પ્રમાદના ઉપદેશની પુનરૂક્તિએ તેમાં ખડકેલી છે, ખાટા-ખેટા અપવાદો અતાવ્યાં છે, વગેરે— પૂર્ણ રૂપથી હિંસા વગેરેથી વિરતિરૂપ પાંચમહાવ્રત હેતુક તથા ક્ષમા આદિ દસ લક્ષ્ણાવાળા ધમના અવણુ વાદ આવી રીતે થાય છે—સ્વર્ગ અને માક્ષના કારણ રૂપ કહેવામાં આવતા ધમ પ્રત્યક્ષ આદિ પ્રમાણેાથી જાણી શકાતા નથી ધ અપ્રાણિક છે એવું કહી શકાતું નથી. પુદ્ગલ ધર્મ આ પદના વાચ્ય હેાઈ ન શકે કારણ કે ધર્મ પુદ્ગલ હાઈ શકે નહી. ધમ આત્માનુ પિરણામ પણ થઈ ન શકે કારણ કે તેને જો આત્માનુ પરિણામ કહીશું તેા ક્રેયાદિ પરિણામ પણ ધર્મ કહેવાશે. ભવનપતિ વાનન્યન્તર જયાતિષ્ક અને વૈમાનિક દેવાના અવણુ વાદ આ રીતે સમજવા જોઇ એ—ખીજા બળવાન દેવ અલપખળવાળા દેવેશને દૂર કરી પેાતાના કબ્જે કરી લે છે ? તેમની આંખા સ્થિર રહે છે આંખાની પાંપણ ફરકતી નથી તેએ અત્યંત અસભૂત દોષોને પ્રગટ કરાવાવાળા હાય છે. આવી જ રીતે તીવ્ર મિથ્યાત્વરૂપ પરિણામથી ખોટા માર્ગોના એધ આપવા લેાકેાની બુદ્ધિમાં ભેદ ઉત્પન્ન કરવા અર્થાત્ તેમની શ્રદ્ધાને ઢીલી પાડવી, આવેશને વશ થઈ વગર વિચાયે અપકૃત્ય કરી બેસવું, અસંયમી પુરૂષોના ગુણગાન ગાવા—આ બધાં સંસાર–વૃદ્ધિના મૂળ કારણઅનત સંસારને વધારવાના દર્શનમાહનીય રૂપ મિથ્યાત્વ પાપકમ બાંધવાના કારણેા ગણાય. સ્ સ્થાનાંગસૂત્રના સ્થાન ૫ ઉદ્દેશક ૨ માં કહ્યું છે--પાંચ કારણેાથી જીવ દુર્લભ ધિવાળા કર્માનું ઉપાર્જન કરે છે-(૧) અર્જુન્તાના અવણુવાદ કરવાથી (૨) અન્તે ભાખેલા ધના અવળુ વાદ કરવાથી (૩) આચાય અને ઉપાધ્યાયેાના અવર્ણવાદ કરવાથી (૪) ચતુવિ ધસ ંઘના અવર્ણવાદ કરવાથી (૫) પરિપકવ તપ અને બ્રહ્મચર્ય નું ફળ ભાગવનારા દેવાને અવણુ વાદ કરવાથી. પા 'तिव्यकसायजणियत्त परिणामेणं इत्याहि સૂત્રા—તીવ્ર કષાયના ઉદયથી ઉત્પન્ન આત્માના પરિણામેાથી ચારિત્રમેહનીય કમ અંધાય છે. પ્રા તત્ત્વાર્થં દીપિકા--પૂર્વસૂત્રમાં મિથ્યાત્વરૂપ દશ નમેાહનીય પાપકમ બાંધવાના કારણેાનુ સ્વરૂપ વર્ણવવામાં આવ્યું હવે અનન્તાતુબન્ધી ક્રોધ આદિ સાળ કષાયે। અને હાસ્ય વગેરે નવ અકષાયા માંધવાના કારણેા જોઈશુ.— શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ २७७ Page #292 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્રના તીવ્ર કષાયના કારણે આત્મામાં જે પરિણામ ઉત્પન્ન થાય છે તેનાથી સેાળ પ્રકારના કષાય વેદનીય અને નવ પ્રકારના અકષાય વૈદ્યનીય ચારિત્રમાહનીય પાકમાં બંધાય છે. તાત્પર્ય એ છે કે ક્રોધ, માન, માયા અને લાભ આદિ કષાયેના યથી આત્મામાં જે તીવ્ર પરિણામવિશેષ ઉત્પન્ન થાય છે તેનાથી સાળ પ્રકારના કષાયવેદનીય અને નવ પ્રકારનાં અકષાયવેદનીય પાપકમ અંધાય છે. પા ૨૭૮ તત્ત્વાથ નિયુકિત—અગાઉ ખ્યાંશી પ્રકારનાં પાપકમ'માંથી પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય નવ પ્રકારના દશનાવરણીય, સાતા—અસાતા વેદનીય અને મિથ્યાત્વ પાપકર્માંના બન્ધના હેતુઓનુ પ્રતિપાદન કરવામાં આવ્યું, હવે ક્રમપ્રાપ્ત સેાળ પ્રકારના ચારિત્રમેાહનીય પાપકમ બંધાવવાના કારણાનું પ્રતિપાદન કરીએ છીએ. તીવ્ર કષાયથી ઉત્પન્ન આત્માના પરિણામેથી સોળ કષાય તથા નવ અકષાય રૂપ ચારિત્ર મેાહનીય પાપકમ બધાય છે. ન્તિ અર્થાત્ જીવને નર્કગતિ વગેરે દુગતિમાં જે નાખે છે તેને કષાય કહે છે અથવા જથ્થો કહેતા જેમની દ્વારા જીવ સ`સાર પ્રતિ આકષિત કરાય છે તે કષાય. અથવા પતિ જે વિષય રૂપી તલવારથી પ્રાણિઓનેા ઘાત કરે તે અર્થાત્ સંસાર તેને જેનાથી આય–લાભ થાય તે કષાય અથવા ન્યતે કહેતાં સૌંસારરૂપી અટવી (વન)માં ગમન-આગમન રૂપ કાંટાએમાં પ્રાણી જેના વડે ઘસડાય છે તેમને કષાય કહે છે. અથવા જ્યને અર્થાત્ જેમની દ્વારા કમ ભૂમિ સુખ-દુઃખ આદિ ધાન્ય-ફળને અનુરૂપ બનાવાય છે તે કષાય છે. ક્રાધ, માન, માયા તથા લાભ એ ચાર, કષાયેાદયથી ઉત્પન્ન થનારાં આત્માના જે તીવ્ર પરિણામ અર્થાત્ અધ્યવસાય છે, જેવી રીતે રૂપ, રસ, ગન્ધ અને સ્પશ આદિ વિષયેામાં લેાલુપતા, અદેખાઇ, અસત્યભાષણ, વક્રતા, પરસ્ત્રી તરફ પ્રેમભાવ વગેરે, આવા પરિણમન વિશેષથી સેાળ કષાય વેદનીય અને નવ અષાયવેદનીય રૂપ ચારિત્રમેહનીય ક` બધાય છે આમાંથી સેાળ કષાય આ છે— અનન્તાનુબંધી ક્રાધ, માન, માયા લાભ (૪) અપ્રત્યાખ્યાની ક્રાધ, માન, માયા લેાભ (૪) પ્રત્યાખ્યાનાવરણુ ક્રેાધ, માન, માયા લેભ (૪), સંજવલન ક્રેાધ, માન, માયા લેાભ (૪) આ કષાયેાના ઉદય રૂપ તીવ્ર પરિણામ ચારિત્રમેહનીય બંધાવાના કારણેા છે. નવ અકષાય આ છે :(૧) હાસ્ય (૨) રતિ (૩) અતિ (૪) ભય (૫) જુગુપ્સા (૬) શાક (૭) સ્ત્રીવેદ (૮) પુરુષવેદ અને (૯) નપુસકવેદ. (૧) હાસ્યમેાહનીય કર્માંના ઉદયથી માઢુ પહેાળું કરીને હસવુ, દીનાભિલાષિત્વ કેન્દપ, મશ્કરી, અતિપ્રલાપ, હાસશીલતા આદિ હાસ્ય વેદનીય કમ બધાવવાના કારણેા છે, (૨) મેાહનીય કર્માંના ઉદયથી વિષયે તરફ ચિત્તની અભિરુચિ થવી, વિવિધ પ્રકારથી ક્રીડા કરવી, બીજાનાં મનને આકર્ષિત કરવું','અનેકરીતે રમણ કરવું, દુઃખના અભાવ—દેશાદિના વિષયમાં ઉત્સુકતા–પ્રીતિ—ઉત્પન્ન કરવી...વગેરે કારણેાથી રતિવેદનીય કર્મ બંધાય છે. (૩) માહનીય કર્માંના ઉદ્દયથી પાતાની જ તરફ ભયના પરિણામનું ઉત્પન્ન થવું, અન્યને ભય ઉપજાવવા, ઉપજવા, હીનતા થવી, ત્રાસ પામવા અગર, પમાડવા વગેરે ભય કર્મ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ २७८ Page #293 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ માંધવાના કારણ રૂપ હોય છે. (૪) માહનીય કમ”ના ઉડ્ડયથી ઉત્પન્ન થનારા મનેાવિકાર, પરરાજ, પ્રાદુર્ભાવ, રતિવિધ્વંસ પાપશીલતા, અશુભ કૃત્યામાં પ્રોત્સાહન, ચૌય આદિ અરતિવેદનીય પાપ કર્મ બાંધવાના કારણા છે. ચારિત્રમાહનીય પાપકમ બંધના કારણેાનુ નિરૂપણ સૂ. ૬ ૨૭૯ (૫) ધર્મનું આચરણ કરવામાં તત્પર શ્રમણુ, શ્રમણી, શ્રાવક શ્રાવિકાના કુશળ ક્રિયાના આચરણુ તરફ નફરત રાખવી, તેમની કુથલી કરવી વગેરે કારણેાથી જુગુપ્સા કમ બંધાય છે. (૬) ઇચ્છિત વસ્તુના વિયાગ અને અણગમતી વસ્તુની પ્રાપ્તિ થવાથી મનમાં શેકને ઉદ્વેગ થયા, શાકમાં ડૂબેલાં રહેવુ. બીજાને દુઃખ પહોંચાડવું, વગર કારણે શાકાતુર બન્યા રહેવુ', વગેરે કારણેાથી શાકવેદનીય કમ બધાય છે. (૭) અદેખાઈ અસત્યભાષણ, વક્રતા, પરસ્ત્રી લ'પટતા વગેરેથી સ્ત્રીવેદ બંધાય છે. (૮) સીધા–સરળ વ્યવહાર કરવાથી, પેાતાની સ્ત્રીમાં રતિપ્રિયતા હાવાથી, અદેખાઈ ના અભાવ થવાથી પુરૂષ વેદ કમ બંધાય છે. (૯) તીવ્ર ક્રાધ વગેરેથી પશુએના મુડનમાં રતિ થવી, સ્ત્રી અને પુરુષ બંનેની સાથે કામભેાગ સેવન કરવાની ઇચ્છા અથવા કુટેવ હૈાવી, શીલવ્રત તથા ગુણવાળાના તીવ્ર વિષયે પ્રતિ તીવ્ર અભિલાષા થવી આ બધાં નપુ ́સવેદ બંધાવાના કારણરૂપ છે. તાત્પર્ય એ છે કે પરમ ધનિષ્ઠ શ્રમણેાની નિન્દા કરવાથી, જેઓ ધર્માચરણ કરવામાં તત્પર છે તેમના ધર્માચરણમાં ખાધાએ નાખવાથી, દેશિવરત જનાના ધમ કૃત્યમાં અન્તરાય નાખવાથી, દારુ, માંસ તથા મદ્યના ભાગમાં ગુણુ સમજવાથી, ચારિત્રગુણને દૂષિત કરવાથી, કુત્સિત-ચારિત્રને સચ્ચરિત્ર સમજવાથી અને ખીજાનાં કષાયે તથા અકષાયાની ઉદીરણા કરવાથી માડુનીય કર્મ બંધાય છે. ભગવતીસૂત્રમાં કહ્યું છે—મેાહનીય ક—શરીરપ્રયાગની ખાખતમાં પ્રશ્નોત્તરી હૈ, ગૌતમ ! તીવ્ર ક્રાધ કરવાથી, તીવ્ર માન કરવાથી. તીવ્ર માયાના સેવનથી, તીવ્ર લાભથી, તીવ્ર દર્શીન માડુનીયથી અને તીવ્ર ચારિત્ર માહનીયથી મેાહનીય ક` બંધાય છે ॥ ૬ ॥ ‘મદ્દામ મન્નાપરિīr' ઇત્યાદિ સૂત્રા—મહારંભ, મહાપરિગ્રહ. પંચેન્દ્રિયવધ અને માંસભક્ષણથી નરકાયુ અંધાય છે ૭૫ તત્ત્વાર્થી દીપિકા—પૂર્વસૂત્રમાં સેાળ કષાયવેઢનીય અને નવ અકષાયવેદનીય પાપકર્માંના અન્યહેતુ પ્રત્તિપાદન કરવામાં આવ્યા હવે નરકાયુ કના ધાવાના કારણેાની પ્રરૂપણા કરીએ છીએ—મહાન્ આરભ, મહાન્ પરિગ્રહ, પંચેન્દ્રિય જીવાનેા વધ અને માંસાહાર કરવાથી નરકાયુ બંધાય છે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ પ્રાણિઓને દુ.ખ ઉપજાવનારી પ્રવૃત્તિ આરંભ કહેવાય છે. ક્ષેત્ર, વાસ્તુ (મકાન) હીરણ્ય (ચાંદી) સેાના વગેરે પરપદામાં મમત્ત્વ હોવા એ પરિગ્રહ છે. પોંચેન્દ્રિય-જીવાની હિંસા તથા માંસાહાર પ્રસિદ્ધ જ છે. આ ચાર કારણેાથી નરકાયુ કમ બંધાય છે. ૫૭૫ તત્ત્વાર્થનિયુકિત—પૂર્વક્તિ હેલી પાપકમ-પ્રકૃતિઓમાંથી પાંચ જ્ઞાનાવરણુ નવ દનાવરણુ, અસાતાવેદનીય, મિથ્યાત્વ, સાળ કષાયવેદનીય અને નવ અકષાય–વેદનીય પાપ ૨૭૯ Page #294 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થસૂત્રને કમેનાં બન્ધના કારણો બતાવવામાં આવ્યા છે. હવે કમપ્રાપ્ત નરકાયુ પાપકર્મના બંધહેતુઓનું કથન કરવામાં આવે છે મહારંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિયવધ અને માંસાહારથી નરકાયુ કર્મ બંધાય છે. પ્રાણાતિપાત જનક વ્યાપારને આરંભ કહે છે. ધન-ધાન્ય-ક્ષેત્ર-વાસ્તુ વગેરે બાહ્ય પદાર્થોમાં મમતા રાખવી પરિગ્રહ છે મહાન આરંભ અને મહાન પરિગ્રહ મહારંભ તથા મહાપરિગ્રહ કહેવાય છે. આનાથી તેમજ પંચેન્દ્રિય જીવેને વધ અને માંસ ભક્ષણ કરવાથી નરકાયુ કર્મ બંધાય છે. આ કથનને સારાંશ એ છે કે હિંસા આદિ ઘાતકી કર્મોથી સદા પ્રવૃત્ત રહેવાથી પારકી થાપણ ઓળવવાથી, ઇન્દ્રિય-વિષામાં અત્યન્ત રચ્યાપચ્યા રહેવાથી કૃષ્ણલેશ્યાના કારણે ઉત્પન્ન થનાર રૌદ્રધ્યાનથી, પંચેન્દ્રિય પ્રાણીના વધથી અને માંસાહાર આદિથી નરકાયુ પાપકર્મ બંધાય છે. સ્થાનાંગસૂત્રના ચોથા સ્થાનના ઉદ્દેશક ચેથામાં કહ્યું છે–ચાર કારણેથી નરકાયુ કર્મનું ઉપાર્જન થાય છે—મહાઆરંભ–કરવાથી, પચેન્દ્રિયના વધથી, મહાપરિગ્રહથી અને માંસભક્ષણ કરવાથી. ૭ ગોવત્તવિવાથઝિ’ ઈત્યાદિ સત્રાથ–મેગેની વકતા અને વિસંવાદથી અશુભ નામ કમ બંધાય છે . ૮ તત્વાર્થદીપિકા–આગળના સૂત્રમાં નરકાયુ પાપ કર્મ બાંધવાના કારણોની પ્રરૂપણ કરવામાં આવી, હવે ક્રમાનુસાર ચૈત્રીશ પ્રકારનાં અશુભ નામ કર્મ બંધાવાના કારણોની ચર્ચા કરીએ છીએ– ગની વકતા અને વિસંવાદથી અશુભ નામકર્મ બંધાય છે. ગને અર્થ થાય છે આત્માની એક વિશેષ શક્તિ જે કરણરૂપ હોય છે તેના ત્રણ પ્રકાર છે –મન, વચન અને કાયા તેની વક્રતાને અર્થ છે કુટિલતાપૂર્વક પ્રવૃત્તિ જેમકે મનથી કંઈક વિચારવું વચનથી કંઈ બીજું જ કહેવું તથા કાયાથી અન્ય પ્રકારની જ પ્રવૃત્તિ કરવી એને ગવતા કહે છે. વિસંવાદને આશય છે—અન્યથા પ્રવૃત્તિ, કરવી, બીજાને છેતરવા સૂત્રમાં–ચ પદને જે પ્રવેગ કરવામાં આવ્યો છે તેનાથી મિથ્યાદર્શન, પશુન્ય, ચંચલ-ચિત્તતા, ખોટું જોખવુંમાપવું અને બીજાની નિન્દા કરવી વગેરે અર્થ લેવામાં આવ્યા છે. આ ગવક્રતા અને વિસંવાદ આદિ કારણેથી–નરકગતિ આદિ ચેત્રીશ પ્રકારના અશુભ નામ કર્મ બંધાય છે ૮ તત્ત્વાર્થનિર્યુક્તિ-અગાઉ બતાવી દેવામાં આવ્યું છે કે મહાઆરંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિય વધ અને માંસાહારથી નરકની આયુ બંધાય છે હવે અનુક્રમથી પ્રાપ્ત નરકગતિ આદિ ચૈત્રીશ પ્રકારના નામ કર્મ બંધાવા રૂપ કારણે રજુ કરીએ છીએ યોગની વક્રતા અને વિસંવાદ કરવાથી અશુભ નામ કર્મ બંધાય છે. કાયા વચન અને મન આ ત્રણ ગ છે તેમની વક્રતા કહેતાં કુટિલતા પૂર્ણ પ્રવૃત્તિને ગવતા કહેવામાં આવેલ છે. અન્યથા પ્રવૃત્તિને વિસંવાદ કહે છે યોગ વક્રતા સ્વગત હોય છે જ્યારે વિસંવાદન પરગત હોય છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૮૦ Page #295 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૫. નીચગેાત્ર અ`ધાવાનાકારણેાનુ નિરૂપણ સૂ. ૯ ૨૮૧ કાયાની વક્રતા કુબ્જ (કુખડા) વામન (ઠીંગણા નિકૃષ્ટ અંગ-પ્રત્યંગ આંખાનું સંકોચન, મટકા, મળ, વ્યાધિ, વિષક સ્ત્રી-પુરૂષ, મડદાં વગેરેના આકારો દ્વારા અયથાને પ્રકટ કરવું એવા અથ થાય છે. કપટયુક્ત ખેલવુ એ વચનની વક્રતા છે. મનમાં બીજી વાત વિચારીને લેક અથવા સમાજમાં પૂજા–પ્રતિષ્ઠા અથવા આદર-સન્માન વગેરે મેળવવાની અભિલાષાથી વચન વડે કઈક બીજુ જ કહેવું અને શરીરથી ખીજા જ પ્રકારનું આચરણ કરવું એ મનની વક્રતા છે. આમ કાય યાગ આદિની વક્તા સ્વવિષયક જ હોય છે. વિસંવાદનના સમ્બન્ધ બીજાની સાથે હાય છે. તેનેા અર્થ છે અન્યથા પ્રવૃત્તિ જે વાત સાચી છે તેને ખેાટી સાખીત કરવી વસવાદ છે અથવા અત્યન્ત પ્રેમાળ બાપ અને બેટાની વચ્ચે મનદુઃખ ઉભું કરવું—તેમના પ્રેમ નાશ કરી દેવા વિસ`વાદ કહેવાય છે. સૂત્રમાં ગ્રહણ કરવામાં આવેલ ‘ચ’ પદથી મિથ્યાદશન, માયિક પ્રયાગ, વૈશુન્ય, ચંચલમનોવૃત્તિ, ખાટાં માપ-તાલ અર્થાત આછું-વધારે માપવું-જોખવું, કોઈપણ એક વસ્તુમાં મીજી વસ્તુની ભેળસેળ કરવી અને જુઠી સાક્ષી પુરવી વગેરે સમજવાના છે. આ કારણેાથી ચાંત્રીશ પ્રકારના અશુભ નામક, ખંધાય છે. તે આ રીતે ચેત્રીશ પ્રકાર છે—(૧) નરકગતિ (૨) તિય ચગતિ (૩) એકેન્દ્રિયજાતિ (૪) દ્વીન્દ્રિયજાતિ (૫) ત્રીન્દ્રિયજાતિ (૬) ચતુરિન્દ્રિયજાતિ, (૭) ન્યત્રેાધપરિમંડળ (૮) સાદિ (૯) કુબ્જ (૧૦) વામન અને (૧૧) હુન્ડ સંસ્થાન (૧૨) અર્ધ વર્ષ ભનારાચસહનન (૧૩) નારાચ સહનન (૧૪) અનારાચસ હનન (૧૫) ક્રીલિકાસ’હૅનન (૧૬) સૃપાલિકાસર્હનન (૧૭) અપ્રશસ્ત રૂપ (૧૮) અપ્રશસ્ત રસ (૧૯) અપ્રશસ્ત ગન્ધ (૨૦) અપ્રશસ્ત સ્પર્શ (૨૧) નરકગત્યાનુપૂર્વી (૨૨) તિય"ગંત્યાનુપૂર્વી' (૨૩) ઉપઘાત નામ (૨૪) અપ્રશસ્ત વિહાયેાગતિ (૨૫) સ્થાવર નામ (૨૬) સુમનામ (૨૭) અપર્યાપ્તક નામ (૨૮) સાધારણુ નામ (૨૯) (અસ્થિર નામ) (૩૦) અશુભ નામ (૩૧) દુર્લીંગનામ (૩૨) અનાદેયનામ (૩૩) દુસ્વરનામ અને (૩૪) અયશ કીર્તિનામ. શ્રી ભગવતિ સૂત્રમાં શતક ૮ ઉદ્દેશક ૯માં કહ્યું છે—અશુભનામ કર્મીના વિષયમાં પ્રશ્ન ? તેના જવાબ એ છે કે—ગૌતમ” ! કાયાની ઋજુતા ન હાવાથી અર્થાત્ વક્રતા હાવાથી..... વિસંવાદતા યાગથી અશુભ નામ કમ અંધાય છે. આ સ્થળે પહેલા જે જીવ’ શબ્દ આવ્યા છે તેનાથી ભાષાની ઋજુતા ન હેાવી. અર્થાત્ મનની ઋજુતા ન હેાવી અર્થાત્ મનની વક્રતા સમજવા. તથા બીજા ‘જીવ’ શબ્દથી શરીર ઈ. સમજવા. ॥ ૮॥ 'अहि मयट्ठाणेहिं नीया गोयकम्म' સૂત્રા——આઠ પ્રકારના મદસ્થાનેથી અર્થાત્ મદ કારણેાથી નીચગેાત્ર બંધાય છેાા તત્ત્વા દીપિકા—પૂર્વ સૂત્રમાં ચાંત્રીશ પ્રકારનાં નરકગત્યાદિ અશુભકર્મ બાંધવાના હેતુ રૂપ કાચાદિયાએાની વક્રતા તથા વિસવાદનાદિની પ્રરૂષણા કરવામાં આવી હવે ક્રમપ્રાપ્ત નીચ ગાત્ર કમ બાંધવાના કારણેાની પ્રરૂપણા કરીએ છીએ— આ પ્રકારના મદ્યસ્થાનાથી અર્થાત્ જાતિ કુળ, બળ, રૂપ, તપ, શ્રૃત, લાભ તથા ઐશ્વર્યં આ આઠેનાં વિષયમાં અહંકાર કરવાથી નીચ ગેાત્રકમ ખંધાય છે. ૯ ૩૬ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૮૧ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ તત્વાર્થસૂત્રને તસ્વાર્થનિયુકિત-પૂર્વસૂત્રમાં ખ્યાંશી પ્રકારના પાપકર્મોમાં ક્રમથી પાંચ જ્ઞાનાવરણ, નવ દર્શનાવરણ, મિથ્યાત્વ, સેળ કષાય નવ અકષાય, નરકાયુ નરકગતિ વગેરે ચૈત્રીશ પ્રકારના અશુભ નામકર્મ બંધાવાના કારણેનું પ્રતિપાદન કરવામાં આવ્યું હવે અહીં ક્રમાનુસાર નીચ શેત્ર કમ બંધાવાના કારણેનું પ્રતિપાદન કરવામાં આવે છે– - આઠ પ્રકારના જાતિ, મદ આદિ મદસ્થાનેથી અર્થાત જાતિ આદિ આઠેના વિષયમાં અહંકાર કરવાથી નીચ નેત્રકમ બંધાય છે. તે આઠ આ પ્રમાણે છે–જાતિ, કુળ, બળ, રૂપ, શ્રુત, લાભ અને ઐશ્વર્ય. દાખલા તરીકે–જાતિ-મદથી-હું સહુ કરતાં માતૃપક્ષરૂપ જાતિમાં ઉચો છું, એવી રીતે જાતિ સમ્બન્ધી અહંકારથી (૧) કુળને મદથી–મારે પિતૃપક્ષ-વંશ સર્વ શ્રેષ્ઠ છે—હું ઉત્તમ વંશજ છું આ જાતના કુળ સમ્બન્ધી અહંકારથી (૨) બળ મદથી–બધા કરતાં હું શક્તિશાળી વ્યક્તિ છું એ જાતને બળને અહંકાર કરવાથી (૩), રૂપમદથી-મારું રૂપ સૌન્દર્ય દિવ્ય છે એમ રૂપને અહંકાર કરવાથી (૪) તપ-મદથી...હું ઉગ્રતપસ્વી છું મારા જેવી કઠોર તપસ્યા કોણ કરી શકે છે ? એવા તપને અહંકાર કરવાથી (પ), શ્રત મદથીહું બધાં આગનો જાણકાર છું, મારૂં જ્ઞાન વિશાળ છે એ રીતે શ્રત સમ્બન્ધી અહંકારથી (૬), લાભમદથી ફાયદો જ ફાયદો થાય છે જે વસ્તુની-ઈરછા કરૂ છું તે વસ્તુ મને આવી મળે છે એ લાભને અહંકાર કરવાથી (૭) આવી જ રીતે એશ્વર્યમથી–અર્થાતુ અધિકાર પદવી પરિવાર, ઋદ્ધિઆદિ સંપત્તિ જે મારી પાસે છે તે અનુપમ અને અઢળક છે એ ઐશ્વર્ય બાબતનો અહંકાર કરવાથી (૮), અર્થાત્ આ આઠ પ્રકારનાં મદ–અહંકારથી જીવ નીચ શેત્રકમ બાંધે છે આ જ વિષયમાં ભગવતીસૂત્ર શતક ૮ના ઉદ્દેશક લ્માં ભગવાને આવું જ કહેલ છે ? રોrી વિધાળો અંતરયામાં સૂવાથ–દાન વગેરેમાં હરક્ત પહોંચાડવાથી અન્તરાય કર્મ બંધાય છે ૧૦ તસ્વાર્થદીપિકા–પૂર્વ સૂત્રમાં જ્ઞાનાવરણ આદિ ખાંશી પ્રકારનાં પાપકર્મોમાંથી કમપ્રાપ્તનીચ ગોત્ર કર્મ બંધાવાના કારણેની પ્રરૂપણા કરવામાં આવી હવે અંતિમ કર્મ અખ્તરાયકર્મ બાંધવાના કારણેની પ્રરૂપણા કરવામાં આવે છે– દાન આદિ અર્થાત દાન, લાભ, ભેગ, ઉપભેગ અને વીર્યમાં વિધ્ર નાખવાથી, બાધા પહોંચાડવાથી..અન્તરાય કર્મ બંધાય છે. તાત્પર્ય એ છે કે દાન લાભ, ભેગ, ઉપભોગ અને વીર્યમાં વિન નાખવું એ અન્તરાય કર્મ બાંધવાના કારણે છે ૧૦ તત્વાર્થનિયુકિત–આની પહેલાં જ્ઞાનાવરણીય આદિ ખ્યાંશી પ્રકારના પાપકર્મ બાંધવાના કારણેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છેહવે અન્તમાં બાકી રહેલા અન્તરાય કર્મના બાંધવાના કારણેનું પ્રતિપાદન કરવા માટે કહેવામાં આવ્યું છે–-દાન લાભ, ભેગ, ઉપભેગ અને વીર્યમાં વિદન નાખવાથી અન્તરાય કર્મ બંધાય છે. પોતાની વસ્તુ-પિતાની સત્તાને ભાગ કરી અન્યને આપવી તેને દાન કહે છે (૧) કઈ વસ્તુની પ્રાપ્તિ થવી તેને લાભ કહે છે (૨) જે એકવાર ભેગવવામાં આવે તેને ભેગ કહે છે દા. ત. આહાર વગેરે (૩) જે વારંવાર ભેગવવામાં આવે છે તે ઉપભેગ છે દા.ત, વસ્ત્રાદિ (૪) ધર્મ-આરાધના વગેરેમાં ઉજમાળ રહેવું એ વીર્ય છે. (૫) આ દાનાદિ પાંચેમાં વિઘ્ન નાખવું એ અન્તરાય કર્મ બાંધવાના કારણે છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૮૨ Page #297 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૫ અન્તરાયકર્મબંધાવાના કારણોનું નિરૂપણ સૂ. ૧૦ ૨૮૩ જે કર્મના ઉદયથી દાન આપવાં એગ્ય વસ્તુનું પણ દાન દઈ શકાતું નથી તે દાનાન્તરાય કર્મ કહેવાય છે. જે કર્મના ઉદયથી પ્રાપ્ત કરનાર, પ્રાપ્ય વસ્તુને મેળવવામાં અસમર્થ હોય છે તે લાભાન્તરાય કર્મ છે જે કર્મના ઉદયથી ભેજન વગેરેને ભેગવવા માટે શક્તિમાન હોવા છતાં પણ જીવ તે ભોગવી શકતો નથી તે ભેગાન્તરાય કર્મ છે જે કર્મના ઉદયથી વસ્ત્ર વગેરેને ઉપભોગ કરવામાં સમર્થ હોવા છતાં જીવ તેને ઉપગ ન કરી શકે તે ઉપભોગાન્તરાય કર્મ કહેવાય છે જે કર્મના ઉદયથી જીવમાં વીર્ય–ઉત્સાહ-પરાક્રમ ન ઉદ્ભવે તેને વીર્યાન્તરાય કર્મ સમજવું જોઈએ. સારાંશ એ છે કે દાન, લાભ, ભગ, ઉપગ અને વીર્યમાં વિન ઉપસ્થિત કરવાથી અનુક્રમથી દાનાન્તરાય વગેરે કર્મ બંધાય છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ શ્રી ભગવતીસૂત્રના શતક ૮, ઉદ્દેશક માં કહ્યું છે–દાનમાં અન્તરાય નાખવાથી લાભમાં અન્તરાયરૂપ થવાથી, ભોગમાં અન્તરાય કરવાથી ઉપભેગમાં અડચણ રૂપ થવાથી તથા વીર્યમાં અન્તરાય નાખવાથી “અન્તરાય કમ બંધાય છે. અન્તરાય’ શબ્દનો અર્થ થાય છે –હરકત પહોંચાડવી આ પ્રકારે દાનાન્તરાય, લાભાન્તરાય, ભેગાન્તરાય, ઉપભેગાન્તરાય અને વીર્યાન્તરાય આ પાંચ અન્તરાય કર્મ બાંધવાના કારણે છેલવે થા-વસુથા ઈત્યાદિ સૂત્રાર્થ-સાત નરકભૂમિએ છે–જેમકે (૧) રત્નપ્રભા, (૨) શર્કરા પ્રભા, (૩) વાલુકાપ્રભા (૪) પંકપ્રભા, (૫) ધ્રુમપ્રભા (૬) તમપ્રભા (૭) તમસ્તમપ્રભા-આ સાતે ભૂમિએ ઘોદધિ ઘનવાત, તનુવાત અને આકાશ પર ટકેલી છે નીચે નીચે ઉત્તરોત્તર પહોળી થતી જાય છે અર્થાત્ તમસ્તમઃ પ્રભા સાતમી પૃથ્વી ઉપરની છે બાકીની છએ પૃથ્વિથી પહોળી છે. ૧૧ તત્ત્વાર્થદીપિકા–અત્રે પાપતત્વનું પ્રકરણ હોવાથી પાપના ફળ ભેગ દુઃખવિપાકના સ્થાનભૂત હોવાથી રત્નપ્રભા આદિ સાત નરકમૃમિઓની પ્રરૂપણ કરવામાં આવી રહી છે . (૧) રત્નપ્રભા (૨) શર્કરપ્રભા (૩) વાલુકાપ્રભા (૪) પંકપ્રભા (૫) ધૂમપ્રભા (૬) તમ:પ્રભા (૭) તમસ્તમઃ પ્રભા આ સાતે નરકભૂમિઓ ઘનોદધિ, ઘનવાત, તનુવાત આકાશ પર પ્રતિષ્ઠિત છે આ સાત પૃથ્વિઓના નામ રત્નપ્રભા વગેરે જે છે તે આ પ્રમાણે સાર્થક છે, જેમ-રત્નની પ્રભાથી સહચરિત અર્થાતુ યુક્ત હોવાથી પ્રથમ પૃવિનું નામ રત્નપ્રભા છે (૧) શર્કરા અર્થાત નાના નાના કાંકરાના જેવી પ્રભાવાળી હોવાથી બીજી પૃથ્વિનું નામ શર્કરપ્રભા છે (૨) વાલુકા (રેતી)ની પ્રભાથી યુક્ત હોવાથી ત્રીજી પૃથ્વિનું નામ વાલુકાપ્રભા છે (૩) પંક કહેતાં કાદવથી યુકત હોવાથી ચેથી પૃવિનું નામ પંકપ્રભા છે (૪) જ્યાં આગળ ધૂમાડો હોય એને ધૂમપ્રભા કહે છે (૫) જ્યાં અન્ધકાર છવાયેલો રહે છે તે છઠ્ઠી પૃથ્વીનું નામ તમઃપ્રાભા છે (૬) જ્યાં નિબિડ અર્થાત્ ઘટાટોપ-ઘનઘોર અન્ધકાર પથરાયેલું રહે છે તે સાતમી પૃથ્વિનું નામ તમસ્તમઃ પ્રભા છે (૭) અહીં. ભૂમિ શબ્દ એ માટે લેવામાં આવે છે કે જેવી રીતે દેવલોક ભૂમિના આશ્રય વગર પિતાના સ્વભાવથી જ ટકેલાં છે તે જ રીતે નરકાવાસ ભૂમિના સહારા વગર ટકેલા હોતા નથી આ સાત ભૂમિઓના આધારભૂત ઘનેદધિ ઘનવાત તનુવાત અને આકાશ એ “ચાર છે તે સાતે ભૂમિએ એક એકથી આગળ આગળ પૃથલ-પહોળી થતી ગઈ છે. અર્થાત્ સાતમી પૃવિ ઉપરની છએ પૃથ્વિથી પહોળી હોય છે. જે ૧૧ છે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૮૩ Page #298 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્રને તત્વા નિયુકિત—જીવ અજીવ આદિ નવ તત્ત્વાથી ક્રમપ્રાપ્ત પાપતત્ત્વને આ પાંચમાં અધ્યાયમાં પ્રરૂપિત હાવાના પ્રસ્તાવથી દુ:ખરૂપ તેના ફળભાગના તીવ્ર વિપાક સ્થાન હાવાથી રત્નપ્રભા આદિ સાત—નરકભૂમિએની પ્રરૂપણા કરવામાં આવે છે— ૨૮૪ રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા ધૂમપ્રભા, તમઃપ્રભા, તમસ્તમ પ્રભા આ સાત નરકભૂમિએ ઘનેાધિ, ઘનવાત, તનુવાત અને માકાશના આધારે રહેલી અને નીચે નીચે, પછી પછીની પૃથ્વિ પહાળી થતી જાય છે. આ સાતે પૃથ્વિએ પેાત–પેાતાના નામને સાક કરે છે જેવી રીતે રત્નાની પ્રભાવાળી રત્નપ્રભા (૧) શકરા–તીક્ષ્ણ કાંકરાની પ્રભાવાળી શકશપ્રભા (૨) એવી જ રીતે વાલુકા ૫'ક, ધૂમ, તમઃ, તમસ્તમઃ પ્રભા એ પાંચના સબ ધમાં સમજી લેવું. આ સાતે પૃથ્વિએ ધનાઢદ્ધિ, ધનવાત, તનુવાતે અને આકાશ ઉપર રહેલી છે જેમકે—સૌથી નીચે પ્રથમ આકાશ છે, તેની ઉપર તનુવાત-સૂક્ષ્મ વાયુ છે, તેની ઉપર ઘનવાત કહેતાં ઘનિષ્ઠ વાયુ છે, તેની ઉપર ઘનેધિ-ધન-વજા સમાન જામેલું પાણી છે તેની ઉપર સાતમી તમસ્તમ પ્રભા પૃથ્વિ ટકેલી છે. એવી જ રીતે તેની ઉપર પાછા આ ક્રમથી આકાશ તનુવાત, ઘનવાત નિધિ છે તે ઘનેાદિધ પર છઠી તમઃપ્રભા પૃથ્વિ પ્રતિષ્ઠિત છે. આવી જ રીતે દરેક પૃથ્વિના અન્તરાળમાં આકાશ આદિ ચાર ખાલ હોય છે, પ્રત્યેક ચાર ખેલની ઉપર ૬ઠી, પમી, ૪થી, ૩જી, રજીઅને ૧લી રત્નપ્રભા પૃથ્વિ પ્રતિષ્ઠિત છે તથા રત્નપ્રભાથી લઇને ઉત્તરાત્તર પૃથ્વિ ઉપર-ઉપરની અપેક્ષાથી નીચે નીચેની પૃથ્વિએ પહેાળી હાય છે આ સાતે પૃથ્વિ એક-એકની નીચે–નીચે હાય છે. જેવી રીતે રત્નપ્રભાની નીચે શર્કરાપ્રભા પૃથ્વિ રત્નપ્રભાની અપેક્ષા પહેાળી છે (૨) અને શર્કરાપ્રભાની અપેક્ષા તેની નીચેની વાલુકા પ્રભા પૃથ્વિ પહાળી છે (૩) તેની નીચે પ'કપ્રભા પૃથ્વિ વાલુકાપ્રભા પૃથ્વિની અપેક્ષા પહેાળી છે (૪) પંકપ્રભા પૃથ્વિની અપેક્ષા એની નીચેની ધૂમપ્રભા પૃથ્વિ પહાળી છે (૫) ધૂમપ્રભાની અપેક્ષા એની નીચેની તમઃપ્રભા પૃથ્વિ પહેાળી છે (૬) તમઃપ્રભાની અપેક્ષા તેની નીચેની તમસ્તમઃપ્રભા પૃથ્વિ પહેાળી છે. (છ) આવી રીતે સાતે પૃથ્વિ ઘનાદ્રષ્ટિ વલય પર પ્રતિષ્ઠિત છે. ઘનાદધિવલય ઘનવાતવલય પર પ્રતિષ્ઠિત છે. ધનવાતવલય તનુવાતવલય પર પ્રતિષ્ઠિત છે. તનુવાતવલય આકાશ પ્રતિષ્ઠિત છે. આ બધા વલયાકાર હોવાથી વલય શબ્દથી કહેવામાં આવ્યા છે. આ પૃથ્વિઆના પરસ્પર કેટલા અન્તરાળ છે તે કહીએ છીએ—રત્નપ્રભાની નીચે અસખ્યાત કરોડ યાજન જવાથી શરાપ્રભા પૃથ્વિ આવે છે (૨) શકરાપ્રભા પૃથ્વિની નીચે અસખ્યાત કરાડા કરાડ યાજન જઈ એ તા વાલુકાપ્રભા પૃથ્વિ આવે છે. આવી જ રીતે ખાકીની પકપ્રભા આદિ પૃથ્વિ પણ એક-એકની નીચે અસ`ખ્યાત કરેાડા કરોડ યેાજનની અન્તરાળથી આવેલી છે— અહી ઘન શબ્દના પ્રયાગથી તે પાણી ઘનીભૂત છે નહી' કે દ્રવીભૂત અર્થાત્ તે પાણી વજી માફક જામી ગયેલ ધનરૂપ છે પરંતુ દ્રવ માફક પ્રવાહી નથી એવે। ભાવ સમજવા. એની હેઠળના વાયુ અને પ્રકારના છે પ્રથમ ઘન અને બીજો તનુની માફક પ્રવાહી છે. ઘનેાદિષ અસંખ્યાત હજાર ચાજનની પહેાળાઈવાળા ઘનવાત પર આવેલ છે, ઘનવાત અસંખ્યાત શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૮૪ Page #299 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૫ સાત નરકભૂમિ અને નરકાવાસોનું નિરૂપણ સૂ. ૧૧-૧૨ ૨૮૫ હજાર જનની પહોળાઈવાળા તનુવાત પર ટકેલું છે, તનુવાત પછી અસંખ્યાત કરોડા–કરોડ યાજનવાળું મહા તમોભૂત આકાશ રહેલું છે તે આકાશ ખરકાન્ડ, પંકબહુલકાંડ અખૂહલકાન્ડ એ ત્રણ કાન્ડોવાળી તનુવાત સુધીની રત્નપ્રભા પૃથ્વિના પરસ્પર આધારભૂત છે. આ પૃવિ આદિ તનુવાત સુધી બધા પેલા આકાશની ઉપર પ્રતિષ્ઠિત છે આકાશ પોતાના સ્વભાવથી પિતાના રૂપથી પ્રતિષ્ઠિત છે એ કેઈના આધારે ટકેલ નથી આથી જ ઘનેદધિ ઘનવાત અને તનુવાત આકાશ પર પ્રતિષ્ઠિત–રહેલાં છે. તે પ્રત્યેક પ્રષ્યિ અસંખ્યાત કરેડા કરેડ-જનના વિસ્તારવાળી લોકસ્થિતિના સ્વભાવથી સ્થિત છે. હવે આ સાતે પૃથ્વિનું પ્રમાણ કહીએ–રત્નપ્રભા નામની પહેલી પૃથ્વિ આયામવિષ્કમ્મુ-લંબાઈ પહોળાઈથી એક રજજુ પ્રમાણની છે (૧), શર્કરા પ્રભા અઢી રજજુપ્રમાણ (૨) વાલુકાપ્રભા ચાર રજજુપ્રમાણ (૩) પંકપ્રભા પાંચ રજજુપ્રમાણ (૪) ધૂમપ્રભા છ રજજુપ્રમાણ (૫) તમઃપ્રભા સાડા છ રજજુપ્રમાણ (૬) અને તમસ્તમઃપ્રભા સાતમી પૃથ્વિ સાત રજજુપ્રમાણની છે (૭) એમનું ઉત્કીર્તન નામ અને ગોત્ર બંને પ્રકારથી થાય છે જેમકે પહેલી પ્રષ્યિ નામથી ધમ અને ગાત્રથી રત્નપ્રભા કહેવાય છે (૧), બીજી પૃથ્વિ નામથી વંશા અને ગોત્રથી શર્કરપ્રભા (૨) ત્રીજી પૃવિ નામથી શિલા અને ગોત્રથી વાલુકાપ્રભા (૩) ચોથી નામથી અંજના અને ગાત્રથી પંકપ્રભા (૪) પાંચમી નામથી રિછા અને ત્રથી ધૂમપ્રભા (૫) છઠ્ઠી નામથી મઘા અને ત્રથી તમપ્રભા (૬) સાતમી પૃવિ નામથી માઘવતી અને ગોત્રથી તમસ્તમઃપ્રભા કહેવાય છે. (૭) - આ સાતે પૃથ્વિઓમાંથી પ્રથમ રત્નપ્રભાકૃથ્વિ પૂર્વાપર આદિ બધા વિભાગોમાં સર્વત્ર એક સરખા ઘનરૂપથી ઉપરથી નીચે સુધી અર્થાત પિન્ડરૂપથી એકલાખ એંશી હજાર જન મોટી છે (૧,૮૦,૦૦૦) એવી જ રીતે શર્કરામભા પૃથ્વિની મોટાઈ એક લાખ બત્રીસ હજાર જન (૧,૩૨,૦૦૦) છે (૨) વાલુકાપ્રભા પૃથ્વિની મોટાઈ એક લાખ અઠયાવીશહજાર જનની છે (૧,૨૮,૦૦ળ) (૩) પંકપ્રભાની મેટાઈ એક લાખ વીસ હજાર યોજનની છે (૧,૨૦,૦૦૦) (૪) ધૂમપ્રભાની મોટાઈ એક લાખ અઢાર જનની છે (૧ ૧૮,૦૦૦) (૫) તમઃપ્રભા પૃશ્વિની મોટાઈ એક લાખ સોળ હજાર જનની છે (૧,૧૬,૦૦૦) (૬) તમસ્તમઃ પ્રભા પૃથ્વિની મોટાઈ એક લાખ આઠ હજાર એજનની છે (૧,૦૮૦૦૦) (૭) ૧૧ 'नरगा तेसु जहाकम तीसा पण्णावीसा' સૂવાથ–રત્નપ્રભા આદિ પૃથ્વિઓમાં યથાકમ ત્રીસ લાખ, પચીસ લાખ, પંદરલાખ, દસ લાખ, ત્રણુલાખ, એકલાખમાં પાંચ ઓછાં અને ફક્ત પાંચ નરકાવાસ છે કે ૧૨ તત્ત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં રત્નપ્રભા આદિ સાત નરકભૂમિઓની પ્રરૂપણ કરવામાં આવી હવે તેમનામાં પ્રત્યેકની અંદર નારકાવાસની સંખ્યાની પ્રરૂપણા કરીએ છીએ– નરકનો અર્થ અહી નરકાવાસ અર્થાત નારકીના જીવને રહેવાનું સ્થાન સમજવું અગાઉ કહેલી ભૂમિમાં તેમની સંખ્યા આ રીતે છે–(૧) રત્નપ્રભા પૃથ્વિમાં ત્રીસ લાખ (૨) શર્કરામભામાં પચીસ લાખ (૩) વાલુકાપ્રભામાં પંદર લાખ (૪) પંકપ્રભામાં દસ લાખ (૫) ધૂમપ્રભામાં ત્રણ લાખ (૬) તમઃપ્રભામાં એક લાખ ઓછા પાંચ અને (૭) તમસ્તમઃપ્રભામાં માત્ર પાંચ નારકાવાસ છે કે ૧૨ છે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૮૫ Page #300 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્રના તત્ત્વાર્થનિયુકિત—માની પહેલા રત્નપ્રભા આદિ સાતે પૃથ્વિએના સ્વરૂપનું વિશદ રૂપથી વિવેચન કરવામાં આવ્યુ છે. હવે નારક જીવાને પ્રસંગ હાવાથી સર્વ પ્રથમ તેમના સ્થાના અર્થાત્ નારકાવાસેાનું નિરૂપણ કરવામાં આવે છે— ૨૮૬ રત્નપ્રભા આદિ સાત નરકભૂમિઓમાં અનુક્રમથી નારકાવાસાની સંખ્યા આ મુજબ છે— ત્રીસ લાખ, પચ્ચીસ લાખ, પંદર લાખ, દસ લાખ, ત્રણ લાખ, એક લાખમાં પાંચ એછા અને ફક્ત પાંચ નારકાવાસ, છે તાત્પર્ય એ છે કે રત્નપ્રભા પૃથ્વિમાં ત્રીસ લાખ શ`રાપ્રભામાં પચ્ચીસ લાખ, વાલુકાપ્રભામાં પંદરલાખ, પકપ્રભામાં દસલાખ, ધૂમપ્રભામાં ત્રણલાખ તમઃ પ્રભામાં એકલાખમાં પાંચ આછા અને તમસ્તમઃ પ્રભામાં પાંચ જ નારકાવાસ છે. નરક શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે—નરાર અર્થાત્ અશુભ કમ વાળા મનુષ્ચાને કાન્તિ અર્થાત્ જે એલાવે છે તે ‘નરક’ કહેવાય છે. મતલબ એ છે કે પાપકમ વાળા પ્રાણિઆનુ અશુભ કર્મનું ફળ ભાગવવાનું સ્થાન નરક કહેવાય છે. તે સીમન્તક આદિ નરક ઉષ્ટ્રિકા, વિષ્ટપચની, લેાહી તથા ઘડા વગેરેના આકારના હેાય છે. જે જીવ પાપકર્માંના ભારથી ભરેલા છે તેઓ ત્યાં ઉત્પન્ન થાય છે. તમસ્તમઃ પ્રભા નામની સાતમી પૃથ્વિની મધ્યમાં રહેલાં પાંચ નારકાવાસેાના નામ આ પ્રમાણે છે—કાલ, મહાકાલ રૌરવ મહારૌરવ અને અપ્રતિષ્ઠાન આ પૈકી અપ્રતિષ્ઠાન નામના મુખ્ય નારકાવાસથી પૂર્વ દિશામાં કાલ નામક નારકાવાસ છે, પશ્ચિમમાં મહાકાલ નારકાવાસ છે, દક્ષિણમાં રૌરવ નામનુ અને ઉત્તરમાં મહારૌરવ નામક મુખ્ય નારકાવસ છે. ૧૨ 'णिच्चाभयर लेस्सा परिणामसरीरवेयणा विक्किया नारगा' સૂત્રા—નારકી જીવા હમેશાં અશુભ લેશ્યાવાળા વેદનાવાળા અને વિક્રિયાવાળા હાય છે. ૧૩મા તત્ત્વાર્થ દીપિકા—પૂર્વ`સૂત્રમાં રત્નપ્રભા આદિ સાત નરકભૂમિએમાં અનુક્રમથી નરકાવાસેાની પ્રરૂપણા કરવામાં આવી હવે તે નરકેામાં નિવાસ કરવાવાળા નારકવાનાં સ્વરૂપનુ કથન કરીએ છીએ— પૂર્વોક્ત નરકામાં રહેનારા નારકજીવાની લેશ્યા સદૈવ કહેતાં નિરન્તર અશુભતર જ રહે છે અશુભતરનેા અથ એ થાય છે કે તિર્યંચ ગતિની અપેક્ષા અશુભ હાય છે અને સ્વગતિ અર્થાત્ નરકગતિની અપેક્ષા પણ ઉપર–ઉપરની અપેક્ષાથી નીચે–નીચે અધિકાધિક શુભ હાય છે. ત્યાં શબ્દ, વર્ણ, રસ ગંધ અને સ્પર્શીનું પરિણમન પણ તે ક્ષેત્રના નિમિત્તથી અત્યન્ત અશુભ હાય છે અને તેપરિણમન નારકીના જીવાના અપરંપાર દુઃખનું કારણ છે. અશુભ નામકમના ઉદયથી નારકાના શરીર અતીવ અશુભ હાય છે, તેમની આકૃતિ ઘણી જ વિકૃત હાય છે, હુડક સંસ્થાન હેાય છે અને જોવામાં અત્યન્ત જુગુપ્સાપ્રેરક હેાય છે. તે જીવાને હમેશાં અશુભતર વેદના થાય છે તે અશુભતર વેદનાનુ અન્તર’ગ કારણ તીવ્ર અસાતાવેદનીય કર્મીના ઉદ્ભય અને અહિર`ગ કારણુ અનાદિ પારિણામિક શીત અને ઉષ્ણતા વગેરે શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૮૬ Page #301 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ. અ. ૫. નારકજીવાનાસ્વરૂપનું વર્ણન સૂ. ૧૩ ૨૮૭ છે. નરકભૂમિઓમાં દસ પ્રકારની ક્ષેત્રજનિત વેદના થાય છે. —(૧) અનન્ત ક્ષુધા (૨) અનન્ત તૃષા (૩) અનન્ત શીત (૪) અનન્ત ઉષ્ણુ (૫) અનન્ત પરવશતા (૬) અનન્ત દાહ (૭) અનન્ત ખજવાળ (૮) અનન્ત ભય (૯) અનન્ત શાક અને (૧૦) અનન્ત ઘડપણું. એવી જ રીતે નારક જીવાની વિક્રિયા પણ હંમેશાં અશુભતર જ હાય છે. તે જીવા પેાતાના ઉત્તર વૈક્રિયરૂપ સુદર રૂપ સમ્પન્ન બનાવવા ઈચ્છે છે ખરાં પરંતુ ક્ષેત્ર અને કર્માંના પ્રભાવથી તે વિષક વગેરેની માફક ઘણા જ કદરૂપા અને છે. ૧૩ા તત્ત્વાથ નિયુકિત—આની અગાઉ રત્નપ્રભા આદિ સાત ભૂમિમાં ક્રમશઃ ત્રીસ પચીસ લાખ, પંદર લાખ, દસ લાખ, ત્રણ લાખ, એક લાખમાં પાંચ એછા તથા પાંચ નરકોની પ્રરૂષણા કરવામાં આવી છે. હવે તે નરકામાં ઉત્પન્ન થનારાં નારક જીવાના સ્વરૂપ વગેરેની પ્રરૂપણા કરીએ છીએ— નરકામાં ઉત્પન્ન થનારાં નારકી જીવા નિરન્તર અશુભતર વેશ્યા, પરિણામ, શરીર, વેદના અને વિક્રિયાવાળા હાય છે, અહી નિત્યના અથ છે સદૈવ અને અશુભતરના અભિપ્રાય છે અત્યન્ત અશુભ-અનિષ્ટ કૃષ્ણુ આફ્રિ લેશ્યાએ પ્રસિદ્ધ છે. પરિણામના અર્થ શબ્દ, વણુ, રસ, ગન્ધ તથા સ્પર્શ સમજવા જોઈએ. શરીરનેા આશય છે ભવધારણીય વૈક્રિય શરીર વેદનાના અથ થાય છે અસાતાવેદનીય કર્માંના ઉદયથી ઉત્પન્ન થનારા તીવ્ર દુઃખ અને વિક્રિયાના અથ છે. વિકૃત ઉત્તરવૈક્રિય શરીરની વિધ્રુણા આ બધાં નારક જીવામાં સદૈવ અતીવ અશુભ હાય છે. મૂળ સૂત્રમાં લેશ્યા આદિ પદોમાં દ્વન્દ્વ સમાસ છે. આ સમાસની આદિમાં પ્રયાગ કરવામાં આવેલા ‘નિત્યાશુભતર' શબ્દ લેશ્યા આદિ બધાની સાથે સાંકળી શકાય છે. આથી સારાંશ એ તારવી શકાય કે નારકીના જીવા હંમેશાં અશુભતર લેશ્યાવાળા, અશુભતર પરિણામ વાળા નિત્ય અશુભતર શરીરવાળા, નિત્ય અશુભતર વેદનાવાળા અને નિત્ય અશુભતર વિક્રિયાવાળા હાય છે. નિત્યપ્રસિત અથવા નિત્ય પ્રજલિતમાં જેમ નિત્ય શબ્દ સાતત્ય સદાના વાચક છે તેજ રીતે અહી પણુ સાતત્યના વાચક છે. તેના અથ હંમેશા, સદૈવ, લગાતાર એ પ્રમાણે સમજી લેવા જોઈએ. રત્નપ્રભા અને શકરાપ્રભા પૃથ્વિનાં નારક જીવામાં કાપાત લેશ્યા હૈાય છે. વાલુકાપ્રભાના ઉપરી ભાગમાંના નારકામાં કાપાત અને નીચેના ભાગમાં નીલ લેશ્યા હૈાય છે. ૫પ્રભાના નારક નીલ લેશ્યાવાળા, ધૂમપ્રભાના ઉપરી ભાગના નારકો નીલ લેશ્યાવાળા અને નીચલા ભાગના કૃષ્ણે લેશ્યાવાળા હેાય છે. તમઃપ્રભાના નારક પણ કૃષ્ણ વેશ્યાવાળા હાય છે. તમસ્તમઃ પ્રભાના નારામાં પરમકૃષ્ણે લેસ્યા હાય છે. આ નારકીના જીવાના આયુષ્યના અન્ત સુધી રહેનારી લેશ્યાનું પ્રતિપાદન થયું. નરકભૂમિ રૂપ ક્ષેત્રના પ્રભાવથી તેમના પરિણામ અર્થાત્ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શી અત્યન્ત અશુભ અને દુઃખના કારણ હોય છે. અશુભ નામક ના ઉદયથી તેમના શરીર પણ અત્યન્ત અશુભ હેાય છે. વિકૃત ચહેરાવાળા સ્ફૂડ સંસ્થાન વાળા, છેદન-ભેદન કરેલાં પક્ષીના શરીર જેવા જોવા ન ગમે એવા હાય છે. તેમના શરીરની ઉંચાઈ રત્નપ્રભા શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ २८७ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ તત્વાર્થસૂત્રને પૃશ્વિમાં સાત ધનુષ્ય ત્રણ હાથ અને છ આંગળની હોય છે આ પછીની પ્રત્યેક પૃથ્વિમાં બમણી–બમણી લંબાઈ વધતી જાય છે. નારક જીવોને અસાતવેદનીય કર્મને ઉદય થાય છે. તેમની અશુભતર વેદનાનું અત્યંતર કારણ આ અસાતવેદનીય જ છે અને બાહ્ય કારણ અનાદિ પરિણામ ઠંડી, ગરમી વગેરે છે જે ઘણાં જ તીવ્ર હોય છે. પહેલી બીજી અને ત્રીજી નરકમાં ઉણ વેદના હોય છે. જેથીમાં ઉષ વેદના ભગવાન નારા ઘણાં અને શીત–વેદનાવાળા શેડા હોય છે. પાંચમીમાં ઉણુવેદનાવાળા થડા જ્યારે શીત વેદના વાળ ઘણું હોય છે. છઠીમાં શીતવેદના અને સાતમી નરકમાં પરમશીત વેદના હોય છે. (જીવાવ ૩ પ્રતિ. ઉદે. ૨ માં) નારક જીની અશુભતર વિક્રિયા આ પ્રમાણે હોય છે—સારી વિક્રિયા કરીએ એવી ભાવના છતાં પણ ક્ષેત્ર તથા કર્મના પ્રભાવથી તેઓ અશુભતર વિક્રિયા જ કર્યા કરતાં હોય છે. તેઓ સુખના કારણો ઉત્પન્ન કરવાનું તો બીચારાં ઘણું જ ઈચ્છે છે પરંતુ ક્ષેત્ર અને કર્મના પ્રભાવથી દુખના જ હેતુઓ ઉત્પન્ન કરે છે. - સાતે પૃથ્વિઓમાં વિદ્યમાન નરક નીચે-નીચે અનુક્રમથી અધિકાધિક અશુભ હોય છે. ભયંકર હોય છે. દા. ત. રત્નપ્રભામાં અત્યન્ત અશુભ છે તે શર્કરામભામાં વળી તેનાથી પણ વધારે અશુભ છે જ્યારે વાલુકાપભામાં તો તેનાથી પણ અધિક અશુભ છે. પંકપ્રભામાં તેનાથી પણ અધિક અને ધૂમપ્રભામાં તેનાથી પણ અધિક અશુભ છે. તમ પ્રભામાં તેથી વિશેષ અને તમસ્તમાં પ્રભામાં બધાં કરતાં વધારે અશુભ છે. સૂત્રમાં નિત્ય શબ્દ જે વાપરેલ છે તેનાથી એ પ્રગટ થાય છે કે નરકગતિમાં ઉપર્યુક્ત લેશ્યા, પરિણામ, શરીર, વેદના અને વિકિયા સદૈવ અર્થાત નરક ભવની શરૂઆતથી લઈને ભવને ક્ષય થાય ત્યાં સુધી અશુભતર જ બન્યાં રહે છે. એવું કદી પણ બનતું નથી કે ક્યારેક તે શુભ થઈ જાય ! પલકારે મારવા જેટલાં અલ્પ સમય માટે પણ નારક જીવન અશુભતર લેશ્યા આદિથી વિયોગ થતો નથી. આવી રીતે રત્નપ્રભા પૃથ્વિમાં નારક જીવોની ઉગ્ર માનસિક પરિણામસ્વરૂપકાત લેયા હોય છે તેની અપેક્ષા અધિક તીવ અધ્યવસાયરૂપ કાત લેશ્યા શકરાખલામાં હોય છે તેનાથી પણું અધિક તીવ્રતર અધ્યવસાયરૂપ તીવ્રતમ કાપાત લેશ્યા અને તીવ્રનીલલેશ્યા વાલુકાપ્રશામાં હોય છે. વાલુકાપ્રભાની અપેક્ષા તીવ્રતર સંકલેશ સ્વરૂપ નીલલેશ્યા પંકપ્રભામાં જોવા મળે છે. પંકપ્રભાની અપેક્ષા પણ તીવતર સંકલેશમય તીનતમ નીલા અને તીવ્ર કૃષ્ણલેશ્યા તમઃ પ્રભામાં હોય છે અને એથી પણ અધિક તીવ્ર અધ્યવસાયરૂપ તીવ્રતમ કૃષ્ણલેશ્યા તમસ્તમઃ પ્રભામાંના નારજીને હોય છે. નારકી માં દસ પ્રકારના અશુભ પુદ્ગલ પરિણામ જોવામાં આવે છે જે આ પ્રમાણે છે–(૧) અશુભ વર્ણ (૨) અશુભ ગંધ (૩) અશુભ રસ (૪, અશુભ શબ્દ (૫) અશુભ સ્પર્શ (૬) અશુભ સંસ્થાન (૭) અશુભ ભેદ (૮) અશુભ ગતિ (૯) અશુભ બન્ધન અને (૧૦) અશુભ અગુરુલઘુ પરિણામ. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૮૮ Page #303 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૫ નારકછવાનાસ્વરૂપનું વર્ણન સૂ૦ ૨૩ ૨૮૯ નારકાનાં શબ્દ તીક્ષ્ણ, કઠોર અને નિષ્ઠુર પરિણામવાળા હાય છે. તેમનું રૂપ ભયંકર ગભીર, રામાંચજનક અને ત્રાસ તથા દુ:ખ ઉત્પન્ન કરે એવુ ઘણું જ કાળુ હેાય છે. નરકના પુદ્ગલાનાં રસ લીમડા જેવા કડવા તથા કડવા તુરીયા જેવા હાય છે. ત્યાંની ગન્ધનું પરિણમન મરી ગયેલાં અને કેહવાઈ ગયેલાં કુતરાં, ખીલાડા, શિયાળ, હાથી તેમજ ઘેાડાના મડદાં કરતાં પણ અધિક અશુભ હાય છે. સ્પર્શે એવા હેાય છે. જાણે વીંછીના ડંખ, ખરબચડો તથા અંગારા જેવા ધીકતા હાય છે. નરકભૂમિ તથા ત્યાં વસતા નારકોના ચેહરાં જોતાં જ ગભરાહટ ઉત્પન્ન થાય છે જાણે પિશાચની આકૃતિ હાય, નરકામાં પુદ્ગલાના ભેદ પરિણામ પણ અત્યન્ત અશુભ હેાય છે. શરીર અને નરકની દિવાલ આદિથી ભિન્ન થનારા પુદ્ગલ સ્પ વણું આદિની અપેક્ષા અશુભ પરિણતિને પ્રાપ્ત થતાં થયાં અત્યન્ત દુ:ખજનક હાય છે. અપ્રશસ્ત વિહાયેાગતિ નામક ના ઉદયથી નારક જીવેાની ગતિ ઉંટ અને પતંગ વગેરેની ગતિની જેમ અતીવ અશુભ હોય છે. શરીર આદિથી સંબદ્ધ પુદ્ગલેાનું બંધન પણ અશુભતર જ હાય છે. સ્પર્ધા, વણુ આદિથી અગુરુ લઘુ પરિણમન પણુ અશુભતર જ થાય છે. બધાં નારક જીવોના શરીર ન તો મેટા હૈય અથવા નથી નાના હાતાં. આવી જ રીતે તેમના અણુરુ લઘુ પરિણામ પણ અનેક પ્રકારના દુ:ખાનું આશ્રય હાવાના કારણે ઘણું જ અનિષ્ટ હાય છેઃ ત્યાં જે નરકાવાસ છે તે તાઁ ઉપર અને નીચે બધી બાજુથી અત્યન્ત ધાર અને ભયકર અન્ધકારથી નિરન્તર અવગાઢિત હેાય છે તેમને મેટા ભાગે કફ, મૂત્ર, મળ, લાહી, ચરખી, મજ્જા, મેદ વગેરે લપટેલાં હેાય છે. શ્મશાનભૂમિની માફક દુર્ગન્ધમય માંસ, વાળ, હાડકા, ચામડા દાંત નખ વગેરેથી ત્યાંની ભૂમિ વ્યાપ્ત રહે છે. ત્યાં એવી તે દુર્ગન્ધ આવતી હાય છે કે જાણે મરેલાં કુતરા, શિયાળ, ખીલાડાં, નાળિયાં, વાછી, સાપ, ઉદર, હાથી, ઘેાડા, ગાય, ભેંસ અથવા માણસનું સડી ગયેલું મડદું હાય. ત્યાં અત્યન્ત જ હૃદયદ્રાવક, કરૂણાજનક રૂદનના અવાજ સભળાતાં હાય છે. નારકજીવાની દુઃખમય ધ્વનિ, વિલાપ, આજીજીમય શબ્દો સાંભળવા મળે છે ! આંસુઓથી પરિપૂર્ણ, ગાઢી વેદનાથી ઘેરાયલાં, સંતાપપૂર્ણ" ઉચ્છ્વાસ નિ:શ્વાસના અશાન્ત તથા કોલાહલમય અવાજો ઘણાં ત્રાસ ઉત્પન્ન કરનાર હેાય છે. નારકીય જીવોના શરીર અશુભ નામકમના ઉદયથી અત્યન્ત અશુભ ાય છે. તેમના અંગાપાંગેાનું નિર્માણુ સ્થાન, સ્પર્શ, રસ, ગન્ધ, વણુ અને સ્વર હુણ્ડ હેાય છે, છેદનસેદ્દન પક્ષીના શરીરના આકારના બતક પક્ષીના આકારના, અત્યન્ત ઘૃણાજનક તથા ખીભત્સ હાય છે. તેમને જોઈ ને ખીજા જીવોને નફરત તથા ભયને અનુભવ થાય છે. આ કારણે તે શરીરા ક્રૂર, કરૂણા, ખીભત્સ તથા અત્યન્ત ભયેત્પાદક જોવામાં આવે છે. તીવ્ર દુઃખા અને યાતનાઓથી પરિપૂર્ણ અને હમેશાં અપવિત્ર હાય છે. નારકાના શરીર રત્નપ્રભા આદિ સાતે પૃથ્વિએમાં ક્રમથી નીચે નીચે અધિકાધિક અશુભ હાય છે. તેમના શરીર બે જાતનાં હાય છે–ભવધારણીય અને ઉત્તરવૈક્રિય આ પૈકી ભવધારણીય શરીર રત્નપ્રભા પૃથ્વિમાં જઘન્ય આંગળીના અસ`ખ્યાતમાં ભાગ પ્રમાણુ હાય છે. શરાપ્રભા ૩૭ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૮૯ Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ તત્વાર્થસૂત્રને વગેરેમાં પણ ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના એટલી જ હોય છે. ઉત્કૃષ્ટ અવગાહના રત્નપ્રભામાં સાત ધનુષ્ય, ત્રણ હાથ અને છ આંગળની છે. આ પરિમાણ જે બતાવવામાં આવ્યું છે તેને તેનાથી અડધા આંગળની અપેક્ષાથી સમજવું જોઈએ. પરમાણુ આદિના કમથી આઠ યવમધ્યને એક આંગળ કહે છે. ચોવીસ આંગળને એક હાથ થાય છે અને ચાર હાથને એક ધનુષ્ય થાય છે. રત્નપ્રભા વૃશ્વિમાં શરીરની જેટલી ઉત્કૃષ્ટ અવગાહના દર્શાવાઈ છે તેનાથી બમણી શર્કરાપ્રભામાં હોય છે. શર્કરા પ્રભાથી બમણી વાલુકાપ્રભામાં, એવી રીતે સાતમી પૃથિવ સુધી બમણુંબમણું અવગાહના થતી જાય છે. નારકોના ઉત્તર વૈકિય શરીર આ રીતના હોય છે– રત્નપ્રભા પૃથ્વિમાં જઘન્ય આંગળના સંખ્યામાં ભાગ પ્રમાણ અને શર્કરામભા વગેરેમાં પછીની છએ પૃથ્વિએમાં પણ આગળના સંખ્યામાં ભાગની જઘન્ય અવગાહના હોય છે. તાત્પર્ય એ છે કે નારક જીવ અગર નાનામાં નાના શરીરની વિક્રિયા કરે તો તે આગળના સંખ્યામાં ભાગની હોય છે ! ૧૩ છે “અvorumોટીરિયડુવાર’ સૂત્રાર્થ–નારક છે અંદરો અંદર એકબીજાને દુઃખ ઉત્પન્ન કરતા રહે છે ૧૪ તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં નારકના સ્વરૂપનું અને તેમને કંઠી, ગરમીથી થતાં દુઃખનું પ્રરૂપણ કરવામાં આવ્યું. હવે એ પ્રતિપાદિત કરીએ છીએ કે તેમને બીજી રીતે પણ દુઃખને અનુભવ થાય છે – નારક જીવ પરસ્પરમાં પણ એક-બીજાને દુ:ખ ઉપજાવતાં રહે છે. નારક જીવ શા માટે અ ન્ય દુઃખ ઉત્પન્ન કરે છે ? એવા પ્રશ્નનો જવાબ એ છે કે તેઓ ભવપ્રત્યાયિક અવધિજ્ઞાન દ્વારા અને મિથ્યાદર્શનના ઉદયથી વિર્ભાગજ્ઞાન દ્વારા દૂરથી જ દુઃખના કારણોને જાણીને પરસ્પરમાં એક બીજાને દુઃખ ઉત્પન્ન કરે છે. આવી જ રીતે જ્યારે એક નારક બીજા નારકની સમીપ આવે છે ત્યારે એકની બીજા ઉપર નજર પડતાંની સાથે જ તેને ક્રોધાગ્નિ ભડકે બળવા લાગે છે તેમને પૂર્વભવમાં બાંધેલા વેરનું સ્મરણ થઈ આવે છે, તેઓ પરસ્પર તીવ્ર વૈરભાવવાળા થઈ જાય છે અને તેઓ કુતરા અને શિયાળની જેમ તથા ઘોડા અને ભેંસની માફક પરસ્પરમાં આઘાત પ્રત્યાઘાત કરવા લાગે છે. પિતાની વિક્રિયાશક્તિ દ્વારા તેઓ તલવાર, ભાલા, બરછી, શક્તિ, તેમર કુન્ત તથા અયોઘન વગેરે શાની વિકિયા કરીને એક-બીજાને માંહોમાહે અત્યન્ત તીવ્ર દુઃખની ઉદીરણું કરે છે–દુઃખ ઉત્પન્ન કરે છે . ૧૪ તત્ત્વાનિયુકિત-આની પહેલાં નાક જીની પ્રરૂપણ કરવામાં આવી. સાત નરકભૂમિઓમાં કેટ-કેટલાં નરકાવાસ છે, તેમનામાં ક્યાં અને કઈ જાતની અશુભ લેશ્યા હોય છે, તેમના સ્પર્શાદિ પરિણામ ભવધારણીય અને ઉત્તર ક્રિય શરીર, તીવ્ર વેદના વિઝિયા વગેરેનું નિરૂપણ કરી ગયા. હવે એ બતાવીએ છીએ કે નાક જીવ પૂર્વભવમાં બાંધેલા વેરનું મરણ કરીને અંદરોઅંદર એકબીજાને દુઃખ ઉત્પન્ન કરે છે– નારક જીવ આપસ આપસમાં એક બીજાને દુઃખ ઉત્પન્ન કરે છે. તાત્પર્ય એ છે કે નરકક્ષેત્રના સ્વાભાવિક અનુભવથી ઉત્પન્ન થનારા અશુભ પુદ્ગલ પરિણામથી તથા પૂર્વભવમાં બાંધેલાં શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૯૦ Page #305 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૫ નારકેનું પરસ્પરદુખત્પાદન સૂ. ૧૪ ર૯૧ પારસ્પરિક વેરનું સ્મરણ થઈ જવાથી નરકમાં નારક જીવ પરસ્પરમાં એકબીજાને દુઃખ ઉત્પન્ન કરે છે. જે નારક જીવ મિથ્યાદિષ્ટ હોય છે તેઓ વિર્ભાગજ્ઞાનથી યુક્ત હોવાના કારણે આપસ આપસમાં એકમેકને જોતાં જ પરસ્પર આઘાત-પ્રત્યાઘાત કરવા લાગે છે અને દુઃખ ઉપજાવે છે પરંતુ જે નારક સમ્યક દષ્ટિ હોય છે તેઓ સંસી હોવાથી પૂર્વ જન્મમાં અનાચાર કરનારા પોતાના આત્માનું જ ચિંતન કરે છે, તે માટે પશ્ચાત્તાપ કરે છે અને નરકક્ષેત્રના સ્વભાવથી જ ઉત્પન્ન થનારા દુઃખને સહન કરતા રહે છે, તેઓ બીજા નારકને આઘાત પમાડતાં નથી પરંતુ ફક્ત બીજા વડે ઉત્પાદિત વેદનાને સહન કરે છે અને નિતાન્ત દુ:ખી રહેતા થકાં પોતાના નરકાયુ રૂપની રાહ જતાં હોય છે તેઓ પોતાની તરફથી બીજા નારકોને દુઃખ વેદના ઉત્પન્ન કરતાં નથી કારણ કે તેમને અવધિજ્ઞાન, કુ-અવધિજ્ઞાન (વિર્ભાગજ્ઞાન) હાતું નથી. નારક છને પરસ્પરમાં ઉદીરિત દુઃખ જ હતા નથી પરંતુ થોડું દુઃખ પણ હોય છે કારણ કે નરકભૂમિ સ્વભાવથી જ દુઃખમય હોય છે ત્યાં સુખને ઈશારો પણ હોતો નથી. ઉપપત વગેરેના કારણે ત્યાં થનારું સુખ પણ બહુતર દુઃખથી મિશ્રિત હોવાના કારણે વિષમિશ્રિત મધ અથવા અનાજની જેમ દુઃખરૂપ જ સમજવા જોઈએ. આ રીતે નરકક્ષેત્રના અનુંભાવથી ઉત્પન્ન પુદ્ગલ પરિણામથી પણ નારક જીવ દુઃખને અનુભવ કરે છે. અતિશય શીત, ઉષ્ણ ભૂખ, તરસ વગેરે નરક ક્ષેત્રના સ્વભાવથી ઉત્પન્ન થનારાં પરિણમન છે. સૂકાં લાકડાં મળતા રહેવાથી જેમ અગ્નિ શાન્ત થતું નથી બલ્ક વધતો જાય છે તેવી જ રીતે નારકનાં શરીર તીવ્ર ભૂખરૂપી અગ્નિથી બળતાં જ રહે છે. દરેક સમયે આહાર કરતાં કરતાં નારક જીવ માની લઈએ કે સમસ્ત મુદ્દગલનું ભક્ષણ કરી લે અને નિરન્તર બની રહે નારી તીવ્ર તરસના કારણે સુકાં ગળા, હોઠ તાળવા તથા જીભવાળા તે નારક કદાચીત બધાં સમદ્રોનું પાણી પી જાય તો પણ તેમને સંતોષ થતો નથી ઉલટાનું આ પ્રમાણે કરવાથી તો તેમની ભૂખ અને તરસમાં વધારે જ થશે ! આવી ઉત્કટ ભૂખ તથા તરસ ત્યાં હોય છે, આ બધાં પરિણમન નકક્ષેત્રના પ્રભાવથી થાય છે ? આ ક્ષેત્રપ્રભાવ દ્વારા ઉત્પન્ન વેદના ઉપરાંત નારક અને પરસ્પર ઉત્પન્ન થયેલી વેદના પણ થાય છે. નારક જીને અશુભ ભવપ્રશ્ય અવધિજ્ઞાન થાય છે જે મિથ્યાદષ્ટિ નારક છે તેમને વિર્ભાગજ્ઞાન થાય છે જ્યારે જેઓ સમ્યક્ દૃષ્ટિ હોય છે તેમને અવધિજ્ઞાન થાય છે. ભાવદોષના કારણે તેમનું તે જ્ઞાન પણ દુઃખનું જ કારણ થાય છે. તે જ્ઞાનથી નારક જીવ ઉપર નીચે અને મધ્યમાં–બધી બાજુ આઘેથી જ દુઃખના કારણોને હમેશાં જુએ છે. જેવી રીતે સાપ અને નોળિયા, અવ અને ભેંસ તથા કાગડા અને ધૂવડ જન્મથી જ એક બીજાનાં દશમને હોય છે તેવી જ રીતે નારક પણ સ્વભાવથી જ એક બીજાને દુશ્મન હોય છે જેવી રીતે કેઈ અપરિચિત કુતરાને જોઈને બીજાં કુતરાં એકદમ ક્રોધથી ભડકી ઉઠે છે અને ઘુરઘુરાતા થકા તેના પર હુમલે કરી બેસે છે તેવી જ રીતે નારકને, એક બીજાને જોતાની સાથે જ તીવ્ર ભવહેતુક ક્રોધ ઉત્પન્ન થાય છે, ત્યારે ક્રોધથી પ્રજવલિત ચિત્ત થઈને, દુઃખ સમુદ્રઘાતથી આd અચાનક તૂટી પડેલાં કુતરાંની માફક ઉદ્ધત તે નારકો અત્યન્ત ભયાનક વૈક્રિય રૂપ બનાવીને, શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૯૧ Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ તત્ત્વાર્થસૂત્રને તેજ જગાએ પૃથ્વિના-પરિણમનથી બનેલા અને નરકભૂમિના અનુભવથી ઉત્પન્ન કરવામાં આવેલા શૂલ, શિલા, શક્તિ, તોમર મુસલ, મુગલ, કુન્ત, તલવાર, પટ્ટા, લાઠી, ફરસી, વગેરે શસ્ત્ર લઈને તથા હાથ પગ અને દાંતોથી પણ પરસ્પર આક્રમણું કરે છે. આપસના આઘાત–પ્રત્યાઘાતથી આહત થયેલાં તેઓ આર્તનાદ કરે છે. તેમના અંગઅંગ વિકૃત થઈ જાય છે. તેમને એટલી અપાર વેદના થાય છે કે તેઓ કતલખાનામાં લઈ જવામાં આવતાં ભેંસ, સુવર અને ઘેટાની માફક તરફડીઆ મારે છે અને લેહીના–કાદવમાં આળોટે છે તાત્પર્ય એ છે કે આ નારકોને નરકમાં પરસ્પર ઉત્પન્ન થનારા આવાં ઘોર દુઃખ સહન કરવા પડે છે કે ૧૪ છે 'तच्चं पुढवि जाव संकिलिट्ठासुरोदीरियदुक्खाय' સૂત્રાર્થ-ત્રીજી પૃથ્વિ સુધી સંકિલષ્ટ અસુર (પરમધાર્મિક) દેવ પણ દુઃખ ઉપજાવે છે કે ૧૫ / તત્ત્વાર્થદીપિકા—પૂર્વસૂત્રમાં નિરૂપણ કરવામાં આવ્યું કે નારક જીવો પૂર્વજન્મમાં બાંધેલા વેરનું સમરણ કરીને તથા નરકભૂમિઓના પ્રભાવથી પ્રભાવિત થઈને પરસ્પર દુઃખ ઉત્પન્ન કરે છે. અત્રે એ બતાવવામાં આવી રહ્યું છે કે વાલુકાપ્રભા પૃથ્વિ સુધી અસુરકુમાર દેવ પણ નારકેને દુઃખ ઉત્પન્ન કરે છે–ત્રીજી પૃથ્વિ પર્યત અર્થાત્ વાલુકાપ્રભા પૃવિ સુધી પૂર્વજન્મમાં ઉપાર્જિત અત્યન્ત સંકિલષ્ટ પરિણામે દ્વારા ઉત્પન્ન પાપ કર્મના ઉદયથી પરમાધાર્મિક અસુર પણ નારક જીવને દુઃખ ઉત્પન્ન કરે છે. સૂત્રમાં સંકિલષ્ટ વિશેષણના પ્રયોગ દ્વારા એ પ્રદર્શિત કરવામાં આવ્યું છે કે બધાં અસુર નારકેને પીડા પહોંચાડતાં નથી તો પણ કેટલાક પરમાધાર્મિક નામના અમ્બ અમ્બરીષ આદિ અસુર જ પીડા આપે છે. સંકિલષ્ટ અસુર રત્નપ્રભા, શર્કરા પ્રભા અને વાલુકાપ્રભા આ ત્રણ ભૂમિઓમાં જ નારક જીવોની બાધાના નિમિત્ત બને છે; આનાથી પછીની પંકપ્રભા આદિ પૃવિઓમાં તેઓ બાધા પહોંચાડતા નથી, કારણ કે ત્રીજી પૃથ્વિથી પછી તેમનું ગમન જ થતું નથી. આ અસુરકુમાર નારક જીને અત્યન્ત તપાવેલા હરસનું પાન કરાવે છે; ઘણું જ તપાવેલા લોહસ્તંભનું આલિંગન કરાવે છે, ફૂટશાલ્મલી વૃક્ષ પર કે જેનાં પાંદડા તલવારની ધાર જેવાં અણિદાર હોય છે તેના ઉપર ચઢાવ-ઉતારે છે, લોખંડના હથોડાથી માર મારે છે, રંધા, છરા વગેરેથી છોલે છે, તેમનાં ઘા ઉપર ગરમ કરેલું કકડતું તેલ છાંટે છે, લોહમય ઘડાઓમાં તેમને બાફે છે, રેતીમાં શેકે છે, વૈતરણી નામની નદીમાં ડુબાડે છે, યંત્ર (ઘાણ)માં પીલે છે વગેરે અનેક પ્રકારોથી નારકોને તેઓ દુઃખ ઉત્પન્ન કરે છે. નારક જીના શરીરનું છેદન-ભેદન કરવા છતાં પણ અને શરીરના કકડે-કકડા કરી નાખવા છતાં પણ અકાળે તેમના મરણ થતાં નથી તેઓ અનપવર્લે--આયુષ્યવાળા હોય છે. અસુર શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે સમજવી જોઈએ—અસુરત્વ ઉત્પન્ન કરનારા દેવગતિ નામ કર્મના એક ભેદના ઉદયથી જે બીજાને મતિ-ક્ષિત્તિ અર્થાત્ દુઃખમાં નાખે છે તે “અસુર” કહેવાય છે કે ૧૫ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૯ ૨ Page #307 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૫ અસુરકુમારદેવદ્વારા નારકેને દુખત્પાદન સૂ૦ ૧૫ ૨૩ તત્વાર્થનિયુકિત—અગાઉ કહેવાઈ ગયું છે કે નારક જીવ પૂર્વજન્મમાં બાંધેલા વેરથી યુક્ત હોય છે. તે વેરનું સ્મરણ થતાં જ તેઓ પરસ્પરમાં એક બીજાને દુઃખ ઉત્પન્ન કરે છે અને પરસ્પર દુઃખ ઉત્પન્ન કરવાની તેમની આ પરંપરા નિરન્તર ચાલુ રહે છે. હવે એ બતાવીએ છીએ કે વાલુકાપ્રભા પૃવિ સુધી સંકિલષ્ટ અસુરે પણ નારક જીવને દુઃખ ઉત્પન્ન કરે છે પૂર્વભવમાં સંભાવિત અતિ તીવ્ર સંકલેશ પરિણામે દ્વારા ઉપાર્જિત પાપકર્મના ઉદયથી સંપૂર્ણ રીતે કિલષ્ટ અસુર ત્રીજી પૃથિવ સુધી અર્થાત્ વાલુકાપ્રભા પૃથિવ પર્યન્ત નારક જીવને દુઃખ ઉત્પન્ન કરે છે. “ચ” શબ્દના પ્રયોગથી એ સૂચિત કરવામાં આવ્યું છે કે નારકોને નરકભૂમિઓના પ્રભાવથી પરસ્પર જનિત દુઃખ પણ થાય છે તે પરસ્પર જનિત દુઃખ ઉપરાંત સંકલેશયુક્ત ચિત્તવાળા અસુરકુમાર પણ જેમને અશુભાનુબધી બાલ તપ તથા અકામનિર્જરાના કારણે દેવગતિ પ્રાપ્ત થઈ ગઈ છે તેમજ જેઓ સ્વલ્પ વિભૂતિસમૃદ્ધિની પ્રાપ્તિ થવાથી ગર્વયુક્ત હોય છે જે આગલા ભવ તરફ આંખો ઉઠાવીને પણ જોતાં નથી અર્થાત્ ભવિષ્યમાં અમારી શું દશા થશે–એ અંગે લગીર પણ વિચાર કરતાં નથી–જે પિતાના સુખને ત્રણે લોકના સુખ સમજે છે અને જેઓ ભવનપતિના દસ ભેદમાંથી પ્રથમ ભેદના અન્તર્ગત છે-બીજી કોઈ નિકાયમાં હતાં નથી, તેઓ પણ નારકોને દુઃખ ઉત્પન્ન કરે છે. છે અસુર ભયાનક હોય છે. તેમના નામ હૃદયમાં કમકમાટ ઉત્પન્ન કરે છે; જેવાની વાત તો એક બાજુ રહી. તે અસુરોના નામ આ છે –(૧) અમ્બ (૨) અમ્બરીષ (૩) શ્યામ (૪) શબલ (૫) રુદ્ર (૬) ઉપરુદ્ર (૭) કાલ (૮) મહાકાલ (૯) અસિ (૧૦) અસિપત્રવન (૧૧) કુંભી (૧૨) વાલુકા (૧૩) વૈતરણ (૧૪) પરસ્પર (૧૪) મહાઘોષ. આ પંદર અસુરનિકાયના અનાગતિ દેવે જ, મિથ્યાદૃષ્ટિ, પૂર્વજન્મમાં કિલષ્ટ કર્મો કરવાવાળા પાપમાં અભિરૂચિ રાખનાર અને અસુરગતિને પ્રાપ્ત પરમાધાર્મિક કહેવાય છે. નારકને જુદી જુદી રીતે દુઃખ ઉત્પન્ન કરવાના કારણે જ તેઓ પરમધાર્મિક કહેવાય છે. કિલષ્ટ કર્મોને લીધે ઉત્પન્ન આ પંદર પ્રકારના અસુર પિતાની જન્મજાત પ્રકૃતિથી જ નારક જીવને વિવિધ પ્રકારથી વેદનાઓ ઉત્પન્ન કર્યા કરતા હોય છે. વેદનાઓ ઉત્પન્ન કરવાના કેટલાંક પ્રકાર નીચે જણાવ્યા મુજબનાં છે– લેઢાને ખૂબ તપાવીને ટીપાવવું, અત્યન્ત ગરમ કરાયેલાં લોખંડના થાંભલા સાથે આલિંગન કરાવવું–કુટશામલી વૃક્ષ પર ચઢ ઉતર કરાવવી–લોઢાના હથોડાથી મારવું-- રો, છરા વગેરે શોથી ચામડી ઉતારવી, ગરમ કરેલ ઉકળતું તેલ છાંટવું, લોખંડના ઘડામાં રાંધવું, ભઠ્ઠીમાં ચણાની જેમ શેકવું, યંત્રમાં પીલવા, લોઢાની શૂળે તથા સળીયાથી ભેદન કરવું, કરવતથી વહેરવું, અંગારાની જવાલામાં સળગાવવું, તીક્ષણ અણિઓ ઉપર રગદેળવા, સિંહ, વાઘ, દીપડા, શિકારી કુતરાં, શિયાળ, વરુ બિલાડાં, સાપ, નોળિયા, કાગડા, ગીધડાં ઘુવડ તથા બાજ વગેરે પક્ષિઓ દ્વારા ભક્ષણ કરાવવું, ધખધકતી રેતી ઉપર ચલાવવું, તલવારની ધાર જેવા પાંદડાનાં વનમાં ઘસડવા, વૈતરણ નામની નદીમાં ડુબાડવા અને આપસમાં લઢાઈ કરાવવી વગેરે વિવિધ પ્રકારથી તે પરમધામિક દેવ નારક જીવોને દુઃખ ઉત્પન્ન કરે છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૯ ૩ Page #308 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્રના આવી રીતે પૂર્વોક્ત સ્વરૂપવાળા નરકામાં નારક જીવાનાં દુઃખ પણ ત્રણ પ્રકારનાં હાય છે—નારકા દ્વારા એકબીજાને અપાતાં દુ:ખ (૨) નરક ક્ષેત્રના સ્વભાવથી ઉત્પન્ન થનારાં દુ:ખ (૩) ત્રીજી પૃથ્વિ સુધી સક્લેશ પરિપૂણ-અસુરા દ્વારા ઉત્પન્ન કરનારા દુઃખ આથી એ પણ સાબિત થયું કે ચેાથી વગેરે પછીની પૃથ્વિએમાં બે જ પ્રકારનાં દુઃખ હાય છે. આપસમાં ઉત્પન્ન કરેલા અને ક્ષેત્રના સ્વભાવથી ઉત્પન્ન થનારાં. ૨૯૪ પ્રશ્ન થઈ શકે છે કે અમ્બ, અમ્બરીષ આદિ પરમાધામિઁક દેવ નારકાને જે પૂર્વોક્ત વેદનાઓ ઉત્પન્ન કરે છે તેનું કારણ શું છે ? આનું સમાધાન એ છે કે તે અસુર સ્વભાવગત જ પાકમાં નિરત હાય છે અને એ કારણે જ તેઓ આ જાતની પ્રવૃત્તિ કર્યા કરે છે જેવી રીતે-ઘેાડા, ભેંસ, સુવર, ઘેટાં, કુકડાં, ખત અને લાવક પક્ષિઓને તથા મલ્લ્લાને પરસ્પર લઢતા જોઈ ને રાગ-દ્વેષથી યુક્ત તથા પાપાનુષંધી પુણ્યવાળા મનુષ્યાને ઘણી ખુશી ઉપજે છે તેવી જ રીતે અમ્બ, અમ્બરીષ આદિ અસુર પરસ્પર યુદ્ધમાં ગરકાવ નારકાને લઢતા જોઈને, તેમના દુઃખા જોઈ ને, આપસમાં એકબીજા ઉપર હુમલાં કરતાં જોઈને ઘણાં પ્રસન્ન થાય છે. દુષ્ટ મનેાભાવનાવાળા તે અસુર તેમને આવી અવસ્થામાં જોઈને અટ્ટહાસ્ય કરે છે અને માટેથી સિહનાદ કરે છે. જો કે આ અમ્બ, અમ્બરીષ વગેરે દેવ છે અને તેમની પ્રસન્નતા તથા સન્તુષ્ટિના બીજા અનેક સાધન વિદ્યમાન હાવા છતાં પણ માયાનિમિત્તક મિથ્યાદર્શન શક્ય અને તીવ્ર કષાયના ઉદ્દયથી પીડિત, ભાવપૂર્વક દાષાની આલેાચનાથી રહિત પાપાનુબન્ધી પુણ્યકમ ખાલતપનું ફળ જ એવું છે કે તેએ આવી જાતના કૃત્યા કરીને અને જોઈ ને પ્રસન્નતા સપાદન કરે છે. પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટેના અન્ય અન્ય સાધન વિદ્યમાન હેાંવા છતાં પણ અશુભ ભાવ જ તેમની પ્રસન્નતાના કારણ હાય છે. આવી રીતે અપ્રીતિજનક, અત્યન્ત તીવ્ર દુઃખ નિરન્તર અનુભવ કરતા થકાં પણ અને મૃત્યુની કામના કરતા થકાં પણ કર્મ દ્વારા નિર્ધારિત આયુષ્યવાળા તે નારક જીવાનું અકાળે મૃત્યુ થતું નથી ! તેમના માટે ત્યાં કઈ આશ્રય પણ નથી અગર ન તે તે નરકમાંથી નીકળીને અન્યત્ર કેાઈ જગ્યાએ જઈ શકે છે. કના ઉદ્દયથી સળગાવેલાં ફાડી નાખેલા છિન્ન-ભિન્ન કરી નાખેલાં અને ક્ષત-વિક્ષત કરેલાં શરીર પણ ફરીવાર તુરન્ત જ પાણીમાં રહેલાં દRsરાજિની માફ્ક પરિપૂર્ણ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે નારક જીવેા નરકામાં ત્રણ પ્રકારના દુઃખાને અનુભવ કરે છે. ૧પપ્પા ‘તે નવા અંતે વટ્ટા, વારૢિ ચકરવા, ઇત્યાદિ સૂત્રા—તે નરકાવાસ અન્દર ગાળાકાર, બહાર ચેરસ, ખુરપા જેવા આકારવાળા તથા સદૈવ અન્ધકારથી છવાયેલાં હાય છે।૧૬।। તત્વાથ દીપિકા—અગાઉના સૂત્રોમાં નિરૂપણ કરવામાં આવ્યું કે નરકામાં નરક જીવાને આપસમાં ઉત્પન્ન કરેલાં, ક્ષેત્રના સ્વભાવથી ઉત્પન્ન થનારા અને પરમધામિક નામના સ`કિલષ્ટ અસુરા દ્વારા ઉદીરિત, એમ ત્રણ પ્રકારના દુ:ખ થાય છે. હવે નરકાવાસના આકાર આદિ બતાવવા માટે કહીએ છીએ. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૯૪ Page #309 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૫ નારકાવાસના આકારાદિનું નિરૂપણ સૂ૦ ૧૬ ૨૫ તે નરકાવાસ અંદર ગેળ, બહાર ચાર ખુણીઆ અને નીચે ખુરપાં જેવા આકારવાળા હોય છે. સુર નામનું એક અસ્ત્ર છે જે છેદન કરવાના કામમાં આવે છે તેને જે પ્રતિપૂર્ણ કરે તેને “ક્ષુપ્રિ કહેવામાં આવે છે. આ નામનું એક વિશેષ અસ્ત્ર હોય છે. જેનો આકાર ધુરમ જે હોય તેને સુરપ્રસંસ્થાન કહે છે. બીજા કયા પ્રકારના નરક હોય છે ? તે કહે છે-નરક નિત્ય અન્ધકારમય છે અર્થાત્ ત્યાં ઉપર, નીચે, મધ્યે સર્વત્ર અનન્ત અને અત્યન્ત ભયાનક અન્ધકાર જ અન્ધકાર ફેલાયેલો રહે છે અને તે હમેશને માટે પથરાયેલો જ હોય છે સૂત્રમાં પ્રયુક્ત “આદિ શબ્દથી નરકેના અન્ય વિશેષણ પણ ધ્યાનમાં રાખી લેવા. ૧૬ તવાર્થનિયુકિત–પહેલા પ્રતિપાદન કરવામાં આવ્યું કે સાતે પૃથ્વિની અંદર જે નરક છે તેમાં રહેનારા નારકોને ત્રણ પ્રકારના દુઃખ થાય છે. પરસ્પરમાં ઉદીરિત દુઃખ નરકક્ષેત્રના પ્રભાવથી ઉત્પન્ન થનારું દુઃખ અને ત્રીજી પૃવિ સુધી પરમધાર્મિક અસુરો દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા દુઃખ એ પણ પ્રતિપાદન કરવામાં આવ્યું કે ચોથી પ્રષ્યિથી લઈને સાતમી પૃથ્વિ સુધી પરસ્પર ઉત્પન્ન કરવામાં આવેલા અને ક્ષેત્ર સ્વભાવથી ઉત્પન્ન દુઃખ જ હોય છે. હવે નરકનું સ્વરૂપ પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ પૂર્વોકત રત્નપ્રભા આદિ સાત પૃથ્વિમાં સ્થિત નરક અંદરથી ગોળાકાર બહારથી ચૌકોર અર્થાત્ સમચતુષ્કોણુ અને નીચેના ભાગમાં સુરક અર્થાત્ ખુરપાના જેવા આકારના હોય છે. ક્ષર, એક નાનુ અસ્ત્ર છે જે છેદન કરવાના ઉપાગમાં આવે છે. ત્યાં નિરન્તર ઘર અન્ધકાર પથરાયેલો રહે છે. સૂત્રમાં આપવામાં આવેલાં ‘આદિ પદથી નરકેના અન્ય અન્ય વિશેષણ સમજી લેવા જોઈએ. તે પૈકી કેટલાંક આ પ્રકારે છે–નરક ચન્દ્ર સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાએની પ્રભાથી રહિત હોય છે. અર્થાત્ ત્યાં ન તો સૂર્ય-ચન્દ્રમાં છે; નથી ગ્રહ-નક્ષત્ર અથવા તારા આ બધાં જ્યોતિષ્ઠ મધ્યલકમાં હોય છે. નરકોમાં એમની ગેરહાજરી હોવાથી સદૈવ ગાઢ અન્ધકાર પ્રસરેલો રહે છે. આ સિવાય નરક કેવા હોય છે—તેમના તળ ભાગ મેદથી અર્થાત્ ચરબીથી જે શુદ્ધ માંસના સ્નેહરૂપ હોય છે. પૂયપટલ અર્થાત્ દૂષિત લેહીને ગઠ્ઠો જેને મવાદ પણ કહે છે, રધિર અર્થાતુ લેહી, માંસ, ચિખલ અર્થાત્ કાદવ તથા વાળ, હાડકાં અને ચામડી વગેરે અપવિત્ર પદાર્થોથી વ્યાપ્ત હોય છે. તેઓ અત્યન્ત અશુચિ, ભયાનક, ગંદા, માથું કાટી જાય એવી દુર્ગન્ધથી વ્યાપ્ત, કાપત અગ્નિ જેવા રંગવાળા. ખરબચડાં સ્પર્શ વાળા, દસહ અને અશુભ હોય છે. આવા નરકોમાં વેદનાએ પણ અશુભ જ હોય છે. પ્રજ્ઞાપના સૂત્રનાં બીજા પદમાં નરકના પ્રકરણમાં કહ્યું છે-તે નરક અંદરથી ગોળાકાર બહારથી સમચતુષ્કોણ અને હેઠળથી ખુરપાના આકારના હોય છે તેમાં સર્વદા અન્ધકાર છવાયેલા રહે છે. ગ્રહ, સૂર્ય, ચન્દ્ર તથા નક્ષત્ર—એ જ્યોતિષ્કની પ્રભાથી રહિત હોય છે. મેદ, ચરબી, મવાદના સમૂહ, રુધિર માંસ તથા કાદવ અથવા રુધિર માંસ આદિના કાદવથી શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૯૫ Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ તત્વાર્થસૂત્રને તેના તલભાગ ખરડાયેલા હોય છે. તે અશુભ અને બીભત્સ, ઘોર દુર્ગધથી ભરેલાં, કાપિત અગ્નિ જેવા વર્ણવાળા, કઠેર સ્પર્શવાળા, દુસહ અને અશુભ હોય છે નરકની વેદનાઓ પણ અશુભ જ હોય છે. વગેરે ૧૬ નારા કોલેજ ઈત્યાદિ સૂવાથ–તે નરકમાં નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિ યથાક્રમાનુસાર એક, ત્રણ, સાત દસ, સત્તર, બાવીસ અને તેત્રીસ સાગરોપપત્રની હોય છે. ૧૭ તસ્વાર્થ દિપીકા–પહેલા નારકના તથા નરકના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું હવે તે નારક જીવની ઉત્કૃષ્ટ સ્થિતિનું અર્થાત્ આયુને પરિણામનું નિરૂપણ કરીએ છીએ. પૂર્વોક્ત સાત રત્નપ્રભા પૃથ્વિ આદિ સ્વરૂપવાળા નરકમાં નિવાસ કરનારાં નારકજીવોની ઉત્કૃષ્ટ અર્થાત્ વધારેમાં વધારે સ્થિતિ અથવા આયુષ્ય અનુક્રમથી અર્થાત્ રત્નપ્રભા આદિ ભૂમિઓના કમાનુસાર એક, ત્રણ, સાત, દસ, સત્તર, બાવીસ અને તેંત્રીસ સાગરોપમની હોય છે આ અનુક્રમ આ પ્રમાણે છે.-(૧) રત્નપ્રભા નામની ભૂમિમાં જે નરક છે, ત્યાંના નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની છે. અર્થાત્ પહેલી પૃથ્વિના નારક અધિકમાં અધિક એક સાગરેપમ સુધી નારક અવસ્થામાં ત્યાં રહે છે. (૨) શર્કરા પ્રભામાં માં નારકની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમની હોય છે. (૩) વાલુકાપ્રભામાં નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની હોય છે. (૪) પંકpભામાં નારકેની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરોપમની હોય છે. (૫) ધૂમપ્રભામાં નારકની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરોપમની હોય છે, (૬) તમ પ્રભામાં નારકની ઉત્કૃષ્ટ સ્થિતિ તેંત્રીસ સાગરેપની હોય છે. ૧૭ તત્વાર્થનિયુકિત—અત્યન્ત વિષમ દુ:ખજનક કર્મો બાંધવાથી અને અનપવર્તન નીય આયુષ્ય વાળા હોવાથી જીવ અકાળે જ મૃત્યુની અભિલાષા કરતા હોવા છતાં પણ અકાળે મરણ પામતા નથી. આયુષ્ય પુરૂં થવાથી નિશ્ચિત સમયે જ તેમનું મૃત્યુ થાય છે અત્રે એવી આશંકા ઉદ્ભવે છે કે તેમનું આયુષ્ય કેટલું હોય છે? આ શંકાનું સમાધાન કરવા માટે તેમના આયુષ્યનું ઉત્કૃષ્ટ પ્રમાણુ બતાવવામાં આવે છે. જેમના સ્વરૂપ પ્રથમ બતાવી દેવામાં આવ્યા છે તે રત્નપ્રભા આદિ સાત નરક ભૂમિઓમાં યથાક્રમ ત્રીસ, પાચ્ચીસ પંદર, દસ, ત્રણ લાખ, એક લાખમાં પાંચ ઓછા તથા પાંચ નરકાવામાં નારકની ઉત્કૃષ્ટ સ્થિતિ અર્થાત્ આયુષ્યનું પ્રમાણ રત્નપ્રભા આદિ ભૂમિએના અનુક્રમથી એક સાગરોપમ, ત્રણ સાગરોપમ સાત સાગરોપમ, દસ સાગરોપમ, સત્તર સાગરોપમ, બાવીસ સાગરોપમ અને તેત્રીસ સાગરોપમનું હોય છે. આવી રીતે રત્નપ્રભા પૃથ્વિમાં નારકેની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની, શર્કરાપ્રભામાં ત્રણ સાગરોપમની, વાલુકાપ્રભામાં સાત સાગરોપમની પંકિમભામાં દસ સાગરોપમની ધૂમપ્રભામાં સત્તર સાગરોપમની તમઃપ્રભામાં બાવીસ સાગરોપમની અને તમસ્તમઃ પ્રભામાં તેત્રીસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૯૬ Page #311 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૫ નારકજીવાની ઉત્કૃષ્ટસ્થિતિનું નિરૂપણ સૂ૦ ૧૭ ૨૯૦ ઉપમાન અથવા ઉપમાને અથ થાય છે સાદૃશ્ય સાગર અર્થાત્ સમુદ્રની ઉપમા હૈાવી સાગરાપમ છે. એક સાગર જે આયુષ્યનું ઉપમાન હાય તે સાગરાપમ કહેવાય છે. ત્રિસાગર।પમ આદિમાં પણ આવી જ રીતે વિગ્રહ કરી લેવા. તે નરકામાં દારુ પીનારાં, માંસ ભક્ષણ કરનારા, અસત્યવાદી, પરસ્ત્રી, લમ્પટ મહાન લાભથી ગ્રસ્ત પેાતાના સ્ત્રી, ખાળક વૃદ્ધ તથા મહર્ષિ એની સાથે વિશ્વાસઘાત કરનારા જૈન ધર્માંની કુથળી કરનારા રૌદ્રધ્યાન કરવાવાળાં તથા આવા જ અન્ય પાપકમેમે કરવાવાળાં જીવા ઉત્પન્ન થાય છે જ્યારે કેાઈ જીવ નરકમાં ઉત્પન્ન થાય છે ત્યારે તેના પગ ઉપરની ખાજી તથા સુખ નીચેની તરફ હાય છે અને નીચે પડે છે. ત્યારબાદ તેએ અનન્ત સમય સુધી દુઃખાને અનુભવ કરે છે. અત્રે એટલી વાત ધ્યાનમાં રાખવાની છે કે અસ'ની જીવ પહેલી નરકમાં જ ઉત્પન્ન થાય છે, સરિસૃપ ખીજી નરક સુધી જ જાય છે, પક્ષી ત્રીજી નરક સુધી જ જાય છે, સિંહ ચેાથી નરક સુધી જ ઉત્પન્ન થાય છે, ભુજ`ગ પાંચમી નરક સુધી જ પહેાંચી શકે છે. સ્ત્રિઓ છઠી સુધી જ જાય છે અને મનુષ્ય-પુરુષ તથા માછલાં સાતમી નરક સુધી ઉત્પન્ન થાય છે. સાતમી નરકથી નીકળેલા જીવ તિય ચ ગતિમાં જ ઉત્પન્ન થાય છે ત્યાં સમ્યકત્વને નિષેધ નથી અર્થાત્ ત્યાં કાઈ જીવ સમ્યકત્વને પ્રાપ્ત કરી શકે છે. છઠી નરકથી નિકળેલા જીવ જો મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય તે તે દેશ વિરતિ અંગીકાર કરી શકે છે. પાંચમી નરકથી નિકળેલ પ્રાણી જો મનુષ્યત્વ પ્રાપ્ત કરે છે તેા સવિરતિ પણ પ્રાપ્ત કરી શકે છે. ચેાથી નરકથી નિકળેલ કાઈ જીવ મનુષ્યગતિ પ્રાપ્ત કરી નિર્વાણુ પણ સાધી શકે છે. ત્રીજી ખીજી તથા પહેલી નરકથી નીકળેલા જીવા મનુષ્યગતિ પ્રાપ્ત કરીને તીર્થંકર પણ થઈ શકે છે. દેવ અને નારક મરીને નરકગતિમાં ઉત્પન્ન થતાં નથી આવી જ રીતે નારક જીવા નરકથી નિકળીને સીધા દેવગતિમાં ઉત્પન્ન થતાં નથી. નરકથી નિકળેલા જીવ કાં તેા તિય થયેાનમાં ઉત્પન્ન થાય છે અથવા મનુષ્યગતિમાં પ્રથમના ત્રણ નરકામાંથી નિકળીને કાઈ કાઈ મનુષ્ય થઈ ને તીર્થંકર પદ પણ પ્રાપ્ત કરી શકે છે. ચાથા નરકથી નિકળીને અને મનુષ્યગતિ પામીને કાઈ કોઈ જીવ નિર્વાણુ પણ પ્રાપ્ત કરી શકે છે. શરુઆતની પાંચ પૃથ્વિ (નરકા)માંથી નિકળીને કોઈ-કોઈ જીવ મનુષ્ય થઈ ને સવાઁ વિરતિ સંયમની પ્રાપ્તિ પણ કરી શકે છે. છઠી પૃથ્વિથી નિકળીને કોઈ-કોઈ જીવ મનુષ્ય થઈને સ્યમાંયમ (દેશવિરતિ) પણ પ્રાપ્ત કરી શકે છે પરંતુ સાતમી પૃથ્વિથી નિકળીને જીવ નિયંચગતિ નેજ પામે છે ત્યાં કોઈ જીવ સમ્યગદર્શન પણ પ્રાપ્ત કરી શકે છે. ૫૧૭ા ધૂળેળ નાગાળ ર્ફેિ નદ્દામ ઇત્યાદિ સૂત્રા—નારકાની જઘન્ય સ્થિતિ અનુક્રમથી દસ હજાર વર્ષી, એક સાગરોપમ અને ખાવીસ સાગરેાપમ છે, ૧૮ાા તા દીપિકા—આની પહેલાના સૂત્રમાં રત્નપ્રભા આદિ સાતે નરકભૂમિએમાં નિવાસ કરનારા નારકેાની ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રરુપણ કરવામાં આવ્યુ` હવે તેમની જઘન્ય ૩૮ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૯૭ Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ તત્ત્વાર્થસૂત્રને અર્થાત્ ઓછામાં ઓછી સ્થિતિનું પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ. રત્નપ્રભા આદિ ભૂમિઓના કમથી તેમાં રહેનારા નારકની જઘન્ય સ્થિતિ આ મુજબ છે—દસ હજાર વર્ષ, એક સાગરોગમ, ત્રણ સાગરોપમ, સાત સાગરોપમ દસ સાગરેપમ, સત્તર સાગરપમ અને બે ત્રીસ સાગરેપમ. રત્નપ્રભા પૃથ્વિના નારકોની જઘન્ય સ્થિતિ અર્થાત આયુષ્યનું પ્રમાણ દસ હજાર વર્ષનું છે. શર્કરા પ્રભા પૃથ્વિના નારકેની જઘન્ય સ્થિતિ એક સાગરોપમની છે. વાલુકાપ્રભા પૃથ્વિમાં રહેનારા નારકની જઘન્ય સ્થિતિ ત્રણ સારારોપમની છે. પંકપ્રભા પૃથ્વિમાં નિવાસ કરનારાં નારક જીવોની સ્થિતિ સાત સાગરોપમની છે. ધૂમપ્રભા પૃથ્વિના નારકાની જઘન્ય સ્થિતિ દસ સાગરોપમની છે. તમઃપ્રભા પૃથ્વિના નારકોની જઘન્ય સ્થિતિ સત્તર સાગરોપમની છે. તમસ્તમઃ નામની સાતમી પૃવિના નારકોની જઘન્ય સ્થિતિ બાવીસ સાગરોપમની છે. ૧૮ તત્વાર્થનિર્યુક્તિ-આની અગાઉ નારક જીવોની ઉત્કૃષ્ટ અર્થાત્ અધિકમાં અધિક સ્થિતિની પ્રરૂપણ કરવામાં આવી હવે તેમની જઘન્ય સ્થિતિ કહીએ છીએ રત્નપ્રભા આદિ પ્રશ્વિઓમાં નારક જીવની જઘન્ય સ્થિતિ અર્થાત્ આયુષ્યનું પ્રમાણ ક્રમાનુસાર આ પ્રમાણે છે––દસ હજાર વર્ષ એક સાગરોપમ ત્રણ સાગરેપમ સાત સાગરોપમ, દસ સાગરેપમ, સત્તર સાગરોપમ અને બાવીસ સાગરોપમ. આમાં રત્નપ્રભા પૃશ્વિમાં નારકેની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની હોય છે. શર્કરા પ્રભા વૃશ્વિમાં નારકેની જઘન્ય સ્થિતિ એક સાગરોપમની હોય છે. વાલુકાપ્રભામાં નારકની જઘન્યસ્થિતિ ત્રણ સાગરોપમની હોય છે. પંકપ્રભા પૃથ્વિમાં નારકની જઘન્ય સ્થિતિ સાત સાગરોપમની હોય છે. ધૂમપ્રભામાં નારકેની જઘન્ય સ્થિતિ દસ સાગરોપમની હોય છે. તમઃ પ્રભા પૃશ્વિમાં નારકોની જઘન્ય સ્થિતિ સત્તર સાગરોપમની હોય છે. તમસ્તમઃ પ્રભા પૃવિમાં નારકની જઘન્ય સ્થિતિ બાવીસ સાગરોપમની સમજવી ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ માં અધ્યયનમાં કહ્યું છે-- પ્રથમ ભૂમિ અર્થત રત્નપ્રભામાં ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની છે અને જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. ૧૬૦ બીજી પૃવિ અર્થાત્ શરામભામાં ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમનું તથા જઘન્ય આયુષ્ય એક સાગરોપમનું છે. ૧૬૧૫ ત્રીજી પૃશ્વિમાં અર્થાત્ વાલુકાપ્રભામાં ઉત્કૃષ્ટ આયુષ્ય સાત સાગરોપમનું તથા જઘન્ય આયુષ્ય ત્રણ સાગરોપમનું છે. ૧૬૨ ચેથી પ્રષ્યિ પંકપ્રભામાં ઉત્કૃષ્ટ આયુષ્ય દશ સાગરોપમનું છે અને જઘન્ય આયુષ્ય સાત સાગરોપમનું છે. ૧૬૩ પાંચમી પૃથ્વિ ધૂમભામાં ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમનું અને જઘન્ય આયુષ્ય દશ સાગરોપમનું છે. (૧૬૪) શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૯૮ Page #313 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ.૫ જબુદ્ધીપવિગેરે દ્વીપતથા લવણાદિસમુદ્રોનુંનિરૂપણ સૂ૦ ૧૯ ર૯ છઠી અર્થાત્ તમ પ્રભામાં ઉત્કૃષ્ટ આયુષ્ય બાવીસ સાગરોપમનું અને જઘન્ય આયુષ્ય સત્તર સાગરોપમનું છે ૧૬પા સાતમી પૃથ્વિ તમસ્તમ પ્રભામાં ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીસ સાગરોપમનું અને જઘન્ય આયુષ્ય બાવીસ સાગરોપમનું છે કે૧૬ દા સાતે નરકભૂમિઓના નારકેની ઉપર જે ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ બતાવવામાં આવી છે તેને ધ્યાનપૂર્વક જેવાથી ખાત્રી થશે કે પૂર્વ–પૂર્વના નરકમાં જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ છે, ઉત્તરોત્તરમાં તે જ જઘન્ય બની જાય છે. દા. ત. રત્નપ્રભાવૃશ્વિમાં નારકાની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની છે તે જ શરામભામાં જઘન્ય સ્થિતિ છે. શર્કરામભામાં ત્રણ સાગરોપમની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તે ત્રણ સાગરોપમ વાલુકાપ્રભામાં જઘન્ય સમજવી જોઈએ. વાલુકાપ્રભામાં જે સાત સાગરેપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેજ પંકપ્રભામાં જઘન્ય છે. પંકપ્રભામાં ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરોગામની છે તેજ ધૂમપ્રભામાં જઘન્ય છે. ધૂમપ્રભામાં ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરોપમની છે તે જ તમ પ્રભામાં જઘન્ય સ્થિતિ છે તમઃપ્રભામાં નારકની ઉત્કૃષ્ટ સ્થિતિ બાવીસ સાગરોપમ છે તે જ બાવીસ સાગરોપમ તમસ્તમઃપ્રભામાં જઘન્ય છે. રત્નપ્રભામાં જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે ૧૮ 'जंबुद्दीवलवणसमुद्दाइ नामाओ असंखेज्जा दीवसमुद्दा સૂવાર્થ-જમ્બુદ્વીપ આદિ દ્વીપ અને લવણ આદિ સમુદ્ર અસંખ્યાત છે ૧લા તવાથદીપિકા–પૂર્વસૂત્રમાં રતનપ્રભા આદિ ભૂમિઓના નારકોની જઘન્ય સ્થિતિની પ્રરૂપણ કરવામાં આવી હવે પ્રસંગવશ જમ્બુદ્વીપ આદિ દ્વીપોની અને લવણ આદિ સમુદ્રોની પ્રરૂપણા કરીએ છીએ– જમ્બુદ્વીપ અને લવણસમુદ્ર આદિ દ્વીપ અને સમુદ્ર અસંખ્યાત છે તે આ પ્રમાણે છે-(૧) જમ્બુદ્વીપ નામક દ્વીપ, લવણોદધિ નામક સમુદ્ર, (૨) ધાતકીખંડ નામક દ્વીપ, કાલેદધિ નામક સમુદ્ર (૩) પુષ્કરવારનામક દ્વીપ, પુષ્કરવારોદ નામક સમુદ્ર, (૪) વારુણીવર નામક દ્વીપ, વારુણીવરદ નામક સમુદ્ર, (૫) ક્ષીરવર નામક દ્વીપ, ક્ષીરવાદ નામકસમુદ્ર (૬) વૃતવર નામક દ્વીપ, વૃતવરદ નામક સમુદ્ર (૭) ઈક્ષુવર નામક દ્વીપ, ઈક્ષુવર નામક સમુદ્ર (૮) નંદીશ્વર નામક દ્વીપ, નંદીશ્વરવાદ નામક સમુદ્ર (૯) અરુ વરણનામક દ્વીપ, અરુણવરદ નામક સમુદ્ર; આ રીતે એક દ્વીપ અને એક સમુદ્ર આ કમથી સ્વયંભૂરમણ દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર સુધી અસંખ્યાત દ્વીપ-સમુદ્ર સમજવા જોઈએ ૧ તસ્વાર્થનિયુકિત–આની પહેલાં રત્નપ્રભા આદિ પૃવિઓમાં સ્થિત સીમન્તક આદિ નારકાવાસમાં નિવાસ કરનારા જીવની સ્થિતિ અર્થાત આયુષ્યના પ્રમાણુની પ્રરૂપણું કરવામાં આવી. હવે આ ભૂમિનું પ્રકરણ હોવાથી જમ્બુદ્વીપ આદિ દ્વિીપનું તથા લવણે દધિ આદિ સમુદ્રોનું સ્વરૂપ બતાવવા માટે કહીએ છીએ– જમ્બુદ્વીપ અને લવણસમુદ્ર આદિ અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર છે. તાત્પર્ય એ છે કે જમ્બુદ્વીપ આદિ દ્વીપ અસંખ્યાત છે તેમ જ લવણદધિ સમુદ્ર પણ અસંખ્યાત છે. અસંખ્યાતમાં તરતમતાના ભેદથી અસંખ્યાત પ્રકાર થઈ શકે છે. અત્રે અસંખ્યાત પદથી શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૯૯ Page #314 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ તત્વાર્થસૂત્રને અઢી ઉધાર સાગરોપમની સમયરાશિની બરાબર અસંખ્યાત સમજવું જોઈએ. આ ઉધાર સાગરોપમ ઉધાર પલ્યોપમથી નિષ્પન્ન થાય છે. જેમ કે-એક કેઈ પલ્ય આધારપાત્ર-જે એક એક ચેજન આયામવિષ્કલવાળું અર્થાત એક એજનનું લાંબુ તથા એક જનનું પહોળું તથા એક એજનનું ઊંડું તથા આ માપથી થોડું વધારે ત્રણ ગણી પરિધિ ગોળાઈવાળું હોય, તે પલ્ય એક બે ત્રણ ઉત્કૃષ્ટથી સાત રાત્રિના ઉગેલા બાલાથી એવી રીતે ઠાંસી ઠાંસીને ભરવામાં આવે કે જે બાલાઝને ન અગ્નિ બાળી શકે, ન વાયુ ઉડાવી શકે અને ન તે પાણી તેને ભીનું કરી શકે. આવી રીતે ઠાંસીને ભરેલા પાલ્યમાંથી પ્રતિ સમય એક એક બાલાગ્ર કાઢવામાં આવે તો જેટલા સમયમાં તે પલ્ય રિક્ત–ખાલી થાય તેટલા કાલ પ્રમાણનો એક ઉધાર પલ્યોપમ થાય છે આવા દસ કરડાકરેડ ઉધાર પલ્યોપમ થાય છે ત્યારે એક ઉધ્ધાર સાગરોપમ થાય છે. આ પ્રકારના અઢી ઉધાર સાગરોપમેમાં જેટલા સમય હોય છે તેટલાં જ દ્વીપ અને સમુદ્ર છે. આ દ્વીપે અને સમુદ્રોની અવસ્થિતિ અનુકમથી આ પ્રકારે છે–પહેલા દ્વીપની પછી પહેલે સમુદ્ર છે, બીજા દ્વીપની પછી બીજો સમુદ્ર છે, ત્રીજા દ્વીપની પછી ત્રીજે સમુદ્ર છે ઈત્યાદિ કમથી પહેલા દ્વીપ પછી સમુદ્ર પછી દ્વીપ અને સમુદ્ર એવી રીતે અનુક્રમથી દ્વીપ અને સમુદ્ર છે. દાખલા તરીકે–સર્વપ્રથમ જમ્બુદ્વીપ નામક દ્વીપ છે તેને ચારે બાજુએથી ઘેરીને લવણદધિ નામક સમુદ્ર છે; ત્યારબાદ લવણદધિ સમુદ્રને ચારે તરફથી ઘેરીને ધાતકીખન્ડ નામનો દ્વીપ છે પછી કાલેદધિ નામક સમુદ્ર છે, ત્યાર બાદ પુષ્કરવર નામક દ્વીપ અને પુષ્કરદધિ સમુદ્ર છે પછી વરૂણવર દ્વીપ અને વરૂણોદધિ સમુદ્ર છે, પછી ક્ષીરવર નામક દ્વીપ અને ક્ષીરદધિ સમુદ્ર છે પછી વૃતવર નામક દ્વીપ અને ઘોદધિ સમદ્ર છે પછી ઈશ્કવર નામક દ્વીપ અને ઈક્ષુવરદધિ સમુદ્ર છે પછી નંદીશ્વર નામક દ્વીપ અને નદીશ્વરોદધિ સમુદ્ર છે પછી અરૂણવર નામક દ્વીપ અને અરૂણવરોદધિ નામક સમદ્ર છે આ ક્રમથી સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્ત અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો છે. બધાં જ દ્વીપે અને સમુદ્રોને નામે લેખ:કરીને ગણતરી કરવાનું શક્ય નથી કારણું છે તેઓ અસંખ્યય છે. જમ્બુદ્વીપ, અનાદિ કાળથી છે અને તેનું જમ્બુદ્વીપ એ નામ પણ અનાદિ કાળથી છે. જેની ચારે બાજુએ પાણી હોય તે દ્વીપ, આ વ્યુત્પત્તિ મુજબ ચારે તરફ જળથી ઘેરાયેલી જમીનને જે ભાગ હોય છે તે દ્વીપ કહેવાય છે. જઅદ્વીપ તથા લવણસમુદ્ર આદિ અસંખ્યાત દ્વીપ સમુદ્રોને આ જે સમહ છે, બધાં જ આ રત્નપ્રભા પ્રવિની ઉપર આવેલા છે. આટલી જ તિર્થંક લેકની સીમા છે. સ્વયંભૂરમણ સમુદ્રથી આગળ તિછ લોક નથી. જીવાભિગમ સૂત્રમાં ત્રીજી પ્રતિપત્તિ, બીજા ઉદ્દેશક સૂત્ર ૧૮૬માં દ્વિીપપ્રકરણમાં કહેવામાં આવ્યું છે પ્રશ્ન—-ભગવદ્ ! જમ્બુદ્વીપ કેટલા કહેવામાં આવ્યા છે ? ઉત્તર–ગૌતમ ! જમ્બુદ્વીપ નામથી અસંખ્યાત દ્વીપ કહેવામાં આવ્યા છે. પ્રશ્ન–ભગવન્! લવણસમુદ્ર કેટલાં કહેવામાં આવ્યા છે? શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #315 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૫ દ્વીપસમુદ્રોનાઆયામવિષ્ણુંભનુ નીરૂપણ સૂ૦ ૨૦ ૩૦૧ ધાતકીમન્ડ ઉત્તર—લવણુસમુદ્ર નામના અસંખ્ય સમુદ્રો કહેલાં છે. એવી જ રીતે નામક દ્વીપ પણ અસંખ્યાત સમજવા જોઇએ. એ પ્રમાણે સૂર્ય દ્વીપ નામક દ્વીપ પણ અસ`ખ્યાત છે. દેવદ્વીપ એક છે, દેત્રાધિ સમુદ્ર એક છે એ મુજમ નાગ, યક્ષ, ભુતસ્વયંભૂરમણુ દ્વીપ એક છે, સ્વયંભૂરમણુ સમુદ્ર પણ એક છે. આગળ જતાં જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિના ખીજા ઉદ્દેશકમાં પણ કહ્યું છે— લેાકમાં જેટલાં શુભ નામ છે, શુભ વણુ .........શુભ સ્પ છે તેટલા જ નામવાળા દ્વીપ અને સમુદ્ર પણ કહેવામાં આવ્યા છે. ।। ૧૯ ૫ ‘તે ટીવલમુદ્દા જુનુના' જુદુખા' ઇત્યાદિ સૂત્રા—તે દ્વીપ અને સમુદ્ર ખમણા-અમણા વિસ્તારવાળા, વલયના આકારના તેમજ પહેલા-પહેલા વાળાને ઘેરીને આવેલા છે !! ૨૦૫ તત્વાથ દીપિકા—પૂર્વ સૂત્રમાં જમ્મૂઢીપ આદિ દ્વીપ તથા લવણાધિ વગેરે સમુદ્રોનું નિરૂપણ કરવામાં આવ્યુ' હવે તેમની લંબાઈ, પહેાળાઈ વગેરેનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ— પૂર્વોક્ત જમ્મૂદ્રીપ અને લવણસમુદ્ર આદિ દ્વીપ અને સમુદ્ર ખમણા-ખમણા વિસ્તારવાળા છે અર્થાત્ પૂ-પૂર્વની અપેક્ષા ઉત્તર-ઉત્તરતા વિસ્તાર ખમણેા-ખમણેા છે. બધાં દ્વીપ અને સમુદ્ર ખંગડીના આકાર જેવા વ્રત અર્થાત્ ગાળ છે. તે બધાં પૂર્વપૂ વાળાઓને ઘેરીને સ્થિત છે અર્થાત્ ક્રમાનુસાર પહેલા દ્વીપને પછીના સમુદ્ર ઘેરી વળેલા છે તે સમુદ્રને ત્યાર પછીના દ્વીપ એ પ્રમાણે યથાવત્ સમજવું આ રીતે પહેલા દ્વીપ-જમ્મૂદ્રીપના જેટલા વિસ્તાર છે તેનાથી બમણા વિસ્તાર લવણુસમુદ્રને છે. લવણસમુદ્રને જેટલા વિસ્તાર છે તેથી ખમણેા ધાતકીખન્ડદ્વીપના વિસ્તાર છે. ધાતકીખન્ડદ્વીપથી કાલેાધિ સમુદ્રને એવડા-વિસ્તાર છે, કાલેાદધિ સમુદ્રથી પુષ્કરવર દ્વીપના ખમણા વિસ્તાર છે અને પુષ્કરવરદ્વીપની અપેક્ષા પુષ્કરવર સમુદ્રના બેવડા વિસ્તાર છે. આ જ ક્રમ પછી પણ સત્ર ગ્રહણ કરવા. ૫ ૨૧ ॥ તત્વા નિયુ તિ-પૂર્વ સૂત્રમાં જમ્મૂઢીપ આદિ દ્વીપોનું તથા લવાધિ આદિ સમુદ્રોનું યથાસંભવ નામનિદર્શન કરવામાં આવ્યું હવે તે જ દ્વીપ-સમુદ્રોની લંબાઈપહેાળાઈ, આકૃતિ આદિ આદિનું પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ— પૂર્વોક્ત જમ્મૂઢીપ આદિ દ્વીપ અને લવાદધિ આદિ સમુદ્ર બમણા-ખમણા અર્થાત્ પહેલા-પહેલા વાળાની અપેક્ષા ત્યાર પછીના અમણા-મમણા છે. જમ્મૂઢીપનેા જેટલેા વિસ્તાર છે તેથી ખમણેા લવણુસમુદ્રને વિસ્તાર છે. એવી જ રીતે લવણુસમુદ્રના વિસ્તારની અપેક્ષા ધાતકીખન્ડ દ્વીપને વિસ્તાર ખમણેા છે ધાતકીખન્ડના વિસ્તારથી કાલેાદધિ સમુદ્રને વિસ્તાર ખમણેા છે. કાલેાદધિની અપેક્ષા પુષ્કરવર દ્વીપનેા અને પુષ્કરવર દ્વીપની અપેક્ષા પુષ્કરવર સમુદ્રના વિસ્તાર ખમણેા છે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૩૦૧ Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ તત્વાર્થસૂત્રને આ રીતે જમ્બુદ્વીપથી લઈને સ્વયંભૂરમણ સમુદ્ર પર્યત જે ક્રમથી દ્વીપ તથા સમુદ્ર આવેલા છે અને જે કમથી તે પૈકીનાં શેડાના નામને ઉલેખ કરવામાં આવ્યું છે તેજ ક્રમાનુસાર તેમને વિસ્તાર બમણ-બમણે સમજ. પૂર્વોક્ત નામના અનુક્રમથી જ તે દ્વીપ અને સમુદ્ર એક-બીજાને વીંટળાયેલાં છે આ વિધાનને વ્યક્ત કરવા માટે તેમને “પૂર્વપુર્વવિક્ષેપન” કહેવામાં આવ્યા છે. કહેવાને આશય એ છે કે જમ્બુદ્વીપને વીંટળાઈને લવણસમુદ્ર સ્થિત છે. લવણસમુદ્રને ઘેરીને ધાતકીખન્ડ દ્વીપ–રહેલે છે, ધાતકીખન્ડને ઘેરીને કાલોદધિ સમુદ્ર પથરાયેલું છે અને કાલેદધિ સમુદ્રને વીંટળાઈને પુષ્કરવરદ્વીપ આવેલ છે. આ જ પ્રમાણે પછીના દીપ–સમુદ્રો માટે ગ્રહણ કરવું. જમ્બુદ્વીપ અને લવણસમુદ્ર આદિ બધાં દ્વીપ–સમુદ્ર વર્તુળાકાર છે અર્થાત્ હાથમાં પહેરવામાં આવતી બંગડીની જેમ ગોળાકાર છે પરંતુ આ બધાં દ્વીપ– સમુદ્રોની મધ્યમાં સ્થિત આ જમ્બુદ્વીપ કુંભારના ચાકડાની જેમ પ્રતરવૃત્ત અર્થાત્ સપાટ ગોળ છે એ બંગડીની માફક ગોળાકાર નથી. જીવામિંગમસૂત્રની ત્રીજી પ્રતિપત્તિના બીજા ઉદ્દેશકમાં કહેવામાં આવ્યું છે--જબૂદ્વીપ નામક દ્વીપને વૃત્ત વલયાકાર સંસ્થાનવાળો લવણસમુદ્ર, ચારે બાજુએથી વીંટળાઈને આવેલ છે, પછીથી પણ ફરીવાર તેનું તે જ કહેવામાં આવ્યું છે—જબૂદ્વીપ આદિ દ્વીપ અને લવણ આદિ સમુદ્ર આકારમાં એક જ પ્રકારના છે અર્થાત્ બધાં ગોળાકાર છે પરંતુ વિસ્તારમાં અનેક પ્રકારનાં છે–કેઈને પણ વિસ્તાર અન્ય કેઈની બરાબર નથી. બધાં એક બીજાથી બમણું–બમણ વિસ્તારવાળા છે; પન્નાયમાન છે, વિસ્તૃત છે અને અવભાસમાન વીચિવાળાં છે | ૨૦ સવ મૈતરે વદે નેહમિર ઈત્યાદિ સત્રાર્થ–સમસ્ત દ્વીપની અંદર, ગોળાકાર મધ્યમાં મેરુપર્વત વાળો તથા એક લાખ યોજન વિસ્તારવાળે જમ્બુદ્વીપ છે. ૨૧ તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં જે કે સામાન્ય રૂપથી સમસ્ત દ્વીપ અને સમુદ્રોનો વિસ્તાર લંબાઈ, પહોળાઈ વગેરેનું નિરૂપણ કરવામાં આવ્યું છે તો પણ બીજા દ્વીપની અપેક્ષા કિંચિત્ વિશેષ રૂપથી જમ્બુદ્વીપના સ્વરૂપનું પ્રરૂપણ કરીએ છીએ– આ રત્નપ્રભ પૃવિ ઉપર પહેલાં જે અસંખ્યાત કપ સમુદ્ર કહેવામાં આવ્યા તે બધાની અંદર જમ્બુદ્વીપ છે. આ જમ્બુદ્વીપ કુંભારના ચાકડાની માફક પ્રતરવૃત્ત અર્થાત્ સપાટ ગોળાકાર છે—અથવા પૂનમના ચાંદાની જેમ ગળ છે; બંગડીના આકારના નથી. જમ્બુદ્વીપ શિવાય શેષ લવણ સમુદ્ર આદિ સમુદ્ર અને સમસ્ત દ્વીપ વલય અર્થાતુ બંગડીની માફક ગોળાકાર છે. જમ્બુદ્વીપની બરાબર મધ્યમાં સુમેરૂ પર્વત છે. મેર પર્વતનું બીજું નામ મંદરાચલ પણ છે તે સંપૂર્ણ તિછ લેકની મર્યાદા અર્થાત્ હદ બતાવના છે એથી મેરુ કહેવાય છે સેનેરી છે. સુમેરુ પર્વત એક હજાર એજન ભૂમિમાં ઘુસેલે છે અને નવ્વાણું હજાર જન ઉપર છે તેની ઉપર એકની ઉપર એક એવાં ચાર વન છે અને તેની ઉપર પહોળું શિખર છે ચારે વનોનાં નામ આ પ્રમાણે છે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૩૦ ૨ Page #317 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૫ જબૂદ્વીપનું વિશેષ નિરૂપણ સૂ૦ ૨૧ ૩૦૩ ભદ્રશાલ વન, નન્દનવન, સૌમનસવન અને પાન્ડકવન ભદ્રશાલ વનથી પાંચસો જનની ઊંચાઈ પર નંદનવન છે નંદનવનથી સાડા બાસઠ હજાર જન ઉપર સૌમનસ વન છે અને સૌમનસ વનથી છત્રીસ હજાર જન ઉપર પાન્ડકવન છે. સુમેરૂની ચુલિકા ચાલીશ જન ઉંચી છે તે ચૂલિકા ચારસો ચરાણું જન મધ્યાન્તર્ગત છે આ રીતે મધ્યમાં સુમેરુપર્વતવાળા જમ્બુદ્વીપ છે. જમ્બુદ્વીપનો વિસ્તાર કેટલો છે આવી આશંકા થવાથી તેને જવાબ આપવામાં આવ્યો––તેનો વિસ્તાર એક લાખ એજનને છે. જમ્મુ નામક વૃક્ષથી યુક્ત હોવાના કારણે આ દ્વિીપ જમ્બુદ્વીપ કહેવાય છે. તે જબૂવૃક્ષ ઉત્તર કુરુક્ષેત્રની મધ્યમાં છે અનાદિ-અનંત છે, પાર્થિવ અર્થાત્ પૃથ્વિનું પરિણમન અને સ્વાભાવિક છે. જમ્બુદ્વીપ આ જ વૃક્ષથી યુક્ત છે. ૨૧ તત્વાર્થનિર્યુક્તિ પહેલા કહેવામાં આવ્યું કે દ્વીપ અને સમુદ્ર વલય બંગડી જેવા ગોળ આકારના છે આ કથનથી જમ્બુદ્વીપ વલયાકાર હોવાને પ્રસંગ આવે છે, પણ તે વલયના આકારને નથી આથી પૂર્વોક્ત કથનને અપવાદ અહીં પ્રદર્શિત કરવામાં આવે છે – જમ્બુદ્વીપ બધાં દ્વીપ-સમુદ્રોની અંદર છે અર્થાત્ સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્ત જેટલાં પણ દ્વીપ અને સમુદ્ર છે તે બધાંની અંદર છે. તે પ્રતરવૃત્ત અર્થાત્ કુંભારના ચાકડાની જેમ ગોળ જરૂર છે પણ બંગડી જે નથી. લવણ સમુદ્ર આદિને વલયના આકારના કહેવામાં આવ્યા છે અને જે વલયાકાર હોય છે તે ત્રિકોણ અને ચતુષ્કોણ પદાર્થોને પણ ઘેરી શકે છે. આવી સ્થિતિમાં જમ્બુદ્વીપને ત્રિકેણ અગર ચતુષ્કોણ સમજવાની ભૂલ ન થઈ જાય એ હેતુથી સૂત્રમાં “વૃત્ત” શબ્દ લેવામાં આવ્યા છે આથી સઘળાં દ્વીપ અને સમુદ્ર ગોળાકાર હોવા છતાં પણ જમ્બુદ્વીપ પ્રતરવૃત્ત છે જે કુંભારનો ચાકડે હોય છે. તે હાથમાં પહેરવામાં આવતી બંગડીના જેવો ગોળાકાર નથી જ્યારે તેની પછીના લવણું સમુદ્ર આદિ વલયની જેમ ગોળાકાર છે, પ્રતરવૃત્ત નથી. જમ્બુદ્વીપ મેરનાભિક છે. અર્થાત્ તેની મધ્યભાગમાં મન્દરાચલપર્વત છે. જમ્મુદ્વીપને એક લાખ જનને વિસ્તાર છે. ભલે પૂર્વથી પશ્ચિમ સુધી માપવામાં આવે અથવા ઉત્તરથી દક્ષિણ સુધી, તેનું માપ સર્વત્ર એક લાખ જનનું જ હોય છે. મેરુપર્વત સેનાના થાળના મધ્યસ્થાન સમાન ગળાકાર છે તેને એક હજાર એજન પરિમિત ભાગ ભૂમિ હેઠળ આવેલ છે જ્યારે નવ્વાણું હજાર એજન-પરિમિત ભાગ પ્રવિની ઉપર છે જે જોઈ શકાય છે. વૃશ્વિમાં સ્થિત જે એક હજાર એજન છે તેની લંબાઈ અને પહોળાઈ ૧૦૦૯૦ ૧ ભાગ છે. ઉપરના ભાગમાં જ્યાંથી શિખર શરૂ થાય છે ત્યાં એક હજાર જન છે તે પર્વત ત્રણ કોન્ડવાળો, ત્રણે લેકને સ્પર્શ કરનારો તથા ભદ્રશાલ, નન્દન સૌમનસ અને પાડુક નામક ચાર વનોથી ઘેરાયેલો છે. એક વિશિષ્ટ પ્રમાણથી યુક્ત વિચ્છેદ અથવા રચના વિશેષને કાન્ડ કહેવામાં આવે છે ત્રણ કાર્ડોમાંથી પ્રથમ કાર્ડ તે છે જે ભૂમિની અન્દર છે. શુદ્ધ પૃવિ પાષાણ, વજ તથા શર્કરાની વિપુલતાવાળા છે અને એક હજાર ચાજન પરિમાણવાળા છે. બીજો કાડ પ્રવિની ઉપરથી શરૂ થાય છે, તે ત્રેસઠ હજાર એજનનો છે અને ચાંદી, સોનું, મેતી તથા સ્ફટિક શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ તત્ત્વાર્થ સૂત્રના રત્નાથી સભર છે. બીજા કાર્ડની ઉપર ત્રીજો કાણ્ડ શરૂ થાય છે. તે છત્રીસ હજાર ચાજનનેા છે અને જામ્બૂનદની બહુલતાથી યુક્ત છે ત્રીજા કાણ્ડની ઉપર ચાળીસ ચેાજન ઉંચી ચૂલિકા છે જેમાં વૈડૂય"ની બહુલતા છે. મૂળ અર્થાત્ ઉદ્ગમપ્રદેશમાં ચૂલિકાની પહેાળાઈ અને લ"માઈ માર ચાજનની છે. મધ્યભાગમાં આઠ ચાજન અને ઉપર ચાર ચેાજનની છે. ભૂમિની ઉપર રહેલ પ્રથમ સદ્રશાલવન વલયાકાર છે. ભદ્રશાલવનની ભૂમિથી પાંચસેા ચેાજન ઉપર પ્રથમ મેખલામાં પાંચ સા યેાજત પથરાયેલ નન્દન નામક ખીજું વન છે નન્દનવનથી સાડા ખાંસઠ હજાર ચેાજનની ઉંચાઈ પર પાંચસે યાજન વિસ્તૃત સૌમનસ નામનું ત્રીજું વન ખીજી મેખલામાં છે. સૌમનસ વનથી છત્રીસ હજાર ચેાજનની ઉંચાઈ પર ચારસા ચારાણુ' ચાજન વિસ્તાર વાળુ' પાણ્ડુક નામનું ચેાથુ' વન મેરુના શિખર પર શે।ભાયમાન છે. આ મેરુ પર્યંત અધી જગ્યાએ એક સરખા પરિમાણવાળા નથી પરન્તુ સમ ભૂમિ ભાગ ઉપર મેરુપર્યંતની પહેાળાઈ દસ હજાર ચેાજનની છે ત્યાંથી અગીયાર ચેાજન ઉપર જઈ એ તે એક ચેાજન અને અગીયારસે ચેાજન જઈ એ તા એક સેા તથા અગીયાર હજાર ચેાજન જઈએ ત્યારે એક હજાર ચાજન પહેાળાઈમાં આછા થતા જાય છે. ગણતરી મુજખ ૯ નવ્વાણું હજાર ચાજન ઉપર જવાથી એક હજાર ચેાજનની પહેાળાઈ રહી જાય છે. જમ્મૂઠ્ઠીપ પ્રજ્ઞપ્તિના ત્રીજા સૂત્રમાં કહ્યું છે- જમ્મૂદ્રીપ સમસ્તદ્વીપ–સમુદ્રોની અંદર સૌથી નાના છે. ગેાળાકાર અને લખાઈ પહેાળાઈમાં એક લાખ ચેાજન ફેલાયેલા છે. આ જગ્યાએ જ વળી પાછું સૂત્ર ૧૦૩માં કહેવામાં આવ્યું છે—‘જમ્મૂદ્રીપની ખરાખર વચ્ચેાવચ્ચ મન્દર નામના પર્યંત કહેવામાં આવ્યો છે તે નવ્વાણું હજાર યોજન જમીન ઉપરથી ઉંચા છે અને એક હજાર યોજન જમીનની અંદર પેસેલે છે. ૫૨૧૫ ‘તત્ત્વ મટ્ટુ પર્વત હૈમવત' ઇત્યાદિ સુત્રા જમ્મૂઢીપમાં સાત વર્ષ (ક્ષેત્ર) છે—(૧) ભરત (૨) અરવત (૩) હૈમવત (૪) હૈરણ્યવત (૫) હિર (૬) રમ્યક અને (૭) મહાવિદેહ ॥૨૨॥ તત્વા દીપિકા—આની અગાઉના સૂત્રમાં જમ્બૂદ્વીપની લંબાઈ-પહેાળાઈ વગેરેની પ્રરૂપણા કરવામાં આવી. હવે તેજ જમ્મૂદ્રીપમાં છ કુલપવ તાના કારણે જુદાં પડેલાં સાત ક્ષેત્રોની પ્રરૂપણા કરવામાં આવે છે— જમ્મૂઢીપ નામક દ્વીપમાં (૧) ભારત (૨) ઐરવત (૩) હૈમવત (૪) હૈરણ્યવત (૫) હરિવાસ (૬) રમ્યકવાસ અને (૭) મહાવિદેહ નામના સાત ક્ષેત્ર છે જે ‘વ' કહેવાય છે જેમકે-ભરતવષ', અરવત વ, હૈમવત વર્ષી, હેરણ્યવત વર્ષ, હરિવષ, રમ્યક વર્ષી, મહાવિદેહવ`, અર્થાત્ જમ્મુદીપમાં આ સાત ક્ષેત્ર છે. (૧) આ સાત ક્ષેત્રોમાંનુ પ્રથમ ભરતવર્ષે હિમવાન પર્વતની દક્ષિણમાં છે. વૈતાઢ્ય નામક પંત અને ગંગા-સિંધુ નામની એ મહાનદિઓના કારણે વિભક્ત થઈ જવાથી તેના છ વિભાગ થઈ ગયા છે. ભરત વષઁની ત્રણે ખાજુએ લવણ સમુદ્ર છે તે જ્યા (દારી) સહિત મનુષ્યાકારનું છે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૩૦૪ Page #319 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૫ વિભાજીત સાતક્ષેત્રોની પ્રરૂપણ સૂ. ૨૨ ૩૦૫ (૨) ઉપર ઉત્તર દિશામાં શિખરિ, શિખરિ નામક પર્વતથી ઉત્તરમાં અને ત્રણ સમુદ્રોની મધ્યમાં અરવત છે તેના પણ વૈતાઢ્ય પર્વત અને રક્તા તથા રક્તદા નામની નદિઓથી ભાગ પડી જવાના કારણે છ ખન્ડ થઈ ગયા છે. (૩શુદ્રહિમવાન પર્વતથી ઉત્તરમાં અને મહાહિમવાનું પર્વતથી દક્ષિણમાં હૈમવત નામક વર્ષ અવસ્થિત છે. તેની પૂર્વ અને પશ્ચિમમાં લવણસમુદ્ર છે. (૪) રુકિમ પર્વતથી ઉત્તરમાં અને શિખરિપર્વતથી દક્ષિણમાં હેરણ્યવત નામક વર્ષ છે તેની પૂર્વ અને પશ્ચિમમાં લવણસમુદ્ર છે. (૫) નિષધ પર્વતથી દક્ષિણમાં અને મહાહિમવાન પર્વતથી ઉત્તરમાં હરિવર્ષ છે એની પૂર્વ તથા પશ્ચિમમાં પણ લવણસમુદ્ર છે. (૬) નીલ પર્વતથી ઉત્તરમાં અને રુકિમ પર્વતથી દક્ષિણમાં પૂર્વ અને પશ્ચિમ સમુદ્રની મધ્યમાં રમ્યકવર્ષ છે. (૭) નિષેધપર્વતથી ઉત્તરમાં અને નીલ પર્વતથી દક્ષિણમાં પૂર્વ તથા પશ્ચિમ સમુદ્રની વચ્ચે મહાવિદેહવર્ષ અવસ્થિત છે ૨૨. તત્વાર્થનિયતિ–આની પહેલા જમ્બુદ્વીપના સ્વરૂપની લંબાઈ-પહોળાઈ આદિનું પ્રરૂપણ કરવામાં આવ્યું હવે તેજ જમ્બુદ્વીપમાં પછીથી કહેવામાં આવનારા છ વર્ષધર પર્વતેના કારણે વિભાજિત થયેલા સાત ક્ષેત્રની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ– પૂર્વોક્ત સ્વરૂપવાળા જમ્બુદ્વીપમાં ભરત. હૈમવત, હરિવાસ, મહાવિદેહ, રમ્યક, હૈરણ્યવત અને ઐરાવત નામક સાત વર્ષ ક્ષેત્ર છે. આ રીતે ભરતવર્ષ, હૈમવતવર્ષ, હરિવર્ષ, મહાવિદેહવર્ષ, રમ્યકવર્ષ. હૈરવતવર્ષ અને અરવતર્ષ નામના સાતવર્ષ છે. આ સાતે વર્ષ (ક્ષેત્રે) જમ્બુદ્વીપના જ એક વિશિષ્ટ સીમાવાળે વિભાગ છે, સ્વતંત્ર દ્વીપ નથી. જગતની સ્થિતિ અનાદિકાલીન છે આથી તેમની સંજ્ઞા પણ અનાદિકાલીન સમજવી ઘટે. અથવા ભરત નામક દેવના નિવાસના સમ્બન્ધથી તે ક્ષેત્ર પણ ભરત અથવા ભારત કહેવાય છે. જે ક્ષેત્ર હિમવાન પર્વતથી દૂર નથી–નજીકમાં છે તે હૈમવત કહેવાય છે. હરિ અને મહાવિદેહ પંચાલની જેમ સમજી લેવા જે ક્ષેત્ર રમ્ય (રમણીય) હોય તે રમ્યક અહીં સ્વાર્થમાં કનિદ્ પ્રત્યય લાગે છે. હૈરણ્યવત દેવનું નિવાસ હોવાના કારણે તે ક્ષેત્ર પણ હૈરણ્યવત કહેવાય છે. અરવત ક્ષેત્રનું નામ પણ આ પ્રમાણે સમજવું. આ સાતે વર્ષ ક્ષેત્ર પણ કહેવાય છે. વર્ષધર પર્વતની નજીક હોવાથી તેમને વર્ષ કહે છે અને મનુષ્ય વગેરેના નિવાસ હોવાથી તેમને ક્ષેત્ર પણ કહે છે ક્ષિાપત્તિ અર્થાત નિવાસ કરે છે પ્રાણી જેમાં–તે ક્ષેત્ર આવી ક્ષેત્ર શબ્દની વ્યુત્પત્તિ છે. આ સાત વર્ષોમાં ભરતથી ઉત્તરમાં હૈમવત છે, હૈમવતથી ઉત્તરમાં હરિવર્ષ છે. હરિ. વર્ષથી ઉત્તરમાં મહાવિદેહવર્ષ છે, મહાવિદેહથી ઉત્તરમાં રમ્યકવર્ષ છે, રમ્યકવર્ષથી ઉત્તરમાં હેરણ્યવતવર્ષ છે અને હૈરણ્યવતવર્ષથી ઉત્તરમાં અરવતવર્ષ છે. ૩૯ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૩૦૫ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ તત્વાર્થસૂત્રને આ તમામ ભરત–હૈમવત, હરિ, મહાવિદેહ, રમ્યક, હૈરણ્યવત અને અરવત વર્ષોથી, વ્યવહારનયની અપેક્ષાથી, સૂર્યના કારણે થનારા દિશાઓના નિયમ અનુસાર, મેરુપર્વત ઉત્તરમાં છે, નિશ્ચયનયથી આ પ્રમાણે નથી. અન્યત્ર પણ કહેવામાં આવ્યું છે–મેરુપર્વત બધાં વર્ષોની ઉત્તરમાં છે? – આ કથનથી એવું સાબિત થયું કે વ્યવહારનયથી, સૂર્યની ગતિના કારણે ઉત્પન્ન દિશાઓના નિયમ અનુસાર મેરુપર્વત બધાની ઉત્તરમાં છે અને લવણસમુદ્ર બધાંની દક્ષિણમાં છે. વ્યવહારનયની અપેક્ષા જે ક્ષેત્રમાં જે તરફ સૂર્યોદય થાય છે તે દિશા પૂર્વ દિશા કહેવાય છે અને જે દિશામાં સૂર્યાસ્ત થાય છે તે દિશા પશ્ચિમ દિશા કહેવાય છે. કર્કથી લઈને ધનુષુરાશિ સુધી જે દિશામાં રહીને કમથી સૂર્ય ચાલે છે તે દક્ષિણ દિશા કહેવાય છે. અને મકરરાશિથી લઈને મિથુન રાશિ સુધી જે દિશામાં રહીને સૂર્ય કમથી ચાલે છે તે ઉત્તરદિશા કહેવાય છે. આવી જ રીતે ચારે દિશાઓની મધ્યની દિશાઓ અર્થાત વિદિશાઓ–ઉર્ધ્વદિશા અને અધોદિશા પણ સૂર્યના સંગથી થાય છે. આ રીતે સર્વત્ર સૂર્યની અપેક્ષાથી જ દિશાઓને વ્યવહાર થાય છે. આશય કહેવાનું એ છે કે બધાની દિશા વ્યવહારિક છે પરતુ નિશ્ચયથી એવું કહી શકાય નહીં. સૂર્યોદયની અપેક્ષાથી આપણુ માટે જે પૂર્વ દિશા છે તે જ દિશા પૂર્વવિદેહના નિવાસીઓ માટે પશ્ચિમ દિશા છે કારણ કે તેમની અપેક્ષાથી ત્યાં સૂર્ય અસ્ત થાય છે. આ કારણથી આ વ્યવહાર માત્ર છે, નિશ્ચય નહીં. નિશ્ચયનયની અપેક્ષાથી મધ્યલોકમાં સ્થિત મેરુપર્વતના સમતલ ભૂમિભાગમાં રહેલ, આઠ આકાશપ્રદેશથી નિર્મિત ચતુષ્કોણ જે રૂચક છે, તે દિશાઓના નિયમના કારણ છે. તેને જ કેન્દ્ર ગણીને દિશાઓની વ્યવસ્થા કરવી જોઈએ. તે રુચક જ પૂર્વ દિશાઓ અને આગ્નેય આદિ વિદિશાઓનું પ્રભવ-ઉદ્ગમ સ્થાન છે. દિશાઓ બે પ્રદેશથી પ્રારંભ થાય છે અને બે પ્રદેશની વૃદ્ધિથી વધતી થકી વિશાળ શકટેદ્ધિના આકાર હોય છે. તેની આદિ છે પણ અન્ત નથી. વિશિષ્ટ આકારમાં તેમનું અવસ્થાન છે અને અનન્ત (અલેકની અપેક્ષા) આકાશ પ્રદેશથી તેમનું સ્વરૂપ થાય છે આ દિશાઓ ચાર છે. વિદિશાઓ મુક્તાવલી જેવી હોય છે. એકએક આકાશપ્રદેશની રચનાથી તેમનું સ્વરૂપ નિષ્પન્ન થાય છે. તેમની આદિ તે છે પરંતુ છેડો નથી. વિદિશાઓ ચાર છે અને તે અનન્તપ્રદેશથી નિર્મિત છે. ઉર્ધ્વદિશા પણ તે જ ચાર પ્રદેશથી ઉત્પન્ન થાય છે. તેમની આદિ ઉપર સ્થિત ચાર પ્રદેશથી થાય છે. તેને અનુત્તરા-વિમલા દિશા પણ કહે છે. અદિશાનું નામ તમ છે તે નીચેના ચાર આકાશપ્રદેશથી ઉત્પન્ન થઈ છે. આ દસે દિશાઓ અનાદિકાલીન છે અને એમના નામ પણ અનાદિકાળથી પ્રસિદ્ધ છે એ પ્રમાણે નિશ્ચયનયના આભિપ્રાયના આધારે સમજવું જોઈએ. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ Page #321 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૫ વિભાજીત થયેલા સાતક્ષેત્રોની પ્રરૂપણ સૂ૦ ૨૨ ૩૦૭ સ્થાનાંગસૂત્રના સાતમા સ્થાનમાં કહ્યું છે–જબૂદ્વીપમાં સાત વર્ષ–ક્ષેત્ર કહેવામાં આવ્યા છે તે આ પ્રકારે–ભરત, ઐરાવત, હૈમવત, હૈરણ્યવત, હરિવર્ષ, રમ્યકવર્ષ તથા મહાવિદેહ.” (૧) ભરતવર્ષ હિમવાન પર્વની દક્ષિણમાં અવસ્થિત છે તેની દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વમાં ત્રણે બાજુ લવણસમુદ્ર છે તે ધનુષ્યના આકારનો છે. તાત્ય નામક પર્વત અને ગંગા-સિધુ નામની બે મહાનદિઓથી વિભાજિત હોવાથી તેના છ ટુકડા થઈ ગયા છે. (૨) હૈમવતવર્ષ–ચુલ્લહિમવાન પર્વતથી ઉત્તરમાં અને મહાહિમવાન પર્વતથી દક્ષિણમાં હૈમવતવર્ષ છે તેની પૂર્વ તથા પશ્ચિમે લવણસમુદ્ર છે. (૩) હરિવર્ષ–નિષધ પર્વતથી દક્ષિણમાં અને મહાહિમવાનું પર્વતથી ઉત્તરમાં સ્થિત છે. એની પૂર્વ તથા પશ્ચિમે લવણ સમુદ્ર છે. (૪) મહાવિદેહવર્ષ-નિષધ પર્વતથી ઉત્તરમાં અને નીલપર્વતથી દક્ષિણમાં મહાવિદેહ ક્ષેત્ર છે. એની પૂર્વ તથા પશ્ચિમે લવણસમુદ્ર છે. (૫) રમ્યકવર્ષ–નીલ પર્વતથી ઉત્તરમાં અને રુકિમ પર્વતથી દક્ષિણમાં, પૂર્વ-પશ્ચિમ લવણસમુદ્રની વચમાં છે. () હૈરણ્યવત-રુકિમ પર્વતથી ઉત્તરમાં અને શિખરી પર્વતથી દક્ષિણમાં પૂર્વ– પશ્ચિમ લવણસમુદ્રની મધ્યમાં સ્થિત છે. (૭) એરવતવર્ષ–શિખરી પર્વતથી ઉત્તરમાં છે. આ ત્રણ દિશાઓમાં લવણસમુદ્રથી ઘેરાયેલું છે. વિજયાર્ધ પર્વત તથા રક્તા અને રક્તદા નામની નદિઓથી વિભક્ત થવાના કારણે એના છ ખડ થઈ ગયા છે. સારાંશ એ છે કે આગળ ઉપર કહેવામાં આવનારા છ કુલ પર્વતથી વિભક્ત થવાના કારણે ઉક્ત સ્વરૂપવાળા સાત ક્ષેત્ર જમ્બુદ્વીપમાં છે. ૨૨ જમ્બુદ્વીપનું સ્વરૂપ લંબાઈ-પહોળાઈ આદિ પહેલાં જ વર્ણવવામાં આવી ગયેલ છે તેમાં રહેલાં સાત ક્ષેત્રના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે સૂત્ર કહીએ છીએ– “વિમા' ઈત્યાદિ સૂવાથ–ઉક્ત સાત ક્ષેત્રને વિભાજિત કરનારા, પૂર્વથી પશ્ચિમ સુધી લાંબા ચુલ્લ– હિમવન્ત, મહાહિમવન્ત, નિષધ, નીલવન્ત, રુકિમ અને શિખરિ નામક છ વર્ષધર પર્વત છે. ૨૩ - તવાથદીપિક–પૂર્વસૂત્રમાં જમ્બુદ્વીપમાં વિદ્યમાન ભરતવર્ષ આદિ સાત ક્ષેત્રનું નિરૂપણ કરવામાં આવ્યું હવે તે ક્ષેત્રોને વિભક્ત કરનારા ચુલ્લહિમવન્ત આદિ છ વર્ષધર પર્વતની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ— જમ્બુદ્વીપમાં સ્થિત ભરતવર્ષ આદિ ક્ષેત્રનું વિભાજન કરવાવાળા, પૂર્વથી પશ્ચિમ સુધી લાંબા પૂર્વ-પશ્ચિમ લવણસમુદ્ર સુધી ફેલાયેલા, પિતાના પૂર્વ તથા પશ્ચિમ છેડાઓથી લવણસમુદ્રને સ્પર્શ કરવાવાળા શુદ્રહિમવાન, મહાહિમાવાન, નિષધ, નીલ, રુકિમ અને શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ३०७ Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ તત્વાર્થસૂત્રનો શિખરી નામક છ વર્ષધર પર્વત છે અર્થાત્ ભરત, હૈમવત, હરિ, મહાવિદેહ, રમ્યક, હૈરણ્યવત અને ઐરવત આ સાત ક્ષેત્રના ધારક આ છ પર્વત છે : - ભરત આદિ સાત ક્ષેત્રનું વિભાજન કરવાના કારણે આ છ પર્વતે વર્ષધર પર્વત કહેવાય છે. આ પર્વતના જે હિમવાન વગેરે નામ છે તે અનિમિત્તક છે અર્થાત કોઈ વિશેષ કારણથી નથી; આ પર્વત અને તેમના ઉલ્લિખિત નામ પણ અનાદિકાળથી ચાલતા આવ્યા છે. હા, ભરત વગેરે વર્ષો (ક્ષેત્રે)ના વિભાજક હોવાથી એમને વર્ષધર કહે છે. ક્ષુદ્રહિમવાન પર્વત ભરતવર્ષ અને હૈમવતવર્ષની સીમા ઉપર આવેલ છે. તેની ઉંચાઈ સે જનની છે. મહાહિમવાનું પર્વત હૈમવત અને હરિવર્ષને જુદા પાડે છે તેની ઉંચાઈ બસ એજનની છે. નિષધ નામક વર્ષધર પર્વત મહાવિદેહથી દક્ષિણમાં અને હરિવર્ષથી ઉત્તરમાં છે, આ બંનેની મધ્યમાં છે આથી બંનેનો વિભાજક છે એની ઉંચાઈ ચારસો જનની છે. નીલવાન પર્વત મહાવિદેહથી ઉત્તરમાં અને રમ્યકવર્ષથી દક્ષિણમાં છે. તે આ બંને ક્ષેત્રની મધ્યમાં હોવાથી એમને વિભક્ત કરે છે. આ પર્વત પણ ચારસો જન ઉચે છે. રુકિમપર્વત રમકવર્ષથી ઉત્તરમાં અને હૈરણ્યવતથી દક્ષિણમાં છે. બસ એજન ઉચે છે. શિખરિપર્વત હૈરણ્યવતથી ઉત્તરમાં અને અરવતવર્ષથી દક્ષિણમાં છે તેની ઉંચાઈ એકસો જનની છે. બધાં પર્વતની ઉંડાઈ તેમની ઉંચાઈને ચે ભાગ છે. ૨૩ તત્વાર્થનિયુકિત–આ પહેલાં ભારત આદિ સાત ક્ષેત્રનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે તે સાત ક્ષેત્રનું વિભાજન કરનારા હિમવાન્ આદિ છ વર્ષધર પર્વતની પ્રરૂપણ માટે કહીએ છીએ તે ભરત આદિ સાતે ક્ષેત્રનો પિતાની સ્વાભાવિક રચના દ્વારા વિભાગ કરવાવાળા પૂર્વથી પશ્ચિમ સુધી લાંબા, પિતાના પૂર્વવતી અને પશ્ચિમવત્ત છેડાઓથી લવણસમુદ્રને સ્પર્શ કરવાવાળા શુદ્રહિમાવાન, મહાહિમવાનું , નિષધ, નીલવાનું, રુકિમ અને શિખરી નામના છ વર્ષધર પર્વત છે. ભરત આદિ સાત વર્ષોના વિભાજક હોવાના કારણે અર્થાત તેમને ઈલાયદા કરનારા હોવાથી તે પર્વત કહેવાય છે તેઓ અનાદિકાળથી ચાલ્યા આવે છે. ભાવાર્થ એ છે કે અગાઉ કહેલાં ભરત આદિ સાતે ક્ષેત્રનું વિભાજન કરવાવાળા હિમાવાન, મહાહિમાવાન, નિષધ, નીલવાન, રુકિમ અને શિખરી નામક છ વર્ષધર પર્વત છે. ભરતવર્ષ અને હૈમવત વર્ષની મધ્યમાં હોવાના કારણે ક્ષુદ્રહિમવાનું પર્વત ભરત અને હૈમવતવર્ષનું વિભાજન કરે છે. મહાહિમવાનું પર્વત હૈમવત અને હરિવર્ષના વિભાજક છે. નિષધ પર્વત હરિવર્ષ અને મહાવિદેહની હદ જુદી પાડે છે. નીલવાન પર્વત મહાવિદેહ અને રમ્યકવર્ષને વિભક્ત કરે છે. રુકિમ પર્વત રમ્યકવર્ષ અને હૈરણ્યવત વર્ષને ઈલાયદા કરે છે જ્યારે શિખરી પર્વત હૈરણ્યવત અને રવત ક્ષેત્રની હદોને નોખી પાડે છે આ છે કુલપર્વતોથી જમ્બુદ્વીપમાં સ્થિત ભરત આદિ સાત વર્ષ વિભક્ત થઈ ગયા છે. હવે ક્ષુદ્રહિમવાન આદિ છએ કુલાચલની ઉંડાઈ તથા ઉંચાઈનું પ્રતિપાદન કરીએ છીએ–ક્ષદ્રહિમાવાન પર્વત સે જન ઉંચે છે. બધાં પર્વતની ઊંડાઈ તેમની ઉંચાઈના ચતુર્થાંશ જેટલી હોય છે આથી ક્ષુદ્રહિમવાનની ઊંડાઈ પચ્ચીસ યોજન છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૩૦૮ Page #323 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૫ ચુલહિમવક્તાદિવષધર પર્વતોનું નિરૂપણ સૂ૦ ૨૩ ૩૯ મહાહિમવાનું પર્વત ક્ષુદ્રહિમવાનથી બમણી ઉંચાઈ અને ઊંડાઈવાળે છે આ રીતે એની ઉંચાઈ બસો જનની અને ઉંડાઈ પચાસ એજનની છે. નિષધપર્વત તેથી પણ બમણી ઊંડાઈ અને ઉંચાઈ ધરાવે છે આથી તેની ઉંચાઈ ચારસે ચોજનની અને ઉંડાઈ સે જનની છે. નીલવાન પર્વત પણ ચારસો જન ઉંચે છે આથી તેની ઉંડાઈ સે જનની છે. રુકિમપર્વત બસો જન ઉંચે છે આથી તેની ઉંડાઈ પચાસ યોજનની છે. શિખર પર્વત એકસો જન ઉચે છે તેની ઉંડાઈ પચ્ચીસ જનની છે. વૈતાદ્યપર્વત ભરતક્ષેત્રની મધ્યમાં સ્થિત છે એથી ભરતક્ષેત્ર બે ભાગમાં વહેંચાઈ ગયું છે. વૈતાઢયથી ઉત્તર તરફનો ભાગ ઉત્તર ભરત કહેવાય છે અને દક્ષિણ તરફનો ભાગ દક્ષિણ ભારત. વૈતાઢયપર્વત પૂર્વથી પશ્ચિમ સુધી લાંબે છે. બંને તરફથી તેને થોડે ભાગ લવણસમુદ્રને સ્પર્શ કરે છે તે પર્વત ઉપર વિદ્યાધર નિવાસ કરે છે. દક્ષિણમાં પચાસ અને ઉત્તરમાં સાઈઠ નગરવાળે, દક્ષિણશ્રેણિ અને ઉત્તરશ્રેણિ નામક બે શ્રેણિઓથી અલંકૃત છે. બે ગુફાઓથી સુશોભિત છે. છ જન અને એક ગાઉ સુધી પૃવિમાં તેની ઉંડાઈ છે. પચાસ એજનને વિસ્તાર છે અને પચ્ચીસ યોજનાની ઉંચાઈ છે. - વિદેહક્ષેત્રમાં મેરુપર્વતથી દક્ષિણમાં અને નિષધ પર્વતથી ઉત્તરમાં દેવકુરુ નામનું ક્ષેત્ર છે તે એકસો કાંચન પર્વતોથી તથા ચિત્ર-વિચિત્ર કૂટોથી વિભૂષિત છે–આ રીતે પાંચ હદેના બંને છેડાના કાંઠે આવેલા દસ-દસ કાંચનપર્વતોથી શોભાયમાન છે. શીતદા નદીથી પૂર્વ અને પશ્ચિમમાં જનારા, નિષધપર્વતથી આઠસો ચોત્રીસ તથા ચારના સાતમા ભાગ ૮૩૪ષ્ફના અન્તરવાળા ચિત્ર-વિચિત્ર કૂટ છે જે એક હજાર એજત ઉંચા છે, નીચેની તરફ પ્રસરાયેલા છે જેને ઉપરનો ભાગ તેનાથી અર્ધા છે. દેવકુફ તેમનાથી સુશોભિત છે. તેને વિસ્તાર બે ભાગ અધિક અગીયાર હજાર આઠસો બેંતાળીસ એજનનો છે. આવી જ રીતે મેરુપર્વતથી ઉત્તરમાં ઉત્તરકુરુક્ષેત્ર છે તે પણ સો કાંચન પર્વતોથી શોભાયમાન છે પરંતુ તેમાં ચિત્ર-વિચિત્રકૂટ નથી તેની જગ્યાએ તેમના જ જેટલાં પ્રમાણવાળા કાંચનમય અને શીતા નદીના કાંઠા પર આવેલા બે યમક પર્વત છે. મહાવિદેહક્ષેત્ર મેરુપર્વત અને દેવકુરુ તથા ઉત્તરકુરુથી વિભક્ત થઈ જવાના કારણે ચાર ભાગમાં વહેંચાઈ જવા પામેલ છે. મેરુપર્વતથી પૂર્વ દિશામાં સ્થિત વિદેહ નોભાગ પૂર્વવિદેહ કહેવાય છે. પશ્ચિમ દિશામાં સ્થિત ભાગ પશ્ચિમવિદેહ કહેવાય છે, દક્ષિણને એક ભાગ દેવકુરુ અને ઉત્તરનો ભાગ ઉત્તરકુરુના નામથી પ્રસિદ્ધ છે. આ બધાં જે કે એક જ મહાવિદેહ ક્ષેત્રની અન્તર્ગત છે તે પણ જુદા-જુદા ક્ષેત્ર જેવા છે. ત્યાં જે મનુષ્ય આદિ નિવાસ કરે છે, તેમનું એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં આવાગમન થતું નથી. મેરુ પર્વતથી પૂર્વમાં જે પૂર્વવિદેહ છે અને પશ્ચિમમાં જે પશ્ચિમવિદેહ છે તેમાં સોળ-સોળ ચક્રવર્તિવિજય છે. આ વિજય નદિઓ તથા પર્વતોથી વહેંચાયેલા છે. ત્યાંના નિવાસી એક વિજયમાંથી બીજા વિજયમાં આવાગમન કરી શકતાં નથી. ચક્રવતી તેમના ઉપર વિજય પ્રાપ્ત કરે છે અને રાજ્ય કરે છે. આ રીતે બંને દિશાઓના મળીને બત્રીસ વિજય મહાવિદેહમાં છે. શ્રી તત્વાર્થ સૂત્ર ૧ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ તત્ત્વાથ સૂત્રને આ પ્રકારે જ સરખી લખાઈ, પહેાળાઈ, ઉંડાઇ તથા ઉંચાઈવાળા દક્ષિણ અને ઉત્તર વૈતાઢચ છે, હિમવાન્ અને શિખરી પત છે, મહાહિમવાન્ અને રુકિમપત છે, નિષધ અને નીલ પંત છે. ક્ષુદ્રમેરૂ પર્વત ચાર છે તેમાનાં ધાતકીખન્ડ દ્વીપમાં અને એ પુષ્કરા દ્વીપમાં છે. આ ચારે ક્ષુદ્રમેરૂપર્યંત જમ્મૂદ્રીપની મધ્યમાં આવેલા મેરૂપર્વતની અપેક્ષાએ પ્રમાણમાં નાના છે. મહામન્દર પર્વતની અપેક્ષા એમની ઉંચાઈ પંદર હજાર ચેાજન આછી છે આથી એ બધાં ચેારાસી હજાર ચેાજન ઉંચા છે. પૂર્વોક્ત ચારક્ષુદ્રમન્દર પર્વત પૃથ્વિમાં નવહજાર પાંચસે ચેાજન વિષ્ણુભવાળા છે. ભૂતળ પર તેમને વિષ્ણુમ્ભ (વિસ્તાર) નવ હજાર ચારસા યેાજનનેા છે. આ ચારે ક્ષુદ્રમન્દર પુતાના પ્રથમ કાન્ડ મહામન્દર પર્વતના પ્રથમ કાન્તની ખરાખર છે અને પૃથ્વિમાં એક હજાર ચાજનની ઉડાઈએ છે. બીજો કાન્ડ મહામન્દર પર્વતના ખીજા કાન્ડથી સાત હજાર ચેાજન આછે છે, આથી સાડા પાંચહજાર ચેાજનનું પ્રમાણ છે. ત્રીજો કાન્ડ મહામન્દર પવ - તના ત્રીજા કાન્ડથી આઠ હજાર ચાજન આછે. હાવાથી અઠયાવીસ હજાર ચેાજન પ્રમાણ છે. ચારે ક્ષુદ્રમન્દર પતા પર જે ભદ્રશાલ અને નન્દનવન છે તે અને મહામન્દર પતના ભદ્રશાલ અને નન્દનવનની ખરાબર જ છે. પૃથ્વિતળ ઉપર ભદ્રશાલ વન છે. તેનાથી પાંચસેા ચેાજનની ઉંચાઈ પર નન્દનવન છે તેનાથી સાડા પંચાવન હજાર યેાજન ઉપર સૌમનસ વન છે. ખીજા કાન્ડના પાંચસેા ચેાજન નન્દનવન વડે ઘેરાયેલા છે આથી સાઢા પંચાવન હજાર ચેાજન ચાલીને તે પાંચસે ચેાજન વિસ્તૃત છે તેથી આગળ જઈ એ ત્યારે અચાવીસ હજાર ચેાજનની ઉંચાઈએ પાન્ડુકવન આવે જે ચારસા ચારાણુ ચેાજન વિસ્તાર વાળું છે આ પ્રકારે ઉપર અને નીચે અવગાહ અને વિસ્તાર મહામન્દર પર્વતની ખરાખર જ છે અને તે એકહજાર ચેાજન પ્રમાણ છે નીચે જે અવગાહ છે તે પણ મહામન્દરની જ ખરાખર છે અને તે પણ મહામન્તરની ખરાખર એક હજાર ચેાજન પ્રમાણ જ છે. ચારે ક્ષુદ્રમન્દર પતાની ભૂમિ મહામન્દર પર્વતની ચૂલિકા ખરાખર જ થાય છે. સ્થાનાંગસૂત્રના છઠ્ઠા સ્થાનમાં કહ્યું છે—જમ્મૂદ્રીપમાં છ વર્ષોંધર પત કહેવામાં આવ્યા છે તે આ પ્રમાણે છે—ચુલ્લ (ક્ષુદ્ર) હિમવન્ત, મહાહિમવન્ત નિષધ, નીલવન્ત રૂકિમ, શિખરી. જમ્મૂઢીપપ્રજ્ઞપ્તિ સૂત્ર ૧૫માં કહ્યું છે—વિરાજમાન ત્યાં જ પછીના સૂત્ર ૭રમાં કહ્યું છે—(તે વધર પર્વત) પૂર્વ-પશ્ચિમમાં લાંખા છે ॥૨૩॥ • તે જળચળતળિ== ' • ઇત્યાદિ સૂત્રા—આ પર્વતા ક્રમશઃ નક-રત્ન-તપનીય-વૈડૂ-રૂપ્ય-હેમમય આદિ છે !! ૨૪॥ તત્ત્વાર્થં દીપિકા-જમ્મૂદ્રીપમાં સ્થિત ભરતવષ આદિ સાત ક્ષેત્રને વિભક્ત કરનારા ક્ષુદ્રહિમવન્ત આદિ છ વષધર પતાનું પૂસૂત્રમાં પ્રરૂપણ કરવામાં આવ્યું, હવે આ વર્ષધર પવ તાના રંગ, આકાર, તેમની ઉપર બનેલાં પદ્મસરાવર વગેરે છ સરાપર તેમની અન્દરના પુષ્કર આદિના વિસ્તાર વગેરે ખતાવવા માટે કહીએ છીએ— શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૩૧૦ Page #325 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૫. વધરપતાના રંગ આકારાદિનું નિરૂપણ સૂ. ૨૪ ૧૧ તે ક્ષુદ્રહિમવન્ત, મહાહિમવન્ત, નિષધ, નીલ, રૂકિમ અને શિખરી નામના છ વર્ષોંધર પવંતા અનુક્રમથી કનક, રત્ન, તપનીય વૈડૂ રૂપ્ય અને રત્નમય આદિ છે. (૬) ક્ષુદ્રહિમવન્ત પત સ્વણુ મય છે. ચીનપટ્ટના રંગવાળા છે. (૨) મહાહિમવન્ત પત રત્નમયશુકલવણુ ના છે (૩) નિષધ પર્યંત તપનીયમય મધ્યાહ્વકાલીન સૂના જેવા વને છે (૪) નીલવાન્ પર્યંત વૈડૂ`મય-મારની ડાક જેવા છે (૫) કિમ પર્યંત રજતમય સફેદરંગના છે અને (૬) શિખરી પત હેમમય-ચીનપટ્ટના ર’ગના છે. કનક–રન-તપનીય–વૈડૂ-રૂપ્ય-હેમમયાઃ અહીં પ્રકૃતિના વિકાર અથવા અવયવ અથ માં મયટ્ર પ્રત્યય થયા છે. સૂત્રમાં જે આદિ’પદને પ્રત્યેાગ કરવામાં આળ્યેા છેતેનાથી આટલું પણ સમજી લેવું જોઈ એ-તે પતાના પાશ્વભાગ મણિએથી ચિત્ર-વિચિત્ર છે અને તેમને વિસ્તાર ઉપર, મધ્યમાં તથા મૂળમાં છે. તે છે પતાની ઉપર ક્રમશઃ પદ્મ, મહાપદ્મ તિગિચ્છ કેસરી, પુન્ડરિક અને મહાપુન્ડરિક નામના છ સરાવા છે. આ છએ સરાવરાનું તથા તેમાં સ્થિત પુષ્કરાના આયામ (લખાઈ) વિષ્ણુંભ (વિસ્તાર) અને અવગાહ આ પ્રમાણે છે-પદ્મ નામક સરાવર એક હજાર ચાજન લાંબુ છે પાંચસા ચેજન વિસ્તૃત છે અને દસ ચેાજન અવગાહ (ઊંડાઈ) વાળું છે. અવગાહના અ` અહીં નિચાઈ લેવાના છે જેને નિચલા પ્રદેશ પણ કહી શકીએ. મહાપદ્મ તથા તિગિચ્છ સોવાને વિસ્તાર તથા આયામ ઉત્તરાત્તર દ્વિગુણિત છે. અવગાહ તા બધાના દસ ચેાજન જ છે. અધા સરાવરાની મધ્યમાં સ્થિત પુષ્કરાની લખાઈ વિસ્તાર એક ચેાજન આદિ ક્રમથી ઉત્તરાત્તર વધતા થકા સમજવા જોઈએ. અત્રે એ ધ્યાનમાં રાખવાનુ` છે કે પદ્મ આદિ સરેાવર તથા તેમાં સ્થિત પુષ્કર દક્ષિણ દિશામાં બેગણુાં છે અર્થાત્ પદ્મસરાવરથી મહાપદ્મસરાવર ખમણા વિસ્તારની લખાઈવાળા છે અને મહાપદ્મ સરેાવરથી તિગિચ્છ સરાવર ખમણી લંબાઈ વાળું છે. તેની પછીના ઉત્તર દિશાના ત્રણે સરાવરા તથા પુષ્કરા દક્ષિણજેવાં જ છે અર્થાત્ તિગિચ્છ સરોવરની ખરાખર વિસ્તાર આદિવાળા કેસરી સરાવર, મહાપદ્મની ખરાખર પુન્ડરિક સરેાવર છે અને પદ્મ સરેાવરની ખરાખર મહાપુ’ડરિક સરેાવર છે ॥૨૪॥ તત્ત્વાથ નિયુક્તિ—આની અગાઉ જમ્મૂઢીપમાં સ્થિત હિમવન્ત આદિ છ વર્ષ ધર પવ તાની પ્રરૂપણા કરવામાં આવી. હવે તે પવ તાના વણુ તથા આકારનું તથા તેમાં જે સરાવર પુષ્કર વગેરે છે તેમનું તથા તેમના પુષ્કરાની લંબાઈ વિસ્તાર વગેરેની પ્રરૂપણા કરીએ છીએ~ તે ક્ષુદ્રહિમવન્ત આદિ છ વર્ષ ઘર કનક, રત્ન, તપનીય, વૈડૂ, રૂપ્યમય અને હેમમય છે તે પૈકી હિમવન્ત પર્વત કનકમય હાવાના કારણે ચીનપટ્ટના વર્ણના છે મહાહિમવન્ત રત્નમય હાવાના કારણે—શુકલવણ ના છે. નિષધ પર્યંત તપનીયમય હાવાથી તરુણ સૂર્યના રહેવા વણુ વાળા છે નીલવાન્ પવ ત વૈડૂય મય હાવાથી મારની ડાક જેવા વના છે- ક્રિમ પવ ત રૂખ્યમય હાવાથી ચન્દ્રમા જેવા સફેદ વણુ ના છે. શિખરી પ ત હેમમય (સ્વણ મય) હોવાથી ચીન પટ્ટ (માટીના) ઘડા) જેવા વર્ણન છે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૩૧૧ Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ તત્વાર્થસૂત્રને આદિ શબ્દથી કમશઃ તેમના વર્ણ આદિ સમજવા જોઈએ. આ છ વર્ષઘર પર્વતનું અર્થાત્ સુદ્રહિમાવાન, મહાહિમાવાન, નિષધ, નીલવંત, રૂકિમ અને શિખરી કમશઃ સ્વર્ણવર્ણ રનમય તપનીય વૈર્ય, રજત અને તેમના રંગના છે. આ છએ પર્વતને પાર્થભાગ મણિઓથી ચિત્ર-વિચિત્ર છે તથા તેમનો વિસ્તાર ઉપર અને નીચે બરાબરબરાબર છે. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ સૂત્રમાં ૭૨–૭૯-૮૩–૧૧૦ અને ૧૧૧ માં કહેવામાં આવ્યું છેજમ્બુદ્વીપમાં ક્ષુદ્રહિમવાન પર્વત પૂર્ણરૂપથી સ્વર્ણમય છે, સ્વચ્છ છે, ચિકણો–અર્થાત અતિ સુન્દર છે. મહાહિમવાન પર્વત સર્વ રત્નમય છે, નિષધ સર્વ તપનીયમય છે, નીલવાન પર્વત સર્વવૈર્યમય છે, રૂકિમ પર્વત, સર્વરૂધ્યમય છે અને શિખરી પર્વત સર્વ રત્નમય છે. સ્થાનાંગસૂત્રનાં દ્વિતીય સ્થાન, ત્રીજા ઉદ્દેશક, ૮૭માં સૂત્રમાં કહ્યું છે –“આ છ એ પર્વત આયામ, વિષ્કભ, અવગાહ સંસ્થાન (આકાર) તથા પરિધિની અપેક્ષા તદ્દન સમાન છે. તેમનામાં કેઈ ભિન્નતા નથી, જુદાપણું નથી, પરસ્પરમાં વિરોધાભાસી નથી. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિના સૂત્ર ૭રમાં કહ્યું છે...આ પર્વત બંને બાજુએ બે પદ્મવર વેદિકાએથી તથા બે વનખડેથી ઘેરાયેલા છે.” તે ક્ષુદ્રહિમવન્ત આદિ છએ વર્ષધર પર્વતની ઉપર ક્રમથી છ મહાહુદ છે જેમના નામ આ પ્રમાણે છે–પદ્યહુદ મહાપદ્માહુદ-તિગિચ્છાહુદ, કેસરીખુદ, પુંડરિકલ્હદ અને મહાપુન્ડરિકહુદ. આમાંથી પ્રથમ પહદ એક હજાર જન લાંબો છે, પાંચસો યોજન પહોળો છે અને દસ યોજન અવગાહવાળો (ઊંચાઈ) છે. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિમાં પદ્મહદના પ્રકરણમાં કહ્યું છે–શુદ્રહિમવાનું પર્વતના સમતલ ભાગની વચ્ચે વચ્ચે એક વિશાળ પદ્ધહુદ નામનું સરોવર છે તે પૂર્વ-પશ્ચિમમાં લાંબું છે, ઉત્તરદક્ષિણમાં પહેલું છે. તેની લંબાઈ એક હજાર ચોજનની પહોળાઈ પાંચસો જનની અને ઊંડાઈ (નીચાઈ) દસ જનની છે તે સ્વચ્છ છે તે પડ્યહુદની મધ્યમાં એક જન લાંબુ અને પહોળું એક પુષ્કર નામનું કમળ છે. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ સૂત્ર ૭૩ પદ્મહદના પ્રકરણમાં કહ્યું છે-- “તે પદ્યહુદની બરાબર મધ્યભાગમાં એક વિશાળ પદ્મ કહેવામાં આવ્યું છે. તે એક એજન લાંબુ-પહોળું છે અડધે જિન ઉંચું છે અને દસ યોજન ઊંડું છે પાણીથી બે ગાઉ ઉંચું છે તેનું સમગ્ર પરિ. માણ થોડું વધારે દસ ચાજનનું કહેવામાં આવ્યું છે. પધહદનું જે પરિમાણુ કહેવામાં આવ્યું છે તેની અપેક્ષા મહાપદ્યહુદનું અને મહાપબ્રાહદની અપેક્ષા તિબિચ્છખુદનું પરિમાણ બમણું–બમણું છે એવી જ રીતે તેમાં રહેલાં કમળનું પરિમાણ પણ બમણુબમણુ છે, જે પરિમાણ દક્ષિણ દિશાના આ હદે અને પુષ્કરોનું છે તે જ ઉત્તર દિશાના સરોવરો તથા કમળનું છે. જેમકે તિગિછની માફક શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૩૧ ૨ Page #327 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ. અ. ૫. વષધર પર્વતનાવર્ષાદિનું નિરૂપણ સૂ. ૨૪ ૩૧૩ કેસરીહદનું મહાપદ્મની બરાબર પુંડરિકલ્હદનું અને પદ્મહદની જેમ, મહાપુંડરિકહદનું પરિમાણ (આયામ વિષ્કભી છે. એમાં રહેલાં કમળના વિષયમાં પણ આ મુજબ જ સમજવું. આશય એ છે કે પદ્મહદની મધ્યમાં સ્થિત પુષ્કરની અપેક્ષા મહાપદ્મહદમાં સ્થિત પુષ્કર બમણ છે, મહાપદ્યહુદના પુષ્કરની અપેક્ષા તિગિછફુદ પુષ્કર બમણાં છે ત્યારબાદ ઉત્તરમાં કેસરીહુદના પુષ્કર તિગિચ્છખુદના પુષ્કરની બરાબર, પુંડરિકહિદના પુષ્કર મહાપદ્મહદના પુષ્કરની બરાબર અને મહાપુંડરિકાણુંદના પુષ્કર પધ્ધહુદના પુષ્કર જેટલાં છે. અવગાહ બધાં સરોવરોને દસ જનનો જ છે. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિના મહાપદ્મહદના પ્રકરણમાં સૂત્ર ૮૦માં કહ્યું છે–મહાહિમવન્ત પર્વતની ઠીક વચ્ચે વચ્ચે એક મહાપ હદ નામનું સરવર છે તેની લંબાઈ બે હજાર જનની છે, અને પહોળાઈ એક હજાર યોજનની અને ઉંડાઈ દસ હજાર જનની કહેવામાં આવી છે. તે સ્વચ્છ છે તેના કાંઠાઓ રજતમય છે આ રીતે લંબાઈ-પહોળાઈને છેડીને બાકીનું વર્ણન પદ્મસરોવરની બરાબર સમજી લેવું. તેમાં રહેલા કમળાનું પ્રમાણુ બે જન છે અર્થાત મહાપદ્મસરોવરના વર્ણની માફ્ટ.તે કમળમાં એક પલ્યોપમની સ્થિતિવાળી હી દેવી નિવાસ કરે છે. પછીથી જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિમાં છ ઇંદનાં પ્રકરણમાં સૂત્ર ૮૩થી ૧૧૦ સુધીમાં કહ્યું છે– નિગિરછ હદ નામક સરોવર છે જે ચાર હજાર જન લાંબુ છે બે હજાર યોજન પહોળું છે અને દસ હજાર જન ઉડું છે. અહીં ધૃતિ નામની દેવી નિવાસ કરે છે જેની સ્થિતિ એક પલ્યોપમની છે. ઉત્તરોત્તર વિશાળ તે છ પુષ્કરની કર્ણિકાના મધ્યભાગમાં બનેલા, શરદૂપૂર્ણિમાનાં ચન્દ્રમાની સ્ના–કાન્તિને પણ ઝાંખી પાડનાર, એક ગાઉ લાંબા, અગાઉના વિસ્તારવાળા તથા એક ગાઉથી થોડાક ઓછા ઉંચા એવા છ પ્રાસાદ (મહેલાં) છે તે પ્રાસાદોમાં છ દેવિઓ નિવાસ કરે છે જેમના નામ આ પ્રકારે છે–શ્રી, હી, પ્રતિ, કીર્તિ, બુદ્ધિ અને લકમી. આ બધી દેવિઓની સ્થિતિ પલ્યોપમની છે અને તેઓ સામાનિક તથા પારિષદોની સાથે ત્યાં નિવાસ કરે છે. તે પુષ્કરનાં પરિવારરૂપ અન્ય પુષ્કરમાં પ્રાસાદની ઉપર તે દેવિઓના સામાનિક અને પારિષદ્ય દેવ નિવાસ કરે છે સ્થાનાંગસૂત્રના છઠા સ્થાનમાં કહ્યું છે–ત્યાં છ મહાન ઋદ્ધિની ધારક યાવ-પલ્યોપમની સ્થિતિવાળી દેવિઓ રહે છે તેઓના નામ આ પ્રમાણે છે—શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષમી...યાવત્ શબ્દથી મહાન ઘુતિવાળી, મહાયશવાળી, ઇત્યાદિ અર્થ સમજ. આ છ દેવિઓમાંથી શ્રી, હી અને ધૃતિ નામની ત્રણ દેવિઓ પિત–પિતાના પરિવાર સહિત સૌધર્મેન્દ્રની સાથે સમ્બન્ધ રાખે છે આથી તે ત્રણે સૌધર્મેન્દ્રની સેવામાં તત્પર રહે છે. કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી નામની ત્રણ દેવિઓ ઈશાનેન્દ્રથી સમ્બદ્ધ છે આથી તેઓ ઇશાનેન્દ્રની સેવામાં ઉત્સુક રહે છે— આ રીતે પચે મેરુપર્વતની ઉત્તર અને દક્ષિણમાં જે છ-છ કુલપર્વતે છે તે દરેક ઉપર છ- છ દેવિઓ છે. આ રીતે બધી મળીને કુલ દેવિઓ હોય છે પારકા શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૩૧ ૩ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ તત્ત્વાર્થ સૂત્રના ‘તજી પંડ્યા છત્ત નોત્રો' ઈત્યાદિ સૂત્રા --જમ્મૂદ્રીપમાં ગંગા આદિ સાત દિએ પૂર્વ દિશા તરફ વહે છે જ્યારે સિન્ધુ આદિ સાત નદિ પશ્ચિમ બાજુએ વહે છે।રપા તત્ત્વાથ દીપિકા—પૂર્વ સૂત્રમાં જમ્મૂદ્રીપની અંદર ભરત આદિ ક્ષેત્રાનું વિભાજન કરનારા ક્ષુદ્રહિમવન્ત આદિ છ કુલપતાના વણુ, સંસ્થાન, પદ્મદ્ગદ આદિના સ્વરૂપનું વન કરવામાં આવ્યું. હવે વિભિન્ન ક્ષેત્રાને વિભક્ત કરનારી ગંગા, સિન્ધુ આદિ ચૌદ નદિઓના સ્વરૂપનું” પ્રરૂપણ કરવામાં આવી રહ્યુ છે— જેનુ' સ્વરૂપ પહેલા કહેવામાં આવી ગયું છે. તે જમ્મૂદ્રીપમાં ગંગા આદિ અર્થાત્ (૧) ગંગા (૨) રેાહિતા (૩) હરિતા (૪) સીતા (૫) નરકાન્તા (૬) સુવર્ણકૂલા અને (૭) રકતા આ સાત સિરિતાએ પૂર્યાં ભણી વહે છે અને ભરત આદિ ક્ષેત્રામાં વહેતી જતી પૂ લવણુ સમુદ્રને ભેટ છે (ફરીવાર નહીં. આવવાના આશયથી પતિ-સાગરના ઘરમાં પેાતે પેાતાને અપ ણુ કરી દે છે.) સિન્ધુ આદિ અર્થાત્ (૧) સિન્ધુ (૨) રોહિતાંશા (૩) હરિકાન્તા (૪) સીતેાદા (૫) નારીકાન્તા (૬) રૂપ્ચકૂલા (૭) રક્તવતી આ સાત નદિ પશ્ચિમ તરફ વહે છે અને પશ્ચિમ ભરત આદિ સાત ક્ષેત્રોમાં વહેતી જતી પશ્ચિમ લવણુસમુદ્રને મળે છે. ભરત આદિ સાત ક્ષેત્રોમાંથી પ્રત્યેક ક્ષેત્રમાં એ-એ નદિઓ વહે છે આથી એક જ સ્થળે મધી ક્રિએને વહેવાના કોઇ પ્રસંગ નથી ારપા તત્ત્વા નિયુકિત—આની અગાઉ ભરતવ આદિ ક્ષેત્રોને જુદા-જુદા કરનારા ક્ષુદ્રહિમવન્ત આદિ પતાના સ્વરૂપ, વર્ણ, આકાર, લખાઇ, વિસ્તાર, અવગાહ વગેરેનું તેમની ઉપર બનેલા પદ્મહદ આદિ તથા પદ્મહદ આદિના મધ્યમાં સ્થિત કમળા આદિનું વર્ણન કરવામાં આવ્યું છે હવે પદ્મહદ આદિથી નિકળેલી ગંગા આદિ ચૌદ મહાનદિઓના સ્વરૂપ આદિની પ્રરૂપણા કરવાના આશયથી કહીએ છીએ ઃ --- જમ્બુદ્વીપમાં ગંગા આદિ અર્થાત (૧) ગંગા (૨) શૈાહિતા (૩) હરિતા (૪) સીતા (૫) નરકાન્તા (૬) સુવર્ણ કલા અને (૭) રકતા આ સાત મહાનદિએ પૂર્વદ્દિશા તરફ અભિમુખ થઈ ને ભરત આદિ ક્ષેત્રામાં વહેતી વહેતી પૂર્વ લવણુસમુદ્રમાં પ્રવેશ કરે છે—સિન્ધુ આદિ અર્થાત્ (૧) સિન્ધુ (૨) રોહિતાંશા (૩) હરિકાન્તા (૪) સીતેાદા (૫) નારિકાન્તા (૬) રુપ્સકૂલા અને (૭) રક્તવતી આ સાત મહાનક્રિએ પશ્ચિમની તરફ વહેતી વહેતી પશ્ચિમ લવણુ સમુદ્રમાં પ્રવેશ કરે છે એક-એક ક્ષેત્રમાં એ-એ દિએ સમજવી જોઇએ. આ પૈકી ગગા નહિં પદ્મહેદથી ઉત્પન્ન થાય છે અને પૂર્વ તારણ દ્વારથી નીકળે છે. આ જ પમહદથી નિકળવાવાળી અને પશ્ચિમ તારણદ્વારથી નીકળવાવાળી સિન્ધુ નદી છે આ જ પમદના ઉત્તરીય તારણદ્વારથી રાહિતાંશા નદી નીકળે છે. રાહિતા નદી મહાપદ્મદથી ઉત્પન્ન થાય છે અને દક્ષિણના તારણદ્વારથી નીકળે છે. મહાપદ્મહૃદધી, ઉત્તરીય તારણદ્વારથી હરિકાન્તાના ઉદ્દગમ થાય છે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૩૧૪ Page #329 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૫ ચૌદમહાનદીયાનાનામાદિનું નીરૂપણ સૂ૦ ૨૫ ૩૧૫ હરિતા નદી તિગિચ્છતુદથી દક્ષિણના તારણદ્વારથી નીકળે છે. સીતેાદા નદી આ જ ઉત્તરીય તારદ્વારથી નીકળે છે સીતા નામક નદી કેસરીહદથી ઉત્પન્ન થઇ, દક્ષિણના તારણદ્વારથી નીકળે છે. નરકાન્તા પણ કેસરીહૃદથી નીકળે છે અને ઉત્તરીય તારણદ્વારે થઈને વહે છે. નારીકાન્તા પુન્ડારિક,હદથી ઉદ્ભત થઇને દક્ષિણી તારદ્વારથી નીકળીને વહે છે આ જ હદ (સ૨ાવર)થી ઉદ્ભત થઇને ઉત્તરીય તારણદ્વારથી રૂપ્ચકૂલા નદી વહે છે. સૂવણું કુલા નદી મહાપુંડરિક હદથી ઉદ્ભત થઇને દક્ષિણી તારણુદ્વારથી નીકળી વહે છે. રક્તા અને રકતાદા નામની નદીએ પણ આ જ સરેવરમાંથી નીકળી છે અને તેએ ક્રમશઃ પૂર્વ તારદ્વાર તથા પશ્ચિમ તારણદ્વારે થઇને આગળ પ્રસ્થાન કરે છે. સ્થાનાંગ સૂત્રના સાતમાં સ્થાનકમાં કહેવામાં આવ્યું છે— જમ્બુદ્વીપમાં સાત મહાનક્રિએ પૂર્વની તરફ અભિમુખ થઈને લવણુસમુદ્રમાં જઈ ને મળે છે. આ સાત નદીઓના નામ આ પ્રમાણે છે-ગંગા રાહિતા, હરિતા સીતા નરકાંતા, સૂવર્ણ કૂલા અને રકતા. જમ્મૂઢીપમાં સાત મહાનદિએ પશ્ચિમ તરફ અભિમુખ થઈને લવણ સમુદ્રમાં મળે છે તેમના નામ આ પ્રમાણે છે-સિન્ધુ રાહિતાંશા હરિકાન્તા સીતાદા, નારીકાન્તા રૂપ્ચકૂલા અને રકતવતી પૂર્વોકત ચૌદ નદિઓમાંથી ગંગા, સિન્ધુ, રકતા અને રકતવતી નામક ચાર મહાનદ ચૌદ-ચૌદ હજાર નદીએની સાથે મળીને પૂર્વ અને પશ્ચિમના લવણ સમુદ્રમાં મળે છે. આમાંથી ગંગા અને રકતા નામક બે મહાનદીએ પૂર્વ લવણ સમુદ્રમાં પ્રવેશ કરે છે. સિન્ધુ અને રકતવતી નામક બે મહાનદીએ પશ્ચિમ લવણ સમુદ્રમાં પ્રવેશ કરે છે. ગંગા અને સિન્ધુ ભરતક્ષેત્રમાં વહે છે અને રકતા તથા રકતવતી ઐરવત ક્ષેત્રમાં વહે છે. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિના છડાં વસ્કારના સૂત્ર. ૧૨૫માં કહ્યું છે‘જમ્બુદ્વીપની અંદર ભરતવર્ષી અને અરવત વર્ષોમાં કેટલી મહાનદીએ કહેવામાં આવી છે.' ? ઉત્તરઃ-ગૌતમ ચાર મહાનદીએ કહેવામાં આવી છે તે આ પ્રકારે છે-ગંગા સિન્ધુ, રકતા અને રકતવતી. આમાંથી પ્રત્યેક મહાનદી ચૌદ હજાર નદીએથી યુકત થઈ ને પૂર્વ અને પશ્ચિમ લવણુસમુદ્રમાં જઈ ને મળે છે.ારપા ‘મઢવાલક્ષ વિશ્ર્વને' ઈત્યાદિ સૂત્રાઃ—ભરતવષ ના વિસ્તાર પાંચસે છવ્વીસ યેાજન અને એક યેાજનના ઓગણીસ ભાગમાંથી છ ભાગ છે ( પ૨૬ ૬) ારા તત્ત્વા દીપિકાઃ—પૂર્વ સૂત્રમાં જમ્મુદ્વીપના ભરત આદિ ક્ષેત્રમાં ગંગા આદિ જે મહાનદી પ્રવાહિત થઈ રહી છે તેમના સ્વરૂપનું આપણે નિરૂપણ કરી ગયા હવે ભરતક્ષેત્રના વિસ્તાર કહીએ છીએ-પાંચસે છવ્વીસ ચેાજન અને એક યેાજનના દ ભાગ છે ૫૨૬૫ તત્વા નયુ કિત—આની પૂર્વના સૂત્રમાં ગંગા સિન્ધુ આદિ મહાનદીઓનું તથા ભરત આત્તિ ક્ષેત્રાનું વિભાજન કરનારા હિંમવન્ત આદિ વર્ષધર પર્વતાનુ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. હવે ભરતક્ષેત્રના વિસ્તારની પ્રરૂપણા કરીએ છીએ— શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૩૧૫ Page #330 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્રના ભરતવષ અર્થાત્ ભરતક્ષેત્રને વિસ્તાર પાંચસેા છવ્વીસ ચેાજન અને એક ચેાજનના ઓગણીસમાં ભાગમાંથી છ ભાગ છે ( પર૬ ) ૩૧ જમ્મૂદ્રીપપ્રજ્ઞપ્તિના ખારમાં સૂત્રમાં કહેવામાં આવ્યું છે ‘જમ્મૂદ્રીપ નામક દ્વીપમાં ભરત નામક વષૅ -ક્ષેત્ર છે........તેના-વિસ્તાર પર૬ ૬ યાજન છે. આશય એ છે કે એક લાખ યેાજન લાંખા–પહેાળા જમ્મૂદ્રીપના પર૬ ના ભાગ ભરતક્ષેત્રનેા વિસ્તાર છે ર૬॥ ‘મઢવુજીવિજ્ઞમા’ ઈત્યાદિ સૂત્રા :—દ્રહિમવાન્ પતથી લઈને વિદેહક્ષેત્ર પન્ત પતા અને ક્ષેત્રને વિસ્તાર ઉત્તરેત્તર ખમણેા-ખમણેા છે પરણા તત્ત્વાર્થં દીપિકા-પૂર્વસૂત્રમાં જમ્બુદ્વીપના અન્તગત ભરતક્ષેત્રના વિસ્તારનું નિરૂપણ કરવામાં આવ્યુ, હવે ચુલ્લ હિમવન્ત પતથી વિદેહ ક્ષેત્ર સુધીના પવતા અને ક્ષેત્રાના વિસ્તાર ખતાવીએ છીએ—ભરતક્ષેત્રથી આગળના પર્વતા અને ક્ષેત્રાના વિસ્તાર ઉત્તરાત્તર ખમણેાખમણેા છે. ભરતક્ષેત્રથી આગળ ક્ષુદ્રહિમવાન પત, પછી મહાહિમવાન્ પ ત. ત્યારબાદ નિષધ પર્યંત અને પછી મહાવિદેહ ક્ષેત્ર છે, આમાં પહેલા ત્રીજા અને પાંચમા સ્થાન ઉપર વધર પંત છે અને ખીજા, ચાથા તથા છઠ્ઠા સ્થાને ક્ષેત્ર છે. આ વધર પર્યંત અને વ ભરતવષઁની અપેક્ષા ખમણા-ખમણા વિસ્તારવાળા છે. જેમકે ઉપર ભરતક્ષેત્રના જે વિસ્તાર કહ્યો છે તેનાથી ખમણેા વિસ્તાર ક્ષુદ્રહિમવાન્ પર્યંતના જાણવા, ક્ષુદ્રહિમવાન પર્વતની અપેક્ષા ખમા વિસ્તાર હૈમવત ક્ષેત્રના છે, હૈમવત ક્ષેત્રની અપેક્ષા ખમણેા વિસ્તાર મહાહિમવાન્ પતને છે, મહાહિમવાન્ પતની અપેક્ષા ખમણેા વિસ્તાર હરિવના છે, હરિવથી ખમણેા–વિસ્તાર નિષધ પર્વતના છે અને નિષધ પર્વતની અપેક્ષા બમણા વિસ્તાર મહાવિદેહક્ષેત્રને છે ા૨ા તત્ત્વાર્થનિયુકિત—આની અગાઉ જમ્મૂદ્રીપની અંદર સ્થિત ભરતક્ષેત્રના વિસ્તારનુ પ્રરૂપણ કરવામાં આવ્યુ હેાઈ ચુલ હિમવન્તથી લઈ ને વિદેહ સુધીના-વધર પવતા અને વર્ષોંના વિસ્તારનું પરિમાણુ બતાવવા માટે કહીએ છીએ- ક્ષુદ્રહિમવાન્ પ`તથી લઇને વિદેહક્ષેત્ર પન્ત જે વધર અને વ છે તેમના વિસ્તાર ઉત્તરાત્તર ખમણેા-ખમણેા છે. આ વધર પર્વત આ પ્રમાણે છે-(૧) ચુલહિમવન્ત (૨) હૈમવત વર્ષા (૩) મહાહિમવન્ત પત (૪) હરિષ (૫) નિષધ પર્યંત (૬) મહાવિદેહ ક્ષેત્ર આમાંથી ભરતક્ષેત્રના, પૂર્વલિખિત પરિમાણની અપેક્ષા ચુલ્લહિમવન્ત પર્યંતનું પરિમાણુ ખમણું છે, ચુલહિમવન્ત પતની અપેક્ષા હૈમવતક્ષેત્રનું પરિમાણુ ખમણુ છે. હૈમવતક્ષેત્રના પિરમાણુથી અમણું પરિમાણુ મહાહિમવન્ત પર્યંતનું છે— મહાહિમવાન્ પર્યંતના પિરમાણુથી ખમણે હિરવના વિસ્તાર છે. હશ્થિથી ખમણેા નિષધપતને વિસ્તાર છે અને નિષધપતની અપેક્ષા ખમા વિસ્તાર મહાવિદેહ વના છે. ભરતવષ ને વિસ્તાર, જેમકે આગળ (અગાઉ) કહેવામાં આવ્યે છે, પાંચસેા છવ્વીસ યાજન અને એક યેાજનના ભાગ છે આનાથી ખમણેા એક હજાર બાવન ચેાજન તથા ૧૯ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૩૧૬ Page #331 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ.૫ ચુલહિમવન્તઅદિપર્વત અને ક્ષેત્રોના વિસ્તારનું કથન સૂ. ૨૭ ૩૧૭ ૧૯ ભાગ વિરતાર ચુલહિમાવાન પર્વત છે. આથી બમણ ૨૧૦૫૫ જનને વિસ્તાર હૈમવતવર્ષને છે. મહાહિમવન પર્વત ચાર હજાર બસોસ એજન અને દસનો ઓગણીસમે ભાગ છે (૪૨૧૦૬ યોજન) હરિવર્ષને વિસ્તાર ૮૪ર૧ યોજન છે નિષધપર્વત ૧૬૮૪૨૨ જન વિસ્તૃત છે મહાવિદેહક્ષેત્રને વિસ્તાર ૩૩૬૮૪૪ જન છે. જબૂદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં ક્ષુદ્રહિમવન્ત પર્વતના વર્ણનના પ્રકરણમાં કહ્યું છે-જમ્બુદ્વીપ નામક દ્વીપમાં ચુલ્લ (સુદ) હિમવન્ત નામક વર્ષધર પર્વત કહેવામાં આવ્યો છે. આ વર્ષધર પર્વત પૂર્વ અને પશ્ચિમમાં લાંબો છે ઉત્તર દક્ષિણમાં પહેળે છે અને બંને બાજુ લવણસમુદ્રથી જોડાયેલ છે–તેને પૂર્વ કિનારે પૂર્વ લવણ સમુદ્રને સ્પર્શેલ છે. અને પશ્ચિમને કિનારે પશ્ચિમના લવણ સમુદ્રને પશેલ છે. તે એક જન ઉંચે છે. પચ્ચીસ જનની અવગાહના વાળે છે. અને ૧૦૫ર જન વિસ્તાર વાળે છે. આગળ હૈમવતવર્ષના પ્રકરણમાં જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં જ કહેલ છે–જબૂદ્વીપ નામના દ્વીપમાં હેમવતનામનું વર્ષ કહેલ છે. તે પૂર્વથી પશ્ચિમમાં લાંબુ છે. અને ઉત્તર દક્ષિણમાં પહોળું છે. પલંગના આકારથી કહેલ છે. અને બન્ને બાજુથી લવણ સમુદ્રને સ્પર્શેલ છે. તે પિતાના પૂર્વિય કિનારાથી પૂર્વ સમુદ્રને અને પશ્ચિમ કિનારેથી પશ્ચિમના સમુદ્રને સ્પર્શ કરે છે, તેને વિસ્તાર ૨૧૦૫ જનને છે. તે પછી ત્યાંજ મહાહિમવન્તના પ્રકરણમાં કહેલુ છે--જબૂદ્વીપ નામના દ્વીપમાં મહાહિમવન્ત નામનો વર્ષધર પર્વત કહેલ છે તે પૂર્વ પશ્ચિમમાં લાંબે ઉત્તર દક્ષિણમાં પહોળે છે, અને બને લવણ સમુદ્રને સ્પર્શેલ છે. તેનો પૂર્વભાગ પૂર્વલવણ સમુદ્રને અને પશ્ચિમ ભાગ પશ્ચિમ લવણ સમુદ્રને સ્પર્શેલ છે. તે બસે જન ઉંચે છે. અને પચાસ એજનની અવગાહના વાળે છે. અને તેનો વિસ્તાર ૪૨૧૦ રુ યોજન છે. ફરી હરિવર્ષના વિષયમાં જમ્બુદ્વીપ પ્રાપ્તિમાં કહેલ છે કે--જમ્બુદ્વીપ નામના દ્વીપમાં હરિવર્ષ નામનું ક્ષેત્ર કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમમાં લાંબું, ઉત્તર-દક્ષિણમાં પહોળું અને બંને બાજુએ લવણસમુદ્રમાં પ્રવિષ્ટ છે પિતાના પૂર્વીય છેડાથી પૂર્વ લવણસમુદ્રથી અને પશ્ચિમી છેડાથી પશ્ચિમ લવણસમુદ્રથી સ્પશેલ છે તેને વિસ્તાર ૮૪૨૧ જનને છે. ત્યારબાદ ત્યાં જ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિમાં નિષધપર્વતના વિષયમાં કહ્યું છે—જમ્બુદ્વીપ નામક વર્ષધર પર્વત કહેલો છે. તે પૂર્વ–પશ્ચિમમાં લાંબો, ઉત્તર-દક્ષિણમાં પહોળો અને બંને તરફ લવણ સમુદ્રથી સ્પેશલ છે. તેને પૂર્વ તરફનો છેડો પૂર્વ લવણુ સમુદ્રને અને પશ્ચિમ છેડે પશ્ચિમ લવણસમુદ્રને સ્પર્શલે છે. તે ચારસો જ ઉચે છે. તેની ઉંડાઇ ચાર ગભૂતિની છે અને વિસ્તાર ૧૬૮૪ર યોજન છે. પછી જબૂઢીપપ્રજ્ઞપ્તિમાં જ મહાવિદેહના વિષયમાં કહ્યું છે—જબૂદ્વીપ નામક દ્વીપમાં મહાવિદેહ નામક વર્ષ છે તે પૂર્વ-પશ્ચિમમાં લાંબું, ઉત્તર-દક્ષિણમાં પહોળું, પલંગના શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૩૧૭ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ તત્ત્વાર્થ સૂત્રના આકારનું લખ–ચારસ અને અને ખાજુ લવણુસમુદ્રથી સ્પર્શાયેલ છે. તેને પૂર્વી કનારા પૂના ના લવણ સમુદ્રથી અને પશ્ચિમી કિનારે પશ્ચિમી લવણસમુદ્રથી સ્પૃષ્ટ છે. તેના વિસ્તાર ૩૩૬૮૪૪ યાજનના છે રણા ‘ઉત્તરા વાલાદરવાના' ઈત્યાદિ સૂત્રા—ઉત્તર દિશાના વર્ષોંધર પત અને વષ' અર્થાત્ ક્ષેત્ર દક્ષિણુ દિશાના જ વિષ્ણુની માફ્ક છે ॥૨૮॥ તત્ત્વા દીપિકા—પૂર્વ સૂત્રમાં ક્ષુદ્રહિમવાન પર્વતથી મહાવિદેહ ક્ષેત્ર સુધીના ક્ષેત્રે અને પતાના વિસ્તાર બતાવવામાં આવ્યા, હવે નીલ, રૂકિમ અને શિખરી નામક પતાનાં તથા રમ્યક્ હૈરણ્યવત અને અરવત ક્ષેત્રના વિસ્તારનું પ્રરૂપણ કરીએ છીએ ઉત્તર દિશામાં સ્થિત નીલ પર્વત રમ્યક્ ક્ષેત્ર, ક્રિમપર્વત, હૅરણ્યત ક્ષેત્ર, શિખરીપત અને ઐરવત ક્ષેત્ર આ છ ક્ષેત્ર અને પર્યંત વિસ્તારમાં દક્ષિણ દિશાના ક્ષુદ્રહિમવાન્ આદિ પતા અને ક્ષેત્રની બરાબર જ સમજવા જોઇએ. આ પૈકી નીલ નામક વધર પર્યંત નિષધ પર્વતની ખરાબર છે. રમ્ય ક્ષેત્ર હરિવ` ક્ષેત્રની ખરાખર છે અને રૂકિમ નામક વર્ષ ધર પર્યંત મહાહિમવાન પર્વત જેટલા વિસ્તારવાળા છે— હૈરણ્યવત વર્ષાં હૈમવત ક્ષેત્રની ખરાખર છે અને શિખરી નામક પતના વિસ્તાર ક્ષુદ્રહિમવાન પર્વતની ખરાબર છે. ઐરવત ક્ષેત્ર ભરતક્ષેત્રની ખરાબર વિસ્તારવાળે છે આ પ્રકારે જેટલેા વિસ્તારભ રતક્ષેત્રના છે, તેટલા જ વિસ્તાર અરવતક્ષેત્રને પણ સમજવે જોઈ એ. ક્ષુદ્રહિમવાન પર્વતના જેટલે વિસ્તાર છે તેટલેા જ વિસ્તાર શિખરી પર્વતના છે. હૈમવત ક્ષેત્રના જેટલે વિસ્તાર છે તેટલેા જ વિસ્તાર હૈરણ્યવત ક્ષેત્રને છે. મહાહિમવાન્ પર્વતના જેટલે વિસ્તાર છે તેટલેા જ રમ્યક ક્ષેત્રને વિસ્તાર છે. નિષધ પર્વતને જેટલે વિસ્તાર છે તેટલેા જ નીલ પર્વના વિસ્તાર સમજવા એવી જ રીતે શિખરી પર્વત આદિની ઉપર હદે અને પુષ્કરે આદિના વિસ્તારની ખાખર સમજવા જોઈ એ ૫ર૮૫ તત્ત્વાથ નિયુક્તિ—પૂર્વસૂત્રોમાં ક્ષુદ્રહિમવાન આદિ નીલ પ°તાનુ તથા ભરત ક્ષેત્ર આદિ ક્ષેત્રના વિસ્તારની અનુક્રમથી પ્રરૂપણા કરવામાં આવી હવે નીલ રૂકિમ તથા શિખરી નામક ત્રણ વઘર પતાનું તથા રમ્યક, હૈરણ્યવત અને ઐરવત નામક ત્રણ ક્ષેત્રોના વિસ્તારની પ્રરૂપણા કરીએછીએ— ઉત્તર દિશામાં અવસ્થિત નીલ વગેરે ત્રણ વષધર પર્યંત એરવત આદિ ત્રણ ક્ષેત્રે એ રીતે છએ વધર અને વર્ષે દક્ષિણદિશાના પ°તા અને ક્ષેત્રોના સમાન વિસ્તારવાળા છે તેમાંથી એરવત ક્ષેત્ર ભરત ક્ષેત્રની ખરાખર વિસ્તારવાળા છે શિખરી પત દ્રહિમવાન્ પતની ખરાખર વિસ્તારવાળે છે હૈરણ્યવત ક્ષેત્ર હૈમવત ક્ષેત્રના સમાન વિસ્તારવાળે છે અને કિમ પર્યંત માહિમવાન પર્વતની ખરાખર વિસ્તારવાળા છે, રમ્યક ક્ષેત્ર હરિવની ખરાખર વિસ્તારવાળું છે અને નીલ પર્યંત નિષધ પર્વતની ખરાખર વિસ્તારવાળો છે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૩૧૮ Page #333 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૫ નીલાદિપર્વ અને રમ્યોકાદિક્ષેત્રોનું નિરૂપણ સૂ૨૮ ૩૧૯ આ રીતે અરવત ક્ષેત્રનો વિસ્તાર પર દ ોજનને છે, શિખરી પર્વતનો વિસ્તાર ૧૦૫ર ૨ જનન છે, ઠેરણ્યવત ક્ષેત્રને વિસ્તાર ૨૧૦૫ આ એજનનો છે રૂકિમ પર્વત ..૪૨૧૦ જન વિસ્તૃત છે અને રમ્યક ક્ષેત્રનો વિસ્તાર ૮૪૨૧ ૮ યોજનાનો છે. નીલપર્વતને વિસ્તાર ૧૬૮૪૨ ૨ જનને છે. આ જ રીતે નીલ પર્વતની ઉપર જે કેસરી નામનું સરોવર છે તેને વિસ્તાર બે હજાર યોજન છે. કેસરી સરોવરમાં ચાર જનની લંબાઈ-પહોળાઈવાળું એક પુષ્કર શેભાયમાન છે. રૂકિમ નામક પર્વતની ઉપર પુંડરીક સરોવર છે જે તેનાથી અડધા વિસ્તાર વાળું છે, વિશાળ છે અને દશ યાજનની ઊંડાઈવાળું છે. પુંડરીક સરોવરની મધ્યભાગમાં પૂર્વોક્ત પુષ્કરની અપેક્ષાથી અડધો લાંબા-પહોળો એક પુષ્કર છે એવી જ રીતે શિખરી પર્વત ઉપર મહાપુંડરીક નામનું સરોવર છે જેને વિસ્તાર તેનાથી પણ અડધો છે અને અવગાહ દશ એજનનું છે. આવી રીતે તેંત્રીસ હજાર છસે ચોરાસી જન તથા ચાર ગણીશ અંશ મહાવિદેહક્ષેત્રને વિસ્તાર છે તેનાથી અડધે વિસ્તાર રમ્યક વર્ષનો છે, રમ્યક વર્ષથી અડધો વિસ્તાર રૂકિમ પર્વતને છે, રૂકિમ પર્વતથી અડધે વિસ્તાર હૈરણ્યવત વષને છે, હરણ્યવત વર્ષથી અડધો વિસ્તાર શિખરી પર્વતને છે અને શિખરી પર્વતથી અડધે વિસ્તાર ઐરાવત વર્ષ છે. સ્થાનાંગસૂત્રના બીજા સ્થાનના બીજા ઉદેશકના ૮૭માં સૂત્રમાં કહ્યું છે-જમ્બુદ્વીપના મન્દર પર્વતથી ઉત્તર અને દક્ષિણમાં બે વર્ષધર પર્વત તદ્દન સરખાં છે તેમનામાં કોઈ વિશેષતા નથી, જુદાંપણું નથી, તેઓ લંબાઈ, પહોળાઈ ઉંચાઈ, અવગાહ આકૃતિ અને પરિધિથી એક બીજાથી ભિન્ન પ્રકારના નથી તે બે પર્વતના નામ છે–ચુલ્લ હિમવન્ત અને શિખરી આવી જ રીતે મહાહિમવન્ત અને રૂમિ પર્વત તથા નિષધ અને નીલવન્ત પર્વત વગેરે............ ૨૮ / માવપણું જીરવમા ઈત્યાદિ સાથ–ભરત અને ઐરાવત ક્ષેત્રમાં ઉત્સપિણી અને અવસર્પિણી કાળના છ આરાએમાં મનુષ્યના આયુષ્ય વગેરેની વૃદ્ધિ-હાનિ થતી રહે છે. બાકીના ક્ષેત્રમાં વધઘટ થતી નથી કે ૨૯ છે તવાથદિપીકા–આનાથી પહેલાં ભારત આદિ ક્ષેત્રનું તથા ચુલહિમવન્ત આદિ વર્ષધર પર્વતના આયામ, વિખંભ આદિનું પ્રરૂપણ કરવામાં આવ્યું હવે તે ભરત આદિ ક્ષેત્રમાં નિવાસ કરનારા મનુષ્યના ઉપગ, આયુષ્ય શરીરપ્રમાણ આદિની વૃદ્ધિ તથા હાસની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ– પૂર્વોક્ત ભરતથી લઈને એરવત સુધી સાત ક્ષેત્રમાંથી ભરત અને એરવત આ બે ક્ષેત્રમાં છ આરાવાળા ઉત્સપિણું અને અવસર્પિણી કાળમાં મનુષ્યના ઉપગ, આયુષ્ય, શરીરના અવગાહ આદિમાં વૃદ્ધિ અને હાનિ થતી રહે છે. અવસર્પિણી કાળના છ આરાએ છે (૧) સુષમસુષમ (૨) સુષમ (૩) સુષમદુષમ (૪) દુષમસુષમ (૫) દુષમ અને (૬) શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૩૧૯ Page #334 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્રને દુષમ-દુખમ ઉત્સર્પિણી કાળના આરએના પણ આ જ નામ છે પરન્તુ તેમના નામ વિપરીત હૈાય છે જેમકે દૃષમ-દ્રુષ્ણમ, દુષમ વગેરે. ૩૨૦ ભરત અને અરવત ક્ષેત્રોમાં જ આ વૃદ્ધિ તથા ઘટાડા થાય છે. આ એ ક્ષેત્રા સિવાય હૈમવત, હરિવ, મહાવિદેહ રમ્યક હૈરણ્યવત ક્ષેત્રામાં મનુષ્યાનુ આયુષ્ય વગેરે જેમને તેમ જ રહે છે અર્થાત્ તેમાં વધારા અથવા ઘટાડા થતા નથી. તાત્પર્ય એ છે કે ઝુમવન્ત આદિ ક્ષેત્રમાં ન ા ઉત્સર્પિણી-અવસર્પિણી રૂપ કાળના વિભાગ હાય છે અથવા ન તા મનુષ્યેાના આયુષ્ય ઉંચાઈ વગેરેમાં ફેરફાર થાય છે ત્યાં સદા એક સરખા જ કાળ રહે છે આથી કાળની વિષમતાના કારણે આયુષ્ય અવગાહના આદિમાં થનારી વિષમતા ત્યાં નથી।૨૯। તત્વા નિયુકિત પહેલા જમ્મૂદ્રીપની અ ંદર સ્થિત ભરત આદિ સાત ક્ષેત્રોની પ્રરૂપણા કરવામાં આવી હવે તે ક્ષેત્રમાં નિવાસ કરનારા મનુષ્યેાના ઉપયેગ, આયુષ્ય, શરીરની ઉંચાઈ વગેરેમાં સમાનતા હોય છે, અથવા કોઈ પ્રકારની વિશેષતા થતી રહે છે ! એવી આશંકાનું સમાધાન કરવા માટે કહીએ છીએ પૂર્વક્તિ ભરત, હૈમવત, હરિવ, મહાવિદેહ, રમ્યક, હૅરણ્યવત અને ઐરવત ક્ષેત્રામાંથી ભરત અને ઐરવત નામક ક્ષેત્રોમાં ઉત્સર્પિણી અને અવર્પિણી કાળામાં મનુષ્યેાના ભાગ, ઉપભાગ, આયુષ્ય અને શરીરની ઉંચાઈ વગેરેમાં વૃદ્ધિ તથા હ્રાસ થતા રહે છે. આ ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળામાંથી પ્રત્યેકમાં છ સમય હાય છે જેને ‘આરા' પણ કહેવામાં આવે છે. અવસર્પિણી કાળમાં છ આરા આ પ્રકારના હેાય છે—–(૧) સુષમા સુષમા (૨) સુષમ (૩) સુષમ-દુખમા (૪) દુમસુષમાં (૫) દુખમા અને (૬) દુષ્પમ દુષ્ટમ અવસર્પિણી કાળના આ છ આરાએની સમાપ્તિ પછી ઉત્સર્પિણી કાળના આરંભ થાય છે જેના પ્રથમ આરા દુમ દુખમા અને અન્તિક સુષમસુષમા હેાય છે અર્થાત્ અવસર્પિણી કાળના છ આરાએથી ઉત્સર્પિણી કાળના આરા એક્દમ ઉલ્ટા ક્રમથી હાય છે ઉત્સર્પિણી કાળમાં આયુષ્ય, ઉંચાઈ વગેરેમાં ક્રમશ: વૃદ્ધિ થતી રહે છે અને અવસર્પિણી કાળમાં અનુક્રમથી હાસ થાય છે. આ વિષમતા માત્ર ભરત અને અરવત ક્ષેત્રામાં જ હાય છે આ બંને ક્ષેત્રમાં મનુષ્યા આદિના ઉપભાગમાં, આયુષ્યમાં તથા શરીરના પ્રમાણુ આદિમાં હમેશાં સમાનતા હોતી નથી પરન્તુ ઉત્સર્પિણીકાળમાં વૃદ્ધિ અને અવસર્પિણીકાળમાં હ્રાસ થાય છે આનું કારણ એ છે કે આ બંને ક્ષેત્રોમાં જ ઉત્સર્પિણી અવસર્પિણી કાળના ભેદ છે. ભરત અને અરવત ક્ષેત્રો સિવાય હૈમવત, હરિષ, મહાવિદેહ, રમ્યક અને હૈરણ્યવત ક્ષેત્રામાં ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ હેાતાં નથી. આ કાળભેદ ન હેાવાથી મનુષ્યા આદિના આયુષ્ય, અવગાહના આદિમાં પણ ભેદ હાતેા નથી આયુષ્ય આદિમાં જે વિષમતા હાય છે તેનું કારણ કાલકૃત વિષમતા છે. કાળને વિષમતાના અભાવમાં તજનિત આયુષ્ય અવગાહના આદિની વિષમતા પણ હેાતી નથી. અનુભાવના અર્થ છે ભાગ અને ઉપભાગ, આયુષ્યથી તાપ છે જીવન અથવા જીવિત રહેવાનું કાળમાન અને પ્રમાણને અર્થ છે શરીરની ઉંચાઈ આ બધામાં વૃદ્ધિ અને હાસ થતાં રહે છે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૩૨૦ Page #335 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૫ ભરતાદિક્ષેત્રમાં નિવાસીમનુષ્યના આયુષ્યાદિનું નિરૂપણુસૂ.૨૯ ૩૨૧ ઉત્સર્પિણીના છ વિભાગ હોય છે તે આ રીતે છે– (૧) દુષમદુષમા (૨) દુષમા (૩) દુષમસુષમા (૪) સુષમદુષમા (૫) સુષમા અને (૬) સુષમ સુષમાં આનાથી વિપરીત ક્રમવાળે અવસર્પિણકાળ છે જેમકે–(૧) સુષમ સુષમા (૨) સુષમા (૩) સુષમ દુષમા (૪) દુષમ સુષમા (૫) દુષમા અને (૬) દુષમદુષમા. અમાંથી ઉત્સપિણુકાળનું પ્રમાણ દસ ક્રોડાકોડી સાગરોપમનું છે અને અવસર્પિણી કાળનાં પ્રમાણ પણ દશ કોડા-કોડી સાગરોપમનું જ છે. બંને નો સમય વીસ કોડાક્રોડી પાગરોપમ છે આને એક કાળચક કહે છે આમાંથી સુષમસુષમાં આરો ચાર ક્રોડા-ક્રેડી સાગરોપમના હોય છે. આ આરાની આદિમાં મનુષ્ય હવે પછી કહેવામાં આવનાર ઉત્તર કુરુક્ષેત્રના મનુષ્યોની માફક ત્રણ ગાઉન અવગાહવાળા હોય છે. પછી અવસર્પિણી કાળના પ્રભાવથી કમશઃ હાસ થતા–થતાં ચાર કોડાકોડી સાગરોપમ સમાપ્ત થયા પર સુષમાકાળ આરંભ થાય છે. સુષમકાળ ત્રણ કોડા-કોડી સાગરોપમનો છે. આની શરૂઆતમાં મનુષ્ય હરિવર્ષ ક્ષેત્રના મનુષ્યની માફક બે ગાઉની અવગાહનાવાળા હોય છે. ત્યારબાદ ક્રમશઃ હાસ થતા–થતા ઉક્ત કાળ પુરો થઈ જવાથી સુષમદુષમા કાળ આરંભ થાય છે તેનું કાળમાન બે ક્રોડાકોડી સાગરોપમનું છે. તેના પ્રારંભમાં મનુષ્ય હૈમવત વર્ષના મનુષ્યની માફક એક ગાઉની અવગાહનાવાળા હોય છે. ત્યારબાદ અનુક્રમથી હાર થતા–થતા દુષમસુષમા કાળ પ્રારંભ થાય છે. આ કાળની શરૂઆતમાં મનુષ્ય મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યોની સમાન પાંચસો ધનુષ્યની–અવગાહનાવાળા હોય છે. ત્યારબાદ હાનિ થતા-થતા ઉક્ત સમય પૂર્ણ થઈ જવાથી પાંચમે આરો દુરુષમા આરંભ થાય છે તેની કાળમર્યાદા એકવીસ હજાર વર્ષની છે તેની શરૂઆતમાં મનુષ્યના શરીરની ઉંચાઈ સાત હાથની અને આયુષ્ય સવાસે વર્ષનું હોય છે અનુકમથી તે આરો સમાપ્ત થઈ જાય છે અને દુષમ–દુષમ નામને છો આર શરૂ થાય છે તે પણ એકવીસ હજાર વર્ષનો હોય છે તેમાં મનુષ્યની અવગાહને એક હાથની અને આયુષ્ય વીસ વર્ષનું રહી જાય છે. ઉત્સર્પિણી કાળ પણ આ પ્રકારે સમજવો જોઈએ પરંતુ તેના આરાઓને કમ વિપરીત હોય છે. પ્રથમ આરે એકવીસ-હજાર વર્ષનો હોય છે તેનું નામ દુષમદષમ છે તેની પછી ઉત્સર્પિણીને બીજો આરો દુષમ આવે છે તેનું કાળપ્રમાણ પણ એકવીસ હજાર વર્ષ છે. ત્યારબાદ દુષમસુષમ નામક ત્રીજો આરો ચાલુ થાય છે જે બેંતાળીશ હજાર વર્ષ ઓછા એક કોડા-ક્રોડી સાગરોપમનો હોય છે તેની પછી ચેાથો આરો બે ક્રોડાકોડી સાગરોપમનો આવે છે જેનું નામ સુષમદુષમ છે પછી પાંચમો સુષમા નામક ત્રણ ક્રોડાકોડી સાગરોપમનો આરો આવે છે. અંતમાં સુષમા સુષમ નામનો છઠે આરો આવે છે જે ચાર ક્રોડાકોડી સાગરોપમનો હોય છે. ઉત્સર્પિણી કાળના પ્રથમ આરાની શરૂઆતમાં મનુષ્યનું આયુષ્ય સોળ વર્ષનું હેય છે અને તેમનું શરીર એક હાથનું હોય છે. ઉત્સપિણીના બીજા આરાની શરૂઆતમાં મનુ નું આયુષ્ય વીસ વર્ષનું અને શરીરનું પ્રમાણ સાડા ત્રણ હાથનું હોય છે. ઉત્સર્પિણી ૪૧ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૩ ૨૧ Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ તત્વાર્થસૂત્રને કાળના ત્રીજા આરાની શરૂઆતમાં મનુષ્ય એકસોવીસ વર્ષની આયુષ્યવાળા અને સાત હાથ ઉંચા શરીરવાળા હોય છે. ઉત્સર્પિણીના ચોથા આરાની શરૂઆતમાં મનુષ્ય કરોડ પૂર્વની આયુષ્ય અને પાંચસે ધનુષ્યની શરીરની અવગાહનાવાળા હોય છે. ઉત્સર્પિણીના પાંચમાં આરાની શરૂઆતમાં મનુષ્યનું આયુષ્ય એક પોપમનું અને શરીરની ઉંચાઈ એક ગાઉની હોય છે. ઉત્સપિણીકાળના છઠ્ઠા આરાની શરૂઆતમાં બે પલ્યોપમનું આયુષ્ય હોય છે અને બે ગાઉનું શરીર હોય છે આ છઠ્ઠા આરાના અન્તમાં મનુષ્યનું આયુષ્ય ત્રણ પલ્યોપમનું અને શરીરની ઉંચાઈ ત્રણ ગાઉની હોય છે. ઉત્સપિણીકાળના ચોથા પાંચમા અને છઠ્ઠા આરામાં એક પ્રકારની પણ ઈતિ હોતી નથી. મનુષ્ય બધાં પ્રકારના ઉપદ્રવોથી રહિત હોય છે. સ્થાનાંગસૂત્રના દ્વિતીય સ્થાનના સૂત્ર ૮માં કહ્યું છે–જમ્બુદ્વીપ નામક દ્વીપમાં બંને કુરુક્ષેત્રમાં અર્થાત્ દેવકુરુ અને ઉત્તરકુરુમાં મનુષ્ય સુષમસુષમા રૂપ ઉત્તમ ઋદ્ધિને પ્રાપ્ત કરીને તેને ઉપભેગ કરતા થકાં વિહાર કરે છે. જમ્બુદ્વીપના બે વર્ષોમાં અર્થાત હરિવર્ષ અને રમ્યક વર્ષમાં મનુષ્ય સદા સુષમા રૂપ ઉત્તમ ઋદ્ધિને પ્રાપ્ત કરીને તેને ઉપભોગ કરતા થકાં રહે છે. જમ્બુદ્વીપ નામક દ્વીપમાં બે વર્ષોમાં અર્થાત્ હૈમવત્ અને હિરણ્યવત નામક ક્ષેત્રોમાં મનુષ્ય સદા સુષમદુષમ રૂપ ઉત્તમ ઋદ્ધિને પ્રાપ્ત કરીને તેને ઉપભોગ કરતા રહે છે જમ્બુદ્વીપ નામક દ્વીપમાં બે ક્ષેત્રોમાં અર્થાત્ પૂર્વવિદેહ અને અપર વિદેહમાં મનુષ્ય સદૈવ દુષમસુષમ રૂપ ઉત્તમ ઋદ્ધિને પ્રાપ્ત કરીને તેને પરિગ કરતા થકાં વિચરે છે. જમ્બુદ્વીપ નામક દ્વીપમાં બે ક્ષેત્રોમાં મનુષ્ય છ પ્રકારના કાળને અનુભવ કરે છે આ બે ક્ષેત્ર છે–ભરત અને ઐરવત ભગવતીસૂત્રના પાંચમાં શતકમાં પ્રથમ ઉદ્દેશકમાં પણ કહ્યું છે—જમ્બુદ્વીપ નામક દ્વીપમાં સુમેરૂ પર્વતથી પૂર્વ અને પશ્ચિમમાં ન તો ઉત્સર્પિણી કાળ હોય છે કે નથી આવસર્પિણી કાળ. ત્યાં કાળ સદૈવ અવસ્થિત અર્થાત્ એક સરખો રહે છે . ૨૯ દિમવાદ કરાયુig' ઇત્યાદિ સવાથ–હૈમવત ક્ષેત્રથી લઈને ઉત્તરકુરુ સુધી દક્ષિણ અને ઉત્તરમાં મનુષ્ય એક, બે, ત્રણ પપિયમની સ્થિતિવાળા તથા બંને વિદેહ ક્ષેત્રમાં સંખ્યાત કાળના આયુષ્યવાળા હોય છે ૩૦ તત્વાર્થદીપિકા–અગાઉ કહેવામાં આવ્યું છે કે ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના નિમિત્તથી ભરત અને અરવતક્ષેત્રમાં મનુષ્યનાં ઉપભોગ, આયુષ્ય તથા શરીરની અવગાહના આદિમાં વૃદ્ધિ, અને હાસ થતાં રહે છે. હવે હંમવત હરિવર્ષ રમ્યક વર્ષો હેરવત, દેવકુરુ ઉત્તરકુરુ તથા પૂર્વ વિદેહ અને પશ્ચિમ વિદેહમાં મનુષ્યની સ્થિતિની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ– હૈમવતથી લઈને ઉત્તરકુરુ પર્યન્ત અર્થાત્ હૈમવત, હરિવર્ષ, રમ્યકવર્ષ,-હરણ્યવત દેવકુરુ અને ઉત્તરકુરુક્ષેત્રમાં યથાક્રમથી મનુષ્ય એક, બે અને ત્રણ પલપમની આયુષ્ય શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૩૨૨ Page #337 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ . ૫. હૈમવતાદિક્ષેત્રવાસી મનુષ્યાનીસ્થિતિનું નિરૂપણ સૂ. ૩૦ ૩૨૩ વાળા હાય છે હુમવત અને હૈરવત ક્ષેત્રમાં મનુષ્યાનું આયુષ્ય એક ૫૫ાપમનું હાય છે હરિવષ અને રમ્યકવ માં મનુષ્ય ત્રણ પપાપમની આયુષ્યવાળા હાય છે પરંતુ મહાવિદેહક્ષેત્રમાં પૂવિદેહક્ષેત્રમાં અને અપવિદેહક્ષેત્રમાં સખ્યાત કાળની સ્થિતિવાળા હાય છે !! ૩૦ ॥ તત્વા નિયુ તિ—આનાથી પહેલાં ભરત તથા ઐરવતમાં ઉત્સર્પિણી અવસર્પિણી કાળવિશેષ નિમિત્તક મનુષ્યેાના ઉપભેગ આયુષ્ય, શરીરની ઉંચાઈ વગેરેમાં વૃદ્ધિ-તથા હાસ થતા નથી એ પ્રરૂપિત કર્યુ છે. હવે પાંચ ક્ષેત્રમાં અને દેવકુરુ ઉત્તરકુરુક્ષેત્રમાં કેવળ મનુષ્યનું ન્યૂનાધિકત્વરૂપ વિશેષ પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ— દિમવચાર” ઈત્યાદિ હૈમવતથી લઈને ઉત્તરકુરુ સુધીના અર્થાત્ હૈમવત-હરિવ – રમ્યકવ હૈરણ્યવત દેવકુરુ અને ઉત્તરકુરુના દક્ષિણ ઉત્તરક્ષેત્રમાં મનુષ્ય ક્રમથી એક એ ત્રણ પત્યેાપમની સ્થિતિવાળા હાય છે. તેમાં હેમવત ક્ષેત્રમાં હૅરણ્યવત ક્ષેત્રમાં દક્ષિણાત્તર ક્ષેત્રોમાં મનુષ્યાનું આયુષ્ય એક પડ્યેાપમનું હેાય છે. હરિવ` અને રમ્યકવ માં એ પત્યેાપમનું આયુષ્ય હોય છે જ્યારે દેવકુરુ તથા ઉત્તરકુરુમાં ત્રણ પત્યેાપમનું આયુષ્ય હાય છે. પાંચ હૈમવત અને પાંચ ડૅરણ્યવત ક્ષેત્રમાં હમેશાં સુષમટ્ઠષમ જેવા કાળ પ્રવતા હાવાથી ત્યાંના મનુષ્યેા એક પલ્સે પમના આયુષ્યવાળા, બે હજાર ધનુષની અવગાહનાવાળા, ચતુ ભત્તાહારી અર્થાત્ એકાન્તરથી ભાજન કરવાવાળા તથા નીલકમળની જેવા વણુ વાળા હાય છે. એવી જ રીતે પાંચ રિવ તથા પાંચ રમ્યકવ ક્ષેત્રોમાં સદા સુષમાં જેવે કાળ રહેતા હેાવાથી ત્યાંના–મનુષ્યાનું આયુષ્ય એ પત્યેાપમનું... હાય છે, શરીરની અવગાહના ચાર હજાર ધનુષ્યની હાય છે અને તેએ ષષ્ઠ ભત્તાહારી હાય છે અર્થાત્ બે દિવસના આંતરે ભાજન કરે છે. તેમના વણુ શ`ખ જેવા હાય છે. પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરુ ક્ષેત્રોમાં સુષમાસુષમા માકૅ સદૈવ રહેવાથી ત્યાંના મનુષ્યાનું આયુષ્ય ત્રણ પત્યેાપમનુ હાય છે, અવગાહના છ હજાર ધનુષ્યની હોય છે અને તેઓ અષ્ટમભત્ત—ભાજી આકષ હાય છે—અર્થાત્ ત્રણ ત્રણ દિવસના આંતરે લેાજન કરે છે તેમના શરીરના રંગ સેાના જેવા હાય છે પર`તુ પાંચ પૂ`વિદેહી અને પાંચ પશ્ચિમવિદેહામાં મનુષ્ય સખ્યાત કાળના આયુષ્યવાળા હાય છે ત્યાં સદા દુષમસુષમકાળના પ્રારંભ વખતે હાય છે તેવા કાળ બન્યા રહે છે આથી ત્યાંના મનુષ્યાની ઉંચાઈ પાંચસેા ધનુષ્યેાની હાય છે, તે દરરાજ ભેાજન કરે છે અને તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ એક કરોડ પૂર્વની તથા જઘન્ય સ્થિતિ અન્તમૂહૂત્ત'ની હાય છે. જે ક્ષેત્રમાં મુનિઓને દેહ વિગત-વિનષ્ટ થાય છે. અર્થાત્ યાં સદૈવ ધર્મ –શાસનની પ્રવૃત્તિ રહેવાથી તથા તીથ કરાની વિદ્યમાનતા હેાવાથી મુનિજન વિદેહ-અવસ્થા પ્રાપ્ત કરે છે, તે ક્ષેત્ર પણ વિદેહ કહેવાય છે. જો કે મધ્યમાં મેરૂ પર્વત આવેલા હેાવાથી વિદેહુ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૩૨૩ Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ તત્વાર્થસૂત્રને હોવાથી ક્ષેત્ર પૂર્વ અપર આદિ ભાગોમાં વિભક્ત છે તેમ છતાં સામાન્ય રૂપથી એક જ છે જમ્બુદ્વીપમાં એક ધાતકીખડ દ્વીપમાં બે તથા પુષ્કરાર્ધમાં બે વિદેહ હોવાના કારણે પંચમહાવિદેહ ક્ષેત્ર કહેવામાં આવે છે. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિના ચોથા વક્ષસ્કારમાં કહેવામાં આવ્યું છે—જબૂદ્વીપ નામક દ્વીપમાં મન્દર પર્વતથી ઉત્તર તથા દક્ષિણ દિશામાં બે વર્ષ કહેવામાં આવ્યા છે—હેમવન્ત અને હેરણ્યવત હરિવર્ષ અને રમ્યકવર્ષ દેવકુરૂ અને ઉત્તરકુરુ તેમાં એક પલ્યોપમની સ્થિતિ કહેલી. છે, બે પલ્યોપમની સ્થિતિ તથા ત્રણ પલ્યોપમની સ્થિતિ કહી છે પ્રશ્ન–ભગવન! મહાવિદેહમાં મનુષ્યોની કેટલી સ્થિતિ કહી છે? ઉત્તર–ગૌત્તમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત પ્રમાણ અને ઉત્કૃષ્ટ કોડ પૂર્વનું–આયુષ્ય કહેવું છે કે ૩૦ | 'धायसंडे पुक्खरद्धेय दो दो वासकुराय' સૂત્રાર્થધાતકીખડ અને પુષ્કરાર્ધમાં બે-બે વર્ષ અને બે-બે કુરુ છે . ૩૧ તત્ત્વાર્થદીપિકા–પહેલા જમ્બુદ્વીપમાં ભરત, હૈમવત હરિવર્ષ, મહાવિદેહ, રમ્યકવર્ષ, હૈરણ્યવત અને એરવતવર્ષ એ સાત વર્ષોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે હવે એ નિરૂપણ કરીએ છીએ કે ધાતકીખડ અને પુષ્કરાર્ધમાં ભરત આદિ ક્ષેત્ર બે–બે-છે– ધાતકીખડ દ્વીપમાં તથા પુષ્કરાર્ધદ્વીપમાં ભરત આદિ પ્રત્યેક ક્ષેત્ર બે-બે છે આથી ત્યાં સાતને બદલે ચૌદ–ચૌદ ક્ષેત્ર હોય છે. કુરુ મહાવિદેહમાં જ હોય છે આથી જમ્બુદ્વીપના દેવકુરુ અને ઉત્તરકુરુ સિવાયના ચાર દેવકુરુ અને ચાર ઉત્તરકુરુ ધાતકીખડ અને પુષ્કરાર્ધમાં છે આ રીતે જમ્બુદ્વીપમાં ભારત આદિ ક્ષેત્ર એક-એક છે ધાતકીખડમાં બબ્બે છે જ્યારે પુષ્કરાર્ધમાં પણ બે-બે છે આ બધાં મળીને પાંચ-પાંચ હોય છે. મેરૂ પર્વત પણ પાંચ-પાંચ છે. મહાવિદેહમાં દેવકુરુ અને ઉત્તરકુરુ પણ પાંચ-પાંચ જ હોય છે ૩૧ તત્વાર્થનિયુક્તિ-જમ્બુદ્વીપમાં સાત ક્ષેત્ર સંબંધી અગાઉ કથન કરવામાં આવી ગયું છે એટલું જ નહીં પણ જમ્બુદ્વીપમાં એક–એક ભરત આદિ ક્ષેત્ર છે એ પણ બતાવી દેવાયું છે. હવે એવું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે કે ધાતકીખડ અને અર્ધ પુષ્કર દ્વિીપમાં ભારત આદિ ક્ષેત્ર બે-બે છે. ધાતકીખડ અને પુષ્પરાધ ક્ષેત્રમાં ભારત આદિ વર્ષ બે-બે છે. કુરુ માત્ર પાંચ મહાવિદેહમાં જ છે, આથી જમ્બુદ્વીપના મહાવિદેહને બાદ કરતાં બાકીના ચાર મહાવિદેહ છે જેમાં ચાર દેવકુરુ છે અને ચાર ઉત્તરકુરુ છે આ રીતે બને કુરુ મળીને ધાતકીખડ અને પુષ્પરાધ ક્ષેત્રમાં આઠ કરૂ છે જમ્બુદ્વીપના બંને કુરૂ ભેગા કરવામાં આવે તે એમની સંખ્યા દશ થઈ જાય છે—પાંચ દેવમુરૂ અને પાંચ ઉત્તર કુ. દક્ષિણ અને ઉત્તરમાં લાંબા પિતાના છેડાઓથી લવણોદધિ અને કાલોદધિ સમુદ્રોને સ્પર્શ કરનારા બે ઈષકાર પર્વતોથી ધાતકીખડ દ્વીપ પૂર્વ અને પશ્ચિમમાં વિભક્ત થયેલ છે. આના પૂર્વ ભાગમાં તથા પશ્ચિમ ભાગમાં એક–એક મેરુ પર્વત છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૩ ૨૪ Page #339 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. પધાતકીખંડઅનેપુષ્કરા માંભરતાદિખખ્ખક્ષેત્રનું પ્રરૂપણસૂ.૩૧ ૩૨૫ તેના ઉપર કહેલાં બંને વિભાગેામાં ભરત વગેરે બધાં પૂર્વોક્ત ક્ષેત્ર છે અને હિમવન્ત પત છે આથી એ ભરતક્ષેત્ર, એ હિમવન્ત પર્યંત, એ હૈમવત ક્ષેત્ર, એ મહાહિમવાન્ પત, એ હરિવ', એ નિષધ પત, એ મહાવિદેહ, એ નીલવન્ત પર્વત, એ રમ્યકવષ, એ ક્રિમ પત, એ હેરણ્યવત ક્ષેત્ર, એ શિખરી પવ ત અને એ એરવતવષ છે. ચેાથા મહાવિદેહ ક્ષેત્રમાં એ દેવકુફ અને એ ઉત્તરકુરૂ છે આ રીતે જમ્મૂદ્રીપમાં જે હિમવન્ત આદિ વષધર પવત છે તેમના વિસ્તારથી ધાતકીખણ્ડ દ્વીપમાં સ્થિત હિમવન્ત આદિ પવ તાના વિસ્તાર ખમણેા-ખમણેા છે આ વષધર પવ ત પૈડાના આકારમાં સ્થિત છે. ધાતકી નામક વૃક્ષના કારણે જ તે દ્વીપ ધાતકીખંડ કહેવાય છે. ધાતકીખણ્ડ દ્વીપને ચારે બાજુએથી ઘેરી વળેલા કાલાધિ સમુદ્ર છે. તેના વિસ્તાર આઠ લાખ ચેાજનને છે તેમાં પણ એ-એ ભરત આદિ ક્ષેત્ર છે. કાલેાદ સમુદ્રની ચારે ખાજુ પુષ્કરદ્વીપ છે તેના વિસ્તાર સાળ લાખ ચેાજનનેા છે. આ રીતે જમ્મૂઢીપની અપેક્ષા પુષ્કરા ક્ષેત્રમાં એ ભરતક્ષેત્ર છે, એ હિમવન્ત પર્યંત છે, એ હૈમવત ક્ષેત્ર છે, એ મહાહિમવાન્ પવંત છે, એ હરિવર છે, એ નિષધ પત છે, એ મહાવિદેહ છે એ નીલવન્ત પર્યંત છે, એ રમ્યકવષ છે, એ રૂકિમપત છે, એ હેરણ્યવત ક્ષેત્ર છે, એ શિખરી પ°ત છે અને એ અરવત ક્ષેત્ર છે. એ દેવકુરૂ અને એ ઉત્તરકુરૂ છે. ધાતકીખણ્ડ દ્વીપમાં હિમવન્ત વગેરે પતાના વિસ્તાર જેટલેા કહેવામાં આળ્યેા છે. તેટલેા જ વિસ્તાર પુષ્કરા દ્વીપમાં પણ સમજવા. જેવી રીતે ધાતકીખણ્ડ દ્વીપમાં એ ઈશ્વાકાર પત અને એ મન્દર પંત છે તે જ રીતે પુષ્કરા દ્વીપમાં પણ છે. જમ્મૂદ્રીપમાં જે સ્થળે જમ્મૂવૃક્ષ છે, પુષ્કરદ્વીપમાં તે સ્થળે પુષ્કર નામક વૃક્ષ સહપરિવાર સ્થિત છે. આ વૃક્ષને કારણે જ તેનું નામ પુષ્કરદ્વીપ પ્રચલિત છે. પુષ્કરદ્વીપની મધ્યમાં માનુષાત્તર પવત હેાવાથી તેના અડધા-અડધા એવા બે ભાગ થઈ ગયા છે આથી તેને પુષ્કરા કહે છે. સ્થાનાંગસૂત્રના ખીજા સ્થાનના ત્રીજા ઉદ્દેશકમાં સૂત્ર ૯૨ માં કહે છે—ધાતકીખણ્ડ દ્વીપનાં પૂર્વાધમાં મેરૂપર્યંતની ઉત્તર દક્ષિણમાં એ વર્ષ (ક્ષેત્ર) કહેલાં છે જે તદ્ન એક સરખાં છે તે છે ભરત અને અરવત, ઈત્યાદિ........ ધાતકીખડ દ્વીપના પશ્ચિમા માં મેરૂ પ તથી. ઉત્તર અને દક્ષિણમાં એ ક્ષેત્ર કહેવામાં આવ્યા છે, જે તદ્દન એક સમાન છે, તે છે ભરત અને અરવત ઈત્યાદિ. આગળ ચાલતાં સ્થાનાંગસૂત્રમાં જ ખીજા સ્થાનના ત્રીજા ઉપદેશકના સૂત્ર ૯૩ માં કહ્યું છે.— પુષ્કરવરદ્વીપના પૂર્વાધ ભાગમાં મેરૂપ તથી ઉત્તર દક્ષિણમાં એ ક્ષેત્ર કહેવામાં આવ્યા છે જે મિલ્કુલ એક સરખાં છે તે છે ભરત અને અરવત ઈત્યાદિ સઘળુ પૂવત જ સમજી લેવાનું છે જેમકે એ કુરૂ કહેવામાં આવ્યા છે' ૫૩૧૫ બાળુોત્તરાનો પુછ્યું મનુઆ' ઇત્યાદિ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૩૨૫ Page #340 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થ સૂત્રના મનુષ્ય માનુષાત્તર પતથી પહેલા—પહેલા જ રહે છે અને તેએ એ પ્રકારના હાય છે—આય અને મ્લેચ્છ ।।૩૨।। સૂત્રા તત્વાથ દીપિકા—આની અગાઉ ધાતકીખણ્ડ અને પુષ્કરા દ્વીપમાં બે-બે ભરત આદિ ક્ષેત્ર અને એ–એ હિમવન્ત આદિ પર્વત છે એ પ્રતિપાદન કરવામાં આવ્યુ. પરન્તુ સ'પૂર્ણ પુષ્કર દ્વીપમાં ભરત આદિ ક્ષેત્રનું તથા હિમવન્ત આદિ પ તાનુ` કથન ન કરતાં ‘પુષ્કરા’માં જે કથન કરવામાં આવ્યું છે એનુ શુ કારણ ? એના સમાધાનના સમર્થનમાં હીએ છીએ— ૩૨૬ પુષ્કરદ્વીપની વચ્ચેાવચ્ચ સ્થિત માનુષાત્તર પતની પહેલાં-પહેલાં જ મનુખ્યાને વાસ છે. તેનાથી મહાર મનુષ્ય હાતાં નથી, માનુષાત્તર પવ ત દ્વારા પુષ્કરદ્વીપના એ વિભાગ થઈ ગયા છે. આથી પુષ્કરદ્વીપના પૂર્વાર્ધમાં જ મનુષ્ય હાય છે તેનાથી આગળ હાર્તા નથી. આ મનુષ્યે એ પ્રકારના હાય છે— આય અને મ્લેચ્છ ।।૩૨। તત્વાથ નિયુક્તિ—ધાતકીખણ્ડ અને પુષ્કરામાં ભરત આદિ ક્ષેત્ર તથા હિમવન્ત આદિ પર્યંત એ-ખે છે એ અગાઉ બતાવી દેવામાં દેવામાં આવ્યું છે પરંતુ એ-એ ની સંખ્યા પુષ્કરદ્વીપમાં ન કહેતાં પુષ્કરામાં કહી છે એનું કારણ શું છે ? તેના જવાબમાં કહીએ છીએ- પુષ્કરદ્વીપની મધ્યમાં સ્થિત માનુષાત્તર પ તથી પહેલા-પહેલા જ મનુષ્યેાને નિવાસ છે; તેની પછીના અધ-ભાગમાં મનુષ્ય હેાતાં નથી અથવા તેની પછીના ખીજા કેાઇ દ્વીપમાં પણ મનુષ્યને વાસ નથી. આશય એ છે કે પુષ્કરદ્વીપની વચ્ચેાવચ્ચ વલય (બંગડી) આકારને એક પત છે જે માનુષાન્તર પત કહેવાય છે. તે પવ ત પુષ્કરદ્વીપને એ વિભાગેામાં વહેંચી નાખે છે આથી તેને એક ભાગ પુષ્કરા કહેવાય છે આવી રીતે તે માનુષાત્તર પતથી પહેલા પહેલા જ પુષ્કરા સુધી મનુષ્ય છે તેનાથી આગળના અડધા-ભાગમાં નથી. તે આગલા ભાગમાં પૂર્વોક્ત ભરત આદિ ક્ષેત્રા તથા પતાના વિભાગ પણ નથી. ચારણ મુનિ મનુષ્ય ક્ષેત્રથી બહાર નન્દી પતિ અને રુચકવર દ્વીપ સુધી જાય છે એ પ્રમાણે ભગવતીસૂત્ર, શતક ૨૦, ઉદ્દેશક ૯ માં પ્રરૂપેલુ છે. ત્યાંની નદીએ પણ પ્રવાહિત હાતી નથી. મનુષ્યક્ષેત્રના ત્રસ જીવ પણ પુષ્કરાથી આગળ જતાં નથી પરન્તુ જ્યારે માનુષાન્તર પર્વત પછીના કાઈં દ્વીપ અથવા સમુદ્રમાં મરેલા જીવ—તિયંચ અથવા દેવ, મનુષ્ય ક્ષેત્રમાં પાણી લેવા માટે આવે છે અને મનુષ્ય—પર્યાયમાં ઉત્પન્ન થનારા હાય છે, ત્યારે મનુષ્યગતિ—આનુપૂર્વી થી આવતા થકે તે જીવ, મનુષ્યના આયુષ્યના ઉદય થઈ જવાના કારણે મનુષ્ય કહેવાય છે. આથી વિગ્રહગતિની અપેક્ષાથી મનુષ્ય ક્ષેત્રની અહાર પણ મનુષ્યની સત્તા માનવામાં આવે છે. એવી જ રીતે કેવળી જ્યારે સમુદ્દાત કરે છે ત્યારે દંડ, કપાટ, પ્રતર અને લેાકપૂરણ કરીને સમગ્ર લેાકમાં પેાતાના આત્મપ્રદેશાને ફેલાવી દે છે. તે સમયે પણ માનુષેત્તર પતથી આગળ મનુષ્યની સત્તા સ્વીકારાઈ છે તથા લબ્ધિધારી પણ ત્યાં જઈ શકે છે. આવી રીતે જમ્મૂીપમાં, ધાતકીખણ્ડ દ્વીપમાં અને અધ પુષ્કરદ્વીપમાં અર્થાત્ અઢી ઢીપામાં તથા લવણુસમુદ્ર અને કાલેાધિ સમુદ્રમાં મનુષ્યને વાસ હેાય છે એવુ સમજવાનું છે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૩૨ ૬ Page #341 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ અ. ૫ બેબેની સંખ્યા પુષ્કરદ્વીપમાન કહેવાનાકારણની પ્રરૂપણા સૂ. ૩૨ ૩૨૭ તાત્પર્ય એ છે કે પુષ્કરાર્ધમાં બે-બે ભરત આદિ ક્ષેત્રનું તથા હિમાવાન આદિ પર્વતેનું અસ્તિત્વ કહેવામાં આવ્યું છે; સંપૂર્ણ પુષ્કરદ્વીપમાં કહેલું નથી. આમ મનુષ્ય લેક માનુષત્તર પર્વતથી પહેલા–પહેલાનો જ ભાગ કહેવાય છે અને તેમાં જમ્બુદ્વીપ, ધાતકીખણ્ડ દ્વીપ અને અડધો પુષ્કરદ્વીપ. એ અઢી દ્વિપ અને લવણ સમુદ્ર તથા કાલેદધિ સમુદ્ર નામક બે સમુદ્ર સમ્મિલિત છે. તેમાં પાંચ મન્દર પર્વત છે, પાંચ-પાંચ ભરત ક્ષેત્ર આદિ સાતે ક્ષેત્રે હોવાથી ૭+૫ = ૩૫ ક્ષેત્ર છે, પાંચપાંચ હિમવન્ત આદિ પર્વત હોવાથી કુલ ૬૮૫= ૩૦ પર્વત છે, પાંચ દેવકુરુ છે, પાચ ઉત્તરકુરુ છે, ૧૬૦ ચક્રવતી-વિજય છે, બસો પંચાવન જનપદ છે અને છપન અન્તદ્વીપ છે. મનુષ્યલોકની સીમા નકકી કરનારો, મહાનગરના મહેલ જેવો, સોનેરી, પુષ્કરદ્વીપના અડધા-અડધા બે વિભાગ કરનારો, એક હજાર સાતસો એકવીશ જન ઉંચે, ચારત્રીસ પૂર્ણાક એક ચતુર્ભાશ (૪૩૦ચું) જન પૃથ્વી તળમાં ઘસેલે અને ઉપરના ભાગમાં વિસ્તીર્ણ એ માનુષાર પર્વત છે. મનુષ્ય બે પ્રકારના હોય છે—સંમૂર્ણિમ અને ગર્ભજ, સંમૂચ્છિમ ચૌદ પ્રકારના છે. ઉચ્ચાસ્વા વગેરે ગર્ભજ ત્રણ પ્રકારના છે. કર્મભૂમિ અકર્મભૂમિ અને અન્તર દ્વીપજ કર્મભૂમિ મનુષ્ય પંદર પ્રકારના છે, પાંચ ભરત, પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહ અકર્મભૂમિ ત્રીસ પ્રકારની છે, પાંચ હૈમવત પાંચ હૈરણ્યવત, પાંચ હરિવર્ષ પાંચ રમ્યકવાસ, પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તર કુરુ એ ત્રીસ અકર્મભૂમિના મનુષ્ય છે, છપ્પન અંતદ્વીપના મનુષ્ય છે, અદ્ધિ પ્રાપ્ત અનેક પ્રકારના છે, તીર્થકર ચક્રવર્તી આદિ અવૃદ્ધિ પ્રાપ્ત અનેક પ્રકારનાં છે, કલાચાર્ય, શિલ્પાચાર્ય..આદિ ૩રા મમ્મી મg પ્રવ’ ઇત્યાદિ સુત્રાર્થ–ભરત, ઐરાવત અને વિદેહ ક્ષેત્ર કર્મભૂમિ છે. આની સિવાયના બધાં ક્ષેત્ર અકર્મભૂમિ છે. ૩૩ તરવાથદીપિકાઆની પહેલાં કર્મભૂમિજ મ્યુચ્છનો ઉલ્લેખ કરવામાં આવ્યો તે તે કર્મભૂમિ ક્યાં છે ? આ જિજ્ઞાસાના સમાધાન અર્થે કહે છે– ભરત, એરવત અને વિદેહક્ષેત્ર કર્મભૂમિ છેઆ સિવાય હૈમવત વર્ષ, હરિવર્ષ, રમ્યકવર્ષ, હરણ્યવત વર્ષ, દેવકુરુ અને ઉત્તર કુરુ આ છ ક્ષેત્ર અકર્મભૂમિ –ભેગભૂમિઓ છે. આ પ્રકારે અઢી દ્વિીપના પાંચ ભરત પાંચ એરવત અને પાંચ મહાવિદેહ આ પંદર કર્મભૂમિ કહેવાય છે. પાંચ હૈમવત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યક વર્ષ, પાંચ હૈરણ્યવત વર્ષ, પાંચ દેવકુરુ તથાં પાંચ ઉત્તર કુરુ એમ ત્રીસ તથા છપન્ન અખ્તઢીંપ અકર્મભૂમિ અથવા ભોગભૂમિ છે. ૩૩ તવાર્થનિર્યુકિત–પાછલા સૂત્રમાં કર્મભૂમિજ સ્વેચ્છનું પ્રરૂપણ કરવામાં આવ્યું હવે અત્રે કર્મભૂમિઓની પ્રરૂપણા કરવામાં આવી રહી છે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૩૨૭ Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ તત્વાર્થસૂત્રને કર્મોના ક્ષપણ કરવા માટે જે ભૂમિઓ અનુકૂળ છે તે કર્મભૂમિ કહેવાય છે. સમસ્ત કર્મરૂપી અગ્નિને શમાવવા માટે અથવા સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ઉપર્યુક્ત ભૂમિએ કર્મભૂમિ છે. તે છે–ભરત, ઐરાવત અને વિદેહ ક્ષેત્ર. અગાઉ કહેવામાં આવ્યું છે તેમ જબૂઢીપમાં એક ભરત, એક એરવત અને એક વિદેહ ક્ષેત્ર છે. ધાતકીખડમાં અને અર્ધપુષ્કર દ્વીપમાં બે-બે ભરત અરવત અને વિદેહ ક્ષેત્ર છે. આ રીતે પાંચ ભરત, પાંચ અરવત અને પાંચ વિદેહ, આ પંદર ક્ષેત્ર કમભૂમિ કહેવાય છે. આ સિવાય હૈિમવત, હરિવર્ષ, રમ્યક વર્ષ અને હૈરવત વર્ષ પાંચપાંચ હોવાથી વીસ, પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરુ તથા છપ્પનું અન્તદ્વીપ આ બધી અકર્મભૂમિ છે. આ પંદર ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રોમાં નરકાદિ રૂપ દુર્ગમ સંસાર–અટવીને નાશ કરનારા, સમ્યકદર્શન-જ્ઞાન-ચરિત્ર રૂપ મોક્ષમાર્ગના જ્ઞાતા પ્રણેતા અને પ્રદર્શક, પરમ શષિ ભગવાન તીર્થકર ઉત્પન્ન થાય છે. આ જ કર્મભૂમિમાં ઉત્પન્ન ભવ્યજીવ સકળ કર્મોને ખપાવીને મેક્ષધામ પ્રાપ્ત કરે છે. હૈમવત આદિ ક્ષેત્રમાં ઉત્પન્ન જીવ મેક્ષ પ્રાપ્ત કરતાં નથી કારણકે તે અકર્મભૂમિ છે. ત્યાં તીર્થકર હોતા નથી. પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદના ૩રમાં સૂત્રમાં કહ્યું છે– પ્રશ્ન-કર્મભૂમિ કેટલા પ્રકારની છે ? ઉત્તર-કર્મભૂમિઓ પંદર પ્રકારની છે–પાંચ ભરત, પાંચ એરવત અને પાંચ મહાવિદેહ. પ્રશ્ન-અકર્મભૂમિએ કેટલા પ્રકારની છે ? ઉત્તર-અકર્મભૂમિ ત્રીસ પ્રકારની છે–પાંચ હૈમવત પાંચ હરિવર્ષ પાંચ રમ્યકવર્ષ પાંચ હૈરશ્યવત, પાંચ દેવકુફ અને પાંચ ઉત્તરકુરુ. આ અકર્મભૂમિ છે ૩૩ “તરા મજુસ્સાળ નિરિક્વોશિયાળ' ઇત્યાદિ સવાઈ–ભરત આદિ ક્ષેત્રમાં મનુષ્ય અને તિયાની સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યો૫મની અને જઘન્ય અન્તર્મુહૂત્તની છે કે ૩૪ છે તત્વાર્થદીપિકા-આની અગાઉ જમ્બુદ્વીપ આદિ અઢી દ્વીપમાં વિદ્યમાન ભરત આદિ ક્ષેત્રોમાં મનુષ્યની ઉત્પત્તિની પ્રરૂપણ કરવામાં આવી છે હવે આ ક્ષેત્રના મનુષ્યો અને પંચેન્દ્રિય તિર્યંચનું આયુષ્ય કેટલું હોય છે એવી જિજ્ઞાસાનું સમાધાન કરીએ છીએ– પૂર્વોક્ત ભરત આદિ ક્ષેત્રમાં મનુષ્યોની અને ગર્ભજ ચતુષ્પાદ સ્થળચર તિયના આયુષ્ય રૂપ સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમનું અને જઘન્ય અન્તર્મુહૂર્તનું હોય છે ૩૪ તત્વાર્થનિર્યુક્તિ–પહેલા ભરત આદિ ક્ષેત્રમાં મનુષ્યની ઉત્પત્તિનું નિરૂપણ કરવામાં આવ્યું હવે તે ક્ષેત્રોમાં ઉત્પન્ન થનારા મનુષ્યો અને પંચેન્દ્રિય તિય"નું આયુષ્ય કેટલું હોય છે એ શંકાનું સમાધાન કરવા માટે કહીએ છીએ-- તે ભરત વગેરે ક્ષેત્રોમાં મનુષ્યનું તથા ગર્ભજ ચતુષ્પાદ સ્થળચર પંચેન્દ્રિય તિર્ય ચેનું આયુષ્ય ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમનું અને જઘન્ય અન્તમૂહુર્તાનું હોય છે, શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૩ ૨૮ Page #343 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી અનુવાદ ક્ષેત્રમાં મનુષ્ય અને પંચેદ્રિયાના આકાષ્યનું નિરૂપણ સૂ. ૩૪ ૩૨૯ મનુષ્ય અને તિયાની સ્થિતિ બે પ્રકારની કહેવામાં આવી છે–ભાવસ્થિતિ અને કાયસ્થિતિ મનુષ્યને અથવા તિર્યંચને જન્મ પામીને જીવ તે જન્મના જેટલા કાળ સુધી જીવિત રહે છે તે તેની અવસ્થિતિ કહેવાય છે. કોઈ જીવ મનુષ્ય પર્યાયમાં ઉત્પન્ન થઈને જીવિત રહે છે. પછી આયુષ્યને અન્ત આવવાથી મૃત્યુ પામે છે અને પુનઃ મનુષ્ય પર્યાયમાં ઉત્પન્ન થાય છે આ રીતે જેટલા કાળ સુધી તે લગાતાર મનુષ્ય ભવ કરે છે. આ કાળમર્યાદાને કાયસ્થિતિ કહે છે. એવી જ રીતે તિર્યંચ જેટલા ભવ સુધી લગાતાર તિર્યંચપર્યાયમાં ચાલુ રહે છે તે તેની કાયસ્થિતિ કહેવાય છે. આ કાયસ્થિતિ મનુષ્ય અને તિર્યંચની જ હોય છે કારણ કે એમના જ લગાતાર અનેક ભવ થઈ શકે છે. દેવતા અને નરકના લગાતાર અનેક ભ હોતાં નથી અર્થાત્ દેવ મરીને પુનઃ દેવ અને નરકના જીવ મરીને ફરીવાર નારક થતાં નથી આથી તેમની ભવ સ્થિતિથી જુદી કે કાયસ્થિતિ હોતી નથી. જેટલી ભવસ્થિતિ છે તેટલી જ એમની કાયસ્થિતિ હોય એમ કહેવાનું છે. મનુષ્યની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ત્રણ પાપમની અને જઘન્ય અન્તર્મુહર્તાની છે. ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાત-આઠ ભવગ્રહણ પ્રમાણ સમજવી જોઈએ. ધારો કે કરોડ પૂર્વ આયુષ્યવાળો મનુષ્ય મરીને કરડ પૂર્વ આયુષ્યવાળા મનુષ્યના રૂપમાં પુનઃ પુનઃ ઉત્પન્ન થાય તો તે લગાતાર સાત વાર જ થાય છે. આઠમી વાર દેવકુરુ-ઉત્તર કુરુમાં ઉત્પન્ન થાય છે અને ત્યારબાદ દેવલોકમાં ગમન કરે છે. તિર્યંચોની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ત્રણ પલ્યોપમની અને જઘન્ય અન્તર્મુહુર્તની સમજવી જોઈએ. ઉત્તરાધ્યયનસૂત્રના અધ્યયન ૩૬ની ગાથા ૧૯૮માં કહ્યું છે-- મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમ અને જઘન્ય અન્તર્મુહૂર્તનું કહેવામાં આવ્યું છે. પ્રજ્ઞાપના સૂત્રના ચોથા પદમાં કહ્યું છે- હે ભગવાન ! મનુષ્યની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ? ઉત્તર–હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્તાની ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની. સમવાયાંગ સૂત્રના ત્રીજા સમવાયમા પણ કહેવામાં આવ્યું છે-“અસંખ્યાત વર્ષ આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પાપમની કહેવામાં આવી છે.” ઉત્તરાધ્યયનના ૩૬માં, અધ્યયનમાં કહ્યું છે–સ્થળચર તિનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમનું અને જઘન્ય અન્તર્મુહૂર્તનું કહેવામાં આવ્યું છે-- પુનઃ પ્રજ્ઞાપના સૂત્રનાં ચોથા પદમાં કહ્યું છે–ગર્ભજ ચતુષ્પાદ સ્થળચર પંચેન્દ્રિય તિયાના વિષયમાં પૃચ્છા અર્થાત્ તેમનું આયુષ્ય કેટળા કાળનું છે ? ઉત્તર---જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પાપમ. ૪૨ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૩૨૯ Page #344 -------------------------------------------------------------------------- ________________ 330 તત્વાર્થસૂત્રને વિસ્તારમાં કહેવામાં આવે તે શુદ્ધ પૃથ્વીકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ બાર હજાર વર્ષની ખર પૃથ્વીકાયની બાવીસ હજારની અને જળકાયમી સાત હજાર વર્ષની સ્થિતિ કહેવામાં આવી છે. વાયુકાયની ત્રણ હજારની તેજસ્કાયની ત્રણ દિવસ રાતની તથા વનસ્પતિકાયની દસ હજાર વર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ છે આ ભવસ્થિતિ સમજવી જોઈએ. કાયસ્થિતિ એમની અસંખ્યાત ઉત્સપિણી અવસર્પિણીની તથા વનસ્પતિકાયની અનન્ત કાયસ્થિતિ બેઈન્દ્રિય છની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ બાર વર્ષની છે. તે ઈન્દ્રિયની ઓગણપચાસ દિવસની છે, ચતુરિન્દ્રિયની છ માસની છે આ બેઈ ન્દ્રય તેઈદ્રિય અને ચતુરિન્દ્રિય જીવેની કાયસ્થિતિ સંખ્યાત હજાર વર્ષની છે. પંચેન્દ્રિય તિર્યંચ પાંચ પ્રકારના છે-(૧) મનુષ્ય (2) ઉરગ (3) પરિસર્પ (4) પક્ષી અને (5) ચતુષ્પાદ આમાંથી મત્સ્ય, ઉરગ અને ભુજગ તિયાની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ કોટિ પૂર્વની હોય છે. પક્ષિઓની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ એક પલ્યોપમના અસંખ્યાત ભાગની અને ગર્ભ જ ચતુષ્પદોની ત્રણ પલ્યોપમની છે. વિશેષ રૂપથી અસંસી મનુષ્યોની ભવસ્થિતિ કોડ પૂર્વની, ઉરગની તેપન હજાર વર્ષની, ભુજગેની બેંતાળીસ હજાર વર્ષની સ્થળચર સંમૂછિમની ચોરાશી હજાર વર્ષની અને ખેચરની–બોતેર હજાર વર્ષની ભવસ્થિતિ હોય છે. પંચેન્દ્રિય તિર્યંચની કાયસ્થિતિ મનુષ્યની જેમ સાત-આઠ ભવગ્રહણ પ્રમાણુ સમજવી જોઈએ. બધા મનુષ્યો અને તિર્યંચોની જઘન્ય કાયસ્થિતિ અન્તમુહૂત પ્રમાણ જ છે. 134 શ્રીવિશ્વવિખ્યાત-ગલ્લભ-પ્રસિધ્ધવાચક પંચદશ ભાષાકલિત લલિતકલાપાલાપક પ્રવિશુધ્ધ ગદ્યપદ્યાનેક ગ્રન્થનિર્માપક શાહુ છત્રપતિ કેલ્હાપુરરાજ પ્રદત્ત, જેનશાસ્ત્રાચાર્ય પદભૂષિત જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલાલ વતિ વિરચિત દીપિકા-નિયુક્તિ બે ટીકા યુક્તતત્વાર્થસૂત્રને પાંચમે અધ્યાય સમાપ્ત છે 5 છે પહેલો ભાગ સમાપ્ત સમાસ - ક શ્રી તત્વાર્થ સૂત્રઃ 1 330