________________
ગુજરાતી અનુવાદ
. ૩ ક્રમ પ્રકૃતિએના સ્થિતિમ‘ધનુ... નિરૂપણુ
૧૯૯
તત્વાર્થદીપિકા આની પહેલાં જ્ઞાનાવરણીય વગેરે આઠ મૂળ પ્રકૃતિનું સામાન્ય રૂપથી ઉત્કૃષ્ટ અને જધન્ય સ્થિતિમ‘ધ કહેવામાં આÀા છે હવે વેદનીય કર્મીની જ‘ધન્ય સ્થિતિ કહીએ છીએ.
વેદનીય રૂપ (સાંપરાઈક સાતાવેદનીય) મૂળ પ્રકૃતિની જધન્ય સ્થિતિ ખાર મુત્તની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર ક્રોડાક્રોડી સાગરોપમની કહેવામાં આવી છે ૫૧૮ ૫
તત્વાથ નિયુક્તિ—પહેલા મૂળ ક`પ્રકૃતિના સામાન્ય રૂપથી સ્થિતિકાળ કહેવામાં આવ્યા છે. હવે વેદનીયની સ્થિતિનુ' પ્રરૂપણ કરવામાં આવે છે—
વેદનીય કમ (સાંપરાઈક સાતાવેદનીય)ની જઘન્ય સ્થિતિ ખાર સુહૂર્તની છે. આને અબાધાકાળ અન્ત હૂના છે ! ૧૮૫
'नामगोताणं अहमुहुत्ता ठिई जहण्णिया' ॥१९॥
સૂત્રા—નામ ક અને બેાત્ર કમની જધન્ય સ્થિતિ આઠ મુહૂત્તની હોય છે. ૧૯ના તત્ત્વા દીપિકા-પૂર્વ સૂત્રમાં વેદનીય કર્માંની સ્થિતિ કહેવામાં આવી છે હવે નામ અને ગાત્ર કર્મીની સ્થિતિનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ—નામ અને ગેાત્ર ક*ની જધન્ય સ્થિતિ આઠમુહૂત્તની જે. આને અખાધાકાળ અન્તર્મુહૂ પ્રમાણ છે. ૫ ૧૯ ૫
તત્ત્વાથ નિયુકિત—પહેલા વેદનીય કર્મીની સ્થિતિની પ્રરૂપણા કરવામાં આવી હવે નામ અને ગેાત્ર રૂપ મૂળ પ્રકૃતિનું પ્રતિપાદન કરીએ છીએ—
નામ અને ગાત્ર કર્મીની જઘન્ય સ્થિતિ આઠ મુહૂત્ત પ્રમાણુ છે.
ભગવતી સૂત્ર શતક - ઉદ્દેશક ૩ માં કહ્યું છે—નામ અને ગાત્ર કમની જઘન્ય સ્થિતિ આઠ મુહૂની છે ! ૧૯ રા
‘Àલાખ વ્રતો મુકુત્તે કાદળિયા' રા સૂત્રા—શેષ પ્રકૃતિની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂત્તની છે. મા ૨૦ના
તત્ત્વાર્થદીપિકા આનાથી અગાઉના એ સૂત્રામાં વેદનીય, નામ અને ગેાત્ર કમ રૂપ પ્રકૃતિઓની સ્થિતિનું બયાન કરવામાં આવ્યુ છે હવે શેષ પાંચ જ્ઞાનાવરણુ આદિ રૂપ મૂળપ્રકૃતિએની સ્થિતિ કહીએ છીએ—
શેષ અર્થાત્ પૂર્વાંકત વેદનીય, નામ અને ગાત્ર કાઁથી અતિરિકત જ્ઞાનાવરણુ દનાવરણુ, મેહનીય, આયુષ્ય અને અન્તરાય કર્મી રૂપ મૂળ પ્રકૃતિએની જઘન્ય સ્થિતિ અન્તમુહૂત્ત પ્રમાણ છે !! ૨૦ !!
તત્ત્વાર્થનિયુકિત—પહેલા વેદનીય નામ અને ગાત્ર રૂપ મૂળ પ્રકૃતિની સ્થિતિ પ્રતિપાદન કરવામા આવી છે હવે માકીની જ્ઞાનાવરણ વગેરે કર્મ રૂપ મૂળ પ્રકૃતિઓની સ્થિતિનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ
શેષ અર્થાત્ જ્ઞાનાવરણુ, દનાવરણુમેહનીય આયુષ્ય અને અન્તરાય કર્માની મૂળ પ્રકૃતિએની જધન્ય સ્થિતિ અન્તર્મુહૂત્ત માત્ર છે. અબાધાકાળ પણ અન્તર્મુહૂત્તના હોય છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૩ મા અધ્યયનની ગાથા ૧૯૦૨૨ માં કહ્યુ છે. જઘન્ય સ્થિતિ અન્તમુહૂત્તની છે ! ૨૦ ॥
ઝ્માનું વિવાનો અનુમાને' 3 સૂત્રા—કર્માંના વિપાક ફળ અનુભાવ કહેવાય છે ॥ ૨૧ ૫
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૧૯૯