SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ પાંચ વ્રતાની કુલ આ પચ્ચીશ પ્રકારની ભાવનાએ ૫૧૨ો તત્ત્વાર્થનિયુક્તિ—પહેલાં પ્રાણાતિપાતવિરમણ આદિ પાંચ મહાત્રતાનુ પ્રરૂપણ કરવામાં આવ્યુ, તે ત્રતાને દૃઢ કરવા કાજે પ્રત્યેક વ્રતની પાંચ-પાંચ ભાવનાએ કહીએ છીએ તે પુક્ત વ્રતાને સ્થિર રાખવા માટે ઈર્યાં વગેરે પચ્ચીશ ભાવનાએ કરવી જાઈએ, અ. ૪. પચીસ ભાવનાઓનું નિરૂપણ સૂ. ૧૨ ૨૨૫ સવ થા પ્રાણાતિપાતવિરમણ આદિ પાંચ મહાવ્રતાની તથા એકદેશ પ્રાણાતિપાતવિરમણુ રૂપ અણુવ્રતાની સ્થિરતા-દૃઢતા માટે નીચે લખેલી ભાવનાઓનુ સેવન કરવુ' જોઈ એ. (૧) ઈર્યાંમિત (૨) મનેાગુતિ (૩) વચનગુપ્તિ (૪) એષણા (૫) આદાન નિક્ષેપણુ (૬) આલેચ્છસ ભાષણુ–સમજી વિચારીને ખેલવું (૭) ધને! ત્યાગ (૮) લાભને ત્યાગ (૯) ભયના ત્યાગ (૧૦) હાસ્યના ત્યાગ (૧૧) અઢાર પ્રકારથી વિશુદ્ધ વસતી (સ્થાન)નુ' સેવન (૧૨) દરરોજ અવગ્રહની યાચના કરીને ઘાસ લાકડાં વગેરે એકઠા કરવા (૧૩) પીઠ-લક વગેરે માટે વૃક્ષ વગેરે કાપવા નહી (૧૪) સાધારણ ભેાજનનું વધારે પ્રમાણમાં સેવન ન કરવું (૧પ) સાધુઓની સેવા કરવી (૧૬) સ્ત્રી, પશુ અને પંડક (નપુ ંસક–ફાતડા)ના સંસવાળા શયન આસન સ્થાનનું સેવન ન કરવું (૧૭) રાગપૂર્વક સ્ત્રિઓની કથા ન કરવી (૧૮) સ્ત્રીએની મનેહર ઇન્દ્રિયાનુ અવલેાકન ન કરવુ' (૧૯) ભૂતકાળમાં ભાગવેલા ભાગા યાદ ન કરવા (૨૦) દરરાજ ભારે ભાજનના ત્યાગ કરવા (૨૧-૨૫) મનેાજ્ઞ સ્પ-રસ-ગધ-વણું અને શબ્દમાં રાગ અને અમનેજ્ઞ સ્પ આદિમાં દ્વેષ ન કરવા. આ પચ્ચીશ ભાવના છે આમાંથી પ્રારભની પાંચ પ્રાણાતિપાતવિરતિની છે. બીજી પાંચ અસત્યવિરમણમહાવ્રતની, ત્રીજી પાંચ અદત્તાદાન મહાવ્રતની ચેાથી પાંચ બ્રહ્મચ મહાવ્રતની અને છેલ્લી પાંચ પરિગ્રહપરિત્યાગમહાવ્રતની છે એનું સ્પષ્ટીકરણ આ રીતે છે—(૧) ઈર્યાંસમિતિ-ઈર્ષ્યાના અથ છે ગતિ કરવી. ગમનમાં સમિતિ અર્થાત્ સંગતતા અથવા શાસ્ત્રક્ત પ્રવૃત્તિ હાવી ઈર્માંસમિતિ છે, તાત્પર્ય એ છે કે ઉપયેગ સાથે ચાર હાથ જમીનને જોતા થકા, સ્થાવર અને ત્રસ જીવાને મચાવતા થકા અપ્રમત્ત થઈ ને ચાલવું જોઈ એ. મનાગુપ્તિ–મનની રક્ષા કરવી. આત્ત ધ્યાન અને રૌદ્રધ્યાન ન થવા દેવું, ધર્મ ધ્યાનમાં મનને લગાવવું. (૩) વચનગુપ્તિ-વચનના નિરેધ કરીને મૌનવ્રત ધારણ કરવું અથવા જરૂરત પડયે સમજી વિચારી હિત–મિત ભાષણ કરવું. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ (૪) એષણાસમિતિ-શુદ્ધ આહાર આદિની ગવેષણા કરવી. એષણા ત્રણ પ્રકારની છે ગવેષણા, ગ્રહણૈષણા, ગ્રાસૈષણા. જે એષણામાં જતના રાખતા નથી તે છ કાયના જીવાના ઘાત કરે છે આથી તેનાથી બચવા માટે સર્વે ઇન્દ્રિયાથી ઉપયેગ લગાવીને એષણાસમિતિનું પાલન કરવું જોઈ એ. (૫) આદાનનિક્ષેપણાસમિતિ-સાધુવેશ ઔઘિક અને ઔપગ્રાહિક કારણ પડવાથી જે લેવામાં આવે અને પ્રકારની ઉપધિને રાખવા તથા ઉઠાવવામાં જતના કરવી અર્થાત્ આગમાકત વિધિથી તેમનું પ્રતિલેખન કરીને અને પ્રમાન કરીને રાખવી તથા ઉપાડવી જોઈ એ. આલેાક્તિમાન ભાજન—દરેક ઘરમાં વાસણામાં પડેલા આહારને આખા વડે જોઈ–તપાસી ૨૯ ૨૨૫
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy