SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ શક્તિ પેાતાના વિશુદ્ધ પરિપૂર્ણ અને સ્વાભાવિક રૂપમાં પ્રગટ થઈ જાય છે. કોઈ જ્ઞેય પદાથ હાતા નથી કે જે કેવળજ્ઞાનને વિષય ન હેાય. તત્વાર્થ સૂત્રને આ વખતે એવા ધ, અધ, આકાશ કાળ, પુદ્ગલ અને જીવ આ બધાં દ્રવ્યામાં પ્રતિક્ષણે ઉત્પાદ, વ્યય તથા ધૌન્ય રહે છે. જે પણ સતૂ પદાર્થ છે તે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યાત્મક જ હેાય છે. કોઈ વસ્ત્રના શ્વેતવણુ નાશ થાય છે તેમાં ત્રણ વર્ણના ઉત્પાદ હોય છે પરંતુ વસ્ત્ર દ્રષ્ય બંને અવસ્થાએમાં કાયમ રહે છે. આવી જ રીતે પૂર્વ પર્યાયના વિનાશ અને ઉત્તર પર્યાયના ઉત્પાદ થવાથી પણ દ્રવ્ય-વ-જેવુ' ને તેવું જ—રહે છે. જેમ જીવ દેવ પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે, મનુષ્ય પર્યાય રૂપે વિનાશ પામે છે પરતુ જીવના રૂપે હંમેશાં અવસ્થિત રહે છે. આ બધાં પર્યાયાને કેવળજ્ઞાન સાક્ષાત જાણે છે. આવી જ રીતે આકાશ અને કાળ જેવા અપૂર્વ દ્રવ્ય પણ કેવળજ્ઞાન દ્વારા જાણી શકાય છે. આથી કેવળજ્ઞાન પરિપૂર્ણ સમગ્ર અસાધારણ, નિરપેક્ષ વિશુદ્ધ સભાવાના ક્ષાપક, લે!કાલેકને વિષય કરવાવાળું અને અનન્ત પર્યાયાવાળુ છે. એક-એક શેયની સ્વપર પર્યાયેાની ગણના કરવામાં આવે તે તે અનન્તાનન્ત છે. એવા અનન્તાનન્ત પર્યાયવાળા અનન્તાનન્ત જ્ઞેય પદાર્થ કેવળજ્ઞાનના વિષય છે. એવી સ્થિતિમાં કેવળજ્ઞાનના અનન્તાનન્ત પર્યાયા છે, આ સમજવુ મુશ્કેલ નથી. અનુયાગ દ્વારના ૧૪૧માં સૂત્રમાં કહ્યુ` છે. પ્રશ્ન—ભગવંત ! દ્રવ્ય કેટલા પ્રકારના કહ્યા છે ! ઉત્તર-ગૌતમ ! દ્રવ્ય એ પ્રકારના કહ્યા છે. જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય. ઉત્તરાધ્યયનના અધ્યયન ૨૮ની આઠમી ગાથામાં કહે છે— ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશ એ ત્રણ દ્રવ્યેા એક-એક રૂપ છે અને કાળ, પુદ્ગુગલ તથા જીવ એ ત્રણ દ્રવ્ય અનન્ત-અનન્ત છે. રા 'निच्चावट्ठियाणि अरूपाणि य મૂળસૂત્રા—પૂર્વોકત દ્રવ્ય નિત્ય, અવસ્થિત અને અરૂપી છે।।૩।। તત્વાથ દીપિકા ધર્મ અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ એ છએ દ્રવ્યે નિત્ય અને અવસ્થિત છે. આમાંથી કયારેય પણ કોઈ ન હેાય એવું નથી. અર્થાત્ એ હંમેશાં રહે છે અને એક દ્રવ્ય ખીજા દ્રવ્યના રૂપમાં પરિણત થતુ નથી. આમાંથી ધ, અધર્મ આકાશ કાળ અને જીવ એ પાંચ દ્રવ્ય અરૂપી છે અર્થાત્ રૂપ-રસ આદિથી રહિત છે. આ રીતે છ એ દ્રવ્ય નિત્ય અને અવસ્થિત છે તથા પુદ્ગલ સિવાયના શેષ પાંચ દ્રબ્યા અરૂપી છે. કા તત્વાથ નિયુકિત-પૂર્વસૂત્રમાં ધર્માદિ ૬ દ્રવ્યો કહ્યાં હવે આ દ્રવ્યો શું પોતપોતાના સ્વભાવથી કયારે ચુત થાય છે ? શું કયારે પણ વધે ઘટે છે ? તેઓ મૂત્ત છે કે અમૂત્ત ? આ ત્રણ પ્રશ્નાના સમાધાન માટે કહીએ છીએ ધર્મ આદિ છ એ દ્રવ્યા નિત્ય અને અવસ્થિત છે નિત્યના અર્થ એ છે કે આ દ્રવ્ય કોઈ વાર પણ પોતપેાતાના સ્વભાવને ત્યાગ કરતા નથી અને અવસ્થિતને ભાવ એ છે કે એમની સંખ્યા કયારે પણુ વધતી-ઘટતી નથી અર્થાત્ આ તમામ દ્રવ્ય અનાદિ નિધન છે અને નિયત સખ્યાવાળા છે કયારેય પણ પેાતાના સ્વરૂપના ત્યાગ કરતા નથી. આમાં પુદ્ગલ સિવાયના પાંચ દ્રવ્યો અરૂપી છે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૮૬
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy