SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ સવેગ અને નિવેદ માટે કન્યનું કથન સૂ. ૧૫ ૨૩૫ દિવાલની જેમ જડ હાય છે. ગ્રહણુ, ધારણ, બૃહા, અપેાહથી શૂન્ય, મિથ્યાત્વથી ગુપ્ત અને દુષ્ટો દ્વારા છકેલા હોય છે. આવા લોકો પ્રતિ પણ દ્વેષ ન ધારણ કરતા ઔદાસીન્ય રાખવું જોઈ એ. જમીનની ઉપર વાવેલું શુદ્ધ બીજ પણ જેમ ફળદાયી નીવડતું નથી તે જ પ્રમાણે આવા લેાકેાને આપવામાં આવેલા સદુપદેશ સફળ થતા નથી આથી તેમના પ્રતિ ઉપેક્ષા રાખવી જ ઉચિત છે., કહ્યુ` પણ છે—પતિ ચિન્તામંત્રી ઇત્યાદિ. ખીજાના હિતનું ચિંતન કરવું મૈત્રી છે, બીજાના દુઃખાનું નિવારણ કરવું એ કરુણા છે બીજાનાં સુખે સુખી થવું પ્રમેાદ છે અને બીજાનાં દોષાની ઉપેક્ષા કરવી મધ્યસ્થતા છે. સૂત્રકૃતાંગસૂત્રનાં પ્રથમ શ્રુતસ્કંધના ૧૫માં અધ્યયનમાં, ખીજી ગાથામાં કહ્યું છે-પ્રાણીમાત્ર પર મૈત્રીભાવ ધારણ કરવા જોઈએ.’ ઔપપાતિકસૂત્રના પ્રથમ સૂત્રના ૨૦માં પ્રકરણમાં કહ્યુ. છે—રિયાળવા અર્થાત્ ખીજાનાં સુખ જોઈને આનદના અનુભવ કરવા જોઈએ.’ આજ સૂત્રમાં ભગવાનના ઉપદેશના પ્રકરણમાં કહ્યું છે—‘જ્ઞાનુજોલયાપ’ અર્થાત્ દયા યુક્ત થઈ ને-~~ આચારાંગસૂત્રના. પ્રથમ શ્રુતસ્કંધમાં, આઠમાં અધ્યયનના સાતમાં ઉદ્દેશકની પાંચમી ગાથામાં કહ્યુ` છે—અનગાર-મધ્યસ્થ-સમભાવી થઈ ને કેવળ કમ નિર્જરાની જ ઈચ્છા કરતા થકા સમાધિનું પાલન કરે.' ૫૧૪૫ સંવેનિŽયળનું જ્ઞળાયલમાવા થ' સૂ. શ્યા સૂત્રા—સંવેગ અને નિવેદની વૃદ્ધિ માટે જગતના અને શરીરના સ્વભાવનું ચિંતન કરવું જોઈ એ. ૧પપ્પા તત્ત્વાર્થ દીપિકા—આની પહેલાના સૂત્રમાં અહિંસા આદિ વ્રતાની સ્થિરતા માટે સામાન્ય રૂપથી અર્થાત્ બધાં ત્રતા માટે સમાન રૂપથી ઉપયેગી મૈત્રી, પ્રમેદ, કરુણા તથા માધ્યસ્થ ભાવનાઓનું કથન કરવામાં આવ્યું. હવે તેના તે જ પાંચ મહાવ્રતાદિની દૃઢતા માટે સમાન રૂપથી ઉપયેગી અન્ય ભાવનાઓનુ નિરૂપણ કરીએ છીએ. સવેગ અને નિવેદ માટે સંસારના તેમજ શરીરના સ્વાભાવનું ચિંતન વારંવાર કરવુ જોઈ એ. સંસારથી ભયભીત થવું સંવેગ છે અને વિષયાથી વિરક્તિ થવી નિવેદ છે આ બંનેની વૃદ્ધિ અને પુષ્ટિ માટે અનુક્રમથી સંસાર અને શરીરના સ્વભાવના વિચાર કરવા જોઇ એ. અર્થાત્ જગતના સ્વભાવનું પુનઃ પુનઃ ચિંતન કરવાથી સંવેગની વૃદ્ધિ થાય છે અને કાયાના સ્વરૂપના વિચાર કરવાથી વૈરાગ્યની વૃદ્ધિ થાય છે. વિભિન્ન મનુષ્ય, તિર્યંચ, નારકી અને દેવતા પર્યંચાને જે પ્રાપ્ત થતા રહે છે તેને જગત કહે છે. આ વ્યુત્પત્તિ મુજબ ગતના અથ થાય છે—જીવસમૂહ. અથવા ધર્મ, અધમ, આકાશ કાળ અને પુદ્ગલ-આદિને રહેવાનું જે ક્ષેત્ર-સ્થાન છે તે પણ જગતૂ કહેવાય છે જેને સ'સાર કહે છે. જેના ઉપચય થાય છે તે કાય' કહેવાય છે. અથવા જેમાં વ્યવસ્થા આદિના ઉપચય શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૩૫
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy