SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થ સૂત્રના (૪) શુભ કર્માં પુણ્ય કહેવાય છે. પુણ્ય શબ્દની વ્યુત્પત્તિ, આ પ્રમાણે છે—જે આત્માને પવિત્ર કરે તે પુણ્ય છે. ર (૫) આત્માનું દુ॰તિમાં પતન થવાના કારણરૂપ અશુભ કમ પાપ કહેવાય છે. (૬) શુભ અને અશુભ કર્માંના આગમનના માર્ગ, ભવભ્રમણના કારણે પ્રાણાતિપાત વિગેરે ક્રિયારૂપ આશ્રવ છે. અર્થાત્ જેનાથી કમ આવે તે આશ્રવ છે. (૭) આશ્રવનું રોકાઈ જવુ' તે સંવર તત્ત્વ છે. તાત્પર્ય એ છે કે આત્મામાં પ્રવેશવા જતાં કર્માં જે આત્મપરિણામ દ્વારા અટકી જાય છે તે ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ વગેરેને સવર કહે છે. જે આશ્રવના પ્રવાહ દ્વારને રોકી દે છે. હાંકી દે છે. તે સંવર છે. વળી કહ્યું છે કે આશ્રવ સંસારનું કારણ છે તેા સવર મેાક્ષનું કારણ છે. (૮) અગાઉ જેએ કર્માં કરી ચૂકેલ છે તે કર્માંનું તપ સયમ વગેરેથી ખળી જવુ અથવા આંશિક રૂપથી ક્ષય થઈ જવું તેને નિર્જરા કહે છે અથવા પહેલાના કર્યાં યથા સમયે પેાતાનુ ફળ આપીને અથવા તપ વિગેરે દ્વારા નાશ પામે તે નિરા તત્ત્વ કહેવાય. છે. અભિપ્રાય એ છે કે પહેલાના અંધાયેલા કર્માંનુ તપ ધ્યાન વગેરે દ્વારા એકદેશથી નાશ થવું અર્થાત્ આત્મપ્રદેશેાથી જુદા પડવું તે નિરા છે. (૯) કાયમને માટે સધળાં કર્માંના ક્ષય થઈ જવા તે મેક્ષ છેઉત્તરાધ્યયનના ૨૮માં અધ્યયનમાં કહ્યું છે. જીવ, અજીવ, અન્ય, પુણ્ય, પાપ, આશ્રવ, સવર નિરા અને મેાક્ષ આ નવ તત્ત્વા છે. ૧ તત્વાર્થ નિયુક્તિ : ——અત્રીસ ગમેોની ટીકા રચ્યા બાદ મેં સંસારસાગર પાર કરવા ઈચ્છતા તથા. જિનપ્રતિપાદિત તત્કાની જાણકારીના અભિલાષી મુમુક્ષુઓના સ્વાધ્યાય માટે મારી શક્તિ તથા બુદ્ધિ અનુસાર આગમાના સાર સંગ્રણ કરીને નવ અધ્યાયમાં તત્વાર્થસૂત્રનુ નિર્માણ કર્યુ છે. પ્રસ્તુત તત્વાર્થસૂત્રમાં કઈક કોઈક સ્થળે આગમાના શબ્દોને જેમ છેતેમ જ ગ્રહણ કરવામાં આવેલ છે અને કયારેક કયારેક આગમના અનુ ટુંકમાં વર્ણન કરેલ છે. આ રીતે આ ગ્રન્થ આંત આગમના એક સમન્વયાત્મક ગ્રંથ છે. ટુંકમાં રચેલ આ તત્વાર્થ સૂત્રના રહસ્યને સ્પષ્ટ કરવા માટે મારી બુદ્ધિ અનુસાર નિયુ*તિની રચના કરવામા આવે છે. (૧) જીવ (૨) અજીવ (૩) અંધ (૪) પુણ્ય (૫) પાપ (૬) આશ્રવ (૭) સંવર (૮) નિર્જરા અને (૯) મેાક્ષ, આ નવ તત્વ છે. સ્થાનાંગસૂત્રમાં ૬૬૫માં સૂત્રમા નવમાં સ્થાનમાં કહ્યું છે કે-નવ સદ્ભાવરૂપ પદાથ અથથી તિર્થંકરાએ અને શબ્દથી ગણધરાએ કહ્યા છે. તે આ પ્રમાણે છે—જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રય, સંવર, નિર્જરા અન્ધ અને મેાક્ષ. ઉત્તરાધ્યયનસૂત્રનાં ૨૮મા અધ્યયનમાં પણ આજ નવ તત્વાના ઉલ્લેખ કરવામાં આવેલ છે તેમાં પહેલું તત્વ જીવ જે ચૈતન્ય સ્વરૂપ એટલે જ્ઞાનમય છે જેવી રીતે દીપકના પ્રકાશમાં સંકુચન–વિસ્તરણના ગુણ છે, તેવી રીતે જીવમાં પણુ છે. આ ગુણના કરણે જીવ હાથી અને કીડી–કુંથવા વગેરેના નાના મેટા શરીર અનુસાર સંકુચીત અને વિસ્તૃત થઈ જાય છે. સાંસારિક અવસ્થામાં તે પેાતાના વડે ઉપાત નામ કર્મ અનુસાર, ત્રસ સ્થાવર, દેવ નારક, એકેન્દ્રિયદ્વિઈન્દ્રિય વગેરે કહેવાય છે. અથવા જીય ઔપશમિક, ક્ષાયેાપશમિક વગેરે ભાવાથી યુક્ત હાય છે. સાકાર ઉપયાગ (જ્ઞાન) તથા અનાકાર ઉપયેગ (દર્શન) રૂપ છે. શબ્દ રૂપ વગેરે વિષયેાના શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ २
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy