SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થ સૂત્રને સાતાવેદનીય કમ પ્રાણાનુકમ્પા આદિ કારણેાથી બંધાય છે. અહીં પ્રાણાનુકમ્પાની સાથે સકળાયેલા આદિ શબ્દથી ભૂતાનુકમ્પા, જીવાનુકમ્પા સત્ત્વાનુકમ્પા એ ત્રણ પદ્માના તથા આ જ પ્રાણભૂત જીવ સત્ત્વાના વિષયમાં અદુખનતા આદિ છ પદોના સંગ્રહ સમઝી લેવે! જોઈ એ તે છ પદ આ પ્રકારે કહેવામાં આવે છે અદુઃખનતા (૧) અશેાચનતા (૨) અન્નરણુતા (૩) અતેપનતા (૪) અપિટ્ટનતા (૫) અને અપરિતાવનતા (૬), અહીં પ્રાણ શબ્દથી બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચતુરિન્દ્રિય, ભૂતશબ્દથી વનસ્પતિકાય, જીવ, શબ્દથી પાંચેન્દ્રિય અને સત્ત્વ શબ્દથી ખાકીના પૃથ્વી પાણિ, અગ્નિ, અને વાયુકાય સમજવા. આ જ વિષયમાં વળી કહ્યું પણ છે— úાળા ત્રિ-તંત્ર- ચતુપ્રોફ્તા' ઇત્યાદિ એમની અથવા એમનામાં અનુકમ્પાકરૂણા અર્થાત્ દયાભાવ રાખવેા, એમના દુ:ખમાં દુઃખ પ્રકટ કરવું, મરતા અથવા કાઈ દ્વારા હણાતા હાય તે રક્ષણ કરવું તથા તેમના દુઃખમાં સમવેદના પ્રકટ કરવી એ અનુકમ્પા કહેવાય છે. આ ચાર પ્રકારની અનુકમ્પાથી તથા આ જ ચારેના વિષયમાં અદુઃખનતા—દુઃખ ન પહેાંચાડવું (૧) અશાચનતા શાક ન પમાડવેા (૨) અારણતા–જેનાથી શરીર સુકાઈ જાય એવા શેક ન પમાડવા (૩) અતેપનતા—જેના નિમિત્તથી અશ્રુપાત થવા લાગે, મુખમાંથી લાળ ઝરવા લાગે એ જાતના શાક ન પહોંચાડવા (૪) અપિટ્ટનતા—લાકડી વગેરેથી માર ન મારવા (૫) અરિતાપનતા--શારીરિક માનસિક કોઇ પ્રકારના સતાપ ન પમાડવા (૬) આ રીતે પૂર્વોક્ત ચાર પ્રકારની અનુકમ્પા રૂપ કારણુ તથા આ છે કારણુ એ દશ પ્રકારના કારણેાથી જીવ સાતાવેદનીય કમ બાંધે છે. આ વિષય પર વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અર્થાત્ ભગવતી સૂત્ર શતક ૭ ઉદ્દેશક ૬માં કહ્યુ છે—તૢ ઉ” અંતે ! કીવાળ સયાવળિĒમ્મા જન્નતિ ઈત્યાદિ જા ૧૪ 'अप्पारंभ अपपरिग्गद्दाइ एहि मणुस्सा उप સૂત્રા --અપ આરમ્ભ અને અલ્પ પરિગ્રહ આદિ કારણેાથી મનુષ્યાયુ બંધાય છે પા તત્ત્વા દીપિકા -પૂર્વસૂત્રમાં સાતાવેદનીય રૂપ પુણ્ય કર્માંના કારણેાની પ્રરૂપણા કરવા માટે કહીએ છીએ અલપ આરંભ અને અલ્પ પરિગ્રહ વગેરે કારણેાથી મનુષ્યાયુ રૂપ પુણ્યકમ બધાય છે. આરંભના અથ છે પ્રાણિઓના પ્રાણાને નાશ કરવાવાળુ કાર્ય —તેની અલ્પતા અર્થાત્ સ્થૂળપ્રાણાતિયાતાદિજનક વ્યાપારના ભાગ, અલ્પ પરિગ્રહના અથ છે. આભ્યન્તર રાગદ્વેષાદિ આત્મપરિણામ તથા બાહ્યક્ષેત્ર (ખેતર-ઉઘાડી જમીન) વાસ્તુ (મકાન વગેરે) ધન-ધાન્યસુવર્ણ વગેરે પર મમત્વને ભાગ (૨) સૂત્રમાં યેાઞાયેલ ‘આદિ’ શબ્દથી સ્વભાવની મૃદુતા અર્થાત્ મળતા અને ઋજુતા અર્થાત્ સરળતા ધારણ કરવી જોઇએ. આમ અલ્પઆરંભ, અલ્પપરિગ્રહ, સ્વભાવથી મૃદુતા તથા ઋજુતા એ ચાર કારણેાથી મનુષ્યાયુ રૂપ પુણ્યકમ ખંધાય છે પા તત્ત્વાથ નિયુક્તિ—આની અગાઉ સર્વભૂતાનુકમ્પા આદિ સાત સાતાવેદનીય ક` બંધાવાના કારણેાનુ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હવે મનુષ્યાયુ રૂપ પુણ્ય કર્માંના—-કારણાનું પ્રરૂપણ કરીએ છીએ. અપઆરંભ (૧) અને અલ્પપરિગ્રહ (ર) વગેરે કારણેાથી મનુષ્યાયુ રૂપ પુણ્યકર્મ ખોંધાય છે— શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૧૪
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy