SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ નામકર્માંના અેંતાલીસ ઉત્તરપ્રકૃતિયાનું કથન સૂ. ૧૧ ૧૯૧ એકેન્દ્રિયજાતિ વગેરે પાંચ પ્રકારની જાતિઓમાં સ્ત્રી, પુરુષ, નપુંસક લિંગની વ્યવસ્થાનુ નિયમન કરવાવાળા અને અમુક પ્રકારનાં અવયવેાની રચનાની વ્યવસ્થાનું નિયામક નિર્માણુ નામક છે. નિર્માણુનામકર્મીના ઉયથી જ સઘળાં જીવાને પોત પોતાના ઢગના શરીર અવયવેાની રચના હૈાય છે આ નિર્માણુ નામ ક મહેલ મકાન વગેરે બનાવનાર કુશળ કારીગર જેવુ છે. શરીર નામ કર્મના ઉદચથી શરીરે યાગ્ય પુદ્ગલેને ગ્રહણ કરી લીધાં, તેઓ આત્મપ્રદે શેામાં સ્થિત પણ થઈ ગયા અને શરીરના આકારમાં પરિણત થઈ ગયા પરંતુ તેમને લાખ અને લાકડાની જેમ અરસપરસ અવિયેાગ (એકએક રૂપ) કરનાર બન્ધન નામ કમ વગેરે ન હાત તેા રેતીથી બનેલા પુરુષની જેમ શરીર વિખરાઈ જાત. તાત્પર્ય એ છે કે જેવી રીતે રેતીના કણ એકબીજામાં મળેલા હેાવા છતાં પણ જુદા જુદાં રહે છે તેવી જ રીતે શરીરના પુદ્ગલ પૃથ-પૃથક્ જ ન રહી જાય એ માટે અન્ધન નામના સ્વીકાર કરવામાં આવેલ છે. અન્યન નામ કમ પણ ઔદારિક આદિ શરીરોની જેમ પાંચ પ્રકારના છે. લાખ અને લાકડાની માફક પરસ્પર બદ્ધ પુદ્ગલાની જે પ્રગાઢ રચના વિશેષ છે તેને સઘાત કહે છે. તાત્પય એ છે કે આત્માની દ્વારા ગૃહીત પુદ્ગલાના અન્ધન નામ કર્મ દ્વારા પરસ્પરમાં અન્ય તા થઈ જાય છે પરંતુ તે બન્ધનમાં પ્રગાઢતા લાવનાર સધાત નામ કર્મ છે આથી જે કર્માંના ઉદયથી ઔદ્યારિક વગેરે શરીરની ગાઢી રચના થાય છે તે સંધાત નામકમ કહેવાય છે. જેમ લાકડામાં અથવા માટીના પિન્ડમાં એક પ્રકારની સઘનતા હાય છે તે પ્રકારની સઘનતા શરીરપુદ્ગલોમાં પણ જોવામાં આવે છે. આ સધનતા સઘાત લાભ કર્માંના ઉદયથી ઉત્પન્ન થાય છે સઘાત નામ કમ પણુ શરીર નામ કની માફ્ક ઔદારિક વગેરેના ભેદથી પાંચ પ્રકારનુ છે. અગર સધાત નામ કમ ન હેત ા શરીરમાં જે મજબુતાઈ જોવામાં આવે છે તે ન હેાત. સહુનન નામ કમ છ પ્રકારના છે—વજ, ઋષભનારાચ-સહુનન, વજ્રના અથ કીલિકા ઋષભને અ પરિવેષ્ટન પટ્ટ છે, નારાચના અથ ખને ખાજુ મર્કટ અન્ય છે આવી રીતે આ પદ્માના અથ થયા. સહનનના અર્થ કરવામાં આવે છે. જેમાં એ હાડકા બંને તરફ મટ અન્ધથી બાંધેલા હાય અને પછી પાટાની આકૃતિવાળું બીજું હાડકું તેને વીંટાયેલ હાય, તેની ઉપર તે ત્રણ હાડકાઓને ખીલીના આકારની વ નામની ત્રીજી હાડકી લાગેલી હેાય તે અન્ધન વિશેષને વ ઋષભનારાચ સહનન કહેવામાં આવે છે. (૧) જેમાં હાડકાએ બધાં ઉપર જણાવવા મુજબના હોય પરંતુ વાકાર ખીલી માત્ર ન હોય તે–અન્ધન વિશેષને ઋષભનારાચ સહનન કહે છે. (૨) જેમાં અંતે ખાજુએ મક બન્ય હોય તેને નારાચસહનન કહે છે. (૩) જેમાં એક બાજુએ તા મટબન્ધ હાય, બીજી બાજુએ ખીલી હેાય તે તેને અ - નારાચસહનન કહે છે, (૪) જેમાં એ હાડકાઓના સાંધા ખીલીથી બાંધેલા હાય તેને કીલિકા સહુનન કહે છે. (૫) જેમાં હાડકાઓને ટોચ ભાગ પરસ્પરમાં સ્પર્શ માત્રથી મળેલા હાય તેને સેવાત્ત સહનન કહે છે (૬). સંસ્થાન નામ કર્માંના છ ભેદ છે—સમચતુરસ્રસ સ્થાન આદિ અહી સંસ્થાનના આશય છે—આકાર અર્થાત્ અમુક આકારમાં શરીરની રચના હેાવી. તાત્પ એ છે કે શરીરને અનુકૂળ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૧૯૧
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy