SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થ સૂત્રના તત્ત્વાર્થનિયુકિત—માની પહેલા રત્નપ્રભા આદિ સાતે પૃથ્વિએના સ્વરૂપનું વિશદ રૂપથી વિવેચન કરવામાં આવ્યુ છે. હવે નારક જીવાને પ્રસંગ હાવાથી સર્વ પ્રથમ તેમના સ્થાના અર્થાત્ નારકાવાસેાનું નિરૂપણ કરવામાં આવે છે— ૨૮૬ રત્નપ્રભા આદિ સાત નરકભૂમિઓમાં અનુક્રમથી નારકાવાસાની સંખ્યા આ મુજબ છે— ત્રીસ લાખ, પચ્ચીસ લાખ, પંદર લાખ, દસ લાખ, ત્રણ લાખ, એક લાખમાં પાંચ એછા અને ફક્ત પાંચ નારકાવાસ, છે તાત્પર્ય એ છે કે રત્નપ્રભા પૃથ્વિમાં ત્રીસ લાખ શ`રાપ્રભામાં પચ્ચીસ લાખ, વાલુકાપ્રભામાં પંદરલાખ, પકપ્રભામાં દસલાખ, ધૂમપ્રભામાં ત્રણલાખ તમઃ પ્રભામાં એકલાખમાં પાંચ આછા અને તમસ્તમઃ પ્રભામાં પાંચ જ નારકાવાસ છે. નરક શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે—નરાર અર્થાત્ અશુભ કમ વાળા મનુષ્ચાને કાન્તિ અર્થાત્ જે એલાવે છે તે ‘નરક’ કહેવાય છે. મતલબ એ છે કે પાપકમ વાળા પ્રાણિઆનુ અશુભ કર્મનું ફળ ભાગવવાનું સ્થાન નરક કહેવાય છે. તે સીમન્તક આદિ નરક ઉષ્ટ્રિકા, વિષ્ટપચની, લેાહી તથા ઘડા વગેરેના આકારના હેાય છે. જે જીવ પાપકર્માંના ભારથી ભરેલા છે તેઓ ત્યાં ઉત્પન્ન થાય છે. તમસ્તમઃ પ્રભા નામની સાતમી પૃથ્વિની મધ્યમાં રહેલાં પાંચ નારકાવાસેાના નામ આ પ્રમાણે છે—કાલ, મહાકાલ રૌરવ મહારૌરવ અને અપ્રતિષ્ઠાન આ પૈકી અપ્રતિષ્ઠાન નામના મુખ્ય નારકાવાસથી પૂર્વ દિશામાં કાલ નામક નારકાવાસ છે, પશ્ચિમમાં મહાકાલ નારકાવાસ છે, દક્ષિણમાં રૌરવ નામનુ અને ઉત્તરમાં મહારૌરવ નામક મુખ્ય નારકાવસ છે. ૧૨ 'णिच्चाभयर लेस्सा परिणामसरीरवेयणा विक्किया नारगा' સૂત્રા—નારકી જીવા હમેશાં અશુભ લેશ્યાવાળા વેદનાવાળા અને વિક્રિયાવાળા હાય છે. ૧૩મા તત્ત્વાર્થ દીપિકા—પૂર્વ`સૂત્રમાં રત્નપ્રભા આદિ સાત નરકભૂમિએમાં અનુક્રમથી નરકાવાસેાની પ્રરૂપણા કરવામાં આવી હવે તે નરકેામાં નિવાસ કરવાવાળા નારકવાનાં સ્વરૂપનુ કથન કરીએ છીએ— પૂર્વોક્ત નરકામાં રહેનારા નારકજીવાની લેશ્યા સદૈવ કહેતાં નિરન્તર અશુભતર જ રહે છે અશુભતરનેા અથ એ થાય છે કે તિર્યંચ ગતિની અપેક્ષા અશુભ હાય છે અને સ્વગતિ અર્થાત્ નરકગતિની અપેક્ષા પણ ઉપર–ઉપરની અપેક્ષાથી નીચે–નીચે અધિકાધિક શુભ હાય છે. ત્યાં શબ્દ, વર્ણ, રસ ગંધ અને સ્પર્શીનું પરિણમન પણ તે ક્ષેત્રના નિમિત્તથી અત્યન્ત અશુભ હાય છે અને તેપરિણમન નારકીના જીવાના અપરંપાર દુઃખનું કારણ છે. અશુભ નામકમના ઉદયથી નારકાના શરીર અતીવ અશુભ હાય છે, તેમની આકૃતિ ઘણી જ વિકૃત હાય છે, હુડક સંસ્થાન હેાય છે અને જોવામાં અત્યન્ત જુગુપ્સાપ્રેરક હેાય છે. તે જીવાને હમેશાં અશુભતર વેદના થાય છે તે અશુભતર વેદનાનુ અન્તર’ગ કારણ તીવ્ર અસાતાવેદનીય કર્મીના ઉદ્ભય અને અહિર`ગ કારણુ અનાદિ પારિણામિક શીત અને ઉષ્ણતા વગેરે શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૮૬
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy