SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ નામકર્મની બેંતાલીસ ઉત્તરપ્રકૃતિનું કથન સૂ ૨૨ ૨૦૯ જ્યાં છએ દિશાઓમાં લેક હોય છે, ત્યાં છએ દિશાએથી કર્મ ધારણ થાય છે અને જ્યાં ત્રણ ચાર અથવા પાંચ દિશાઓમાં લેક હેય ત્યાં ક્રમશઃ ત્રણ ચાર અને પાંચ દિશાઓથી જ કર્મોનું ગ્રહણ થાય છે. બાકીની દિશાઓમાં અલેક હોવાથી પુદ્ગલે નથી આથી કમેને ગ્રહણ કરવાને કઈ પ્રશ્ન જ રહેતું નથી કે ૨૨ શ્રી જૈનશાસ્ત્રાચાર્ય, જૈનધર્મદિવાકર પૂજય શ્રી બાસીલાલજી મહારાજ વિરચિત તત્ત્વાર્થસૂત્રની દીપિકા અને નિર્યુક્તિ નામક વ્યાખ્યાના ગુજરાતી ભાષાંતરને ત્રીજો અધ્યાય સમાપ્ત all ૨૭ શ્રી તત્વાર્થ સૂત્ર: ૧ २०८
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy