________________
૮
તત્ત્વાર્થ સૂત્રના
કયા કારણે
પ્રશ્ન-શુભનામ કર્મીના વિષયમાં પૃચ્છા-અર્થાત્ હે ભદન્ત ! શુભનામ કમ બધાય છે ?
ઉત્તર-હે ગૌતમ ! (૧) કાયની ઋત્તુતાથી (૨) ભાવની ઋજુતાથી (૩) ભાષાની ઋજુતાથી અને (૪) અવિસંવાદન યેાગથી શુભ નામક ખંધાય છે.
આ શુભનામ કર્મ દેવગતિ મનુષ્યગતિ વગેરે સાડત્રીશ પ્રકારથી ભાગવી શકાય છે. જેમકે
(૧) દેવગતિ (૨) મનુષ્યગતિ (૩) મનુષ્યાનુપૂર્વી (૪) દેવાનુપૂર્વી (૫) પંચેન્દ્રિયજાતિ (૬-૧૦) ઔદ્યારિક વગેરે પાંચ શરીર (૧૧-૧૩) ત્રણ અંગોપાંગ અર્થાત્ (૪) ઔદારિક અંગેપાંગ (ખ) વૈક્રિય અંગેાપાંગ (ગ) આહારક અંગોપાંગ (૧૪) વ ઋષભનારાચ સહનન (૧૫) સમચતુરસ સંસ્થાન (૧૬–૧૮) પ્રશસ્ત વણુ ગન્ધ રસ (૧૯) સ્પર્શી ત્રસ આદિ અર્થાત્ (૨૦) ત્રસ (૨૧) ખાદર (૨૨) પર્યાપ્ત થ૩) પ્રત્યેકશરીર (૨૪) સ્થિર (૨૫) શુભ (૨૬) સુભગ (૨૭) સુસ્વર (૨૮) આદેય (૨૯) યશઃકીતિ (૩૦) અગુરુલઘુ (૩૧) ઉચ્છવાસ (૩૨) આતપ (૩૩) ઉદ્યોત (૩૪) પ્રશસ્તવિહાયે ગતિ (૩૫) પરાધાત (૩૬) તીથંકર અને (૩૭) નિર્માણુ નામક.
આ સાડત્રીશ પ્રકારથી શુભનામકમ ના ભાગ થાય છે. આમાં જે અંગેાપાંગનામ કના ઉલ્લેખ કરવામાં આવ્યેા છે, ત્યાં (૧) મસ્તક (૨) વક્ષસ્થળ–(છાતી) (૩) પીઠ (૪-૫) અને હાથ (ર) પેટ અને (૭–૮) બંને પગ આ આઠ અંગ કહેવાય છે. આંગળીએ, જીભ, આંખ, કાન, નાક વગેરે ઉપાંગ કહેવાય છે ાછા
'वीसठाणाराहणेण तित्थयरत्त "
સૂત્રા—વીસ સ્થાનાની આરાધનાથી તીર્થંકર નામકમ બંધાય છે ૫૮૫
તત્ત્વાર્થં દીપિકા—વીસ સ્થાના અર્થાત્ ખેલનું આરાધન કરવાથી તીર્થંકર નામક શુભનામ કમ અંધાય છે. આ વીસ સ્થાનક નિમ્નલિખિત છે
(૧) અŚન્ત ભગવાન પ્રત્યે વાત્સલ્યભાવ હાવા, અહિં’ત ભગવાનના ગુણગ્રામ કરવા. ૨) સિદ્ધ ભગવાન પ્રત્યે પ્રેમભાવ હૈાવા (૩) પ્રવચન પ્રત્યે વાત્સલ્ય (૪) ગુરુ પ્રત્યે પ્રેમ (૫) ઘરડાં પ્રત્યે આદર પ્રેમ (૬) બહુશ્રુત અર્થાત્ વિવિધશાસ્ત્રાના જ્ઞાતા પ્રત્યે વાત્સલ્ય (૭) તપસ્વીજને પ્રત્યે વત્સલતા અર્થાત્ એમનાં વાસ્તવિક ગુણાનું કીત્તન કરવા રૂપ ભક્તિ હૈાવી, તથા (૮) એમના જ્ઞાનમાં નિરન્તર ઉપયાગ રાખવા (૯) દશન અથવા નિર્મળ તત્ત્વશ્રદ્ધા હાવી (૧૦) દેવ તથા ગુરુની પ્રતિ વિનયભાવ હાવા (૧૧) અને સમયમાં આવશ્યક ક્રિયા કરવી (૧૨) શીલવ્રત પ્રત્યાખ્યાનને નિર્મળપણે પાળવા (૧૩) ક્ષણ લવ વગેરે કાળામાં પ્રમાદનો ત્યાગ કરી શુભ ધ્યાન ચિંતવવું (૧૪) ખાર પ્રકારની તપશ્ચર્યા આરાધવી (૧૫) દાન આપ્યું. ખીજા કોઈ ને ભયભીત કરી રહ્યા હાય અથવા માર મારતા હાય અથવા કોઈ કારણે કોઈ મરી રહ્યો હાય તા તેની રક્ષા કરવી. આ અભયદાન અને કરુણાદાનનુ ઉપલક્ષણસૂચક છે. સુપાત્રોને દાન આપવું અર્થાત્ મહાવ્રતધારી તથા પ્રતિમાધારી શ્રાવકને દાન આપવું અર્થાત્ શ્રમણ, શ્રમણી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુવિધસધને સુખશાતા ઉપજાવવી (૧૬) વૈયાનૃત્ય આચાય વગેરેની સુશ્રુષા કરવી (૧૭) સમાધિ-સમસ્ત જીવાને સુખશાંતિ ઉપજાવવી (૧૮) નિત્ય નવું શીખવુ. (૧૯) શ્રુતભક્તિ-જિનપ્રતિપાદિત આગમામાં અનુરાગ રાખવેા (૨૦) પ્રવચન-પ્રભાવના-પ્રચુર ભવ્ય
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૨૧૮