SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ તત્ત્વાર્થ સૂત્રના વથી. યાચકોની ઇચ્છા અનુસાર ગજાસ ́પત પ્રમાણે દાન આપી રહ્યો હોય પરંતુ કાઈ એવા યાચક હોય જેને માગવા છતાં પણુ, ઘેાડુ પણ દ્રવ્ય ન આપે તે સમજવું જોઈ એ કે તે યાચકને લાભાન્તરાય કર્મના ઉદય છે. જે વસ્તુ એક વખત ભાગવવામાં આવે તે ભેગ કહેવાય છે જેમ માળા, ચન્તન વગેરે. ભાગને અનુકૂળ વસ્તુ હાજર હાય તા પણ જે કમના ઉદ્દયથી તેને ભાગવી ન શકાય તે ભાગાન્તરાય કમ કહેવાય છે. વસ્ત્ર, શય્યા, આસન, પાત્ર વગેને ઉપલેગ કહેવાય છે કારણ કે તેમના વારંવાર ભેગ કરી શકાય છે. આ વસ્ત્ર વગેરે વસ્તુઓના હાવા છતાં પણ જે કર્માંના ઉન્નુચથી રિલેાગ ન કરી શકાય તેને ઉપલેાગાન્તરાય કમ કહે છે. વીર્ય ના અથ છે ઉત્સાહ, ચેષ્ટા અથવા શકિત. કોઈ માનવી ખળવાન છે, પુષ્ટ શરીરવાળા છે, યુવાન છે, તેા પણ ધ કમ વગેરે કરવામાં શક્તિ પ્રદર્શિત કરતા નથી, ઉમ`ગ ખતાવતા નથી તે માની લેવું કે તેને વીર્યાન્તરાય કાઁના ઉદય છે. પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય વાયુકાય અને વનસ્પતિકાયના જીવામાં વીર્યાન્તરાય કર્મનાં ક્ષયાપશમ જનિત તરતમતા અનુસાર પૂર્ણરૂપથી ઉદય માનવા જોઈ એ. માની અપેક્ષા એઇન્દ્રિય જીવામાં, એઇન્દ્રિયાની અપેક્ષા તેઇન્દ્રિય જીવેામાં ઓછુ' વીર્યાન્તરાય જોવામાં માવે છે. આ મુજબ છદ્મસ્થઅવસ્થાના પરાકાષ્ટા સમયમાં અર્થાત્ ખારમાં ક્ષીણુ કષાય નામક ગુણસ્થાનના ઐતિમ સમયમાં વીર્યાન્તરાય કમ સહુથી ઓછું દેખાય છે કેવળજ્ઞાન લાધવાથી (મળવાથી) ભલે તીર્થંકર કેવળી હાય કે સામાન્યકેવળી, વીર્યાન્તરાય કમથી સથા રહિત થઈ જાય છે. તેમનામાં સર્વોત્કૃષ્ટ વીય હા છે. !! ૧૩ 'णाणदंसणावर णिज्जवेयणिज्अंतरायाणं, इत्यादि સૂત્રા—જ્ઞાનાવરણુ, દનાવરણ, વેદનીય અને અન્તરાય ક્રાડાઢાડી સાગરોપમની અને જધન્ય અન્તર્મુહૂત્તની છે ૫૧૪૫ કમની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ તત્વાથ દીપિકા આનાથી પૂર્વ પ્રકૃતિબંધનું પ્રરૂપણ કરવા માટે કહેવામાં આવે છે. જ્ઞાનાવરણુ દનાવરણુ વેદનીય અને અંતરાય આ ચાર કાઁની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ ક્રોડાક્રોડી સાગરાપમની છે અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂત્તની છે ૫૧૪ા તત્ત્વાર્થં નિયુકિત—પાછળના સૂત્રામાં મૂળ અને ઉત્તર પ્રકૃતિબન્ધની પ્રરૂપણા કરવામાં આવેલ છે હવે સ્થિતિબન્ધની પ્રરૂપણા કરતા થકા પ્રથમ જ્ઞાનાવરણુ, દર્શનાવરણ વેદનીય અને અન્તરાય ક્રમની સ્થિતિ બતાવીએ છીએ જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ, વેદનીય અને અન્તરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ ક્રોડાક્રેાડી સાગરાપમની અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂત્તની છે. અન્યના સમયથી શરૂ કરીને અત્યાર સુધી તે કર્મ પૂર્ણ રૂપથી નિણું થાય છે ત્યાં સુધીના સમય સ્થિતિકાળ કહેવાય છે. સ્થિતિકાળને જ અહી' સ્થિતિ શબ્દથી કહેલા છે. આવી રીતે પૂર્વાંક્ત ચાર મૂળપ્રકૃતિએના સ્થિતિબન્ધ ઉત્કૃષ્ટ ત્રોસ ક્રોડાકોડી સાગરોપમને સમજવા જોઈ એ. આ ચારે કર્મોના અખાધાકાળ ત્રણ હજાર વર્ષના છે. અન્ય થયા બાદ જેટલા કાળ સુધી કર્મીના ઉદય થતા નથી, તેટલે કાળ અખાધાકાળ કહેવાય છે. અમાધાકાળ પુરી થઈ ગયા બાદ જ્ઞાનાવરણ વગેરે કાઈ કમ જ્યારે ઉદયાવલીકામાં પ્રવેશ થાય છે ત્યારથી પ્રારંભ કરીને તેને પૂર્ણ રૂપથી નાશ થવાના કાળને અન્યકાળ કહે છે. પરિણામ એ આવ્યું કે જ્ઞાના શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૧૯૬
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy