SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થ સૂત્રને તત્વાર્થં દીપિકા—પૂર્વ સૂત્રમાં દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયના ભેદથી એ પ્રકારની ઈન્દ્રિયા કહી. હવે ભાવેન્દ્રિયના બે ભેદ પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ-ભાવેન્દ્રિય બે પ્રકારની છેલબ્ધિ અને ઉપયોગ. ૩૨ જ્ઞાનાવરણ કર્માંના એક વિશિષ્ટ ક્ષયાપશમને લબ્ધી કહે છે. મૂળમાં તા ઇન્દ્રિયાવરણ કર્માંના ક્ષયાપશમથી ગતિ-જાતિ વગેરે નામ કથી તથા મતિજ્ઞાનાવરણ અને દશનાવરણુ કર્મીના ક્ષયે પશમથી ઉત્પન્ન થવાવાળુ સામર્થ્ય અથવા ઇન્દ્રિયાશ્રય કર્મના ઉદયથી ઉત્પન્ન થવાવાળું સામર્થ્ય અગર અંતરાયકના ક્ષયેાપશમની અપેક્ષાથી થનારા ઇન્દ્રિય વિષયના ઉપયાગની તથા જ્ઞાનની શક્તિને લબ્ધી કહે છે. જેના સન્નિધાનથી આત્મા આગળ પર કહેવામાં આવનાર દ્રવ્યેન્દ્રિયની નિષ્પત્તિની તરફ વ્યાપાર કરે છે-તે કારણે આત્માનુ પરિણામ ઉપયાગ કહેવાય છે. ઉપયેગ શ્રોત્રોપયેાગ આદિના ભેદથી પાંચ પ્રકારના છે. જોકે ઉપયેગ ઇન્દ્રિયનું કાર્ય છે પરંતુ કાર્યકમ કારણના ઉપચાર કરીને તેને ઇન્દ્રિય કહી છે. સ્પર્શીનેન્દ્રિયલબ્ધિ વગેરેના ભેદથી લબ્ધિ પણ પાંચ પ્રકારની છે. ટાઢુ, ઉનું વગેરે સ્પર્શને જાણવાની શકિત, જે ઉપયેગના રૂપમાં અભિવ્યકત ન થઈ હાય, તે સ્પર્શીનેન્દ્રિયલબ્ધિ કહેવાય છે એવી રીતે રસનેન્દ્રિયલબ્ધિ વગેરે પણ સમજવા જોઇ એ. ૫૧૯ા તત્વા નિયુ`ક્તિ- આના આગાઉના સૂત્રમાં ભાવેન્દ્રિય તથા દ્રવ્યેન્દ્રિયના ભેદથી ઇન્દ્રિયાનાં એ-એ ભેદોનું કથન કરવામાં આવેલ છે. હવે તેમાંથી ભાવેન્દ્રિયના બે ભેદ દર્શાવીને તેનું સ્વરૂપ કહે છે. ભાવેન્દ્રિય એ પ્રકારની છે–લબ્ધિ અને ઉપયાગ. પાત—પોતાના ઇન્દ્રિયાવરણુ કર્મના ક્ષયેાપશમથી ઉત્પન્ન ગતિ જાતિ વગેરે નામક દ્વારા ઉત્પન્ન મતિજ્ઞાનાવરણ તથા દનાવરણ કર્યંના ક્ષયેાપશમથી ઉત્પન્ન તે આત્માની શક્તિ છે. ઉપયાગ શ્રેાત્રોપયાગ વગેરેના ભેદથી પાંચ પ્રકારના છે. જો કે ઉપયેગ ઇન્દ્રિયનુ કાર્ય છે તે પણ અહીં કાર્ય માં કારણના ઉપચાર કરી તેને ઇન્દ્રિય કહી છે. એવી જ રીતે લબ્ધિ પણ સ્પર્શનેન્દ્રિયલબ્ધિ વગેરેના ભેદથી પાંચ પ્રકારની છે. ટા ! અગર ગરમ સ્પર્શીને ગ્રહણ કરવાની શિક્ત જે ઉપયાગ રૂપમાં પ્રકટ ન થઈ હોય તે સ્પશનેન્દ્રિય લબ્ધિ કહેવાય છે એવી જ રીતે રસનેન્દ્રિયલબ્ધિ વગેરે પણ સમજવા. અથવા ઇન્દ્રિયાશ્રય કર્મના ઉદ્દયથી જીવમાં સામર્થ્ય ઉદય થાય છે. અન્તરાયકર્મના ક્ષયાપશમની અપેક્ષાથી ઇન્દ્રિયોના વિષયેાના ઉપભાગ અથવા જ્ઞાનની જે શક્તિ હાય છે તે લબ્ધિ કહેવાય છે. તે લબ્ધિ પાંચ પ્રકારની છે—(૧) સ્પર્શનેન્દ્રિય લબ્ધિ (૨) રસનેન્દ્રિયલબ્ધિ (૩) ઘ્રાણેન્દ્રિયલબ્ધિ (૪) ચક્ષુરિન્દ્રિયલબ્ધિ (૫) શ્રેત્રન્દ્રિયલબ્ધિ ઠંડા, ગરમ વગેરે સ્પર્ધાના પરિ જ્ઞાનનું-સામર્થ્ય જે ઉપયોગ રૂપથી વ્યકત ન થયું હેાય તે સ્પર્શનેન્દ્રિય લબ્ધિ કહેવાય છે, એજ પ્રમાણે રસનેન્દ્રિય લબ્ધિ વગેરે પણ કહી લેવી જોઈ એ. પેાતાના વિષયમાં વ્યાપાર હેાવે તે ઉપયોગ કહેવાય છે. તે આત્માનું વીય રૂપ છે. અથવા હવે પછી કહેવામાં આવનારીનિવૃત્તિ તથા ઉપકરણના કથી, લબ્ધીન્દ્રિય હેાવાથી ઉપયેગ થાય છે તે અતીન્દ્રિય ઉપયેગના અભાવ થઈ જશે કારણકે તેમાં નિવૃત્તિ વગેરેની આવશ્યકતા નથી રહેતી અધિજ્ઞાન વગેરેના અભાવ થઇ જશે કારણકે તેએ અતીન્દ્રિય છે શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૩૨
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy