SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ તત્વાર્થસૂત્રને જે કર્મના ઉદયથી જીવ પિતાને અનુરૂપ પતિઓને પૂર્ણ ન કરી શકે તેને અપર્યાતિનામકર્મ કહે છે. જે કર્મના ઉદયથી એવા શરીરનું નિર્માણ થાય કે જે અનન્ત છે માટે સાધારણ હિય, તે સાધારણ નામકર્મ કહેવાય છે અનન્ત જીવેનું જે એક જ શરીર હોય છે તેને સાધારણું શરીર કહે છે. એવું શરીર કુંપળ વગેરે નિગદમાં જ જોવામાં આવે છે ત્યાં એક જીવને આહાર અનન્ત છને આહાર હોય છે, એકને શ્વાસેચ્છવાસ જ અનંત જીને શ્વાસેચ્છવાસ હોય છે. આવું સાધારણ શરીર જ કર્મના ઉદયથી નિષ્પન્ન થાય છે, તે સાધારણ શરીર નામ કર્મ છે. સ્થિરતા ઉત્પન્ન કરવાવાળુ કર્મ સ્થિરનામ કર્મ છે. આનાથી જે ઉલટું હોય તે અસ્થિર નામ કર્મ છે એવી જ રીતે શુભ, અશુભ, સુભગ, દુર્ભગ સુસ્વર અને દુ:સ્વર નામ કર્મ પણ સમજી લેવા જોઈએ. આદેયતા ઉત્પન્ન કરનાર આદેય નામ કર્મ કહેવાય છે અને જે એનાથી વિરુદ્ધ હોય તે અનાદેયનામ કર્મ છે જેના ઉદયથી યશ તથા કીર્તિ ફેલાય તે યશઃ કતિ નામકર્મ અને જેના ઉદયથી અપજશ અને અપકીર્તિ થાય તે અયશકીર્તિનામ કર્મ કહેવાય છે. જે કર્મના ઉદયથી તીર્થકરત્વની પ્રાપ્તિ થાય તેને તીર્થંકર નામ કમી કહે છે આ કર્મના ઉદયથી જીવ દર્શનજ્ઞાન–ચારિત્ર રૂપ તીર્થની પ્રવૃત્તિ કરે છે, મુનિઓના સર્વવિરતિ અને શ્રાવકેના દેશ વિરતિ ધર્મને-ઉપદેશ કરે છે, આક્ષેપિણુ–સંવેગિની તથા નિવેદિની કથાઓ દ્વારા ભવ્યજનેની સિદ્ધિ-મેક્ષ માટે મેક્ષમાગ પ્રદર્શિત કરે છે અને જે કર્મના પ્રભાવથી સુરેન્દ્રો, અસુરેન્દ્રો અને નરેન્દ્રો દ્વારા પૂજાય છે તે તીર્થંકરનામ કર્મ કહેવાય છે આમ નામકર્મની ઉત્તર તથા ઉત્તરોત્તર, પ્રકૃતિએ અનેક પ્રકારની કહેવામાં આવી છે ! ૧૧ છે 'गोए दुविहे उच्चे नीए' સૂત્રાર્થ--ત્રકમની બે ઉત્તરપ્રકૃતિ છે-- ઉચ્ચત્ર તથા નીચત્ર છે ૧૨ . તત્વાર્થદીપિકા–પૂર્વ સૂત્રમાં નામકર્મ નામક મૂળ પ્રકૃતિની બેંતાળીશ ઉત્તર પ્રવૃતિઓનું પ્રતિપાદન કરવામાં આવ્યું : હવે શેત્રકમની બે ઉત્તરપ્રકૃતિએનું કથન કરીએ છીએ–શેત્રકર્મની ઉત્તર પ્રવૃતિઓ બે છે–ઉચ્ચગેત્ર તથા નીચગોત્ર. ઉચ્ચ ગોત્ર દેશ-જાતિ-કુળ-સ્થાન-માન-સત્કાર-એશ્વર્ય આદિને ઉત્કર્ષ ઉત્પન્ન કરે છે. નીચગવ્ય આનાથી ઉલટું હોય છે એના ઉદયથી ચાંડાળ, શિકારી માછીમાર દાસ, દાસીઓ વગેરે જેવી અવસ્થાઓ પ્રાપ્ત થાય છે. તે ૧૨ તત્વાર્થનિયુકિત-પાછલા સૂત્રમાં નામ કર્મની બેંતાળીશ ઉત્તર પ્રવૃતિઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે ગેત્ર નામક જે મૂળ પ્રકૃતિ છે તેની બે પ્રકૃતિઓનું કથન કરીએ છીએ ગોત્રકર્મના બે ભેદ છે–ઉચ્ચગેત્ર અને નીચત્ર જે કર્મના ઉદયથી જીવ ઉચ્ચ જાતિને મેળવે છે તે ઉચત્રકર્મ, અને જેના ઉદયથી નીચ જાતિને પ્રાપ્ત કરે છે તે નીચત્રકર્મ કહેવાય છે. ઉચ્ચગોત્ર કમ મગધ, અંગ, કલિંગ, બંગ આદિ આદેશમાં જન્મ લેવાનો હારિવંશ, ઈક્વાકુ વગેરે પિતૃવંશ રૂપ જાતિઓમાં તથા ઉગ્રકુળ ભેગકુલ વગેરે માતૃવંશ રૂપ ઉત્તમ કુળમાં જન્મ લેવાનું કારણ હોય છે. આવી જ રીતે પ્રભુ પ્રભાવશાળીની પાસે એકદમ પાસે બેસવાથી આદિ રૂપ સ્થાન, પિતાના શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૯૪
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy