SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ તત્ત્વાર્થ સૂત્રના તેમને પાત-પાતાના નામ મુજબ જ થાય છે સમવાયાંગસૂત્રમાં વિપાકશ્રુતના વણુનમાં કહ્યું છેઅનુભાગ-ફળ—વિપાક બધાં કર્મીના હાય છે.' પ્રજ્ઞાપનાસૂત્રના પ૬ ૨૩માં તથા ઉત્તરાધ્યયન અધ્યયન ૩૩ માં પણ આવું જ કહેવાયું છે. શકા–જો કર્યાંનુ ફળ ઉપર કહ્યા મુજબનું હાય છે તેા ફળ પ્રદાન કર્યાં બાદ તે ક આભૂષણની જેમ રહે છે અથવા નિઃસાર થઈ ને ચ્યુત થઈ જાય છે- ખરી પડે છે ? સમાધાન-બાંધેલા કમ જ્યારે ભાગવી લેવામાં આવે છે તે આત્માને પીડા અગર કૃપા પ્રદાન કરીને, ખાધેલા ભેાજનગેરેના વિકારની માફ્ક નીકળી જાય છે; કારણ કે તે સમયે તેને રોકાવા માટે કોઈ કારણ રહેતુ નથી. આ રીતે જ્ઞાનાવરણ વગેરે કર્માંના વિપાક પછી તેની નિર્જરા થઈ જાય અર્થાત્ તે આત્મપ્રદેશાથી જુદા થઈ જાય છે. કની નિરા એ પ્રકારની છે–વિપાકજન્ય અને અવિપાકજન્ય. અહી વિપાકના અ છે ઉદ્દય અને અવિપાકના અથ છે ઉદીરણા. આ ચતુતિરૂપ અને અનેક પ્રકારના જન્માવાળા સંસારસમુદ્રમાં ડૂબતા જીવના શુભ અશુભ કમ જ્યારે વિપાકકાળના સમયે સ્વયં ઉદ્દયમાં આવે છે ત્યારે તેમના ફળ ભેગવી લીધા બાદ તેમની સ્થિતિના ક્ષય થઈ જાય છે. સ્થિતિક્ષય થઈ જવા પર તેઓ નિવૃત્ત થઈ જાય છે. આ વિપાકજન્ય નિજ રા છે. જો કર્માંના વિપાકના સમય પ્રાપ્ત ન થયેા હાય તા પણ કેાઈ ઔપક્રમિક ક્રિયા દ્વારા તેને ખળજબરીથી ઉદયમાં લઈ આવવા ઉદીરણા છે. ઉદીરણા દ્વારા કમફળ ભોગવી લીધા ખાદ તેની નિર્જરા થઈ જાય છે તે અવિપાકજન્ય નિરા કહેવાય છે જેવી રીતે બ્રુસ અગર કેરીના ફળને ઘાસ વગેરેમાં દબાવી રાખવાથી સમયથી વહેલા પાકી જાય છે તેવી જ રીતે કઈ કઈ કમ પણ પેાતાના નિયત સમયથી પહેલા જ ઉદીરણા દ્વારા પેાતાનુ ફળ આપી દે છે અને ફળ પ્રદાન કર્યાં પછી નષ્ટ પામે છે. આને અવિપાકજન્ય નિર્જરા કહે છે. કહ્યુ પણ છે તાંખાના તાર બનાવવા, માટીનું શેાષણ અથવા ભીની કરવી અને કેરીને પકાવવી આ ત્રણ ઉદાહરણ સંક્રમ, સ્થિતિ અને ઉદીરણાના વિષયમાં યથાક્રમ સમજી લેવા જોઈ એ. આ અવિપાકજન્ય નિર્જરા તપહેતુક હાય છેકારણ કે આ તપથી થાય છે. આગળ ઉપર કહેવામાં આવનારા ખાર પ્રકારના તપથી નિર્જરા સિવાય સંવર પણ થાય છે. આ વાત આગળ સંવરના પ્રકરણમાં કરવામાં આવશે. ભગવતીસૂત્રના પ્રથમ શતકમાં કહ્યુ છે. કર્માંની ઉદીરણા થાય છે, વેદન થાય છે અને છેવટે તેમની નિર્જરા થઈ જાય છે. ૨૧૫ વૃત્તમાને અળતાળતા પલળ્યા ! ઈત્યાદિ મૂળ સૂત્રા— —સમસ્ત કર્માંના પ્રદેશ અનન્તાનન્તઅલભ્યાથી અનંતગણા અને સિદ્ધોના અનતમાં ભાગ છે. પ્રા તત્ત્વાર્થદીપિકા—પૂર્વ સૂત્રામાં કર્માંના અનુભાવનું પ્રરૂપણ કરવામાં આવ્યું છે હવે સામાન્ય રૂપથી નિર્દિષ્ટ પ્રદેશખન્ધનુ વિશેષ રૂપથી પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ-જ્ઞાનાવરણ વગેરે આઠે કર્માંના અનન્તાનન્ત પ્રદેશ હાય છે—સંખ્યાતા અગર અસ`ખ્યાતા હોતા નથી. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૦૪
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy