Book Title: Prachin Bharat Varsh Part 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co
Catalog link: https://jainqq.org/explore/032486/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ભારતવર્ષ ભાગ ૨ Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ ચરણ-પાદુકા (અમરાવતી સ્તૂપ) આકૃતિ ને. ૨] * lfe એક $ ચરણ-પૂજા (અમરાવતી સ્તૂપ) આકૃતિ નં. ૩] [ આ બન્નેના વર્ણન માટે ચિત્રપરિચયમાં તથા પુસ્તકના અંતે પરિશિષ્ટ પૃષ્ઠ ૩૭ર જુઓ. ] Page #4 -------------------------------------------------------------------------- ________________ या सम्पतिविधायिनी विजयिनी विज्ञानसन्दायिनी । या दिव्याञ्जनदायिनी नयनयोर्या मार्गसन्दर्शिनी ॥ या सद्ब्रह्मविचारसाधनकरी या धर्मसम्बोधिनी । सा विद्या परमेश्वरी नरवरैः साध्या समाराधनैः ॥१॥ - Page #5 -------------------------------------------------------------------------- ________________ કિ . ૦૦૦૦૦૦૦૦ ૧૦૦૦૦૦૦૦ વિષય સંકલના • પૃષ્ઠ 3 ૧ મુદ્રાલેખ ૨ વિષય સંકલના છે ... મુખ પૃષ્ઠ ૩ નામાભિધાન ૪ મુદ્રણ નિવેદન . ૫ ગ્રંથની આદિ ૬ ટૂંકાક્ષરી સમજ ૭ ગ્રંથની પ્રશસ્તિ .... ... ૮ ચિત્રાવલી પરિચય . ૯ ગ્રંથના ખંડ, પરિછેદ તથા વિષયેની સૂચિ + દ જ છું ઋ૦૦૦૦૦૦૦૦૦ છે " ooooo 05 ૦૦૦૦૦૧, Page #6 -------------------------------------------------------------------------- ________________ ગાયાગેઈટ રાય ઇ. સ. પૂ. ૯૦૦ થી ઇ. સ. ૧૦૦ સુધીના એક હજાર વર્ષના પ્રાચીન ભારત વર્ષ ચાર ભાગમાં ચાળેલ પણ હવે પાંચ વિભાગમાં પ્રગટ થતા ભાગ ચોથો અતિ પ્રાચીન શિલાલેખા-સિક્કા અને પ્રમાણભૂત ઇતિહાસવેત્તાના આધાર આપી ઐતિહાસિક દૃષ્ટિએ લખેલ તદ્દન નવીન હકીક્ત સાથે [આ પુસ્તક પરત્વે સર્વ પ્રકારના હુક પ્રકારાકાએ પેાતાને સ્વાધીન રાખ્યા છે. લેખક : ત્રિભુવનદ્વાસ લહેરચંદ શાહુ એલ. એમ. એન્ડ એસ. } વાદા ------------------- Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિ પ્રત ૧૨૫૦ છુટક કિંમત પ્રથમ ભાગ રૂા. ૫ દ્વિતીય,, શ. ગા રૂા. કા તૃતીય ચતુર્થ શ. Y પંચમ રૂા. Y કુલ રૂા. ૩૦] . 23 મ. સં. ૨૪૬૪ વિક્રમ સંવત ૧૯૪ ઈ. સ. eat આખા સેટના થનારને ગ્રાહક રૂા. રા પાંચમા ભાગ પ્રગટ થતાં સુધી તે બાદ રૂા. રજી પુનઃ આદિત્ય મુદ્રણાલય • રાયખડ રેડ • અમદાવાદ મણિલાલ પુ. મિસ્ત્રી, ખી. એ. Page #8 -------------------------------------------------------------------------- ________________ : મમમ - --- ચતુર્થ વિભાગ ખંડ સાતમે ખંડ આઠમ ખંડ નવમો ખંડ દશ - - ક: પરમાર, - - ક niારા મામા મામiiii Page #9 -------------------------------------------------------------------------- ________________ ટૂંકાક્ષરી સમજ અ. અધ્યાય પ્રક. પ્રકરણ આ. આથુ. આકૃતિ પ્રસ્તા. પ્રસ્તાવના - ઈ. ઈત્યાદિ મ. સં. મહાવીર સંવત ઈ. સ. ઈસવીસન મિ. મિસ્ટર ઈ. સ. પૂ. ઈસવીસનની પૂર્વે વિ. વિગેરે ઉપે. ઉદ્દઘાત સં. સંવત, સંવત્સર ખે. ખંડ વિ. સં. વિક્રમ સંવત્સર. ગુ. વ. સો. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી A. D. ઈસવીસન અમદાવાદ B. C. ઇસવીસનની પૂર્વે ટી. ટીકા અથવા ટિપણ F. N. (નેટ) ટીકા નં. નંબર Intro. (ઈન્ટ્રોડક્ષની પ્રસ્તાવના પ્રવેશક પરિ. પરિચ્છેદ, પરિશિષ્ટ P. (પેઈજ) પૃષ્ઠ પા. પારાગ્રાફ, પારિગ્રાફ PI. (ઈ) પટ Pref. (પ્રીફેઈસ) પ્રસ્તાવના પુ. પુસ્તક Prof. (પ્રોફેસર) અધ્યાપક પૃ. પૃષ્ઠ Vol. (લ્યુમ) પુસ્તક, વિભાગ, ભાગ ૫. પંડિત જે જે પુસ્તકના આધારે ટાંક્યા છે તેમના ટૂંકાક્ષરોની સમજ પુ. ૧ થી ૩ સુધીમાં જે અનેક પુસ્તકે નિહાળવા પડયા છે તેમની યાદી ત્યાં આપેલ છે. આ ચોથા વિભાગમાં જે વિષયોનું નિરૂપણ કરતાં પુ. ૧ થી ૩ સુધીમાંના હવાલા આપવા પડ્યા છે, ત્યાં તે અસલ પુસ્તકનાં નામોનો નિર્દેશ ન કરતાં, પ્રાચીન ભારતવર્ષ પુ. ૧, ૨, ૩ જુએ એવા ટૂંકા ઇસારાજ કર્યા છે; કેમકે અસલ નામ જણાવવાથી નાહક પુસ્તકોની નામાવલી મટી થઈ જાય તેમજ જે ચર્ચા, દલીલે કે સમજૂતિ અમે અમારા તરફથી પુ. ૧, ૨, ૩માં રજુ કરી ને નિર્ણય બાંધ્યા હોય, તેની સહાય લેવાની નિરર્થકતા ઉભી થઈ જાય છે. આ બે કારણથી અત્રે રજુ કરેલી નામાવળી કદાચ ટૂંકી પણ દેખાશે. (1) ટૂંકાક્ષરમાં લખ્યાં છે તેવાં પુસ્તકનાં નામની યાદી અ. હિ. ઈ. ) અલ હિસ્ટરી ઓફ ઈન્ડિયા E. H. J. વિન્સેન્ટ સ્મિથ ઈ. એ. ઇન્ડિઅન એકવેરી - I. A. (માસિક) આ રી. સ. ઈ. આર્કીઓલેજીકલ રીપેર્ટ ઓફ ૬. હિ. ક. છે ઈન્ડિયન હિસ્ટોરીકલ કર્વે સધર્ન ઈન્ડિયા I. H. 9. ઈ રટર્લિ નામનું ત્રિમાસિક આ. સ. સ. ઈ. આર્કીઓલોજીકલ સર્વે ઈન સધર્ન ઇન્ડિયા (ન્યુ ઈમ્પીરીઅલ સીરીઝ) એ. ઈ. જુઓ ઉપરમાં ઈ. ક. એ. ઈ ) એશન્ટ ઈરાઝ ઈ. કે. ઈ સર કનિંગહામ E. I. J એ. ઈ. ) એપિત્રાફિક ઇન્ડિકા Page #10 -------------------------------------------------------------------------- ________________ એશિઆટીક રીસચઝ છે. . . ) જૈનીઝમ ઈન ધન J. J. N. | લગમેન્સ કુ. ઈન્ડિયા; સી. જે. શાકૃત એ. રી, એશિ. રીસર્ચ | એ. હિ. ઈ. ) ઓકસફર્ડ હિસ્ટરી ઓફ 0. H. I. J ઈન્ડિયા સુ. | કલ્પસૂત્રની સુખધિકા કે. સુ. સુ. } ટીકાનું ભાષાંતર. ૫. હિરા ક. ૪. J લાલ હંસરાજકૃત જામનગર છે. હિ. ઈ. ) કેમ્બ્રીજ હિસ્ટરી ઓફ C. H. I. J ઇન્ડિઆ કે. . હિ. ઈ. ) કેમ્બ્રીજ શોર્ટ હિસ્ટરી K. S. H. I. J ઑફ ઈન્ડિયા કે. . . ) કેઈન્સ ઑફ ધી આંધ C. A. R. ઈ ડીનેસ્ટી; . રેસન કે. એ. ઈ ). કે. ઇ. એ. | | | કેઈન્સ ઑફ એન્શન્ટ C. A. 1 | દડિયા; સર કનિંગહામ કે. એ. ઈ. કેઈન્સ ઍફ એન્શન્ટ ઈન્ડિયા જે. સી. બ્રાઉન (સી. જે. બ્રાઉન) કૃત ૧૯૨૨ લંડન ક્રો. ડ. | કોનોલોજી ઓફ ઈન્ડિયા મિસિસ મેક ડફ C. I. જ. આ. હિ. પી. સો. ) ધી જરનલ ઓફ ધી આંધ J. A. H. R. S. 5 હિસ્ટેરીકલ રીસર્ચ સંસાઈટી જ. ઓ. બિ. સી. સી. ) ધી જરનલ ઓફ ધી J. છે ઓરિસા બિહાર રીસર્ચ 0. B. R. S. | સોસાઇટી જ. બ. ઍ. ર. એ. સો વેધી જરનલ ઑફ ધી બેબે J. B. બેંચ એફ ધી ડ્રાયલ B. R. A. S. Jએશિયાટિક સોસાઇટી જ..રો. એ. સો. ) ધી જરનલ ઓફ ધી J. R. A. S. | રોયલ એશિઆટિક સોસા R, A. S. J ઈટી ઓફ લંડન જ. રો. એ. સ. ઓફ ધી ગ્રેટ બ્રિટન એન્ડ આયર્લાંડ જ. એ. સે. બેં.) જ. રો. સો. એ. 7 ધી જરનલ ઓફ ધી રોયલ એશિયાટિક સોસાઈટી B. A. S. ( R. A. s. B. ) એફ બેંગાલ ક્ર. ઈ. ] ધી સ્ટડીઝ ઈન જેનીઝમ • ઇ ઈન સધન ઈન્ડિયા (બે * ) ભાગ) પ્રો. રાવ, એમ. એ. જે. સા. સ. | સાહિત્ય સાધક, જે. સા. સંશો. ત્રિમાસિક, જનવિજયજી સંપાદક, પુના ના. મ. સ. નાગરી પ્રચારિણી સભાની પત્રિકા, બનારસ પ્રા. ભા. પ્રાચીન ભારતવર્ષ ડો. પ્રાચીન ભા. ઈ ત્રિભુવનદાસ લ. શાહમૃત બુ. ઈ. ) ધી બુદ્ધિસ્ટીક ઇન્ડિયા B. I. Uા છે. રીસ ડેવીઝ બુ. પ્ર. બુદ્ધિપ્રકાશ (ગુxવસો) ભા. પ્રા. રા. ભારતને પ્રાચીન રાજ વંશ (બે ભાગ) વિશ્વ રાય રાઉ, એમ. એ. ભાં. અ. અશોક્યરિત્ર; ડી. આર. ભાંડારકર કૃત ભા. સ. ઈ. ભારતનો સંક્ષિપ્ત ઈતિહાસ કાંગડી ગુરૂકુળના પ્રો. બાલકૃષ્ણએમ.એ. લાહેર ૧૯૧૪ પા. ક. પાઈટર્સ ડાઈનેટીક લિસ્ટ ઓફ ધી કલી એઈજ ભિ. ટે. ધી ભિસા ટોપ્સઃ જનરલ કનિંગહામ કૃત મૌ. સા. ઈ. મૌર્ય સામ્રાજ્યકા ઈતિહાસ કાંગડી ગુરુકુલના આચાર્ય શ્રી વિદ્યાભૂષણ અલંકાર ૧૯૩૦, અલ્હાબાદ ૨. છે. વ ) રેકર્ડઝ ઓફ ધી વેસ્ટર્ન } વર્ડ (બે ભાગ) રેવરડ R. W.Wએસ. બીલ. Page #11 -------------------------------------------------------------------------- ________________ - A 3 ધી હિંદુ હિસ્ટરી ઓફ 1 હિસ્ટરી ઓફ ધી ઇન્ડિ હિ . . આક. યન એન્ડ ઈસ્ટર્ન આર્કS: 3: Dઈન્ડિયા, કલકત્તા ૧૯૨૦ H, H. . H. 1 E. A. 1 ટેકચર, જેમ્સ ફરગ્યુસન ઈ એ. કે. મજમુદાર ફત J કૃત (બે ભાગ) (IT) અન્ય પુસ્તકે, જે પૂરાં વાંચ્યાં હોય કે જેમાંથી માત્ર અવતરણે જ લીધાં હોય તેમનાં સંપૂર્ણ નામવાળી યાદી અમરકેષ ટેડ રાજસ્થાન : બંટેશ્વર પ્રેસ એકટા ઓરીએન્ટલિયા પુરાણ અનેકાંત (માસિક) પુ. ૧, ૧૯૭૦; પ્રિન્સેસ જરનલ એન્ડ યુસફુલ ટેબલ્સ દીલ્હી (બંધ પડી ગયું છે) પરિશિષ્ટ પર્વ આકઓલોજીકલ રીપોર્ટસ ફરિસ્તાહ : ડેઇન્સ કૃત, ભાષાંતર પુ. ૧ આવશ્યક વૃત્તિ; હરિભદ્રસૂરિ પ્રોસીડીંગ્ઝ ઓફ ધી આર્યન સેક્ષન ઓફ ધી સેવન્ય એન્શન્ટ જીઓગ્રાફી ઓફ ઈન્ડિયાઃ ડે કતા ઓરીએન્ટલ કોંગ્રેસ, ડે. ફલીટને લેખ (શેઠ) અંબાલાલ નાનાભાઈ પુસ્તક ભંડાર (વડોદરા) બેબે ગેઝેટીઅર ‘કલ્યાણ પત્રને શિવાંક : ૧૯૯૦, શ્રાવણુ ભાગ બહસ્પતિ સૂત્ર કુવલયમાળા : દાક્ષિણ્યચિન્હસૂરિ ભારહુત સ્તૂપ : જનરલ કનિંગહામ ખરેછી ઈસ્ક્રીપ્શન્સ : સ્ટેન કેનાઉ મદ્રાસ ગવરમેંટ કેમ્યુનીક; ૩૦-૧૨-૨૦નો. ગણપત કૃષ્ણાજી કૃત શક પંચાંગ ભાવનગર સ્ટેટના સંસ્કૃત અને પ્રાચીન શિલાલેખ : પ્રો. પીટરસન કૃત ગાથા સપ્તશતી ગુજરાતી–પત્ર (સાપ્તાહિક) મુંબઈની ભેટ ૧૯૧૩ની; તી. ભગવાન પાર્શ્વનાથ : મુદ્રિત સુરત ૧૯૮૭ મેરૂતુંગ વિચાર શ્રેણી - જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય ગંગા” માસિક ખાસ અંક ૧૯૩૩ જાન્યુઆરી મથુરાના શિલાલેખ : ગૌરીશંકર હીરાચંદ ઓઝા કૃત મથુરા લાયન કેપીટલ પીલર ગૌડવહે છે. હાલ કૃત તીર્થમાળાનું સ્તવન : કવિ સમયસુંદર કૃત ઇન્ડીયન એન્ટીકવીટીઝ : પ્રિન્સેપ્સ માલવિકાગ્નિમિત્ર ઉપનિષદ મથુરા એન્ડ ઈટ્સ એન્ટીકવીટીઝ ઃ ૧૯૦૧ જૈનધર્મ પ્રકાશ (માસિક) ભાવનગર મેહન ભાડેરે (છૂટું છવાયું) જૈન તિ (માસિક) ૧૯૮૮ અમદાવાદ મુદ્રારાક્ષસ (બંધ પડી ગયું છે) યતિ ભદત્તને તિલયપન્નતિ ગ્રંથ જૈન યુગ (માસિક) મુંબઈ રાજતરંગિણિ જેન કાળગણના : મુનિશ્રી કલ્યાણવિજયજી વિ. સં. રૂલર્સ ઓફ ઈન્ડિયા સીરીઝ–અશોક, ૧૯૮૭ શત્રુજ્ય મહામ્ય-ધનેશ્વરસૂરિન જૈન પત્રને સૌપ્ય મહોત્સવ અંક: ૧૯૩૦ વીર. ચરિત્ર-હેમચંદ્રસૂરિ જૈન આગમ સત્ર તથા ગ્રંથ સમરાદિત્ય કથા-હરિભકસૂરિ જોડણી કોષ સાથે ગુજરાત વિદ્યાપીઠ સુધા” (માસિક) ૧૯૯૦ માર્ગશીર્ષ (0 ટેડ રાજસ્થાન (સરતુ સાહિત્ય વર્ધકઃ ૧૯૧૩ ગ્રંથ હીસ્ટરી ઓફ એરીસ્સા : બે ભાગ : આર. ડી. પહેલે) બેનરજી કૃત. - Page #12 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ પ્રશસ્તિ આખુંય પ્રાચીન ભારતવર્ષનું પુસ્તક નવીન શિલીએ જ તૈયાર થયું હોવાથી તેના પ્રથમ ભાગમાં જ તેના સર્જન વિશે ખુલાસો કરવા આવશ્યક લાગ્યું હતું. ઉત્તરોત્તર ત્રણ વિભાગે પ્રગટ થઈ ગએલ હોવાથી, તેવા ખુલાસાની હવે અપેક્ષા રહેતી નથી. જેથી પ્રથમ વિભાગે જે પૃ ૨૮, બીજામાં ૧૦ અને ત્રીજામાં છા રેકવાં પડયાં છે તે માટે આ ચતુર્થ વિભાગે તો તેથી પણ કમતી કરવા રહેત; પરંતુ બીક રહે છે કે કદાચ તે નિયમ અહીં ન પણ સચવાય; કેમકે જેમ વિભાગ વધતા જાય તેમ વાંચનનાં ક્ષેત્ર અને વિશાળતા પણ વધે; એટલે વિવેચકેના મતભેદ પણ વધારે પ્રમાણમાં બહાર પડે તે સ્વભાવિક છે. આવી રીતે બહાર પડતા વિવેચનને ઉત્તર વાળવાનું આ સ્થાને નથી, તેમ જરૂર પણ ન ગણાય; પરંતુ તેમ કરતાં બે સ્થિતિ ઉભી થાય છે. જે મતભેદને ખુલાસે નથી અપાતે, તે અમે રજુ કરેલા વિચાર ખોટા છે એમ અમે પિતે જ સ્વીકાર કરી લીધાની માન્યતા પ્રસરે છે અને ખુલાસે આપવા પ્રયત્ન કરાય છે તે, જેમ એક ભાઈએ જણાવ્યું છે તેમ “પડયા પણ તંગડી ઉંચી ” અથવા અહંકાર અને અભિમાનનું આળ માથે ચેટે છે. બીજા પ્રકારની સ્થિતિમાં જે કંઈ જાતની હાનિ પહોંચતી હોય તે અમને એકલાને જ છે; જ્યારે પહેલી સ્થિતિમાં તો આખા ઈતિહાસને હાની પહોંચે છે. આ વસ્તુસ્થિતિમાં જાતિ વિષયક હાનિને ગૌણ લેખી, ઈતિહાસને થતી સર્વ સામાન્ય હાનીને બચાવી લેવી તે કર્તવ્ય છે. જેથી થોડી ઘણી પણ અત્રે ઉપયોગી લેખાય તેટલી સમજૂતિ આપીશું. આવી સમજૂતી આલેખવાનું ધોરણ આપણે “ભૂમિકા ”ના શિર્ષક તળે રાખ્યું છે. • () ભમિકા : સમર્થન આપનાર જે અનેક અભિપ્રાયે અવલોકનો કે અભિનંદન પત્રો મળ્યાં હોય તેને ઉલ્લેખ કરે તે આત્મશ્લાઘા કહેવાય માટે તેની સંખ્યા ગમે તેટલી વિપુલ હેય તોયે જતી કરવી જ ઉચીત ગણાય છે. જ્યારે વિરૂદ્ધ પડતી ગમે તેવી નાની ટીકા હોય તો પણ તેને લક્ષમાં લઈ, તેમાંથી ગ્રાહ્ય હોય તેને અમલ કરવાથી આપણને મજબૂતી મળે છે. આવાં ચેડાંક ટીકાસ્થાને અમારી નજરે પડ્યાં છે; (૧) શ્રીયુત દુર્ગાશંકર શાસ્ત્રીજીએ પ્રાચીન ભારતવર્ષનું “પ્રસ્થાન” માસિકમાં અવલોકન લીધું છે, તેમાં તથા કરાંચી મુકામે મળેલ સાહિત્ય પરિષદના એક વિભાગીય પ્રમુખ તરીકે વાંચેલ Page #13 -------------------------------------------------------------------------- ________________ ભાષણમાં, કાટલા ઉગારમાં (૨) ૧૯૩૬ના “ગુજરાતી સાહિત્ય સભાના રીપોર્ટમાં તેના સમીક્ષક રા. રા. પ્રોફેસર માંકડે અમારા પુસ્તક વિષે પ્રગટ કરેલા વિચારમાં (૩) “મુંબઈ સમાચાર” નામે દૈનિકમાં શ્રીયુત મિ. ઝવેરીએ કેઈ પણ જાતની દલીલ આપ્યા વિના ટાંકેલા પિતાના અનેક નિર્ણયમાં (૪) અને પૂ આ. મ. શ્રી. ઈન્દ્રવિજય સૂરિએ બહાર પાડેલ અનેક કૃતિઓમાં. ઉપરના ચારેનાં સમાધાનને પ્રયાસ હવે એક પછી એક કરીએ (૧) શ્રીયુત દુર્ગાશંકર શાસ્ત્રીજીના પ્રમુખ તરીકેના ભાષણમાં કાંઈ દલીલની અપેક્ષા ન જ રખાય; તેમ તે સ્થિતિમાં પિતે ગમે તેવાં વિશેષણે વાપરે તોયે સર્વને મૌનજ સેવવું રહે એટલે તે બાબત આપણે જતી કરવી રહી; બાકી અવેલેકનમાં પણ દલીલ જેવું થોડું જ દાખવ્યું છે; માત્ર પિતાને અભિપ્રાય દર્શાવતાં અમને ધમધપણાના, અહંભાવના ઈ. ઈ. ઈલકાબ છૂટે હાથે આપે ગયા છે, પરંતુ તે ઈલકાબે પિતાને લાગુ પડે છે કે અમને, તે તે ભાવી નક્કી કરે તે ખરૂં. અત્ર તેમની એક શંકાનો ઉત્તર આપ જરૂરી છે. પરિશિષ્ટકાર શ્રી હેમચંદ્રસૂરિએ અવંતિપતિઓના સમય બાબત ત્રણ ગાથા ટાંકી છે, તેના અર્થ છે. શાંતિલાલ નામના વિદ્વાને ચાલી આવતી માન્યતા પ્રમાણે કરી બતાવ્યો છે. જ્યારે અમે જુદી જ રીતે કરી બતાવ્યું છે. એટલે શ્રીમાન શાસ્ત્રીજીને તે બહુ આકરું પડયું છે અને તે માટે પિતાના તરફની સંગીન દલીલ આપવાને બદલે (૧)માત્ર બોલે છે કે “આધાર એક જ હોવા છતાં નિર્ણય જુદા જુદા; આ વાકયને પણ જે એક દલીલ જ ગણાતી હોય તે જણાવવું રહે છે કે કાયદાની કેટે હાલમાં અનેક દરજીની ગણાય છે. સૌથી નાની મુનસફની, તેના ઉપર સેશન્સ જજ, તેના ઉપર હાઈ કેટે, તેની ઉપર પુલ બેંચ અને છેવટ પ્રીવી કાઉન્સીલ; એક કેસ જે મુન્સફની કોર્ટમાં ચાલ્યો હોય અને તેનું પરિણામ સંતોષકારક ન હોય તે ફરિયાદી તેને તેજ કાગળે લઈને એક પછી એક ઉપરની કોર્ટમાં જાય છે. અને પાંચે કેટેમાં કોઈ વખતે જુદા જુદા નિર્ણયે પણ આવે છે. આ પ્રમાણે સર્વે પાસે “કાગળ-આધાર એક જ હેવા છતાં નિર્ણય જુદા જુદા” કાં આવતા હશે તેને કાંઈ ખુલાસો છે કે? (૨) રા. રા. પ્રો. ડોલરરાય માંકડ, તેમણે રીપોર્ટમાં અમારા પુસ્તક વિશે અભિપ્રાય દર્શાવતાં એવી તે શબ્દ અને વાક્ય રચના કરી છે કે ગુજરાતી ભાષાના નિષ્ણાત તરીકે તે તરી આવે અને બીજા પક્ષે આપણને તેમના હાથ તળે બેસીને જ ગુજરાતી ભાષાનું જ્ઞાન મેળવવાનું મન થયાં કરે; તેમને બે બાબતને દેષ મુખ્ય પણે લાગે છે. એક તે ઐતિહાસિક પુસ્તકમાં ન દાખલ કરવા જેવી બાબતને સમાવેશ કર્યો છે જેથી પુસ્તકને શુદ્ધ ઈતિહાસ ન કહેવાય; અને બીજે, દલીલ કરવાની તથા (૧) અમને એક અન્ય વિદ્વાને કહેલ શબ્દો અત્રે યાદ આવે છે તેમના કહેવાને સાર એ હતો ) શ્રીમાન શાસ્ત્રીજીને ગુજરાતના ઇતિહાસનો અભ્યાસ હજુ હશે પરંતુ પ્રાચીન ભારતવર્ષને નહીં હોય. નહીં તે રીતસરની દલીલ આપત. Page #14 -------------------------------------------------------------------------- ________________ સમ સારાસાર તારવી કાઢવાની પદ્ધતિ ખાખતના છે. પહેલી ખબત વિશે એમ ઉત્તર આપવાને કે, ઇતિહાસ કેને કહેવા તે પ્રશ્ન મતમતાંતરના છે. તે વિશે અમારા કેટલાક વિચારા પુ. ૧ ની પ્રસ્તાવનામાં જણાવ્યા છે. વિશેષમાં “પ્રસ્થાન” માસિકમાં ૧૯૯૪ ના કાર્તિક માસના અંકમાં “ઇતિહાસનું પરિશીલન” નામે જે વિદ્વતાપૂર્ણ લેખ અત્રની કોલેજના અધ્યાપક રા. રા. કેશવલાલ હિંમતરામ કામદારે લખ્યા છે તે ઉપર ધ્યાન ખેચવા રજા લઈ એ છીએ. બીજો દોષ જે તેએશ્રીએ મૂકયા છે તે જાણવા તથા વિદ્યાર્થી તરીકે તેમાંથી શીખવા ચેાગ્ય તત્ત્વા ગ્રહણ કરવા, તેઓશ્રીને અમદાવાદમાં જ એક વખતે અમે રૂબરૂ મળ્યા હતા. ત્યારે થાડીક ચર્ચા થઇ હતી તેના સાર એ હતા કે, તેમણે અમારૂ પ્રથમ પુસ્તક તેમજ તેની પ્રસ્તાવના વાંચી નથી; બનવા જોગ છે કે જો વાંચું હાત તેા તેમને દેખાતી તૂટી વિશેનું સમાધાન તેમાંથી મળી રહેત એટલે નિરૂપાયે બીજી વખત સર્વ પુસ્તક સહિત મળવા ઉપર મુલતવી રાખ્યું. તે ખાદ કરાંચી મુકામે તેમના નિવાસસ્થાન ઉપર બે વખત અમે મળ્યા પણ સમયના અભાવે તે મુદ્દાઓ ચર્ચી શકાયા નથી. ત્યાંથી આવ્યાખાટ્ટુ એ ત્રણ વખત પત્રદ્વારા તેના જવાબની ઉઘરાણી કરી પણ છે. પરંતુ ઉત્તર મળ્યો નથી એટલે હવે જ્યારે વળી અને ત્યારે ખરૂ (૩) મુંબઈ સમાચારના એક લેખક શ્રીયુત ઝવેરી-તેમણે લગભગ અઢી ડઝન જેટલા પેાતાના નિર્ણયા જ કેવળ જણાવી દીધા છે. તે નિર્ણયેા ઉપર આવવાને તેમને શું શું કારણેા મળ્યાં હતાં તેના ઉલ્લેખ સરખાચે નથી. બલ્કે પૂ. આ. મ. ઇન્દ્રવિજયસૂરિ મહારાજના જ સર્વ પ્રશ્નો અને નિચે કેમ ઉતાર્યા ન હોય અથવા કેમ જાણે તેમની નિશ્રામાં રહીને જ આખાયે લેખ લખાચા ન હેાય તેવા આભાસ ઉભેા થાય છે. આ સ્થિતિમાં તેમને સ્વતંત્ર જવાબ ન આપતાં, ઈન્દ્રવિજયસૂરિજી માટેના નીચે જણાવેલ ઉત્તર વાંચી જવા વિનતિ છે. (૪) પૂ. આ. મ. ઈન્દ્રવિજયસૂરિ અમારી કૃતિમાં અપૂર્વ રસ લેતા માલમ પડયા છે. ઈ. સ. ૧૯૩૭ના મે માસ સુધીમાં તેમણે જે પ્રવૃત્તિ આદરી હતી અને તેમાં કયાં કયાં તેમણે ઉંધે રસ્તે વાચકાને દોર્યાં છે તેનું દિગ્દર્શન પુસ્તક વિભાગ ૩ ની પ્રસ્તાવનામાં પૃ. ૧૦ થી ૧૪ સુધીમાં ટૂંકમાં દોરી ખતાવ્યું છે. તે બાદ તેમના તરફથી ત્રણ પુસ્તકો પ્રગટ થયેલ અમે નિહાળ્યાં છે (૧) પ્રાચીન ભારતનું સિંહાવલેાકન (૨) મથુરાના સિંહધ્વજર અને (૩) મહાક્ષત્રપ રાજારૂદ્રદામા, પાછળના બે પુસ્તકો દેખીતી રીતે અમાને સ્પર્શતા નથી પરંતુ અમેએ જાહેર કરેલ માન્યતાના ખંડન માટેના તેમાં વારવાર ઈસારા કરાયલ હેાવાથી તેનાં નામ અત્રે ઉતાયા છે. આ ઉપરથી જે એક બે વિદ્વાનાએ તે સવે જોયાં-વાંચ્યા હશે તેમણે પૃચ્છા પણ ચલાવેલ કે, ડૉ. ત્રિભુવનદાસ ઉપર ઇંદ્રવિજયસૂરિને આટલા બધા વેરભાવ થવાનું કારણ શું ? અમારા કાને તે વાત આવી ત્યારે ત્યારે અમે (૨) સિંહધ્વજ નામ તેમણે શા માટે આપ્યું હશે તે તેઓશ્રીએ કયાંય જાયું નથી. મૂળ શબ્દ । Lion-capital Pillar છે; જેને અર્થે સિંહસ્તંભ થઈ શકે, Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૨ એટલા જ જવાબ આપેલા કે અમારૂં પુસ્તક બહાર પાડયું તે પહેલાં તેમજ પછી પણ, જ્યાં સુધી ગુજરાતમાં-કાઠિયાવાડમાં તેઓશ્રી વિચરતા હતા ત્યાંસુધી અમે સારી રીતે તેમના સમાગમમાં આવ્યા છીએ. એટલે ત્યાંસુધી વેરભાવ તા એક બાજુ રહ્યો પણ કઈ રીતે અપ્રીતિના ભાવ પણ દર્શાવાયા નથી ! બાકી તા જેની પાસે જે વસ્તુ વધારે હોય તેનું તે દાન આપે છે, અથવા સ્વભાવ પડચા હોય તેનું નિવારણ શું? તે તેમનાં ત્રણે પુસ્તકા ધ્યાનપૂર્વક વાંચી જોયાં છે. તે વિશે મેલવા જતાં અનેક ઇલ્કાબેાની નવાજેશ આવી પડશે જ, છતાં હિંમતપૂર્વક સંક્ષિપ્તમાં કહી શકાય તેમ છે કે, એક એ નાની વિગત સિવાય, અન્ય કોઇ પણ મહત્વનું તત્ત્વ તેમાંથી ગ્રતુણુ કરવા જેવું નીકળ્યું નથી. સવિસ્તર તેા ઉત્તર આપવાના તે। અવસર જ્યારે પ્રાપ્ત થાય ત્યારે ખરા, પરંતુ એક એ મુદ્દા જે વાચક વર્ગને ખાસ જણાવવા ચાગ્ય છે તે અત્ર રજુ કરીશું. વસ્તુ સંગ્રહ કરવાના તેમણે ભગીરથ પ્રયત્ન કર્યો છે, વળી અનેક આધાર અને પ્રમાણેા ઢાંકીને પાનાંને પાનાં ભરાય તેટલું લખાણ પણ ઉપજાવી કાઢયું છેઃ આ બધાંથી અમે પણ ઘણા પ્રમાણમાં માહિતગાર છીએ, છતાં અમેએ જે નવાં નિચે કે અનુમાન મળ્યાં છે અને તેમ કરવા માટે કારણા અને વિગતા દર્શાવી છે, તેમાંની એકે પેાતે વાંચતા નથી, વિચારતા નથી, ખંડન કરતા નથી; પર ંતુ જે વસ્તુએ કયારની જાણી ચૂકાઇ છે, વિતસૂર્ણ થઈ ગઈ છે, તે વારવાર ગાયા જ કરે છે તેના અર્થ શું? પાતે સંગ્રાહકના પાઠ ભજવે છે પણ સાથે સાથે રજુ કરાતી દલીલેા ઉપર વિચાર કરી, સંશોધકના માર્ગે વળી જાય તે ઘણું ઘણું નવું જાણવાનું આપી શકે. એક જ દ્રષ્ટાંત આપીશું. મથુરાના સિંહધ્વજવાળી પુસ્તિકામાં ઇતિહાસના વિષયમાં વર્તમાનકાળે સત્તાસમાન ગણાતા મહાધુર'ધર એવા એ પાંચ કે દશપંદર નહીં, પણ ત્રેવીસ ત્રેવીસ વિદ્વાનાના અભિપ્રાયા મેળવીને તેમણે રજુ કર્યાં છે; તે સર્વના એક જ ધારા અભિપ્રાય વાંચતાં તે ખામતમાં આપણે હાથ જ ધોઈ નાંખવા રહે છે. પરતુ તે અભિપ્રાયા મેળવવામાં તેમણે એવી સિફતથી કામ લીધું છે કે, ઇતિહાસના વિષયથી અપર રહેલ વાચક વર્ગને તે સહેલાઈથી ખબર જ ન પડે. તેમણે પ્રથમ તા ૧૫-૭-૩૭ની મિતિના એક છાપેલ પરિપત્ર, ઉપરના ત્રેવીસે વિદ્વાન પાઠવ્યેા લાગે છે; અને તે પણ એવા રૂપમાં કે ચાલુ આવતી માન્યતાનું સ્વરૂપ રજુ કરતા વાકયામાંજ; કે જેના ઉત્તર, હા કે ના, જેવા થાડા શબ્દોમાં જ અથવા તેા તેવા મીતાક્ષરી વાકયેામાં જ આવી જાય. પરિપત્રમાં જો તેમણે ચાલુ માન્યતાથી ઉલટ જવામાં અમારી શું શું દલીલે છે અથવા અમને શું શું સંચેાગા છે તેનું વર્ણન કર્યું હેત કે ટૂંકમાં પણ તેને ચિતાર આપ્યા હાત, તા તા જરૂર તે ઉપર વિચાર કરીને જ તેએ પોતાના અભિપ્રાય આપત (આ હકીકત વધારે સ્પષ્ટતા પૂર્ણાંક જરા આગળ વર્ણવી છે તે વાંચી જુએ) એટલે સ્વભાવિક છે કે અમારા પુસ્તકથી જે કાઈ પરિચિત છે, તે જેમ ભારપૂČક કહી શકે છે કે, અશાક અને પ્રિયદર્શિન એક જ છે એટલેકે ભિન્ન નથી; તેમ મણે પણ અદ્યાપિ પર્યંત માન્ય રહેલી સ્થિતિને જ સંમતિ દર્શાવી દીધી દેખાય Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૩ છે. મતલબ કે, ત્રેવીસે વિદ્વાનાના અભિપ્રાય આ સિંહસ્તૂપ વિશેની કેવળ સંગ્રાહક સ્થિતિદર્શક છે. હવે જ્યારે આ ગુજરાતી પુસ્તકના અનુવાદ થઈને ઈંગ્રેજીમાં મહાર પડે છે (પ્રથમ ભાગ તૈયાર પણ થઇ ગયા છે તે વિશે આગળ જુઓ) ત્યારે ઉમેદ રહે છે કે, અનેક વિદ્વાનોનાં કરકમળમાં તે પહોંચશે, તે ઉપર વિવાદ-ચર્ચાઓ મહાર પડશે અને પરિણામે જે શુદ્ધ હશે તેજ તરી આવશે. આકી રૂદ્રદામાવાળી પુસ્તિકામાં જૂની પ્રણાલિકાએ, કે કાણુ જાણે કયા સાધનાદ્વારા (કયાંય બહુ આધાર જેવું આપેલ ન હેાવાથી) સમય પરત્વે તેમણે કામ લીધું છે, કે જાહેર કરેલ વિગતામાં, પાને પાને, પારીગ્રાફે પારિગ્રાફે અને કેટલેક ઠેકાણે તે વાકયે વાકયમાં પરિસ્થિતિ સુધારા માંગી રહી છે. ખરી વાત છે કે પરદેશી વિદ્વાના પાસેથી પ્રારંભમાં આપણને ઘણું ઘણું શીખવાનું મળ્યું છે, પરંતુ હંમેશાં તેનું જ માર્ગદર્શન સ્વીકારવું અને આપણામાં તે પરાલંબન સિવાય કાંઈ છેજ નહીં, એવી લાચાર સ્થિતિ સેવ્યા કરવી તે કયા પ્રકારનું માનસ કહેવાય ? ઉપરમાં કહેવામાં આવ્યુ છે કે પ્રશ્નોના ઉત્તર મેળવવામાં તેમણે એક પ્રકારની સિત જે વાપરી છે તેનું વર્ણન સ્પષ્ટતા પૂર્વક આગળ આપ્યું છે. તે અત્ર હવે સમજાવીશું. તેમણે પરિપત્રમાં શબ્દો લખ્યા છે તે આપણે જો કે જાણતા નથી પરંતુ, તેમના પત્રના જવાબ, કલકત્તા મ્યુઝીઅમ વાળા પ્રેા, રામચંદ્રમજીએ તા. ૨૪–૭–૩૭ના રાજે આપ્યા છે તેમાંથી કાંઈક માહિતી મળી જાય છે જ. તેમના શબ્દો આ પ્રમાણે છેઃ— With reference to your letter of the 15th Inst, inquiring if the Mathura Lion Capital inscription contains any reference to Jaina affairs or names of Nahapana, Bhumak or Nanaka, I have to give you a reply in the negative= આપે જે પત્ર તા. ૧૫ મીના લખેલ છે અને જેમાં પૂછવામાં આવ્યું છે કે, મથુરા સિંહસ્તૂપમાં જૈનધર્મ પરત્વે કાંઇ હકીકત છે અથવા તે નહપાણુ, ભ્રમક કે નનકમાંથી કોઈનાં નામ તેમાં આવેછે;તા ઉત્તરમાં મારે નકાર જ ભણવા રહે છે. મતલબકે બન્ને પ્રશ્નના ઉત્તર તેમણે નકારમાંજ દીધા છે. આ પત્રલેખન પૂ. આ. મ. શ્રી. એ અમારા પુસ્તકમાં દર્શાવેલા વિચાર પરત્વે કરેલ છે. એટલે પેાતે અમારા નામે એમ કહેવાને માંગે છે કે, કેમ જાણે અમે એવું કહ્યું છે કે, તે મથુરાસ્તૂપમાં જૈનને લગતી હકીકત દર્શાવી છે તથા તેમાં નહુપાણુ અને ભૂમકનાં નામ લખાયલ છે. (નનક નામ કાંથી તેઓએ ઉતાર્યું? તે તે! હજી આ પ્રથમવાર તેમના જ તરફથી સાંભળવામાં આવ્યું છે એટલે તે વિશે અમે સૈાન જ સેવીશું) તે અમારી તેએાશ્રીને વિનમ્રભાવે વિનંતિ છે કે, અમે કયાં આવું વિધાન કર્યું છે તે મહેરબાની કરીને તેએ જણાવશે. બાકી અમે જરૂર એટલું તા કહ્યું છે જ, કે ક્ષહરાટ નહપાણુ પોતે સિંહસ્તંભમાં દર્શાવેલ મહાક્ષત્રપ રાજીવુલનેા સમકાલીન છે. તે માટે જ. એ. બ્રે, રા. એ. સે. નવી આવૃત્તિ પુ. ૩ પૃ. ૬૧નું અવતરણ પણ ટાંકી બતાવ્યું છે (જીએ પુ. ૩ પૃ. ૨૩૪ ટી. Page #17 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૩) કે “ It is obvious that Nahapana was a contemporary of Rajuvala the Mahakshatrapa of Mathura દેખીતું છે કે, મથુરાને મહાક્ષત્રપ રાવલ અને નહપાણ સમકાલીન છે.” આ ઉપરાંત અન્ય એતિહાસિક હકીકત મળવાથી, તે સર્વ પરિસ્થિતિને ગુંથીને અમે અનુમાન તારવી કાઢયું છે, જેને ચારે તરફથી સમયના આંકડાવડે સમર્થન મળવાથી સત્ય ઘટના તરીકે જાહેર કરી છે. પરંતુ પિતે મુદ્દો ન સમજવાથી, જે અમે ત્યાં પણ ન હોઈએ તેવાં વિધાને અમારા નામે કરીને, વાચકને ભ્રમમાં જ નાંખવા ધાર્યું હોય, ત્યાં દેષ કેને? અગાઉ પણ અનેક વખત આજ પ્રમાણે તેમણે પગલાં ભર્યા હતાં અને તે વખતે પણ દુખિત હૃદયે અમારે જાહેર વર્તમાનપત્રમાં તેનાં દૃષ્ટતે આપીને તેનું સત્ય બતાવવું પડયું હતું. ઉપરમાં લેખિત સાહિત્યની વાત કરી; તેવોજ એક મિખિક પ્રસંગ વર્ણવીશ. આપણું ગુજરાતના એક નામાંકિત વિદ્વાનને અમે બહાર પાડેલ પુસ્તક લઈને ખાસ મળવા જતાં નીચે પ્રમાણે પ્રશ્નોત્તરી થઈ હતી. પ્રથમ અમારાં પુસ્તકે તેમની પાસે રજુ કર્યા. (૧) પ્રહ શેનાં પુસ્તક છે? ઉ. “પ્રાચીન ભારતવર્ષનાં તેમણે વળતે જવાબ આપ્યો કે તે વિશે મેં સાંભળ્યું છે. (૨) પ૦ ? ઉઠ હં, આગળ ચલાવે. (૩) પ્રવે--આપે પુસ્તક વાંચ્યાં છે. ઉ–ના. (૪) પ્ર.આપની પાસે આ પુસ્તકે મૂકી જઉ છું. અવકાશે જેઈ જશે; ઉ૦–વાંચ વાને અવકાશ નથી તેમ જેવાં પણ નથી. આવાં પુસ્તક પ્રગટ પણ થવા ન જોઈએ. (૫) આપે પુસ્તક વાંચ્યા નથી, જેમાં નથી તે આ અભિપ્રાય શા ઉપરથી બાંધો છે? ઉ–તે વિશે બીજાઓ પાસેથી ખૂબ સાંભળ્યું છે એટલે હવે જેવાં જ નથી. આ પ્રમાણે જ્યાં પૂર્વબદ્ધ વિચારેનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું હોય ત્યાં બીજો ઉપાય ક્યાં રહ્યો? વિવેકપૂર્વક સલામ કરી છૂટે પડયો. આ પ્રમાણે પુસ્તક માંહેલી હકીકતની વિરૂદ્ધતાની સ્થિતિ જ્યાં સુધી જાણવામાં આવી ત્યાં સુધી વર્ણવી છે. ત્યારે બે સ્થાને વળી જુદા જ સ્વરૂપે તે નિહાળાઈ છે. (એક) કાશીથી પ્રગટ થતી નાગરી પ્રચારણી સભાની પ્રત્રિકા ભા. ૧૬ અંક ૧. વૈશાખ ૧૯૮૧ના અંકમાં લગભગ ૬૫ પૃષ્ઠોને ઉજ્જૈનના શ્રી. પં સૂર્યનારાયણ વ્યાસે પોતાના નામે “પદગ્રુત મહારાજા અશોક અથવા સંપતિના શિલાલેખ” વાળો અમારે આખીય લેખ ઉતાર્યો છે. પત્રકારે અથવા લેખક મહાશયે આવા પ્રસંગે મૂળ લેખક પ્રત્યે જે સોજન્યત્રણ બતાવવું જોઈએ તે બતાવ્યું નથી. અલબત કયાંક ક્યાંક (ચાર-પાંચ સ્થાને) અમારું નામ લેવાઈ ગયું છે * તેમની માન્યતા એમ છે કે (જુઓ તેમનું પુસ્તક, મથુરાને સિંહ જ પૃ. ૧૯ પંકિત ૨૩) વાસ્તવમાં સિંહબ્રજની પ્રતિષ્ઠા વખતે નહપાની હસ્તી જ હતી નહીં, તે સો વર્ષ પછી થયો છે. કોઈ વિદ્વાન તેનો ઉલ્લેખ કરતો નથી. (તે પછી જ. બ. ઍ. ર. એ. સે ના લખાણનો અર્થ શું?) આવી તો કેટલીયે અજ્ઞાન પૂર્ણ ટીકાઓ તેમણે કરી દીધી છે. પરંતુ તે અહીં અસ્થાને કહેવાય એટલે જણાવીશું નહીં, Page #18 -------------------------------------------------------------------------- ________________ પરંતુ આવા કિસ્સામાં જે સ્થાને મૂળ લેખકનું નામ ધાવું રહે તે પ્રમાણે તે મૂકાયું નથી જ, આ બાબતમાં પત્રકાર સાથે વ્યવહાર થતાં કાંઈક સંતોષકારક ખુલાસો મળી ગયા છે. (બીજો) પુના શહેરથી પ્રગટ થતા “ચિત્રમય જગત ૧૩૫ ડીસેંબરના અંકમાં શ્રીયુત રસીકલાલ દાદરે સમ્રાટ ચંદ્રગુપ્ત અને પં. ચાણકય સંબંધી દશેક કલમનું લખાણ અમારા “પ્રાચીન ભારતવર્ષ” બીજા વિભાગમાંથી ઉતાર્યું છે. તેમાં પણ શિષ્ટાચાર સચવાયા નથી પરંતુ ઉપરના લેખમાં છૂટું છવાયું બેએક વખત નામ લેવાઈ ગયું છે. આ બાબત પત્રકારને વિનંતિપત્રથી પૂછાવ્યું પણ હતું પરંતુ તેમણે તે ઉત્તર વાળવાનું કે પત્ર સ્વીકારનું પણ સૌજન્ય સુદ્ધાં દાખવ્યું નથી. ખેર, અમારે તે વિષયને વાંધો નથી; કેમકે વિદ્યાજ્ઞાન છે તે તે પ્રચાર માટે જ સાયલું છે એટલે મૂળ હેતુ સતે હોઇને અમારે તો તે બને પત્રો તથા ભાઈઓને તેટલે દરજજે ઉપકાર જ માન રહે છે. આટલું વિવેચન બહારથી આવેલ ટીકા પરત્વે થયું. હવે અમે અમારા તરફના વિચારો પણ થોડાક જણાવી દઈએ. પુ. ૩માં જંબુદ્વીપની સીમા અમે દેરી બતાવી છે. જોકે કેટલીક હકીકત પરત્વે અમારું કથન બંધબેસતું આવે પણ છે છતાં તેને સર્વથા સત્ય માની ન લેવા વિનંતિ પણ કરેલ છે એટલે અત્યારે તે વિશેષ ઉહાપોહ માટે એક વિકલ્પ રજુ કરાય છે એમ તેને સમજવું રહે છે. બીજું એક વકતવ્ય મોહનજાડેરો સંબંધી કરવું રહે છે. અમરેલીવાળા શ્રીયુત પ્રતાપરાય મહેતા આ બાબતમાં ખૂબ રસ લઈ રહ્યા છે. વ્યવહાર પ્રસંગે તેમનું અત્રે પધારવું થતાં રૂબરૂ મળવું થયું હતું. તેમની સાથેની ચર્ચાને સાર એ આવ્યું હતું કે તે સ્થળનાં કે આસપાસમાંથી મળી આવતાં સર્વ અવશે, માટી અને પત્થરનાં જ છે; ધાતુનું એક પણ ચિન્હ મળી આવ્યું નથી. એટલે ધાતુના યુગપૂર્વની જ તેની સંસ્કૃતિ માનવી રહે છે સિવાય કે અત્યારે પ્રવર્તી રહેલી માન્યતા જે ધાતુયુગની પૂર્વે માટી યુગ હતું તે ફેરવાઈ જવા પામે. તેમના કથન ઉપર વિશેષ વિચાર કરતાં એમ સૂચના કરવી રહે છે કે, મહાભારતનો સમય ત્યારે ક લેખો ? જે મહાભારતને સમય પ્રાચીન હોય, તે મહાભારતના સમયે ઉપરના નિયમ પ્રમાણે કઈ ધાતુનું હથિયાર જ ન હોઈ શકે, પરંતુ તેમ હોવાનું અત્યારે તો મનાતું જ નથી. એટલે તો મોહન ભાડેરેને જ પ્રાચીન કહેવું રહે અને એમ જે હોય તે મહાભારતમાં પણ મોહન ભાડેરે વિશે કંઈક પ્રકારને ઈશારે તે આવે જોઈએ જ? તેમ પણ બન્યું નથી, તે હવે તોડ શી રીતે કાઢી શકાય? એટલે અમારી તરફથી ફરી ફરીને જણાવવાનું કે, આખુંયે પુસ્તક તદ્દન નવીન વિગતેથી તથા વિધાનથી ભરપુર છે, તેમજ જ્યાં જ્યાં બન્યું ત્યાં ત્યાં આધારે ટાંકી બતાવ્યા છે. બનવા જોગ છે કે અમને પુસ્તક પ્રસિદ્ધને મહાવરે નહીં હોવાને લીધે વિગતે દર્શન પદ્ધતિસર નહીં થયું હોય. બાકી ઇતિહાસના આલેખનમાં જે શુદ્ધ દષ્ટિથી કામ લેવું જોઈએ તે (જુઓ પુ. ૨ મુખપૃષ્ઠને ક તથા પુ. રની પ્રસ્તાવ પૃ૦ ૧૩) યથાશક્તિ નજર રાખીને જ રજુ કરી છે. માથે આવી પડતા આક્ષેપ પણ નજર બહાર ન જવા દેતાં Page #19 -------------------------------------------------------------------------- ________________ તેના યથામતિ અગાઉથી ખુલાસા આપ્યા જ છે. છતાં જે કાંઈ દેવું જણાઈ આવે તે માટે અમે પિતાને જ જવાબદાર લેખીએ છીએ, તે માટે વાચકવર્ગની ક્ષમા યાચીએ છીએ. હવે આ ચેથા ભાગની પ્રસ્તાવના ઉપર આવીએ. (મા) પ્રસ્તાવના આખા પુસ્તકના ચાર ભાગને બદલે હવે પાંચ ભાગ કરવા પડયા છે તથા કરવા ધારેલા અગીયાર ખંડમાંથી પ્રથમના છ ખંડનું વૃત્તાંત, પ્રગટ થયેલ ત્રણ ભાગમાં અપાઈ ગયું છે. ત્યાં સુધીની સ્થિતિ સર્વની જાણમાં છે. એટલે બાકી રહેતા બે ભાગમાં સાતથી અગીયાર સુધીના પાંચ ખંડનું વર્ણન કરવું રહ્યું ગણાય. આ પાંચમાંથીયે સાતમા તથા આઠમા ખંડનું સ્થાન ફેરફાર થયા વિના કાયમ રાખ્યું છે. પરંતુ ચેદિવંશને નવમ, શતવહનવંશને દશમે અને કુશાન તથા ચઠાણુવંશની હકીકતને લગતા અગીઆરમો ખંડ, એમ જે ક્રમ ઠરાવ્યો હતો તેમાં ફેરફાર કરીને વર્ણનો સંબંધ અને સમયને લગતી સમજૂતી બરાબર સરળતાથી મગજમાં ઉતરી જાય તે હેતુથી, કુશાન-ચપ્પણવંશને નવમા ખંડે અને ચેદિવંશને દશમા ખંડે ગોઠવી, તેમને આ ચોથા ભાગમાં સમાવેશ કર્યો છે; જ્યારે શતવહન વંશને આખોયે અગિયારમો ખંડ સ્વતંત્ર રીતે પાંચમા ભાગને માટે બકાત રાખ્યો છે. એટલે આ ચોથા ભાગના પૂર્વાર્ધના વર્ણનમાં કેટલેક ઠેકાણે ચઠણ-કુશાન વંશ કે ચેદિવંશની વિગત જેવાના આધાર બતાવતાં પુસ્તક પાંચમામાં જુઓ એવું લખાઈ ગયેલું દેખાઈ આવે છે તે સુધારી લેવા વિનંતિ છે. ખંડ સાતમે– આખા ગર્દભીલ વંશનું વર્ણન અપાયું છે. તેના ત્રણ પરિચ્છેદ પાડયા છે. ખરી રીતે ગર્દભીલ વંશના બેજ પરિચ્છેદ કહેવાય, પરંતુ વચ્ચે સાત વર્ષ સુધી શક પ્રજાને અવંતી ઉપર અમલ થવા પામ્યું હતું એટલે તે પ્રજાના અધિકારનું વર્ણન એક પરિચ્છેદમાં આપી તેને આ ગર્દભીલવંશી રાજાઓના ખંડમાં જ સ્થાન આપવું પડયું છે. ત્રણે પરિચછેદમાં અત્યાર સુધી ભારતીય ઇતિહાસના પુસ્તકમાં ન જણયલી હકીકતોને જ મુખ્ય અંશે નિર્દેશ કરાવે છે. એટલે આખીયે વસ્તુ નવીન જ લાગે છે. - ખંડ આઠમો–સમયની કાળગણના–એટલે ભારતીય ઇતિહાસમાં કેટલા સંવત્સરો કયારે જણાયા છે, તેમની ઉત્પત્તિ, તેમને સ્થાપક કેણ, સ્થાપનાને સમય કયો તથા કયા કારણથી સ્થાપના કરવામાં આવી તે સર્વની સવિસ્તર નેંધ લીધી છે, તેમજ વિદ્વાનોનાં કથનોનાં અવતરણો ટાંકી ટાંકી, તેમાં રહેલું રહસ્ય, દાખલા દલીલ તથા ઉલટા સુલટા પ્રશ્નો ઉભા કરીને, એક પછી એક મુદ્દા લઈ સમજાવવા પ્રયત્ન કર્યો છે અને છેવટે પાકા નિર્ણય કરી બતાવ્યા છે. તેમજ ક્ષહરાટ સંવત, મહાવીર સંવત, ચઠણે સંવત આદિનાં નામ જે કદાપી નહીં સંભળાયલ, તે સંવત પણ શિલાલેખો, સિક્કાઓ તેમજ સરકારી દસ્તાવેજો સુદ્ધાતમાં પણ વપરાયા છે તે દષ્ટાંત સહિત સાબિત કરી બતાવ્યું છે. વિક્રમ સંવત એક વખત ગતિમાં આવ્યા બાદ કેટલાય વખત તેનું પાછું નામનિશાન જતું રહ્યું છે અને વળી અમુક સંજોગોમાં પુર્નજીવન પામે છે તેનું વર્ણન Page #20 -------------------------------------------------------------------------- ________________ આપ્યું છે, જે વળી એર નવીન જ વૃત્તાંત પુરું પાડે છે. તેમજ “શક સંવત” ને લગતા છે પ્રકારના અર્થ, તેમને આખેયે ઈતિહાસ, ઉત્પત્તિ, સ્થિતિ તથા વિકાસ તદ્દન નવીન પેજ સારાયે ઈતિહાસમાં દેખા દે છે. વળી આશ્ચર્યમાં ગરકાવ કરી દે તેવી અનેક વિગતે આ ખંડના બને પરિચ્છેદમાં ભરેલી છે. - ખંડ નવમો–કુશનવંશને લગતે છે. તેના ચાર પરિછેદ પાડયા છે, ત્રણમાં ખાસ કુશાન વંશનું જ વર્ણન છે. અને ચોથામાં તે વંશના ક્ષત્રપે, એટલે ચકઠણુવંશી પશ્ચિમ હિંદના ક્ષત્રપોનું ખ્યાન કર્યું છે. આમાં ચપ્પણ સંવત કેમ અને ક્યારે ઉભે થયે, ક્ષત્રપ મહાક્ષત્રના અધિકાર કેવા હોય છે; ચઠણને શક કહેવાય છે તે વ્યાજબી છે કે કેમ? નહપાણ અને ચષ્ઠણની જાતિ, સમય તથા અન્ય પ્રકારે જે ભિન્નતા છે તે બધું બહુ જ રસભર્યું વાંચન રજુ કરે છે તથા અદ્યાપિ પર્યત ચાલુ આવેલી માન્યતાને ઘણીયે રીતે ઉથલાવી નાંખતી નજરે પડે છે. કુશનવંશી રાજાના વર્ણન માટે ત્રણ પરિચ્છેદ કવા પડયા છે. પ્રથમ પરિચ્છેદે તેમનું ઉત્પત્તિસ્થાન, નામાવલી અને વંશાવળીની ચર્ચા ઉપાડી તે બધું યથોચિત, સ્પષ્ટાકારે ગોઠવી દીધું છે. તેમાં મુખ્ય ખૂબી બે ત્રણ બાબત વિશે તરી આવતી દેખાશે. અત્યાર સુધી એક કનિષ્ક થયાનું જણાયું છે; જ્યારે એ કનિષ્ક થયાનું પુરવાર થાય છે. તેમજ રાજા હવિકે જે જુક નામથી ઓળખાવી તેને અધિકાર હાથ લીધે હેવાનું શીખવાય છે તેને બદલે હવે રાજા વઝષ્ક નામની તદ્દન નવીન વ્યક્તિ દાખલ કરાઇ છે અને તેનું નામ જ જુષ્ક હતું જ્યારે હવિષ્ક તે કનિષ્ક બીજાની સગીર અવસ્થા દરમ્યાન રીજેટ તરીકેજ હતે; અને કનિષ્ક બીજે ગાદીએ આવતાં, તેણે પોતાના કાકા હવિષ્કને તેમની જીદગી સુધી કેટલાક વિશેષ અધિકાર આપી એક સ્વતંત્ર રાજકર્તા તરીકે પિતાના સામ્રાજ્યના અમુક ભાગ ઉપર હકુમતને ભોગવટે કરવા દીધો હતો. આ પ્રકારની ઘણી ઘણી નૂતન વિગતે શિલાલેખે આધારે શોધી કાઢી સાબિત કરી આપી છે. ઉપરાંત આઠ નવીન પ્રશ્નો ઉભા કરીને સર્વેનું વિગતવાર વર્ણન આપ્યું છે તથા ઐતિહાસિક બનાવની ગુંથણી કરી બતાવી છે. સૌથી આશ્ચર્યભર્યું એક તત્ત્વ તે એ છે કે, જે શક સંવતને પ્રારંભિક સમય અદ્યાપિ પર્યત ઈ. સ. ૭૮ ને મનાય છે તેની સાલ કયાંક આઘી જ નીકળી પડે છે. તે આખુંયે પ્રકરણ નવીનજ સ્વરૂપ ધારણ કરતું દેખાય છે અને નિશ્ચિતપણે ઠરાવી આપેલ આ નવીન સમય પ્રમાણે, હવે પછી બની રહેલી એતિહાસિક ઘટનાઓ, જેને સમજવામાં કેટલીય મુશ્કેલીઓ, ગૂંચવણે, શંકાઓ અને અનિશ્ચિતતાઓ ઉદભવતી આવી છે તે સર્વેનું સમાધાન કેવી સરળતાથી આવી જાય છે તે દષ્ટાંતપૂર્વક બતાવી અપાયું છે. એટલે તે ઠરાવી આપેલ નવીન સમયને કસેટીએ ચડાવી તેની સત્યતા પણ પુરવાર કરી આપી છે. દશમે ખંડ–ચેદિવંશને છે. તેણે પાંચ પરિચ્છેદ રોક્યા છે. પ્રથમ પરિછેકે પુસ્તક પહેલામાં જ્યાંથી ચેદિવંશને ઈતિહાસ છેડી દીધું છે ત્યાંથી માંડીને, હાથીગુંફામાં નિર્દિષ્ટ રાજા ક્ષેમરાજ ગાદીપતિ થયે ત્યાં સુધીનું અનુસંધાન જેડી બતાવ્યું Page #21 -------------------------------------------------------------------------- ________________ છે. તે બાદ તેના તથા તેના પુત્ર વૃદ્ધિરાજના રાજ અમલનો સંપૂર્ણ વૃત્તાંત આપે છે. બીજા પરિચછેદમાં ઈતિહાસકારોએ હાથીગુફામાં દર્શાવેલ મગધપતિ પુષ્યમિત્ર-બહસ્પતિમિત્રને જે પુષ્યમિત્ર ઠરાવ્યું છે અને તેમ કરી પુષ્યમિત્રને ખારવેલને સમકાલીન ઠરાવી આખા ઈતિહાસનું ચણતર ઘડી કાઢયું છે, તે સર્વ હકીકતની પોકળતા લગભગ વીસ જેટલી સંખ્યામાં Negative, Positive and Affirmative-નકારાત્મક, હકારાત્મક અને પૂરક પુરાવાઓ આપીને સિદ્ધ કરી આપી છે. એટલે કે ખારવેલને સમય પુષ્યમિત્ર શુંગવંશીના સમસમી તરીકે ઈ. સ. પૂ. ૧૮૦ની આસપાસને જે મનાય છે તેને બદલે તેની પણ પૂર્વે આશરે અઢીસદીને હોવાને તથા લેખમાં વપરાયેલ ૧૦૩નો આંક નથી મર્યસંવતને કે નથી નંદસંવતને, તે પણ સાબિત કરી આપ્યું છે. હાથીગુફાના લેખની સત્તરે પંક્તિઓના અનુવાદમાં રહેલી બરાબર ત્રણ ડઝન જેટલી ગેરસમજૂતિઓને ઉકેલ કરી, તેની સત્યતાની ખાત્રી માટે તેજ લેખમાં વર્ણવેલી ઐતિહાસિક ઘટનાને કેવી રીતે સુમેળ સંધાતો દેખાય છે તે બતાવી આપ્યું છે, તેમજ રાજા ખારવેલના ધર્મ સંબંધી જે વિગતે દર્શાવાઈ છે તેનું વિવેચન કરી કેટલીયે હકીકત ઉપર નવીન પ્રકાશ પાડશે છે. એટલે તે લેખ રાજકીય દષ્ટિએ ઘડાયો હોવાની જે માન્યતા છે તેના કરતાં ધામિક દૃષ્ટિએ કોતરાવાયો હોવાનું સ્પષ્ટ કરી આપ્યું છે. આ ઉપરથી શિલાલેખની લિપિના ઉકેલમાં કેટલે દરજે ભૂલ થઈ જાય છે તે હવે સ્પષ્ટ સમજાતું જાય છે, તેમજ ભૂતકાળના વિદ્વાને ભૂલ ખાય જ નહીં, તેઓ જે વદે છે અથવા વદયા છે તે સર્વદા જડબેસલાક જ રહેવું જોઈએ; ઈ. ઈ. પ્રકારનું માનસ હવે પલટે માંગે છે. તેમજ શિલાલેખ અને સિક્કાના પુરાવા ઉપર જ કેવળ આધાર ન રાખતાં તેને ગણિતશાસ્ત્રની રિતીએ પણ ચકાસી જેવા જોઈએ અને તે પછી જ તેને નિશ્ચયપૂર્વક સ્વીકારી લેવું રહે છે. ચોથા પરિચ્છેદે લેખમાં વપરાયેલ બે ત્રણ શબ્દ વિશેષ સ્પષ્ટીકરણ માંગતા હોવાથી તેનું વિવેચન કર્યું છે. તે શબ્દોમાં એક, પુસ્તકોદ્ધાર તથા દુષ્કાળને લગતે, બીજે મહાવિજય પ્રાસાદને લગતે અને ત્રીજે કલિંગજીની મૂર્તિને લગતે છે; પ્રસંગોપાત આ સ્થાનમાં આવી રહેલી જગન્નાથપુરીના વિશ્વમંદિર તથા તેમાં રહેલી શ્રીકૃષ્ણ, સુભદ્રા અને બળરામજીની ત્રિમૂતિઓનું વર્ણન આપી તે સંબંધીની પ્રચલિત માન્યતામાં પરિવર્તન કરવી પડે તેવી હકીકત દાખલા દલીલે પૂર્વક સમજાવાઈ છે; તથા મૂતિ અને મૂર્તિપૂજા, હિંદુ અને જૈન, એક કે ભિન્ન તે પ્રશ્ન ચર્યા છે. પંચમ પરિચછેદે ત્રિકલિંગનું સ્વરૂપ સમજાવી તેમાં કયા કયા દેશ ગણાતા તેને રસપૂર્વક ઈતિહાસ ઉપજાવી કાઢે છે. તથા હિંદી આકપેલેગોમાં પણ કેવી રીતે હિંદી સંસ્કૃતિનું સરણ થવા પામ્યું હતું તે સાબિત કરી બતાવ્યું છે, છેવટે ખારવેલનું સામાજીક જીવન ચીતરી બતાવી સમ્રાટ પ્રિયદર્શિનના જીવનની સાથે તુલનાત્મક વર્ણન કર્યું છે અને તેના મરણ બાદ જે બે રાજાઓ થયા છે તેના રાજયે બનેલા બનાવોનું વૃત્તાંત આપી ચેદિવંશની સમાપ્તિ કરી બતાવી છે. આ પ્રમાણે દશમાખંડના પાંચ પરિચછેદે પણ આગળના ખંડોની પેઠે ઘણી Page #22 --------------------------------------------------------------------------  Page #23 -------------------------------------------------------------------------- ________________ કાની સત્તા જામી પડી હતી તે પણ ખ્યાલ આપી દીધા છે; જેથી તે સમર્ચે ખની રહેલા સર્વ મનાવાની વિહંગષ્ટિએ તુરત સમજ આવી જાય. ચાર ખંડમાંના વર્ણવાયલા વશેાની નામાવલી ચાલુ રીત પ્રમાણે, પુસ્તક પુરૂ થતાં એકત્ર કરીને ઉતારી છે. જ્યારે તેમના સમકાલીનપણે કયા વંશના કયા ભૂપતિ હેતા તે જોવા માટેના વંશવૃક્ષના કાઠાઓ પુ. ૩માં અપાયા છે. એટલે ત્યાંથી નજર ફેરવી લેવા વિનંતિ છે. આ પ્રમાણે પુસ્તકની સમાપ્તિ થાય છે. પુસ્તકના લેખનમાં તથા ચિત્રો રજુ કરવામાં જે જે ગ્રંથકર્તા, લેખકે અથવા અન્ય વસ્તુઓના માલિકા વગેરેની મદદના ઉપયેાગ કરવા પડચા છે તે સર્વેના ઉપકાર માનવા રજા લઈએ છીએ. વિક્રમાર્ક ૧૯૯૪ અષાઢ શુકલ નવમી વાય } વિદ્યોપાસક ત્રિભુવનદાસ લહેરચંદ શાહ Page #24 -------------------------------------------------------------------------- ________________ (૬) પ્રકાશકોનું નિવેદન આ વખતે પણ આ ભાગનું પ્રકાશન ધાર્યા પ્રમાણે સમયાનુસાર કરી શકાયું નથી એટલે દરજજે ક્ષમા તો જરૂર માંગવી જ રહે છે, પરંતુ વાચકગણ જાણીને ખુશી થશે કે તેમાં અમારો પ્રમાદ કારણભૂત નથી. કેમકે આગળ જણાવ્યા પ્રમાણે હવે ઈંગ્રેજી આવૃતિ બહાર પાડવાનું હાથ ધરાયું છે અને તેને પ્રથમ ભાગ પ્રગટ પણ થઈ ચૂકયો છે. ગુજરાતી વિભાગે પુસ્તકના પાંચ ભાગ થયા છે, પરંતુ ઈંગ્રેજી વિભાગે વતુ તેને તેજ મુખ્યત્વે હોવા છતાં, કેટલાક જરૂરી ફેરફારો કરવાથી ચાર ભાગ થયા છે એટલે હવે તેના ત્રણ ભાગ પ્રગટ કરવા રહે છે. આ ઉપરાંત “સુવાસ” નામનું સર્વ સામાન્ય માસિક કાઢીને સાહિત્યની સેવામાં અમે ઝંપલાવ્યું છે. તેના ત્રણ અંક બહાર પણ પડી ચૂકયા છે. આ બે કારણને લઈને ગુજરાતી પુસ્તકને ત્રણેક મહિના અસુર થઈ છે. વાચકવર્ગને પ્રાર્થના કરીએ છીએ કે તેમના તરફથી સર્વ શકય સહકાર, સહાનુભૂતિ અને સહાય અમારા સાહસમાં તેમના તરફથી મળતી રહેશે. આખાચે પુસ્તકના હવે પાંચ ભાગ થયા છે એટલે ભલે અમને ખર્ચને બોજો વધે છે છતાં જે જે ગ્રાહકેએ પોતાનાં નામો નેંધાવી અમારા સાહસની કદર કરી છે તેમને તે ચાર ભાગની જે કિંમત રાખી હતી તેને તેજ કિંમતે એટલે રૂા. ૨૦) વીસમાં આપવાના છીએ, જે ફેરફાર કર્યો છે તે એટલે જ કે આગળમાં જાહેર કરી ગયા પ્રમાણે વધારાના ભાગની બંધાઈ અને પરચુરણ ખર્ચ મળી નામનો એક રૂપીઓ લેવાનું ઠરાવ્યું છે. એટલે કે પાંચે ભાગ તેમને રૂા. ૨૧) એકવીસમાં મળે છે એમ ગણવું. જ્યારે હવેથી નવા થનાર ગ્રાહક માટે પણ આડું અવળું કઈ ધારણ ન રાખતાં એક જ રીત ઠરાવી છે કે તેમને આ સેટ રૂા. ૨૨ા સાડીબાવીસે આપ; મતલબ કે જેમ ચાર ભાગ હતા ત્યારે છુટક કિંમત રૂા. ૨૫) હતી અને આખો સેટ લેનારને તે ઉપર ૨૦% કમીશનના કાપી આપી રૂા. ૨૦) લેતા હતા તેમ હવે પાંચ ભાગની છૂટક કિંમત રૂા. ૩૦) છે અને ઉપરના હિસાબે ૨૦% કાપી આપતાં રૂા. ૨૪) થાય તેને બદલે રરા માં આખો સેટ આપવાનું ઠરાવ્યું છે. અલબત એટલી સરત સાથે કે, તેઓએ પાંચમે ભાગ પ્રગટ થાય ત્યાં સુધીમાં નામ નેધાવી લેવું જોઈએ; ત્યારબાદ ધોરણ પ્રમાણે રૂા. ૨) ચાવીસ ગણવા રહેશે. આ સિવાય વિશેષ કાંઈ કહેવા પણું નથી. અંતમાં જે જે પુસ્તકને, સાધનને, -વ્યક્તિગત કે સંસ્થાઓની માલિકીના-કિંચિત યા મોટા પ્રમાણમાં આ પ્રકાશન પર ઉપયોગ કરાય છે તે સર્વેને અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ, એજ વિનંતિ. વડોદરા : રાવપુરા સેવકે ૧૯૪ અશાડ સુદ ૯ શશિકાન્સ એન્ડ કુ. ના નેહવાન Page #25 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર પરિચય નીચેના વર્ણનમાં પ્રથમને આંક ચિત્રની સંખ્યા સૂચક છે, બીજો આંક તે ચિત્રને લગતે અધિકાર કયા પાને આ પુસ્તકમાં ઉતાર્યો છે તે બતાવવા પૂરતો છે; સર્વ ચિત્રોને સંખ્યાના અનુકમ પ્રમાણે ગોઠવ્યાં છે. તેથી કયું ચિત્ર ક્યા પાને છે તે સહેલાઈથી શેધી કઢાય તેમ છે. કેઈ ચિત્ર તેની કોઈ વિશિષ્ટતાને અંગે આડું અવળું મૂકવું પડયું હોય કે એક કરતાં વિશેષવાર રજુ કરવું પડયું હોય તે - તે હકીકત તેને પરિચય આપતાં જણાવ્યું છે. આગળની પેઠે આ પુસ્તકમાં પણ ચિત્રોને ત્રણ વર્ગમાં ગોઠવવામાં આવ્યાં છે. (૧) સામાન્ય ચિત્રો (૨) પરિચ્છેદનાં મથાળાંનાં શુભચિત્રો (૩) અને - રાજ્ય વિસ્તાર બતાવતા તથા અન્ય પદેશિક નકશાઓ. પ્રથમ આપણે સામાન્ય ચિત્રોનું વર્ણન કરીશું. (ગ) સામાન્ય ચિત્ર આકૃતિ - વર્ણન નંબર પૃષ્ઠ કવર કલ્પવૃક્ષ અથવા કટપદ્રુમનું ચિત્ર છે; તેની હકીકત પુ. ૨ પૃ. ૨૮ માં સંપૂર્ણ જણાવી છે તે ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે. ૩૭૨ હિસ્ટરી ઓફ ઈન્ડીયન એન્ડ ઈરટર્ન આર્કટેકચર; મિ. જેમ્સ ૩૭૨ ફરગ્યુસન કૃત પુ. ૧ પૃ. ૨૨૩ અને પૃ. ૪૯ માંથી અનુક્રમે લીધાં છે. અને નિચે તેઓ સાહેબે “From a bas-relief at Amravati=અમરાવતીના કોતરકામ ઉપરથી” એવી નોંધ કરી છે. મતલબ કે આ બન્ને ચિત્રો અમરાવતી ટેપનાં અંશે છે. તેમનું વર્ણન છેક છેલ્લે હોવા છતાં મુખપૃષ્ઠ લેવાનું કારણ એ છે કે મંગલાચરણમાં ખાસ વિશિષ્ટતાસૂચક અને પૂજનીય વસ્તુ હોય તે રજુ કરવાનું દુરસ્ત ગણાય છે. આ બંને વસ્તુ તે બને મુદ્દા પૂરા પાડે છે. અમારી માન્યતા પ્રમાણેનું તેના ખાસ અધિકાર માટે વર્ણન પૃ. ૩૭૨ થી જેવા વિનંતિ છે. જ્યારે ફરગ્યુસન સાહેબનું અસલ પુસ્તક કે જેમાંથી અમે આ ચિત્રો લીધાં છે તેમણે બીજું વિશેષ વર્ણન છે કે આપ્યું નથી પરંતુ ચિત્રદર્શનના સ્થાન ઉપરથી તેમને હેતુ બદ્ધધર્મનાં પિરાણિક મારકે રજુ કરવાને જ માત્ર હેય એમ સમજાય છે, Page #26 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ વર્ણન નખર પૃષ્ઠ ૪ ૧ ૫ ૐ ७ રે **。。. ૧૫ ૨૮ ૩૧ ૫૯ ૨૩ પરિચ્છેદનું મથાળાચિત્ર છે. વિશેષ માટે સાતમા ખંડ પ્રથમ શેાલનચિત્રાના અધિકારનું વર્ણન જુએ. સાતમાખંડે દ્વિતીય પરિચ્છેદનું શાલચિત્ર છે. અધિકાર વધુ ન આઠમા ખંડના પ્રથમ પરિચ્છેદ-તેનું શેશભનચિત્ર છે. સમત્તુતિ માટે તેના અધિકાર-વણ ને જુએ. ૮૯ આઠમા ખંડના દ્વિતીય પરિચ્છેદનું શાભનચિત્ર છે; અધિકારવષ્ણુન તે ઠેકાણે અપાચુ છે. આ પુસ્તકની વનમર્યાદામાં નવ સવત્સરો વપરાયાનું અમારી નજરે પડયું છે. તેમાંના છ સંવત્સરોના પ્રવર્તકાના અથવા તેા જેનાં સ્મરણમાં પ્રવતવાનું મનાયું છે તેમના જે ચહેરા અમને લક્ષ્ય-પ્રાપ્ત થયા છે તે અત્ર રજુ કર્યાં છે. નં. ૧૦ ૧૧, ૧૨ અનુક્રમે બુદ્ધદેવ, મહાવીર અને ઇસુભગવાનના મુખારવિંદા છે જેમના પ્રાતઃ સ્મરણીય સંવતા તે તે ધર્માંના પ્રવર્તક ઉપરથી અનુક્રમે ઐાદ્ધ, મહાવીર અને ઈસવીના નામથી આપણને સર્વ રીતે જાણીતા થઈ ગયા છે. એટલે વિશેષ કાંઈ ન લખતાં માત્ર આટલેાજ ઉલ્લેખ કરવાની જરૂરિયાત દેખાય છે. માકી રહેલ ત્રણ, રાજકરતી સત્તાના મહેારાંચિત્રા છે. તેમનાં નામા-નહપાણ, કનિષ્ક પહેલા અને ચખ્ખણુ છે. પૃ. ૧૦૬ માં ક્ષહરાટસંવતના વતક તરીકે નહુપાણુના પિતા ભૂમકનું નામ લખ્યું છે પરંતુ ખરી રીતે તે ક્ષહરાટના સવતના પ્રવર્તક તેા નહપાણજ છે. કેમકે ભૂમકે નથી કાતરાજ્યેા કાઇ શિલાલેખ, કે નથી પડાળ્યે કાઈ સિક્કો; અલખત એટલું ખરૂં છે કે તેના રાજ્યકાળે કે જીવંત અવસ્થામાં તેના પુત્રે શિલાલેખામાં તે સંવતના ઉપયાગ કર્યાં છે જ. એટલે ઉપચેગ કરનાર ભલે નહપાણુ હતા પરંતુ ઉપયેાગ ભૂમકની હૈયાતીમાંજ તેમજ તેના રાજ્યકાળની આદિના સમયની ગણત્રીથીજ કરવામાં આવ્યે છે; તેથી સ્થાપક તરીકે ભ્રમકનું નામ અમે આપ્યું છે. પરંતુ તેની જાતિના અનેક રાજકર્તાઓએ ( મથુરાપતિ રાજીવુલ, સાડાયે, તક્ષિલાપતિ લીક અને પાતિકે ) તેને ઉપયાગમાં લીધેા હોવાથી ભૂમકનું નામ તે સ ંવતને ન આપતાં, તે સર્વની જ્ઞાતિ ઉપરથી હરાટ સંવત નામ આપ્યું છે. ૧૦૬ થી આગળ માટે શે।ભાનચિત્રમાં જુએ. ભિલ્સા પ્રદેશના નકશે છે, વિશેષ અધિકાર માટે નકશાના વર્ણનમાં જુએ. સાતમા ખંડના ત્રીજા પરિચ્છેદના શીરેાભાગનું શાલનચિત્ર છે. વિશેષ અધિકાર માટે પરિચ્છેદ ચિત્ર જુઓ. Page #27 -------------------------------------------------------------------------- ________________ કનિષ્ક પહેલાએ જે શક પ્રવર્તાવ્યો છે તેનું નામ અને કનિષ્ક સંવત ન લખતાં કુશાન સંવત પસંદ કર્યું છે. નિયમ પ્રમાણે તે પ્રવર્તકનું નામજ જેડવું જોઈતું હતું. વળી તેણે પણ પિતાના રાજ્યારંભથીજ તેની આદિ ગણી છે. એટલે આ બે કારણને લીધે કનિષ્ક સંવતના નામથી તે સંવતને ઓળખાવ, તે વધારે સકારણ કહેવાતાપરંતુ અમે કનિષ્કને બદલે જે કુશાન શબ્દને પસંદગી આપી છે તે ઈતિહાસનું આલેખન સરળ બનાવવા પુરતા આશયથીજ છે. કેમકે સર્વ ઈતિહાસકારોને કનિષ્ક કરતાં કુશાન શબ્દ વિશેષ પરિચિત છે; વળી કનિષ્ક શબ્દ જોડવાથી, તેને કુશાનવંશી હિંદી સત્તાને આદ્ય પ્રણેતા કદાચ લેખી જવામાં આવત. જ્યારે ખરી રીતે હિંદમાં સત્તાધારક રાજકર્તા તરીકે તે તે કનિષ્કનો પિતા, જેને વેમકડફસીઝ બીજા તરીકે ઓળખાવાય છે તેજ હતો. તેમજ પિતાના નામના ઉલેખમાં પુત્રને સમાવેશ પણ સહેજે થઈ જાય છે જ; વળી કુશાન શબ્દ તેમની સમસ્ત જાતિસૂચક છે તે પણ સમજી લેવાય છે તેમ તેમની રાજકીય અધિકારની મહત્તા પણ જળવાઈ રહેતી સમજાય છે. આવા ત્રિવિધ હેતુથી અમે કનિષ્ક સંવત ને બદલે “કુશાન સંવત” નામ આપ્યું છે. આ છેલ્લું મહેણું ચઠણનું છે. આણે સ્થાપેલ સંવતનું નામ ચકઠણ સંવતજ અમે પસંદ કર્યું છે. તેણે જે કે સંવતને ગતિમાં મૂકે છે, પરંતુ તેને પ્રારંભ કનિષ્ક પહેલાએ જેમ પોતાના રાજ્યની શરૂઆતથી ગો છે તેમ ન કરતાં, પોતાના પિતા દમેતિકે સત્તા અધિકાર ધારણ કર્યો–ભલે ક્ષત્રપ તરીકે, એક તાબેદાર જેવી સ્થિતિમાં હતો છતાં પિતાનું બહુમાન જાળવવા તેણે રાજસૂત્ર ધારણ કર્યું ત્યારથી કર્યો છે એટલે, “કુશાન સંવત” ઉપર જે ધોરણે આપણું પસંદગી ઉતારી છે તે નિયમે ચઠણની જાતિનું નામજ તેના સંવત સાથે જોડવું ગ્ય લાગત અથવા છેવટે, તેણે જેમ પોતાના પિતાના નામને આગળ આણી બતાવવા પ્રયત્ન કર્યો છે તેમ આપણે પણ તેનું અનુકરણ કરી “ દષમેતિક સંવત’નું નામ રાખી શકત. પરંતુ તે બન્ને સંજોગો પડતા મૂકવા પડયા છે. કેમકે જે જાતિ વિષયક નામ જોડયું હોત તે, ચષ્ઠણ પોતે કુશાન જાતિને જ નબીરે હતો એટલે કનિષ્કને વંશ અને ચઠણને વંશ એમ જે બે ભાત પડી જાય છે તે દેખાવમાં ન આવત; બીજું રાજકીય મહત્તા તે બન્નેની જૂદી છે તે ન સમજાત (જુઓ આ પુસ્તકે પૃ. ૨૦૫ માં સરખામણી); ઉપરાંત સૌથી પ્રબળ કારણ તે એ છે (કે, સંવત પ્રવર્તક તરીકે સાર્વભૌમ સત્તાના ભોગવટા જેવું પ્રખર Page #28 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ વર્ણન ૨૫ નબંર પૃષ્ઠ પરાક્રમ અને સત્તા ધારકતા જોઈએ તે ક્ષત્રપ દષમોતિકમાં હતી જ નહીં. એટલે આ કિસ્સામાં પણ આવાં ત્રિવિધ કારણથી “ચષ્ઠણ સંવત” નામ આપવાનું અમને વ્યાજબી લાગ્યું છે. ઉપરનાં છ ચિત્રોમાંના છેલ્લાં ત્રણ, અમે તે તે સંવતના પ્રવર્તકેના માલૂમ પડેલા સિક્કા ઉપરથી ઉભાં ક્યાં છે. વળી નીચે આકૃત્તિ નં ૨૯ ૩૧ માં જુઓ; જ્યારે પ્રથમના ત્રણ ધર્મ પ્રવર્તકે હઈ તેમની પ્રતિમા ઉપરથી નીપજાવી કાઢયાં છે. ૧૬ ૧૧૭ નવમ ખંડના પ્રથમ પરિચછેદનું મથાળાચિત્ર છે. હકીકત માટે શેભન ચિત્રમાં જુઓ. હૃણ સરદાર, કનિષ્ક પહેલ કુશાન, ક્ષહરાટ નહપાણ અને ચષ્ઠણે આ ( ૧૨ પ્રમાણે અનુક્રમ વાર તેમનાં ચિત્રો છે. પાસે પાસે રજુ કરવાનું કારણ { થી એ છે કે, સર્વ ઈતિહાસકારે તેમને શક છે તેવી જ ભળતી જાતિના ૧૨૪ નામ આપીને વર્ણન કયે ગયા છેજ્યારે ખરી રીતે તે જુદી જુદી જાતિના જ છે. તેઓના ચહેરા પણ કઈ કઈને મળતા નથી. આ પ્રમાણે ઉઘાડા ફેરફાર તેમના ચહેરા માત્રથી પણ જણાઈ આવે તેમ છે. મતલબ કે તેમની ભિન્નતા પુરવાર કરવાના હેતુથી આ પ્રમાણે કરવામાં આવ્યું છે. • હૃણુ પ્રજાને કઈ ચહેરે અમને મળેલ ન હોવાથી, તે પ્રજાની ખાસીયત છે (જુઓ પુ. ૩. પૃ. ૩૯૦ ટી. ૨૧ તથા આ પુસ્તકે પૃ. ૧૨૩ નું વર્ણન) જાણવામાં આવી છે તે ઉપરથી એક નિષ્ણાત કળાકાર પાસે ચીતરાવીને ઉતાર્યો છે. જ્યારે બાકીના ત્રણ તેમના સિક્કા ઉપરથી ઉભા કર્યા છે. (સિક્કાચિત્રનાં વર્ણન માટે રૂ. ૨ માં તેમના સિક્કા જુઓ) નં. ૧૯ અને ૨૦ની અરસપરસની સરખામણીના વર્ણન માટે પૃ. ૧૯૮ થી ૨૦૨ જુએ. ૨૧ ૧૩૭) કડફસીઝ પહેલાનું સિક્રાચિત્ર, કડફસીઝ બીજાની મૂતિ, તથા તેનું ૨૨ ૧૪૦ સિકકા ચિવ; એમ ત્રણ અનુકમવાર દેખાશે. કુશાનવંશી રાજાઓનું ૨૩ ૧૪૬ વર્ણન આલેખતા હેવાથી તેમનાં ચિત્રો બને તેટલાં મેળવીને બતા વવાને હેતુ છે. કફસીઝ બીજાની મૂર્તિ મળી આવી છે ખરી, પરંતુ માત્ર તે ધડરૂપે જ હોવાથી, ચહેરાને દેખાવ કે અન્ય ખૂબીઓ તેમાંથી નીકળી શકતી નથી. માત્ર તેમને પહેરવેશ કે હવે તથા રાજા તરીકે શું રાજચિન્હ ધારણ કરાતાં હતાં તેને ખ્યાલ મેળવી શકાય છે. એટલે ચહેરા જેવી વસ્તુનું જ્ઞાન લેવા માટે તેમના સિકકા-ચિત્રોથી જ Page #29 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ વર્ણન ૨૪ ૧૪૭ સંતોષ લેવે રહે છે. સિક્કાના વર્ણન માટે પુ. ૨ માં સિક્કાચિત્ર નં. ૮૭, ૮૮, જુઓ. નવમા મંડે દ્વિતીય પરિચ્છેદનું મથાળાચિત્ર છે. તે માટે તે વિષયે જુઓ. ૨૫ ૧૬૭) અનુક્રમે હવિષ્ક, કનિષ્ક બીજ અને વાસુદેવ પહેલે તે ત્રણેના સિક્કા ૨૬ ૧૭૩ ચિત્રો છે. પ્રત્યેકના વર્ણન માટે પુ. ૨ માં તેમના સિકકા વર્ણન જુઓ. ૨૭ ૧૭૭) તેઓ રાજકર્તા થયેલ હોવાથી તેમના ચહેરા રજુ કરવાને જ માત્ર હેતુ છે, ઉપરાંત વિશેષ વર્ણન તેમના જીવનચરિત્રે જોઈ લેવું. વાસુદેવે પિતાને કુળધર્મ પલટયે હતું તે તેના સિકકાચિવ (અવળી બાજુનું જુઓ) થી સ્પષ્ટ તરી આવે છે. ૨૮ ૧૮૨ નવમાખંડે તૃતીય પરિછેદનું મથાળાચિત્ર છે. તેની હકીકતમાં જુઓ. ૨૯ ૧૯૭) ન. ૨૯ કનિષ્ક બીજાની મૂતિ-કેવળ ધડજ છેઃ ચષ્ઠણનું સિક્કા ૩૦ ૧૯૮ ચિત્ર નં. ૩૦ માં છે જ્યારે નં. ૩૧ ચઠણનું ધડ છે. કનિષ્કની સાથે ઉભી ૩૧ ૧૯૮) રાખેલ ચષ્ઠણની મૂતિ જે માટ ગામેથી મળી આવી હતી તે અત્રે રજુ કરી છે. બન્નેને ચહેરે રજુ કરી હતી, પરંતુ બન્નેની મૂતિનાં કેવળ ધડ જ મળી આવ્યાં છે, એટલે આકૃતિ નં. ૨૨ માં જણાવ્યા પ્રમાણે પોષાકને તથા રાજદ્વારી ચિહ્નો ધારણ કરવાની પદ્ધતિને જ ચિતાર મળી શકે છે. ખૂબી એ લેવાની છે કે આ પ્રજાને લગતી રાજાઓમાંની જેટલી મૂતિઓ પ્રાપ્ત થઈ છે તે સર્વે (વેમ-કડફસીઝ આકૃતિ નં ૨૨. કનિષ્ક બીજે આકૃતિ નં. ૨૯; અદ્યાપિ પર્યત એવું જાણવામાં આવ્યું નથી-કહે કે નિશ્ચિત પણે સાબિત કરાયું નથી–કે બે કનિષ્ક થયા છે એટલે વિદ્વાનેએ આને સામાન્ય રીતે કનિષ્કની મૂતિ તરીકે જ ઓળખાવી છે. જ્યારે હવે આપણે પુરવાર કરી બતાવ્યું છે કે કનિષ્ક નામના બે રાજાઓ થયા છે. તેમાંયે આ મૂર્તિ કનિષ્ક બીજાની જ હેવા સંભવ છે તેથી આપણે તેની સાથે તે વિશેષણ જોડયું છે) તથા ચપ્પણુ આકૃતિ નં. ૩૧; એમ ત્રણ જ મૂતિ સાંપડી છે. અને તે ત્રણે ઉપરથી માથાં ઉડી ગયાં હોય એવી સ્થિતિમાં જ મળી આવેલ છે. એટલે જેમ આપણે પુ. ૧ના મુખચિત્ર, સરસ્વતી દેવીના ધડ ઉપર તે તે સમયની અન્ય દેવીના મુખચિત્ર ઉપરથી એક ચહેરે ચીતરી કઢાવી તેના ઉપર બેસતે કરી, અખંડ ચિત્ર બનાવી કાઢયું છે તેમ આ રાજા વેમ અને કનિષ્ક બીજાના સિક્કાચિત્ર ઉપરથી તેમના ચહેરા Page #30 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ વર્ણન નંબર પૃષ્ઠ ૩૨ ૨૦૦ ૩૩ ૨૨૭ ૩૪ ૨૫૨ ૩૫ ૨૭૫ ३६ ૨૭૫ २७ કોઈ સારા કળાકાર પાસે ચિતરાવી તે ધડ ઉપર ગેાઠવી દઈ રનું કરવાના હતા પરંતુ તે વસ્તુ લક્ષ્ય ન હાવાથી તેમની સંપૂર્ણ ચહેરા સાથેની મૂર્તિએ ઉપાવી કઢાય તેમ નથી; જેથી અત્યારે તે આવાં ધડથી જ સંતેષ ધરવા રહે છે. ગ્રહણના પાત્ર રૂદ્રદામનનું સિક્કાચિત્ર છે. તેનું વર્ણન અત્યાર સુધી બહાર પડી ગયેલ ત્રણમાંથી એકકે પુસ્તકમાં કરવામાં આવ્યું નથી. કેમકે અત્યાર સુધી ચણુના વંશના કાઇ સત્તાધીશના રાજ્યાધિકાર આળેખવા જ ધાર્યા નહાતા; જે ગેાઠવણ કરી રાખી હતી તે એટલા જ પુરતી કે ચણુ સંવતને સમય નક્કીપણે પ્રથમ સાષિત કરી બતાવવા અને પછી તેના સમર્થનમાં અનેક ઐતિહાસિક ઘટનાઆના મેળ જામી જતા સિદ્ધ કરી આપવા (જુએ પૃ. ૨૨૦ થી ૨૨૩ સુધી વર્ણવાયલા આઠ મુદ્દાઓ); હવે એક પગલું આગળ ભરવા વિચાર થઇ આવવાથી તેમનાં જીવનચરિત્ર દાખલ કરવામાં આવ્યાં છે. પરંતુ નવી આવૃત્તિ કરવાને સમય આવશે તે તેમાં સિક્કા ચિત્રના વર્ણનને રીતસર સ્થાન આપવામાં આવશે. બાકી અત્યારે તે સિક્કાચિત્ર નજરે જોઇને જ તથા તે સર્વ રીતે ચણુના સિક્કાને મળતું આવે છે એટલું જાણીને જ, અટકી જવું રહે છે, ઉપરમાં નવખંડ સુધી લગતાં ચિત્રોને સમાવેશ થઇ જાય છે. હવે દશમાખંડના પ્રારંભ થાય છે. તેમાં હાથીણુંફ અને રાજા ખારવેલનું વન આવે છે. જેમ તેમાંની અનેક ગેરસમજૂતિ દૂર કરવાને વિસ્તાર પૂર્વક વિવેચન કરવાની જરૂર પડી છે તેમ તે કથનને સાખિત કરનારાં અનેક પ્રકારનાં પ્રાચીન શિલ્પ-દસ્યે પણ રજી કરવાની આવશ્યકતા દેખાય છે જ. એટલે તેમાં કેટલાંક આ રાજા ખારવેલના ચેદિ વંશના સમય સિવાયનાં ચિત્રો પણ દેખાશે એટલું જણાવી દઈ એ. દશમ ખડે પ્રથમ પરિચ્છેદ્ય દશમ ખંડે દ્વિતીય પરિચ્છેદ દશમ ખંડે તૃતીય પરિચ્છેદ આ ત્રણે મથાળાચિત્રનાં વણુન માટે પરિચ્છેદ્ય ચિત્રની હકીકત જુઓ. હાથીણુંક્ાનું ચિત્ર છે. જે વસ્તુને લીધે આ ગુફ્ાનું નામ પડી ગયું છે અને જેને ગુફાના પ્રવેશદ્વારે જ ખડકમાંથી કાતરી કાઢી ઉભે કરી બતાવવામાં આવ્યેા છે તે હાથી પણ સાફ્ દેખાડવામાં આવ્યે છે. તેમાં કળાની દૃષ્ટિએ ખાસ કાંઇ નોંધવા જેવું નથી પરંતુ તે જમાનામાં પશુ આવડા મેાટા કદનાં પ્રાણી, આવી માદ્રી ગજાવર ખડકામાંથી Page #31 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ વર્ણન નંબર પૃષ્ઠ જરાપણ ખેડખાપણ વિના સુડોળ કેરી કાઢનાર કારીગરે પણ અસ્તિત્વ ધરાવતા હતા એટલું તે આ ઉપરથી તુરત સમજી શકાય છે જ. આ હાથી કણે કેતરાવ્યા છે તથા ત્યાં ઉભું કરવાને હેતુ શું છે તે માટે પુ. ૨, પૃ. ૩૬૩-૪ માં ધલી-જાગુડાના લેખનું વર્ણન જુઓ. વળી ગુફાની અંદરના લેખ માટે આ પુસ્તકે રાજા ખારવેલના વૃત્તાતે હકીકત લખાઈ ગઈ છે. આ હાથી સમ્રાટ પ્રિયદર્શિનના ઘેલી શિલાલેખના મથાળે ઉભે કરાયેલ છે. ૩૭ ૩૧૬ મહાવિજય પ્રાસાદ, અમરાવતી સ્તુપ. આને લગતું સંપૂર્ણ વર્ણન આ પુસ્તકે અપાયું છે. અત્રે તે માત્ર એટલું જ જણાવવું રહે છે કે આ અમરાવતી સ્તુપ વાળે આખોય ધનકટક પ્રદેશ ઈસવીસનની પૂર્વે બે ત્રણ સદી સુધી જૈન ધર્મનુયાયીઓથી ભરચક વસીયલો હતો એટલે જે જે પુરાતત્ત્વનાં અવશે તે સમયનાં ત્યાંથી મળી આવે છે, તે સર્વે બદ્ધધર્મનાં નહીં પણ જૈનધર્મનાં જ સંભવી શકે છે. ૩૮ ૩૬૯ો અનકમે પાર્શ્વનાથ અને ચૌમુખની પ્રતિમાઓ છે. આ બન્ને મૂર્તિઓ ૩૯ જૈનની છે. નં ૩૭ વાળા ધનકટક પ્રદેશમાંથી જ તે પણ ખોદી કાઢવામાં આવી છે. વળી નં. ૩૭ ના જે એક સ્તૂપ ઇ. સ. ૧૯૨૯માં ત્યાંથી મળી આવ્યું છે એમ મદ્રાસ ગવરમેંટ કોમ્યુનીક તા-૩૦-૧૨-૨૯ થી જણાવવામાં આવ્યું છે. આથી આપણા દોરેલાં અનુમાનને વિશેષ પુષ્ટિ મળે છે. આને લગતું કેટલુંક વર્ણન પુ.૧,પૃ. ૧૫૩ માં આકૃતિ નં. ૨૦, ૨૧ના શીર્ષકમાં અપાયેલું છે. ૪૦ ૩૬૯ ચરણ પાદુકા | મુખ્ય પૃષ્ઠ ઉપરનાં આ બે ચિત્ર છે તેમનું ઐતિ-. અને ચરણપૂજા ! હાસિક રહસ્ય આ સ્થાને આવતું હોવાથી અત્રે ફરીને રજુ કરવામાં આવ્યાં છે. સંપૂર્ણ વિગતને નિર્દિષ્ટ પૃષ્ઠ ઉપર , લખેલ છે એટલે વિશેષ લખવાની જરૂર રહેતી નથી. ૪ર ૩૨૩ જગન્નાથપુરીમાં વિશ્વમંદિર તરીકે (જુઓ નીચેની આકૃતિ નં. ૪૫) જે ઓળખાઈ રહ્યું છે તેમાં પધરાવેલી ત્રિમૂર્તિની છબી છે. મંદિરની બાંધણી તથા બાહ્ય રચના નીચેની આકૃતિ નં. ૪૪માં દર્શાવેલ ભુવનેશ્વરના મંદિરને મળતાં આવે છે જ્યારે ભૂતિ છે તે ભિસાપવાળા પ્રદેશમાંથી મળી આવેલ ત્રિમૂર્તિ (જુઓ કનિંગહામ કૃત ધી ભિલ્યાટેપ્સ પુસ્તકે પ્લેઈટ નં. ૨૨નું ચિત્ર)ની આબેહુબ પ્રતિકૃતિ રૂપ છે. તેને સર્વ અધિકાર વિસ્તારથી આ પુસ્તકમાં વર્ણવાયા છે તે ત્યાંથી વાંચી લે. અત્રે તે સારરૂપ જણાવવાનું કે તે મંદિર વર્તમાનકાળે Page #32 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ વર્ણન નખર પૃષ્ઠ ૪૩ ३२७ ૪૪ ૪૫ ૪૬ ૩૨૫ ૩૨૯ ૩૩૪ ४७ ૩૭પ ૨૯ વૈદિક ધર્માંનું મનાય છે પરંતુ તેના પ્રાચીન ઇતિહાસમાં ઉતરતાં તે અન્યથા માલૂમ પડે છે. ત્રિરત્ન તરીકે જે ઓળખાવાય છે તે ચિન્હા રજી કર્યા છે. તેના અર્થ વિદ્વાનોએ માધમનાં પ્રતીકસમા The Buddha, the Law and the Order બુદ્ધદેવ, ચક્ર અને સંઘ; એમ કર્યા છે. પરંતુ તેમને કાતરાવનાર અન્ય મતાનુયાયી હાવાથી તે પ્રમાણે તેના અથ કરવા વાસ્તિવિક લેખાશે નહીં. ભુવનેશ્વર ગામમાં આવેલું ભુવનેશ્વર તરીકે ઓળખાતું મંદિર છે. બાહ્ય દેખાવમાં ઉપરના ન. ૪૧માં રજુ કરેલા ત્રિમૂર્તિ વાળા જગન્નનાથ પુરીમાંના વિશ્વમદિરને (આકૃતિ ન. ૪૫ જીએ) મળતું આવે છે; આ સ્થાન પાસે જ રાજા ખારવેલના લેખવાળી હાથીગુફા આવેલ છે. નં. ૪૧વાળી ત્રિમૂર્તિ જે મંદિરમાં પધરાવવામાં આવી છે અને જ્યાં દરેક વર્ષે, ઠરાવેલ અમુક દિવસે, ભરાતા મેળામાં સારાયે ભારતવર્ષમાંથી યાત્રિકા દર્શનાર્થે આવે છે તે વિશ્વમંદિરનું ચિત્ર છે. તેને ત્રણ મંડપ છે, તથા પ્રવેશદ્વારે સિંહ ગાઠવ્યા છે; જેના ચાગાનમાં યાત્રિકા ભેગા મળે છે તથા મહા પ્રસાદ વહેચવામાં આવે છે; જેને યાત્રિકા વિનાસંકોચે નાત જાતના ભેદ સિવાય આનપૂર્વક આાગીને પેાતાને પવિત્ર થયેલા--જીવતરને ધન્ય થયેલુંમાને છે. આ ચેાગાનમાં એક અરૂણસ્તંભ ઉભે કરેલા નજરે પડે છે. આ મંદિરની રચના, ત્રિમૂર્તિને ઇતિહાસ, તથા સ્તંભ ઉભા કરવાની પ્રથા તથા તેને લગતી અન્ય માહિતી વિશે ખૂબ વિસ્તારપૂર્વક વર્ણન આ પુસ્તકે અપાઈ ગયું છે તે વાંચી જવું ( સ્તંભ માટે વિશેષ અધિકાર નીચેની આ. નં. ૪૬ જીઆ ). અરૂણસ્તંભ : આકૃતિ ન. ૪૫ના પ્રાંગણમાં જે સ્તંભ ઉભા કરાચલ નજરે પડે છે તે અરૂણસ્તંભના નામે ઓળખાય છે. તેના જેવા સ્તંભે, દક્ષિણ હિંદમાં આવેલ મસ્તી નામે ઓળખાતાં જૈનમદિરાના ચેાકમાં પણ ઈ. સ.ની પાંચમી સદી આસપાસના સમયથી ઉભા કરાતા આવ્યા છે. તેને માનસ્તંભ કહેતા. તેમાંના એક (જીએ આકૃતિ ન. ૪૭) અત્રે સરખામણી કરવા હીસ્ટરી ઓફ ઇન્ડીઅન એન્ડ ઈસ્ટન આર્કીટેકચરમાંથી ઉતાર્યા છે. માનસ્તંભ : આકૃતિ નં. ૪૬ની સાથે વિગતવાર સરખામણી કરી શકાય તે માટે અત્ર દર્શાવ્યા છે. નં. ૪૬ તથા ન ૪૭ના ઢેખાતા ફેરફારનું વર્ણન રૃ, ૩૩૪માં આપવામાં આવ્યું છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ વર્ણન ૩૦. નંબે પૃષ્ઠ - ૩૧૪ દશમા ખંડે ચતુર્થ પરિચ્છેદનું મથાળા ચિવ છે. શોભન ચિત્ર જુઓ. ૪૯ ૩૪૪ દશમા ખડે પંચમ પરિચ્છેદનું મથાળાચિત્ર છે. શોભન ચિત્રે જુએ. ૫૦ ૩૪૫. - ત્રિકલિંગ દેશને નકશો આપ્યો છે. રાજા ખારવેલના રાજ્યા ધિકાર એટલે પ્રદેશ હતો અને જેને ત્રિકલિંગના નામે વિદ્વાનોએ ઓળખાવે છે તેને કાંઈક ખ્યાલ આપવા માટે ખાસ બનાવ્યા છે. વાસ્તવિકમાં તે રાજા ખારવેલને ત્રિકલિંગ આ નકશામાં દર્શાવેલ કૃષ્ણા નદીના તટ પાસેથી ન અટકતાં, વર્તમાનના ઠેઠ દક્ષિણે આવેલ મદુરા શહેર કે બકે તેથી પણ દૂર દક્ષિણ સુધી લંબાયેલ હતો. ( જુઓ આગળ ઉપરની આકૃતિ નં. ૬૩) ૫૧ ૩૬૨ રાજ ખાલના જીવનચરિત્રની અનેક ક્ષેત્રીય સરખામણી પ્રિય દશિનના તદ્દેશીય સ્થિતિ સાથે કરેલ હોવાથી, બન્નેનાં મહેરાં રજુ કરવા ઈચ્છા હતી. પરંતુ તેમાંના એકનું જ મહેસું મળી આવતું હોવાથી તે જ માત્ર રજુ કરીને કૃષ્કૃત્ય બન્યાને સતેષ ધર રહે છે. પર ૩૬૯ ] સંકિસાપીલર : તિરહુટપીલરઃ નહપાણપીલર અને ગૌતમીપુત્ર ૫૩ પીલર; એમ ચાર સ્તંભે અનુક્રમવાર દર્શાવ્યા છે. તેમનું વર્ણન છેવટના ૫૪ થા (ભાગે જોડેલ પરિશિષ્ટમાં વિસ્તૃતપણે આપવામાં આવ્યું છે. તે ત્યાંથી ૫૫ આગળ જોઈ લેવા વિનંતિ છે. ૫૬ થી ૬૩ આઠ નકશાઓ નવા બનાવીને જોડયા છે. તેના અધિકાર માટે નકશા ચિત્રની સમજૂતિ વાળી હકીકત જુઓ. થી ૬ ૨૮ (મા) નકશા વિશેની સમજૂતિ ભિસાને સ્તુપ પ્રદેશ બતાવ્યું છે. આનું કેટલુંક વર્ણન પુ. ૧ માં પૃ. ૧૮૮ ઉપર અપાઈ ગયું છે. (જુઓ પુ. ૧, પ્રસ્તાવના પૃ. ૪૬ ઉપર નકશે; આંક ૪નું વર્ણન). અત્ર વિશેષમાં એટલું જ જણાવવાનું કે તે સ્થાનમાં જૈન ધર્મના અંતિમ તીર્થકર શ્રી મહાવીરના જીવનને સ્પર્શતી અનેક ઘટનાઓ બની ગઈ છે તેથી તે સ્થાનને જૈનધર્મીઓ માટે એક તીર્થધામ છે એમ કહીએ તે પણ ચાલે. રાજા ગંધર્વસેન ગર્દભલે સરસ્વતી સાધ્વીને હેરાન કરવાથી આચાર્ય કાલિકસૂરિએ પારસકુળ (પશિઆમાં) જઈ શક પ્રજાને તેડી લાવી તેને શિક્ષા કરવા મન ઉપર લીધું હતું. તે શક પ્રજાએ સિંધ અને રાષ્ટ્રમાં થાણુ નાખી તેને કબજે કરી લીધા હતા. ચોમાસુ પૂરું થયે અવંતિ છે. પ૬ ૧૪ Page #34 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ થણન નખર પુ ૫૭ ૫૮ ૪૦ ૫૩ કા હતા. રાજા ગર્દભીલ કયાંય નાસી ગયા હતા. અંતિમ શકપતિએ, ગઢ ભીલ મદદ કરનાર અરિષ્ટક શાતકીની પાછળ પડતાં, નીઝામી રાજ્યના ફાઇક જંગલમાં પ્રાણ ગુમાવ્યા છે. આથી કરીને ઉત્તરહિંદમાં ઇન્ચાપાર્થીઅન શહેનશાહ અઝીઝ પહેલાનું, પશ્ચિમ હિંદમાં શકપતિઓનું અને દક્ષિણ-પૂર્વહિંદમાં શાતકરણીઓનું રાજ્ય સ્થાપિત થયાનું નજરે પડશે. નવાઈ જેવું એ છે કે અઝીઝ પહેલાને ગભીલ અવંતિપતિ ઉપર ફતેહ મેળવવાના મેક્કો થયા હાવા છતાં તેણે કાંઈજ હિલચાલ કરી નથી; જ્યારે હિંદુ મહારથી શક પ્રજાએ આવીને મધ્યમ તથા પશ્ચિમ હિંદના કણજો લઈ પ્રજાપીડનના કામાં અવધી કરી દીધી હતી. શકારિ વિક્રમાદિત્યના રાજ્યવિસ્તાર બતાવે છે. જ્યાં જ્યાં શક પ્રજાનું રાજ્ય હતું ત્યાં ત્યાં શકારના ધ્વજ ફરકવા માંડયેા છે એટલે વિસ્તારની દૃષ્ટિએ નં. ૫૬ના નકશાનીજ સ્થિતિ જળવાઇ રહે છે. જે ફેર થવા પામ્યા છે તે માત્ર લેાકમાનસ પરત્વેના જ છે. તે ભાગની પ્રજા, જે રાત્રીના ઉજાગરા જેવી સ્થિતિમાં તથા હથેળીમાં જીવ લઇને ફર્યા કરતી હતી. તે હવે શાંત મને અને સ્થિર ચિત્ત રહેતી હતી; કુદરતી ઉંઘના સમયે નિર્ભય થઈને સૂએ છે તથા ઉલ્લાસમાં જીવનગાળી પેાતાના તારણહારના સંવત ચલાવે છે. શકારિ વિક્રમાદ્વિત્યના પાત્ર અને પંજાબ તરફની દ་તકથામાં જાણીતા થયેલ વિક્રમચરિત્ર-ગ ભના રાજ્ય વિસ્તાર બતાવેલ છે. કાણુ જાણે તેના નશીબે હાય કે પાથિમન પ્રજાને નશીએ હાય; પરંતુ ઈન્ડા પાર્શીઅન શહેનશાહ ગેાંડાફ઼ારનેસને હિંદમાંથી ઉચાળા ભરવા પડેલ હાવાથી જે ભૂમિ ઉપર પથારા કરીને તે પડયા હતા તે સર્વે આ વિક્રમચરિત્રની હકુમતમાં આવી પડેલ દેખાય છે. દક્ષિણપતિ અ’પ્રવશીએ તે। ગભીલવંશના મિત્રો-શુભેચ્છકા અને સાચા સહાયકા હેાવાથી તેમના મુલક તેટલા ને તેટલા એક સદી સુધી નિર્ભય સ્થિતિ અનુભવતા, એમને એમ આબાદી ભેાગવી રહ્યો છે. ઉપરાંત નહપણુ ક્ષહરાટના સમયે તેના જમાઇ રૂષભદત્તે તેમને રાજગાદીના ત્યાગ કરવાની, જે ફરજ પાડી હતી તે કલંકને ભૂસી નાંખી, તેમણે પેાતાની રાજગાદી પાછી પઠણનગરે લાવી મૂકી હતી. એટલે કે સારાયે હિંદમાં હિંદુપ્રજા આ સમયે જેટલી સુખી અને આનંદી હતી તેવી આગળ પાછળના પચાસ પચાસ વર્ષ સુધી નહાતી જ, Page #35 -------------------------------------------------------------------------- ________________ Sc વર્ણન ઉર આકૃઝિર પૃષ્ઠ નેશ્વક ૧૫૦ ૬૦ ૧૭૫ ઉત્તર હિંદની પ્રજાએ અડધી સદી સુધી મુક્તિ મેળવી, પુનઃપરદેશી રાજકર્તાની ઝુંસરી અનિચ્છાએ સ્વીકારી લીધી દેખાય છે. તેમાં તેમને પશ્ચાતાપનું કારણ મળ્યું લાગતું નથી; કેમકે રાજા કનિષ્ક બડો સાહસિક, કડક મીજાજી તેમજ દઢ નિશ્ચયી હોઈ, તેના રાજ્ય અમલે હિંદી પ્રજા પૂર્વની પેઠે જ સુખી બની રહી છે. તેણે અવંતિને જ પ્રદેશ માત્ર રહેવા દઈ ગર્દભીલ વંશીઓના હાથમાંથી સર્વ મૂલક પડાવી લઈ તે ઉપર ક્ષત્રપ ષતિકના હાથમાં સત્તાસૂત્ર સંપ્યાં હતાં.તેજ પ્રમાણે પોતાના મિત્રો-ગર્દભીલ વંશીની નબળાઈને લાભ અંધપતિઓએ પણ શેડો લીધો છે. કહેવત છે કે ઉગતાને સર્વ કોઈ નમે અને આથમતાની અવગણના કરે; તે અનુસાર અંધ્રપતિઓએ સાર્વભૌમ સનાદર્શક, વિક્રમ સંવતને ત્યાગ કરી પિતાને શક સંવત પણ ચલાવવા માંડે છે. કનિષ્ક બીજે, તેના દાદા કનિષ્ક પહેલાના જે પરાક્રમી તે નહતે જ; પરંતુ શાંતિચાહક તથા એકદમ ઉદારવૃત્તિને હેવાથી રૈયતને તો નિર્ભયપણું જ બક્ષાયું હતું. સાથે સાથે પિતાના સરદાર ઉપર પણ રહેમીયત બતાવી, સ્વતંત્રતા અપીં હોવાથી, ક્ષત્રપ ચપ્પણ જે હવે મહાક્ષત્રપ બનવા પામ્યો હતો તેણે અવંતિના ગર્દભલેને હઠાવી કરી પિતે “રાજા” પદ ધારણ કરી લીધું હતું. તેમજ દક્ષિણા પથપતિઓનું ગુમાન તેડી નાંખવાને પણ વાર લગાડી નહોતી. એટલે સુધી કે તેમને પિતાના રાજનગર પૈઠણનો ત્યાગ કરી દક્ષિણમાં હઠી જવું પડયું હતું કે જે સમય બાદ તેઓ પાછું માથું ઉચકવા જ પામ્યા નથી. જેથી આખા હિંદમાં બેજ સત્તાની કડેધડે નજરે દેખાય છે. ઉત્તરમાં કુશાનની; અને મધ્ય, પશ્ચિમ તથા પૂર્વ હિંદના મોટા ભાગ ઉપર ચક્કણવંશીઓની. આ પ્રમાણેની સ્થિતિ રૂદ્રદાસનના સમયે પણ જળવાઈ રહી છે એટલે તેને માટે સ્વતંત્ર નકશે ચીતરી બતાવવાની આવશ્યકતા રહી નથી. પરંતુ કનિષ્ક બીજાનું મરણ થતાં તેને પુત્ર વાસુદેવ પહેલે મથુરા પતિ થયો કે પાછી સૈયત ઉપર પનોતી બેઠી છે. હિમાલયની તળેટીવાળા પ્રદેશમાંથી ગુપ્તવંશીઓ દોડી આવ્યા છે ને પગદંડ મેળવવા મથી રહ્યા છે. તથા પંજાબ કાશિમર કુશાનની સતામાંથી ખસી જઈને સ્વતંત્ર થઈ ગયા છે. બીજી બાજુ રૂદ્રદામનના મરણ બાદ તેના વંશજો, જે કે ઝળકયા તો નથી જ, છતાં એકદમ નિર્વીર્ય પણ નીવડ્યા નથી. એટલે પ્રજાને ૬૧ ૧૭૭ Page #36 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ વર્ણન નંબર પૃષ્ઠ ૩૩ ૬૨ ૨૪૩ - Nullaછું. હેરાનગતી જેવું પણ નહેતું. પરંતુ સર્વ દિવસે કે નિા સરખા જતા નથી. તે ઉક્તિ પ્રમાણે કુશનવંશીઓને નિર્મૂળ કરી નાખી ગુપ્તવંશીઓએ અવંતિને કારભાર હાથમાં લીધો છે; જ્યાં જ્યાં તેઓ ગયા છે ત્યાં ત્યાં ધર્મક્રાંતિ ઉપજાવી છે. પરંતુ તેમના કાંડે બળ હેવાથી શાંતિ સ્થાપતા ગયા છે. તેમને સમય આપણી ક્ષેત્રમર્યાદા બહાર જતો હેવાથી આપણા માટે તે અસ્પૃશ્ય રહ્યો છે. આ પ્રમાણે ઈ.સ.ના પ્રારંભ સુધી પહોંચી ગયા પછી વળી, ઈ.સ. પૂ. ની પાંચમી સદીમાં પ્રવર્તી રહેલ રાજ્યસ્થિતિનાં દર્શન કરવા ઉતરવું પડે છે. મગધપતિ નંદિવર્ધન-નંદ પહેલાને, પિતાના સરદાર-સ્વામી મુંદના સમયે અંધાધૂધી જે પ્રસરવા માંડી હતી તેને સબળ હાથે દાબી દેવાની ફરજ પડે છે. પરંતુ જેમ પિતે નંદવંશની સ્થાપના કરી છે તેમજ એક ચેદીવંશી ક્ષેમરાજ નામના સરદારે માથું ઉચકીને તેજ સમયે પિતાના વંશને ઉદ્ધાર કરી કલિંગપતિ તરીકે ઉદ્ઘેષણા કરી છે. નંદિવર્ધને લગામ હાથ કરી તે પહેલાં, જે કેટલેક મુલક ક્ષેમરાજે મગધની સત્તામાંથી ઝૂંટવી લીધું હતું તે પાછો મેળવવા તેણે કલિંગજિન મૂતિને બહાને મથામણ તે ઘણી કરી હતી પરંતુ ક્ષેમરાજ ભારે માથાને દેખાવાથી કેવળ મૂર્તિનું જ અપહરણ કરી, પિતાના નાકનું ટેરવું ઉંચું રાખી તેણે પોતાનું ધ્યાન ઉત્તર, પશ્ચિમ અને મધ્યહિંદમાં જ શાંતિ સ્થાપવા તરફ રેકી રાખવું પડયું હતું. એટલે પૂર્વ હિંદના કિનારાના મોટા ભાગ ઉપર તથા કલિંગ ઓરિસ્સાના પ્રાંતો ઉપર ક્ષેમરાજની સત્તા જામી પડી હતી, જેમાં તેના પુત્ર વૃદ્ધિરાજના સમયે વૃદ્ધિ થયા કરી હતી જ્યારે હિંદના બાકી રહેતા ભાગ ઉપર નંદિવર્ધન પહેલાનું એક છત્રી રાજ્ય તપી રહ્યું હતું. મગધપતિ નંદ પહેલે તથા બીજે; તે બેનું રાજ્ય શાંતિપૂર્વક ચાલ્યા બાદ, પાછું ત્યાં અંધેર વર્તવા માંડયું હતું. તે વખતે દક્ષિણ હિંદમાં વૃદ્ધિરાજના પુત્ર ખારવેલનું રાજ્ય સ્થાપિત થઈ ગયું હતું. તેણે પિતાના દાદા ક્ષેમરાજના સમયે હરાઈ ગયેલી કલિંગજીત મૂતિને પેલા નંદીવર્ધનના વંશજ આઠમા નંદ બહસ્પતિમિત્ર પાસેથી પાછી મેળવી હતી અને તેને પોતાના પગે નમાવી, સમ્રાટ ગણાતા મગધપતિનું પાણી ઉતારી નાખી પિતે ચક્રવતી ખારવેલ બની, કલિંગપતિને ડંકે વગડાવ્યો હતો. પછી તે દક્ષિણ હિંદમાં પણ ઠેઠ કન્યાકુમારી સુધી મુલકે જીતી, શાંતિ પ્રસરાવી ત્રિકલિંગાધિપતિ પણ બની બેઠે હતે. ૬૩. ૩૫૩ Page #37 -------------------------------------------------------------------------- ________________ ભૂમિતૃષ્ણાને પિતે તાબે ન થયો હોવાથી, પરંતુ ઉલટી તેને ગુલામ બનાવી દીધી હોવાથી, ઉત્તર હિંદમાં કેટલાક સમય ભલે ગેરવ્યવસ્થા જામી ગઈ હતી તેમજ પિતે સર્વ શક્તિમાન થયો હતો છતાં તે તરફ મીટ પણ માંડી નથી; એટલું જ નહીં, પરંતુ પિતાના હાથે જ જીતી લીધેલ, ચંદ્રવંશી, ચેલા, પલ્લવ અને પાંય રાજાઓને પણ, તેમને સ્વઅધિકારે પાછા સ્થાયી તેમના ઉપર પિતાની આણ બેસારી દીધી હતી. એટલે તે સમયે ઉત્તર હિંદમાં મગધપતિ નવમાનંદની અને દક્ષિણમાં ખારવેલ ત્રિકલિંગાધિપતિની, એમ બેજ મુખ્ય રાજસત્તા હતી. તેના સમય બાદ પાછું બન્ને ઠેકાણે પરિવર્તન થવા માંડ્યું છે અને સર્વ હિંદ ઉપર મોર્ય સમ્રાટ ચંદ્રગુપ્તનો શાસનકાળ તપતો હોવાને દિવસ હિંદી ઈતિહાસને નેંધ પડ છે. રાજા ખારવેલને શાસનકાળ, તેના રાજ્ય વિસ્તારની અગત્યતાના કરતાં હાથીગુંફાના લેખમાં વર્ણવાયલ કલિંગજીની મૂર્તિના ઈતિહાસ માટે વધારે પ્રખ્યાતીને પામે છે તથા ખાસ યાદગાર બની ગયો છે એટલી નોંધ જે ન લેવાય તે તેની ધામિક વલણને અન્યાય કર્યો કહેવાશે, () શોભન ચિની સમજાતિ સપ્તમ ખંડ પ્રથમ પરિચ્છેદ –જ્યારે અવદશા ઘેરાય છે ત્યારે મનુષ્યવૃત્તિઓ બહેર મારી જાય છે. સરસ્વતી જેવી સાધ્વીને રાજા ગદંભીલના માણસે બ૮ દાનતથી ઉપાડી જાય છે. કાલિકસૂરિ મૂંઝાઈને શિકોની મદદ લે છે. શકે કાલિકસૂરિની સૂચનાથી ગર્દભીલ જે ભૂકણ અવાજ કાઢી તેની મંત્રસિદ્ધિથી દુશ્મનને મારી શકતો તેનું મોઢું બંધ કરીને તેને હરાવે છે. છેવટે રાજા સલાહ માટે માંગણી કરે છે. દ્વિતીય પરિછેદ –રાજા ઉદાયને જૈનધર્મ અંગીકાર કરી પિતાની ગાદી પોતાના ભાણેજને આપી સાધુ જીવન લીધું. તેના ભાણેજે રાજ્યકર્તાને ન શોભે તે પ્રજા સાથે વર્તાવ સાથે. ઉદાયના સાધુ રાજ્યધાનીમાં સાધ કરવા આવેલા તેમને તેણે ખોરાકમાં ઝેર આપી મારી નાખવા પ્રયત્ન કર્યા. ગદંભીલને નાશ કરનાર શકે છેવટે પરદેશીઓ હતા તેઓ પ્રજા સાથે બહુ જ ક્રૂરતાથી વર્તતા. એટલે વિકમાદિત્યે તેમની સામે થઈને તેઓને નાશ કર્યો. શ્રીમહાવીરના સ્મરણ, દ્રવ્ય દીપકની ગોઠવણી કરવામાં આવી હતી. વતીય પરિચ્છેદ –વિક્રમાદિત્ય શાણે અને વિથાપ્રિય રાજવી હતા. તે પ્રજાના સુખ માટે ભયંકરમાં ભયંકર સ્થાનમાં ફરતો. ભલે ભયંકર ભૂતાવળો હેય કે કાળી રાત્રિ હોય. તેણે વેધશાળાની પણ સ્થાપના કરી હતી. Page #38 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ ખંડ પરિછેદ પહેલો –વિજયી રાજા વીરવિકમ ગાદીપતી છે. કાળના વહેણમાં મૂકાયેલી સંવત્સર દીપિકા વીરવિકમનું હજીય સ્મરણ કરાવે છે. મહાવીર સ્વામીના નિર્વાણ પછી શરૂ થયેલ સંવત, શરદઋતુમાં વિકસતા, શિશિરમાં કરમાતા કમળ પુષ્પ જેમ દેખા દે, અદૃષ્ય થાય તેમ ઈતિહાસમાં દેખાય છે. દ્વિતીય પરિચ્છેદ-સમ્રાટ પ્રિયદશિને ઘણું દેશ જીતી લઈને ત્યાં પિતાની સત્તા પ્રસારી હતી. ભૂતકાળની ગૂફા ઉજાળનાર દીપક જેવા ઘણય સંવતે એક સંવતમાં ભળી જઈ તિ પ્રગટાવી જાય છે અને પ્રજા તેને સમાને છે. નવમ ખંડ પ્રથમ પરિછેદ –પરદેશમાં રહેતી ડુંગરાળ પ્રજા અને હિંદમાં વસતી શાંતિ પ્રિય પ્રજા, બંને વચ્ચે ચાલુ વિખવાદ થયા જ કરતો હતો. તેઓ સ્વભાવે તેમજ ખાસી યતે દરેક બાબતે જુદા જ હતા. દ્વિતીય પરિચ્છેદ–રાજા કનિષ્ક પોતાના રાજ્યને ઠેઠ હિમાલયની ઉત્તર સુધી લઈ જાય છે. ચીનાઓની તલવાર તેને અસર નથી કરી શકતી. છેવટે વિજયી થયા છતાંએ તે કઈ અજાણ્યા સિનિકના હાથે મૃત્યુ પામે છે અને તે પણ પોતાની રાજધાનીથી દૂર. તૃતીય પરિચ્છેદ –ચષ્ઠણ અવંતિ જીતી લે છે ને રાજાનું બિરૂદ ધારણ કરે છે. મૂળ તેને મુલક તે મધ્ય એશિયાના ડુંગરે હતા જેની બંને બાજુએ સુસંસ્કૃત ફળદ્રુપ મુલક હતા. દશમ ખેડ પ્રથમ પરિચ્છેદ –વાંસના વનના છેદનથી છેદિ શબ્દ ચેદિમાં રૂપાંતર પામ્યું હોય એમ કહેવાય છે. રાજા કરકંડુ ભાગ્યના બળે રાજ્ય પામે છે, હાથણી જ તેના ભાગ્યને અંજલિ આપે છે. જૈનધર્મ પ્રજામાં પ્રચાર પામતે જાય છે. દ્વિતીય પરિછેદ –મગધપતિ નંદરાજાએ રાજા ખારવેલના વંશજેને પ્રિય એવી જન મૂતિનું હરણ કરેલું તેને પ્રયત્ન કરીને છેવટે મેળવે છે ને પિતે કૃતકૃત્ય થાય છે. તૃતીય પરિચ્છેદ–રાજા ખારવેલે કૃષ્ણ નદીની પાર આવેલ સાતકરણી રાજાને હરા ને પીછે પકડયો. દુષ્કાળથી પીડાતી પ્રજાને બચાવવા નંદ રાજાએ બંધાવેલ ગંગાની નહેરનો વિકાસ કરીને રાજા ખારવેલે ઠેઠ પોતાની રાજધાની સૂધી લાવી દીધી છે, Page #39 -------------------------------------------------------------------------- ________________ તર્થ પરિચ્છેદ –દુષ્કાળના વખતમાં પણ રાજા ખારવેલે પુસ્તકેદ્વારની પ્રવૃત્તિથી * લેકમાં જ્ઞાનનું મહત્વ વધારેલું. જે મૂતિ વિષે ખટરાગ થયા કરતું હતું તે જગન્નાથજીની મૂર્તિ હોવાનું મનાયું છે. ધર્મસ્થાપના માટે તેણે અમરાવતીમાં સ્તૂપ પણ બંધાવ્યું છે. પિચમ પરિચ્છેદ –વિષકન્યા વકગ્રીવને મળે તેવી ચાણક્ય ગોઠવણ કરે છે તેના હાથના સ્પર્શથી જ વક્રગ્રીવ મૃત્યુને શરણે થાય છે ને માર્યો વિજયી થઈને ઠેઠ લંકા સુધી કે ગજાવે છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ વિષય પૂર્ણાંક વિષય પૃષાંક સપ્તમ ખેડ શકારિ વિક્રમાદિત્યની વિચારણા ૬૫ પંદર વિક્રમાદિત્યનાં તારવણી તથા ચાલણ ૭૯ પ્રથમ પરિચ્છેદ ગર્દભીલ વંશ સંવત્સરની ગણત્રીમાંની કેટલીક વિટંબણું ૮૫ - દ્વિતીય પરિછેદ નામાવળી તથા વંશાવળી સમય-કાળગણના(ચાલુ) જાણવામાં આવેલી શોધીને સુધારેલી તુ (૫) માલવ સંવત વંશની ઉત્પત્તિ તથા કુળ કે શક સંવત-શબ્દના ભિન્ન ભિન્ન અર્થ (૧) રાજા ગંધર્વસેનનું જીવન વૃત્તાંત ૧૨ તેના સ્થાપક અને સમય વિશે જુદા જુદા સંવતની તુલના ૧૦૬ દ્વિતીય પરિરછેદ સંવત્સરાની ફેરબદલી કરવાની રીત ૧૦૯ ઈન્ટરેગનમ-અતર્કળ નવમ ખંડ શક પ્રજા-ખાસિયતે, ઈ. કશાન વંશ તેમના રાજાઓ તથા રાજમલ પ્રથમ પરિદ વિદિશા, ભિસા તથા ઉજેની વિશે નામાવળી તથા સમયાવળી ૧૨૦ પુષ્પપુર નગર વિશેની માહિતી હિંદ બહારના સત્તાધારી તરીકે તૃતીય પરિચ્છેદ કડફસીઝ પહેલે ૧૩૭ ગઈભીલ વશ (ચાલુ) કડફસીઝ બીજ; વેમ ૧૪૧ (૨) રાજા શંકુ અને શકારિ વિક્રમાદિત્ય ૩૨ દ્વિતીય પરિષદ તેના સંવત્સરની આદિની વિચારણા કનિષ્ક પહેલો ૧૪૮ વેધશાળા તથા સિક્કાને આરંભ તેની રાજનીતિ, ધર્મ તથા રાજ્યવિસ્તાર ૧૫ર તેનું રાજદ્વારી જીવન; વિધવિધ દૃષ્ટિએ ૪૨ વિચારવાયેગ્ય તારવી કાઢેલા આઠ મુદ્દાઓ ૧૫૯ (8) માધવાદિત્ય (૪) ધર્માદિત્ય અને આર્ય અનાર્યના ભેદની સમજૂતિ ૧૬૪ (૫) વિક્રમ ચરિત્ર (૨) વાસિષ્ક; વિષ્ક, જુષ્ક તેમના રાજ્યવિસ્તારને વિવાદ ૫૧ (૩) હવિષ્ક ૧૬૭ (૬ થી ૧૦) શેષ રાજાઓને ટૂંક હેવાલ ૫૪ તેના સમય વિશેની મુશ્કેલીઓની વિચારણું ૧૬૯ (૪) કનિષ્ક બીજે ૧૭૦ અષ્ટમ ખેડ (૫) વાસુદેવ પહેલે ૧૭૭ પ્રથમ પરિછેદ (૬ થી ૧૩) અન્ય આઠ રાજાઓ ૧૮૦ સમય-કાળગણના તૃતીય પરિચછેદ (૧) મહાવીર સંવત (૨) ક્ષહરાટ સંવત ચકણુશી ક્ષત્રિપ (૩) ચેદિ સંવત (૪) વિક્રમ સંવત ૬૨ તેમના શકની સમજૂતિ ૨ Page #41 -------------------------------------------------------------------------- ________________ જય ૧૯૮ પૃષક વિષય પુષ્ટક (૧) ધોતિક ૧૯૩ તેમાં થતી ગેરસમજૂતિઓને સમજાવેલ મર્મ ૨૭૯ (૨) ચ9ણ ૧૯૪ ચતુર્થ પરિચ્છેદ નહપાણુ તથા ચકણુની સરખામણી ક્ષત્ર૫, મહાક્ષત્રના અધિકાર વિશે ૨૦૨ રાજા ખારવેલ (ચાલુ); હાથીગુફાના લેખની ચર્ચા ૩૧૪ ચછણક અને કુશાનશકનો તફાવત ૨૦૫ દુષ્કાળનો પ્રસંગ અને પુસ્તકેદ્ધારને સંબંધ ૩૧૫ (૩) જયદામન (૪) રૂદ્રદામન २०७ મહાવિજ્યપ્રાસાદ વિશેની માહિતી ૩૧૬ સુદર્શન તળાવના અર્થ વિશે २०८ કલિંગજીને મૂર્તિને ઈતિહાસ અને તે ઉપર પ્રકાશ ૩૨૧ જૈન ધર્મનાં તીર્થસ્થળો વિશે કાંઈક સાત તીર્થધાર્મોની વ્યાખ્યા ૩૩૮ કેટલીક ચાલું આવતી ઘટનાઓ ૩૩૯ દશમ ખંડ ચેદિ વંશ પંચમ પરિચ્છેદ પ્રથમ પરિચ્છેદ રાજા ખારવેલ (ચાલુ) ચેદિ વંશની ઉત્પત્તિ તથા વિભાગો ૨૨૯ ત્રિકલિંગનું સ્વરૂપ ૩૪૫ (૧) ક્ષેમરાજ તેનું સામાજીક જીવન અને રાજ્યવિસ્તાર ૩૫૧ ૨૩૯ રાજ્યવિસ્તાર તથા રાજધાનીની ચર્ચા ૨૪૨ પ્રિયદર્શિન સાથેની તેની કરેલી તુલના ૩૬૧ (૨) વૃદ્ધિરાજ ૨૪૯ (૪) વક્રોવઃ પર્વતેશ્વર દ્વિતીય પરિષદ (૫) મલયકેતુઃ મકરધ્વજ ૩૬૫ (૩) રાજા ખારવેલ ભિખુરાજ: ધર્મરાજ પર પરિશિષ્ટ પુષ્યમિત્રના સમકાલીન પણ વિશેની ચર્ચા પુરાતત્ત્વનાં દશ્યો સંબંધી આપેલી સમજૂતિ ૩૬૯ લગભગ ૨૪ પુરાવાથી લીધેલ તપાસ ૨૫૩ વંશાવળી ૩૭૪ ખારવેલને નક્કી કરાયેલ સમય ૨૬૭ સમયાવળી ૩૭૭ તૃતીય પરિછેદ વિષય શોધવાની ચાવી રાજા ખારવેલ (ચાલુ) શુદ્ધિપત્રક હાથીગુંફાના લેખને અનુવાદ ૨૭૧ શું? અને કયાં ? ૩૬૭ Page #42 -------------------------------------------------------------------------- ________________ illlllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllHIllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllMilllllllllllllllllllllllll Agen૦૦૨a૦૦૦૦eeઈ ધ પૂee-૦૦09 %૦૦૦૮ 9 B8ooooooooooooooo Hiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii IRRA AHIRins with 009-૦૦૦૦૦૦૦૦88 @ ક સપ્તમ ખંડ «€000000a૦૦ •••• 69 con ૦૦૦૦૦ee~) B 000••e6oCWAD Page #43 -------------------------------------------------------------------------- ________________ ................................................................................................................................................ • *** -- સપ્તમ ખંડ પ્રથમ પરિચ્છેદ ગર્દભીલ વંશ નામાવળી, તથા સમયાળી (૧) રાજા ગંધર્વસેન દ્વિતીય પરિચ્છેદ ઈન્ટરેગમન, અંતર્કાળ શક પ્રજાનું રાજ્ય તૃતીય પરિચ્છેદ ગભીલ વંશ (ચાલુ) (૨) શકારિ વિક્રમાદિત્ય અંતર્ગત રાજા શકુ અને ભતૃહરી (૩) માધવાદિત્ય (૪) ધર્માદિત્ય અને (૫) વિક્રમ ચરિત્ર (૬ થી ૧૦) શેષ રાજાઓને ટૂંક હેવાલ .......................................... - genergreen ************ Page #44 -------------------------------------------------------------------------- ________________ તારક . જ — — કે , કરી છે જ 15*1 * * કર , GAL: પ્રથમ પરિચ્છેદ ગદંભીલ વંશ ટૂંક સાર–ગર્દભીલ વંશ નામ કેમ પડયું તેનું કારણ–તે વંશના સમય વિશે તથા તેના રાજાઓની સંખ્યાનું લિસ્ટ આપી તે વિશે, અન્ય વિદ્વાનનાં મંતવ્ય ટાંકી, તે ઉપર ચલાવેલી ચર્ચા અને બાંધી આપેલ નિર્ણય—અને છેવટે વિશેષ શુદ્ધ સ્વરૂપમાં રજુ કરેલી તેમની નામાવળી તથા વંશાવળી– તે બાદ આ વંશના સ્થાપક રાજા ગંધર્વસેનના કુળ વિશે ઉતારેલાં અવતરણ અને તે ઉપરથી દેરાતા નિર્ણયની કરેલી રજુઆત રાજા ગંધર્વસેનના જીવન ચરિત્રની આછી સમાલોચના–આમંત્રિત શહેનશાહી શક પ્રજાના હાથે તેનું હારી જવું તથા અંતે તેને કરે પડેલે અવંતિને ત્યાગ– ગર્દભી વિદ્યાના પ્રભાવનું આપેલું વર્ણન– Page #45 -------------------------------------------------------------------------- ________________ ગદલીલ વંશી રાજાનાં [ સપ્તમ ખંડ નહપાણનું મરણ ઇ. સ. પૂ. ૭૪ માં નીપજયું હોવાનું માને છે પણ તેમણે પોતાની માન્યતા છે હતું તેમજ તે અપુત્રીઓ હત; જેથી અવંતિની ગાદી હકીકત ઉપર રચી છે અને જે આપણે અક્ષરશઃ ઉપર તેને જમાઈ રૂષભદત્ત અહીં ટીપણમાં ઉતારી છે, તેમાં તો તેવું વિધાન નામ સમય બિરાજમાન થવાનો હતો. પણ કોઈ સ્પષ્ટપણે ઉચ્ચાર્યું જ નથી. તેમાં માત્ર એટલું જ તથા સંખ્યા તે સમયે તેની ઉમર ૮૦ જણાવાયું છે કે વિક્રમના રાજ્ય ૧૭ મા વર્ષે સંવત ઉપરની થઈ ગઈ હતી. તેમજ સરની સ્થાપના થઈ, અને તેથી ૧૫ વર્ષમાંથી તે તે બહ દર હતો એટલે અવંતિની ગાદી રાજા દર્પણ ૧૭ બાદ કરતાં ૧૩૫ વર્ષ જે વિક્રમ સંવતના રહ્યા ઉર્ફ ગંધર્વસેનના હાથમાં આવી પડી હતી. આ તે સમયે અમુક બનાવ બન્યો હતો. આમાં ૧૫ર ના ક્ષત્રિય રાજા બહુ પરાક્રમી હતો તથા તેણે ગર્દભી આંક સાથે તે વંશના અંતને કાંઈ સંબંધ છે કે કેમ નામની વિદ્યા સાધી હતી. તે ગર્દભ વિદ્યાનો મહિમા તે વિશે કાંઈ ઈસારો પણ નથી : બકે ઈતિહાસના એવો હતો કે, જ્યારે તેની સાધના કરે ત્યારે તેને જ્ઞાનથી આપણે એમ કહી શકીએ છીએ કે તે આખું સાધક પુરૂષ પિતાનું મહે ઉઘાડીને એક જાતનો કથન શક સંવતના સમય નિર્ણય માટેજ વદેલું છે. ગર્દભ–ખરના ભંકણ જેવો અવાજ કરે, અને તે એટલે તેમાં કહેવાની મતલબ એવી છે કે, વિક્રમ સૂર જેના જેને કાને પહોંચે તે સર્વ મરણને શરણ સંવતના ૧૩૫ વર્ષ ગયા બાદ શક સંવતની સ્થાપના થઈ જાય. વળી આ વિદ્યાની સાધના અમુક દિવસેજ થઈ હતી. બાકી તો વિક્રમ રાયે ૧૭ મા વર્ષેજ તે કરી શકે એવી પણ વિધિ હતી. આ ગર્દભી વિદ્યા વિક્રમ સંવતની સ્થાપના થઈ તે હકીકત પણ માન્ય તેને સાધ્ય હોવાથી તેનું ખરૂં નામ ઉપર પ્રમાણે નથી; વળી ૧૫ર ન આંક કયાંથી ઉભા કરાયા છે જે કે દર્પણ હતું છતાં, તેને કઈકે ગધરૂપ (ગદ્ધાના તે જે કે જણાવ્યું નથી છતાં ૧૩૫+૧૭ = એમ જેવું સ્વરૂપ છે જેનું તે) નામ પણ આપ્યું છે. તથા કરીને ૧૫ર જોડી કઢાયો હોય તે તે પણ માન્ય તેના વંશનું નામ ગભીલ વંશ પાડયું છે. એટલે આ નથી એમ આગળ ઉપર સમજાશે. આ કથનમાં વિશની સ્થાપના ઇ. સ. પૂ. ૭૪ મ. સ. ૪૫૩ માં ૧૫ર ન આંકની ઉત્પત્તિના મેળ માટે ભલે કશેયે થયાનું ગણી શકાશે. ઉદગાર મળતા નથી છતાં અન્ય ઘણે ઠેકાણે થી આ વંશના પ્રારંભ માટેના સમયનો નિર્ણય તે વસ્તુને સમર્થન કરતી હકીકતે તે મળે છે જ; કરવામાં જેમ ઘણાખરા સંમત છે તેમ તેના અંત અને તે ઉપરથી તે વંશની આખી ને આખી નામાવળી વિશેના સમય માટે નથી. એક પક્ષક તેને અંત તથા સમયાવળી ગોઠવી દીધેલ પણ નજરે પડે છે; ઇ. સ. ૭૮ માં ગણીને એકંદરે તે ૧૫ર વર્ષ ચાલ્યો છતાં કહેવું પડશે જ, કે જ્યાં સુધી તે આંકની (૧)નીચેની ટીકા નં. ૪૭, ૪૮ સરખાવો. વળી જુઓ એશિયાટિક રીસચીઝ પુ. ૯, પૃ. ૧૪૫ (૨) પ્રીસેસ જરનલ ૪, પૃ. ૬૮૮; જ, એ. સે. બે (૩) ના. પ્ર, પત્રિકા પુ. ૧૦ ભાગ ૪, પૃ. ૨૪:૫. ૪૯ ભાગ ૧:– सप्तदश वर्षे विक्रम राज्यानंत्तरं वत्सर प्रवृत्तिः । The father of Vikrama is called Ghosh कोऽर्थः । नभोव हन राज्यात् १७ वर्षे विक्रमादित्यस्य Raja or the king of thickets; which is an राज्यम् । राज्यानंतरं च तदैव वत्सर प्रवृत्तिः । ततो other name for Gandharup or Gaddharaj in દ્રિ પવારા રાત (૧૬૨) મધ્યાત્ ૧૭ વઘપુ નર્તપુ the west=વિક્રમના પિતાને ઘેષ રાજા અથવા ઝાડને શેષ પંચત્રિરાવિક રાત (૧૬) વિક્રમ મા વિષ્ટમ્ | રાજા કહેવાય છે, જેને પશ્ચિમમાં ગધરૂપ ઉર્ફે ગદ્દારાજ (૪) નીચેના સ્થાનેથી આ વંશના રાજાઓની આંક સંખ્યાને લગતી હકીક્ત મળે છે. પણ કઈમાં ૧૫૨ આંક વિશે Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ] નામ, સમય તથા સંખ્યા ' ભાણારી ઉત્પત્તિ નો જ પત્તો ન લાગે અથવા પ્રમાણિકપણે પડી જતાં જણાય છે; છતાં અત્યાર સુધી આપણે તે પુરવાર કરી ન બતાવાય, ત્યાં સુધી તે પાયા અનુભવ શીખવે છે કે, પ્રાચીન ગ્રંથકારોનાં કથનો તો ઉપર ઉભી કરાયેલી સર્વ હકીકત કાચીજ ગણવી વાસ્તવિકતામાં લગભગ સત્યજ છે. પરંતુ તેમની , રહે છે. તે પણ જે જે માહિતી ઉપલબ્ધ આલેખન પદ્ધતિમાં દૃષ્ટિકોણ જુદાં રખાયેલાં હોવાથી - થઈ છે થાય છે તેમાંથી જે કાંઈ નિશ્ચય ઉપર આપણને તે ભિન્ન દેખાઈને મુંઝવણમાં ઉતારી આવી શકાતું હોય તે તે પ્રયત્ન કરી નાંખતાં જણાયાં છે. એટલે તેમની ઉંડાણમાં ઉતરઅગત્યનો ગણાશે. વાની કાંઈક જરૂર જણાય છે. સર્વથી પ્રથમમાં મત્રય, વાયુ અને વિષ્ણુ (કેમ્બ્રીજ મેન્યુસ્કીટ) * કાંઈક પાયા રૂપ થઈ પડે તે માટે એક નામાવળી પુરાણોમાં ગદંભીલ વંશી રાજાની સંખ્યા સાત તેના સમય સાથે ઉતારીએ અને પછી તેના ઉપર હાયાનું જણાવાયું છે. જ્યારે ભાગવત પુરાણમાં વિચારણું તથા વિવેચન કરીએ તો કાંઈક માર્ગ દશની સંખ્યા કહી છે. આ બધાં કથન ભિન્ન નીકળી આવે પણ ખરો. મ. સં. થી મ. સં. ઈ. સ. પૂ. થી ઇ. સ. પૂ. વર્ષ. (૧) દર્પણ: ગધરૂપ; ગંધર્વસેન ૪૫૩ ૪૬૩ = ૭૪ (૨) ઇન્ટરેગનમ અથવા શકપ્રજાનું રાજ્ય ૪૬૩ ૪૭૦ = ૬૪ (૩) વિક્રમાદિત્ય-શકારિ ૫૩ ૦ = ૬ના (૪) વિક્રમચરિત્ર ધર્માદિત્ય ૫૩૦ ४४ (૫) ભાઈલ ૫૮૧ = (૬) નાઈલ્સ ૫૮૧ પ૯૫ = (૭) નાહડ પ૯૫ ૫૭૦ ૧૫૨ બહુ સ્પષ્ટતા નથી. પરંતુ પા.ક. માં કાંઈક વિશેષપણે હકીકત (૭) બુદ્ધિપ્રકાશ નામનું ગુxવસે. નું મુખપત્ર ૫.૭૬ છણાઈ છે તે આપણે આગળ ઉપર તપાસીશું. પૃ. ૯૦ માં ૭ વર્ષ લખ્યા છે. જ્યારે જૈન સંઘમાં (જુઓ (અ) પા, ક, પૃ. ૭૨. (બ) જ. બ. બ્ર. જે. એ. સે, પુ. ૯, પૃ.૧૪૭ થી ૧પ૭. પ્રાચીન ભારતવર્ષ પુ. ૧, પૃ. ૨૦૨. ટી. નં. ૩૩ માં કરેલું અવતરણ; ગાથા ત્રીજીને અંતભાગ) ચાર વર્ષ કહ્યાં (ક) ક. આ. રે. પ્રસ્તાવના પૃ. ૬૯. છે. પણ વસ્તુસ્થિતિ વિચારતાં બુ. પ્ર. નો અભિપ્રાય સુ(ડ) મેરૂતુંગ વિચારણિ પત્ર ૩ ને ઉતારો, જૈન રખ્ય મહેસવ અંકમાં પૃ. ૪૬ ટી. નં. ૩૧. સંગત દેખાય છે. તેથી તે પ્રમાણે અહીં મેં સાત વર્ષ (૫) જોકે સંખ્યા સાત લખી છેપણ તેમાં કૅતારેલી વિગ લેખ્યાં છે. [ અથવા જૈન ગ્રંથકારેનું એમ માનવું થયું તે બારીકાઈથી તપાસતાં તે સંખ્યા છ હોવાનું પણ ગણી હોય કે ગભીલે ગાદિ ત્યાગ કર્યો અને શકનું રાજ્ય પણ શકાય છે. જેમકે નીચેની ટીકામાં (ડ)નું અવતરણ વાંચી જ. મ. સં. ૪૬૩ માં થયું જુઓ આગળ શકરાજ્યની હકીકત) . (૬) ઉપરની ન. ૪ ટીકામાં (અ) (ક) જાઓ: જ્યારે છતાં ગભીલનું મરણ તે બાદ ત્રણ સાડાત્રણ વર્ષ થયું છે (ડ) માં આ પ્રમાણે લખ્યું છે. “વિકસ્ય રહ્યું છે તેથી શકાય તેટલું ઘટાડીને ચાર વર્ષ જ લખવાં જોઈએ. વર્ષાનિ, તતતપુત્રર્ચ વિમવારત્રાપુર નામનો ધમ- આ સ્થિતિ વિશેષ કારણભૂત લાગે છે. કેમકે જેમ પુરાણથથ રાત્રે ૪૦ વળ. તો માઢરાજ રાધે ઘઉં કરે એ સર્વ હકીકત સાચી લખી છે તેમ પરિશિષ્ટ કારે ૧૧ | તત્તઃ શ્રી નારૂ કયું વર્ષ ૧૪ . તતઃ શ્રી પણ સાચીજ લખી છે. માત્ર દષ્ટિકોણુ બધાંના ભિન્ન નાર રાચં ૧૦ વર્ણન ગાતા અને (બ)માં તારવણી હતા એટલું જ !. કરતાં છ રાજા થયાનું જણાય છે. (૮) જીઓ ઉપરની ટી. નં. ૬, Page #47 -------------------------------------------------------------------------- ________________ રાજાઓનાં નામ [ સપ્તમ ખંડ ઉપરમાં કરેલ વર્ણનથી જણાય છે કે ગર્દભીલ large kingdom. After some years વંશી રાજાઓની સંખ્યા જુદી જુદી ગણત્રીથી છ, leaving the reins of government to સાત અને દેશની કરવામાં આવી છે. તેમાં પ્રથમ his younger brother Bhartruhari the છ સંખ્યાનો વિચાર કરીએ. તે બે ત્રણ પ્રકારે noted poet, he himself went out in સંભવી શકે છે. એક પ્રકારઃ-ઉપરના લિસ્ટમાં સાત disguise to study India and the Indian આંક ભરી બતાવ્યા છે. પણ તેમાંને આંક . ૨. politics. Several years after, Bhartriતો શક રાજાઓનો છે, એટલે શુદ્ધ ગર્દભીલ વંશી તે hari disgusted with the world, through બાકીના છ જ રહે છેઃ બીજો પ્રકાર-ટીપણું ન. ૪ a family calamity, let Raj to his (બ) માં લખ્યા પ્રમાણે તેમજ ટી. નં. ૫ (ડ) માં ministers and passed into religious જણાવ્યા પ્રમાણે પણ છ થાય છેઃ છતાં આમાંની retirement. Flearing this, Vikrama કાઈ ગણત્રીથી મહત્ત્વનો ફેરફાર થતો ન હોવાથી hastened to his capital, organized a ઉપરનું લિસ્ટ, નામ અને સમય બન્નેની બાબતમાં powerful army, beat back the Scythians કાયમ જ રહે છેઃ and the l'arthians and made ample હવે સાત કે તેથી વધારેની સંખ્યા કેમ હોઈ conquests in North India=પ્રસંગ મળતાં, શકે તે તપાસીએ એક રીતે, તો લિસ્ટમાં સાતની ગંધર્વસેને૧૦ ઉજૈનીની ગાદી હાથ કરી. તેની પછી જ સંખ્યા બતાવી છે તે જ પ્રમાણે સાત બતાવી તેને યેષ્ઠ પુત્ર શકુ ગાદીએ બેઠા હતા. તેણે થોડા શકાય. બીજી રીતઃ લિસ્ટમાંના સાતમાંથી શક પ્રજાનું સમય રાજ કર્યું. તેટલામાં પોતાના ભાઈ વિક્રમને રાજ્ય-ઇન્ટરેગનમ-બાદ કરીએ અને તેને બદલે ભોગ થઈ પડયો. આ વિકમે કેટલીક જીત મેળવી ધી હિંદુ હીસ્ટરી”ના લેખકે જે જણાવ્યું છે કે ઠીક ઠીક મોટું સામ્રાજ્ય બનાવી દીધું. કેટલાંક વર્ષ “At some opportune tine Gandharvasen બાદ, પોતાના નાના ભાઈ અને પ્રખ્યાત કવિ seized the throne of Ujjain. He was ભતૃહરીને રાજની લગામ સોંપીને, ભારત દેશ તથા succeeded by his eldest son Sanku, તેની રાજદ્વારી ચર્ચા નિહાળવાને છૂપા વેશે તે who ruled for a short time and then નીકળી પડે. અને કેટલાંક વર્ષ વીત્યા બાદ કૌટુંબિક fell a victim to the ambition of his ઉપાધિને લીધે સંસારથી વિરકત બની તે ભરીએ brother Vikrama; who made some રાજકાજ પ્રધાનને સોંપી સન્યાસ લીધો. ૧૧ conquests and consolidated a prety આ ખબર વિક્રમને મળતાં, તે ઉતાવળે રાજનગરે - (૯) ધી હિંદુ હિસ્ટરી: કર્તા એ. કે. મજમુદારઃ કલકત્તા સેન, વિક્રમાદિત્ય, રાજા ભર્તુહરી (રાજા ગોપીચંદ) વિગેરેની ઈ. સ. ૧૯૨૦ (ઈ. સ. ૫. ૩૦૦૦ થી ઈ. સ. ૧૨૦૦ સુધી) વાતે (Folk-lore) લેકકથા તરીકે પશ્ચિમ હિંદમાં જ–અને તે પુસ્તકમાં પૃ. ૬૩૮ અને આગળ; તથા પૃ. ૬૪૯ અને મુખ્યત્વે કરીને ગુજરાત કાઠિયાવાડમાંજ-વધારે પ્રચલિત છે. આગળ જુઓ.. પરંતુ પૂર્વ હિંદમાં તેને અગત્યનું સ્થાન મળ્યું નહીં હોય. (૧૦) ગદ્દેશીલવંશ સ્થાપક અને શકારિ વિક્રમાદિત્યને છતાં જ્યારે આ “હિંદની તવારીખ” ના કર્તા બંગાળી પિતા પૃ. ૨. ના લિસ્ટમાં જેનો આંક ૧ લખ્યો છે તે વ્યક્તિ. ગૃહસ્થ હોવા સાથે ઇતિહાસ રસિક પુરૂષ છે. તેમણે જ આ તેનાં બીજાં નામ તરીકે દર્પણ અને ગધરૂપ આપણે નોંધ્યા છે. હકીક્ત ઉતારી છે. અને તે પણ એવા સ્વરૂપે કે, તેના (૧૧) આ હકીકતને લગતું વિવેચન જેને ઈતિહાસ સાથે ઉપરથી કેટલેક ઇતિહાસ ઉપજાવી શકીએ છીએ; વળી સંબંધ છે તે તેમના જીવન ચરિત્ર લખતાં જણાવવામાં તેમણે પણ ઇતિહાસ સર્જયો છેએટલે અનુમાન કરાય કે આવશે, પણ અત્રે એમ કહેવાની જરૂર છે કે, આ ગંધર્વ. તેમણે અનેક પુસ્તકને આધાર લીધો હવે જોઈએ જ, Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ] સમય તથા સંખ્યા આવ્યો; જબરું લશ્કર એકત્રિત કર્યું અને શિક તથા વંશી મહીપતિઓની નામાવલીમાં કરવો પણ રહે પાર્થિઅનોને હરાવી ઉત્તર હિંદમાં તેણે પુષ્કળ વિજય અને તેમ થતાં તેની સંખ્યા નવ કે દશની થાયજ: પ્રાપ્ત કર્યો. ” આ વાક્યમાં જે અન્ય ઐતિહાસિક જેમ નામની સંખ્યામાં છ સાતથી માંડીને દશ બનાવ રજુ કરાયા છે તેના પરિચય યથાસ્થાને આપણે સુધીને સુધારો કરવો આવશ્યક લાગે છે, તેમ તે સર્વેના આપીશું. પણ અત્ર તે સંખ્યાને અંગેજ માત્ર વિચાર રાજકાળ માટે પણ વિદ્વાનોનાં મંતવ્યમાં ફેરફાર કરવાનો હોવાથી તે બાબત લેતાં, એક રીતે શંકુનેજ હોવાથી તેના સમયમાં પણ ફેરફાર કરવોજ પડે છે; રાજાની નામાવલીમાં ઉમેરી શકાય અને તેમ કરતાં અરે કદાચ રાજત્વકાળ માટે સર્વે સહમત હોય તે છની સંખ્યામાં એકની વૃદ્ધિ થતાં પાછી સાતે સાત પણ જ્યારે ભૂપતિઓની સંખ્યા વધે, ત્યારે તે પ્રમાથઈ રહે છે. પણ જે શંક, ભર્તુહરી અને વિક્રમા- માં આખા વંશનો સમય–(આદિ સમય તેને તેજ દિત્યને બે વખત ગાદીએ બેસતો ગણીને આંક સંખ્યા કાયમ રાખવાનું છે એટલે અંત સમય) તો ફેરવવો જ ગણવામાં આવે, તો પ્રથમના છ સાથે ગણતાં તેમની રહે. જેથી તે વંશનો અંત ઉપરના લિસ્ટમાં જણાવ્યા સંખ્યા નવ કે દશની થઈ જશે. વળી ઉપરનાજ પ્રમાણે ઈ. સ. ૭૮ થી ખસેડીને આ લઈ જવો બંગાળી સંશોધનરસિક વિદ્વાન જણાવે છે કે – પડશે તે સ્વાભાવિક છે; અને તેમ કરવું તે વ્યાજબી “He (Vikramaditya) was succeeded by થઈ પડશે; કેમકે તે પ્રશ્ન પણ આપણે વિચારો his son Madhavsen, who married રહે છે. વસ્તુસ્થિતિ સૂચવે છે કે તે સમય ઇ. સ. Sulochana, daughter to the king of ૭૮ થી હઠાવીને ઘણો આઘો લઈ જવાથીજ બધી an island of the Arabian Sea=વિક્રમાદિત્યની ઘડ મળી રહેશે; કારણ કે ગર્દભીલપતિઓ અવંતિમાં પછી તેને પુત્ર માધવસેન ગાદીએ આવ્યો છે અને ગાદી ભેગવતા હતા'૩ એટલું તો ચોક્કસ છે જ. તે અરબી સમુદ્રમાંના એક ટાપુના રાજાની કુંવરી એટલે આપણે એમ વિચારવું રહેશે કે, ઈતિહાસમાં સુલોચનાને પરણ્યો હતો.” એટલે કે તેમના મત એવા ક્યા ભૂપતિઓ નજરે ચઢી શકે છે કે જેઓ પ્રમાણે વિક્રમાદિત્યના પુત્રનું નામ માધવસેન છે; પોતે ઈ. સ. ૭૮ બાદ વહેલામાં વહેલા સમયે જ્યારે ટી. નં. ૪ (ડ) અને નં. ૬ માં ટાંકેલા અવંતિપતિ બની બેઠા હોય; અથવા તે એવા પ્રબળ શ્રીમેરૂતુંગ વિચારશ્રેણિના અવતરણાનુસાર એમ જણાય પ્રતાપી તેઓ થયા હોય કે આ ગર્દભીલાને અવંતિછે કે વિક્રમાદિત્યની પછી તેને પુત્ર વિક્રમચરિત્ર માંથી હાંકી કાઢયા હોય. ઈતિહાસને આપણે ઉર્ફે ધર્માદિત્ય ગાદી ઉપર બેઠા છે. આમ બન્ને અભ્યાસ આવી બે ત્રણ સત્તા ઉપર આપણું ધ્યાન * ગ્રંથકારોનાં વચનો ભિન્ન થઈ જાય છે એટલે ખેંચી લઈ જાય છે. ઉત્તર હિંદમાંના સત્તાધારી બન્ડા માધવસેનને અને ધર્માદિત્યને ભિન્ન ભિન્ન વ્યક્તિ પાર્થિયન્સ, કુશાન વંશી અને ચMણ ક્ષત્રપવંશીઓ તથા માની લઈને કદાચ તે બન્નેને સમાવેશ ગર્દભીલ દક્ષિણ હિંદમાંના અંધ્રપતિઓ; એમ કુલ ચાર વળી બંગાળી સાહિત્ય, ગુજરાતી સાહિત્ય કરતાં વિશેષ (૧૨) જુઓ હિં. હિ. પૂ. ૬૩૯, સમૃદ્ધ છે. અને તેમાં પણ આ વિદ્વાન લેખકના વિચારો (૩) ઇં. ઍ. પુ. ૧૦. ઈ. સ. ૧૮૮૧ પૃ. ૨૨૨ - - તે પથરાયેલા સાંપડયા જ માત્ર કહી શકાય. એટલે નક્કી The Gard'ablillas were the rulers' of Ujjain= માનવું રહે છે કે ઉપરની મનાતી આવેલી બાબતે દંતકથાઓ ગભીલ રાજાઓ ઉજ્જૈનના શાસકો હતા એમ પ્રો. એલ્ડનનથી, પણ જનતાના છવાગહે સચવાઈ રહેલી ખરી બર્ગનું પણ કહેવું થાય છે ( વળી જુઓ કે. આ. રે. Page #49 -------------------------------------------------------------------------- ________________ a ' ' ' રાજાઓનાં નામ [ સપ્તમ ખંડ સત્તાઓ આપણી આંખે ચડે છે. તેમાં ઈન્ડ પાર્થિ. કદાચ વિંધ્યા પર્વત ઓળંગીને અવંતિની ભૂમિ ઉપર અન્સના છેલ્લા શહેનશાહ ગફારનેસને ઈ. સ. પણ-પગ માંડ્યો છે ખરે, છતાં તે અવંતિપતિ તે ૪૫ આસપાસ (જીએ પુ. ૩ માં તેનું વૃત્તાંત) હિંદને બનવા પામ્યા. નથી જ, જો તેમ થયું હોત તો, રાણી ત્યાગ કરી ઈરાનમાં ગાદીપતિ બન્યાનું જણાવાયું છે; બળશ્રીએ પિતાના પાત્રની યશગાથા ગાતો જે શિલાતેમ કુશાન વંશમાંના પહેલા બે પુરૂષોએ તે હિંદમાં લેખ કે તરાવી મૂક્યો છે તેમાં “દક્ષિણાપથપતિ”=Loરાજ્યપ્રાતિજ કરી નથી. જ્યારે ત્રીજે જેને કનિષ્કના rd of the Deccan લખ્યું છે તે સ્થાને “અનંનામથી ઈતિહાસકારોએ ઓળખાવ્યો છે તેણે હિંદમાં તિપતિ=Lord of Avanti”જેવા શબ્દો ઉમેરવાને ગાદી૧૪ કરી છે ખરી, પણ તેની રાજસત્તા મથુરાની તેણી ઘડીભર પણ વિલંબ કરતે ખરી કે? મતલબ કે દક્ષિણે લંબાઈજ નથી. એટલે તેને પગ અવંતિ સુધી અવંતિના સંબંધમાં અંધ્રપતિને વિચાર કરવાનું પણ આવ્યો હોય તે કલ્પના પણ કરવી રહેતી નથી. આ દુર્લક્ષજ કરવું રહે છે. એટલે ચાર રાજસત્તામાંથી પ્રમાણે ઉત્તર હિંદના ત્રણમાંથી બે વંશની વિચારણું હરીફરીને હવે માત્ર એકજ સત્તાને-ચષ્ઠવંશીને જ છેડી દેવી ઠરે છે; જ્યારે ત્રીજે વંશ જે ચક્કણનો પ્રશ્ન વિચારો રહે છે. રહ્યો તેમણે અવંતિની ગાદી મેળવી પણ દેખાય છે આ ચષ્ઠણુવંશમાં તેને જ પૈત્ર રૂદ્રદામન નામે તેમ તેઓ કડેધડે પણ થઈ ગયા છે એટલે તેમનો એક મહા પ્રતાપી રાજવી થયો છે. તેણે સૌરાષ્ટ્રના વિચાર આપણે જરૂર કરવો જ રહે છે. ઉપરાંત ચોથે રાજપાટ સમા જુનાગઢ શહેરની પાસેના રેવતાચ વંશ જે દક્ષિણના અંધ્રપતિઓનો છે તેમાંના કોઈએ પર્વતની તળેટીમાંના સુદર્શન તળાવની પ્રશસ્તિ પણ, જો દક્ષિણ હિંદના સ્વામિત્વ ઉપરાંત ઉત્તર હિંદમાં કાતરાવવામાં પિતાને કાંઈક હિસ્સો પૂર્યો છે. તેમાં પણ પગપેસારો કર્યો હોય, તે માત્ર બે ભૂપતિઓ ૫૨ (બાવન)ની સાલનો આંક છે. તેને શક સંવત માનીને નાંજ નામ હજી લઈ શકાય તેવાં છે. એક વસિષ્ઠ તેને સમય ૭૮૫૨=ઈ. સ. ૧૩૦ ને વિદ્વાનોએ પુત્ર શાતકરણી ઉર્ફ બી શાતકરણીઃ અને બીજે ઠરાવ્યું છે. અને તે પ્રશસ્તિ કરાવવા પૂર્વે આશરે રાણી બળથીને પૌત્ર ગૌતમીપુત્ર શાતકરણીઃ આમાંના દસેક વર્ષે અવંતિપતિ તે (એટલે તેને આદિ પુરૂષ પહેલાને સમય ઈ. સ. પૂ. ૨૨૪ ને ઠરાવાય છે અને તેને દાદે ચપ્પણુ મહાક્ષત્રપ) બન્યા હોય એમ (જાઓ પુ. ૩ માં પૃ. ૭૩) એટલે તે આપણી ગણી તે સમય ઈ. સ. ૧૨૦ મનાવે છે. જ્યારે મારી વિચારણની બહાર જતો રહે છે; જ્યારે બીજે જે ગણત્રીમાં તે ઈ. સ. ૧૪૨ આવે છે. ૧૫ વળી તે ૌતમીપુત્ર શાતકરણી-રાણી બળશ્રીને પૌત્ર છે તેને સમયે તેણે જે અવંતિની ગાદી મેળવી છે તે, આપણે સમય વિદ્વાનોએ ભલે ઈ. સ. ૭૮ ગણાવ્યું છે જે ગર્દભીલવંશી રાજાઓની ચર્ચા કરી રહ્યા છીએ ( જો કે તેને ખરો સમય તે અન્યથા છે જે તેમની પાસેથીજ; મતલબ કે ગભીલ વંસનો અંત આપણે પુ. ૫ માં જેવું રહે છે, પણ તેણે ઉત્તર ઇ. સ. ૧૪૨ ની આસપાસમાં આવ્યો હતો એમ હિંદમાં રાજકાજ કર્યું હોય એમ કોઈ જાતને પુરા નોંધવું રહે છે. જ્યારે આ સમય પણ હવે નક્કી નીકળતા નથી. તેણે જો કે સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર-અરે થઈ ગયે ત્યારે, તેના પ્રારંભની સાલ જે ઈ. સ. પૂ. (૧૪) ગેડફારને ઉત્તર હિંદ ઈ. સ. ૪૫ માં ખાલી વર્ષને છે. તેમાં કઈ સત્તા તે પ્રદેશ ઉપર રાજ કરતી રહી કર્યું અને કુશનવંશી કનિષ્ક કબજે કર્યું તેને સમય હતી તે પ્રશ્ન ઉકેલ માંગે છે. તે આપણે આ સપ્તમ વિદ્વાનોએ ઈ. સ. ૭૮ મનાવ્યા છે; જયારે મારી ગણત્રી ખડે જ વિચારવું રહે છે. તે માટે આગળ ઉપર આ ગર્દભીલ ઈ. સ. ૧૦૩ છે. જેની ચર્ચા પુ. ૫ ને અંતે કરવાની છે વંશની હકીકત જુઓ. ત્યાં જાઓ. આ બે મંતવ્યની વચ્ચે ગાળે ૧૦૩-૪૫=૫૮ (૧૫) આ હકીકત આપણે પુ. ૫માં સાબિત કરીશું Page #50 -------------------------------------------------------------------------- ________________ - ~ પ્રથમ પરિચ્છેદ ] સમય તથા સંખ્યા ૭૪ ની કહી છે તે હિસાબે, આ આખા વંશને સત્તા, અખંડિત પણે અવંતિ ઉપર પ્રવર્તી રહી હતી રાજ્યકાળ ૧૪૨૭૪=૨૧૬ વર્ષનો આપણે કહી એમ નિઃસંદેહ૫ણે કહી શકાય. વળી તે વંશના શકીશં; તેમાંથી વચ્ચેના સાત વર્ષનું શક રાજ્ય બાદ રાજાની સંખ્યા દશની ઠરાવાય છે જ્યારે ઉપરમાં તા. કરતાં તેનો સમય ૨૦૯ વર્ષને કહેવાય; અને તેમાં આપણે છ લખી ચૂક્યા છીએ. એટલે બાકીનાને યથા પણ પ્રથમના દશ વર્ષ રાજ દર્પણના જે છે, તે સ્થાને ગોઠવી તેમની સમસ્ત વંશાવળી નીચે પ્રમાણે બાદ કરીએ તો બાકીના ૧૯૯ વર્ષ પયેત તે વંશની આપીએ તો ઠીક ઠીક સ્વરૂપમાં તે દર્શાવી લેખાશે. મ. સ. મ. સ. વર્ષ ઈ. સ. પૂ. . સ. પૂ. (૧) ગંધર્વસેનઃ૫૬ દર્પણ: ગધરૂપ ૪૫૩ ૪૬૩ ૧૦ ૭૪ ૬૪ શક પ્રજાનું રાજ્ય (૪૬૩ થી ૪૭૦ = ૬૪ થી ૫૭ = ૭ વર્ષ) ઈ. સ. (૨) વિક્રમાદિત્ય ૪૭૦ ૫૩૦ ૬૦ ૫૭ ૧૭અંતરગત શંકુ ૪૭૦ – ૪૭૦ ૬ માસ; ૫૭ ૫૬ ભર્તુહરીઃ શુક્રાદિત્ય ૪૭૦ થી કેટલાંક વર્ષ. ઈ. સ. (૩) માધવાદિત્ય ૧૮ ૫૭૦ ૪૦ (૪) ધર્માદિત્ય ૧૯ ૫૭૦ ૫૮૦ ૧૦ (૫) વિક્રમચરિત્ર: માધવસેન૨૦ ૫૮૦ ૬૨૦ ૪૦ (૬ તથા ૭) બે રાજાઓ १२० ૬૩૪ ૧૦૭ (૮) ભાઈલ ६३४ ૬૪૫ ૧૧૮ (૯) નાઈલ ૬૪૫ ૧૪ ૧૧૮ (૧૦) નાહડ ૬૫૯ ૬૬૯ ૧૦ ૧૩૨ ૧૪૨ ૫૩૦ ૫૩. ૧૩૨ કુલ વર્ષ = ૨૦૯ (૧૬) જુએ. પૃ. ૪ ઉપર હિં. હિ. પૃ. ૬૩૦ નું આ વિકમચરિત્રને માધવસેન ગણાવો પડયો છે. વળી ઇંગ્રેજીમાં અવતરણ માધવાદિત્ય અને માધવસેન બનેનો સમય ૪૦ વર્ષનો (૧૭) જુઓ આગળ તેમના વૃત્તાતે. હોવાથી પ્રાચીન લેખકોએ, બને ને એક ગણને નં. ૩,૪ ' (૧૮) નં. ૩ થી ૧૦ સુધીને એકંદર સમય ૧૩૯ ઉડાવી દઈને નં. ૫ ને જ નં. ૨ ના પુત્ર તરીકે મનાવી વર્ષને (ઇ. સ. ૩ થી ૧૪૨ સુધી). સાચી સમજઃ દીધો છે. આ પ્રમાણે અનેક ગૂંચવણો કરી નાંખી છે. રાજાનાં નામ પણ સાચાં સમજવા. પણ તેમને અનુક્રમ દરેકનો ઉકેલ ન. ૨, ૩, ૪ અને ૫ એમ ચારે વ્યક્તિ ભિન્ન તથા પ્રત્યેકનો રાજ્યકાળ કલ્પનાથી ગોઠવ્યો છે એમ સમજવું. ધારી લેવાથી આવી જાય છે. તેમજ આખા વંશનો સમય (૧૯) નં. ૨ અને ૩ નાં રાજ્ય લાંબાં છે; અને એક પણ તુરત ગોઠવાઈ જાય છે. વળી જે એક ગૂંચ રાજતરંગિણિસિદ્ધાંત એવો છે કે, પિતા પુત્ર ગણાતા હોય તેવા ત્રણ રાજાઓ કારે ઉભી કરી છે તેને નિચોડ પણ આવી જાય છે. એક પછી એક ગાદીએ બેસીને લાંબો સમય રાજ્ય ચલાવી (જુઓ તે માટે આગળ ત્રીજા પરિછેદે વિક્રમાદિત્યના ન શકે. (જુઓ પુ. ૧ પૃ. ૮૮.) માટે ન. ૪ નું રાજ્ય રાજ્ય વિસ્તારના વર્ણનમાં) નાનું ઠરાવવું પડયું છે અને નં. ૫ નું પાછું દીર્ધ સમયી (૨૦) નં. ૮, ૯, ૧૦નાં ગાદીપતિ તરીકે શું નામ હતાં કર્યું છે. વળી એક રીતે વિક્રમચરિત્રને વિક્રમાદિત્યને પુત્ર તે જણાયું નથી. ગણાવે છે ત્યારે બીજી બાજુ વિકમાદિત્યના પુત્ર તરીકે (૨૧) માધવાદિય (નં. ૩) અને માધવસેન (ન. ૪) માધવાદિત્યને લેખવે છે: માટે માધવાદિત્ય કાયમ રાખી બન્ને નામ સાદર લાગતાં હોવાથી તથા બન્નેના રાજય Page #51 -------------------------------------------------------------------------- ________________ ગઈભીલોની [ સપ્તમ ખંડ રાજા નહપાણના મરણ પછી અવંતિની ગાદી tale is prevalent in north-west India. તેના જમાઈ રૂષભદત્તને ન જતાં ગર્દભીલ વંશમાં A Gandabha marrying a daughter of ગઈ છે. આ ગભીલ વંશને a king of Dhar (Asia. Res. Vol. VI. તેમની ઉષત્તિ આદિ પુરૂષ રાજા દ૫ણ ઉર્ફ p. 38; & Vol. IX. p. 149) = હિંદના વાયવ્ય વિષે ગંધર્વસેન કોણ હતા ? શી રીતે તેને પ્રાંતમાં ૨૪ એક વિચિત્ર વાર્તા પ્રચલિત છે. (કે) : હક્ક પહોંચે ? તથા શી રીતે ચડી એક ગર્દભને૨૫ ઘારના રાજાની કુંવરી પરણાવી હતી. આવ્યો ? વિગેરે કાઈ પણ માહિતી એકે પુસ્તકમાં સ્પષ્ટ- (એશિ. રી. પુ. ૬. પૃ. ૩૮ તથા પુ. ૯, પૃ. ૧૪૯) પણો તેના સંબંધી જણાવવામાં આવી નથી. પરંતું છૂટું વળી તેજ ગ્રંથમાં એક સ્થાને લખ્યું છે કેછવાયું જે મારા વાંચવામાં આવ્યું છે તે સંકલિત કરીને “ Before their (ancestors of Vikramaતેના વિશે જે અનુમાન મેં દોર્યું છે તે અન્ને જણાવીશ. ditya) occupation of Malwa, they એક ગ્રંથમાં લખ્યું છે કે--તેન(વિક્રમાદિત્યનો) probably lived in Anandapur૨૭ near જન્મ ખંભાતમાં થયો હતો. તે નગરીને તે સમયે Udaipur (Mewar)=(વિક્રમાદિત્યના વડવાઓએ) તંબાવટી પણ કહેવાતી હતી. જ્યારે એક બીજા માળવા કબજે કર્યું તે પહેલાં તેઓ ઘણું કરીને પુસ્તકમાં ૨૩ એમ જણાવાયું છે કે-“A strange (મેવાડના) ઉદેપુરની નજીકના આણંદપુરમાં ૨૮ રહેતા કાળ પણ ચાલીસ વર્ષ સુધી લંબાચલ હોવાથી વિદાએ, છે. પ્રથમ તે ઉદેપુર નજીક કોઈ આનંદપુર હોવાનું જ તે બનેને એકજ રાજા તરીકે લેખીને કામ લીધું છે; વળી જણાયું નથી. તેમ થતાં સંખ્યા પણ કમી હોવાનું જણાવ્યું છે. આનંદપુર નામે ત્રણ શહેર હોવાનું મેં સાબિત કર્યું (૨૨) એશિઆટીક રીસચીંઝ પુ. ૯, પૃ. ૮૨. છે. (જુઓ ભાવનગરથી પ્રસિદ્ધ થતું “જૈન ધર્મ પ્રકાશ” (૨૩) હિં. હિં. પૃ. ૬૪૯ (૫ણ આ ગ્રંથકારનું કથન નામનું માસિક. પુ. ૪૫ અં. ૫. પૃ. ૧૬૧ થી ૧૭૪ ઉપરના એશિ. રી. પુ. ૯ ને આધારે જ લખાયેલું છે). ઉપર વર્ધમાનપૂરીને લેખ; ગુવકસે. નું બુદ્ધિપ્રકાશ (૨૪) અવંતિના રાજાઓની આ જીવનકથા વાયવ્ય ૧૯૩૪. પૃ. ૫૮ તથા ૩૧૮ થી ૩૨૩; આનર્તપુર, આનંદપ્રાંત સુધી ઠેઠ કેમ જવા પામી હશે તેનાં કારણ માટે પુર, સૌરાષ્ટ છે. લેખ; અમદાવાદનું “જૈન જાતિ ” આગળ ઉ૫ર વિક્રમચરિત્રના વૃત્તાંતમાં જુઓ. પુ. ૧ પૌષ અંક ૪. સં. ૧૯૮૮ આણંદપુરનું સ્થાન (૨૫) ગર્દભ શબ્દ સંસ્કૃત છે અને તેને અર્થ “ગધેડા નામે લેખ; મુંબઈના ગુજરાતી સાપ્તાહિકમાંની તે નામનું પ્રાણી” થાય છે. વાયવ્ય પ્રાંતમાં રહેતા માણસેને વિશેની ચર્ચા. ખબર નહીં હોય કે અહીં ગર્દભ તે પશુ નથી પણ (૧) એક આણંદપુર કાઠિયાવાડના ઝાલાવાડ પ્રાંતમાં ગભીલ વંશી એક રાજાનું નામ છે. નહી તે તે મનુષ્યની આવેલ ચોટીલાના ડુંગરની તળેટીમાં વસેલ છે. જ્યાં મૂળરાજ કન્યા ગર્દભ વેરે પરણવા જેવી હકીક્તને વિચિત્ર કથા સોલંકીના સમયે ઈ. સ. ૯૯૮ માં ઘરસેન નામે રાઝ રાજ્ય તરીકે લેખત નહીંજ, કરતે હતો; તેને આ મૂળરાજે હરાવ્યો હતો એમ હડાળાના (૨૬) જુઓ હિં. હિં. પૃ. ૬૩૮ તામ્રપટ ઉપરથી જણાય છે. (૨૭) આણંદપુરના સ્થાન વિશે નીચેનું ટી. નં. ૨૮ જુઓ. (૨) બીજા આણંદપુરની હકીક્ત એમ છે કે કાઠિયાબાકી ઉદેપુર નજીક ( Near Udaipur ) અને ઘણું કરીને વાડમાં આવેલ ઘેળકા વડનગર કહેતા; અને વડનગરનું (Probably) શબ્દો જે વાપર્યા છે તે આ હિં. હિ. ના બીજું નામ આણંદનગર હતું; પણ આણંદપુર અને લેખકને જ અભિપ્રાય લાગે છે એમ મારું માનવું થાય છે. આણંદનગર જુદાં હોવાં છતાં એક ગણાઈ ગયાં છે. (૨૮) લેખકે આણંદપુરને ભલે ઉદેપુર નજીક માન્યું છે (જુઓ નીચે નં. ૩). (જુઓ ઉપરનું ટી, ૨૭) પણ તે તેમની ગેર સમજણું ગુજરાતમાં આવેલ હાલનું વડનગર તેને પણ આણંદપુર Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિછેદ ] સંખ્યા વિગેરે હતા.” ઉપર ટાંકેલાં આ ત્રણે કથનને તથા તેને ભૂમિ ઉપર પિતાને હક્ક કાંઈક આડકતરી રીતે પણ લગતાં ટીપણેનો સાર કાઢીશું તે એમ ફલિતાર્થ પહોંચે છે એવી તેની માન્યતા બંધાઈ હશે. (૨) નીકળશે કે, કોઈ ગર્દભીલવંશી રાજા, જેનું નામ તેમજ તેને પ્રદેશ ઠેઠ ખંભાત સુધી એટલે કે ગંધર્વસેનઃ ગર્દભ હતું અને જેનું રાજ્ય કાઠિયા- અવંતિની અડોઅડ આવીને રહે છે. તેથી જે વાડમાં આવેલ હતું તથા રાજગાદી આણંદપુર ગામે ત્યાં કાંઈ બખેડા જેવું થાય કે અંધાધૂની પ્રવર્તતી હતી; તેનું લગ્ન ધારના૩૦ (મેવાડ-અવંતિની હદમાં હોય તો પિતાને ચડાઈ કરવાની સગવડતા પણ છે. આવેલ છે) રાજાની કુંવરી વેરે થયું હતું; આ રાણીએ (૩) તેમજ ચડાઈ લઇ જાય તે પોતાના શ્વશુર ખંભાતમાં એક પુત્રને જન્મ આપ્યો હતો. તેનું પક્ષની પણ મદદ મળી શકશેજ. (૪) તથા અવંતિની નામ વિક્રમાદિત્ય હતું. આ ખંભાત નગરીને તે સમયે ગાદી ઉપર નહપાનું રાજ્ય ભલે સુલેહશાંતિ ભરેલું તંબાવટીકર પણ કહેવાતી હતી. આ પ્રમાણે જે ગણાઈ ગયું હતું છતાંયે તે પરદેશી તે હતાજ ને ? વસ્તુસ્થિતિ તારવી કઢાઈ છે તે સત્ય હોવાનું વળી તેને બદલે હવે પોતે જો અવંતિપતિ થાય તે ત્યાંની પુરવાર થઈ શકે છે. કેમકે (૧) જ્યારે ધારના રાજાની પ્રજા પણ પોતાના દેશના–વતનીને–રાજા તરીકે કુંવરીને તે ગભવંશી કુમાર પરણ્યો છે ત્યારે તે વધાવી લેશે જ. (૫) તેમ નહપાણુ અપુત્રિ મરણ કહેવાયું છે; પણ ગુજરાતના આ વડનગરની સ્થાપના સોલંકી (૩૦) ધાર અથવા ધારાનગરીની સ્થાપના તે પરમાર કર્ણદેવના સમયે (ઇ. સ. ૧૧-૧૨ સૈકામાં) થઈ છે. જ્યારે વંશી ભેજદેવે ઈ. સ. ની દસમી સદીમાં કરી છે એમ આપણી આ હકીકત ઈ. સ. પૂ. ની છે એટલે તે મનાય છે. કેમકે ત્યાં તેણે રાજધાની બનાવી હતી. કદાચ અસ્થાને છે. ત્યાં આગળ, પૂર્વ કાળથી નગર વસી રહ્યું જ હોય અને પછી (૩) કાઠિયાવાડની દક્ષિણે આવેલ કેડિનાર પાસે પ્રખ્યાત હવામાન અને રાજપાટ બનાવ્યું હોય એમ પણ માની કવિ નરસિંહ મહેતાના જીવન સાથે સંબંધ ધરાવતું એક શકાય. ગમે તે સંજોગ હોય; આપણે તો અહિ એમ સમજવું આણંદનગર હોવાનું મનાયું છે તેની ચર્ચા ગુજરાતી સાસા- રહે છે કે તે પ્રદેશનો તે રાજા હતો. હિકમાં આવી હતી (જુઓ નં. ૨ ને લગતી હકીકત) ? (૩૧) ખંભાત અને આણંદપુર અને એકજ રાજાની પણ તે સ્થાન બરાબર નથી એમ મેં તેજ સાપ્તાહિકમાં આ હકુમતમાં આવેલ માની શકાય છે; અને આ રાજ કાંતે જણાવ્યું છે (જુઓ ઉપરમાં ટાંકેલ ટી. નં. ૨૮માના મારા રા નડમાણનો ખંડિયે હોય કે પછી તેટલા દરજજે લેખનાં પૃષ્ઠો). સ્વતંત્ર પણ હોય ઉપરાંત સૌરાષ્ટ્રપતિ પણ હોય. જો કે, આ સઘળી એતિહાસિક પરિસ્થિતિનો વિચાર કરતાં પ્રસ્તુત ઉપરમાં તો આ સૌરાષ્ટ્ર ઉપર રાજા નહપાની અને પછી આણંદપુર તે ઉપર નં. ૧ માં જણાવેલ ચેટીલા ડુંગરની રૂષભદત્તની સત્તા હોવાનું મેં જણાવ્યું છે. પણ ગંધર્વસેન તળેટીવાળું આનંદપુર સમજાય છે. અને તે ખંભાતના રાજાને રાજાની હકુમતમાં જે તે ભાગ હોવાનું વધારે માન્ય રહે તાએ પણ હશે. ખંભાત બંદર ધીકતું હઈને રાજા ત્યાં પણ તે પછી એમ સમજવું રહેશે કે, રાજા ગર્દભલે જ્યારે અવંતી અમુક સમયે રહેતે હશે. ગમે તેમ, પણ આણંદપુર તથા લઈ લીધું ત્યારે રૂષભદત્તે તેનું સૌરાષ્ટ્ર લઈ લીધું હતું ખંભાત બનને એકજ રાજાની આણમાં હોવા જોઈએ જેથી જોઈએ. બાકી રૂષભદત્તનું રાજ્ય સૌરાષ્ટ્ર ઉપર હતું એટલી તે રાજાની ગર્ભવતી રાણીએ ખંભાતમાં વિક્રમાદિત્યને જન્મ વાત માન્ય રાખવી જ રહે છે. બેમાંથી કઈ સ્થિતિ વધારે આપે છે. સંભવિત છે. તે સંશોધકેએ તપાસ ચલાવી પુરવાર (૨૯) ગઈભી વિદ્યા તેણે સાધી હતી (આગળ ઉપર આ કરવું રહે છે. 1 તેની હકીક્ત આવશે) તે ઉપરથી આ વંશનું નામ જ ગઈભીલ (૩૨) આપણે તંબાવટીની સ્થાપના વિશે કેટલીક ચર્ચા વંશ પાડવામાં આવ્યું છે; અને આ ગંધર્વસેન તેનો પુ. ૩ પૃ. ૧૯૨ માં કરી છે. તેમાં વળી આ એક સ્થળો સ્થાપક હોવાથી ગર્દભ નામે પણ ઓળખાય છે. હવે ઉમેરે કરવો રહે છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ રાજાઓનાં નામ [ સપ્તમ ખંડ પામ્યો છે એટલે તેને જમાઈ રૂષભદત્ત ગાદીએ એટલે તે ગ્રંથકારનાં વા૩૪ અત્રે ઉતારવા આવવાને હક ધરાવે છે; છતાં તે અતિ દૂર ૫ડવ્યો છે. ઈચ્છા થઈ છે. તેમણે જણાવ્યું છે કે:-“ Kushan ઉપરાંત ખખડધજ જેવો થઈ ગયો છે. એટલે યુદ્ધ rule in India-Their two dynasties (1) કરવાની જરૂર પડશે તો પણ પોતે જ તેમાં ફાવી Kadphisis Dynasty and (2) The To- જશે. આવી આવી અનેકવિધ કલ્પનાઓ અને મુરાદે chari Dynasty. Hindu Puranas called બાંધી, આ ગઈભીલ કમારે અવંતિની ગાદી મેળવવા them (Kuchan-Tochuri people) Tushસર્વ ચક્ર જે ગતિમાન કરી દીધાં હોય તે બધું બનવા aras or Tikharas=હિંદમાં કુશાને પ્રજાનું રાજ્ય જોગ છે. એટલે રાવ સંજોગો જોતાં આ ગર્દભીલ તેમના બે વંશ છે. (૧) કડફીસીઝને વંશ અને વંશી રાજાઓની ઉત્પત્તિ સંબંધી આપણે દરેલાં (૨) ટોચરી વંશ; હિંદી પુરાણમાં તેમને (કુશાનઅનુમાન, ઉપર ઢાંકેલાં વિદ્વાનોનાં કથનને અનુરૂપજ ટોચરી પ્રજ) તુશાર અથવા તુખાર તરીકે એાળછે એમ સમજવું પડશે. ખાવ્યા છે.” આ ઉપરથી સમજાશે કે કુશણિવંશી ઉપરમાં તેની ઉત્પત્તિ વિશેનો ખ્યાલ આપી કડફ સીઝની જાતિવાળાને પુરાણકારોએ તુશાર અથવા ચૂકયા છીએ. હવે તેના મુળ વિશે પણ થોડુંક તુખાર કહ્યા છે; આ તુશાર શબ્દ ઉચ્ચારમાં લુઆરી જણાવીએ. મિ. પ્રિન્સેસે તેઓને મળતા આવે છે.એટલે સંભવ છે કે પુરાણકારને “તુશાર” તેનું કુળ તુઆર (Tuary જાતિના અને મિ. પ્રિન્સેસનો “સુર”—તે બન્નેને એક ગણીને ક્ષત્રિય તરીકે લેખ્યા છે.૩૩ આ ગ્રંથકારે નીચેનાં વાક જોડી દીધાં લાગે છે. પણ પિતે આ અનુમાન ઉપર કેવી રીતે આવ્યા છે “Kadphisis in local Prakrit was uttered તે જણાવ્યું નથી. જયારે એક બીજા ગ્રંથકાર, જો કે as Gaddabhas, which the Brahmins લગભગ તેવાજ અભિપ્રાય ઉપર આવ્યા છે પરંતુ sanskritized as Gandabha, Gandabhin, તેમણે જે દલીલો અને હકીકતે ઉપજાવી કાઢી, ભળતી or Garddabhilas. A strange tale is વાત ગોઠવી દીધી છે. તે ઉપરથી એમ માનવાને prevalent in N. W. India. A Garddabha કારણ મળે છે કે તેમણે તે પુરાણાને આધાર marrying the daughter of a king of બતાવીને, ઉપચારમાં સાદશ પડતા એક શબ્દને Dhar, was changed into an Ass, skr. બીજા તરીકે માની લઈ આખી વાતનું વતેસરજ ઉarddabha. That Garddabh વાટી નાંખ્યું લાગે છે. તે શબ્દ એક રીતે તે અવ- sanskritized form of Kadaphisis. The ગણના કરવા યોગ્ય જ છે; છતાં બીજી રીતે શોધ- sanskrit word Garddabha means an ખોળની આખી ઈમારતજ આવી આવી વસ્તુઓના ass. Hence through mis-naming, the પાયા ઉપર ઉભી કરાય છે, તે બીના પણ વાંચકવર્ગના foreign dynasty was afterwards known ખ્યાલમાં આવી શકશે. ઉપરાંત અન્ય પ્રજાના as ass-dynasty Old Gadhai-Pysa or ઈતિહાસ ઉપર કેટલાક પ્રકાશ પણ પડે છે. તેમ ass-money have been found in various કેટલીક ઐતિહાસિક ઘટના પણ બહાર આવે છે. parts of Western India (J. A. S. B. (૩૩) પ્રિન્સેસ ઈન્ડીઅન એન્ટીવીટીઝ યુસફલ ટેબલ્સ [મારું ટીપ્પણ-દિલહીની ગાદીએ તુર વશી-તુમાર નામે પુસ્તકમાં પૃ. ૧૫૭:-This prince (vikrama- વંશી ક્ષત્રિયે થયા છે. તેમને અને આ ક્ષત્રિયને કાંઈ ditya) was of the Tuar Dynasty; આ કુમાર- સંબંધ હશે કે!] વિક્રમાદિત્ય-તુર વંશન હતું, (૩૪) જુએ હિં, હિ, પૃ. ૬૪૯ Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ] સમય તથા સંખ્યા Dec. 1835 p. 688). It was certainly (પ્રજાના) વંશને ખોટું નામ દેવાયું છે. જે કાળાંતરે the coinage of Garddabha princes. In ‘ગર્દભવંશ” તરીકે ઓળખાય છે.૩૭ પ્રાચીન (રામthe sanskrit drama entitled “ The યુના) ગધઈ-પૈસા અથવા ગધેયાં૮ પશ્ચિમ ભારતના ૯ Little Toy-Cart” of the first century અનેક ભાગોમાંથી મળી આવે છે. (જ. એ. સી. A. D. mention is made of Gaddhi-skr. બં. ઈ. સ. ૧૮૩૫ ને ડિસેમ્બર અંક પૃ. ૬૮૮). Garddabhi-explained by commentators ‘ગર્દભ વંશી રાજાઓના જ તે સિક્કા છે તે સેક્સ as coin (Wilson J. R. A. S. III. 385). છે. ઈ. સ. ની પહેલી સદીનાં મૃછકટિક નામે Of the ten Garddabha rulers of India, ઓળખાતા સંસ્કૃત નાટકમાં ગધ્ધી-સંસ્કૃત ગદંભી-ના hitherto we know only two=ડીસીઝ ઉલ્લેખ મળી આવે છે. જેને વિવેચકેએ સિક્કા (શબ્દને સ્થાનિક પ્રાકૃત ૫ (ભાષામાં) ગદભ ઉચ્ચાર (તરીકે ઓળખાવ્યો) છે, (જ. . એ. સ. પુ. ૩ થત; બ્રાહ્મણોએ તેનું સંસ્કૃત રૂપ ગર્દભ, ગર્દભિન પૃ. ૩૮૫ઃ વિલ્સનને લેખ) હિંદના ગર્દભીલ વંશી ભિલ (ઠરાવ્યું) છે. હિંદના વાયવ્ય ભાગમાં દશ રાજાઓમાંથી અદ્યાપિ પર્યત બેનેજર આપણે એક વિચિત્ર વાત પ્રચલિત છે. (ક) ધારના રાજાની પીછાનીએ છીએ.” કુંવરીને પરણનાર (એક કુમાર )ને ગધેડા-સંસ્કૃત [ મારું ટીપણ-માત્ર નામેચ્ચારની સામ્યતાને ગર્દભ—બનાવી દેવામાં આવ્યો હતો. તે ગર્દભ શબ્દ લીધે તેમણે તુરવંશી કડફીસીઝને અને તુરવંશી કડક સીઝનું સંરકૃતમાં રૂપાંતર છે. સંસ્કૃત ગર્દભ ગર્દભીલને એક માની લઈ બધે ખીચડે બાફી માર્યો શબ્દનો અર્થ ગધેડું થાય છે. તેટલા માટે, પરદેશી છે. આપણે પુ. ૫ ને અંતે આ કડફીસીઝના કુશાન (૩૫) વાચવ્ય પ્રાંતમાં બોલાતી પ્રાકૃત ભાષામાં કડડીસીઝ સિક્કાઓ મળી આવ્યાનું જણાવાયું છે. તે પશ્ચિમ હિંદને શબ્દનો અર્થ ગધેડો થાય છે કે કેમ તે તે ત્યાંના વતનીઓ (iv. India) વાચય પ્રાંત (N. Mr. India) શા માટે જાણે પણ આ લેખક મહાશયે તપાસ કરી હશેજ અને તે માની લેવાયા છે? એક બારગી માની લ્યો કે, એવાં ઉપરથી આ કથન ઉતાર્યું હશે એમ આપણે માની લેવું રહે છે. ગધૈયાં વાયવ્ય પ્રાંતમાંથી પણ મળી આવે છે–આવ્યાં છે-તો (૩૬) આ વાત તે ગોઠવવી પડી લાગી છે કેમકે ત્યાં પણ ગભીલવંશી રાજાઓની સત્તા જામી હતી એમ નહીં તો મનુષ્યને પશુ તરીકે કેમ બતાવાય? (જુઓ ઉપરમાં પુરવાર થશે. ( જુઓ આગળ ઉપર વિક્રમચરિત્રનું વૃત્તાંત) પુરવાર થા. ટી. નં. ૨૫) બાકી ગર્દભ શબ્દનું ઉપનામ આ વંશને છે આ પણ તેથી તે સિક્કાને કડડીસીઝના વંશના માની લેવાને પણ તેયા માટે લગાડયું છે તે માટે આગળ ઉપર ગંધર્વસેનના શું કારણું મળે છે? વૃત્તાંતે જુએ. (૪૦) મૃતશકટિકઃ મૃત માટી. અને કટિક =નાનું ગાડું: (૩૭) આ કડીસીઝના વંશને કોઈ પણ લેખકે ગર્દભ. માટીનું નાનું ગાડું અથવા માટીના બનાવેલા ગાડા જેવું વંશ તરીકે ઓળખાવ્યું છે કે ઉદ્દેશ્ય છે, તે દ્રષ્ટાંત આ રમકડું (clay-cart); પછી સંસ્કૃત વ્યાકરણના નિયમ હત તે, પિતાના કથનને જરૂર સમર્થન મળત. મૃચ્છકટિક શબ્દ થયે છે. (૩૮) જુઓ પુ. ૨. સિક્કા નં. ૩૮, ૩૯નું વર્ણન તથા (૪૧) જુઓ પૃ. ૭ ઉપરનું લિસ્ટ તેનું ચિત્રઃ ૫ટ નં. ૨, અને ૫. એટલે આ ગધેયાં ગર્દભવંશી (૪૨) એટલે લેખક મહાશયની ગણત્રી કડીસીઝ પહેલો રાજાના ઠર્યા કહેવાશે અને તેને સમય ઈ. સ. પૂ. ની અને બીજો, એમ બે વ્યક્તિ કહેવાનો થાય છે. તેમણે પહેલી સદીને કહી શકાશે. . પિતાને ગ્રંથ ઈ. સ. ૧૯૨૦માં મુદ્રિત કર્યો ત્યારે કદાચ (૩૯) કે કડડીસીઝને મુલક, પંજાબ અને કાશ્મિર છે આ બે નામજ હશે. પરંતુ હવે તે કુશનવંશના અને તેના વંશજોને, ઉત્તરહિંદના પાંચાલ અને સૂરસેનવાળા પણ ઘણાં નામો મળી આવ્યાં છે; તેમજ ગદ ભીલવંશના પ્રત છે. જ્યારે અહીં તો માત્ર પશ્ચિમ ભારત માંથી જ તે પણ ઘણાં નામે મળી આવ્યાં છે.) .. Page #55 -------------------------------------------------------------------------- ________________ રાજાઓનાં નામ [ સપ્તમ ખંડ વંશને મધ્ય એશિયાની સુખાર જાતીમાંથી ઉતરી ધણી બની બેઠે હોવાથી, મન્મત્ત અને વ્યભિચારીઆવેલી પ્રજા તરીકે પુરવાર કરીશું. મતલબ કે તુખાર પણે વિચરતે થયો હતો. હવે પછી વર્ણવવાના તેના તે તક પ્રજાનો વર્ગ છે. જ્યારે તુઆર તે હિંદી ક્ષત્રિયનો વૃત્તાંત ઉપરથી જેની આપણને પ્રતીતિ થાય છે. અંશ છે બેની વચ્ચે કોઈ જાતનો કાંઈ સંબંધ જ નથી ] અહીં તે તાત્પર્ય એટલે જ ગ્રહણ કરવાને છે ૪પબંગાળ તરફના કેઈ ક્ષત્રિય કુટુંબના ભાઈ કે ગર્દભીલ વંશી રાજાઓ તુઆર ક્ષત્રિય જાતિના બહેને જેન દીક્ષા લઈ, વિહાર કરતાં કરતાં ભવિ તવ્યતાના યોગે અવંતિમાં એક ચાતુર્માસ કર્યું હતું? હતા. હવે આપણે તે વંશના પ્રત્યેક રાજવીનું જીવન તેમનાં દીક્ષિત નામ કાલિકસૂરિજ અને સરસ્વતી વૃત્તાંત લખવા ઉદ્યમ કરીશું. હતાં. કાલિકસૂરિ વિદ્વાન અને શાસ્ત્ર વિશારદ હેઈ (૧) પણ ગધર્વસેન: ગધરૂપ યુગપ્રધાનપદને પામ્યા હતા. સાધ્વી સરસ્વતી તેનું ખરું નામ દર્પણ લાગે છે. પણ અવંતિની અતિ સ્વરૂપવાન અને લાવણ્યમયી હતી. એકદા તેણી ગાદીએ આવ્યા પછી ગંધર્વસેન નામ ધારણ કર્યું ગોચરી અર્થે બહાર નીકળી હતી. ત્યાં રાજા ગર્દલાગે છે. તેણે કેવી રીતે અવંતિની ગાદી પ્રાપ્ત ભીલની દૃષ્ટિએ પડી ગઈ. રાજા મોહાંધ બની ભાન કરી તે વૃત્તાંત ઉપરમાં જણાવી ગયા છીએ. એટલે ભૂલ થયે અને સાળીને રાજપુરૂષો મારફત પકડાવી પુનરૂક્તિ કરવા જરૂર નથી. જે ઉપરથી માનવું રહે છે પિતાના અંતઃપુરમાં હડસેલી દીધી. આ જુલમ અને કે તે સાહસિક વૃત્તિવાળા તેમજ પરાક્રમી હતે. વળી નિંદ્ય આચારથી પ્રજામાં હાહાકાર થઈ રહ્યો. નગરતેણે ગર્દભ નામની વિદ્યા સાધી હતી. એટલે જેનેએ બહુ બહુ વિનંતિ કરી રાજાને સમજાવ્યો. તંત્રજંત્રમાં પણ પ્રવીણ હશે એમ સમજાય છે. આ પણ કોઈનું કહ્યું માન્યું નહીં. છેવટે કાલિકસૂરિએ વિદ્યાપ્રાપ્તિને લીધે તેનું નામ ગધરૂપ૪૪ પડી ગયું પતે પણ આર્જવભરી પ્રાર્થના કરીને સાવીને દેખાય છે. તેમજ તેના વંશનું નામ પણ ગર્દભીલ છોડી દેવા મર્મમાં તેમજ ખુલ્લી રીતે સમજાવ્યું; પણ ઠરાવાયું છે. પિતે મેલી વિદ્યાને સાધક હોવાથી, રાજા જ્યારે એક ટળીને બીજે નજ થયો ત્યારે, તેમજ નાના રાજ્યને સ્વામી મટી, મેટા સામ્રાજ્યનો સ્વધર્મ રક્ષણાર્થે તે પ્રસંગને આપદ્ ધર્મ માની લઈ તેણે (૪૩) આ વિદ્યાને પ્રભાવ શું હતું તે માટે જુઓ છેદક)ને સમય ઈ. સ. પૂ. ૭૪ છે. ૫. ૨ ની હકીકત. વધારે સ્પષ્ટ સમજવા માટે પુ. ૩. પૃ. ૧૦૭ તથા (૪૪) ગધેડા જેવું જેનું મહ અર્થાત રૂપ હોય તે આગળ અને ખાસ કરીને ટી. નં. ૫. પૃ. ૧૦૭ જુઓ. અથવા ગધેડાના મહાં જેવું રૂપ જે ધારણ કરી શકે તે, (૪૭) જૈન સાહિત્ય પ્રેમાં તેમને સમય મ. સં. એવા અર્થમાં આ શબ્દ વપરાતે થય લાગે છે. જુઓ ૪૦૦- ૪૫ ઈ. સ. પૂ. ૧૨૭થી ૭૪ આપે છે. જ્યારે ઉપરમાં ટી. નં. ૧ ગર્દભીલને સમય આપણે ઈ. સ. પૂ. ૭૪ થી ૬૪ ગણુ (૪૫) આ આખીયે વાર્તાને પ્રસંગ બહુ રસિક અને છે. એટલે સમજવું રહે છે કે, તેમણે જે સાધુવેશ ત્યાગ બેધપ્રદ છે. અત્ર તે માત્ર આપણું ખપોગી જ હકીક્ત કર્યો કે યુગપ્રધાનપદ જતું રહ્યું ગણવું. અને સાવીને ઉતારી છે. સંપૂર્ણ વાંચવાનું જેને મન હોય તેણે જ, પકડવારૂપ પ્રસંગ પણ રાજા ગાદીએ આવતાને વાર છેડા છે. એ. જે. એ. સ. પુ. ૯ પૃ. ૧૪થી ૧૫૭ વાંચવા. સમયમાં જ બન્યો હશે. જયારે યુદ્ધ થવાનો અને ગભીલને (૪૬) આ કાલિકસૂરી જુદા અને શુંગવંશી રાજા બળમિત્ર ગાદી ત્યાગ કરે પડે છે તે ઈ. સ. પૂ. ૬૪માં છે; સ્થી ભાનુમિત્રના મામા જે કાલિકસૂરી હતા તે પણ જુદા. વચ્ચેનર દશ વર્ષ કે વધતો વખત જે લાગ્યો ગણાય બળમિત્રવાળા કાલિકસૂરિ નો સમય ઇ. સ. પૂ. ૧૫૧ને છે તેને સાધ્વીનું પકડાવું થયું ત્યારથી માંડીને રાજા હાર્યો ત્યારે આ ગભીલવંશની સાથે સંબંધ ધરાવનાર (ગભીલે ત્યાંસુધીનો સમય તરીકે ગણુ. Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ] સાધુવેશના ત્યાગ૪૮ કરી, ગાંડા માણુસની માફક આખા શહેરમાં ફરવા માંડયું. છતાં રાજાને સાન ન આવી એટલે પ્રજાએ પણ ગામ ખાલી કરવા માંડયું. તેણે તે શહેરને ત્યાગ કર્યો તથા રાજાને પેાતાના કૃત્યનું ભાન કરાવવા અને ઘટતી શિક્ષાએ પહેોંચાડવાના વિચાર કરી તે દેશાટન માટે નીકળી પડયેા. વાટ વીતાડતા વીતાડતા રસ્તા કાપી સિંધુ નદીની પેલીપારના શક પ્રજાના દેશમાં તે પહોંચ્યા.૫૦ ત્યાં એકાદ વર્ષ રહી, પોતાની જ્યોતિષશાસ્ત્ર આદિ વિદ્યાથી તેણે લેાકાને સારા ચાહ અને મમતા મેળવી લીધાં. પ્રસંગ સાધીને તે શક પ્રજાના અનેક સામંતનેપ૧ મેાટી મેટી જાગીર મેળવી આપવાનું વચન આપીને હિંદમાં તેડી લાવ્યો. તે સર્વે ઈરાની અખાત અને સિંધુ નદીના તટ પ્રદેશે થઈ સૌરાષ્ટ્રમાં પ્રથમ ઉતર્યા. ત્યારે ચામાસુ આવી જવાથી યુદ્ધ માટે નિરૂપયેગી સમય જાણી અતિ જવાનું મુલતવી રાખી સૌરાષ્ટ્રમાં ચેાડા વખત થેાભ્યા. તે સમયે તેમનીજ શકતિના રાજા રૂષભદત્તનુંપૂર શાસન આ સૌરાષ્ટ્ર ઉપર ચાલતું હતું. એટલે તેના તરફથી પણ સારી રીતે આશ્રય સમય તથા સંખ્યા (૪૮) ઉપરની ટી, ન'. ૪૭ જુએ. (૪૯) બ્રુએ આગળ ઉપર દ્વિતીયખડે ટી, ન, ૯. (૫૦) શા માટે અહીં ગયા તેના કારણ માટે આગળ દ્વિતીયખ'ડે ટી. ન. ૧૭ તથા ટી. ન. ૫. જુએ. (૫૧) જ. ઈં. હિ. કા. પુ. ૧૨. પૃ. ૧૭ (લેખક પ્રા. સ્ટેન કાના છે.) I am inclined to agree with Mr. Jayaswal that the Sakas left Seistan during the reign of Mithradates II in consequence of the increasing pressure he was bringing on them: મિત્રેડેટસ બીજાના રાજઅમલે શક પ્રજા ઉપર જે ઉપરાસાપરી દખાણ કર્ય જવાતું હતું તેથી તેઓ શિસ્તાન છેડી ગયા હતા, એમ જે મિ. જાયસ્વાલનુ' મતથ્ય છે તે સાથે હુ` મળતા થવાની ઈચ્છા ધરાવું છું. [મારૂં ટિપ્પણ—કાલિકસૂરિનું વૃત્તાંત લખતાં જૈન ગ્રંથામાં એમ લખ્યું છે કે, જે શક સરદારા પાસે મદદ માટે તે ગચા હતા તે સરદારામાં તેમના શહેનશાહ તરફથી અમુક પ્રકારે માંગુ થતું હતું ત્યારે તેઓએ પેાતાના પુત્રને ભેગ આપવા માટે માકલી દેવા પડતા હતેા-આ બધી હકીકત ઈરાની ૧૩ અને આશ્વાસન મળી રહ્યાં. ત્યારપછી રૂતુ સાનુકૂળ થતાં, ગુજરાતદ્વારા અર્થાત ઉપર તેએ હલ્લા લઈ ગયા. પ્રથમ તેા રાા ગર્દભીલ પેાતાના બાહુબળ ઉપર મુસ્તાક બનીને યુદ્ધમાં સામા ઉતર્યાં અને ખૂબ ઝઝુમ્યા. પણ શક પ્રજાનાં શૌર્ય અને તિરંદાજી૧૩ તથા યુદ્ધકળામાં નિપુણતા જોઈ અંતે અકળાયેા. પેાતાની મૂર્ખાઈ નજરા નજર દેખવા લાગ્યા. પણુ કરે શું ! લાચાર બની, શહેરના દરવાજા બંધ કરી દીધા. અને અમુક દિવસે પેાતાની ગર્દભી વિદ્યાનું શરણું લેવાને નિશ્ચય કર્યો. શહેરના દરવાજા રાજાએ બંધ કરાવ્યાના સમાચાર શકસૈનિકાએ કાલિકસૂરિને પહેોંચાડયા. એટલે હવે પછી રાજાએ રમવાની ગત તથા શકસૈનિકા માથે ઝઝુમી રહેલા ભય તુરત તે સમજી ગયા. તેમણે સર્વે સરદારને પાસે મેલાવીને જણાવી દીધું કે, રાજા અમુક દિવસે વિદ્યા સાધશે અને સાધનાના અંતે 'કણુના અવાજ કરશે. જેથી તે અવાજ તમારા કાને ન પહોંચે. માટે કાનમાં રૂ આદિ પદાર્થો નાંખી શ્રવણ રૂંધન કરવું૧૪ તથા જેએ તાર ફેંકવામાં અતિ નિપુણુ હેાય તેવા શહેનશાહ મિત્રેડેટસ ખીન્નના સમયે (ઈ. સ. પૂ. ૧૨૩થી ૮૮=૩૫ વર્ષી: જુએ. પુ. ૩ પૃ. ૧૪૫ ઉપરના કાંઠા) ખની હાવાની ગણવી રહે છે.] રાક પ્રશ્નના આ સરણને ત્રીજી ગણવું (જુએ પૃ. ૩માં શપ્રાની હકીકત.) જે રાન્તને ત્યાં આ કાલિકસૂરિએ આશ્રચ લીધા હતા તેનુ નામ સાધનસિંહ હતું અને તેને ‘શકુલરાન્ત ’કહીને સખાયા છે. જૈનગ્રંથામાં તેને ‘પારસકુલ રાજા' કહેલ છે. (સરખાવે। પુ. ૩. પૃ. ૨૯૪, ૩૪૨. ની હકીકત). (૫૨) એ પુ. ૩ માં તેના વૃત્તાંતે (૫૩) આ આખીયે શકપ્રજા (હિંદમાં તેમનાં ત્રણ ટાંળાં આન્યાનુ` નાંધાયું છે) તિર ંદાજીમાં નિષ્ણાત હતી તે માટે જુએ પુ. ૩ માં ભાનુમિત્ર વૃત્તાંતે પૃ. ૧૧૦ અને ભૂમક વૃત્તાંતે પૂ. ૧૮૪ થી આગળની હકીકત તથા તેની ટીકાઓ, (૫૪) અને બાકીના બધા લશ્કર, ક્રાટની દિવાલથી એટલે દૂર જતા રહેવું કે તેથી તે ભૂ'કણના અવાજ કાને સભળાય નહીં; જો સ`ભળાય તા સાંભળનાર મરણ પામે એવી તે વિદ્યાની શક્તિ હતી. (સરખાવે. પૂ. ૨ ની હકીકત) Page #57 -------------------------------------------------------------------------- ________________ ગ ભીલ વંશના અંત ૧૪ સૈનિકાએ જ માત્ર કિલ્લા ઉપર ચડી જઈ, જેવા રાજા ભૂંકણુ કરવાને પાતાનું મ્હાં ઉધાડે કે તુરતા તુરત અને ઉપરા ઉપરી એવાં તે બાણુ છેાડવાં કે સર્વે તેના મ્હાંમાં જ આવીને સીધા ભોંકાય૧૫ તથા તેના જથ્થાથી એવું તે મ્હાં ભરી દેવું કે પાછો અવાજ પણ બહાર નીકળી ન શકે. આ પ્રમાણેની સવેળાની ચેતવણી મળી જવાથી તે બહુ પ્રસન્ન થયા અને કાલિકસૂરિને આભાર માનતા તેમની આજ્ઞાને શિરાધાર્ય ચઢાવી, ઠરાવેલ દિવસે અને સમયે કિલ્લાની રાંગ ઉપર ચઢી તૈયાર થઈ બેઠા. તથા તીર કામઠાં સુસજ્જિત કરી રાખ્યાં. જેવું રાજા ગર્દભીલે ભૂંકણ કરવા મ્હાં ઉધાડયું કે સત્વર અને ટપોટપ ભાથામાંથી તીરા કાઢી, જાણે કેમ વરસાદ ન વરસતા હોય તેમ, કામઠાં ઉપર ચડાવી ચડાવીને ખેડવાં જ માંડયાં અને રાજાનું મ્હાં ભરી દીધું. ધાર્યા પ્રમાણે પરિણામ આવ્યું. રાજાએ દીનમુખા થઈ સામે આવી સલાહસમાધાન માંગ્યુ. કાલિકસૂરિને ખીજું તે કાંઈ જોઈતું નહેાતું જ; તેમને વેર વાળાને કાંઈ ખલા પણ લેવા નહાતા. એટલે પેાતાની બહેન સરસ્વતી સાધ્વીને કૃષિખાનેથી છેડી દેવાની પ્રથમા પ્રથમ માગણી કરી. પછી સર્વે શક સરદારાને જે વચન આપીને અત્ર સુધી લઈ આવ્યા હતા તે પ્રમાણે વચન પાળી મેાટી મેાટી તેમને જાગીરા આપી અને રાજા ગર્દ ભીલને જીવતા રાખી પેાતાના પુત્ર પરિવાર સાથે દેશ ત્યાગ કરવાનું સંભળાવી દીધું. આ બનાવની તારીખ મ. સ. ૪૬૩=ઈ. સ. પૂ. ૬૪ નોંધવી રહે છે. (૫૫) આ ક્રિયા તેા નજરથી કરવાની હોય છે તેને કાંઇ શ્રવણે દ્રિય સાથે સખ’ધન કહેવાય. (સરખાવે। ટી. નં. ૫૪) [ સક્ષમ ખંડ આ પછી રાજા ગર્દભીલનું શું થયું તે જાણવામાં આવ્યું નથી.પ૬ પશુ તેના પુત્રોએ૫૭ દક્ષિણમાં જપ તે વખતના અવંતિપતિ અરિષ્ટકર્ણને આશરેા લીધેા હતા. આ રાજા કાંઈક પરાક્રમી હતા તેમજ જૈનધર્મી પણ હતા. એટલે ત્યાં જવામાં ગર્દભીલ પુત્રોને આશય એ હાઈ શકે કે એક તે સ્વધર્માં રાન્ન છે એટલે આશ્રય પણ મળશે, તેમજ પ્રસંગ પડયે જો અવંતિમાં હવેના રાજકર્તા શકરાજાએ સામે માથું ઉંચકવું પડશે, તે તેમને હાંકી કાઢવામાં તથા ફરીને અવંતિની ગાદી હસ્તગત કરવામાં તેની સહાય બહુ મદદરૂપ નીવડશે. તેમની આ ગણત્રી પાછળથી સાચી પણ પડી હતી જે આપણે આગળ ઉપર જોઈશું. હાલ તેા અવંતિની ગાદી ઉપર શકપ્રજાનું રાજ્ય પ્રવર્તતું થઈ ચૂકયું છે. માટે તેમને અધિકાર કા ચાલ્યા તા તેનું જ કાંઈક દિગ્દર્શન કરાવવું રહે છે. તેના અંત તથા રાજ્ય વિસ્તાર નહપાના રાજ્યમાંના અરવલ્લીની પશ્ચિમના પ્રદેશ ઉપર તથા સૌરાંષ્ટ્રમાં, રૂષભદત્તની આણુ જામી હતી અને તાપીની દક્ષિણના મુલક ઉપર અંત્રપતિની સત્તા ચાલતી હતી. અથવા કદાચ ગાદાવરી નદીના મૂળવાળા પ્રદેશ સુધી જો ગર્દભીલની સત્તા હતી એમ ગણવું હેય તા પણ તે નામશેષરૂપ હતી એમ જ લેખવું રહેશે. એટલે એમ સાર રાજ્ય માત્ર અવંતિના પ્રદેશ રહ્યું હતું. નીકળે છે કે તેનું ઉપર જ જળવાઈ (૫૭) વિરોષ પુત્રા હતા કે કેમ તે જણાયું નથી પણ ક્રમમાં કમ ત્રણ તા હતા: આગળ ઉપર તેમનુ વૃત્તાંત આવશે. (૫૬) એક રીતે એમ અનુમાન ઉપર જવાય છે કે ગાદિત્યાગ પછી તે કાઈક અજ્ઞાત સ્થાને રહ્યો હશે અને (૫૮) આ વખતે અપ્રપતિની ગ!દીનું સ્થાન પ્રતિષ્ઠાન ત્યાં (જુ ઉપરની ટી. નં. ૭) સાડાત્રણ વર્ષ બાદ મરણપુરે નહેાતું; પણ નહપાણના જમાઇ રૂષભદત્ત સાથેના યુદ્ધમાં પામ્યા હરો; તેમ થયું હેય તે તેનુ મરણ્ મ, સ’૪૬૬= ઇ. સ. પૂ. ૬૧માં થયું લખવું રહે છે. હારી જવાથી તેમને વરશુળના પ્રદેશમાં રાજગાદી લઇ જવી પડી હતી. એટલે ગભીલપુત્ર ત્યાં ગયા હતા એમ સમજવું, Page #58 -------------------------------------------------------------------------- ________________ ૬ દ્વિતીય પરિચ્છેદ ઈન્ટરેગનમ---અંતર્દાળ સંક્ષિપ્ત સારા–અંતર્ઝાળ શબ્દ જે ભાવાર્થમાં વાપર્યો છે તેની સમજૂતિ– શકપ્રજાની ખાસિયતો તથા તેમણે હિંદ તરફ કરેલાં અનેક સરણને ઈતિહાસ–જે સંજોગ વચ્ચે તેમને હિંદમાં આવવાનું નિમંત્રણ થયું હતું તેનું વર્ણન–આ આમંત્રણ કેવું ભારે પડી ગયું હતું તેનો ટુંક ખ્યાલ–શકરાજાઓની વંશાવળી તથા તેમના અધિકાર સમયનું વર્ણન – શકારિ વિક્રમાદિત્ય તથા અંધ્રપતિ શાત સાથે તેમણે કરેલા યુદ્ધને હેવાલ અને તેમાંથી નિપજેલું પરિણામ વિદિશા, લિસા અને ઉજૈની નગરીના શાસક એવા અનેક વંશી અવંતિપતિઓના સમયે થઈ રહેલ તે નગરીઓને ઐતિહાસિક પ્રભાવ તથા વિકાસ–પુપપુર નગર કેટલાં અને ક્યાં હોઈ શકે તેનું કરેલું પૃથક્કરણ – જૈન સંપ્રદાયવાળાઓ અવંતિના પ્રદેશને કેટલું મહત્વ આપી શકે તે માટે તે સ્થાનનું ઐતિહાસિક તેમજ સાહિત્યિક દષ્ટિએ કરેલું નિરૂપણ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ઇન્ટરેગનમનાં ઈન્ટરેગનમ (ઈન્ટરવચગાળૅને અને રેગનમ= રાજ્યાભિષેક ) એટલે કે કોઈ રાજા ગાદીએ બેસે ખરા પરંતુ વિધિપૂર્વક તેના અર્થ, સમય તથા રાજ્યાભિષેક ન થાય ત્યાં સુધીના નામ કાળને ઈન્ટરેગનમ કહી શકાય. આવા બનાવ અન્યાનું જે પ્રાચીન સમયે (જીએ અશોકવર્ધન મૌર્યનું દૃષ્ટાંત ) નોંધાયું છે તેમ સાંપ્રતકાળે પણ બનતું આપણે જોઇએ છીએ (જુઓ માજી સમ્રાટા સાતમા એડવર્ડના અને પંચમજ્યા ના તથા તત્ર ભવાન આપણા વર્તમાન સમ્રાટ છઠ્ઠા જ્યોર્જનાં દૃષ્ટાંતા). આ પ્રમાણેના આશયમાં ઈન્ટરેગનમ શબ્દ મેં વાપર્યાં નથી. પણ પ્રાચીનસમયે સિલાનમાં (જીએ પુ. ર્ પૃ. ૨૬૪ ટી. નં. ૭૧) અને વર્તમાનકાળે અધ્ધાનિસ્તાનમાં પેલા બંડખાર બચ્ચાના અમલ અંગે કેટલાક સમય જે અંધાધૂની ચાલી રહી હતી અને કેમ જાણે રાજાનું અસ્તિત્વજ ન હેાય તેવી પરિસ્થિતિ વર્તી રહી હતી તેવા ભાવાર્થમાં આ શબ્દ વપરાયેા છે એમ સમજવું. આવી સ્થિતિને સમય કેટલાક ગ્રંથકારોએ ચાર વર્ષના જણાવ્યા છે. જ્યારે અન્યાએ સાત સાડાસાન વર્ષના પણ દર્શાવ્યેા છે.૨ આ પાછલી હકીકત વિશેષ વ્યાજબી જણાય છે. જો કે તેમણે જે નામાવળી નોંધી છે તે ઉપરથી તે। તે સમય લગભગ સાડાઆઠ વર્ષ જેટલા પણ લંબાતો દેખાય છે. આ અંધાધૂનીના સમય દરમ્યાન અવંતિ ઉપર શકપ્રજાને। અમલ હતા. તેમણે કેવી અંધાધૂની ચલાવી હતી તે આગળ ઉપર જોવાશે. પણ આ પ્રજા કયાંથી આવી ? તેમનું આગમન શા કારણે થવા પામ્યું ? વિગેરે ટૂંક હકીકત, ગત પરિચ્છેદે રાજા ગંધર્વસેનનું વૃત્તાંત લખતાં જણાવી ગયા છીએ. તેતેા હવાલે આપીતે અત્રે એટલુંજ જણાવવાનું કે, ત્યાં ઉતારેલી હકીકત [ સક્ષમ ખંડ મુખ્યતઃ જૈન સાહિત્ય ગ્રંથના આધારે જણાવેલી સમજવી. પણ વૈદિક આમ્નાયના ગર્ગસંહિતા નામે જ્યોતિષુ વિદ્યાના જૂના પુસ્તકના ગ્રંથના છેડે યુગપુરાણુ નામના જે અધ્યાય જોડયેા છે તેમાં પણ તથાસ્વરૂપેજ તે હકીકત માલૂમ પડે છે. આ પ્રમાણે બન્ને સ્વતંત્ર પુરાવા હેાવાથી આપણે તે નરા સત્ય તરીકેજ સ્વીકારવી રહે છે. વળી આ બાબત ઉપર બિબ્લિએથીકા ઇન્ડિકા (Bibliotheca Indica) નામે ગ્રંથાવળીમાં બૃહત્સંહિતાના ઈંગ્રેજી ઉપેાદ્માતમાં ડૉ. કનૈ કાંઈક ઉલ્લેખ કરીને શેાધરસિક પુરૂષનું ધ્યાન તે તરફ ખેચ્યું છે. આ ઉપરથી પ્રસિદ્ધ પુરાતત્ત્વ વિશારદ પંડિત જાયસ્વાલજીએ પણ કેટલાક પ્રકાશ પાડી, ધી જરનલ આક્ ધી બિહાર એન્ડ એરિસ્સા રીસર્ચ સાસાઇટી નામક સામાયિક પત્રમાં ૧૯૨૮ના સપ્ટેંબરના અંકમાં ઈંગ્રેજી અનુવાદ અને ટીપ્પણ સાથે તે છપાવ્યા છે. એટલે દરેક રીતે આ પ્રકરણ હવે તેા ઇતિહાસના એક સ્વીકારાયલા સત્ય તત્ત્વ જેવુંજ બની ગયું છે. આ શક પ્રજા જ્યારે હવે હિંદ ઉપર રાજક* કામ તરીકે જણાઈ ગઈ છે ત્યારે તેમને ઇતિહાસ વિશેષપણે આપણે જાણવાજ રહે છે. છઠ્ઠા ખંડમાં એક શક પ્રજાનું વર્ણન આપણે કરી ગયા છીએ. પણ તેએ રાજ્યસત્તા ઉપર આવ્યા તે પહેલાં તેમને વસવાટ હિંદમાં થઈ ગયા હતા તેથી તેમને આપણે હિંદી શક-ઇન્ડાસિથિઅન્સ તરીકે સંખેાધ્યા છેઃ જ્યારે આ પ્રજા તેમનાજ દેશની હતી ખરી, એટલે તેમને શક તા કહેવાયજ; પણ હિંદમાં તેમણે રાજ્ય કરવા માંડયું તે પૂર્વે તાજેતરમાંજ ચઢાઈ લઇ આવી તે વિજય મેળવ્યા હતા તેથી તેમને તે તફાવત દર્શાવવા આપણે તેને શક-શહેનશાહી શક અથવા ઈંગ્રેજીમાં Scythians, True Scythians સિધિઅન્સ તરીકેજ ઓળખાવીશું (૨) ના. પ્ર. પત્રિકા પુ. ૧૦ ભાગ ૪, પૃ. ૭૩ર ટી, ૧૦૪માં જણાવ્યું છે કે “મત વિકલ્પામે એક માન્યતા ચહ (૧) જીએ પુ. ૧. પૃ. ૨૦૨ ટી. ન. ૩૭; તથા ઉપરમાંથીકિ સપ્તમખડે પ્રથમ પરિચ્છેદે ટી, ન, છની હકીકત. વીર નિર્વાણસે ૪૬૧ વર્ષીક બાદ ૪૬૨મે શક રાજા ઉત્પન્ન હુઆ” (આ ગણત્રીએ ૮૫ વર્ષના કાળ થયેા કહેવાશે. વળી સરખાવા નીચેની ટી. ન. ૩.) (૩) નુએ ઉપરની ટી. ન. ૨. Page #60 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિછેદ ] અર્થ, સમય તથા નામ પ્રથમ તેમની ખાસિયતે કાંઈક અંશે જાણી લઈએ. રાજ્ય ઈરાનની હકુમત આવી. તે લગભગ દોઢથી બે તેમનું વતન શિસ્તાન ગણાય છે એમ જણાવી ગયા સૈકા સુધી ચાલુ રહી હતી. એટલે આ પ્રજા પિતાની છીએ. પૂર્વમાં તે સિંધની, પશ્ચિમે પૂર્વની કેટલીક હિંદી ખાસિયત ભૂલી પણ ગઈ. આ તેમની ખાસિયતે ઈરાનની અને ઉત્તરે ક્ષહરાટ પ્રમાણે તેમની સંસ્કૃતિના બે પ્રસ્તાર થયા ગણી શકાય પ્રજાની સાથે નિકટ વ્યવહારમાં (૧) સિંધુપતિ ઉદાયનના અમલ તળેને (૨) અને આવવાથી તે ત્રણે પ્રજાની રીતભાત અને આચાર બીજે ઈરાનની શહેનશાહતને; (૩) ઉપરાંત, એક ટોળું વિચારે તેમણે પિતાનામાં ઉતારી લીધાં હતાં. પ્રથમના ઈ. સ. પૂ. પાંચમી સદીની મધ્યમાં, રણ ઓળંગીને સિધ ઉપર, જ્યારે ઉદાયનનું સ્વામિત્વ બહુજ પ્રભાવવંતુ હિંદમાં વ્યાપારાર્થે આવી ચડયું હતું તેમણે વર્તમાન નીવડયું હતું ત્યારે તેની અસર આ શક પ્રજા ઉપર જોધપુર રાજ્યની હદમાં એશિયા નામની નગરી સૌથી વિશેષ પડી હતી. તે એટલે સુધી કે ઉદાયનની વસાવી ત્યાં વસાહત બનાવ્યું. (જુઓ પુ. ૩ પૃ. ૩૮૬ પ્રજામાં પ્રધાનપણે જે જૈનધર્મ પળાતો હતો તેમાં ની વિગત) (૪) તેટલામાં વળી તેમના ઉપર દૂર આ પ્રજા એકદમ સંલગ્ન અને અનુરત–એકાકાર થઈ દૂરથી બીજી નવીજ હકુમત ઉતરી આવી; આ ગઈ હતી. પણ જ્યારથી રાજા ઉદાયને વૃત્ત અગિકાર સત્તા પેલા યવને બાદશાહ સિકંદરશાહની જાણવી. કરી જૈન દીક્ષા લીધી હતી અને પિતાના ઉત્તરાધિકારી છે કે આ સત્તા તે માત્ર ૨૫-૩૦ વર્ષ જ ટવા તરીકે ભાણેજને ગાદીએ બેસાર્યો હતો, તેમજ તે નવા પામી હતી, પણ જ્યારથી તેના સરદાર સેલ્યુકસ રાજાએ પોતાના મંત્રીની ઉધી સલાહથી પ્રજા ઉપર નિકેટરે પિતાની પુત્રીને મગધપતિ અશોકવર્ધનને જુલ્મ તથા સત્તાનો દોર પાડવા ત્રાસ વર્તાવવા માંડ્યો પરણાવી અને દાયજામાં આ મુલક આપી દીધો હતા ત્યારથી તે તે પ્રજા ત્રાસી ગઈ હતી. તેટલામાં (૫) ત્યારથી તે પ્રજા વળી આર્યાવર્તના હિંદી રાજાના અધુરામાં પૂરું જ્યારે તે જ રાજા ઉદાયન, સાધુના અમલ તળે આવી ગઈ. આ અમલ પણ લગભગ વેશમાં પાછો પોતાના પ્રદેશમાં, પ્રજાના તેમજ ભાણેજ પિણી સદી સુધી સમ્રાટ અશોક અને તેના પત્ર રાજવીના કલ્યાણ અર્થે ઉપદેશ આપવા ઉતરી આવ્યો પ્રિયદર્શિનના રાજ્યના અંત સુધી લંબાયો હતો. તે હતા, ત્યારે તે ભાણેજ રાજવીએ તેમને સત્કાર કરવાને બાદ મૌર્યવંશની સત્તા નબળી પડી અને (૬) તે બદલે મંત્રીની સલાહથી આહારમાં વિષ ભેળવીને મુલક હમેશને માટે અહિદી રાજકર્તાની મુખત્યારીમાં રાજષિને મારી નાંખવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારથી ચાલ્યો ગયો. પછી તે ઈરાનમાં શહેનશાહ મિગ્રેડેટસના આ હિંદુ રાજાની પડતી થવા માંડી હતી. અને થોડાજ રાજ્યકાળે થયેલ દબાણને લીધે તેમજ મધ્યદેશ ઉપરના કાળમાં તે રાજા તેમજ પ્રદેશ, દૈવકેપના ભંગ થઈ ક્ષહરાટ ભૂમકના સમયે તેની રાજનીતિથી આકર્ષાઈને પાયા હતા. જેના પરિણામે તેનું રાજનગર દટાઈ જે બે નાનાં ટોળાં હિંદમાં ઉતરી આવ્યાં હતાં તેની ગયું અને વર્તમાન જેસલમીરના મોટા રણાને ઉદ્દભવ આપણે પુ...૩૪૮માં નોંધ લીધી છે. (૭) તથા છેવટે થયે તથા પુરાણતત્ત્વના વિશારદના અભ્યાસનું એક એક ટોળાને હિંદમાં આવવાને પ્રસંગ પાછો ઉપસ્થિત કાર્યક્ષેત્ર ઉઘડયું. આ પ્રમાણે આ મેહનજાડેરાને પૂર્વભૂત થયો હતો. આ પ્રમાણે દેખીતી રીતે સાતેક વખતઈતિહાસ પુ. ૧ પૃ. ૨૨૫ થી આગળમાં જણાવવામાં પણ વાસ્તવિક રીતે ત્રણ ચાર વખતજ, માત્ર ચારથી આવ્યો પણ છે. ત્યારબાદ આ મુલક ઉપર પાડોસી પાંચ સદીમાં જ, તેમના ઉપર કેટલીયે રાજકર્તા સત્તાને (૪) સિધદેશમાં આવેલ મોહનજાડેનાં જે અવશે હાલમાં પુરાતત્ત્વ ખાતાને મળતાં રહ્યાં છે તે ઉપરથી આ હકીકતની સત્યતાનું માપ કાઢી શકાશે. (૫) ઘણું કરીને ઇરાની શહેનશાહના ત્રાસથી કંટાળીને આ હિજરત થઈ હશે એમ સમજાય છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ શક પ્રજાનું રક્ષણ [ સપ્તમ ખંડ અદલબદલે થઈ ગયો હતો. જેથી કેટલાક અંશો જે જૈનાચાર્ય તક સાંધી હતી; કેમકે એ તે દેખીતું જ જમાનાને અનુસરીને તેમનામાં પ્રવેશવા જોઇતા હતા થઈ ગયું હતું કે, શુંગવંશી રાજ્યઅમલે રાજામાં અથવા કહો કે તે પ્રમાણે તેમણે સુધરવું જોઈતું હતું તથા પ્રજામાં શ્રીલંપટપણાને લીધે અત્યંત શિથિલાચાર તેને બદલે તેઓ એમને એમ રહી ગયા હતા. એટલે પ્રવેશ થવા પામ્યો હતો. તેમાં કાંઈક અંશે નહપાણના શકસ્થાનમાં ઉતરી આવ્યા પહેલાં, એશિયાઈ તુક અમલ દરમ્યાન, (તે તેમજ તેના જમાઈ રૂષભદત્તમાં સ્તાનમાંની તેમની મૂળ ખાસિયતે જે કૂરપણાની, પણ શક પ્રજાને આ સદ્દગુણ તરવરતો હતો કે જે ઢોરચારવાની, ઘોડેસ્વારીની, તિરંદાજીની ઈ. ઈ કે સુધારો થયો હતો ખરો. પણ ગર્દભીલવશની હતી તે એમને એમ જળવાઈ રહી હતી. છતાં સત્તા થવા બાદ, અને તેનો મૂળ સ્થાપક રાજા રાજકત કામ--પ્રજાના વહેવારમાં પણ સાથે સાથે ગંધર્વસેન પોતે જ વ્યભિચારી હોવાથી, પાછી તેના તેઓ ડાઘણ ઘડાતા જતા હતાજ. તે દિવસો જ પ્રજાને તે જોવા રહ્યા હતા. તેમનામાં જેમ કેટલાક અવગુણ કે દુર્ગુણ હતા પણ પાછળથી થયેલ અનુભવે બોધપાઠ આપ્યો તેમ કેટલાક સદ્દગુણો પણ હતા. સાધારણ રીતે આવી છે કે, આ રક્ષણ તે પ્રજાને બહુ ભારે પડી ગયું હતું. રીતે અર્ધજંગલી લુંટારૂ અને ઢોરચારૂ પ્રજામાં સ્ત્રી કારણ કે આ શક લેકના સાતથી ચારિત્રય અને શીલ માટે બહુ સન્માન હોય છે. જેને આ રક્ષણ અને આઠ વર્ષના રાજશાસનમાં ઈસાર આપણે પુ.પૃ.૩૫૭માં કરી ગયા છીએ.તે મુજબ ભારે પડી ગયું તેમને ઘણું ઘણું શોષવું પડયું આ પ્રજામાં પણ તે નૈતિક સદગુણ ખીલેલ હતે. હતું. એટલું જ નહીં પણ તેમના જેથી કરીને જ આ પ્રજાની મદદ લેવાને કાલિકસૂરિ જુલમ સામે જે વસ્તીમાંથી કઈ માથું ઉંચકતું તે. (આગળ આપણને ખબર આપવામાં આવશે) નામે તેમને બાનમાં પકડી લઈ જતાં તથા લુંટફાટ કરી, (૬) આ રક્ષણ મેળવવામાં કાલિકસૂરિએ શકપ્રજાના માત્ર [સંભવ છે કે ઉપનિષદ અને પ્રતિકારને સમય ઈ. સ. આ એકજ સદ્દગુણનો વિચાર કર્યો હતો એમ નહીં. પણ ૫. ની આઠ થી દસમી સદી ગણાય છે, ત્યારે ચારિત્ર્યશીઅન્ય મુદ્દા પણ વિચાર્યા હશે; જેવા કે, તેમના શૌર્યને લતાને બહજ માન અપાતું હશે. પણ તે બાદ જ્યારે બુદ્ધતથા જૈનધર્મ પ્રત્યે તેમના પક્ષપાતપણાને; આ ત્રણે મુદ્દા દેવ અને મહાવીરને ઉદ્દભવ થયો તેની પૂર્વેજ વેદિક મધ્યદેશની પ્રજામાં ભૂમક અને નહપાણના લગભગ ૮૦ મતનું ૩૫ કરી ગયું હશે; અને તેમાં ચારિત્રની અવનતી વર્ષ ઉપરના અમલને લીધે જાણીતા થઈ ગયા હતા. પણ થઈ હશે-સરખા પત્રિાણાય સાધૂનામૂ-સંભવામિ | (સરખા નીચેની ટી. નં. ૨૧) યુગેયુગે વાળા લોકનાં ગૌરવ અને ગાંભિય.) (૭) શુંગવંશી રાજાઓ ઉપર, પતંજલી મહાશયના (૮) શક પ્રજા, શીલ અને ચાસ્ટિચમાં કાંઈક ઉચ્ચપદ ઉપદેશની તેમજ કન્યવંશી અમાની પ્રબળ અસર હતી ધરાવતી હતી જ. પણ તેઓ અવંતિની જૂની વસ્તીના તે તે નિર્વિવાદિત છે જ. વળી પતંજલી મહાશય તથા સંસર્ગમાં આવવાથી, સંગતિષની વધતા ઓછા અંશે તે કાન્હાયન વંશી પ્રધાને, ઉપનિષદ અને શ્રતિકારનાજ અનુ- ભાગ થઈ પડી હતી. જેનાં દષ્ટાંત આપણને આગળ ઉપર આ યાયીઓ છે. તેમજ આ ઉપનિષદકારોની જન્મભૂમિ પણ ગભીલવશી રાજા ભર્તુહરીના જીવન ચરિત્રે વાંચવો પડશે. શકસ્થાન છે: તેજ શકસ્થાનની પ્રજા-જે આ શક પ્રજા-જ્યારે (૯) જ. . . . એ. સે. પુ. ૯ પૃ. ૧૩૯ શ્રી મર્યાદાને અથવા શીલને ભંગ કે અનાદર થતે સહન (ક. એ. ઈ. પૃ. ૧૦૪) In fact the Jaina Chroકરી શકતી નહોતી ત્યારે તે જ ઉપનિષદકારના અનુયાયી nicles give 17 years to a Saka rule at Ujjain પતંજલી મહાશય વિગેરે પિતાના સમયમાં સ્ત્રીલંપટપણું from B. C. 57 to 74 when Satigani was જે કાર્યથી પ્રજામાં પ્રવેશ થાય તેવાં પગલાં કેમ ભરતાં Raja of Paithanaખરી રીતે ઈ. સ.પૂ. ૭૪ થી ૫૭ થઈ ગયાં હશે તે અણુઉકેલ્યું ઉખાણું જ ગણાશે! સુધીના ૧૭ વર્ષના ગાળામાં ઉજૈન ઉપર શક પ્રજાનું રાજ્ય Page #62 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ] અંતે ભારે પડી ગયું ગામડાંને ગામડાં, શહેરને શહેર કે પ્રદેશના પ્રદેશ મહાબળવાન અપ્લાટ થશે. જેની સામે કઈ રણ ઉજજડ કરી દેતા હતા. આટલી ટૂંક મુદતના તેમના માંડી નહીં શકે એવો એ રાતી આંખને શક, પુષ્પપુર૧૨ રાજ્યવહીવટમાં પણ પ્રજા તો ત્રાહી ત્રાહી પોકારી ઉઠી ઉપર ચડાઈ કરશે. એ નગરે તે આવી પહોંચતાં હતીઃ વિદિશા અને ઉજનીને આખો પ્રદેશ વસ્તીહીન શહેર ખાલી થયેલું ૩ જોશે. પછી તે રાતી આંખને બની ગયો હતો અને આવા જામમાંથી કોઈ રક્ત વસ્ત્રધારી મલેહ અલ્લાટ અનાથ વસ્તીમાં તારણહાર આવી મળે તે ઠીક એવી વર્ષાઋતુનાં કલ ચલાવી શહેર ઉજાડશે. એ રીતે તે રાજા મેઘની પેઠે હિંદી પ્રજા રાહ જોતી દિવસે ગાળી એ શહેરમાં ચાતુર્વણ્યનો ૧૫ નાશ કરશે. પછી ચાર રહી હતી. વર્ષથી નીચ કેનેજ શહેરમાં વસાવતો છતો રાતી આટલી ટૂંકી મુદતમાં પણ આ શક પ્રજાના આંખને ૧૭ એ અપ્લાટ અને એના બાંધવ નાશ પાંચ રાજાઓ થઇ ગયા હતા. તેમનું કાંઈ પણ પામશે. તેના જુલ્મી અમલને અંત આવતાં રહીસહી વર્ણન આપણી કલમથી લખવા કરતાં જે વર્ણન રૈયતનો ૧૮ પછી ગોપાળ૧૯ એવા નામને શક રાજા યુગપુરાણમાં ૧૦ આપેલું છે તે જ રસદાબવું અત્રે થશે. એ ગોપાળ એક વર્ષ રાજ ભોગવી પુષ્પક ઉતારીશું જેથી વાચકવર્ગને તેને સંપૂર્ણ ખ્યાલ આવી સાથે લડતાં તેના હાથે માર્યો જશે. પછી તે અધમ. શકશે. “એ શકે માં જેની મૂડી ધનુષ હશે એવો પુષ્પક નામને ૭૦ રાજા થશે. તે પણ એક હતું એમ જૈન તવારીખમાં જણાવેલું છે. અને તે સમયે (૧૩) શક પ્રજા આ નગરમાં દાખલ થઈ ત્યારે પણ પિઠણમાં શાતિગની રાજા હતો (મારું ટીપ્પણ-શાતિગની નગર ખાલી જેવું જ હતું, કારણ કે પ્રજા હિજરત કરીને નહીં પણ શાતકરણી રાજા હતા. આ હકીકત અંધ્રુવંશના બહાર નીકળી ગઈ હતી. અને થોડી ઘણુ વસતી રહી હતી વૃત્તાંતમાં પુ. ૫ માં અપાશે. વળી આ ૧૭ વર્ષના આંકે જે તેની કલ ચલાવવામાં આવી હતી. નીચે ટી. નં. ૧૪ ખીચડે ઉભો કર્યો છે તે આ જ પુસ્તકમાં વિકમ તથા ગત પરિછેદે ટી. ન. ૪૯ ની જુઓ. સંવતસરની હકીકત જણાવવામાં આવશે.) (૧૪) ઉપરની ટીકા નં. ૧૩ જુઓ. " (૧૦) આ વિષચ ગુજરાતના એક મહાન સાક્ષર શ્રી (૧૫) એટલે કોઈ વર્ણને ભેદભાવ રાખ્યા વિના સર્વ દિવાનબહાદર કેશવલાલ હર્ષદભાઈ ધ્રુવે વ્યાખ્યાન રૂપે હિંદી પ્રજાનો નાશ કર્યો હતો એમ સમજવું. આપેલ છે જે ગુવકોના બુદ્ધિપ્રકાશમાં પુ. ૭૬ પૃ. ૮૮ (૧૬) એટલે પોતાની જ્ઞાતિની શક પ્રજાને કે જેમાં ઉપર છપાયેલ છે તેમાંથી ઉદધૃત (જુઓ તેનું પૃ. ૯૦). કાંઈ વર્ણ જેવું હતું જ નહીં. (૧૧) ઉપર “તેમની ખાસિયતે” વાળે પારિગ્રાફ (૧૭) આ પ્રજાની, તેમાં પણ ખાસ કરીને અલાટના સરખા. સ્વભાવની પિછાન કરાવી છે. (૧૨)મૂળ પુસ્તકમાં ગામનું નામ ખાલી હતું પણ ભાષાંતર (૧૮) ઉપર જે નં. ૧૩ માં શહેરને ખાલી થયેલું કહ્યું કારે મગધ દેશનું પાટલિપુત્ર નગર જાણીને પુષ્પપુર નામ છે, તેનો અર્થ રામજાવતાં એમ જણાવે છે કે, ઘડી ઘણી ગોઠવી દીધું છે. વળી જ્યાં જ્યાં નગરનું નામ આ પારિ- વસ્તી બાકી હતી તો ખરી જ. ગ્રાફમાં આવ્યું છે ત્યાં ત્યાં તે જ નામ દર્શાવાયું છે. બાકી તેને (૧૯) આ ભલે શક પ્રજાને રાજા છે. પરંતુ તેમનામાં અર્થ આ પ્રમાણે કરવાનું છે. ખીલેલા પુખેથી જે ભરપુર આપણું હિંદી જેવાં નામે હતાં તે બતાવે છે કે તેમાં એવું શહેર તે પુષ્પપુર કહેવાય. મતલબ કે આ નગરમાં આર્ય સંસ્કૃતિનાં બીજ હતાં જ. સરખા નરવાહન, રૂષભઘણા બાગબગીચા, ઉદ્યાન, વિગેરે હતાં જેમ ખીલેલાં પુષ્પો દર વિગેરે નામે. મનને આનંદ આપે છે તેમ આ શહેર પણ વેપાર ઉદ્યોગથી (૨૦) પ્લેચ્છ અને યવનના તફાવત માટે જુઓ પુ. ૩ ખલેલું હોઈ મનને આનંદ આપતું હતું એ પણ બીજો પૃ. ૧૪૬ ટી. નં. ૧. તાત્પર્ય એ છે કે, યુરોપી પ્રજા નહીં અર્થ થઈ શકે છે. અહીં બને અર્થ આ નગરને લાગુ તેવાને અથવા મલીન ઇચ્છાવાળાને, લેસ્ટ; મલ+ઈચ્છા=મલ પડતા હતા, કહેતાં મલિન છે ઈચ્છા જેમને તે મલેચ્છ. Page #63 -------------------------------------------------------------------------- ________________ 'શક રાજાએ [ સપ્તમ ખંડ વરસ રાજ ભેગવી માર્યો જશે. પછી જેની સાથે ઉજજડ હશે. ત્યારથી પુષ્પપુર૬ સૂનું રહેશે. અને કોઈ પણ રણ માંડી ન શકે એવો અતિ ઘણો જેનારને ખાવા ધાશે. ભવિષ્યમાં તે કઈ નવીન બળવાન શર્વિલ રાજા થશે તે પણ ત્રણ વર્ષ પૃથ્વી વંશના રાજાની રાજધાની થશે એ આશિષ છે?૮.” ભોગવી માર્યો જશે. તે પછી બ્રાહ્મણોના દેવી શક રાજાઓ વિશે વિશેષ તરીકે દુનિયામાં જાણતો કઈ બદનામ રાજા થશેઃ યુગપુરાણના ઉપરના કથનથી તેમની વંશાવળી એનું ભૂંડું રાજ્ય ત્રણ વર્ષ પહોંચશે. પછી તે ધનને આ પ્રમાણે ગોઠવી શકાય છે. લેબી, ભૂંડાઈનો ભરેલો, પાપી મહાબળવાન શકપતિ, મ. સ. ઈ. સ. પૂ. વર્ષ કલિંગરાજ શાતની ભૂમિને ભૂખ્યો, કલિગ દેશ (૧) અમ્લાટ ૪૬૩-૪૬૩ ૬૪-૬૩ ૦| પર ચડાઈ કરી જીવ ખેશે. અને ભાલેડાંથી૩ (૨) ગોપાળ૨૮ ૪૬૩-૪૬૪ ૬૩-૬૩ ૦| સંગ્રામમાં અંગ વઢાઈ જઈ સર્વે ઘીચ અધમ શાને (૩) પુષ્પક ૪૬૪-૪૬૫ ૬૩-૬૨ ૧ સંહાર વળશે તે નિઃસંશય છે. પછી તે શાન્તિમાં (૪) શર્વિલ ૪૬૫-૪૬૭ ૬૨-૬૦ રહે. ઉત્તમ રાજા, પિતાની સેનાથી પૃથ્વી હસ્તગત કરી (૫) અજ્ઞાતઃ ४६७-४७० ૬૦-૫૭ રાા દસમું વર્ષ જીવતાં મરણ પામશે. સર્વ મહાબળવાન બનામ શક રાજાએ ધનલોભી હશે. શક રાજ્ય ઉચિ૭૫ થશે. ત્યારે [મગધની] (અવંતિની જઈએ) ભૂમિ વર્ષ ના થી ૭ (૨૧) બ્રાહ્મણને દ્વેષી એટલે વૈદિક ધર્મમાં નહીં માન- . ૧૨. તથા નીચેના “અપાપા નગરી’ વાળા પારિગ્રાફની નાર તે. આ હકીકત પણ દેખાડે છે કે શક પ્રજામાં જૈન હકીકત. ધર્મના અંશો હતા જ. પાછળથી પ્રિયદર્શિને તે પિગ્યા ખ્યા (૨૭) નવીનવંશ એટલે બીજ વંશ, શક પ્રજાનું રાજય હતા અને તેથી જ જૈનાચાર્ય કાલિકસૂરિએ તેમને આશ્રય પણ પણ નહીં તેમ શાતવંશનું પણ નહીં. વળી જુઓ ટી. ન. ૨૮૦ લેવાને લલચાવેલા હતા (સરખાવો ઉપર પ્રથમ પરિચ્છેદે ટી, નં. ૫૦) તથા આ પરિછેદે ટી. નં. ૬. (૨૮) રાજધાની એટલે રાજનગર. તે શહેરમાં નવીન વંશના રાજાએ પિતાની ગાદી સ્થાપશે. સરખા “અપાપા (૨૨) શતવહનવંશી રાજાને ટૂંકમાં સાત પણ કહેતા નગરી’ વાળો નીચેનો પારિગ્રાફ એટલે કે જે રાજા શક પ્રજાને (જુઓ પુ. ૫ તેમનું વૃત્તાંત) અને શતકુળને જે રાજ નાશ કરશે તે રાજ પોતાની ગાદી ત્યાં સ્થાપીને નવીનવંશ તેને શાત કહેવાય. અહીં તેવા અર્થમાં વપરાય છે. | વળી આ ઉપરથી સાબિત થાય છે કે તે સમયે કલિંગ ચલાવશે. દેશ અંધ્રપતિ શતવહનવંશી રાજાના તાબામાં હતે. (૨૯) આ નામ સંસ્કૃત જેવાં છે. જ્યારે પંડિત જાય સ્વાલજી તેમને ગ્રીક સરદાર સાથે સંબંધ હોવાનું (૨૩) કોઈ જાતનું શસ્ત્ર કે અસ્ત્ર હશે. વધારે સંભવ (જીઓ જ. બી. એ. પી. સે. ૧૯૨૮ સપ્ટેબર અંક પૃ. અસ્ત્રનું છે. તીરનું પાનું. ૧૪૨) જણાવે છે. આ ઉપર બુ. પ્ર. પુ. ૭૬ પૃ. ૧૦૦ (૨૪) સર્વે અંધ્રપતિ શતવહનમાં આ રાજાનું સ્થાન માં દિ. બ. કેશવલાલ હર્ષદભાઈ ધ્રુવ સાહેબે જણાવ્યું છે એકદમ ઊંચું ગયું છે. (સરખા પુ. ૫ માં તેનું વૃત્તાંત): કે, એમનાં સંસ્કૃત નામથી જણાય છે કે સિંધુ નદીના બે વળી આ જીત મેળવ્યા પછી તે દશ વર્ષ જ જીવંત રહ્યો છે. બાજુના પ્રદેશમાં વસી હિંદી બની ગયેલા શકના એ એમ પણ કહી દીધું. વંશજ છે. અંતદિન (ગંગા યમુના વચ્ચેનો) પ્રદેશ શકાએ (૨૫) અહીંથી શકે અને હછિન્ન થઈ (સરખા તે વખતે જીતી લીધેલે જણ નથી; (કહેવાનો મતલબ ગૌતમીપુત્રની માતા રાણુ બળશ્રીના શિલાલેખની હકીકત). કે. (૧) આ શકોને ઈન્ટેલિથિઅન્સ સાથે સંબંધ હતે. (૨૦) પુષ્પપુરને નાશ તથા તેની પાસે જ કોઈ બીજી નગ- (૨) તથા આ શકે ઉત્તર હિંદમાંથી આવેલ નથી તેમજ રીનું વસવું થયું હતું એમ સમજવું. સરખા ઉપરની ટી. તેમની સાથે તેમને કોઈ સંબંધ પણ નથી. કેટલાક વિદ્વાને Page #64 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પતિ ] ઉપરની હારમાળામાંના અંતિમ રાજાનું રાજ્ય ચાલતું હતું ત્યારે એટલે કે ઈ. સ. પૂ. પછના પહેલા ચરણુમાં જશે, મરહુમ ગ ભીન્ન-ગંધર્વસેનના જે પુવા દક્ષિણમાં આાશ્રય માટે ચાલી ગયા હતા? તેમણે ત્યાંના અંધ્રપતિ અરિષ્ટકર્ણની સંપૂર્ણ સહાયતા લઈ શંકપતિ-અવંતિ ઉપર હુમલા લઇ જવાનું પ્રયાણુ આવ્યુંકર, વચ્ચે નર્મદા નદીના તટ પ્રદેશમાં કારૂલ મુકામે જબરદસ્ત-ભીષણ સંગ્રામ જાગ્યા. આ ભયંકર અને ખૂનખાર યુદ્ધમાં શક પ્રજાના મારકુટા વળી ગયા અને ગભીલ કુમાર વિક્રમાદિત્યને જય થયા. વિશે વિશેષ ૧ તેણે શક પ્રજાને સંહાર વાલ્યા તે માટે હવેથી રાજાનું બિરૂદ તેણે પ્રાપ્ત કર્યું. તેમજ શકપ્રજ્ઞના ત્રાસથી લુંટાટની નીતિરીતિથી તથા વારંવારની કત્લેઆમથી અદ્વૈતની પા એટલી બધી તેને ત્રાસી ગઇ હતી, કે તેવા અસહ્ય સંકટમાંથી તેમને મુક્તિ અપાવનાર આ વિક્રમાદિત્યના સંવત્સરના તે યાદગાર જીતના સ્મરણુ માટે તે દિવસથી પ્રારંભ કરી દીધાજ. એટલે આપણે પણ તે દિવસને વિક્રમ સંવત્સર ૧ ના પ્રથમ નિ તે તરીકે જષ્ણુાવીશું જેથી મ. સ. ૧૫૪૭=ઈ. સ. પૂ. ૫૭=વિ. સંવત ૧ જાણવા. આ શપ્રશ્નને ઉત્તર હિંદમાંથી આવેલી માને છે તે આ ઉપરથી વિચાર કરો. (૩૧) તુએ પ્રથમ પરિચ્છેદે પૂ. ૧૪. (૩૨) કેટલાક વિદ્વાને આ ઘડાઈનું સ્થાન ઉદેપુર - પાસેનું મંદસર ગણાવે છે. પણ તે ન હેાઈ શકે. તે માખત આગળ ઉપર સવસરની ચર્ચા વાળા પરિચ્છેદે જી. ૫. જાચસ્વાલજી આ અમ્લાટ વિગેરેને ગ્રીક સરદારોની સાથે ઘટાવવા ઈચ્છે છે. તે બનવા દ્વેગ નથી એમ અભિપ્રાય આપી પાતાની દલીલમાં જણાવે છે કે, (૧) વાયુપુરાણના મતે આ રાજાઆને મ્લેચ્છ કહ્યા છે: તેમને ચવન કલા નથી. જો તે ગ્રીક દેત તો વાયુપુરાણમાં તેમને વન રાબ્દ વાપરત (૨) ચવને પરાક્રમી નરા હતા જ્યારે શકા જંગલી લુંટારા હતા: મહાન અલેકઝંડરની પેઠે ગ્રીકવીરા સામાં થનાર આર્યાયીઓની, કલ કરતા હતા એટલે અરી તેમનુ' પરાક્રમ કલંકિત લેખાય. જ્યારે શકેા તે કત્લેઆમ (૩૩) કે. હિ. ઈં. પૃ. ૫૩૩ (ટી. નં. ૧) These kings (Gardabhillas) appear to have been, according to the Puranas the successors of Andhras) (See Kali Age pp. 44-6, 72) from the account which represents Vikramaditya as having come to Ujjain from Pratisthanpur લેતાં વિદ્વાન સ`સુતાએ (પ ંડિત જાયસ્વાલજીએ) સૂચવેલી એકતા સભવતી નથી. ૫. જાયસ્વાલજી અસ્લાટની Amyntas સાથે, ગેાપાલેા ભામની Apollophanes ની સાથે, પુષ્પની Penkelaos ની સાથે, ના દિલની જી. ilos ની સાથે એકતા ધરાવવા માગે છે. તે ખરાખર નથી. [મારૂં ટીપ્પણ—આપણે તે ચવન અને શક પ્રજા વચ્ચેના પ્રકૃતિ ગુણ વચ્ચેનું અત્તરજ નણવું રહે છે અને ખિતા વિજ્ઞાના તર્ક બાંધવામાં કેવી કેવી અને કયાં સુધી કલ્પના દોડાવ્યે જાય છે તે પણ નિહાળવું રહે છે.] ચલાવતા હતા અને ધનના ધા હતા, એ બધું ધ્યાનમાં=પુરાણું મધના આધાર પ્રમાણે આ ગ બીલવી રાત આંધ્રની પછી ગાદીએ આવનાર ગણાય છે: અને જે પ્રમાણે તેમણે વર્ણન લખ્યું છે તે ઉપરથી દેખાય છે કે, વિક્રમાદિત્યે પ્રતિષ્ઠાનપુરથી ઉજ્જૈન તરફ આગમન કર્યું હશે. [મારૂ ટીપણું-આંકની પાછળ ગાદીએ આપનાર નથી જ ગાદીનાં સ્થાનજ જુદાં છે: પણ આપણે જે પ્રમાણે હકીક્ત આલેખી છે તે પ્રમાણે સ` વસ્તુસ્થિતિ હતી. કેવા ઠેકાણે વિદ્વાનાએ પુરાકારો ને સમજવામાં ભૂલ બાધી ઠે તે આપાઆપ સમજી શકાય તેમ છે.] (૩) એટલે કે પની સાલ બેઠાને ત્રણેક માસ થયા હતા અને પ૬ ને નવ માસ બાકી હતા ત્યારે. સર કનિંગહામ, બુક એક્ ઈન્ડીયન ઈક પુસ્તકના પૂ. ૮ માં લખે છે કે, “The initial point of this (Vikramaritya's) era ought to be B. C. 57 or 56‰ instead of 56= વિક્રમ સંવતસરની આદિના સમય ઈ. સ. પૂ. પડ અથવા પામ તેએ, નહીં કે ૫૬. (૩૪) તુ ઉપરની ટીકા ન. ૩૦. (૩૫) ગઢ ભીલવશના સ્થાપકના સમચ મ. સ ૪૫૩ ગણાવ્યા છે; જ્યારે વિક્રમ સંવતસરની સ્થાપના ૪૭ માં ગણાવી છે. એટલે બેની વચ્ચેનું અંતર ૧૭ વર્ષનું' છે ગભીર્યશના આ મહત્ત્વપૂર્ણ બે બનાવ વચ્ચેના અંતરને શીપ સપતસરની ગણત્રીમાં કલીક ગુંચવા ઉભી થવા પામી છે તેનું કાંઇક વન આગળ સવંતસરની ચર્ચામાં આપવામાં આવો. Page #65 -------------------------------------------------------------------------- ________________ વિદિશા, ભિલ્લા [ સપ્તમ ખંડ આ બાજુ વિક્રમાદિત્યના હાથથી શકપતિ અજ્ઞાત- દશિને ત્યાંજ રાજગાદી કરી, ત્યારથી તે તે જ કેંદ્ર બદનામ રાજાએ મારમાર-ખાધાથી તેની સામે બનવા પામ્યું હતું. તે બાદ ઉત્તરોત્તર શુંગવંશી રાજાઓ થવાનું છોડી દીધું. પણ તેને એવા વાવડ મળ્યા હતા કે, તથા અન્ય પરદેશી વસાહતના ભૂપતિઓએ તેનું આ બધાં કારસ્થાનનું મૂળ તો અંધ્રપતિ જ છે. તેણે ગૌરવ વધારી મૂકયું હતું એટલે સુધી કે, રાજકાજ જે આ કુમારને મદદ ન કરી હોત તો તેની સિવાયનાં એટલે વિદ્યાનાં તથા અન્ય સામાજીક અને પિતાની આ ફજેતી થાત નહીં. એટલે પોતાના લેકેપયોગી કાર્યોમાં પણ તે સ્થાનને જ અગ્રપદ અપાતું પરાજયથી ઉત્પન્ન થયેલ ક્રોધાગ્નિના શાંત્વન અર્થે તે રહ્યું હતું. અત્યારે આપણે શકપ્રજાના અને ગર્દભીલયુદ્ધના સ્થાનથી પરબારોજ દક્ષિણ દિશાએ ચાલ્યો, વંશી રાજાઓના અમલની વાતો કરી રહ્યા છીએ. અને આંધ્રપતિની પૂંઠે ધાયો. પિતાના ઉપર શપતિને તે સમયે તેને અનેક લીલી સૂકી જોવી પડી હતી. તે ધસી આવતે સાંભળી, અંધ્રપતિ શાતરાજાએ દાવપેચ વાયુપુરાણના આધારે ઉપરના પ્રારિગ્રાફે આપેલ આદર્યા. તેણે પાસેના કોઈ જંગલનો આશ્રય લીધો હોય વણનથી આપણે જોઈ શકીએ છીએ. એટલે તેણે એમ મારું ધારવું થાય છે. ત્યાં બને દુશ્મનોના દળનો મહત્તવ પ્રાપ્ત કરવા માંડયું ત્યારથી તે શકારિ ભેટો થતાં, યુદ્ધ મંડાણું અને યુગપુરાણના કહ્યા પ્રમાણે, વિક્રમાદિત્યે તેને રાજગાદી બનાવી, ત્યાંસુધીની તેની અરિષ્ટકર્ણના કેઈક સૈનિકે ફેકેલા ભાલેડાની તીણ ચડતી પડતી અને જાહેરજલાલીનું કાંઈક ચિત્ર જાણું ધારથી કપતિનું મરણ નીપજ્યું. આ બનાવ લેવાની જરૂર છે. મને જે જણાયું છે તેજ રજુ કરીશ. પછી એટલે ઇ. સ. પૂ. ૫૬ો પછી શાતકરણી રાજા કેટલુંક વર્ણન પુ. ૧ અને પુ. રમાં અપાઈ ગયું છે. દશ વર્ષ જીવીને ઈ.સ. પૂ. ૪૬-૪૭માં મરણ પામ્યો છે. તેમાંથી જે બીનાઓનું સ્મરણ અત્ર કરાવવું પડે છે તે અહીં આગળ શક રાજ્યની સમાપ્તિ અને નીચે પ્રમાણે જાણવીઃગઈભીલવશની પુનઃસ્થાપના થઈ કહેવાશે. એટલે કે (૧) અવંતિનું એક નામ વિશાળાનગરી તેમ Inter-regnum ના કાળનો અંત આવે છે. જેથી બીજું પુષ્પપુરક પણ હતું. વિક્રમાદિત્યાદિ ગદંભીલવંશી અન્ય ભૂપતિઓનું વર્ણન (૨) અવંતિના પ્રદેશના બે ભાગ પાડવામાં આપવું પડશે. પણ તે પહેલાં ઉજેની–અવંતિનગરીને આવ્યા હતા. પૂર્વભાગની રાજધાની વિદિશા ઉર્ફે કેટલુંક વિશિષ્ટ વર્ણન જે તારવી શકાય છે તે ભિલ્લા હતી અને પશ્ચિમની ઉજૈની-અવંતિ હતી. અત્રે આપીશું. (૩) વિદિશામાં ચંદ્રગુપ્ત રાજમહેલ બંધાવી વસવા વર્તમાનકાળે સર્વ પ્રવૃત્તિઓનાં અનેક કેન્દ્રોમાંથી માંડયું હતું. તે બાદ અશકવર્ધને પોતાની સૂબાગિરિના જેમ લંડન શહેર સારી દુનિયામાં સર્વનું ધ્યાન પ્રથમ કાળ દરમ્યાન ત્યાંના વૈશ્ય ધનવાનની પુત્રી સાથે દરજજે ખેંચે છે. તેમ પૂર્વ સમયે લગ્ન કર્યું હતું. વિદિશા, ભિલસા મગધદેશની રાજધાની રાજગૃહી (૪) આ વિદિશાના એક ભાગને બેસનગર કહેવાતું અને ઉજેની અને પાટલિપુત્ર કેંદ્ર બન્યાં હતું. બેમાંથી કયો ભાગ પહેલે વસ્યો તે જણાયું નથી. હતાં. પણ પાછળમાં જ્યારથી (૫) વિદિશા નગરીવાળા પ્રદેશોના અમુક ભાગને ચંદ્રગુપ્ત મૌર્ય અવંતિને પણ મહત્ત્વ આપી વર્ષને સાંચી નામ અપાયું હતું અને તે પ્રદેશને જૈનધર્મ થોડો ભાગ ત્યાં રહેવા માંડયું તથા સમ્રાટ પ્રિય- સાથે મહત્વને સંબંધ છે. (૩૬) રાણીશ્રી બળશ્રીએ પોતાના પૌત્ર ગૌતમીપુત્રની આપવાનું રહે છે. પ્રશસ્તિ ગાતો નાશિકનો જે શિલાલેખ કતરા છે તેની (3) આના ખુલાસા માટે નીચેનું હકીકત સાથે સરખાવો, આ વૃત્તાંત આપણે પુ. ૫ માં ૪૮ જુઓ, ટી. નં. Page #66 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિછેદ ] અને ઉજની ૨૩ આ પાંચે બિના અવંતિ પ્રદેશની-એક યા બીજા તે નીચેના સ્વતંત્ર પિરામાં આલેખીશું એટલે અહીં તો ભાગની રાજધાની વિશેનાં સ્થાન અને પ્રભાવ વિશેને કેવળ ભારતીય ઇતિહાસની દષ્ટિએ જ વિવેચન કરીશું. લગતી છે. એટલે દરેકને શ્રી ન પાડતાં સમગ્રપણેજ અશકવર્ધન જ્યારે અવંતિના સૂબાપદે હતો, ત્યારે વર્ણન કરીશું. તેણે વિદિશા નગરીના એક મહા ધનાઢય વણિકની પુષ્પપુર નામ સાંભળતાંવેંત પ્રથમ સ્મરણું મગધની પુત્રી વેરે લગ્ન કર્યું હતું કે જે રાણીને પેટે કુમાર રાજધાની પાટલિપુત્રનું જ વર્તમાનકાળના અભ્યાસકને કુણાલને જન્મ થયો હતો વિગેરે વિગેરે. આ સર્વ થાય છે. અને તેથી જ દિવાન બહાદુરે તે નામ આગળ જાણીતી બિના છે. ૩૯ તેમ રાજા ચંદ્રગુપ્ત ત્યાં રાજ ધરી દીધું છે. બાકી તો તેમણેજ વાયુ પુરાણમાંના મહેલ બંધાવ્યા હતા. ત્યાં સૂતાં સૂતાં એકદા તેને ઉપર ટકેલ ફકરાથી હવે સ્પષ્ટ થાય છે કે ઉજૈનીને અનેક સ્વપનોની હારમાળા ખડી થઈ હતી.૪૦ આ પણ પ્રાચીનકાળે તે નામથી સંબોધાતી હતી. વળી હકીકતથી સ્પષ્ટ થાય છે કે ચંદ્રગુપ્તના સમય પહેલાં– આ અવંતિ પ્રદેશને જૈન સંપ્રદાયનો એક અતિ થોડા કાળે કે દીર્ધકાળે તે વાત અલગ રાખીએ-તે મહત્ત્વનો ભાગ ગણવામાં આવ્યો છે. એટલે સમજાય સમૃદ્ધિવાળી એક મહાન નગરી તો હતી જ. વળી છે કે, પુષ્પપુર નામ સાથે (પછી મગધનું હોય કે ચંદ્રગુપ્તના સમય પૂર્વે અને ચંડપ્રદ્યોતના રાજઅમલે. અવંતિન હોય)--સ્થાન પરવે-કાંઈક જૈનધર્મની વસૂપતિ રાજા ઉદયનને અમુક કારણે જે વેર એ વિશિષ્ટતા સંયુક્ત થયેલી છે. આનો પુરાવો પુપપુર ચંડની વચ્ચે બંધાયું હતું તેના વારણ માટે તેને પિતાની એટલે વર્તમાનકાળનું પેશાવર-તક્ષિલાનગરીવાળા રાજધાની વાટણ-કૌશાંબીથી અવંતિ નગરીના પ્રદેશના ઈતિહાસ ઉપરથી (જુઓ પુ.૩.૫.૨ ૬૫-૨૮૨ માર્ગમાં આવતાં જંગલમાં હસ્તિખેલનની ક્રીડા કરતો તેના પરિશિષ્ટનું વર્ણન)-આપણને જડતો રહે છે. વળી તથા ચંડપ્રદ્યોતની રાજકુમારી વાસવદત્તાનું હરણ ઉજૈનીનું નામ વિશાળા નગરી પણ કહેવાયું છે પણ કરી જતો પણ આપણે વાંચી ગયા છીએ. ૪૧ એટલે વિશાળાનગરી તે જૈનધર્મના તીર્થકર શ્રી મહાવીરનું તાત્પર્ય એમ થયું કે, ચંડના જીવંત કાળ સુધી અવંતિ જન્મસ્થાન છે. એટલે આ બધી વસ્તુસ્થિતિને પરસ્પર અને કૌશાંબી વચ્ચે મોટું અને ગીચ કોઈ જંગલકર સંબંધ જે જોડીએ તો એમ ગર્ભિત સાર નીકળે છે આવી રહ્યું હતું અને તેની ગીચતાને લીધે હસ્તિ કે, આ બે નામ સાથે-પુષ્પપુર અને વિશાળા સાથે- જેવા મોટા પશુઓ સાથે ક્રીડા કરવામાં સુખ સગવડતા સૈન ધર્મનાં સ્થાન તરીકે પક્ષપાત જોડાયેલ છે. જેથી પણ જળવાતે તે બે નામને વિશેષનામે ન ગણતાં, વ્યુત્પત્તિ પ્રમાણે૩૮ ૫૨૭માં મરણ નીપજ્યું તે બાદ કેટલાક કાળપયેત તે તેને અર્થ બેસારી વિશેષણરૂપમાં, તેમને સામાન્ય વંશની સત્તા તે પ્રદેશ ઉપર રહી હતી. પરંતુ ઈ. સ. પૂ. નગરીનાં નામે સમજીએ તે પણ વાસ્તવિક લેખાશે. આ ૪૬૭માં ત્યાં મગધપતિ નંદિવર્ધન પહેલાની૪૩ આણ સ્થાનનું તે ધર્મની દષ્ટિએ વિશેષ કયું મહત્ત્વ છેપ્રવર્તતી થઈ. આ સમયે તે સ્થાનની કેવી દશા હતી (૩૮) પુષ્પપુરના અર્થ માટે ઉપરની ટી. ન. ૧૨ રીતે જાણીતી છે. તેમ આનું ટૂંક વર્ણન પુ. ૧ માં જુઓ: જ્યારે વિશાળી નગરીના અર્થ માટે પુ. ૧, પૃ. વત્સપતિ ઉદયન અને પ્રોતનવંશી ચંડના વૃત્તાંતમાં પણ ૧૮૨ જુઓ. અપાયું છે. તે જુઓ. (૩૯) જુએ પુ. ૨ માં અશોકનું વૃત્તાંત. (૪૨) સરખા પુ. ૧. પૃ. ૨૧૨ ટી. નં. ૫૦માં ટાંકેલી (૪૦) આ હકીકત માટે પુ. ૨ માં રાજા ચંદ્રગુપ્તનું કડી ‘સંધ ચતુર્વિધ સ્થાપવા, મહસેન વન આયો.” વર્ણન જુઓ. (૪૩) જુઓ ૧, પૃ. ૨૧૭ તથા તેજ પુસ્તકે મંદિ(૪૧) આ હકીકત ઇતિહાસના અભ્યાસીઓને સારી વર્ધનના વૃત્તાંતની હકીક્ત. Page #67 -------------------------------------------------------------------------- ________________ વિદિશા, ભિલ્લા [ સપ્તમ ખંડ તે જાણવામાં આવ્યું નથી. પણ એટલું તે ચોક્કસજ ઉત્તર સમ્રાટોના રાજ્યકાળે વિદિશાનગરી પૂરબહારમાં છે કે ઈ. સ. પૂ. ૫૨૭ પર્યત છે તે સ્થાને જંગલ ખીલી નીકળી હતી. તેમની રાજગાદી પણ તે નગર જેવું જ હતું. તેમ ઈ. સ. પૂ.૩૭ર અથવા તે અરસામાં હતી; અને તેથીજ મૌર્યવંશ પછી અવંતિપતિ બનનાર ગુપ્તના સમયે તે સ્થાને મોટું વિસ્તારવાળું અને શંગવંશી સમ્રાટનું રાજનગર તે વિદિશાને ગણવામાં અનેક શાહ સોદાગરથી ધમધમી રહેલું વ્યાપાર ખેડતું આવ્યું છે. એટલે કે. હિ ઈના લેખકે જે જણાવ્યું એક નગર આવી રહ્યું હતું. એટલે પુરવાર થયું કે છે કે: “Agnimitra, the ruler of Vidisha= ૫૨૭-૩૭=૧૫૫ વર્ષ જેટલા ગાળામાંજ આ સ્થાન વિદિશાને રાજક્ત અગ્નિમિત્ર” હતા તે તદ્દન ઉપર તે નગરીને ઉગમ થયો હે જોઈએ. આ સત્ય હકીકત છે. અહીં એક સંશય ઉભો થાય છે. ઢસો વર્ષના ગાળામાં ત્યારથી ઈ. સ. પૂ. ૪૬૭થી શુંગવંશી સમ્રાટો વૈદિક હોઈને જૈનધર્મી મેના માંડીને ૩૭ર સુધીના ૯૫ વર્ષ દરમ્યાન જ્યાં સુધી ધર્મષી હતા. તેથી પૂર્વનું જે કાંઈ હતું તે આ તે ઉપર મગધપતિ નંદવંશીઓનો રાજસુર્ય તપતો શું વશીઓએ ભાંગી તેડી નાખવાજ માંડયું હતું. હતો ત્યાં સુધી તે, તે રાજાઓને એટલી બધી પડી એટલે જે તેમણે વિદિશાની પણ તેજ દશા કરી નજ હોય કે પોતાની રાજધાની પાટલિપુત્રને મૂકી નાંખી હોય તે તેમનું પાટનગર ઉજેનીમાં હતું એમ દઈને તેની જ બરાબર સ્પર્ધામાં ઉતરે તેવું –બક્કે તેથી સમજવું; અને તેનું નામજ વાયુપુરાણમાં સૂચવાયેલું ચડી જાય તેવું કઈ બીજું નગર વસાવે અને તેને પુષ્પપુર સમજવું.પણ પુ. ૩ પૃ. ૭૯ ટી.૪૮માં જણાવ્યા ખીલવે. તેમ બનવું અસંભવિત છે. એટલે સમજવું રહે પ્રમાણે સ્થિતિ જો બની રહી હોય તે, આ છે કે તે ૯૫ વર્ષના ગાળામાં તે મેટા નગરની વિદિશાનું જ બીજું નામ પુષ્પપુર સમજવું. અને ઉત્પત્તિ થઈ નહીંજ હોયઃ પણ ઇ. સ. પૂ. પરથી સમ્રાટ અગ્નિમિત્રની રાજગાદી પણ ત્યાંજ સમજવી. ૪૬૭ સુધીના ૬૦ વર્ષના ગાળામાં એટલે કે જ્યાં સુધી પરંતુ વળી જ્યારે સમ્રાટ અગ્નિમિત્ર ને પુપપુર લૂંટીને તે પ્રદેશ ઉપર પ્રદ્યોતવંશી રાજાઓનો અમલ હ૪ ખેદાનમેદાન કરી નાંખે વાંચીએ છીએ ત્યારે આ ત્યાંસુધીમાંજ કદાચ તે નગરી વસી જઈને પૂરબહારમાં વિદિશા-પુષ્પપુર-નોજ નાશ તેણે કરી નાંખ્યો હોય ખીલવા પામી હોય. આનું અનુસંધાન આપણને નીચેના એમ ઘડીભર કલ્પવું રહે છે. છતાં સાથે સાથે તેના પારામાં મળી શકે છે. અત્રે તે એટલું જ માત્ર વિનાશનું કારણ જ્યારે સુવર્ણતૂપનું ૪૭ ધરવામાં જણાવીશું કે ઈ. સ. પૂ. પર૭ના અંતભાગે જે રાત્રીના આવે છે, તથા સેન નદીને અને વર્ષો થવાને તથા રાજા ચંડનું મરણ થયું હતું તેજ રાત્રીના જૈનધર્મના શહેરને નાશ પામવાને-એવા સાફસાફ શબ્દોમાં છેલા તીર્થકર શ્રી મહાવીરનું નિર્વાણ થયું હતું એમ કરાયેલા ઉલ્લેખનો-વિચાર કરીએ છીએ, ત્યારે તે ઇતિહાસે૪૫ નોંધ લઈ રાખી છે. અને એમ પણ પુષ્પપુર તે પાટલિપુત્ર જ હોવું જોઈએ એમ નક્કી બનવાજોગ છે કે આ બનાવ પછી થોડા સમયમાં જ કરાય છે. અને તેમ ઠરાવાય તે, પછી પુષ્પપુર એટલે તે નગરની સ્થાપના થઈ હોય. | વિદિશા અને તેના જ રાજા સમ્રાટ અગ્નિમિત્ર હતો. એટલું તે સાબિત થઈજ ગયું છે કે, મૈર્યવંશી એટલે દરજજે વાત ખીલે બંધાઈ જતી ગણાશે. વળી . (૪૪) જુઓ પુ. ૧માં અવંતિ દેશના ઇતિહાસનું વૃત્તાંત. (૪૭) નંદરાજાએ સૂવર્ણસ્તુપ પાટલિપુત્રમાં ઉભા (૪૫) જુઓ પુ. ૧. પૃ. ૨૦૨ ઉપર ટકેલા ત્રણ - કરાવ્યાનું હજી જણાયું છે. પણ વિદિશા પાસે તેમ થયાનું કને ભાવાર્થ. ક્યાંય નેધાયું નથી, ત્યાં સ્તૂપો છે અને હતા પણ ખરા, (૪૬) જુએ પુ. 3, પૃ. ૯૩, ટી. ન. ૩૮ કે. હિ. છતાં કઈમાં દ્રવ્ય સંગ્રહ થયાનું કે કરાયાનું જાણવામાં ઈ. પૃ. ૨૭૧ નું અવતરણ. આવ્યું નથી. Page #68 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિછેદ ] અર્થ, સમય તથા નામ અગ્નિમિત્રને શુંગવંશ ખતમ થતાં નહપાણે પણ તે જ થયાનું લેખવું ઉચિત મનાશે. એટલે ગઈભીલ સ્થાને ગાદી કરેલ. તેમ ગઈભીલે પણ તે જ સ્થાનને ગંધર્વસેનની રાજગાદી અને શક પ્રજાએ કરેલ નગરીને મહત્ત્વ આપેલ. વળી શક પ્રજાએ આવીને ગર્દભીલને નાશ, તે બન્ને બનાવ વિદિશાને લાગુ પડતા જ હરાવ્યો ત્યારે નગરને જે ખાલી જોયું હતું એમ ગણવા પડશે. વાયુપુરાણનું લખવું થાય છે તે આ વિદિશાનગરી આ પ્રમાણે વિદિશાનું સ્થાપન થવું ઈ. સ. પૂ. ગણવી. એટલે ગર્દભીલના જોરજુલમથી પ્રજાએ જે પર૭ના અરસામાં અને તેને નાશ-વિનાશ નહીં હિજરત કરેલી તે પણ વિદિશાનગરીને જ ત્યાગ પણ ઉજજડ બનવાપણું) ઈ. સ. પૂ. ૫૭માં ગણતાં હતે એમ લખવું. પછી હિજરતે ગયેલી પ્રજાને તેની જાહોજલાલીને કાળ સાડીચારસો વરસને ગણશે. વિદિશાનો ત્યાગ કરીને પાસેનું જ બેસનગર વસાવતી ઉપરમાં જણાવ્યું છે કે પુષ્પપુરને જૈનધર્મ લેખવી કે ઉજૈની નગરીએ જતી ગણવી, તે નિરાળો સાથે પક્ષપાત છે. તે પ્રશ્નને વિચાર કરીને આ પ્રશ્ન છે. તેમજ શકારિ વિક્રમાદિત્યે પોતાની રાજધાની પરિચછેદ પુરે કર્યા બાદ આ તરીકે જે નગરની જમાવટ કરી છે, તે મૂળ નગર પુષ્પપુર જૈન પારાની હકીકત ભલે જેનસંપ્રદાયઉજ્જૈનના સ્થાનનું સમજવું. આખી ચર્ચાને સાર એ દૃષ્ટિએ વાળાને વિશેષ ઉપયોગી છે, છતાં થયો કે, મૌર્યવંશની, શંગવંશની અને છેવટે નહપાણની ભારતીય ઈતિહાસના અભ્યાસીને, કોઈ વસ્તુના રાજધાની વિદિશામાં જ હતી અને તેનું જ બીજું પરિચયથી અનભિન્ન રહેવું ન હોય, તો તેમને પણ નામ પુષ્પપુર હતુંજ૮. પછી ગર્દભીલના તથા શક તેમાંથી કાંઈક જાણવાનું તે મળી રહેશેજ. પ્રજાના સમયે કયાં ગાદી હતી તે નક્કી થતું નથી. સમ્રાટ પ્રિયદર્શિનના વર્ણને દર્શાવી ગયા છીએ કે કદાચ વિદિશામાં પણ તે હેય અથવા ઉજૈનીમાં પણ તેણે પિતાના ધર્મના પ્રચાર માટે અનેક પ્રકારની હોય. બેમાંથી ગમે તે સ્થાને હોય તો પણ એક નગરી જનાઓ ઘડીને અમલમાં મૂકી હતી; જેમકે પિતાના તે સમયે ભાંગી છે અને બીજી તેજવંત બની છે ધર્મના પ્રવર્તક ગણાય તેવા તીર્થકરોની નિર્વાણ ભૂમિના એટલું નક્કી છે. છતાં વિક્રમાદિત્યે ઉનીને સમૃદ્ધ સ્થાનેપર (૧) મેટા ખડકલેખો૫૩; પોતાના કુટુંબીઓ બનાવી છે તે હકીકત વિચારતાં, તે વિદિશાને જ નાશ વિગેરના સ્વર્ગસ્થાન જગ્યાએ (૨) નાના ખડકલેખે; (૪૮) ઉપર ટી, ન. ૩૭ માં આપણે ઉજૈનીનું નામ અષ્ટાપદ, ગિરનાર, ચંપાપુરી અને પાવાપુરી (જુઓ પુ. ૧ પુષ્પપુર લખ્યું છે. પણ તે વ્યુત્પત્તિના અર્થમાં સામાન્ય પૃ. ૭૭ ટી. નં. ૧૩ તથા તેને અર્થ) આ સ્થાને તે નામ તરીકે લેખવું. વિશેષ નામ તરીકે નહીં. સમયે ધૌલી-જાગડા, કાલ્સિ, જુનાગઢ અને રૂપનાથ તરીકે (૪૯) નીચેની ટી. નં. ૫૦ જુઓ. અનુક્રમે ઓળખાવાયાં છે. આમાંના કેટલેક ઠેકાણે ખડક તે (૫૦) બીજી બાજુ એમ વિચાર થાય છે કે, આ શક નાના કદના છે, પણ તેનું મહત્વ વધારે છે, તે સૂચવવા પ્રજા કાલિકસૂરિના આભારમાં હતી અને વિદિશા તે કાલિક- સમ્રાટ પ્રિ ચરિને પોતાની સહી તરીકે પોતાનું સાંકેતિક સૂરિના ધર્મનું સ્થાન છે તેમ શક પ્રજા પિતે પણ તેજ ચિન્હ જે હસ્તિ છે (જુઓ પુ. ૨ પ્રિયદર્શિનનું વૃત્તાંત) તે ધર્મ ઉપર પ્રેમ ધરાવે છે. એટલે વિદિશાનો નાશ તે પ્રજા કોતરાવ્યો છે, ઉપરના પાંચ સ્થાનોમાંનું જે છેલ્લે પાવાપુરી જાણી જોઈને ન જ કરે, જેથી ગઈભીલ વંશની રાજગાદી છે, તે સ્થાન હજુ શોધી કઢાયું નથી. પણ આગળ જતાં ઉર્જનમાં માન્ય રાખવી પડે છે. (જુઓ પૃ. ૨૮) મેં અનુમાન બાંધી બતાવ્યો છે કે તે (૫૧) સરખા નીચે ટી. નં. ૬૧, સ્થાન વિદિશા–ભિલ્લા-સાંચી વાળો પ્રદેશ જ છે. હાલ તો (૫૨) મોટા એટલે મોટા કદના નહીં પણ મહત્ત્વની તે અનુમાન જ રહેવાનું છે. પણ સંશોધનખાતાને પ્રિયદષ્ટિએ મેટાઃ સરખા નીચેની ટીકા ૫૩. દશિને કેતરાવેલ ખડકલેખ છે હાથીના ચિન્હ સાથે મળી (૫૩) તીર્થકરના નિર્વાણુસ્થાન પાંચ છે. સમેતશિખર, આવે છે તે મારું અનુમાન એક સત્ય સ્થિતિ સૂચવતે Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પુષ્પપુર શાસન ઉપકારી ચરમ તીર્થંકર શ્રી મહાવીરને ઉપસર્વાં નાથા હતા તેવા સ્થાને (૩) સ્તંભલેખા; (૪) પેાતાને ઉપકારી થયેલા હેાય તેવા પૂજ્ય મુનિવરા માટેના સ્થાન સૂચક કાઉસગ્ગ અવસ્થામાં તેમની પ્રચંડકાય મૂર્તિ (૫) તથા અન્યરીતે તીર્થધામ ગણાતા સ્થાન ઉપર૫૪ ટાપ્સ-બટાકાર મેટાં ચણતર કામા ઉભાં કરાવ્યાં છે. આ પાંચ પ્રકારનાં સ્મારકામાંથી, વિદિશા નગરીવાળા પ્રદેશમાં માત્ર છેલ્લા પ્રકાર જ નજરે પડે છે. એટલે માનવું રહે છે કે તે સ્થાન ક્રાષ્ટક રીતે તીર્થધામની ગણુનામાં મૂકી શકાય તેવી કાટીનું હશે; આ એક સ્થિતિ થઈ. ખીજી બાજુ, તેવાજ એક ગંજાવર ટાપ મધ્ય પ્રાંતના જબલપુરના ઈશાનખૂણે, કટની અને સતના શહેરાની પાસે નાગાડગીતમ દ્રભૂતિ આદિ અગિયાર વિદ્વાનેાને તેમના ૪૪૦૦ રાજ્યે ભારહુત નામના ગામડા પાસે નજરે પડે છે, જે શિષ્યા સહિત જૈન દીક્ષા આપી હતી અને તે મુખ્ય સ્થાન અસલમાં વસંદેશની હદમાં આવેલું છે; જેને વિદ્વા-૧૧ને પોતાના શિષ્ય બનાવી ગણધર પદે સ્થાપ્યા નાએ “ભારહત ટાપ” નામ આપ્યું છે. એટલે કલ્પના હતા; એટલે । ગણધર સ્વાસ્નાનું સ્થળ અપાપા નગરી કરવી રહે છે કે, આ બન્ને–અવંતિદેશ અને વત્સદેશના હતું. તે બાદ અનેક દેશવિદેશ પાતે વિચરીને છેવટના ટાપાનું મહાત્મ્ય એક જ પ્રકારનું હરશે. વળી આ બન્ને ચે।માસે અપાપા નગરીમાં જ સ્થિરતા કરી હતી અને ટાપનાં સ્થાન વચ્ચેના અંતરના અંદાજ કાઢો તે। ત્યાંજ નિર્વાણુ પામ્યા હતા. આશરે અઢીસાએક માઇલ થાય છે. આ એક વસ્તુસ્થિતિ. વળી શ્રી મહાવીરના જીવન ચરિત્ર ઉપરથી સમજાય છે કે, દીક્ષા લીધા પછી બારમું ચોમાસું સંપૂર્ણ થયા બાદ લગભગ છ માસે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે; અને ખારમું ચેામાસું કૌશાંબીએ કર્યું હતું તથા તે પછીના છએ માસ તેની આસપાસના પ્રદેશમાં પાર્ક। નિર્ણય જ થઇ જાય. સ`શેાધન ખાતું આ દીશાએ પ્રયત્ન આદરે એટલી ખાસ પ્રાના છે. (૫૪) ઉપરના ચારે પ્રકારનાં સ્મારક ચિન્હા ઉભાં કરવાનાં કારણ વિશેની ચર્ચા પુ. ૨ માં પ્રિયદર્શિનના વૃત્તાંતે કરી છે. પણ આ પાંચમી કૃતિ વીશે સ્પષ્ટપણે ચર્ચા કરી નથી. તેનું વર્ણન પ્રિયદર્શિનના સ્વતંત્ર જીવન વૃત્તાંતના પુસ્તકે આપવાનું છે. અહીં તેનું કારણ જણાવી દઉં છું બાકી ચર્ચા તે ઉપરના પુસ્તકે જ લખાશે. (૫૫) દાઢસા ગાઉ જો કે ગ્રંથામાં લખાયું છે, પણ ગાઉનું માપ વિધવિધ રીતે ગણાય છે. કાઈક ૧ ગાઈ = [ સપ્તમ ખંડ ગાળ્યા હતા; જેમાંના ત્રણેક માસ ગાળ્યાબાદ કાનમાં ખીલા ઠાકાવાના અને કુ. ચંદનબાળાએ અડમના પારણે અડદના બાકુળા વહેારાવ્યાના પ્રસંગ થયા હતા. એટલે એમ સાબિત થાય છે કે, તેમને કૈવલ્યજ્ઞાન ઉત્પન્ન ચયાની ભૂમિ–જેને જૈનની પરિભાષામાં કૈવલ્ય કલ્યાણક કહેવાય છે તે, આ કૌશાંખીની આસપાસના પ્રદેશમાં જ ઢાવું જોઇએ; આ પ્રમાણે ખીજી વસ્તુસ્થિતિ. વળી શ્રી મહાવીરના જીવન ચરિત્રથી ખુલ્લે છે કે, કૈવલ્ય ઉત્પન્ન થતાં જ૫૫ તેમણે સ્વાચાર પ્રમાણે દેશના દીધી હતી. પણ તે અફળ થઈ હતી. એટલે રાતેારાત વિહાર કરીને લગભગ દોઢસે। ગાઉના વિહાર કરીને અપાપા નામની નગરીએ પેાતે પધાર્યાં હતા. ત્યાં અવંતિ પ્રદેશ સાથે જૈનધમ ના મહિમા સંકળાયેલ છે અને તેમાંય, વિદિશા અને સાંચીવાળા ભાગમાં અનેક ટાપા–સારી તેમજ બિસ્માર હાલતમાં આવેલા નજરે પડે છે. આ ટાપાનાં સ્મારકા તીર્થધામના સ્થાન તરીકે ઉભાં કરાવવાનું આપણે જોઈ ગયા છીએ. વળી આ સ્થળે આવેલ અનેક૬ ટાપામાં સાચવી !! માઈલ, ૧ ગાઉ = ૨ માઇલ લેખે છે. પણ આપણે અહીં અઢીસા ત્રણસે માઈલની વચ્ચેના કચાસ લઇશું. કાઇ શંકા કરે કે એક રાત્રીમાં શું આવડુ' ચાલી શકાય ? અને તે પણ રાત્રીના સમયે ? વળી રાત્રીના સાધુથી વિહાર થાય ખરો ? આ ત્રણે ચકારૂપી પ્રશ્નના જવાબમાં જણાવવાનું કે કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તે જીવને અનંત શક્તિએ ખીલે છે તેમજ તીર્થંકરો અને કેવળીએને કલ્પાતીત કહેવાય છે એટલે કે તેઓને કાઈ આચારને પ્રતિબંધ જ હાતા નથી. જેથી તેવી ત્રણમાંથી એકે શંકાને સ્થાન રહેતું નથી. (૫૬) આ વિસ્તારમાં આવેલ નાના મેાટા ટ્રાપની Page #70 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ] જૈનદષ્ટિએ રખાયેલા કડકે ઉપરના લેખમાં, જે જે મહાત્મા- વસ્તુસ્થિતિ એ છે કે, એક લેખ મૌર્યવંશી સમ્રાટ ચંદ્રગુપ્ત ઓનાં તેમાં અવશેષો સંગ્રહિત થયેલ છે તેમનાં અને બીજો લેખ અંધ્રપતિ કઈક શાતકરણીએ કેતગાત્રોનાં નામે અંકિત કરેલાં છે.૫૭ તેવાં ગોત્રોને રાવેલ છે. પહેલાની મતલબ, તે ટોપ ઉપર દીપમાળા જે અભ્યાસ કરવામાં આવે તો જણાશે કે, શ્રી પ્રગટ કરવાના૫૯ ખર્ચને પહોંચી વળવા માટે ચાલીસ મહાવીરની પાટ પરંપરાએ થયેલા અનેક આચાર્યોનાં હજાર રૂપીઆને દાનની છે.૬૦ તેમ નિર્દિષ્ટ શાતકરણી ગોત્રનાં તે નામો દેખાય છે. ખાસ કરીને એક ટોપ કયો છે તે તેમાં જણાવ્યું નથીજ પણ આપણને ઇતિહાસ ઉપર ‘મહાકાપ” શબ્દ લખાયેલ છે. તે ટેપ કદમાં શીખવે છે કે, તે વંશના અનેક રાજવીઓ જેનધર્મી સૌથી મોટો છે તેમ તેને “સિદ્ધકાસ્થાન' તરીકે હતા. બાકી ચંદ્રગુપ્ત મૌર્ય તે જેનધમીંજ હતા. એટલું જ લેકે ઓળખતા આવ્યા છે.પ૮ મતલબ કે, આ નહીં પણ તેણે પિતાની ઉત્તરાવસ્થામાં રાજકાજનો ટાપોવાળા પ્રદેશ જૈન સંપ્રદાયના તીર્થધામનો છે. તેમાં ત્યાગ કરીને જૈન સાધુત્વ અંગીકાર કર્યું હતું.' અનેક મહાત્માઓનાં અવશેષો તેમનાં ગાત્રોની તખ્તી મતલબ કે અમુક ટોપ ઉપર કોતરાયેલ લેખથી સાથે સચવાયેલાં નજરે પડે છે. આવાં ગાત્રોવાળા સ્પષ્ટપણે સાબિત થાય છે કે તે જૈનધર્મ સાથે સંબંધ મહામા શ્રી મહાવીરની પાટપરંપરાએ થયેલ ધરાવતા અમુક બનાવો સૂચવતી સ્થિતિનાં સ્મારકસ્થાને માલૂમ પડે છે. વળી તેમાં એક વિશિષ્ટ કદનો અને છે. આ પ્રમાણે પાંચમી વસ્તુસ્થિતિ. , વિશિષ્ટ દતકથા ધરાવતો પણ ટોપ છે. આ પ્રમાણે છઠ્ઠી અને છેલ્લી વસ્તુસ્થિતિમાં એમ સમજાચોથી વસ્તુસ્થિતિ. વવાનું કે, જેમ ચંદ્રગુપ્ત દીપમાળાની અગત્યતા ઉપરાંત સર્વને ટક્કર મારે તેવી એક પાંચમી પીછાણ તેને કાયમીરૂપ આપવા રાજ તરફથી ઉત્તેજન ભાજપુર સંખ્યા નીચે પ્રમાણે નક્કી કરવામાં આવી છે (જુઓ મહામેગલાસ ગતિપુત ભિક્સ ટેપ્સ કનિંગ હામ કૃત) ભેજપુર હરિતિપુત મોટા નાના ઉપહિતકસ અદેવસ સાંચી (૫૮) આ આખીએ વસ્તુસ્થિતિ સમજવી હોય તેમણે સતધાર સર કનિંગહામ કૃત ધી ભિલ્સા ટોપ્સ નામનું પુસ્તક વાંચી સેનારી જવા વિનંતિ છે. અંધેર થી વધારે ૨ ૨૦ || [મારૂં ટીપ્પણ: આ બધા લેખેને તથા ગોત્રનો કર્યો કે અર્થ ઘટાવી શકાય તેમ છે. તેને પત્તો મારા તરફની આટલી - - સૂચનાના આધારે ઉત્સાહી વાચક લગાવી શકશે. છતાં તે ૨૦ ૪૮ વિષય અહીં ન હોવાથી સમ્રાટ પ્રિયદર્શિનના જીવનનું જે થી વધારે (૫૭) તેમાંના કેટલાંક ગાત્રોનાં નામો આ નીચે 05 સ્વતંત્ર પુસ્તક હું લખવાનો છું તેમાં તેની ચર્ચા કરવામાં આવશે.] ઉતારે છું. (૫૯) નીચે જણાવેલી વસ્તુસ્થિતિ નં. ૬ ની હકીકત સાંચીમાં સેનારી સાથે સરખા. કેડીની પુત્ર કેટિપુસ કાસ૫ગતસ | (૬૦) આ બને લેખ માટે ઇસારે આપણે પુ. ૨ ગેરિપત્ર સપુરિસસ કેસિદ્ધિપુતસા માં ચંદ્રગુપ્તના વૃત્તાંત કરી ગયા છીએ (જુઓ પુ. ૨. મેગલિપુત્ર અંધેર 5.) વિશેષ અધિકાર માટે ધી ભિલ્સા ટપ્સનું વાચ્ચીપુત્ર વાચિપુતસ પુસ્તક જુએ. સતાધાર કડીને ગેટસ (૧૧) આ બધા અધિકાર માટે પુ. ૨ માં ચંદ્રગ્રસનું સારિપતસ મેગલિકાસ વર્ણન જુએ. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨૮ વિદિશા, ભિલસા [ સપ્તમ ખંડ આપી, સદાને માટે તે યાદ રહે તે સારૂ લેખ તરીકે આવેલાં સંખ્યાબંધ ટેપ ઉપરના લેખો તથા તેમાં કાતરાવી રાખી છે, તેમ જૈન સાહિત્યગ્રંથામાં પણ અંકિત થયેલી હકીકત સાથે ભારહુત ટેપની એકાકી જણાવાયું છે કે, શ્રી મહાવીર નિર્વાણ પામ્યા ત્યારે જેવી સ્થિતિની તુલના કરીએ છીએ, ત્યારે શું એમ નથી તેમના અનુયાયી અઢાર ભક્ત રાજાઓ એકત્ર થયા સમજાતું કે, તે વિશિષ્ટધામ શ્રી મહાવીરના નિર્વાણનું હતા અને ભાવદીપક (શ્રી મહાવીર) અસ્ત પામતાં, સ્થાન હોય અને પેલું એકલડાકલ ભારહુતવાળું સ્થાન તેની યાદગીરી જાળવવા દ્રવ્યદીપક (દીપકેની કટાર) તેમનું કૈવલ્ય કલ્યાણસૂચક તીર્થધામ હાય ? કેમકે તે પ્રગટાવવાની ગોઠવણ કરી હતી. એટલે કે પાંચમી બન્ને વચ્ચેનું અંતર પણ જૈન સાહિત્યગ્રંથોમાં જણાવ્યા અને છઠ્ઠી વસ્તુસ્થિતિ એકબીજાની પૂરક અને સામર્શ પ્રમાણે મળી રહે છે, તેમજ તેમાંથી રણ પામતી આપતી ઘટનાઓ છે. શ્રી મહાવીરના જીવનને સ્પર્શતી અનેક ઘટનાઓનો પણ ઉપર ટકેલી છએ વસ્તુસ્થિતિ, તથા તે ઉપરથી પરસ્પર મેળ ખાતે દેખાઈ જાય છે. ઉપર પ્રમાણે જ્યારે દહન કરીને રાજી કરેલી મતલબ તથા તે સર્વેમાંથી સર્વ વસ્તુસ્થિતિ તેના યથાસ્વરૂપે સમજાઈ ગઈ છે. ત્યારે નીકળતે સાર–આ બધી ઘટનાનું સમીકરણ કરવામાં આપણે બુલંદ અવાજે ઘોષણા કરી શકીશું કે, વિદિશાનું આવે તો, શું એમ તેમાંથી તાત્પર્ય નથી નીકળતું કે, સ્થાન તે શ્રી મહાવીરનું નિવણુ કલ્યાણક છે અને ભારહુવિદિશા અને ભારતના પ્રદેશના ટોપ કેવળ જૈનધર્મ તનું સ્થાન તે તેમનું કૈવલ્ય કલ્યાણુક છે. અને આ સ્થિતિ સાથે સંબંધ ધરાવતાં સ્થાન છે? તેમાં પણ વિદિશાનું જ્યારે સ્પષ્ટ થઈ ત્યારે કહેવું પડશે કે પુપપુર નગર તે ધામ વિશિષ્ટ છે? આ વિશિષ્ટતાની સાથે તેમાં જૈન સાહિત્યની દષ્ટિએ વિદિશાનું જ નામ હોવું જોઈએ. ભિલ્મ લોગી રેક == =ાહ જોક અને તેની આસપાસનાં રૂપોનું રળ દવૉ 4 કાની 2... શિક S . P નાખે. • બાલમપુર બેવ ; રમસેન (૧૨) આ દીપકની કટાર- ગરને લગર-પ્રગટ થવાથી તેને દીપોત્સવીના પર્વ તરીકે ઓળખાવવાની પ્રથા પ્રચ. Aટી દીપમાળા લાગે તે દેખીતું જ છે, જેથી લૌકીક શબ્દમાં લિત થઈ છે, Page #72 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ] ભૂમિ પણ વિદિશાનું-શ્રી મહાવીરના નિર્વાણના સ્થાનનું નામ મધ્યમઅપાપા વિશેષપણે કહેવાયું છે: જેથી તે નામને પણુ વિચાર કરી લઇએ. એમ કહેવાય છે કે, મૂળે તે નગરનું નામ અપાપા–પાપ જેમાં નથી તેવી નગરી હતું. પણ જ્યારથી તે નગરીએ શ્રી મહાવીર જેવા પુણ્યાત્માને ભાગ લીધેા, એટલે કે તે ઉપર તેમના દેહવિલય થયે। ત્યારથી તેનું અપાપા મટીને પાપા—એટલે પાપથી ભરેલી પુરી પડયું અને કાળાંતરે તેનું અપભ્રંશ થતાં થતાં “પાવાપુરી” નામ પ્રચલિત થઈ ગયું છે. ૬૩પાવાપુરી કે અપાપાપુરી શબ્દની સાથે, જ્યારે મધ્યમ શબ્દ જોડાયા છે ત્યારે તેમાંથી બે પ્રકારના અર્થ નિષ્પન્ન થઈ શકે છે. (૧) એક એમ કે, અપાપા નગરી તા એકજ હોય પણ તેનાં ત્રણ પરાં àાય (પૂર્વે, મધ્યમ અને પશ્ચિમ) જેમાંથી મધ્યભાગે આવેલ પરામાં શ્રી મહાવીરનું નિર્વાણુ થયું હાય; એટલે વિદિશાનાં ત્રણ પરાં થયાં, જેમાંના મધ્યમભાગને એસનગર અથવા વિદિશા, પશ્ચિમને સાંચી અને પૂર્વને ભિલ્સા કહી શકાય. (૨) અને ખીજી રીતે જો ધટાવીએ તેા અપાપા નામની નગરીની સંખ્યા જ ત્રણ લેવીઃ તેમાંની મધ્યમ– (મધ્યમ એટલે તેની જાહેાજલાલી કે વૈભવની દૃષ્ટિએ અને ઉજૈની (૬૩) પૂર્વી દિશ પાવાપુરી, રૂદ્ધે ભરીરે, મુક્તિ ગયા મહાવીર, તીરથ તે નમુંરે ! નામ, એવી (બ) પૂ+દિશિએ+અપાપા-પૂર્વ દિશિઽપાપા વ‘ચાચ ગમે તે રીતે ગેાઢવા પણ અ તા ઉપર પાવાપુરીમાં આમાં ‘પૂર્વ દિશ પાવાપુરી' તેનેા અં અનેક રીતે જણાવ્યા પ્રમાણે જ થતા રહેશે, એટલે એમ કહેવા માંગે ઘટાવી શકાય તેમ છે. જેમ કે:— (૧) પાવાપુરી લઇએ તે છે કે, તે નગરીના પૂર્વ ભાગ (નહીં કે મધ્ય ભાગ) જેમાં અનેક શાહુકાર લેાકા વસતા હતા તે ભાગમાં શ્રી મહાવીર નિર્વાણને પામ્યા છે. ૧૯ નહીંજ; પણ સ્થાન નિર્માણની સ્થિતિની અપેક્ષાએ) નગરીમાં શ્રી મહાવીરના દેહ પડયા હતા. તે ઉપરાંત પૂર્વ અને પશ્ચિમની પણ બીજી અપાપા નગરીએ તે વખતે હતી. તેને જે અપાપા-પાપરહિત એટલે પુણ્યવંતી-નગરીની ઉપમા આપવાના હેતુ હેાય, તેા પૂર્વની અપાપા નગરી એટલે ભારહુત ટે।પવાળી નગરી સમજવી કે જે પણ એક પુણ્યવંત નગરજ કહેવાય અને પશ્ચિમની અપાપા નગરી, તે ખરી અથવા અસલ ઉજ્જૈની સમજવી રહે, કેમકે, સંભવ છે કે તે સ્થાને શ્રી મહાવીરે મહુસેન૬૪ વનમાં-ચંડપ્રદ્યોત ઉર્ફે મહાસેન રાજાના અધિકારમાં આવેલા વનમાં—સમાસરીને ગણુધર પદની સ્થાપના કરી હતી તેથી તે સ્થાનને પણ એક પવિત્ર-પુણ્યવંત નગરજ ગણવાનું કહી શકાય. આ પ્રમાણે ‘ મધ્યમ અપાપા ’વાળા પદના અર્થ એ રીતે ઘટાવતાં, સ્થાનિર્માણુવાળા અર્થ તરીકે, તેની ગણના પૂ ગ્રંથકર્તાઓએ કરી હેાય તે વધારે સંભવિત છે, કેમકે જો ત્રણ પરાંના અમાં લઈ એ તેા એકક્ષ્મીજાની અપેક્ષાએ પૂર્વનું પુરૂં તેા અંતિમજ કહેવાય, મધ્યમ ન કહેવાય; અને પેલું પદ તા કહે છે કે પૂર્વના પરામાંજ શ્રી મહાવીર મુક્તિને પામ્યા છે; એટલે, મધ્યમ અથવા પૂર્વ તે બેમાંથી એક શબ્દને ખાટાજ માનવા પડશે. પશુ (અ) પૂ+દિશિ+પાવા=પાવાપુરીને જે પૂર્વી ભાગ રૂદ્ધિથી ભરાઈ રહ્યો છે (જે પાવાપુરીના પૂર્વી ભાગમાં ધનવાન વ વસી રહ્યો છે) તે પાવાપુરી. (બ) પૂ+દિશિએ+પાવા તે પણ ઉપર પ્રમાણે જ અર્થાં નીકળે અથવા આ ગાથાના કર્તા સમયસુંદર પેાતે અવતિમાં સ્થિત થઇને તે બનાવી હેાય તે સ્થાનની પૂ દિશામાં પાવાપુરી આવી હાય માટે તે સ્થળના નિર્દેશ છે એમ ઘટાવી શકાય છે. (૨) અપાપાપુરી લઈએ તે (અ) પૂ+દ્ધિશિ+અપાપા=પૂર્વ દિશ્ય પાપા વચાય, પુ. ૧. પૂ. ૧૮૬ ટી. ન. ૧૦૮ માં મે અન્ય સૂચના કરીને ‘પૂર્વ વિદેિશિ પાવાપુરી' તરીકે તે પદ હાવાનું જણાવ્યું છે; તેમ લેવાથી પણ અર્થાંમાં તા ફેરફાર થતા નથી જ. (૬૪) ઉજ્જૈની નગરીને વૈશાળી નગરી તરીકે પણ . ઓળખાવી છે (જીએ પુ. ૧ પૃ. ૧૮૩. તથા મુનિશ્રી કલ્યાણવિજયજી સ`પાદિત ‘“ જૈનકાળ ગણના ’” સ', ૧૯૮૭, પૃ. ૩૧ ટી. ન. ૨૮ તેના આ પ્રમાણે શબ્દો છે.) “ શ્રીવીર નિર્વાણુાત્ વિશાલાચાં પાલક રાજ્ય' ૨૦ વર્ષાણ “ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૦. વિદિશા, ભિલ્લા [ સપ્તમ ખંડ સ્થાન સ્થિતિ પર વિચારતાં તે કડીનું હાર્દ બરાબર [ ટિપ્પણ–આ પારામાં શ્રી મહાવીરના કૈવલ મળતું આવી જાય છે જ, અને તેમ સ્વીકારીએ તો અને નિર્વાણ પ્રાપ્તિના સ્થાન વિશે ચર્ચા કરીને જે એક ફેરફાર જે આપણે હવે કરવો રહેશે, તે આ આનુમાનિક નિર્ણય મેં બાંધી આપ્યો છે. તે અધના વિદિશાના ઉદગમના સમય વિશેનો બનશે. આપણે પ્રચલિત અને માન્ય રહેલા સ્થાનથી ભિન્ન પડી જાય તેની સ્થાપના ઈ. સ. પૂ. ૫૨૭ બાદ કે તે અરસામાં છે ખરો. પણ તેથી એમ માની લેવાનું નથી કે તે એટલે કે શ્રી મહાવીરના અને રાજા ચંડપ્રદ્યોતના અંતિમ નિર્ણયજ છે. આ વિશે તજજજ્ઞ વિદ્વાને મરણ બાદ-કલ્પી હતી તેને બદલે તે સમયે તે તે પિતાના વિચારો દર્શાવશે એવી પ્રાર્થના સાથે નગરીને સંપૂર્ણ સ્મૃદ્ધિવાળી ગણવી પડશે. વિરમું છું.]. (અહીં અવંતિ દેશમાં પાલક રાતનું રાજ્ય વીર નિર્વાણથી ૨૦ વર્ષે એમ કહેવાનો હેતુ છે.) તે હકીકત બતાવે છે કે તે સ્થાન સાથે શ્રી મહાવીર-વૈશાલિકને સંબંધ હશે ખરે. (૬૫) સરખાવો ઉપરની ટી. નં. ૫૩. Page #74 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ગર્દભીલ વંશ (ચાલુ) ટૂંકસાર –રાજા શંકુનું જીવનવૃત્તાંતઃ તથા તેનું મરણ નીપજેલું કે ખૂન થયેલું તે સંબધીની કરેલી ચર્ચા વીરવિક્રમ, શકારિ વિક્રમાદિત્યનાં વિવિધ નામની લીધેલ તપાસ-તેને જન્મ, કુટુંબ તથા આયુષ્ય ઉપર પાડેલ પ્રકાશ-વિક્રમ સંવત્સરની સ્થાપનાનાં બતાવેલ કારણવિદ્વાનોએ તે માટે કપેલ વિવિધ અનુમાને–તેના પાટનગર વિશે આપેલી કાંઈક સમજૂતિ તેણે વેધશાળાની કરેલ સ્થાપના તથા પડાવેલ સિક્કા સંબંધીની આપેલી માહિતી-ઐતિહાસિક પુરાવાસ તેના રાજ્ય વિસ્તારની બતાવેલી સીમા–તેના ધર્મ સંબંધી કરેલો વિવાદ-વિક્રમ સંવત્સરનો વપરાશ કેટલોક સમય જે બંધ પડ્યો છે તેનાં કારણે સહિત બતાવેલી સમજ-છેવટમાં તેના રાજદ્વારી તથા નૈતિક ચારિત્ર્યની કરેલી સમાલોચના તથા તેની સાથે કેટલાક સમયસુધી રાજવહિવટ ચલાવેલ તેના બંધુ અને રાજા ભર્તહરીનું સંક્ષિપ્ત જીવન (૩) માધવાદિત્ય (૪) ધર્માદિત્ય અને (૫) વિક્રમચરિત્ર ઉર્ફે માધવસેન–તે ત્રણેનાં જીવનમાંથી મળી આવતા, મેઘમ પાંચેક બનાવની કરેલી ચર્ચા અને પરિણામે તે દરેકનું સ્થાન, કોના સમયે હાઈ શકે તેને કરી આપેલ નિર્ણય-નં. ૫ વાળા વિકમ ચરિત્રને આપેલ રાજ્ય વિસ્તાર– (૬ થી ૧૦ ) સુધીના પાંચ રાજાઓના સમયે પ્રવર્તી રહેલ રાજ્યની સ્થિતિને આપેલ ચિતાર તથા ગર્દભીલવંશનું છેવટ કેમ અને તેના હાથે આવ્યું તેને આપેલ સંક્ષિપ્ત હેવાલ-છેવટે કુશનવંશના પ્રારંભની કેટલીક નવીન હકીકત વિશેની આપેલી ટૂંકી સમીક્ષા Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૧ રાજા શંક રાજા શક ગાદીપતી તરીકે તેણે શું નામ ધારણ કર્યું હશે તે જણાયું નથી. પણ રાન્ન ગંધર્વસેનને તે જ્યેષ્ઠ પુત્ર ડ્ડાવાથી અવંતિની ગાદીએ તેને સ્થાપિત કરવામાં માવ્યા હતા. ઘેાડા જ વખતમાં તેના રાજ્યને અંત માવી ગયે। દેખાય છે. તે બાદ તેને ભાઈ વીર વક્રમાદિત્ય અતિતિ થયા છે. જેથી રાજા શંકુના સમય આપણે ઇ. રા. પૂ. ૬૪ થી ૬૩ સુધીના છ માસને તૈાંધવા પડયો છે. મૂળે તે તેનું નામ જ અવંતિપતિએ ની કે ગર્દભીલ વંશીઓની નામાવલીમાં કાંય માલૂમ પડતું નથી. કેવા સંજોગેામાં તે ગેાઠવવું પડયું ખૂન કે મરણ છે તેને ખ્યાલ પ્રથમ પરિચ્છેદે અપાઈ ગયા છે. ૧ એટલે તેની ચર્ચામાં ન ઉતરતાં જે ખીજું કાંઈ જણાવવા યાગ્ય લાગે છે તેજ અત્રે લખીશું. તેનું રાજ્ય માત્ર છ માસ જ ચાલ્યું છે. એટલે પ્રશ્ન થાય છે કે, તેનું ખૂન થયું હશે કે કુદરતી રીતે મરણુ પામવાથી જ વિક્રમાદિત્યે રાજ્યલગામ હાથમાં લીધી હશે ? અથવા ખૂન થયું હોય તે। કાના હાથથી ? અન્ય કાઈની બાબતમાં આવે પ્રસંગ બન્યા હૈ।ત તે આ પ્રશ્નને ક્ષુલ્લક ગણી આપણે આગળ ચલાવ્યે જાત; પણ વિક્રમાદિત્ય જેવા રાજા, જેને સંવત ચાલુ રાખીને, સારાએ ભારતવર્ષની પ્રજાએ, પાતા ઉપર તેણે કરેલ ઉપકારના બદલામાં જેનું નામ પ્રાતઃસ્મરણ ચિહ્ન તરીકે જાળવી રાખ્યું છે, તેવી એક અદ્ભૂત વ્યક્તિના કિસ્સામાં આવા મુદ્દાને તદ્દન જતા કરવામાં આવે તા, ઇતિહાસને પણ અન્યાય થાય તેમ વિક્રમા દિત્યના ચારિત્રને પણ શંકામય લેખાવી દીધું કહેવાય જો ખૂન થયું હોત કે કરવામાં આવ્યું હોત તો તે કાળના, કે થાડે કાળે તુરતમાં થયેલ કાઈ ઈ તિહાસકારે, [ સક્ષમ ખંડ Ο રાજા વિક્રમાદિત્યના અન્ય ઉપકારની શેહમાં દબાઈ ને તે પ્રસંગને ઈતિહાસપટ્ટ ઉપર ચિતરવાને ભલે આંખ આડા કાન કર્યાં હાય, એમ હજુ બને; પણ તે બાદ લાંબા કાળે થયેલ કાઈ પણ લેખકને શું વિક્રમાદિત્યની પોતાની કે તેણે કરેલ ઉપકારની પડી હોય કે, અમુક બનેલી ખરી હકીકતને દબાવી રાખે ? મતલબ કે ઇ તિહાસ લેખનમાં કાઈ દિવસ ધાલમેલ ચાલી શકે નહીં. કદાચ ત્યાંય લખાયું હોય અને પ્રકાશમાં જ ન આવ્યું હાય તે વાદ જૂદી કહેવાય. પણ સર્વ સુલભ્ય સાધન સામગ્રીમાં આ બાબતને લગતા એક હરવટીક પણ રાજા વિક્રમાદિત્યની વિરૂદ્ધમાં લખાયલ માલૂમ પડતા નથી; તેા એક જ નિર્ણય ઉપર આવવું રહે છે કે, રાજા શંકુનું મૃત્યુ કુદરતી સંજોગામાં જ નીપજ્યું હશે તથા વિક્રમાદિત્યના હાથ પણ તદ્દન ચાખ્ખા જ રહી ગયા હશે. આ પ્રમાણે સ્થિતિ ઠરતાં એ અનુમાન કરી શકાય છે. ( ૧) શકરાજ્ય સમાપ્ત થતાં રાજા ગંધર્વસેનના જે અનેક પુત્રા હૈયાત હતા તેમાં તે સાથી જ્યેષ્ઠ હાવાથી, તેની લાયકાત કે બીનલાયકાતના પ્રશ્ન અલગ રાખીને, વીર વિક્રમાદિત્યે પેાતાના વડીલ બંધુ તરફના પૂજ્યભાવ અને સન્માન બતાવીને તથા પ્રજાજનાને સર્વ હકીકત સમજાવીને રાજા શંકુને ગાદીનશાન કરાવ્યા હશે. (૨) અથવા તો શક પ્રજાને હરાવવામાં આ શંકુ રાજાએ જ મુખ્ય ફાળા આપ્યા હશે; જેથી પેાતાના બાહુબળ અને પરાક્રમને લીધે જ તે અવંતિપતિ બનવા પામ્યા હોય. જો આ એમાંથી ખીન્ન અનુમાન પ્રમાણે જ વસ્તુસ્થિતિ હાત તા, શકાર વિક્રમાદિત્ય તરીકે જે નામ ગાજી રહ્યું છે તેને બદલે શકાર શંકુ એવા ધ્વનિજ આપણા કાને અથડાયા કરત; પણ તેમ નથી બન્યું એટલે પ્રથમના અનુમાન પ્રમાણે સંયાગા બધા બનવા પામ્યા હતા એમ સ્વીકારવું રહે છે. (૧) બ્રુએ પૃ. ૪ ટી. નં. ૯ માં હિં, હિ. માંના પૃ. ૬૩૮ તથા ૬૪૯ ના અવતરણા. (૨) અરે છેવટે, જે લેખકે આટલી પણ હકીક્ત લખવાની હામ ભીડી છે. ( તે અવતરણાના અસલ શબ્દો માટે નુ ઉપરની ટીકા ૧) તે તેણે તે લખી હેાતને ! છતાં તેમણે પણ જ્યારે મૌન જ સેન્ગ્યુ છે ત્યારે સમજાય છે કે, રાજા વિક્રમાદિત્યનું ચારિત્ર નિષ્કુલ જ હતું. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૩૩ તૃતીય પરિચ્છેદ ] શકારિ વિક્રમાદિત્ય રાજા શંકુ વૃદ્ધ હોવાથી કદાચ નામને જ રાજા છે. તે વિક્રમાદિત્ય બીજો કોઈ નહીં પણ ગર્દભીલ, હશે; અને બધે રાજ કારભાર વિક્રમાદિત્ય ચલાવતો રાજા ગંધર્વસેનઃ દર્પણને કુમાર, આ વિક્રમાદિત્યજ હશે. પણ તેના મરણ બાદ વિક્રમાદિત્યે રાજમુકુટ સમજવો. તેમજ શકપ્રજાનું નિકંદન કાઢી નાંખી, પિતાના શિરે ધારણ કર્યો હશે. જેથી આ સર્વ શકારિનું ઉપનામ મેળવનાર ભાગ્યશાળી, નરપુંગવ સમયને ઇતિહાસકારોએ વિક્રમાદિત્યને જ રાજ્યકાળ કેશરી સમાન રાજવી પુરૂષ, પણ આજ વિક્રમાદિત્ય લેખાવી દીધું હોય. આમ બનવા યોગ્ય પણ છે. હતા. વળી એ દેખીતું જ છે કે આ અવંતિની પ્રજા તેથી આપણે તે વિક્રમાદિત્યના ચરિત્રમાં તેના અનેક કચરાતી, રીબાતી, મુંગેમોઢે અંતર્વેદના અનુભવતી તથા સદગુણોની હારમાળામાંજ ઓર એકની વૃદ્ધિજ રાતદિવસ માનસિક યંત્રણું સહન કરતી, સાત સાત લેખવી રહે છે. વર્ષ જેટલા લાંબા કાળનાં વહાણાં ઉગતાં અને (૨) શકારિ ગર્દભીલ: વિક્રમાદિત્ય ઉફ આથમતાં સુધી મુક્તિને માટે જ્યારે અહર્નિશ પ્રભુ વિક્રમસિંહ અથવા વિક્રમસેન પ્રાર્થના કરી પડી રહી હતી, ત્યારે ઉપર પ્રમાણેની પિતા વર્તમાનકાળે ભારતવર્ષમાં વસતી હિંદી પ્રજાના ઉપર રાજ ચલાવતી શકપ્રજાના સિતમ અને જહાંરીમોટા ભાગને જે નામ પુણ્યશ્લોક બની રહ્યું છે તથા ગીમાંથી તેમને મુક્તિ મેળવી આપનાર મળી આવે, તો જે નામ સારીએ વેપારીઆલમ તેવા ઉપકારી પુરૂષનું નામ પિતાના અંતઃકરણના ઉંડામાં પોતાના વ્યાપારી દફતરોમાં ઉંડા ભાગમાં સદાને માટે કેતરી રાખે તથા તે પુરૂષને નિરંતર લખી રહી છે, તે નામ મહાન ઉદ્ધારક નરપતિ તરીકે લેખી, તેની યશકિર્તિને મહાપ્રતાપી, બળવાન, પ્રતિભાસંપન્ન રાજા વિક્રમાદિત્યનું વિશ્વદિગંત કરી મૂકવા માટે, તેના નામ સંવત્સર (૩) વિક્રમાદિત્ય શબ્દના અર્થની સમજ કે.હિ. ઈ. 9. (૫) અહીં ભલે, શક પ્રજાના જુલમની જ નોંધ કરી છે, ૫૩૩ માં નીચે પ્રમાણે આપી છે. વિક્રમMight, પરાક્રમ એટલે તેને કાળ સાત વર્ષને લખવા પડે છે. બાકી આદિત્ય=The sun, સૂર્ય: એટલે કે વિક્રમાદિત્ય=The ખરી રીતે તો સમ્રાટ પ્રિયદર્શિનના મરણથી માંડીને Sun of the might પરાક્રમને સૂર્ય, પરાક્રમમાં સૂર્ય અત્યાર સુધીને સર્વ સમય “મારે તેની તરવાર' જે જ સમાન. ગયા છે. આ વિક્રમાદિત્યે ગાદીએ બેસીને બધું શાંત પાડયું, ત્યારે જ પ્રજાના મન શાંત પામ્યાં છે. અને એટલા માટે જ ના. પ્ર. પત્રિકા પુ. ૧૦ ભાગ ૪ પૃ. ૭ર ટી. ૪૪ માં સંવતસરની ખરી રીતે સ્થાપના થઈ છે. પણ ઉપર પ્રમાણે જ અર્થ ઘટાવ્યો છે અને જણાવ્યું છે કે (લેખક મુનિ શ્રી કલ્યાણવિજયજી મહારાજ છે) શુંગવંશી પ્રિયદર્શિન બાદ જોશો, તો બધા રાજાને સમય પાંચ બળમિત્ર ભાનુમિત્રના અમલને ૬૦ વર્ષ આપ્યાનું પાંચ કે છ છ વર્ષ જ ચાલ્યો છે. તેના મરણ પછીના ૨૯ પરિશિષ્ટકારે જણાવ્યું છે. (જુઓ પુ. ૧, પૃ. ૨૦૨ વર્ષમાં પાંચ મૌર્ય, ૯૦ વર્ષના શુંગવંશમાં ૧૦ શુગે, ૪૦ ટી. નં. ૩૩ માં ટાંકેલ ગાથાઓ) એટલે આ ગલીલ વર્ષમાં એક નહપાણુ (આ એક અપવાદ રૂ૫ ગણી શકાશે), વિક્રમાદિત્ય તે પેલે શુંગવંશી બળમીત્ર જ જાણવો. પછીના ૧૦ વર્ષમાં ગભીલ દર્પણ, તે બાદ સાત વર્ષમાં વ્યુત્પત્તિ ઉપરાંત આ વિક્રમાદિત્યનું રાજ્ય પણ ૬૦ પાંચ શક રાજાઓઃ તે પ્રમાણે ૨૯, ૯૦, ૪૦, ૧૦ અને ૭ વર્ષજ ચાલ્યું છે. મારું ટિપ્પણ:-ખો ભેદ કયાં સમાયલો મલી ૧૭૪ વર્ષમાં ૫, ૧૦, ૧, ૧ અને ૭ મલી ૨૪ છે તે માટે પુ. ૩ પૃ. ૧૦૬ થી ૧૦૮ નું લખાણ તથા ટીકાઓ રાજાએ અવંતિ ઉપર રાજ કરી ગયા છે. એટલે પ્રજાનાં જુઓ. ખાસ કરીને પૃ. ૧૦૮ ટી. નં. ૭.] મન તે અગાઢ જે શાંતિ ભોગવતાં તે આ પિણાબસે વર્ષમાં (૪) આ વિક્રમાદિત્ય જ શકારિ કરાવી શકાય તેમ છે. ગુમાવી દીધી હતી. ખરી વાત છે કે વચ્ચે શુંગવંશીને તેની ચર્ચા બહુ વિસ્તારપૂર્વક આગળના ખડે કરવામાં સમય દીર્ધકાળ ટકા છે. પણ તેમાં તેમની ધનતૃષ્ણ, આવી છે તે જોઈ લેવી. પરદેશી પ્રજાનું ચડી આવવું તથા તેની સાથેના વારંવાર Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૪ વિક્રમાદિત્યનું [ સપ્તમ ખંડ ચલાવે તેમાં આશ્ચર્ય પામવાનું કાંઈ કારણ નથી. near Karur and established his eras તેટલા માટે તે પ્રસંગની ખુશાલી જણવવા તથા માળવાના૧૧ શકોને ઈ. સ. પૂ. ૫૮ માં હરાવીને પોતાને ગમત થયેલી સમજવા માટે, આ બનાવ આ શકે ( વિક્રમાદિત્યે)પિતાને વિક્રમ સંવત બન્યાની તારીખથી તે પ્રજાએ શકારિ વિક્રમાદિત્યનો ચલાવ્યો છે એમ ગણાય છે. વિદંતિ (૧ સંવત પોતાના દરેક કાર્યમાં જોડવાનું નક્કી કરી દીધું. પ્રબળપણે પિોકારે છે કે વિક્રમાદિત્યે કારૂર નજીક શક શકારિ સિવાય તેનાં બીજ પણ બે ત્રણ નામે જેવાને પરાસ્ત કર્યા હતા અને પિતાને સંવત્સર જણાયાં છે. તેમાંનું એક વિક્રમસેન છે તથા બીજી ચલાવ્યો હતે.” વિક્રમસિંહ પણ છે.અમરકેષમાં તેનું નામ શદ્રક જણાવ્યું રાજા ગંધર્વસેન ઃ ગધરૂપ; ગદંભીલને તે પુત્ર થતા છે એમ કહીને એક લેખક પોતાના વિચારો ટાંકે હતે.૧૩ આ ગદંભીલ રાજાને મૂળ મુલક ખંભાતની છે કે “This Sudraka may be said to આસપાસને પ્રદેશ હતો. તે have founded the Vikrama Era in B. * જન્મ કુટુંબ સિવાય અન્ય વિસ્તારમાં તે સત્તા C. 58, by defating the Sakas of Malwa, તથા આયુષ્ય ભગવતે હતું કે કેમ તે નક્કી પણે Tradition is strong in asserting that જણાયું નથી. પણ તેનું લગ્ન vikramaditya defeated alien Sakas ધારના રાજાની કુંવરી વેર થયું હતું અને ખંભાતમાં અને લાંબા કાળ સુધી ચાલતા યુદ્ધને લીધે, પ્રજાને જે શાંતિ વિરામ નિરર્થક છે. તે કાઢી નાખવું એટલે શુદ્રક હાલ જોઈ એ તે મળી જ નહોતી. વચ્ચે નહપાણના રાયે લાંબા વંચાશે અને તેવા રૂપમાં જ ખરું વાંચન થાય, તે યોગ્ય કાળના વહીવટને અંગે જરા છુટકારાને દમ મળ્યું હતું, ખાય છે. વળી શુદ્રક એટલે વિક્રમાદિત્ય એટલું જ આમાં પણ તે તે, અવ્યવસ્થામાંથી વ્યવસ્થિત થવામાં જ નીકળી સૂચન છે. પણ તેજ વિક્રમાદિત્ય શકારિ હતું એમ તેમાં ગયા હતા. એટલે જે ખરી મજા માણવી રહે અને તેનાં લખ્યું નથી. અનેક વિક્રમ થયા છે એટલું તે એમાંથી મીઠાં પરિણામ ભોગવવાં રહે તે અનુભવવા જે સમય જરૂર સ્પષ્ટ થાય છે જ. આ આખા વિષય અષ્ટમ ખંડે તેમને મળ્યો નહે. ચર્યો છે ત્યાંથી જે.]. (૬) આ સંવત્સર વિશે અનેક વિગતે જાણવી રહે (૧૧) આ સમયે “માળવા’ શબ્દનું અસ્તિત્વ થયું છે. વિદ્વાનોનું એમ માનવું થતું રહ્યું છે કે સંવત્સર પ્રવર્તક નહોતું એમ મારું માનવું છે, તે શબ્દ તે આ લેખકે ખરે વિક્રમાદિત્ય તે વળી બીજી જ વ્યક્તિ છે. તેમ તેને પોતાની મતિ અનુસારે લખે દેખાય છે. સમય પણ જુદો જ છે. આ બધી ચર્ચા ઠીક ઠીક પરિણામ (૧૨) અમરકેષ જેવા ગ્રંથમાં લખાયેલી હકીકત સદા દાયી નીવડે, માટે તેને અધિકાર એક સ્વતંત્ર ખડે જ લખવાની ગોઠવણ કરી છે. (આગળ જુઓ). પ્રમાણભૂત જ ગણાય. પણ એક વિક્રમાદિત્યને તેવાજ નામ ધારી વિક્રમાદિત્ય સાથે કેવી રીતે ભેળવી દેવાય છે અને (૭) આ બનાવની ભીતિ કઈ હતી, વિગેરેની ચર્ચા આગળ ઇતિહાસમાં ગૂંચવણો ઉભી કરાય છે તે વિષય આખા ઉપર “સમય નોંધની પ્રથા”ના ખંડમાં કરી છે, તે જેવી. બાળ , ૧. “કાળ ગણના-Dating of events"વાળા ખંડમાં લખાય (૮-૯) જુઓ એશિયાટીક રીસચીઝ પુ. ૯, પૃ.૧૨૨. છે તે જોવાથી સ્પષ્ટ સમજાશે. (૧૦) જ. આ. હિક રી. સે. પુ. ૨ ભાગ ૧ ૫.૬૪– (૧૩) ભિલ્સા ટોપ્સ પૃ. ૧૪૨ -“It is said in $4: From Amarakosa we learn that Sudraka, Agni-Purana (Princeps Journal, iv, 688) that Hala and other kings had the title of Vikra. Vikrama the son of Gadharupa should ascend maditya અમરકોશથી સમજાય છે કે, શુદ્ધક, હાલ અને the throne of Malwa=અગ્નિપુરાણમાં (જીએ પ્રન્સિઅન્ય રાજાઓને પણ વિક્રમાદિત્યનું બિરૂદ લગાડવામાં સ જરનલ પુ. ૪. પૃ. ૬૮૮) કહ્યું છે કે ગધરૂપ પુત્ર આવતું હતું” (મારું ટીપણુ-“શુદ્રક, હાલ વચ્ચેનું અલ્પ વિક્રમ માળવાને ગાદીપતિ થશે.” Page #78 -------------------------------------------------------------------------- ________________ ૩૫ તૃતીય પરિછેદ ] કુટુંબ ઈત્યાદિ તેણીને પેટે એક પુત્ર અવતર્યો હતો. તેનું નામ કાંઈક અંશે થઈ ગઈ હતી. રાજા ભર્તુહરિની રાણ શકારિ વિક્રમાદિત્ય હતું એટલે જ્યારે જણાયું છે ત્યારે પિંગળાના દષ્ટાંતથી આપણા ઉપરના કથનને ટેકે અનુમાન કર રહે છે કે ગંધર્વસેન રાજા કાંઈક મેટા મળતા ગણાશે. વિસ્તારના ભૂપ્રદેશનો સ્વામી હતા તથા ધાર રાજાની આ વિકમાદિત્યને કેટલાં પુત્રપુત્રીઓ હતાં તે કુંવરી જે તેની રાણી હતી તેણીના પેટે આ વિક્રમાદિત્યને પણ કયાંય વાંચવામાં આવ્યું નથી. પરંતુ તેની પાછળ જન્મ થયો હે જોઈએ.* આ ગંધર્વસેનને એકંદરે જે કુંવર ગાદીએ આવ્યો છે તેનું નામ માધવસેન હતું. કેટલા પુત્ર હતા તે માલુમ પડયું નથી.પણ વિક્રમાદિત્યથી તેનું આયુષ્ય કેટલું હતું તે હજુ સુધી અપ્રકાશિતજ એક મોટો. નામે શંક અને એક નાનો નામે ભરિ છે. પરંતુ એમ નિર્ધાર કરી શકાય છે કે, જ્યારે તેણે ઉર્ફે કાદિત્ય-એમ ત્રણ તે હતા જ એટલું સ્પષ્ટ યુદ્ધમાં આટલું બધું કૌશલ્ય અને પરાક્રમ બતાવી, શક સૂચન મળી આવે છે. ૫ આમાંના રાજા શંકુ વિશેનું જેવી જોરાવર પ્રજા ઉપર વિજય મેળવ્યો છે ત્યારેવર્ણન ઉપરમાં લખાઈ ગયું છે. જ્યારે ભતૃહરિનો ગાદીએ બેઠે ત્યારે–તેની ઉમર કમમાં કમ ૨૫-૩૦ પરિચય કે હવે પછી આપો રહે છે. વર્ષની તે હશેજતેમ તેનું રાજ્ય ૬૦ વર્ષ પર્યત આ વિક્રમાદિત્યની માતાનું નામ જેમ જણાયું નથી લંબાયું છે. એટલે તેનું આયુષ્ય ૮૫ થી ૯૦ વર્ષનું તેમ તેને કેટલી રાણીઓ હતી તથા તેમનાં નામ શું તે સહેજે કલ્પી શકાય છે. પરંતુ જ. એ. સે. બે. પુ. પણ હજી અંધકારમાં જ છે. પરંતુ ભહરિ ૪૯ ભા. ૧ માં જે લખ્યું છે કે The first નામક નાટક જે હિંદુ પ્રજામાં જાણીતું છે અને પ્રાચીન Vikramaditya is mentioned in the સમયના એક ઐતિહાસિક બનાવ તરીકે રંગભૂમિ Kumarchhanda in which it is declared ઉપર ભજવી બતાવવામાં આવે છે તે ઉપરથી સમજાય that after 3020 years of Kaliyuga had છે કે આ રાજા ભર્તુહરિને પિંગળા નામે એક રાણી elapsed then would Vikramaditya હતી. તેણીનું ચારિત્ર કલંકિત નીવડવાથી ભતૃહરિનું appear-કુમાર છંદ (નામે પુસ્તકોમાં પ્રથમ વિક્રમાંમન સંસાર ઉપરથી ખાટું થયું હતું અને ઉત્તરાવસ્થામાં દિત્યને ઉલ્લેખ થયો છે. તેમાં એમ જણાવ્યું છે કે, તેણે સાધુજીવનને સ્વીકાર કર્યો હતો. તે સમયના કલિયુગમાં ૩૦૨૦ વર્ષ વીત્યાબાદ વિક્રમાદિત્ય દેખાવ શંગવંશી રાજાઓનું તેમજ રાજા ગંધર્વસેનનું જીવન- દેશે ” આ વાકયમાં દર્શાવેલ ‘દેખાવ દેશે’ શબ્દનો વૃત્તાંત લખતી વખતે આપણે ઇસાર કરી ગયા છીએ અર્થ જન્મ થશે એ સમજાતે હોય તે, ૩૧૦૧૫કે આ સર્વે રાજાઓ વ્યભિચારી હતા. અને “યથા ૩૦૨૦=ઈ. સ. પૂ. ૮૧ માં તેને ઉદભવ થયો કહેવાય. રાજા તથા પ્રજાના ન્યાયે પ્રજા પણ તેવીજ નીતિભ્રષ્ટ અને વિક્રમસંવતને પ્રારંભ ઈ. સ. પૂ. ૫૭ માં (૧૪) જુઓ ગંધર્વસેનના વૃત્તાતે. એશિ. રીસ. પુ. ૯ પૃ. ૧૪૫ અને આગળ. (૧૫) જુએ એશિયાટિક રીસચી ૪ પુ. ૯. ૫. ૧૨૨. મિારું ટી:-પ૭ થી કાંઈક વધારે હોય તો પણ ૫૮ (૧૬) ન. ૪ના રાજા તરીકે આગળ જુઓ તથા પરની કહેવાય અને ૫૬ થી કાંઈક વધારે (કનિંગહામ સાહેબને ટીકા નં. ૨ સરખાવો. મત ૫૬ છે માટે) હેાય તે ૫૭ કહેવાય. આ બન્ને વિદ્વા. (૧૭) કલિયુગ સંવતનો પ્રારંભ ઈ. સ. ૫. ૩૧૦૧ નાની ગણત્રીમાં એક ફેર રહે છે. પણ આપણે જાણીએ ગણવામાં આવે છે (જીએ. પા. ક. તથા કનિંગહામ કત છીએ કે ચાલુ વર્ષ-Year current, અને પૂરું થએલ એન્ટાન્ટ ઈરાઝ) આપણું પુ. ૧, પૃ. ૯૬ વર્ષ-Year past એ બેની ગણત્રી કરતાં હમેશાં એક (૧૮) કે. હિ. ઈ. પૃ. ૧૫૫ઃ છે. કાર્પેન્ટીઅરના મતે વર્ષનું અંતર રહેજ, ઉપરને બન્ને વિદ્વાનોએ કઈ રીતની વિક્રમ સંવત્સરને આરંભ ઈ. સ. પૂ. ૫૮ માં છે; અને ગણત્રી માટે ઉપરના આંક સૂચવ્યા છે તે જોવું કનિંગહામના મતે ઇસ. ૫. પ૬ વર્ષે વળી જ રહે છે, Page #79 -------------------------------------------------------------------------- ________________ ૩૬ વિક્રમાદિત્યને [ સપ્તમ ખંડ ગણતાં, તેની ઉમર ગાદીએ બેસતી વખતે ૮૧-૫૭=૪૪ તેમ જૈન સાહિત્યમાં પણ જણાવાયું છે કે, પાદલિપ્ત, વર્ષની કરી શકશે. જેથી આપણે દેરેલે અનુમાન નાગાર્જુન અને આર્યખપુટાચાર્ય એમ મળી ત્રણે પણ વ્યાજબીજ ઠરે છે. ધુરંધર ધર્મામા પુરૂષ, રાજા વિક્રમાદિત્યના સમકાલીન શાતવહન વંશ જે દક્ષિણ હિંદના પ્રદેશ ઉપર હતા. એટલું જ નહીં પણ આ રાજા વિક્રમાદિત્યે તથા સાર્વભૌમપણે રાજ્ય અમલ ચલાવી રહ્યો હતો તે સંપ્રદેશપતિ રાજા હાલે, ઉપરના ત્રણે આચાર્યોના વંશના એક નૃપતિ-અરિષ્ટકર્ણ સાનિધ્યપણુમાં શત્રુંજય પર્વત ઉપર અમુક અમુક તેના સમય તથા શાતકરણીએ, શક પ્રજાને હરા- ધાર્મિક ક્રિયાઓ ૨૦ પણ કરાવી છે. મતલબ એ થઈ સંવત્સર વિશે વવામાં ગર્દભીલ વિક્રમાદિત્યને કે રાજા હાલ તથા વિક્રમાદિત્ય એમ બે રાજાઓ મદદ કરી હતી એમ ઉપરમાં તથા ઉપરના ત્રણ જૈનાચાર્યો, એકદા સમસમયી હતા જ, આપણે જોઈ ગયા છીએ. અરિષ્ટકર્ણને એક પુત્ર મજકુર આચાર્યોના સમય વિ. સં. ૪૭૦-૪૮૪ ગણાવાય નામે હાલ, અતિ પ્રખ્યાત રાજા થયો છે. તેણે ગાથા છે. જ્યારે રાજા હાલનો સમય વિદ્વાનોએ ઈ. સ. સતશતિ નામે એક ગ્રંથ રચ્યો હતો. જે સાહિત્ય વિષયક ૭૦ની આસપાસ ભિન્ન ભિન્ન આંકયો છેઃ પણ પુ.પમાં ગ્રંથોમાં અનુપમ ગણાય છે. તે ગ્રંથના પ્રકાશનમાં તેના આ૫ણે સાબિત કરી બતાવીશું કે તેને સમય ઇ. સ. પૂ. પ્રકાશકે એક વિક્રમાદિત્યનો ઉલ્લેખ કર્યો છે એટલે નો છે. તાત્પર્ય એ થયો કે ઉપરની યે વ્યક્તિએ ઐતિસાબિત થાય છે કે વિક્રમાદિત્ય રાજા, હાલની પૂર્વે હાસિક પણ છે તેમજ ખરા સ્વરૂપે પણ છે. તથા ટીકા થઈ ગયો હોય અથવા રાજા હલ અને વિક્રમાદિત્ય . ૧૯માં જણાવ્યા પ્રમાણે આ બન્ને રાજાનાં નામ પણ બન્ને સમકાલીન હોય; અને સમકાલીન હોય તે પણ, વિક્રમાદિત્યજ છે. આ પ્રમાણે તેના સમય વિશેની ઉમરમાં તેમજ અધિકારમાં અથવા છેવટે સાહિત્ય પોષક ચર્ચા થઈ. હવે તેના સંવત્સરને વિચાર કરીએ. વૃત્તિમાં છે, તે હાલરાજા કરતાં મેટે હે જ જોઈએ. સામાન્ય રીતે કોઈ પણ સંવત્સરની સ્થાપના નહીતો રાજાલાલ જેવો સમ્રાટ, પોતાને વિક્રમાદિત્યની કઈ વિશિષ્ટ પ્રકારના બનાવની યાદગીરી માટે થાય સાથે તુલનામાં મકવાને લલચાત નહીં. રાજા હાલના છે. અને તેને બનાવ હમેશાં કાંઈ અમુક રાજાના સમયને જેમ “ગાથાસપ્તશતિ’ ગ્રંથથી સાબિતી મળે છે, રાજઅમલના પ્રારંભે જ બનવો જોઈએ એવો નિયમ (૧૯) જુઓ પુ. ૫ માં તેના વૃત્તાતે. તથા ઉપરની સ. ૬૮ લખ્યો છે. આ સમય તેમણે ઈ. સ. ૭૮ માં ટી. નં. ૧૦માં ટાંકેલું અમરકેશનું વાકય પણ, સાથે રાખીને થયેલ શક પ્રવર્તક શાતકરણી રાજાના સમયની સરખામણી વાંચશે તે જણાશે કે, રાજા હાલનું નામ પણ વિક્રમાદિત્ય કરીને બેઠા છે. પણ જ્યાં શાતવહનવંશી રાજાએ ૩૬ હતું. એટલે કે ગાથાસણશતિકારનું નામ જેમ વિક્રમાદિત્ય હતું ની સંખ્યામાં થયા હોવા છતાં, એકેને સમય નિશ્ચિતપણે તેમ તેણે ઉલ્લેખ કરેલ રાજાનું નામ પણ વિક્રમા બતાવાયો નથી, ત્યાં ઉપર પ્રમાણે આનુમાનિક સમયને દિત્ય હતું. આધાર મજબૂત ગણાય નહી. (૨૦) એક વખત શત્રુંજય પર્વત ઉપર જીર્ણોદ્ધાર કરાવ્યો પુ. ૫ માં આપણે આ રાજા હાલને સમય ઇ. સ. છે તથા બીજી વખતે, ત્યાંના મંદિર ઉપર વજદંડ ચડાવ્યો પૂ. ૪૦ થી ઈ. સ. ૧૫=૫૫ વર્ષને ઠરાવ્યા છે. છે. તેમાં જીર્ણોદ્ધાર સમયે, કાઠિયાવાડ સૌરાષ્ટ્રના મહુવા- ના. પ્ર. પત્રિકા પુ. ૧૦ ભા. ૪ પૃ. ૭૩૬ માં ગાથા મધુવંતીને મૂળ વતની પણ વેપાર અર્થે અરબસ્તાનમાં જઈ સકશતિના રાજ હાલ વિશે લખાયું છે અને તે પૃષમાં ટી. ને અમાપ લક્ષ્મી મેળવનાર, શેઠ જાવડશાહે સાથ આપે નં. ૧૦૭ માં જણાવે છે કે, “સપ્તશતમે વિક્રમાદિત્ય કી હતું. આમાંની ઘેાડી હકીકત પ્રસંગેપાત આપણે જણાવી પ્રશંસા મેં લિખી હુઈ ગાથા એક ઉપલબ્ધ હતી. વળી ગયા છીએ. જુઓ પુ. ૫ હાલના વૃત્તાંત કવિ ગુણાઢયનો ઉલ્લેખ કરીને (૨૩) અ. હિ. ઈ. ત્રીજી આવૃત્તિમાં તેને સમય છે. હકીકત આપી છે તે). Page #80 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ] સમય વિ. ૩૭. તે ઠરાવી શકાય જ નહીં. એટલે તે યાદગીરીના ઉસકા તાત્પર્ય, ઈસ સંવતસરકે અંતરસે હૈ. ચાહે સમય માટે તે બનાવ બનવાની તારીખનું નિર્માણ સંવત , વિક્રમસે ચલાહો યા દૂસરે કિસીસે”=એટલે કે, ન કરતાં, જે રાજાના સમયે તેમ બન્યું હોય તેના મહાવીર નિર્વાણને અને અને વિક્રમ સંવતની સ્થાપનાને રાજઅમલના આરંભની સાલજ, તે નૂતન સંવત્સરની ૪૭૦ વર્ષનું અંતર છે-(પછી તે સંવત વિક્રમે ચલાવ્યો કે લેખવામાં આવે છે. બીજાએ તે ભલે સંદિગ્ધ હોય) તથા શક સંવતની પૂર્વે તે માટે મિ. રેસન સાચું જ કહે છે કે૨૩ The ૧૩૫ વર્ષે તે થયો છે. આ કથનને જે પૃ. ૨ ઉપર foundation of an era must be held to લિસ્ટમાં, મહાવીર નિર્વાણના આપેલ આંક સાથે denote the successful establishment of આપણે સરખાવીશું તો માલૂમ થશે કે ૪૭૦ના વર્ષે the new power, rather than its first રાજા વિક્રમાદિત્યનું તે ગાદીનશીન થવું થયું છે. એટલે beginning of the downfall of any=kઈ તેના રાજ્યના આરંભકાળથી તે સંવત્સરની ગણના વંશની પડતીના સમયથી કે કાઈના આરંભકાળથી શરૂ થઈ ગવી રહેશે. પણ તેના પિતા અને ગર્દભીલ સંવત્સરની ગણના કરવા કરતાં, તે ફતેહમંદ થયેલ વંશના સ્થાપકના સમયથી–એટલે કે ગર્દભીલ વંશની જ નવા રાજકતોના પ્રારંભકાળથી તેની સ્થાપના થવી આદિથી સંવત્સરની ગણના કરાય, તા ૪૫૩થા જોઇએ. અથવા તે રાજાને કે પ્રજાને જો પોતાના ગણવી પડશે. મતલબ કે બન્ને ગણનાની વચ્ચે ૧૭ પૂર્વજો માટે બહુજ સન્માન હોય તો વિવેક અને વર્ષનું અંતર પડી જાય છે. આ ઉપરથી સ્પષ્ટ સમજાશે વિનયની ખાતર તેવા પૂર્વજના રાજ્યારંભના કાળથી ૨૫ કે ઉપરની ટી. નં. ૨ માં જે, ના. પ્ર. ૫. પૃ. ૭૪ના પણ તેવા સંવત્સરની ગણના કરવાનું ધોરણ ઠરાવે છે. અવતરણમાં સમજાવાયું છે કે, વિક્રમરાયે ૧૭માં, આ બન્ને પ્રથાનાં અનેક દૃષ્ટા ઇતિહાસમાં વર્ષે વિક્રમ સંવતની સ્થાપના થઈ હતી, તે વસ્તુ માન્ય મોજાદ પડ્યાં છે. આ વિક્રમ સંવતની સ્થાપના વિશે રખાય તેવી નથી.૨૭ (જુઓ પૃ ૨માંનું લખાણું): એક વિદ્વાન લેખકે પોતાનો વિચાર. નીચેના શબ્દોમાં ઉપરમાં દર્શાવેલ સાહિત્યકથનને દૂર રાખીને ઈતિહાસની જણાવ્યો છે.૨૬ “ શકસે ૧૩૫ વર્ષ પૂર્વે, ઔર વીર દૃષ્ટિએ એક વખત ફરી તેને વિચારીએ. રાજા દર્પણે નિર્વાણસે ૪૭૦ વર્ષ પીછે, એક સંવત ચલાથા, યહ અવંતિ ઉપર રાજ્ય ચલાવવાની શરૂઆત ૪૫૩ માં કરી બાત લગભગ સર્વ માન્ય હૈ. મેરૂતુંગને જે નિર્વાણ છે એટલે તે વંશની શરૂઆત તે સમયથી થયેલી નેંધાય. ઔર વિક્રમ સંવત કે બીચ ૪૭૦ કા અંતર લિખા હૈ, પણ તેનું રાજ્ય દશ વર્ષ ચાલ્યાબાદ સંગોએ ગાદી (૨૨) ધાર્મિક માન્યતાને સંવત્સર હોય તો તે બનેલ (૨૫) દા. ત. ચપ્પણુવંશી ક્ષત્રપના સંવતની સ્થાબનાવની તારીખથી હજુ ગણવામાં આવે છે ખરે, પણ પના કરી છે, બીજા પુરૂષ ચષ્ઠણે, છતાં તેને સમય તેના રાજકીય બાબતને અંગે થતી સંવત્સરની સ્થાપનાનું રણ પિતા ઇષમેતિકના રાજ્યારંભથી ગયો છે. ગુપ્ત સંવતની જુદા જ પ્રકારે છે. (સરખા નીચેની ટી. નં. ૨૪-૨૫) સ્થાપના કરી છે ત્રીજા પુરૂષે, છતાં સમય નોંધાયા છેપ્રથમ (૨૩) જુઓ કે. આં.રે. પ્રસ્તાવના પૃ.૧૬૨ પારિ. ૧૩૫ પુરૂષના રાજ્યકાળથી: ત્રિકટ સંવતસરનો દષ્ટાંત પણ આ (૨૪) કુશાન વંશની સ્થાપના આવા દાખલા તરીકે કિસ્સાને છે. (જુઓ પૃ. ૩માં અને એકાદશમ પરિક.) ગણાશે; તેને આરંભ તે વંશના ત્રીજા પુરૂષના રાજ્યારંભથી (૨૯) જુએ ના. પ્ર. પત્રિ. પુ. ૧૦ ભાગ ૪ પૃ. ૭૩૭ ગણાય છે; શક સંવત્સરની સ્થાપના શાલિવાહન વંશમાં (૨૭) આ પ્રમાણે વિક્રમ સંવતની સ્થાપનાના સમય કેટલે દૂર થયેલ રાજાના સમયે થયેલી ગણાય છે અત્રે પ્રસ્તુત વિશે, બે મત થયા-એક મતે ૪૫૩, બીજા મતે ૪૭૦ વિક્રમ સંવત્સરનું પણ તેમ જ સમજવું. તેની સ્થાપના આ ૧૭ વર્ષના અંતરને લીધે કેવા ગુચવાડા ઉભા થયા તેના ત્રીજા પુરથી ગણવામાં આવી છે, નહીં કે પ્રથમ છે તેની કાંઈક ઝાંખી આપતાં દષ્ટાંતે, આગળના ખડે પોષથી, આપવામાં આવશે તે જુઓ. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ગાદી સ્થાન તથા [ સપ્તમ ખંડ ત્યાગ કરવાની તેને ફરજ પાડી હતી. પછી સાત સાત કારણ મળે છે. વર્ષ સુધી નરી અંધાધૂની ચાલી રહી હતી. અને તે હિંદી તિષ અને ખગોળશાસ્ત્રીઓએ પૃથ્વીના બાદ અંધાધુની ચલાવનાર જુમી રાજસત્તાની માપની-રેખાંશ અને અક્ષાંશની ગણત્રીના સ્થાન ઝૂરારીમાંથી પ્રજાને મુક્તિ મળી હતી. એટલે પ્રજાને તરીકે આ સમયથી આ પાટનગરને પસંદ કર્યું હોય તે આનંદના વિષય અને સંવત્સરની સ્થાપના કરવા એમ દેખાય છે. આમ માનવાને સબળ કારણ એ માટેનું કારણ, તે વંશની સ્થાપના થયા બાદ, ૧૦૭=૧૭ છે કે, આ વિક્રમાદિત્ય રાજા પોતેજ ક્ષત્રિયોચિત વર્ષ ૨૮ પ્રાપ્ત થયું છે કે જે સમયે રાજા વિક્રમાદિત્યે શૌર્ય ધરાવવા ઉપરાંત, બહુ વિદ્યાવિલાસી હતા. તેની શકપ્રજાને હરાવીને શકારિનું બિરૂદ પ્રાપ્ત કરી,અવંતિપતિ બુદ્ધિ અને ચાતુર્યની અનેક દંતકથાઓ વાર્તારૂપે તરીકે રાજલગામ હાથમાં લીધી છે. એટલે નિર્વિવાદિત ગુંથાઈને ૧ આમપ્રજાના હસ્તકમળમાં-વિશેષે કરીને પણે હવે સાબિત થયું કે, વિક્રમ સંવતની સ્થાપના ગામડામાં વસતી પ્રજાના નિવૃત્તિના સમયે કાળક્ષેપ અવંતિની પ્રજાએજ, રાજા વિક્રમાદિત્યે કરેલ ઉપકારના કરવાના અને નિર્દોષ આનંદ મેળવવાના સાધનરૂપેસ્મારક તરીકે, તે રાજ અમલના પ્રારંભકાળથી જ કરી વારંવાર નજરે પડતી દેખાય છે. આ કથાઓમાંની બતાવી છે. નહીં કે તેના ૨૯ વંશની સ્થાપનાના કાળથી. કેઈકમાં, રાજા વિક્રમને દૈવીશક્તિના ધારક, તે વિક્રમાદિત્યના જીવનમાં જેમ ઘણી પ્રવૃત્તિઓએ કેઈકમાં વળી તેવી શક્તિનો ઉપાસક તે વળી કેાઈકમાં નવીન સ્વરૂપ ધારણ કર્યા છે તેમ ગાદી સ્થાન વિશે તેને નિડરતાપૂર્વક ભૂત, વેતાળ, પિશાચાદિની સાથે પણું ક૯૫વુંજ પડશે. આ વિષયની અગમ્ય અને ગૂઢ રીતે કામ પાડનાર તરીક-મતલબ કે ગાદી સ્થાન તથા ચર્ચા ગત પરિચ્છેદના અંતમાં દરેકે દરેકમાં–એક મહા ભડવીર અને કર્મવીર તરીકેજ વધશાળા અને કરાઈ ગઈ છે એટલે અહીં તે ચીતરી બતાવાય છે. એટલે લેકને રંજન કરી કાળગણનાન તંત્ર માત્ર તેનો ઇસારે કરીને જે આશ્ચર્યમાં લીન કરી નાખે તેવી સર્વ શાખામાં નામાંકિત અંતિમ નિર્ણય બંધાયો છે તેજ થઈ પડેલ આવા રાજવીના રાજ્યકાળે, જ્યોતિષ અને જણાવી દઈશું કે વિદિશા નગરીને બદલે હવે ઉજેની ખગોળવિદ્યાના દેદાર પણ નવાજ લેબાસ ધારણ કરે નગરીએ તે ગર્વયુક્ત પદ શોભાવવા માંડયું હશે. એટલે એમ શું માની શકાય નહીં? ધામના મહત્ત્વ સાથે, હિંદી સામ્રાજ્યના પાટ. બીજો એક મુદ્દો પણ અત્રે જણાવી દેવો ઉપયોગી નગર તરીકેનું તેમાં ગૌરવ ઉમેરાયું. વળી એકત્રીજા પ્રકારે થઈ પડશે. તેણે અથવા તેના રાજ્યઅમલ દરમ્યાન પણ તેની મહત્તા વધી હોય એમ અનુમાન કરવાને ઉજેનીમાં વેધશાળા સ્થાપન થયાનું જે નક્કી થાય (૨૮) આ વિશે ના. પ્ર. ૫. પૃ. ૧૦ ભા.૪ પૃ. ૭૩૦ વેધશાળા ગણવામાં આવે છે. માં લખે છે કે:-વિન શકનાતર તેરસ વાકુ વકર રેખાંશ લોજીટયુડ ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાંથી પસાર વિતા | ( વિક્રમ રાજાના તેરમાં વર્ષે) ઉસને અપના થતી, પૃથ્વીના ગોળા ઉપરની લીટી; તે ૩૬૦ છે. સંવતસર ચલાયા (પૃ. ૭૨૮) આ લેકને આધારે તેમણે અક્ષાંશલેટીટયુડ વિષુવવૃત્ત (Equator)થી સમાંતર રાક નથી, પણ પૃ. ૭૩૦ ટી. ન. ૧૦૨માં જણાવે છે કે, ઉત્તર દક્ષિણે દોરેલી ગેળ રેખાઓમાની કંઈ પણ; તે કુલ વડેદરાના શેઠ અંબાલાલ નાનાભાઇના પુસ્તક ભંડારમાં ૧૮૦ છે. પ્રાચીન ા પાનામાંથી આ બાબત મળી છે. (૩૧) આવી વાર્તાઓમાં મુખ્યપણે સૂડાબહોતેરીનો (૨૯) સરખા ઉપરની ટી. નં. ર૭. વાર્તા (૭૨ પોપટની). મડા પચ્ચીસીની (૨૫ મુડદાની) વાર્તા, (૩૦) જેને અંગ્રેજીમાં લેટયુડ અને લેટીટયુડ કહેવાય અને બત્રીસ પુતળીની વાર્તા છે. ઈ. છે. છે તેવું વર્તમાનકાળે આ લાંછટયુડની ગણત્રીના સ્થાન તરીકે (૩૨) જુએ અને સરખાવો સમ્રાટ પ્રિયદર્શિનના વૃત્તાતે લંડન શહેરનું એક ૫ર જેને “ગ્રીનીચ” કહેવાય છે. ત્યાંની પુ. ૨ પૃ. ૩૪૯ ટી. ન, ૮૭. Page #82 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ] વેધશાળાની માહિતી તે, કાળગણનામાં પણ જબરો પલટો થયાનું જ માની સંશય ઉભો થાય છે, ત્યાં કાળગણના તે સમયે કેવી લેવું પડશે, કારણકે અત્યારસુધી પૂર્ણિમાંત મહિને ચાલતી હતી તેને પત્તો લગાવી, તે આધારે તેને ગણવાની રૂઢી પ્રચલિત હતી. તેને બદલે ચંદ્રની ગતિ સમય કાંઈક ચક્કસ કરી શકાય છે. અને તેમ થવાથી ઉપર મહિનાન કમ નિયત કરવાનું કરવાથી, અમાસાંત કેટલાયે વિવાદગ્રસ્ત ઐતિહાસિક મુદાઓના ઉકેલ મહિને ગણવાની શરૂઆત પણ આ સમયથીજ દાખલ આવી જાય છે. એટલે આ વિષયનું ખાસ જ્ઞાન થઈ ગણાય.૩૩ આના પુરાવામાં આપણે જોઈ શકીએ ધરાવનારાઓએ, સ્વતંત્ર રીતે અને સંપૂર્ણતાથી છીએ કે વિક્રમ સંવત્સરને નિર્દોષકરવામાં, પ્રત્યેક મહિને આ આખોયે પ્રશ્ન વિચારપૂર્વક છણી લેવાની અમાવાસ્યાના દિવસે પૂરો કરી, શુકલપક્ષના પ્રતિપદાને આવશ્યકતા છેજ. નૂતન માસના પ્રારંભિક દિવસ તરીકે લેખવામાં આવે જેમ સર્વ ખાતામાં પ્રગતિ થતી દેખાઈ છે, તેમ છે. જ્યારે તેની પૂર્વે-દષ્ટાંત તરીકે મહાવીર સંવતની આ શાખા પણ બાકી તે નહીંજ રહી હોય એમ ગણનામાં-પૂર્ણિમાના દિવસને માસાંત લેખી, કૃષ્ણ સહજ અનુમાન કરી શકાય છે. પ્રતિપદાને જ નવીન માસનો પ્રારંભિક દીન ગણવામાં તેના સિક્કાઓ આશ્ચર્ય જેવું તો એ છે કે આ આવતા હતા. જો કે વિક્રમના સમયબાદ કોતરાયેલા | વિક્રમાદિત્યનું રાજ્ય તે સાઠ કેટલાક શિલાલેખમાં, ઋતુ અનુસાર પણ કાળગણના સાઠ વર્ષ જેટલા દીર્ધકાળ સુધી જેકે ચાલ્યું છે, પરંતુ કરાઈ હોય એમ નજરે પડે છે. આ બાબત મહત્ત્વની તેનાથી કયાંય અ૫સમયી અને કેટલાય અંશે ઉણા છે; જેથી તે વિષયમાં કાંઈક લખવાની ઈચ્છા પણ એવા રાજાઓના સિક્કાઓ જ્યારે ઘણી સંખ્યામાં થાય છે; પરંતુ તે વિષય આપણી મર્યાદાની બહાર છપાયેલી મળી આવે છે ત્યારે આવા તેજસ્વી અને કીતિહાઈ લાચારીથી છેડી દેવું પડે છે. બાકી કેટલાક શાળી રાજાનો એક પણ સિક્કો હજુ સુધી મળી આવ્યાનું પ્રસંગે જ્યાં સમયને નિર્ણય કરવામાં કોઈ પ્રકારે સંભળાયું જ નથી. વળી તેની પૂર્વના (એટલે ઈ. સ. પૂ. | (૩૩) ઈ. ક, પૃ. ૩૧ માં જણાવાયું છે કે-In We. (૩૪) પૂર્ણિમાંત-પૂર્ણિમાને દિવસ જેને અંતે છે તે stern India, Kartika beginning Thursday, Sept એટલે કે પૂર્ણિમાના બીજે દિવસે કૃષ્ણપક્ષની એકમથી જે 18th. B. C. 57.: In Northern India, Purnima- નો માસ ગણવામાં આવે તે પદ્ધતિની ગણનાને પૂર્ણિમાંત mta begins with full-moon Chaitra, making માસ કહેવાય; તેનાથી ઉલટી પદ્ધતિ એટલે જેમાં અમાસને epoch Sunday February 23 rd. B. C. 57 or Ka- છેલો દિવસ ગણી, શુકલ પ્રથમાથી નવ માસ ગણાય તેને liyuga 3044 expired=પશ્ચિમ હિંદમાં (વર્ષની શરૂઆત) અમાસાંત મહિનાની પદ્ધતિ કહેવાય. કાર્તિક માસમાં ઈ. સ. પૂ. ૫૭ના સપ્ટેબરની ૧૮ તારીખ વધારે સ્પષ્ટ કરીએ તે:ને ગુરૂવારથી થઈ છે. અને ઉત્તર હિંદમાં ચિત્ર પૂર્ણિમાંતના પૂર્ણિમાંત _ અમાસાંત, દિનથી એટલે ઈ. સ. પૂ. ૫૭ના ફેબ્રુઆરી ૨૩ ને રવિવારથી કાર્તિક વદ ૧ આશ્વિન વદ ૧ અથવા કલિયુગ ૩૦૪૪ વર્ષ સંપૂર્ણ થયા બાદ ગણવામાં કાર્તિક વદ ૦)) અશ્વિન વદ ૦)) આવે છે. (વળી જુએ ભા. પ્રા. રાજ. પુ. ૨ પૃ. ૩૯૦ કાર્તિક સુદ ૧ | કાર્તિક સુદ ૧ કાર્તિક સુદ ૧૫ | કાર્તિક સુદ ૧૫ તથા આ પુસ્તકમાં આગળ ઉપર જુઓ) એટલે કે ઉત્તર માર્ગશીષ વદ ૧I કાર્તિક વદ ૧ હિંદમાં સંવતનો પ્રારંભ છ માસ અગાઉથી થયો છે અને મતલબ કે બન્નેમાં સુદને માસ એક જ હોય છે પણ - પશ્ચિમ હિંદમાં પાછળથી થયો છે. વદમાં તે પૂર્ણિમાંતમાં જે હોય તેની પુર્વને મહિના અમાઆ હકીકત સાબિત કરે છે કે, વિક્રમાદિત્યનું રાજ્ય સાંતમાં હાય. પશ્ચિમ હિંદમાં લંબાચલું હતું પણ તેની સત્તા ઉત્તરહિંદમાં આ વિષય આગળ ઉપર સમયગણનાના ખંડમાં ચર્ચાએટલે યુક્તપ્રાંતે, પંજાબ કે કાશિમરમાં ફેલાઈ નહતી. વામાં આવશે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૦. વિક્રમાદિત્યના સિક્કા [ સપ્તમ ખડ પ૭ ની અગાઉના) અને તેની પશ્ચાદના (એટલે ઈ. સ. છે. તે એમ છે કે ઉજૈનીના કેઈકાઈ સિક્કા એવા છે ૪ પછીના) તેજ અવંતિ પ્રદેશના અનેક રાજવીના કે જેમાં, ઉજૈનીની વેધશાળાના ચિહ્ન ઉપરાંત ચંદ્રનું સિક્કાઓ જ્યારે ઓળખી શકાય છે ત્યારે આ રાજાનાજ કે # સ્વસ્તિકનું ચિહ્ન પણ પડાયું છે. આ સિક્કાઓ ન હોય એમ માની લેવું જરા વધારે પડતું કહેવાય. કદાચ વિક્રમાદિત્યના હોય. જ્યાં સુધી નિશ્ચિત ન થાય એટલે કલ્પી શકાય છે કે તે સિક્કાઓ પુરેપુરા ત્યાં સુધી આ બાબતમાં વિશેષ લખવું નિરર્થક ગણાશે. ઓળખી શકાયાજ નહીં હોય. કારણકે સિક્કા પાડનાર [મારું ટીપ્પણ-આ પ્રમાણેના મારા વિચારો, અનુમાન હિંદુ રાજાઓમાં, હજી સુધી કોઈએ પિતાનું નામ કે કરીને નોંધી રાખ્યા હતા. પણ તેને મુદ્રિત કરવાનો રો, સિક્કા ઉપર કોતરાવ્યો હોય એમ માલૂમ પડતું પ્રસંગ પુ. ૨માં આલેખેલ સિક્કાને લગતું પ્રકરણ નથી. એકદમ પ્રાચીનકાળે તે માત્ર પિતાના વંશના ઉપલબ્ધ થયો. તે અરસામાં વિશેષ વાંચનના પરિણામે ધાર્મિક ચિહ્ન તરીકે અમક ચિત્ર છાપતાં;૩૫ તે પછી જણાયું હતું કે, પ્રાચીન સમયના જે સિક્કાઓને કાઈક મહત્વનો પ્રસંગ પિતાના રાજ્યઅમલે બન્યો ગધેયા તરીકે ઓળખાવાયા છે. તે આ ગંદભીલવંશનાજ હોય તો તેનું સ્મરણ ચિહ્ન છાપવાનો રીવાજ થોડોક હોવા સંભવ છે. વળી સિક્કાચિત્રો જોતાં. એક વખત ચાલ્યો હતો. પછી વિદેશી પ્રજાને સહવાસ બાજુ ગધેડા જેવું પ્રાણી અને બીજી બાજુ ઉજૈનીનું થતાં, ધર્માભિમાન અને કુળાભિમાન ઓછાં થવાં લાગ્યાં ચિહ્ન દેખાય છે. પ્રાણીનું ચિહ્ન ગર્દભોલવંશ સૂચવે અને તેની જગ્યાએ જાતિ અભિમાન પ્રગટ થયા છે અને ઉજેની ચિહ્ન તે વેધશાળા બતાવે છે. ૪૨ 1 માંડયું. એટલે રાજાઓએ પિતાનું સાંકેતિક ચિહ્ન રાજા વિક્રમાદિત્યને લગતા અન્ય મુદ્દાવિશે જેમ દાખલ કર્યું.૩૭ છતાં કોઈએ નથી પડાવ્યું પિતાનું અનુમાન કરવા અને કલ્પનાના ઘડા દેડાવવા પડયા મહેરૂં૩૮ કે નથી છપાવી કેઈએ પિતાની સાલ.૩૯ છે તેમ આ વિષયનું પણ સમજી આવાં આવાં અનેક કારણોને લીધેજ વિક્રમાદિત્ય જેવા રાજ્ય વિસ્તાર લેવું. કેમકે કોઈ પણ હિંદુ, બૌધ પરાક્રમી અને મહિમાશાળી રાજાઓના સિક્કા, વિના કે જૈન સંપ્રદાયિક સાહિત્યમાં પરખાયે પડી રહ્યા હશે એમ કહી શકાય. તે બાબત એક કાઈ હકીકત સ્પષ્ટ રીતે આ બાબતને જાળવી રાખતી કલ્પના–અલબત્ત કલ્પના જ છે-મારા મનમાં ઉગી પ્રાપ્ત થતી નથી. હજુ કાશ્મિરને લગતે રાજતરંગિણિ (૩૫) શિશુનાગવંશી (મેટા નાગવંશ) અને નંદવંશી નૃપતિઓની જ વાત કરી છે., (નાને નાગવંશ) રાજાઓએ અનુક્રમે મટે નાગ અને નાને (૩૯) જુઓ ઉપરની ટીક નં. ૩૮ નાગ પોતાના સિકકા ઉપર કોતરાવ્યો છે (જુઓ પુ. ૨ માં (૪૯) આ ચિહ્નને સિક્કા શાસ્ત્રીઓએ ચંદ્રનું નામ આપ્યું સિક્કા ચિત્રો ન. ૪૪ થી ૪૬) તે ઉપરાંત ધાર્મિક ચિહ્યો છે, પણ જૈનસ પ્રદાયમાં તેને સિદ્ધશિલ્લા અથવા નિર્વાણ, છે: કૌશાંબીપતિ-વત્સદેશના-સિક્કાઓ પણ આ કિસમના મુક્તિ (absolute salvation from the fetters of સમજવા (સિક્કા ન, ૨૩-૨૪-૨૬). this world=જેને બૌદ્ધ ધર્મમાં પરિનિર્વાણ કહે છે તે (૩૬) મહાનંદ અથવા ધનનંદે, પિતાને જે વિધિથી સ્થિતિ)ના ચિહ્ન તરીકે ઓળખાવાય છે, (જુઓ પુ. ૨ પૃ. ૬૨) ગાદી પ્રાપ્તી થઈ હતી તે સ્થિતિનું એટલે કે હાથણીએ કળશ સરખા “સૂર્યચંદ્ર” વિશેની માન્યતા (કે. આ. જેમાં હેન્યો હતો તેનું ચિહ્ન તરાવ્યું છે.( જુઓ સિક્કા નં. ૨૯,૩૦) પૃ ૧૧૩ પારિ. ૯૨; આપણુ પુ. ૨ ચિત્ર નં. ૪૨ પૃ. ૫૯ (૩૭) સમ્રાટ પ્રિયદર્શિને પોતાના સાંકેતિક ચિહ્ન તરીકે તથા ૬૨ ટિ. નં. ૫૪). હાથી કતરાવ્યા છે (જુઓ સિક્કા નં. ૨૧, ૨૨, ૩૩,૩૪ ઈ) (૪૧) જુઓ ૫, ૯નું વર્ણન તથા ટી. ન. ૩૨-૩૩ની (૩૮) ક્ષહરાટ નહપાસે સૌથી પ્રથમ પિતાનું મહેણું હકીકત; સિક્કાચિત્ર નં. ૩૮, ૩૯ તથા ૮૨, ૮૩ જુઓ. સિક્કા ઉપર કોતરાવ્યું છે. સાલ પણ તેણેજ પ્રથમ કોતરાવી (૪૨) વેધશાળા સંબંધી ઉપરમાં ઉપર ટાંકેલ વિચાર છે. પણ તે તો વિદેશી નૃપતિ છે જ્યારે આપણે અહીં હિંદી સાથે સરખાવે. Page #84 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિછેદ ] તથા રાજ્ય વિસ્તાર નામને જે ઐતિહાસિક ગ્રંથ છે તેમાં કાંઈક ઈસારે વચ્ચગાળે અને તે પણ સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર જ થયેલ નજરે પડે છે૪૩ ખરો; (જેને વિચાર આપણે લડાયું દેખાય છે. આ યુદ્ધમાં વિક્રમાદિત્ય અને તેના આ પારિગ્રાફમાંજ આગળ ઉપર કરવાના છીએ). સહાયક અંધ્રપતિએ, શક(હિંદી તેમજ મૂળવતનીઓને) રાજા નહપાનું રાજ્ય, ઉત્તરહિંદમાં મથુરાને તથા ક્ષહરાટ પ્રજાને ખડે કાઢી નાંખ્યો હતો તથા સુરસેન અને પાંચાળદેશ; તેમજ પંજાબ કાશ્મિર છેડી પિતાને મળેલ વિજય માટે કેટલાંક ધર્મકાર્યો પણ દઈને, લગભગ સર્વર ફરી વળ્યું હતું. તેમ દક્ષિણ તે બન્નેએ આ પ્રદેશમાં કયાં હતાં. આ પ્રમાણે પશ્ચિમ હિંદમાં અંધવંશીઓનું સામ્રાજ્ય જામેલું પડયું હતું. હિંદને અગત્ય ગણાતો ભાગ મુખ્યપણે તેણે મેળવી પરંતુ પૂર્વ હિંદની અગત્યતા, જ્યારથી હિંદીસમ્રાટની લીધા હતા. જ્યારે દક્ષિણ હિંદમાં તે તેના ઉપકારક, ગાદી મગધમાંથી ફેરવાઈને અવંતિમાં લાવવામાં આવી સહાયક અને મિત્ર જે ગણો, તેવા આંધ્રપતિનું રાજ્ય ત્યારથી તે ઘણીજ ઘટી ગઈ હતી. તેમાં હવે તે, હતું એટલે ત્યાં તે તે દીશામાં કાંઈપણ કરવાપણું તેના ઉપર કોઈની સત્તા હતી કે નહતી તે ઉપર હતું જ નહીં; તેમ પૂર્વ હિંદનો ભાગ વસ્તુતઃ રાજદ્વારી બહુ લક્ષ પણ રખાતું નહોતું. છતાં અવંતિમાં ગાદી કક્ષામાંથી બકાત થઈ ગયો હતો. એટલે પછી જીત પછી જે અવારનવાર છટક બનાવો ત્યાં વાનો કોઈ પ્રદેશ બાકી રહ્યો હોય તો તે ઉત્તર બનવા પામ્યા છે તે ઉપરથી માનવાને કારણે મળે હિંદનાજ ભાગ કહેવાય. એટલે તેણે શક પ્રજા સાથે છે કે તે ભાગ પણ અવંતિના શહેનશાહને તાબેજ બે વખત મહાન યુદ્ધો ખેલ્યાં હતાં. પ્રથમનું ગાદી જોઈએ. (કદાચ ખંડિયા તરીકે કે અર્ધખંડિયા મેળવતી વખતે અને બીજું પિતાના ધર્મનું મહાન તરીકેજ હશેબાકી પશ્ચિમ હિંદનો આખો સિંધ, તીર્થ શત્રુજ્ય જે સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવી રહ્યું હતું સૌરાષ્ટ્ર અને કાંકણુની લાંબી પટ્ટીવાળા પ્રદેશનો ઉત્તર તેના ઉપર આધિપત્ય મેળવતી વખતે–અહીં આગળ ભાગ-પુના આગળ જ્યાંથી પશ્ચિમ ઘાટ શરૂ થાય ઉપર દર્શાવેલ રાજતરંગિણિકાનું વર્ણન વિચારવું પડે છે ત્યાં સુધીનો સર્વભાગ–અવંતિપતિ રાજા નરવાહન- છે. તે વિશેષ વજનદાર અને વિશ્વસનીય ગયિ તેમ છે. નહપાણના રાજ્ય વિસ્તારમાં આવી જતો હતો. આ કેમકે તે ગ્રંથ કેવળ કાશિમરની તવારીખનેજ છે અને વિસ્તારમાં કેટલાક ભાગ નહપાણને મૃત્યુ પછી તેના લેખકે તે દેશના સઘળાં સાધને, જેટલાં જેટલાં ગર્દભીલ અને શકરાજાઓના અમલમાં અવંતિની (રાજકીય સુદ્ધાં પણ) તે સમયે પ્રાપ્ત થઈ શકયાં આણમાંથી ખસી ગયે હશે.૪૪ વળી જે ભાગ તેમાંથી હશે તેટલાં મેળવીને, તેના દેહને--સારરૂપેજ ગ્રંથનું શક પ્રજાએ બથાવી પાડયો હતો તે તે અવંતિની લખાણ કર્યું હશે. એટલે તેમાં જે એમ લખ્યું છે કે, ગાદી મળતાંજ વિક્રમાદિત્યને આધીન થઈ ગયો હતો. રાજા વિક્રમાદિત્યે કાશ્મિર છતી ત્યાં પોતાના સૂબા પણ સૌરાષ્ટ્રનો આખો ભાગ તથા અરવલ્લીની તરીકે મંત્રીગુપ્તને નીમ્યા હતા તે હકીકતને સત્ય પશ્ચિમનો ભાગ, જે ઉપર શાહી રાજ-હિંદી શકપતિ તરીકે લેખવી પડશે. આ વિક્રમાદિત્ય કર્યો હોવો જોઈએ રૂષભદત્તની સત્તા જામી પડી હતી તે માટે તે મુદ્ધ તેનો નિર્દેશ કર્યો નથી. જોકે પ્રથમ દરજજે શકારિ લડીનજ જીત મેળવવી રહી હતી. આ યુદ્ધ વિક્રમા- વિક્રમાદિત્ય માની લેવાય તેમ છે. પણ તેમ કરતાં એક દિત્ય ગાદીએ બેઠે (ઇ. સ. પૂ. ૫૭) અને શાંત મુશ્કેલી એ આવે છે, કે જે વિક્રમાદિત્યે કાશ્મિર કબજે અરિષ્ટકર્ણ મરણ પામે (ઈ. સ. પૂ. ૪૭) તે બેના કર્યું હોય તે તેણે પોતાના સમય (ઈ. સ. પૂ. ૫૭ (૪૩) જ, . એ. સે. પુ. ૧૨ પૃ. ૧૪નું અવતરણ જે આપણે આગળ ઉપર અષ્ટમ ખંડે સમયગણના વિશેના પરિચ્છેદમાં કર્યું છે તે જુઓ. (૪૪) જુએ રૂપભદત્તના વૃત્તાંતે. (૪૫) સરખા રાણીશ્રી બળકીને નાસિકનો શિલાલેખ. (૪૬) આગળ ઉપર તેના ધર્મવાળે પારા જુઓ. Page #85 -------------------------------------------------------------------------- ________________ ४२ વિક્રમાદિત્યને [ સપ્તમ ખંડ થી ઈ. સ. ૩) દરમ્યાન કોઈ કાળે કાશ્મિરના વિના જ તે ભૂમિ ન ધણિયાતી પડી રહી હશે? કાઈ રસ્તામાં આવતું પંજાબ સર કરી લેવુંજ રહે. જ્યારે અન્ય રાજાએ ત્યાં હકમત સ્થાપી હતી તેમ પણ ઇન્ડોપાર્થિઅને શહેનશાહ મેઝીઝથી માંડી ગાંડાફારનેસ જણાયું નથી, તેમજ ધણી વિનાની જમીન પડી રહે સુધીના પાંચેનાં વૃત્તાંત જોતાં માલૂમ થાય છે કે, તે પણ બનવા જોગ નથી. એ ઉપરથી ચંદ્રગુપ્ત બીજાની પંજાબ અને મથુરાના સળંગ પ્રદેશ ઉપર ઇ. સ. કલ્પનાનો પણ ત્યાગ કરવો પડયો. પછી એકજ પૂ. ૮૫ થી ઈ. સ. ૪૫ સુધીના સમય*૭ સુધી વિચારે આવવું પડયું કે જે કોઈ રાજા વિક્રમ નામઅપ્રતિબદ્ધપણે તેઓ હકુમત ભેગવ્ય ગયા છે. એટલે ધારી હોય તથા ઇ. સ. ૪૫ થી ૭૮ સુધી કે કુશાનતેને વિચારણામાંથી અલગ કરવો પડશે. વળી ઉત્તર વંશીઓના હાથમાં તે મુલક આવી પડે ત્યાંસુધીના હિંદમાં જે પદ્ધતિએ કાળગણના થતી હતી, તે ઉપરથી સમયમાં, જે રાજા પ્રબળ પરાક્રમી થયા હોય, તેનાજ પણ સાબિત થઈ શકે છે કે તે પ્રાંત વિક્રમાદિત્યની પ્રધાન તે કામિરને સુઓ મંત્રીગુમ હોવો જોઈએ; સત્તા તળે૪૮ આવ્યા નહીં જ હોય; પછી બીજી ક૯૫નામાં, આ હકીકત જોતાં. માત્ર અવંતિપતિએજ એવા મંત્રીગમને કઈ ગમવંશી પ્રધાન માની લઇ, ચંદ્રગુપ્ત દેખાય કે જેમની સત્તા, ઉત્તર હિંદમાં હજુ વિસ્તરી બીજે જેને. ઈતિહાસકારોએ કવિકુળ શિરોમણી શકે. તેમ ઉપરની અવધિમાં વિક્રમચરિત્ર નામે એક કાલીદાસના આશ્રયદાત્તા અને વિક્રમાદિત્ય તરીકે રાજા આ શકારિ વિક્રમાદિત્યનાજ વંશમાં થયેલ નજરે ઓળખાવ્યો છે. તેનો વિચાર ધર પડશે. ત્યારે વળી પડે છે. વળી તેને સત્તાકાળ દીર્ઘકાલીન છે; એટલે બીજીજ મુશ્કેલી ઉભી થઇ; તે એ કે, ઈન્ડોપાર્થિઅને તેને પરાક્રમી કે સત્તાશાળી પણ લેખો જ રહે છે. શહેનશાહ ગેડફારનેસે ઇ. સ. ૪૫ માં હિંદનો ઉત્તર આ પ્રમાણે બધા સંજોગોને ઉકેલ મળી રહે તે હેવાથી, ભાગ ખાલી કરીને (જુઓ પુ.૩.) પિતાની ગાદી ઈરા- કાશ્મિરના વિજેતા તરીકે તરંગિણિકારના લેખન નમાં કરી, ત્યારથી તે આ ગુપ્તવંશી ચંદ્રગુપ્ત ઉત્તર હિંદ પ્રમાણે, વિક્રમાદિત્યને નહીં, પણ તેના પૌત્ર વિક્રમકબજે કર્યું, ત્યાંસુધી પંજાબ અને કાશ્મિર ઉપર ચરિત્રને આપણે માનવો પડશે. આ તે આપણે અનુકણકણે વહીવટ ચલાવ્યો હતો તે વિચારવું જોઈએ. માન દેર્યું છે. છતાં સ્વતંત્ર રીતે જયારે સમર્થન મળી ઇતિહાસ તો એમ જણાવે છે કે ગુપ્તવંશીઓએ તે રહે છે. ત્યારે તેને નિશ્ચિત તરીકે માની લેવાને પણ સર્વ ભાગ કશાનવંશી પાસેથી મેળવ્યો હતે. પણ આપણે લલચાઈએ છીએ. ઉપરમાં પૃ. ૭ ટી. ૧૮ કશાનવંશની સત્તામાં તે પ્રાંતે પ્રથમમાં પ્રથમ તે અને પૃ. ૯ ટી. ૨૮ માં હિ. હિ. પૃ. ૬૪૯નું અવતરણ ઈ. સ. ની પહેલી સદીની આખરે (વિદ્વાનની જે આપ્યું છે તે હકીકત સાક્ષી આપે છે કે, કોઈક માન્યતા પ્રમાણે ઈ. સ. ૭૮માં) જ્યારે કુશનવંશી ગર્દભીલવંશી૫૮ રાજાના પરાક્રમ વિશે, વાયવ્યપ્રાંતમાં રાજા કાનિકે હિંદના ઉત્તર પ્રાંતે છતાં પોતાનો શક (પંજાબ અને કાશ્મિરવાળા ભાગમાં) એક દંતકથા પ્રવર્તાવ્યો, ત્યારે જ આવ્યા છે; તે પછી ઉપરના ઈ. પ્રચલિત થઈ હતી. વળી સમજાય છે કે, તે રાજાને સ. ૪૫ થી ૭૮ સુધીના ૩૫ જેટલા વર્ષના ગાળામાં વસવાટ તેમનાથી અતિ દૂર પડી ગયેલ હોવાથી. તેને તે ભૂમિ ઉપર કેની સત્તા રહી હશે? કે રાજાની આણ લગતી સત્ય હકીકત તેમને પૂરેપૂરી સમજાઈ નહતી. (૪૭) જુએ પુ. ૩ પૃ. ૧૪૫ ઉપરને કેડે. ગભી શબ્દ વપરાય છે, એમ જે તેમને સમજાયું (૪૮) જુઓ ઉપર ટીક નં. ૩૩. હોત તો? (૪૯) ગર્દભ-ગધેડા જેવું પશુ, મનુષ્ય જાતિની સ્ત્રી આ સ્થિતિ સૂચવે છે કે, તે પ્રદેશની પ્રજા પોતાના સાથે લગ્નગ્રંથીથી જોડાય તે હકીકત વિચિત્ર લાગે જ; રાજાને ગભીલવંશી રાજપુરૂષ ધાવાને બદલે, વિચિત્ર પણ ગધેડાને સ્થાને ગર્દભીલવંશી પુરૂષને ઉદ્દેશીને, તે રીતને માનવી હોવાનું ધારતી હતી. Page #86 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિછેદ ] રાજ્ય વિસ્તાર તેથી જ તે આખી વાર્તાને એક આશ્ચર્યકારક ધટના વળી વિક્રમાદિત્યને અંધ્રપતિઓએ રાજ્ય મેળ તરીક૫૦-A strange tale-સ્વીકારીને તેમણે વવામાં મદદ આપી છે. ઉપરાંત અનેક વખતે યુદ્ધમાં ચલાવ્યું લીધી હતી. એટલે માનવું રહે છે કે, કાશ્મિર પણ તેમના પક્ષે ઊભા રહ્યા છે. તેથી અનુમાન થાય ઉપર ગર્દભીલવંશીનીજ રાજહકમત સ્થાપિત થવા છે કે તેઓને સાધમિકપણું હોવું જોઈએ. આ વાતને પામી હતી, અને તે એ શકારિ વિક્રમાદિત્ય કરતાં વિક્રમ- ટેકે આપનારી હકીકત એ છે, કે તે બને એ જૈનચરિત્રને સંભવ વિશેષપણે માનનીય ગણાશે. ધર્મના તીર્થાધિરાજ ગણાતા શત્રુંજ્ય પર્વત ઉપર રાજ્ય વિસ્તારના આટલા ટૂંક વર્ણન ઉપરથી અનેક ધર્મકાર્યો પર સાથે રહીને કર્યો છે. વળી શક સમજાશે કે રાજા વિક્રમાદિત્ય કાંઈ મોટા પ્રદેશનો રાજાએ જૈનાચાર્ય કાલિકસૂરિના કહેવાથી વિક્રમાદિત્યના સ્વામી નહોતા. તેના કરતાં તો વિશેષ વિસ્તારવંત પિતા રાજા ગંધર્વસેનને જીવતે છોડી દીધો છે૫૩ તે ભૂમિ ધરાવનારા ભૂપતિઓ, આ ભારતદેશની ધરા હકીકત પણુ કાંઈક એમજ કહેવા જાય છે કે તે ઉપર થઈ ગયા છે. છતાં કોઈને સંવત્સર ચાલ્યો સ્વધર્માનુયાયી હશે. તેમજ આંધ્રપતિના સિક્કાઓ. તે નથી. જ્યારે આ રાજાનો સંવત્સર પ્રજાએ જે ચલાવ્યો ઉપર નામ કેરાયેલા હોવાથી તેમનાજ કહી શકાય છે એટલું જ નહીં પણ હોંશથી તેને વળગી રહી છે. છે; તે ઉપરનાં ચિહ્નો તે દાંડી પીટીને પોકારે છે કે તેનું કારણ કેવળ તે રાજાને પ્રજા પ્રેમ જ હતું. તેઓ જૈનધમજ હતા.૫૪ મતલબ કે આ પ્રમાણે સ્પષ્ટપણે કઈ શિલાલેખી પુરાવા આ બાબતના અનેક પુરાવાથી તેઓ જૈનધર્મી હોવાનું સાબિત નિથીજ. પણ ઐતિહાસિક દષ્ટિએ જે માનનીય ગણી થઈ જાય છે. શકાય તેવા સિક્કાઈ તથા માત્ર પ્રાચીન સાક્ષી અને પુરાવાજ, ઉપર પ્રમાણે સાહિત્યીક દૃષ્ટાંતથી જરૂર કહી જણાવે છે એમ નથી; પણ વર્તમાનકાળના સંશોધકેએ શકાય તેમ છે કે તે (અથવા પણ તે વાતને રામર્થન આપ્યું છે. ડૉકટર ભાઉદાજી તેને વંશ) વૈદિક કે બૌદ્ધ મતાનુયાયી નહેતા; એટલે જણાવે છે:૫ કે: “I believe that the era કહેવું પડે છે કે જેને મતાનુયાયી હતા. (Vikram) was introduced by the તેમનાજ સિક્કા છે એમ તે હજુ ચોક્કસપણે Buddhists or rather the Jains=મારું એમ સાબિત નથી જ થયું, પણ જેનું વર્ણન આપણે ઉપર માનવું થાય છે કે વિક્રમ) સંવત બૌદ્ધોએ–બકે કરી ગયા છીએ, તે તેમનાજ કરે તે ચંદ્ર (૭) તથા જેનેએ દાખલ કર્યો છે.” એટલે વિક્રમ સંવત સ્વસ્તિક (ફ)નાં ચિહ્નો ઉપરની હકીકતને સામર્થ ચલાવવામાં ઉપરી હાથ જૈનધર્મીઓને જ હતો. અને આપે છે.૫૧ તેમ હેવાનું કારણ આ ગર્દભીલવંશી રાજાઓ પોતે (૫૦) ઉપરની ટી. નં. ૪૯ ની હકીક્ત વાંચો, વિચારો ન. ૪૭). અને હૃદયમાં ઉતારે; એટલે ખરી વસ્તુસ્થિતિ આપોઆપ (૫૪) આ વંશની સ્થાપના થઈ ત્યારથી ગૌતમીપુત્ર સમજી જવાશે. શતકરણી (નં. ૨૬ મો રાજા) રાજા થયા, ત્યાં સુધી મુખ્ય(૫૧) આ ચિહ્નોનાં વર્ણન વિશે પુ. ૨ જુઓ. પણે સર્વે રાજાઓ જૈનધમી હતા. વચ્ચે પતંજલી વૈયા (૫૨) જુઓ ઉપરમાં પૃ. ૪૫ની હકીકત તથા નીચે કરણની સત્તા જ્યારે જામી હતી, ત્યારે એ ચાર રાજા ૫. ૪૨ અને ૫ ની હકીકત સરખા, વૈદિક મત તરફ ઢળ્યા હતા ખરા; બાકી નં. ૨૬ મા (૫૩) જીવતે છોડી દીધો છે અને તે બાદ તે કઈ રાજાના સમય બાદ તે તેઓ ઉઘાડે છોગ વૈદિક મતાનુયાયી અજ્ઞાત સ્થળે, ચારેક વર્ષે મરણ પા હોય એમ સમજાય જ થઈ ગયા હતા. છે ( જુઓ ૫. ૩ ટી. નં. ૭ તથા ૧, ૧૨ ટી. (૫૫) જુએ, જ, બે બે રે, એ. સે. પુ. ૮૫, ૨૩૩, Page #87 -------------------------------------------------------------------------- ________________ વિક્રમાદિત્યનાં [ સપ્તમ ખંડ જેનધમ હોવાનું વિશેષપણે દેખાય છે. વળી બીજા ભાઉ દાજીના કથન સરખીજ છે. વિશેષ પુરાવામાં વિદ્વાન પfજણાવે છે કેઃ “Vikram Samvat તેજ વિદ્વાન લેખકનું એક અન્ય વાકય ટાંકવાનુંપ૮ is used by the Jains only, and was અત્રે જરૂરી મનાય છે. “ In whose (Vikramafirst adopted by the kings of Anahil ditya's) time the great temple of Shri pattan in Gujerat=[att antal G PL Mahavira named Yaksa-Vasati was કેવળ જેનેજ કર્યો છે, અને ગુજરાતના અણહિલ- built on the top (horn) of Suvarnaપટ્ટણના રાજાઓએજ પ્રથમ તેને વપરાશ કર્યો giri, near Jalaurapara, by a merch હતો.પ૭ આ હકીકત ૫ણ ઉપર ટકેલ ડૉકટર of 99 lacs wealth=(વિક્રમાદિત્યના) વખતમાં | (૫૬) જ. . . . એ. . પુ. ૯ પૃ. ૧૪૫. હ; એટલે તે વૈદિક ધર્મનુયાયી હતો (જો કે તેમને (૫૭) તેને વપરાશ છે તે પૂર્વે કયારનોયે થતે રહ્યો ઉતાર તથા ધર્મ કાંઈક શંકાસ્પદ પ્રશ્ન છે) તેની પછીની હતો. પણ વચ્ચે બંધ થયો હતો. એટલે તેને પાછા સજી- ચાર પેઢી સુધી-એટલે ચામુંડ, વલભસેન, દુર્લભસેન અને વન કરનાર આ રાજાઓ હતા એમ કહેવું વધારે વાસ્તવિક ભીમદેવ, એમ ચાર વૈદિકધમોનુયાયી મનાયા છે (૨) પણ તે ગણુાશે. પછીને કર્ણદેવ ઉર્ફ ત્રલોકમલ, જ્યારથી ગોકર્ણપુરીવિક્રમ સંવત વચ્ચે બંધ પડવાનાં કારણું મારી ગણ ગાવાના કદંબ રાજા જયકેશીની બહેન મયણલ્લાદેવીને ત્રીમાં નીચે પ્રમાણે જણાયાં છે. (૧) તેને વંશ લગભગ પર, ત્યારથી તે રાજા પોતાની રાણીને ધર્મ પાળ ૨૦૦ વર્ષ ચાલે છે. તે કાળને દીર્ધ તરીકે ગણાય કે નહીં થયો હતો. એટલે આ કર્ણદેવ તથા મયણલ્લાદેવીને પુત્ર તે પ્રશ્ન જીદે છે. (૨) તે બાદ ચકણ ક્ષત્રપ વંશ ઈ. સિદ્ધરાજ જયસિંહ, ભલે ઉઘાડી રીતે કદાચ વૈદિકધમી સ. ૩૧૯ સુધી હિંદના સમ્રાટ બની અવંતિપતિ તરીકે રહ્યો દેખાતો હશે, પણ અંદરખાનેથી તે જૈનધમને પક્ષપાતી છે. તેઓએ પિતાને શક ચલાવ્યું હતું. (૩) તે બાદ ગુમ હો જ; વળી તેની પાછળ ગાદીએ આવનાર રાજા કુમારવંશ ગાદીએ આવ્યા. તેમણે પણ પિતાને શક ચલાવ્યો પાળે તે એટલો બધો જૈન ધર્મને ડેકે વગડાવ્યો હતો હતો. (૪) તે બાદ પરમારવંશી ક્ષત્રિાનું રાજ્ય થયું. કે તેનું નામ જૈનધર્મીઓમાં ઘરગતુ થઈ પડયું છે. તેમણે અવંતિનું નામ માળવા પાડી પિતાને માળવ સંવત (૫૮) જ, બે. બ્ર. જે. એ. સે. પુ. ૯ પૃ. ૧૪૯. ચલાવ્યો હતો. જો કે વિક્રમ સંવત અને આ માળવ સંવતને (પ) વિક્રમાદિત્યના સમયે બંધાવાયું તેથી તેને ધમ વિદ્રાનાએ એક માન્ય છે પણ ખરી રીતે તેમ નથી; જૈન હતો એમ ભારપૂર્વક ભલે કહી ન શકાય; પણ જ્યારે જીઓ આગળના પરિઓકે) આ બધાં કારણે થી સમજાશે કે બધી વસ્તુસ્થિતિ અને સંયોગે, તેવી હકીકતને પુષ્ટિ આજે પ્રા પિતાને સંવત્સર ચલાવે, તે કોઈ બીજાના સંવ- પનારાં હોય, ત્યારે સહજ દેખાતા અને નાનાં નાનાં બનાવે સરને ઉપયોગ કરે નહીં જ. પણ પછી જ્યારે હિંદુત્વની પણ, વિશેષ ઉપયોગી નીવડતા લેખી શકાય છે; વળી તે અથવા એક રાષ્ટ્રિયતાની લાગણીને જન્મ થયે, ત્યારે વિક્રમ સમયે આખા ભારતવર્ષમાં કઈ હિંદુધર્મરાજધર્મ તરીકે સંવત્સરનો પુનરૂદ્ધાર થયો હો જોઇએ. આવો બનાવ હતો જ નહીં. વૈદિક ધર્મ રાજધર્મ તરીકે ખરું સ્વરૂપ ત્યારે આરાના અને મુસ્લીમ પ્રજાના હુમલા, હિંદ ધારણ કર્યું હોય, તે આ વિક્રમાદિત્યના સમય પછી લગભગ ઉપર થવા માંડયા તથા તેઓ ઉત્તર હિંદના શાસકો થવા ૧૩૫ વર્ષ બાદ છે (જુઓ આગળના પરિચછેદે ઇંગવંશી માંડયા, ત્યારે બનવા પામેલ અને ત્યારથી જ આ પ્રવૃત્તિને અમલે વૈદિક ધર્મ રાજધર્મ હો જ, પણ તેને સમય ઇ. વિશેષપણે ઉત્તેજન મળ્યું લાગે છે. સ. પૂ. ૨૦૪ થી ૧૧૪ સુધી છે, જ્યારે આપણે અત્યારે તે પૂર્વે ગુજરાતમાં ચાવડાવંશને અમલ થઈ ગયો છે. ઇ. સ. પુ. ૫૭ને એટલે શુંગ પછી દેઢ વર્ષ તેઓ જૈનધમી હતા. (જુઓ ઉપરનું જ. બે. છે. રે. એ. બાદનો સમય વિચારી રહ્યા છીએ) એટલે કે ત્યાં સ. પુ. ૯ પુ. ૧૪૫ નું લખાણુ) તેમણે વિક્રમ સંવત સુધી તે જૈન ધર્મ એક જ બીનહરીફ તે સમયે થાલુ રાખ્યું હતું. તે બાદ ચૌલુકય વંશ, તેને સ્થાપક પ્રવર્તી રહ્યો હતે. વળી જુઓ નીચેની ટી. નં. ૬૦-૬૨ મૂળરાજ, દક્ષિણના ચૌલુક્ય વંશમાંથી ઉતરી આવેલ તથા ૬૩),. Page #88 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ]. ધર્મ તથા ચારિત્ર્ય જાલૌરપુર નજીક, સુવર્ણગિરિ પર્વતના એક ઈંગ વિક્રમનું જ છે. તે માટે માનવાને કારણ મળે છે કે, ઉપર, યક્ષવસતિ નામે શ્રી મહાવીરનું એક મેટું ચૈત્યર જ્યારે જ્યારે પ્રજાને એમ લાગતું કે અમુક રાજાને ૯૯ લક્ષ (નૈયા)ની મુડી ધરાવતા એક વેપારીએ ૬૪ રાજઅમલ, સત્યસ્વરૂપે પ્રજાના પિતા તરીકેનો તથા બંધાવ્યું હતું. પ્રજાના સંરક્ષક–પ્રજાપતિ તરીકેનો નીવડે છે ત્યારે ઉપરના સઘળા–-સિક્કાઈ તથા સાહિત્યીક- ત્યારે તેવા ભૂપાળના ૫ નામ જોડે વિક્રમાદિત્યનું ઐતિહાસિક પ્રમાણથી સ્પષ્ટ થાય છે કે, શકારિ ઉપનામ' લગાડતા; એટલે તે રાજાનો રાજ્યઅમલ વિક્રમાદિત્યને તથા તેના આખા ગઈભીલવંશનો ખતમ થઈ ગયા બાદ જ તે ઉપનામ લાગું પડયું છે, તથા રાજધર્મ જૈનધર્મ હતો. આપણા નિયમ પ્રમાણે તેવું બિરૂદ તેની પ્રજાએજ જેડયું છે એમ બહુધા ધર્મસંબંધીને આ પ્રશ્ન તે વંશના વર્ણનની સમાપ્તિ માનવું રહે છે. કર્યા બાદ પરિચછેદના અંતે જણાવ જોઈતો હતે. પણું તેનામાં તે નામ પ્રમાણે ગુણે હતા. દરેકે દરેક સાક્ષી પુરાવાનાં ટાંચણે ત્રુટિત થઈ જવાની ભીતિથી માનુષી સદ્દગુણોમાં તે એક આદર્શ રાજપતિ હતો એમ અહીંજ તે લખી કાઢયો છે તે માટે વાચકવર્ગની કઈ પણ જાતની અતિશ્યક્તિ વિના કહી શકાશે. ક્ષમાપના માંગી લઉં છું. પિતાની પ્રજા ઉપર જેમ તે વાત્સલ્યભાવ ધરાવતો છેલ્લા બે હજાર વર્ષ સુધીના કાળમાં, હિંદની હતા, તેમ પ્રજા પણ, તેણે કરેલા ઉપકારના બદલામાં ભૂમિ ઉપર જુદા જુદા પ્રદેશ ઉપર રાજવહીવટ તેના ઉપર તેટલીજ અનુગ્રાહી બની રહી હતી. તે ચલાવતા કેટલાયે નૃપતિઓ થઈ ભૂપતિના મેમાંથી પડતા બોલ, પ્રજા પેકશકને અને રાજદ્વારી તથા ગયા છે. પણ તે સર્વેમાં જે કોઈ ખડે પગે ઉપાડી લેતી હતી. પ્રજાનો એટલો બધો નિતિક ચારિત્ર્ય પણ નરપતિનું નામ ખરા પ્રજા- સંપૂર્ણ વિશ્વાસ તેનામાં જામી ગયો હતો કે, તેના વિશે પતિ તરીકે પ્રજાના હૃદયમાં ઉનામાં પણ કોઈ વ્યક્તિ એ ખ્યાલ નહોતી સદૈવ કેતરાઈ રહ્યું હોય, તે તે એકલા આ વીર કરતી, કે તે રાજા કઈ રીતે આપણું અનિષ્ટ કરશે. (૧) આ જાલૌરપુરને જાલૌરનગર, જાલેરપુરી, જાલેર (૧૪) ચૈત્ય બંધાવનાર ભલે વેપારી છે; પણ જે રાજાના વિગેરે નામથી પણ ઓળખવામાં આવે છે. તે એક પ્રાચીન રાજ્ય તે બંધાવાયું તેની સહાનુભૂતિને એક પુરાવે તે જૈન તીર્થ ગણાય છે. વિશેષ હકીકત માટે જૈન પત્રના ખરે જ ને? સરખાવો ઉપરની ટી. નં. ૫૯, ૬૦ તથા ૧૨) સૌખ્ય મહોત્સવ અંકમાં પૃ. ૪૧ થી ૫૫ સુધીને ૫. (૬૫) સરખા નીચેની ટીકા નં. ૬૬ તથા ૬૭ નું મુનિશ્રી કલ્યાણવિજયજીએ લખેલ નિબંધ જુઓ. લખાણ. (૬૧) આ સુવર્ણગિરિ પર્વતને (ટી. નં. ૬૦ માં (૧૬) આ પ્રથા હિંદુ રાજાઓની હિંદી પ્રજાએ અખદર્શાવેલ પૂ. મુનિશ્રી કલ્યાણવિજયજીએ ગુજરાતમાં આવેલ ત્યાર કરેલી હતી એમ સમજવું રહે છે. અને તેથી કરીને હાલના ડીસાપ અને ભીલડીયાજીની આસપાસના પ્રદેશમાં જેવી મુસ્લીમ અધિકારની હિંદ ઉપર જમાવટ થઈ કે તે હોવાનું ઠરાવ્યું છે. (જૈનયુગ નામનું માસિક; વિ. સં. બાદ તે નષ્ટ થઈ ગઈ છે. ૧૯૮૫ ને અંક જુઓ). (૬૭) પૃ. ૩૪ ટી. નં. ૧૦ From Amarakosa we . (૬૨) શ્રી મહાવીરનું ચિત્ય બંધાવ્યું છે એટલે તે learn that sudraka, Hala and other kings બંધાવનાર જૈન હોવાનું સિદ્ધ થાય છે (સરખાવો ઉપરનું had the title of vikramaditya અમરકેષના લખાટી. નં. ૫૯). હુથી સમજાય છે કે, શુદ્રક, હાલ અને બીજા રાજાઓએ (૬૩) ૯૯ લક્ષ સેનૈયા જેટલી સંપતિ ધરાવનાર વેપા- વિક્રમાદિત્યને ઇલકાબ ગ્રહણ કર્યો હતે. (રાજાએ પોતે રીઓ હતા; આ હકીકતથી તે સમયની અઢળક સમૃદ્ધિને આવું બિરૂદ નહીં ગ્રહણ કરેલ, પણ તેમની પ્રજાએજ તેમના ખ્યાલ આવે છે, સદગુણથી આકર્ષાઈને તે લગાડયું હોવું જોઇએ.). Page #89 -------------------------------------------------------------------------- ________________ વિક્રમાદિત્યનાં [ સપ્તમ ખંડ જેથી કરીને તે પિતાના હરહમેશના વ્યવહારમાં, પાત્ર અંગરક્ષક લઇને, પોતે જાતેજ જનચર્યા તપાવેપારમાં તથા સાંસારિક જીવનના દરેકેદરેક કાર્યમાં, સવાને નીકળી પડત.૭૧ કેટલાક પ્રસંગે પોતે બહુરૂપી નિશ્ચિતપણે. કળાને અને નિલયતાથીજ આનંદમાં બનીને પ્રજા વર્ગમાં ભેળાઈ જતો તથા તેમનાં કાર્યો દિવસે ગુજાર્યો કરતી હતી. રૈયતના નૈસર્ગિક અને નિહાળતા. વળી જરૂરીયાત ઉભી થતી, તો જંગલમાં મામુલી હકોની વ્યાખ્યા પણ વિચારવી રહેતી નહોતી. કે ખંડિયેર જેવી દેખાતી જગ્યાઓમાં ભરાઈ રહેવા સ્ત્રીવર્ગને પણ સારી રીતે, નીચો શ્વાસ મૂકીને નિરાંત માટે, તથા ભુતાવળ અને પીશાચ જેવા જીવાત્માઓ ધરવાનો અવસર મળ્યો હતો. દુરાચાર, વ્યભિચાર કે જે મનુષ્યજાતિના દેવી અને લેહી તરસ્યા કહેવાય સ્ત્રી જાતિ પ્રત્યેનું કિચિત અમર્યાદિત વર્તન અથવા છે, તેમની સામે પણ ખેલ રમવાને, તે તૈયાર થઈ અન્ય કોઈ પ્રકારના અનીચ્છનીય પ્રસંગો ઉભા થતા, જાતે હતો. તેમજ ભર અંધકારમય રાત્રીમાં અથવા તે તજજનક સર્વે કાર્યો પર તુરતજ ઘટત અંકુશ, કાલીમાં અને સ્મશાન જેવા વેરાન અને ઉજજડ રાજ તરફથી મૂકી દેવામાં આવતા હતા.૬૮ આ બની ગયેલા સ્થળામાં પણ નિર્ભીક બનીને જવામાં, તે પ્રમાણેની સ્થિતિ પ્રવર્તતી હેવાથી, સર્વે મનુષ્યપ્રાણી, લેશમાત્ર પણ પાછી પાની કરતો નહીં. આવી રીતે પુરૂષ યા સ્ત્રી, વૃદ્ધ યા બાળ, સર્વે પિતાનાં બહાદરી ભર્યા કામ કરવાને તે એક્કો જ હતું. તેટલા કૌટુંબિક અને સામાજીક જીવનમાં, યથેચ્છ રીતે માટે પ્રજા તેને “વીરવિક્રમ” તરીકે જ સંબંધિતી અમનચમન કર્યે જતાં હતાં. જેમ તેણે પ્રજાનાં આવી હતી. પ્રજા કલ્યાણના માર્ગે જવાનું, તે પિતાનું પ્રાથમિક હક્કોનું પરિપાલન કરી બતાવ્યું હતું, તેમ પરમ કર્તવ્ય સમજતો હતો. તેમ પોતાના જીવની તેઓની આર્થિક વિષમતા ટાળવાને પણ તેણે ખૂબ જોખમની પણ કનવાર કરતે નહીં. આ બધું પિતાની પ્રયાસ કર્યો હતો. આર્થિક ઉપાધિ અને વિષમતાના વાહવાહ કહેવરાવવા કરતો હતો એમ પળવાર પણ મૂળ કારણભૂત, ચોરી, લૂંટફાટ, ધાડ, ખૂન વિગેરે કાઈ એ માનવું નહીં. તે તે જે કરતો હતો, તે માત્ર દુ-ગુહાએ ઈ. ઈ. જે બેકારી ભેગવતા માણસમાં પોતાની એક રાજવી તરીકેની પરમ પવિત્ર ફરજ જીવનનિર્વાહ ચલાવવાના બહાના હેઠળ પ્રવેશ થવા જગનિયંતાએ તેના ઉપર મૂકી છે અને તે તેણે પામ્યા હતા, તે પણ તેણે વિચારપૂર્વકની રાજનીતિ અદા કરવી જોઈએ, એવા વિચારથી જ કરતે હતે. ગોઠવીને મૂળમાંથીજ ડાંભી દીધા હતા.૯ છતાં એટલે નિષ્કામ ભાવેજ તે સર્વ કાર્ય કર્યે જતો હતો. રાજનીતિથી જે દબાઈ શક્યા નહોતા, તેને વિનાશ પરિણામે જે કોઈ રાજવી, પિતાની યશકીર્તિ દિગંત કાયદાના અંકુશદ્વારા ૭૦ કરી નાંખ્યો હતો. આવાં વ્યાપી બને એવી અભિલાષા સેવી, પ્રજા કલ્યાણનાં કાર્યને માટે તેના વિશે એમ કહેવાય છે કે, તે પિતે કાર્યો કરતો રહે છે તેવા રાજવી કરતાં પણ અધિકાંશે રાત્રીના સમયે પણ સુખેથી નિદ્રા લેતે નહીં. મધ્યરાત્રીએ આ ભૂપતિના યશ અને ગુણગાન દીપી નીકળ્યાં છૂપા વેષે કાળો અંધેર પોશાક પહેરીને, થોડાક વિશ્વાસ હતાં.૭૩ નહીં તે અદ્યાપિ પર્વત, કેમ કેઈ સમ્રાટ (૬૮) સરખા ઉપર માં રાજા ભર્તુહરીની રાણીને કલંકિત ચારિત્ર વાળો બનાવ. (૧૯) આ ઉપરથી સમજો કે ચોરી, લૂંટફાટ વિગેરે ગુન્હાઓના નિવારણ માટે કેવળ કાયદાનું જ આ લખન ઉપાગલ નથી; પરંતુ રાજનીતિને પણ અમુક રસ્તે વાળવી પડે કે જેથી તેવા ધંધા તરફ પ્રજાનું મન દેરાય નહીં. () જુઓ ઉપરની ટીકા ન, ૧૯, (૭૧) સરખા પૃ.૪ ઉપર હિં.હિના લેખનું ઇગ્રેજીમાં He himself went out in disguise વાળા શબ્દોનું અવતરણ. (૭૨) સરખા પ. ૩૮ ટી. નં. ૩ ની હકીકત. (૭૩) બીજા પણ અનેક ગુણો તેનામાં હતા. તેમાંના એક માટે જુઓ ૨૫ પૂ. માં “ખૂન કે મરણ” વાળા પાહિમા Page #90 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ . ધર્મ તથા ચારિત્ર્ય અથવા રાજરાજેશ્વરનું નામ હિંદી પ્રજાનાં અંતઃકરણમાં શકાય તે કહી ન જ શકાય. પણ તેના વડીલબંધુ ધર કરી ન રહ્યું? પણ એકલા આ રાજવીનું નામ જ શકારિ વિક્રમાદિત્યના રાજ્યકાળ દરમ્યાન, રાજ્યના તેમણે હૃદયમાં ધારી રાખ્યું (૧) તેનું કારણ ઉપર એક મહાન સ્તંભરૂપ તે ગણાતો હતો. અને અમુક જણાવ્યા પ્રમાણે, સર્વ પ્રકારે તેણે પ્રજાનાં દિલ રંજન સંજોગોમાં, તેને રાજ્યની કુલ લગામ પણ સાચવવી કરીને જીતી લીધાં હતાં તેજ છે. તેના મનમાં સાચે પડયાને મોક્રે ઉભે થયો હતો. આટલા દરજજે પ્રજાપ્રેમ જાગ્યો હતો અને તેણે તે પ્રેમ એક ભૂપ- પુરાણકારોએ તેને પણ અવંતિપતિની નામાવલીમાં તિની સર્વ શક્તિઓ અમલમાં મૂકી, મનુષ્ય તરીકે ગણવાનું મુનાસિબ ધાયું દેખાય છે. તેથી આપણે પણ બજાવ્યો હતો. ટૂંકમાં કહેવાનું કે હરકેઈ તેમજ સમૂચિત તે રીતિનું અનુકરણ કરીશું. પ્રકારે, પ્રજાપ્રેમ છતા તેજ તેના જીવનવહનની૪ હકીકત એ બની હતી કે, રાજા વિક્રમાદિત્યને ચાવી બની ગઈ હતી. ન્યાય તોળવો એટલો બધે પ્રિય લાગતો હતો, કે ઉપર તે માત્ર પ્રજાના સામાજિક જીવનની જેમ સમ્રાટ પ્રિયદર્શિને ધર્મપ્રચાર માટે ભેખ લઈને હાડમારીને, તેણે કરેલ ઉકેલ વિશજ જણાવાયું છે. અમર નામ કર્યું છે, પંડિત ચાણક્યએ રાજાને પણ તેથી એમ નથી સમજવાનું કે પ્રજાસંબંધી અન્ય બરાબર અમલમાં મૂકવાની ધૂનને પાર પાડી અમરકીર્તિ શ્રેત્રી કાર્યોમાં-રાજકીય, આર્થિક કે ધાર્મિક-તેને કરી છે. તેમ આ શકારિને પણ ન્યાય ઉતારવા આકાશ જોઇતા હો સંતોષવા, જાળવવા કે વૃદ્ધિ કરી આપવા પાતાળ એક કરવાની ધૂન લાગી હતી. એટલે જ્યારે તરફ તે દુર્લક્ષ રાખતો હતો અથવા બેપરવા બનાવો ન્યાય છતાં, કાઈ અટપટો પ્રશ્ન ઉભો થતો ત્યારે, હતો. તેમ બનવા પામ્યું જ નથી. ઉલટું, પોતાની તેના અમલદારાનાજ કથનમાત્રથી સંતોષ ન પકડતા, બુદ્ધિ પહોંચી, તે પ્રમાણમાં તેણે કાંઈને કાંઈ સુધારા પિતે છુપાવેશે અંધાર પીછોડો ઓઢી, રાત્રી ચર્ચા વધારા કર્યાજ કર્યા હતા. ટૂંકમાં ઉપર જણાવ્યા નીહાળવાને ઉતરી પડત; અને અનેક ગુહ્ય બાતમી પ્રમાણે, તે એક આદર્શ રાજવી અને નરપુંગવ તરીકેનું મેળવતો. પિતાના તે નિયમાનુસાર, એકદા એવો જ જીવન જાણી શકે છે, તેમજ આચારમાં પણ તેણે તે પ્રસંગ ઉભું થયું હોવાથી તેને રાજપાટની બહાર મકી બતાવ્યું છે. તેની કીર્તિ જે જળવાઈ રહી છે, અમક સમય સુધી જવાની જરૂરીઆત લાગી હતી. તે તેની ઈચ્છાનો પરિપાક નથી, પણ તેણે દરેલાં અને તેટલા વખત સુધી રાજ્યનો સાથે કારભાર પૂણ્યકર્મોનાં બહુમૂલી ફળાનું પરિણામ માત્રજ , પિતાને વિશ્વાસુ લઘુત્રાતા ભતૃહરીના હાથમાં સે એમ સમજવું. હત૭. આ સ્થિતિ કેટલે વખત ચાલુ રહી હતી તે ભર્તુહરી-ભરથરી શુદિયા કહેવાને કઈ સામગ્રી આપણી પાસે નથી. આ રાજાને અધિકાર સ્વતંત્ર રીતે તે ગણી રાજા ભર્તુહરી પણ પિતાના વડીલ બંધુની પેઠે (૯૪) આ આખે પારિગ્રાફજ તેની સાક્ષી રૂપે સમજો. વિક્રમાદિત્ય અવાર નવાર રાજ્યમાંથી ગેરહાજર રહેતા (૭૫) કવિતામાં, દુહાઓમાં ઈ. સેકગીતમાં તેને લેવાથી, કુલકુલાં રાજા ભરથરી જ મનાતે હતે. જુઓ રાજા ભરથરી' તરીકે ઓળખાવાયો છે. પણ ખરી રીતે તે નીચેની ટીક નં. ૭૭ રાજપદવીઓ આ લાગતો નથી. તેને અને તેના વડીલ (૭૬) આ પ્રસંગ શું ઉભો થયો હતો તે હજુ બંધુ વિક્રમાદિત્યને, એટલી બધી પ્રીતિ હતી કે વિક્રમાદિ- જણાયું નથી. પણ અતિ મહત્વને હશે એમ સહજ ત્ય રાજપદે હતા અને પિતે ફટા હ; છતાં એટલી અનુમાન કરી શકાય છે. બધી સત્તા અને હક તે ભગવતે હતું કે, કેણુ રાજા ને (૭) જુઓ પૃ. ૪ ટી. ૯ નું અંગ્રેજી અવતરણ તથા કેણુ નહીં, તે પારખવું કઠિન થઈ પડતું હતું. તેમજ રાજા સરખાવો ઉપરની ટીકા ૫. Page #91 -------------------------------------------------------------------------- ________________ ગર્દભીલ વંશના [ સપ્તમ ખડ પ્રજાવત્સલ રાજા હતો. તેણે ટુંક વખતના કારભારામાં આ પ્રમાણે તેણે રાજ્યલગામ જે સમય માટે ગ્રહણ પણ, પ્રજાનો ચાહ સારો જીતી લીધા હતા. આનો પુરા કરી હતી તે સર્વ રાજા વિક્રમાદિત્યના સમયની અંતરમાં એ છે કે જ્યારે તેણે સંસારને ત્યાગ કરી ભેખ લઈ સમાવિષ્ટ થતા હતા એટલે સ્વતંત્ર રાજવી તરીકે જેલવાસ કર્યો. ત્યારે પ્રજાએ પોતાને જે શોક તેની ગણના કરાય નહીં. તેણે સંસાર ત્યાગ કર્યા પછી, (લેક કથામાં ગવાઈ રહેલ છે તે પ્રમાણે) વ્યક્ત પાછી ગાદિ વિક્રમાદિત્યજ સંભાળી લીધી હતી. હવે કર્યો હતો તે ઉપરથી મળી શકે છે. પ્રસંગ એમ પછી કેટલા વર્ષ તે જીવ્યો છે તેને પત્તો નથી. પણ બન્યો હતો કે, પ્રજામાં જે વ્યભિચાર અતિ મોટા આ વિક્રમાદિત્ય શકારિને મરણ ઈ. સ. ૪ માં થયું પ્રમાણમાં ઠેઠ શુંગવંશી રાજાઓના અમલથી ચાલ્યો હતું એટલું નક્કી છે. તે પછી તેને પુત્ર માધવાદિત્ય આવતા હતા ( જુઓ ઉપરમાં પરિચ્છેદ પહેલાનું અવંતિની ગાદીએ આવ્યો હતો. વર્ણન ),-કેટલાક સમય થયાં પ્રવેશ કરી ગયો હતે- (૩) માધવાદિત્ય (૪) ધર્માદિત્ય અને (૫) તેનું મોટા ભાગે નિકંદન તે થઈ જવા પામ્યું જ હતું. વિક્રમચરિત્રઃ માધવસેન છતાં એકદમ વિનાશ થયો નહોતેજ. આ દુર્ગુણને સામાન્ય પ્રણાલિકા એવી છે કે, પ્રત્યેક રાજવીનું ભોગ, રાજા ભર્તુહરીની રાણી પિંગલા બની હોય વૃત્તાંત પૃથક પૃથકપણે આલેખવું જોઈએ. છતાં અહીં એમ નાટય પુસ્તકે ઉપરથી સમજાય છે; અને તેની ત્રણ ત્રણ વ્યક્તિઓનાં વૃત્તાંત એકી સાથે લખવાનું ખાત્રી સંપૂર્ણપણે રાજાને થતાં, તેનું મન સંસાર ઉપરથી સાહસ ઊઠાવવું પડયું છે; કેમકે (૧) પુસ્તક પહેલામાં ઉદ્ગવિગ્ન થયું હતું, જેથી તે ભેખ લઈ રાજ્યનો વર્ણ વાયલા, પ્રાચીન સમયના આખાને આખા અનેક ત્યાગ કરી, જંગલમાં નીકળી પડયો હત૭૮. પાછળથી ભારતીય રાજવંશે વિશે ૮૦, જેમ ઇતિહાસ તદ્દન તે સમાચાર રાજા વિક્રમાદિત્યને કાને પડતાં તેણે આવી અંધકારમય હતો, તેમ આ ગર્દભીલવંશ વિશેની સ્થિતિ રાજકાજ સંભાળી લીધું હતું, પણ છે, એમ કહેવું અતિશ્યોકિતભર્યું નથી. જેથી રાજા ભર્તુહરી પોતે વિદ્યાવિલાસી હતો. કવિતા અતિ પ્રયાસવડે તારવી કાઢેલાં અનુમાન, ઘણી ઘણી રચવાનો પણ શોખીન હતે. જે તેણે પિતાના નામ સાવચેતી રાખ્યા છતાંયે, કોઈને નામે ચડી જવાનો શકાદિય ઉપરથી–શકસતિ નામે રચેલ ગ્રંથ ઉપરથી સંભવ રહી જત જણાય છે. વળી (૨) આ ત્રણે સમજી શકાય છે. તેમજ જંગલવાસી બન્યા ૯ બાદ રાકnઓને સમગ્ર સત્તાકાળ, ભલે ૯૦ વર્ષ જેટલો પ્રસંગને છાજતાં અનેક કાવ્યો રચ્યાં છે તે ઉપરથી પણ ઠરાવ પડે છે અને વર્તમાનકાળના ઈતિહાસના સમજાય છે. ભર્તૃહરીને સાદી ભાષામાં, રાજા ભરથરી, લેખક, તે તેટલા કાળનું અનેક પૃષ્ઠોનું વાંચન આપી કહીને સંબોધવામાં આવ્યો છે. પોતે કયારે મરણ શકે તેટલી સામગ્રી ઉપજાવી શકે છે; જ્યારે આપણું પામ્યો તે જણાયું નથી. ક્ષેત્રે હાથ ધરેલ સમયના તે માત્ર ચારપાંચજ (૭૮) સરખા પૃ. ૪ ઉપરના ઈગ્રેજી લખાણ વાળ ભાગ “Younger brother Bhartruhari, the noted poet,-several years after, Bhartrihari disgu- sted with the world, through a family calamity let Raj to his ministers and passed into religious retirement. (૭૯) ભગવા ધારણ કરી જંગલવાસ સે હોય એ ફલિતાર્થ દંતકથામાં નીકળે છે. પણ તેને કુલધર્મની હકીકત તપાસીશું તે તે જૈન ધર્માનુસાચી હોઈ, તેણે જૈન દીક્ષા લીધી હતી એમ કહી શકાય. (૮૦) આવાં નામેામાં નીચેના રાજવંશે ગણી 215121. કોશળદેશનો રાજા પ્રસેનજીતવાળે; કાશીદેશને રાજ બ્રહદ્રથને; વિદેશના રાજા ઉદયનનો; અવંતિપતિ પ્રતવંશી રાજાઓ: દિપતિ મહામે વાહન રાજને; સિંધુ- સૌવીરપતિ ઉદયન રાજાને; ઈ. ઈ. Page #92 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિછેદ ] અન્ય રાજાઓ બનાવ૮૧ હાથ લાગ્યા છે. તેમાંયે તેનું વર્ણન તે કાળ, વચલા નં. ૪ કરતાં દીઘકાલીનજ હશે. કેમકે ગણ્યાગાંઠયાં પૃષ્ઠમાંજ સમાપ્ત થઈ જાય તેમ છે; અને નં. ૨ વાળા વિક્રમાદિત્યના રાજ્યકાળ જ્યારે ચોક્કસ તેટલાને પાછું ભિન્ન ભિન્ન રાજવીના નામ તળે વહેંચી પણે ૬૦ વર્ષ જેટલું જણાયજ છે તેમ તેની પાછળ નાંખતા આખો દેખાવ કરી જતો હોય, તેવું દશ્ય આવનાર નં. ૩નો રાજ્યકાળ પણ સંયોગાનુસાર ખડું થઈ જવાની ભીતિ ઉત્પન્ન થાય છે. માટે તે ઠીકઠીક લાંબો કરાવ્યો છે તથા તેને નં. રને પુત્ર સર્વેને હાલ તે એકત્રિત કરીને રજુ કરવાનું ગ્ય હોવાનું પણ જણાવાયું છે; એટલે પેલા નિયમાનુસાર લાગ્યું છે. ક૯૫ના કરતી રહે છે કે નં. ૪ને શાસનકાળ અ૫ આ ત્રણેને અનુક્રમે આપણે ૪૦ ૧૦ અને સમયીજ હોવો જોઇએ. આ પ્રમાણે ત્રણેનાં સ્થાન, નામ તથા સમય બાબતમાં પરસ્પર સ્થિતિ વિશેની વર્ષે અર્પણ કર્યા છે, અને તેમ કરવાનાં કારણે તથા સંભાવના જાણી લેવી. હવે તેમના સંબંધમાં જણાયેલા દલીલે પ્રથમ પરિચ્છેદે જણાવી ગયા છીએ. એટલે બનાવની પર્યાચના કરીએ. અહીં પાછા તેમાં ઉતરવાની જરૂર જણાતી નથી. પરંતુ અત્રે એટલું જણાવીશું કે તેમના નામનો અનુ- જે ચાર પાંચ બનાવે નેધાયેલા નજરે પડયા કમમાં ફેરફાર કદાચ હોય ખરે. એટલે કે નં. ૫ નું છે તે આ પ્રમાણે છેઃ (૧) રાજતરંગિણિકારના નામ જે વિક્રમચરિત્ર ઉ માધવસેન જણાવ્યું છે તેને કહેવા પ્રમાણે કોઈક વિક્રમાદિત્યને મંત્રિગુપ્ત નામે બદલે કદાચ નં. ૩ નું નામજ તે હોય અથવા માધ- ઓ કાશિમરવાળા પ્રદેશ ઉપર રાજવહીવટ ચલાવી વસેન નામ નં. ૩ નું જ હોય અને નં. ૫ વાળો ગયો છે. (૨) જ. . . . એ. સે. પુ. ૯ પૃ. વિક્રમચરિત્ર ઉર્ફે માધવાદિત્ય કહેવાઈ ગયો હોય; જે કે ૧૪રમાં જણાવ્યા પ્રમાણે In a Marwari, નં. ૩ અને નં. ૫ ના સ્થાન અથવા નામ વિશે manuscript of 121 pages without date, શંકાશીલતા ઉદભવે છે, પરંતુ નં.૪ માટે તે તે બેમાંથી ક્લrdabhilais said to have 84 Samantas એક શંકાને સ્થાન નથી રહેતું; કેમકે વિક્રમાદિત્યની સમય નાંધ્યા વિનાની ૧૨૧ પૃષ્ઠોની એક મારવાડી પાછળ ગાદીએ આવનારનું નામ માધવસેન (પછી હસ્તલિખિત પિથીમાં ગભીલને ૮૪ સામતો હોવાનું માધવાદિત્ય પણ હેય) જણાયેલુંજ છે; જ્યારે નં. કહેલું છે. (૩) વિક્રમાદિત્યના પુત્ર માધવસેને અરબી ૪ નું નામ તે આપણે ધર્માદિત્યજ એટલે કે માધવા- સમદ્રમાંના એક ટાપુના કેઈ રાજાની સુલોચના નામની દિત્ય અને માધવસેનથી તદ્દન ભિન્ન પડી જાય તેવુંજ કુંવરી સાથે લગ્ન કર્યું હતું.૮૫ (૪) હિંદના વાયવ્ય કરાવ્યું છે. એટલે તેનું સ્થાન તથા નામ નિશ્ચિત લાગે પ્રાંતોમાં પેલી જે દંતકથા પ્રચલિત થયેલી હતી કે છે. ઉપરાંત ત્રણેના સમયના અંકમાં પણ થોડાં ધણાં ધારના રાજાની કુંવરીને કેાઈ ગર્દભવેરે પરણાવી વર્ષની હેરફેર રહેવા સંભવ છે. છતાં એટલું નક્કી હતી.૮૧ (૫) તથા જૈન સાહિત્યમાં એમ લખેલ કહી શકાય કે નં. ૩ અને નં. ૫ એમ બંને રાજ્ય- માલુમ પડે છે કે ૮૭ તેમના અંતિમ તીર્થંકર શ્રી (૮૧) આ બનાવનું વિસ્તૃત વર્ણન આગળ ઉપર લખવામાં આવ્યું છે. (૮૨) આ બધી હકીકત પ્રથમ પરિચછેદે જણાવાઈ ગઈ છે. (૮૩) આ નિયમને આધાર અનેક રાજવંશી નામાવળી ગોઠવવામાં અનેક વખત પુ. ૧ માં આપણે લે પડો છે; વત્સદેશના શતાનિકની અવંતિના ચંડપ્રોતની ઈ. ઈ. તે નિયમ પ્રમાણે જાણવો. (૮૪) ઉપરમાં પૃ. ૪૧ જુએ. (૮૫) ઉપરમાં પૃ. ૫ જુએ. (૮૬) ઉપરમાં પૃ. ૮ જુઓ. (૮૭) પરિશિષ્ટ પર્વ જુએ. કાશીના શિશુનાગ વંશની Page #93 -------------------------------------------------------------------------- ________________ * ગર્દભીલવંશના [ સપ્તમ ખંડ " મહાવીરની પંદરમી પાટે થયેલ શ્રી વજસ્વામિ નામને તે અનુમાન બંધબેસતું થતું નથી. ત્યારે બીજો કયો આચાર્ય શત્રુંજય પર્વત ઉપર તીર્થોદ્ધાર કરાવ્યો હતે. વિક્રમાદિત્ય ગર્દભીલવંશી હોઈ શકે? તે તપાસવાનું રહે તે સમયના અરસામાં અવંતિપતિ રાજા વિક્રમાદિત્યે છે. ઇતિહાસ આપણને શીખવે છે કે, ઈન્ડોપાર્થિઅન તથા શતવહનવંશી રાજા હાલ-શાલિવાહને પણ શહેનશાહ ગેડકારનેસને હિંદદેશને રાજ્યવહીવટ શત્રય પર્વત ઉપર કેટલાંક ધાર્મિક કાર્યો ઉજવ્યાં ઈ. સ. ૪૫માં ખતમ થયો છે અને પંજાબ તથા હતાં.૮૮ આ પાંચ બનાવો કેના સમયે બન્યા હોવા ઉત્તરહિંદમાં કશાનવંશી રાજાઓને અમલ ઈ. સ.ની જોઇએ તથા તેને સંકલિત બીજી કઈ કઈ ધટન થવા પહેલી સદીના ઉત્તરાર્ધમાં વિદ્વાનોની માન્યતા પ્રમાણે પામી હતી તેનો વિચાર કરીશું. તે પાચેને અનુક્રમવાર ઇ. સ. ૭૮ છે.૮૮ મારી ગણત્રીમાં તે સમય ઇ. સ. તપાસીએ. ૧૦૩ આવે છે.) થયો હોવાનું જણાય છે. એટલે કે - પ્રથમ કાશ્મિર ઉપર મંત્રિગુપ્તની સૂબાગીરીવાળા . સ. ૪૫ થી ૧૦૩ સુધીના ૫૦-૬૦ વર્ષના ગાળામાં ય મદો તપાસીએ.-પૃ. ૪૧ માં ચર્ચા કરતાં જણ્વી કોઈ ગર્દભીલવશી રાજા પરાક્રમી નીવડે હાય ગયા છીએ કે આ મંત્રિગુપ્ત તે ગર્દભીલવંશી વિક્ર- તેનોજ રાજઅમલ તે પ્રદેશ ઉપર હોઈ શકે, અને માદિત્યના હાકેમ હશે. પણ આ વિક્રમાદિત્ય કરે તે પૃ. ૭ ઉપરની વંશાવળી જોતાં તેનું નામ વિક્રમચરિત્રઃ ત્યાં જણાવ્યું નથી. સામાન્ય રીતે શકારિ વિક્રમાદિત્ય માધવસેન દેખાય છે. જેથી સંભવ છે કે વિક્રમચરિત્રને તે હોવાનું માની લેવાયજ, પણ ઐતિહાસિક સ્થિતિ પણ વિક્રમાદિત્યના નામથી પ્રાચીન ઈતિહાસકારોએ તપાસતાં તે માન્યતા ટકી શકે તેમ લાગતું નથી. ઓળખાવી દીધું હોય. એટલે વિશેષ સંભવિત એ કેમકે જે તેની સત્તા કાશ્મિર ઉપર સ્થાપિત થયાનું માનવું રહે છે કે, વિક્રમચરિત્ર ગર્દભીલની સત્તા સ્વીકારી લેવાય તો ફલિતાર્થ એ થયો કે, તેની : અવંતિથી માંડીને કેડ કાશ્મિર સુધી ફેલાવા પામી રાજગાદીવાળા પ્રાંત અવંતિથી માંડીને કાશ્મિર સુધી હતી અને ત્યાં વહીવટ ચલાવવા તેણેજ પિતા તરફથી વચ્ચે આવતા સર્વ પ્રદેશ તેને તાબે હતા એવી મંઝિગમ નામના પ્રધાનને નીમ્યો હતે. એમ પણ સ્થિતિનો સ્વીકાર કર્યો કહેવાય. હવે વિક્રમાદિત્યનો પ્રશ્ન ઉદભવી શકે છે, ગેડફારનેસને અમલ ઈ. સ. સમયકાળ ઈ. સ. પૂ. ૫૭ થી ઈ. સ. ૩ સુધીના ૬૦ ૪૫ માં બંધ થયો છે, તે સમયે અવંતિપતિ તે નં. ૪ વર્ષને હેવાનું સાબિત થયું છે. (જુઓ પૃ. ૭ની વાળ ધર્માદિત્ય હતા. એટલે ૪૫ થી ૫૩ સુધીના વંશાવળી) અને તે સમયે પંજાબ પ્રાંત ઉતર તે ઈન્ડો- પિતાના સમય દરમ્યાન કેઈ કાળે તેણે તે પ્રદેશ જીતી પાઅિન શહેનશાહ અઝીલીઝ અને અઝીઝ બીજાની લીધો હોય એમ શું ન બની શકે ? સંભવિત છે. પરંતુ હકમત ચાલુ હતી (જુઓ પુ. ૩ માં તેમના વૃત્તાંતા) તેને રાજ્યઅમલ માત્ર ૧૦ વર્ષજ ચાલ્યા છે એટલે એટલે તે સમયે શકારિ વિક્રમાદિત્યની આણ ત્યાં હતી તે સ્થિતિ ધ્યાનમાં લેતાં, . ૫ વાળાનું રાજ્ય જે (૮) આની કેટલીક હકીકત ઉપરમાં અપાઈ ગઈ ઉત્તર હિંદના આ પ્રાંતમાં માસની ગણત્રી પૂર્ણિમાંત છે તે જુઓ. પદ્ધતિએજ ચાલુ રહી દેખાય છે. જયારે મધ્ય હિંદ, અને ' (૮૯) ઈ. એ. પુ. ૩૭ પૃ. 39:-Prof. Oldenberg પશ્ચિમમાં અમાસાંત પદ્ધતિ (વિક્રમ સંવતની) દાખલ put forth the statement that Kanishka થઈ ગઈ હતી. એટલે સમજવું રહે છે કે, ઉત્તર હિંદમાં ભલે founded the Saka era and this theory has રાજદ્વારી હકુમતને ફેરફાર થયે હશે પણ તે બહુ ટુંક been generally accepted by the majority of સમય માટેનેજ હોવો જોઈએ. કેમકે આખા કુશનવંશી રાજ oriental scholars=પ્રો. એલ્ડનબર્ગ સૂચન કર્યું કે, અમલમાં પણ તેજ પદ્ધતિ પાછી માલૂમ પડી છે. ( જુઓ કનિષ્ક શકસંવત સ્થાપ્યો હતે. અને પૌર્વાત્ય વિદ્વાનોની આગળના પરિચ્છેદે According to Dr. Kielhorn બહુમતિએ તે પક્ષ સામાન્ય રીતે સ્વીકારી લીધું હતું. himself વાળું અવતરણ.) Page #94 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ] અન્ય રાજાઓ ૪૦ વર્ષ ચાલ્યું છે તેને વિશેષ પરાક્રમી હોવાનું માની પાંચમા મુદામાં કેવળ જૈન સાહિત્યને જ સંબંધ શકાય તેમ છે. તેથી તેના ફાળે તે જીત ચડાવવાનું હોવાનું મનાય છે. ટુંકમાં તે સ્થિતિ આ પ્રમાણે વધારે મુનાસીબ લાગે છે. તેમ તેનું નામ પણ વિક્રમને જણાવાય છે. શ્રી મહાવીરની પંદરમી પાટે થયેલ મળતું આવે છે, નહીં કે ધર્માદિત્યનું. આચાર્ય શ્રી વજીસ્વામિએ (તેમને સમય વિક્રમ સં. બીજો મુદ્દો-–કાઈ ગર્દભીલને તાબે ૮૪ સામંતે ૭૮ થી ૧૧૪=ઈ. સ. ૨૧ થી ૫૭=૩૬ વર્ષ ગણાય હોવાની માન્યતા વિશેનો લઈ એવંશાવળી જોતાં છે) શત્રુંજ્ય પર્વત ઉપર તીર્થોદ્ધાર કરાવ્યો છે. તેમાં આવા પરાક્રમી ગદંભીલેમાં તે નં. ૨, ૩, કે ૫ મુખ્ય ભાગ લેનાર અને દ્રવ્ય ખર્ચનાર તરીકે જાવડ વાળાને મૂકી શકાય તેમ છે. જો કે નં. ૨ વાળાજતે શાહ શેઠનું નામ ધરાયું છે. આ શેઠ મૂળે સૌરાષ્ટ્ર ગર્દભૂલ હોય તે માન્યતા તરફ વલણ દેખીતી રીતે દેશમાં દક્ષિણે આવેલ મહુવા–મધુવતી નગરી-ના વિશેષ જતું કહી શકાય. પણ જ્યારે નં. ૨ વાળાના વતની હતા. તેમના પિતાનું નામ ભાવડશાહ હતું. તે રાજ્ય વિસ્તારમાં પંજાબ કે કાશિમર ન હોવાનું, પરંતુ શેઠ વહાણો દ્વારા અનેક પરદેશો સાથે વેપાર ખેડતા તે તે (ઉપરમાં પ્રથમ મુદો જુઓ) નં. પ વાળાની હતા. તેમાં દ્રવ્ય પ્રાપ્તિ થતાં, જ્યાં હાલ અરબસ્તાન આણુમાંજ આવ્યાનું સાબિત થાય છે. તેથી નિર્વિવાદ આવેલ છે, તે પ્રદેશ ઉપર સ્વામિત્વ મેળવી તે જમીનને પણે માનવું પડશે કે નં. ૨ વાળા શકારિ વિક્રમ કરતાં ભગવટો કરતા હતા. તે કરોડપતિ ગણાતા હતા, અને નં. ૫ વાળો વિક્રમ ગર્દભીલ વિશેષ ગૌરવવંતા અને સામાજીક પ્રસંગે પોતાની જન્મભૂમિ-સૌરાષ્ટ્ર તરફ પ્રભાવશાળી હે જોઈએ. તથા ૮૪ સામંતોના ઉતરી આવતા હતા. તે એક પ્રસંગ, ઉપર નિર્દિષ્ટ અધિપતિ તરીકે તેનેજ લેખવો પડશે. થયેલ શ્રી વજીસ્વામિના સમયે શત્રુંજયના તીર્થોદ્ધાર ત્રીજો મુદો-–કેઈક વિક્રમાદિત્યના પુત્ર માધવસેનનું ના કારણે બનવા પામ્યો હતો. આ વૃત્તાંત ઉપરથી લગ્ન, અરબી સમુદ્રમાંના ટાપુના અધિપતિની કુંવરી સમજાય છે કે જાવડશાહ શેઠ, અરબી સમુદ્રમાં સુલેચના સાથે થયું હતું તે મુદ્દો, સુલોચના નામજ આવેલ અરબસ્તાન નામે દીપક૯૫ ઉપર અથવા એમ સૂચવે છે કે તે કઈ આર્ય અને હિંદુલ૦ રાજાની તેની આસપાસની કઈ જમીન-ટાપુ–ઉપર આધિપત્ય કંવરી હશે. તે રાજા કોણ? કયા ટાપુનો સ્વામી ? તથા ધરાવતા હતા; અને ધર્મકાર્ય નિમિત્ત અથવા અન્ય તેનું નામ શું? તે વિશે તેમાં કોઈ ઉલ્લેખ સરખા સામાજીક કાર્યને અંગે, વારંવાર પિતાની જન્મભૂમિ પણ કરવામાં આવ્યો નથી; એટલે કઈ પ્રકારનું અનુમાન -સૌરાષ્ટ્રમાં આવતા હતા. તેઓ ધર્મ જૈન હતા તેમ કરવા જેવી સ્થિતિમાં આપણે નથી. પરંતુ વિચારતાં ધર્મભક્ત પણ હતા. તેવી જ રીતે આપણને માહિતી મને એમ લાગે છે કે, પાંચમાં મુદ્દાની હકીકત પણ મળી છે કે ( જુઓ પુ. ૩માં) ગર્દભીલ વંશી જે સાથે સાથે વિચારી લેવાય તે કદાચ તેની ટિ શકારિ વિક્રમાદિત્યે તથા તેના મિત્ર એવા અધિપતિ સંધાઈ શકે તેમ છે. એટલે ચોથો મુદો મુલતવી રાખી હાલ શાલિવાહને, સાથે મળીને જૈનાચાર્ય પાદલિપ્તપ્રથમ પાંચમાની તપાસ લેવાનું હાથ ધરીશું. સરિ, નાગાર્જુન અને આખપુટની વિદ્યમાનતા (૯૦) અરબસ્તાનમાં અત્યારે મુસ્લિમ પ્રજા વસે છે. પહેલા સૈકાની છે એટલે કે ઇસ્લામ ધર્મને હદય થયે તે એટલે કોઈને આશ્ચર્ય થશે કે શું આવા મુસ્લિમ પ્રદેશમાં પ્રવે છ વરસની છે. વળી આપણે પુ. ૨ પૃ. ૬૩. ટી. હિંદઓ વસી શકે અને તેમાંય વળી તેઓ રાજકર્તા તરીકે નં. ૫૪ કપર સિક્કાની ચર્ચા કરતાં જણાવી ગયા છીએ કે રહી શકે? તેમની શંકાના નિવારણમાં જણાવવાનું કે, ઈસ્લામ આ પ્રદેશ ઉપર પણ જૈન રાજાઓની સત્તા હતી તેમ ત્યાં ધર્મની ઉત્પત્તિ ઇ. સ.ના સાતમા સૈકામાં થયાનું મનાય છે; તે ધર્મ પ્રચલિત પણ હતે. વન્યારે આપણે અહીં વાત કરી રહ્યા છીએ તે તો ઈ. સ. ના (૧) આ પાદલિપ્તસૂરિના નામ ઉપરથી પાલિ Page #95 -------------------------------------------------------------------------- ________________ ५२ ગર્દભીલવંશના [ સપ્તમ ખંડ માં શત્રુંજય ઉપર કેટલાંક ધાર્મિક કાર્યો કરાવ્યાં તે બન્ને હકીકતને સમયને મેળ ખાતો જરૂર કહી છે. એટલે એમ અનુમાન બાંધવો રહે છે કે, તેઓ શકાય. એટલે તેજ પ્રમાણે વસ્તુસ્થિતિ હોય તો એમ સર્વે જૈન ધર્માનયાયી હતા. આ હકીકત આપણને નક્કી થાય છે કે ન. ૩ વાળા ગર્દભીલ તેજ એવા સાર ઉપર લઈ જાય છે કે, ગર્દભીલ વંશી શાહ શેઠને જામાતૃ થતું હતું.. રાજાઓ જૈનધર્મી હતા. અને જૈન ધર્મના પવિત્ર એક બીજી સંભાવના પણ વિચારી લેવી રહે છે. તીર્થધામ શત્રુંજય ઉપર, ધાર્મિક કાર્યો કરી ધર્માત વજાચાર્યને સમય ઈ. સ. ૨૧ થી ૫૭ ને છે ઉજવળ કરવામાં તેમણે પિતાને સંગીન ફાળો નોંધાવ્યા એટલે તેમના સમકાલીન તરીકે ન. ૪ અને નં. ૫ હતા. એટલે સંભવ છે કે ગર્દભીલ રાજાએ પિતાની ના ગર્દભીલ રાજાઓ પણ કહી શકાય. અને તે ધાર્મિક વૃત્તિને લીધે, જાવડશાહ જેવા સ્વધર્મી ધનાઢય બેમાંથી પણ એકાદનો સંબંધ, શામાટે જાવડશાહ જાગીરદાર સાથે અવારનવાર ગાઢ સમાગમમાં આવ્યા શેઠની સાથે સગપણથી ન બંધાય હાય? બનવા હોય અને તે સંસર્ગ કુટુંબ સંબંધ જોડવાને પરિણમ્યો નવી સસંગ કુટુંબ સંબધ નવીન પારણું ખ્યા જોગ છે. પણ તીર્થોદ્ધારનાં જે કાર્ય કરાયાં છે તેને હોય. આ પરિસ્થિતિ પ્રમાણે જે બનવા પામ્યું સમય શ્રી વજાચાર્યના પુર્વાદ્ધમાં છે એટલે તે હોય તે કંવરી સુલોચનાને આ સૌરાષ્ટ્રવાસી અને હિસાબમાં લેતાં ન. ૪ અને નં. ૫ ના કરતાં નં. ૩ અરબસ્તાન જેવા પ્રદેશ ઉપર ભગવટ ધરાવતા શહિ ની સાથેનો સંબંધ અને પરિચય જાવડશાહને વિશેષ સોદાગર શેઠ જાવડશાહની પુત્રી જ સમજતી રહે છે. પશે હા જોઈએ એમ માનવું રહે છે. તપાસી રહેલા લગ્નમાં, કન્યા પાનાઓની ભાળ ઉપરનાં અનુમાન જે સત્ય ઠરે તો નં. ૩ અને આટલે દરજજો મેળવી શકાઈ છે. તો હવે વર પાસે નં. ૫ વાળા બનાવે ગભીલવશી નં. ૩ ના રાજ્યને પણ પત્તા મેળવવા પ્રયત્ન કરવો રહે છે; કે તે કયે લગતા ઠરાવવા પડશે. ગઈભીલ વંશી રાજા હોઈ શકે? લેખક મહાશયે તે એ મુદો જેની તપાસ કરવી મુતવી રાખી સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે વિક્રમાદિત્યનો પુત્ર માધવ- હતી તે હવે વિચારીએ. ધારના રાજાની કુંવરીને સેન તે સુલોચનાને પતિ હતે. અને વિક્રમાદિત્યનો કોઈ ગર્દભ વેરે પરણાવ્યાની વાયવ્ય પ્રાંતમાં ચાલી મત્ર એટલે પૃ. ૭ ની વંશાવળીમાં નં. ૩ વાળી રહેલી દંતકથાને લગતે તે છે. વાયવ્યપ્રાંતમાં પ્રથમમાં વ્યક્તિ કરે છે. તે કથન વ્યાજબી છે કે કેમ તે હવે પ્રથમ જે કાઈ ગર્દભીલની સત્તા જામવા પામી હાય આપણે કસી જોઇએ. . ૩ નો રાજ્યકાળ ઈ. સ. તે તે ઉપરમાં સાબિત કરી ગયા પ્રમાણે નં. ૫ ૩ થી ૪૩ છે. જ્યારે શત્રુંજયના તીર્થોદ્ધારને સમય વાળાની જ છે. અને જ્યારે દંતકથામાં કોઈ ગર્દભવેરે અને આચાર્ય શ્રી વજીરવામિનો શાસનકાળ ઉપરમાં પરણાવવાની-નહીં કે આપણું રાજાવેરે પરણાવવાની જણાવ્યા પ્રમાણે ઈ. સ. ૨૧ થી ૫૭ને છે. એટલે હકીકત છે ત્યારે એમ નક્કી થયું કહેવાય કે તે ગામનું નામ પડયું છે એટલે સમજાય છે કે તે સમયથીજ ૧૨) નું મરણ ઈ. સ. ૬ ( જુઓ પુ. ૫ માં અંધ્રપતિની શત્રુંજ્ય પર્વતની તળેટી, જુનાગઢથી ખસેડીને તે સ્થાને વંશાવળી)માં છે; જ્યારે વજસ્વામિના નેતૃત્વમાં જાવડશાહ આણવામાં આવી હશે. શેઠે શત્રુ જયને તીર્થોદ્ધાર કરેલ છે તેને સમય ઈ. સ. (૨) આ બનાવને સમય જૈનસાહિત્ય ગ્રંથમાં વિક્રમ ૫૦ લગભગ છે; એટલે સાબિત થશે કે વસ્વામિના પૂર્વે સંવતની આદિને જણાવ્યું છે એટલે કે ઈ. સ. પૂ.૫૭ બાદ ૨૫-૫૦ વર્ષે રાજા વિક્રમ, શાલિવાહન તથા જૈનાચાર્યો દશ પંદરેક વર્ષમાં તે સ બન્યાનું ગણી શકાશે. તેમ ગઈ. પાદલિપ્ત, નાગાર્જુન અને આર્યખપુટ થઈ ગયા છે. ભીલ વિક્રમાદિત્ય શકારિનું મરણ ઈ. સ. ૩ માં અને હાલ (૯૩) ઉપરમાં પૃ. ૪૩-૪૪ જુઓ. શાલિવાહન-વિક્રમાદિત્ય (જીએ ૫. ૩૪ ની ટીને, ૧૦ તથા (૯૪) આ સ્થિતિ સૂચવે છે કે, તે સમયે લઇન Page #96 -------------------------------------------------------------------------- ________________ * તૃતીય પરિછેદ ]. અન્ય રાજાઓ ૫૩ દંતકથા પ્રચલિત થવાને સમય વહેલામાં વહેલો નં. રાજયવિસ્તારવા જેવો અવકાશ પણ તેને મળે નહેતા. ના સમયે થયો હોવો જોઇએ. એટલે ગઈભરે જ્યાં કાંઈક રાજગાદી ઉપર ઠરીઠામ બેસવાનો વખત ધાર રાજાની કન્યા પરણાવવાની હકીકત તો નં. ૫ ની આવ્યો હતો ત્યાં તે પિતાનાજ અવિચારી કૃત્યને પહેલાના કોઈ રાજાના કાળે બની ગઈ હોવી જોઈએ. લીધે તેને આંતરકલેશ માટે તૈયાર થઈ જવું પડયું અને ઇતિહાસના પરિચયથી આપણે જાણી ચૂક્યું હતું. પરિણામે શક પ્રજાનું રાજ્ય અવંતિ ઉપર નિર્માણ છીએ કે તે ગર્દભીલરાજા અન્ય કોઈ નહીં, પણ થયું હતું, જે સર્વ હકીકતથી આપણે પરિચિત થઈ આ ગર્દભીલવશ આદિ પુરૂષ અને શકારિ વિક્રમ- ગયા છીએ. આ શક પ્રજાની અતિ જુહમભરી રાજદિત્યને પિતા ગંધર્વસેન ઉર્ફે દર્પણુ રાજા હતા. નીતિને લીધે તેમના હાથમાંથી તે, ઉલટું તેમણે રાજા આ પ્રમાણે હવે આપણે પાંચે બનાવની તપસીલ ગલોલ પાસેથી મેળવેલા ગદંભીલ પાસેથી મેળવેલી ભૂમિમાં પણ મોટો ભાગ તપાસી લીધી કહેવાય. તેઓનું પરિણામ ટકમાં એમ સરી ગયા હતા. એટલે કે તેઓ નામશેષ જમીનનાજ નેધી શકાય કે તેમાંના પ્રથમ, દ્વિતીય, અને ચતુર્થ સત્તાધારી રહ્યા હતા. પણ જેવી શકારિ વિક્રમાદિત્યે મુદ્દાઓ ગર્દભીલવશી નં. ૫ વાળા રાજાને લગતા અવંતિની ગાદી કબજે કરી, કે તેણે આસ્તે આસ્તે છે; જ્યારે તૃતીય અને પંચમ મુદ્દાઓ ગર્દભીલવંશી રાજયના હદ વિસ્તાર રાજ્યની હદ વિસ્તારવા માંડી હતી. અને સૌથી મટે ન, 8 વાળા રાજાના સમયના છે. આ સિવાય બીજું પ્રદેશ તો તેણે શાહીવંશી રૂષભદત્તના પુત્ર દેવણુકને કાંઈ, આમાંના કેાઈ રાજવીઓ વિષે જાણવામાં હરાવી કરીને પોતાની અણુમાં મેળવી લીધો હતો, એટલે આવ્યું નથી એટલે આપણે તેમનાં વૃત્તાંત સમાપ્ત પરિણામ એ આવ્યું હતું કે, રાજા નહપાણના મરણ થયાં લેખીશું. સમયે જેટલો પ્રદેશ અવંતિની સત્તામાં હતો, તેટલે સઘળે વ્યવહારૂ રીતે આ વિક્રમાદિત્યના કબજામાં આપણું સ્થાપિત નિયમ પ્રમાણે ગર્દભીલવંશના આવી ગયો હતો. અથવા ટૂંકમાં એમ કહીએ કે આખો વર્ણનના અંતે જ તેમના પ્રત્યેક રાજાઓના રાજ્ય મધ્ય હિંદુસ્તાન–પૂર્વથી પશ્ચિમ સુધી–તેની આણુમાં વિસ્તારનો ખ્યાલ આપત. પણ હતો તે તે વાસ્તવિક કહેવાશે. આ ઉપરાંત અન્ય વિકમચરિત્રને તેમને લગતી વિશેષ હકીકત ભૂમિ તેને મેળવવા જેવું રહેતું નહોતું; કેમકે દક્ષિણ રાજ્ય વિસ્તાર જ્યાં ઉપલબ્ધ ન થતી હોય ત્યાં આખામાં ગર્દભીલવંશ સાથે પરમ મંત્રી ધરાવતા અંધસ્વતંત્ર પરિચ્છેદ તે માટે ન ી પતિઓની હાક વાગી રહી હતી જ્યારે આખાયે ઉત્તર રકતાં યથાસ્થાને તે હકીકત જણાવી દેવી જ રહે છે, થ, હિંદમાં ઈન્ડો-પાર્થિઅન્સ શહેનશાહનો ઝંડો ફરકી તેથી અત્ર તે લખીશું. રહ્યો હતો. તેમ પિતાની હકુમતમાં આવેલ પ્રદેશની રાજા ગર્દભસેનઃ દર્પણુ, ક્ષહરાટ નહપાણની પાછળ વસ્તી, પુરા થયેલ શક પ્રજાના રાજ અમલથી એટલી તુરતજ અવંતિપતિ થયો હોવાથી, સ્વભાવિક રીતે તેની બધી ત્રાસીને બેહાલ બની ગઈ હતી. કે પ્રથમ તો સત્તાને સર્વ પ્રદેશ તેને વારસામાં મળી ગયો ગણાય. તેને આંતરિક સુલેહ અને શાંતિ તથા વ્યવસ્થા કરવાપણ નહપાણને ખરે ગાદીવારસ તેને જમાઈ નીજ જરૂરીઆત હતી; એટલે તે કામમાંજ તેણે વૃષભન હતો. એટલે તેની સત્તા તળે જે જે પ્રાતો પોતાની સર્વ શક્તિ અને સમય રોકી દીધાં હતાં. હતા તે સર્વે તેણે પચાવી પાડયા હતા; જેથી ગંધર્વસેનના પરિણામે તેને રાજકાળ જોકે બહુજ દીર્ધકાલી હિસે બહુ જુજ પ્રદેરાજ રહ્યો હતો. તેમ તેને નિવડયો હતો, અરે કહો કે આપણી મર્યાદામાં અંકિત રાજ્યકાળ એટલે બધે અલ્પસમયી નીવડે છે કે થતા સર્વે ભારતીય રાજાઓમાં તેને નંબર પહેલે બથથી જેઠાવાને વર્ણભેદ અડે આવતે નહીં. વૈચ અને ક્ષત્રિયા લગ્નથી જોડાઈ શકતા હતા. Page #97 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્રને [ સપ્તમ ખંડ કે બીજો પણ મૂકી શકાય તેવો હતે, છતાં તે બહુ સામર્થ્યવાન નહેતા. એટલે હિંદની સીમા બહાર ભૂમિવિસ્તારની સાધના કેળવી શકે નહોતો જ; તેમ અટકીને રાજય ચલાવવાનો તેમને સંતોષ ધારણ કરે વળી જે શાંતિ અને રામૃદ્ધિનો વારસો તેણે પિતાના પડ હતો. તેટલામાં ઈ. સ. ૯૩માં રાજા વિક્રમચરિત્રનું પત્રને સે હતો. તે તેણે નિભાવ્યે રાખ્યા હતા મરણ નીપજ્યું. તે પછી શું શું બનાવ બનવા પામ્યા એટલે તેના સમયે પણ વિસ્તારવૃદ્ધિ તે થવા પામી હતા તે આપણે નીચે જણાવેલા ગર્દ ભીલપતિઓનાં નહતી જ. આ પ્રમાણેની સ્થિતિ નં. ૫ વાળે ગર્દભીલ વૃત્તાંતે ઉતારીશું. અવંતિપતિ બન્યો ત્યાંસુધી જળવાઈ રહેવા પામી હતી. નં. ૬-૭ ના બે રાજાઓ તથા નં. ૮ ભાઈલ તેટલામાં તેના નશએ જેર કર્યું દેખાય છે. તાજેતરમાંજ . ૯ નાઈલ અને ન. ૧૦ નાહુડ ઇન્ડોપાર્થિઅન શહેનશાહ ગેડફારનેસ પિતાની હિંદી આ પાંચ રાજાઓનો રાજ અમલ કુલે ઈ. સ. રાજધાની મથુરા તથા તક્ષિલા ખાલી કરીને ઈરાન ૯૩ થી ૧૪૧ સુધી ૪૯ વર્ષ સુધી ચાલ્યો હોવાનું તરફ ઉપડી ગયો હતો એટલે તે પ્રાંતે ખરી રીતે રાજા નીકળે છે. એટલે પ્રત્યેકનો અમલ દશ દશ વર્ષ પયેત વિહીન બની ગયા હતા. તેથી વિક્રમચરિત્ર ગર્દભીલને ટો કહી શકાશે. આવા અલ્પકાલી રાજાઓના ઉત્તરહિંદ તથા પંજાબના પ્રાંતે પોતાના અવંતિના સમયમાં ઘણા મહત્વના કે પરાક્રમના બનાવ નોંધાસામ્રાજ્યમાં ભેળવી લેતાં બહુ મુશ્કેલી પડી નહીં. યાની ભાવના આપણે એવી શકીએ નહીં. પણ તેઓ જે હકીકત આપણે ઉપરમાં અનેક વખત પુરવાર પિતાના પૂર્વજોની કારકીદને જો સંભાળી રાખે તે થયેલી લેખાવી ગયા છીએ. હવે તેણે પંજાબ ઉપર તેટલુંયે ગનીમત લેખાય. છતાં કહેવું પડે છે કે પ્રભવ જમાવી દીધા પછી, હિંદના સ્વર્ગ તરીકે તેઓના ભાગ્યમાં તેટલું નિર્માણ થવાનું પણું સરજાયેલ ઓળખાતી કાશ્મિરની ભૂમિ ઉપર પદસંચાર કરવાની હોય એમ દેખાતું નથી. ઈરછા થઈ અને તે પણ મેળવી લીધા હતા. બાદ ત્યાં કાશિમરવાળા મંત્રિગુપ્ત સૂબાનું શું થયું હતું તે પિતા તરફથી વહીવટ ચલાવવા એક મંત્રિગુપ્તનામના વિશે કયાંય ઉલ્લેખ થતે વંચાયો નથી; સંભવ છે કે સૂબાની નિમણૂક કરી આપી હતી. સારાંશકે, વિક્રમ- ઉપર જણાવેલા કુશનવંશી સરદારના હાથે કે તેમના ચરિત્રના રાજકાળના અંતે સારાયે ભારતવર્ષમાં માત્ર વારસદારોના હાથે પરાજય પામીને તે આ પૃથ્વી બેજ સામ્રાજય અસ્તિત્વ ધરાવતાં હતાં. વિંધ્યાચળની ઉપરથી અદશ્ય થવા પામ્યો હશે. કુશાન સરદાર ઉત્તરે ગર્દભીલવંશી અને તેની દક્ષિણે શતવહનવંશી કડફરસીઝ બીજાનું મરણ થતાં લગભગ ઈ. સ. ૧૦૦ સામ્રાજ્ય. આ સમયે હિંદની ઉત્તરે અડોઅડના પ્રદેશ ના અરસામાં તેને યુવાન અને મહત્ત્વાકાંક્ષી પુર ઉપર કશાન નામની એક પ્રજાને ઉદય થઈ ગયો કનિષ્ક તેની ગાદીએ બેઠા હતા. તે મહત્વાકાંક્ષી હોવા હતો. તેમના સરદાર કડકસીઝ પહેલા તથા બીજા સાથે પરાક્રમી પણ હતું. તેમ વળી પોતાને ચીનના એમ બન્નેએ મળીને હિંદુકુશ પર્વતને ફરતે પ્રદેશ શહેનશાહ જેવા સત્તાશાળી લેખાવવાની ઈરછા કબજે કરી લીધું હતું તેમજ અફગાનિસ્તાનને જે પણ ધરાવતા હતા. તેણે હિંદમાં પ્રવેશ કરી દઈને ભાગ ઈન્ડોપાર્થિઅનને તાબે હતો તેમાં પૂર્વ તરફને પંજાબ અને કાશ્મિર ઉપર સ્વામિત્વ મેળવી આગળ કેટલેક ભાગ–એટલે કાબુલના અને ચિત્રાલના પ્રાંતો વધવા પણ માંડયું હતું; અને પિતાના પચીસેક પણ જીતી લીધા હતા. હવે તેઓ પોતાના કદમ હિંદમાં વર્ષના અમલમાં આખો ઉત્તર હિંદ તથા રાજપુતાના લંબાવવાને તલપાપડ બની રહ્યા હતા. પણ વિક્રમ જીતી લઈ ઈન્ડ પાર્થિઅન્સની પેઠે મથુરામાં ગાદી ચરિત્રની સત્તાની સામે ઝઝુમવાને તેઓ પૂરતા પણ સ્થાપી દીધી હતી. એટલે તેટલા પ્રમાણમાં (૯૫) આ હકીક્તની પ્રતીતિ પુ. ૪માં તેનું વૃતાંત લખતી વખતે થશે કે જે પૂનમને ધૂનમાં તે પોતાના પ્રયાસ Page #98 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ] રાજ્ય વિસ્તાર ૫૫ ગર્દભીલ રાજાઓની રાહદ સંચિત બની ગઈ મહત્ત્વના ફેરફાર થવા માંડ્યા હતા. તે તકનો લાભ કહેવાય. અને બીજાપક્ષે કશાનવંશી માટે એમ કહી લઈ મહાક્ષત્રપ ચષ્મણે પોતાની સત્તાવાળા રાજપુતાને શકાય કે નપતિ મિનેન્ડરના સમયે જે જે પ્રદેશ પ્રદેશની પાસેના અવંતિ દેશ ઉપર આક્રમણ કર્યું ઉપર તેની સત્તા જામી પડી હતી તેટલી-બલ્ક અને અવંતિપતિ ગર્દભીલવંશના અંતિમ બાદશાહ કાશ્મિરના વધારા સાથે-સર્વ જમીન ઉપર આ કનિષ્ક નાહડને મારી કરી તે અવંતિપતિ બન્યા. આ પહેલાની હકમત જડબેસલાક થઈ ગઈ હતી. તેમજ પ્રમાણે ગઈ ભીલવંશની સમાપ્તિ થઈ ગઈ. મિનેન્ડરે જે પ્રદેશ ઉપર (રાજપુતાના–મધ્યદેશ) વૃત્તાંતનાં પરિછેદના અંતે તેમના ધર્મ વિશે પિતાના ક્ષત્રપ તરીકે ક્ષહરાટ ભૂમકને નીમ્યો હતો માહિતી જણાવતા રહીએ છીએ. એટલે અહીં તે માટે તેવીજ રીતે આ કનિષ્ક પિતાના ક્ષત્રપ તરીકે મે- સ્વતંત્ર પારીગ્રાફ લખી શકત; પણ વિક્રમાદિત્ય શકાતિકને નીમ્યો હતો. કાળ જતાં કનિષ્ક પહેલાની ગાદીએ રિનું વૃત્તાંત લખતાંજ તેના ધર્મ વિશે ચર્ચા થઈ તેને ભાઈ વસિષ્ક, હવિષ્ક, ઈ. આવ્યા હતા. ને ગઈ છે (જુઓ પૃ. ૪૩) અને તેમાં ઇસારે કરી આ બાજુ ક્ષત્રપ મોતિકના સ્થાને તેનો પુત્ર ચષ્મણ દેવાય છે કે આખા ગર્દભીલવંશી રાજાઓનો ધર્મ આવ્યો હતો. તેવામાં ઈ. સ. ૧૪૨ ની સાલ આવી પણ તેજ હતું. એટલે હવે ફરીને તેનું પુનરાવર્તન પહોંચી;૬ અને કુશનવંશી રાજાઓની સત્તામાં કરવા અગત્યતા રહેતી નથી. આદરી રહ્યો હતો તેવામાં તેનું ખૂન થવા પામ્યું હતું. પણ પડે. વધારે સલામત નીવડે તે (૯૬) કદાચ આ આંકને એક બે વરસ આધેપાછ કરો નક્કી કરીને કામ લેવાનું ઠરાવ્યું છે. આંક હમણાં તે Page #99 --------------------------------------------------------------------------  Page #100 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ ખંડ - Page #101 -------------------------------------------------------------------------- ________________ ........................... .................................................................................................................. અષ્ટમ ખ’ડ પ્રથમ પરિચ્છેદ સમય-કાળ ગણના (૧) મહાવીર સ’વત (૩) રાટ સવત (૨) ચેદિ સંવત (૪) વિક્રમ સ’વત દ્વિતીય પરિચ્છેદ સમય-કાળ ગણુના (ચા) (પ) માલવ સવત consconnect(.start (૬) શક સ`વત ................................. Page #102 -------------------------------------------------------------------------- ________________ Fક : ITI પ્રથમ પરિચ્છેદ ટૂંકસાર –તે સમયના ત્રણે ધર્મોના સાહિત્ય ગ્રંથોમાં કાળગણના માટે અખત્યાર કરેલી પદ્ધતિની આપેલી સમીક્ષા, તથા હિંદમાં દેશપરદેશી ભૂપતિઓએ તે માટે કરેલી રીતને આપેલ સંક્ષિપ્ત ઈતિહાસ– | વિક્રમ સંવત્સરની સ્થાપના વિશે વિદ્વાનનું રજુ કરેલ મંતવ્ય-સંવત સ્થાપક શકારિ વિક્રમાદિત્ય કહેવાય છે છતાં તે વ્યકિત કેણ? ને કયારે થઇ હતી? તે હજુ સુધી નક્કી કરાતું ન હોવાથી, લગભગ દશેક વિદ્વાનોના વિચારોનું અક્ષરશઃ અવતરણ રજુ કરી, તે ઉપર ચલાવેલ વિવાદ અને તેમાંથી તારવી કાઢેલ રહસ્ય-છેવટે તેમણે રજુ કરેલ શંકા પર ઈ. સ. પૂ. પ૭ થી એક હજાર વર્ષ સુધીમાં વિક્રમાદિત્ય અને ભેજદેવ નામની થયેલ બારેક જેટલી વ્યક્તિઓ તથા તેમને સમય શોધી કાઢી, તેમાંના કેને શકારિ વિક્રમાદિત્ય કહી શકાય તેની કરી આપેલી સંપૂર્ણ ખાલી તથા તેના સમયને પાકે પાયે કરી આપેલે નિરધાર– વિક્રમ સંવત્સર અમુક વખત સુધી વપરાતે બંધ પડે છે તેનાં કારણોના અનુમાનની લીધેલ તપાસ તથા પ્રાચીન ગ્રંથકારોએ સંવતને નામઠામ આપ્યા વિના તેની સાથે માત્ર જોડેલ આંકડા ઉપરથી નીપજતી મુશ્કેલીઓનો આપેલ ખ્યાલ-તેમજ ખુદ વિક્રમ સંવતની આદિ માટે રજુ થયેલ બે આંક વચ્ચેના ભેદનો આપેલ ખુલાસે– Page #103 -------------------------------------------------------------------------- ________________ ૬૦ સમય-કાળ ગણના=Dating of Events પ્રવેશિકા કાળગણના અમુક હકીકત કે અમુક બનાવ કયારે બનવા પામ્યા હતા એમ મેધમ વર્ણવવામાં આવે તેના કરતાં તે અમુક રાજાના રાજ્યે કે અમુક વર્ષમાં અન્યા હતા એમ જો લખવામાં આવે તે તે હકીકતની સત્યતા વિશે વાંચનારના મન ઉપર વધારે વિશ્વાસપાત્ર છાપ પડે છે. આવી રીતે બનતા બનાવાની કાળ–નિયસૂચક પદ્ધતિ, જુદાજુદા સમયે તેમજ જુદાજુદા રાજ્યે ભિન્નભિન્ન હેાવાનું માલમ પડે છે. પ્રાચીન ભારતીય ઈતિહાસમાં આવી. કાળગણુનાને સંવત્સર શબ્દ લગાડવામાં આવતા હતા. હિંદી શાસ્ત્રોમાં, તેવા એક એ સંવત્સરનાં નામેા ઇતિહાસ આલેખતાં વપરાયાં હોય એમ દેખાય છે. તેમનાં નામ યુધિષ્ઠિર સંવત અને લૌકક સંવત્સર છે. યુધિષ્ઠિર સંવતનું બીજું નામ કલિયુગ સંવત પશુ છે; પરંતુ આ સવતા એટલા બધા પ્રાચીન સમયે વપરાશમાં હતા કે આપણા આ પુસ્તકના વર્ણનના સમયની સાથે તેના સંબંધ જોડી બતાવવા ઉચીત લાગતા નથી. જેથી તેમને લગતી માહિતી અત્રે આપવાની જરૂર રહેતી નથી. આ પુસ્તકના ઈતિહાસ · વર્ણનની કાળ મર્યાદા ઈ. સ. પૂ. ૯૦૦ થી ઇ. સ. ૧૦૦ સુધીની આપણે ઠરાવી છે. તે સમયે ભારતમાં મુખ્યપણે પ્રજામાં એ જ ધર્મ જાણીતા હતા. અલબત વચ્ચગાળે ઈ. સ. પૂ. ની છઠ્ઠી શતાબ્દિથી બૌદ્ધધર્મ નામે ત્રી^ ધતા ઉદય થયા હતા અને પ્રશ્નને કેટલાક ભાગ તેને અનુયાયી બન્યા હતા પણુ અશેકવર્ધન નામે એક રાજાના અમલે જ માત્ર તે રાજધર્મ તરીકે વિશેષ . અષ્ટમ ખંડ પ્રતિમાન તરીકે આગળ તરી આવ્યા હતા. તે સિવાય અન્ય રાજવીના હસ્તે તેને પ્રાત્સાહન મળ્યું નથી. તેમ તેને પ્રચાર વિશિષ્ટ પ્રકારે સિલેાનમાં જ થવા પામ્યા હતા. એટલે ભારતીય પ્રજાને તેના લાભ વિશેષ મળ્યા નહોતા. આવા સંયેાગામાં આપણે તે ધર્મનું નામ, આ પરિચ્છેદમાં વર્ણવવાના વિષય પરત્વે ન જણાવીએ, જે તે વિષયને અન્યાય કરવા જેવું થઈ પડશે નહીં. એટલે જણાવવાનું કે એજ ધર્મ આગળ પડતા હતા. એક હિંદુધર્મ અને ખીજે જૈનધર્મ આ હિંદુધર્માંના મૂળપ્રણેતા બ્રાહ્મણા મનાય છે; અને તેમના ધર્મ મુખ્યતઃ વેદગ્રંથાને અનુસરતા હોઇ તેમના ધર્મને વાદક નામથી સંબોધાય છે. એટલે ક ઇ. સ. પૂ. ની આઠમી સદીમાં એક વાંક અને ખાજો જૈનધર્મ-એમ એજ ધર્મનું અસ્તિત્વ હતું. (૧) જીએ નીચેનું ટી. ન. ૨. ૧૨) અહીં સ વત્સરની ચર્ચા કરવાની છે. આ બૌધ ઉપરથી મુદ્દે સવત ચલાવાયા છે. પણ તેનું મહત્વ સિલાનના રાષ્ટ્રપ્રકરણમાંજ તૈવામા આવે . ભારત દેશમાં જો તે જણાયું હેાચ તા કેવળ અોકવનના રાયકાર્લોસ મન્યું છે. ઉપરમાં જે એ સંવતનાં નામે આપણે જણાવી ગયા છીએ તે સાધારણ રીતે વાદક ધર્મના પુસ્તકામાં, વપરાશમાં હતાં અને તેનું કારણુ મારી ધારણામાં આ પ્રમાણે આવે છે. કાંલયુગના સમયના પ્રારંભ તેમની માન્યતા મુજબ મહાભારતનું મશહુર યુદ્ધ શરૂ થયું ત્યારથી થયેા છે. વળી આ મહાભારત યુદ્ધના ચાદ્દાઓને—પાંડવા તથા કૌરવા–તેમજ તેમના સહાયક નરવીર યાદવાને તે વાદક મતાનુયાયી માને છે. વળી આ યુદ્ધમાં જે પક્ષ વિજયી નીવડયા છે તે પાંડવા હતા; અને તેમાની એક વ્યક્ત જે વિશેષ વિશિષ્ટતા ધરાવતી માલમ પડી છે તે ધર્મરાજા Íધષ્ઠર મહારાજ હતા. એટલે આ યુદ્ધને આશ્રયીતે જે સંવત ચલાવવામાં આવ્યા છે તેનું નામ તેમણે યુધિષ્ઠિર સંવત્સર પાડયું. અથવા તે સમયથી કલિયુગના ભારતીય પ્રશ્નમાં તે ધર્મોના પ્રભાવ કેટલેક અંશે પડયા હતા તેથી કરીને પ્રજાએ ઉપયાગમા પણ લીધે। હતા. પરંતુ તે સામાન્ય બનાવ ન લેખાય. (૩) આ ધમ'ના મુદ્દો-એટલેકે તેઓ કચા ધર્માંના અનુચાચી હતા-તેની ચર્ચા આ પુસ્તકની મર્યાદાક્ષેત્રની બહારની વાત ગણાય. તે વાતને આપણે સ્પર્શી કરવાના નથી. Page #104 -------------------------------------------------------------------------- ________________ - = પ્રથમ પરિછેદ ] ને ઇતિહાસ પ્રારંભ થયેલ હોવાનું માની, તેને કલિયુગ સંવારનું પુસ્તકના વર્ણનને પ્રારંભ કરાયો છે તે ઇ. સ. પૂ. નામ પણ આપ્યું. આ પ્રમાણે વૈદિક પુસ્તકામાં ની ૯ મી સદીમાં તો તેમના બાવીસમાં તીર્થકર નેમિકાળગણનાના કાર્ય માટે યુધિષ્ઠિર સંવતનો ઉપયોગ નાથનો વારે ૫ ચાલતો હતો; તે બાદ એકાદ સદીએ વિશેષતઃ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિને લીધે ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથનો વારો શરૂ થયો હતે. વૈદિક આમ્નાયને એમાં તો માર્ગ સરળ થઈ ગયો ત્યાંથી માંડીને તે ઠેઠ, તેમના છેલ્લા એટલે એવીસમાં જણાય છે. પણ જેને સંપ્રદાયના ગ્રંથમાં સ્થિતિ તીર્થકર શ્રી મહાવીરનું નિર્વાણ થયું ત્યાં સુધી જે જે અતિ વિષમ છે. ઐતિહાસિક ઘટનાઓ બનવા પામી છે તે સર્વને, જૈનધર્મનાં પુસ્તકોમાં રામાન્યત : કઈ સંવત ઉપર માં બતાવેલા તેમના નિયમ પ્રમાણે શ્રી પાર્શ્વનાથના વાપરવાની પૃથા અસ્તિત્વ ધરાવતી જોવામાં આવતી વારમાં તે બન બન્યા હોવાનું જણાવીને નોંધ નથી. બહુમાં બહુ તે જે કાંઈ સમયની નોંધ તેઓ લીધી છે. અને મહાવીરના નિર્વાણબાદ તેમનો સંવત બતાવે છે, તે એટલા પુરતી જ કે તેમના ફલાણું ચલાવવાનું યથાર્થ વિચાર્યું છે. જો કે આ પદ્ધતિ (મહાફલાણું તીર્થકરના વારામાં અમુક બનાવ બન્યો વીર સંવતના વપરાશની) પણ હજુ, ગ્રંથ વિશેષમાં હતો. આવા અનેક તીર્થકરના વારાનો સમય પણ વર્ણન કરતાં કરતાં વપરાતી હોય એમ સર્વથા જોવામાં કેટલીયે સંખ્યાના વર્ષનો હોય છે. જેથી આવા મોઘમ આવતી નથી; તેમ રાજનીતિના અંગે કે રાજવહીસમયમાં બનેલી હકીકતને, ભલે પછી તે તદન ઐતિ- વટના દફતરમાં, તવારીખ સાચવી રાખવાની હાસિક તવપૂર્ણ અને સત્ય હોય છતાં, વર્તમાનકાળના બાબતમાં પણ તે વપરાઈ હોય તો, તેનો પત્તો ઈતિહાસકારો તેને તે સ્થિતિમાં તેને સ્વીકાર કરી મેળવવાનું કેાઈ સાધન પ્રાપ્ત થયું નથી. છતાં તે લેવાને જરા આંચકા ખાય છે. તેટલા કારણથી સમયના જે કાઈ છૂટાછવાયા શિલાલેખ મળી આવે ઇતિહાસની દૃષ્ટિએ જેના ઈતિહાસના આલેખનની આ છે, તેમાં આ મહાવીર સંવતનો નિર્દેશ કાંઈક કાંઈક ખામી જ રહી ગઇ દેખાય છે. જે સમયથી આ થયેલ વાંચવામાં આવે છે, એટલે આપણને પ્રતીતિ (૪) વારે એટલે સમચ, વેળા; જેમ અત્યારે કેઈ આંકને વિદ્વાનોએ મૌર્ય સંવત્સર હોવાનું માન્યું છે. પણ સંસ્થાના કાર્યવાહક તરીકે તેના વિદ્યમાન પ્રમુખને, ફરીને તે વાસ્તવિક નથી તે આપણે તે તે પ્રસંગોનું વર્ણન કરતાં બીજે પ્રમુખ ન નિમાય ત્યાં સુધીના સમય માટે, તે જણાવીશું. (૨) મહારાજ પ્રિયદર્શિને કેતરાવેલ સહસ્રામને સંસ્થાના કાયમી પ્રમુખ ગણવામાં આવે છે; તેમ એક તીર્થ શિલાલેખ પણ, આ પ્રકારને જ લખી શકાય (કાંઈક ખ્યાલ કરના નિર્વાણકાળથી, તે પછીના અન્ય તીર્થકરને સમય ન માટે રૂ. ૨ માં તેનું વૃત્તાંત જુઓ વિશેષ અધિકાર સમ્રાટ આવી પહોંચે ત્યાં સુધીના કાળને પૂર્વના તીર્થકરને પ્રિયદર્શિનનું જીવન ચરિત્ર જે મારી તરફથી પ્રગટ થવાનું વારે” એવો શબ્દ વપરાય છે વળી વિશેષ માટે ટી, નં. છે તેમાં આપવામાં આવશે). (૩) શ્રી. ગૌરીશંકર હીરાચંદ ૬ જુઓ.) ઓઝાએ બહાર પાડેલ મથુરાના શિલાલેખમાં પૃ. ૨ ઉપર લખેલ ગામના લેખનું વર્ણન જુએ. જેમ ઉપરમાં શિલાલેખી (૫) જુઓ પુ. ૩ પૃ. ૧૩૭ તથા મથુરાનગરીના પરિ. પુરાવા છે તેમ સિક્કાથી પણ મહાવીર સંવત ચાલુ થયાનું શિષ્ટમાં શ્રીકૃષ્ણ અને શ્રી નેમિનાથ સંબંધી વિવેચન સાબિત કરી શકાય છે. (જુઓ પુ. ૨ પૃ. ૯૧ થી ૯૩ (૬) અથવા વધારે સ્પષ્ટપણે કહેવાની જરૂર લાગે સુધીનું વર્ણન તથા ટીકાઓ; ખાસ કરીને ટી. નં. ૭૦-૭૧), તે જણાવવાનું કે, મહાવીરને જ્ઞાનપ્રાપ્તિ થઈ અને ધર્મોપદેશ તેમણે શરૂ કર્યા ત્યા સુધીના સમયને “શ્રીપા. (૮) મહાવીર સંવત” એવા શબ્દ તેમાં સ્પષ્ટપણે નાથને વારે” એવી સંજ્ઞાથી ઓળખી શકાય. લખાયેલ નથી પણ સર્વ હકીકતને સબંધ મેળવતાં તે (૭) આવા શિલાલેખમાં બે ત્રણનાં નામો જણાવીશું પ્રમાણે હોવાનું નક્કી થાય છે. (જ્યારે ટી. નં. ૭ માં ૧) ચક્રવતી ખારવેલને હાથીગુફાના શિલાલેખ; જેમાંના નેધેલ નં. ૩ ની બાબતમાં વધારે સ્પષ્ટ છે. ) Page #105 -------------------------------------------------------------------------- ________________ R કાળગણના [ અણમ ખંડ મળે છે કે તે કોઈ સંવત વપરાશમાં લેવા તે છે. પણ જેમ જેમ કાળ આગળ વધતો ગયો અને હતે જ પરંતુ તેને એક નિયમ તરીકે દરેક હિંદુસ્તાન ઉપર પરદેશી આક્રમણ શરૂ થયાં તથા શિલાલેખ ઉભો કરનારે વાપર્યો હોય એમ બન્યું આવેદે તેવી પ્રજાના સહવાસમાં હિંદીઓને આવવું જ દેખાતું નથી. એટલે આપણી મુશ્કેલી તો પાછી જેવી ૫ડયું, તેમ તેમ તવારીખ નોંધવાની અને તેને માટે ને તેવી ઉભી રહેતી જ માલુમ પડે છે. પરંતુ તારીખને નિર્ણય કરવાની જરૂરિયાત ઉભી થવા એટલું હજી જોવામાં આવે છે કે, કેટલાક રાજકર્તા- લાગી. આવા પરદેશી આક્રમણકારોમાં સૌથી પ્રથમ ઓએ, પોતાના રાજમામાં બનતા બનાવાને, યવને બાદશાહ અલેકઝાંડર હતા. જો કે હિંદની પિતાના રાજ્ય આટલામાં વર્ષે તે બન્યા હતા એમ સરહદ ઉપર તે ઈરાનના શાહના હુમલાઓ આ જણાવ્યું છે. ૧૦ એટલે કેટલેક દરજે સમય વિશે અલેકઝાંડર પૂર્વની બે ત્રણ સદી ઉપર થઈ ગયા નિર્ણય ઉપર આવવાને તે હકીકત સહાયક થઈ પડે હતા. પણ તેને હિંદના આંતરિક વહીવટની સાથે છે ખરી. પણ જયાં સુધી અમુક પદ્ધતિ સર્વમાન્ય સંબંધ કે નિસબત ન હોવાથી આપણે તેને ગણત્રીમાં ન થાય અને સર્વથા તેને અનુસરવામાં ન આવે લીધા નથી. અલેકઝાંડર પછી તેના સહધર્મ ત્યાં સુધી આપણો માર્ગ તદન સરળ થઈ શકતા નથી. કેટલાક આવ્યા છે. પરંતુ તેમને હિંદી તવારીખ પૂર્વના ધમાં રાજકર્તાઓએ આવી કાઈ પદ્ધતિ જાળવી રાખવાની અગત્યતા કદાચ લાગી પણ ન ગ્રહણ કરી લાગતી નથી. તેનું કારણ એમ ધારી શકાય છે, એટલે તેમણે કઈ તારીખ ટાંકી જ નથી. છતાં છે કે, તેઓ એક તો પિતાની કાતિની આ પ્રમાણેની જે તેમને તેની જરૂરીયાત લાગી હૈત, તાયે તેમના જાહેરાત, વિશેષપણે બહાર ગવાયા કરે તે ઈચ્છતા દેશમાં વપરાતો કઈ સંવત્સરજ તેમણે વાપર્યો હોત. નહી હૈય; તેમ વળી બીજું, તે સમયે આવા ઐતિ. એટલે પ્રથમમાં પ્રથમ જે કઈ હિંદી પ્રદેશના હાસિક કાર્યની મહત્વતા પીછાણવામાં પણ આવી રાજકર્તાઓ–પછી તે હિંદી છે કે અહિંદી હો-સંવત્સ નહીં હોય. રનો ખરી રીતે અને સામાન્યપણે ઉપયોગ કરવા આવી સ્થિતિ મહાવીર પછી લગભગ ત્રણ સદી માંડયો હોય, તો મારી નજરમાં તે ભૂસક ક્ષહરાટ સુધી તે જૈન ધર્માનુયાયીઓએ ચલાવી લીધી જણાય અને તેને પુત્ર નહપાણ દેખાઈ આવે છે. તેમણે (૯) C. A. R. pref. CXC:-with the silver ચલા નહીં હોય. માત્ર ધર્મ પ્રવર્ત કને જે સંવત ચાલતે coins of Chasthan, begins the use of patrony હશે. જેમ વિક્રમાદિત્યે સંવતની શરૂઆત કરેલી, તેમ તેની mics which is the chief characteristic of દેખાદેખીમાં ચઠણે તથા ગૌતમીપુત્ર શાતકરણએ પણ આરંભ this dynasty and which together with the કર્યો હશે. કદારા ટ્રેષમાને શ્રેષમાં વિક્રમ સંવત નાબુદ પણ regular practice of dating the coins, has કરી નાંખ્યા હોય. એટલે સંવત ચલાવવાનું પ્રથમ માન જેમ made it possible to restore the outlines of વિક્રમને ખાતે નોંધવું પડશે; તેમ ધર્મ પ્રવર્તક કે તેના its geneology and chronology with remarkable સંવત્સરની મહત્તાને ઓછપ આપવાનું શરૂ કર્યાનું કલંક completeness=ા. આ. રે. પ્રસ્તાવના પૃ. ૧૯૦-ચટ્ટણના પણ તેને શીરેજ ચેટશે. વિક્રમ સંવાર જે કેટલોક વખત પાના સિક્કામાં પિતૃકુળની વપરાશનો આરંભ થયો છે. તે વપરાતે અદૃશ્ય થયે છે તેનું કારણ પણ આવી રીતે (૫દ્ધતિ) આ વંશ માટે ખાસ લાણિક છે. સાથે તેમણે અન્ય સંવત્સરાની ઉત્પત્તિ થયાને લીધેજ સમજી શકાય જે નિયમપૂર્વક સાલ નેધવા માંડી છે, તેથી તે તે, વંશા તેમ છે. (આગળ જુઓ) વળી તથા સમચાવળી બને અચુક રીતે સંપૂર્ણ બનાવવામાં (૧૦) શિલાલેખમાં સમ્રાટ પ્રિયદર્શિને તથા હાથીગુફાના પગી થઈ પડી છે. (મારૂં ટીપણુઃ- આથી સ્પષ્ટ સમજાય લેખમાં સમ્રાટ ખાર આવી પદ્ધતિ વાપરી છે. છે કે આ લેખકના મત પ્રમાણે ચાના સમય સુધી એટલે સિકામાં ત્રિકટવંશી રાજાઓએ પણ આ પતિને ઉપયોગ ઈ. સ. ના આરંભ સમય સુધી, કઈ વંશે પિતાને સવત કર્યા છે (જુઓ ૫૩ ૫.૪૦૩ નં.૧૦૩-૧૦૪ સિક્કાનું વર્ણન) Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ]. ને ઈતિહાસ પોતાના ક્ષહરાટ સંવત૧૧ શરૂ કર્યો હતો. વળી તે બાદ પ્રજાને કેવા કેવા પ્રકારની હાડમારી અને સંવત્સરનો ઉપયોગ તેના જેવા અન્ય અહિંદી હાલાકી વેઠવી પડી હતી તેનું કાંઈક દર્શન આપણે ક્ષત્રપએ.૧૨ કે જેમણે હિંદના જાદા જાદા ભાગ આગળ કરી ગયા છીએ. એટલે સામાન્ય પ્રજા જે ઉપર અધિકાર ભોગવ્યો હતો, તેમણે પણ કર્યો છે અવસર પ્રાપ્તિની તીતિક્ષા ધરાવી રહી હતી તે એમ આપણે જોઈ ગયા છીએ.૧૩ છતાં કહેવું પડશે સ્વભાવિક રીતે આવી ચડી; અને તેના સુયશને કળશ કે સાર્વભોમ જેવી સત્તા ધરાવતો કઇ અવંતિ- રાજા વિક્રમાદિત્યને શીર ઢોળાયું. ત્યારથી તે શકારિ પતિ જેવો રાજા થયો હોય અને તેવા રાજવંશીએ વિક્રમાદિત્ય કહેવાય અને તેના નામ ઉપરથી જે નિયમિત રીતે સંવત્સરને ઉપયોગ કર્યો રાખ્યો હોય, સંવત્સરને પ્રારંભ થયો તેને સંક્ષિપ્તમાં વિક્રમ સંવતનું તે કોઈ પણ દષ્ટાંત ઈતિહાસને પાને મ. સ. નામ અપાયું. આ પ્રમાણે ભારતવર્ષમાં સંવત્સર ૪૭૦ = ઈ. સ. પૂ. ૫૭ સુધી નોંધાયું હોવાનું શોધી ચલાવનાર જે કઈ ભૂપતિ પ્રથમ પાક્યો હોય તે તે શાકાતું નથી. આ વિક્રમાદિત્ય ગભીલ જ સમજવો રહે છે. જે આટલું લાંબુ વિવેચન કરવાની મતલબ એ છે કે ડે. કલહેર્ન આ બાબતમાં સત્ય જ વદે છે કે, કે વૈદિક પ્રથામાં જેમ ઈતિહાસ આલેખન પર Samvat (સંવત) and Sam (4) may be used યુધિષ્ઠિર૧૪ કે કળિયુગ વા વૈકિક સંવત્સરનો નિર્દેષ for the years of any era, and only કરાયો હતો, તેમ જૈનગ્રંથમાં કઈ માર્ગ નિયમિતરીકે in quite modern times are those terms અખત્યાર કરાયો જ નહોતો. આ સ્થિતિ ઈ. સ. by the Hindus themselves employed પૂ. ૫૭ મ. સ. ૪૭૦ સુધી ચાલું રહી હતી; પણ to distinguish the Vikram from Saka હવે તો અનેક જાતની પ્રજા-આર્યાવર્તની તેમજ years. In fact the words થર્ષ and સંવરજ બહારની-હિંદમાં આવીને વસવાટ કરી રહી હતી. તેમજ are synonymous and such differenબનાવો પણ એક પછી એક એવા ઝપાટાભેર બજે tiation can hardly be exact કેાઈ પણ જતા હતા કે તે દરેકને જાળવી રાખવાની આવશ્યકતા સંવતના વર્ષ દર્શકો માટે સંવત અને ઉં. વાપરી શકાય; પણ દીસતી જતી હતી. એટલે નવા યુગ પ્રવર્તકની જે કે વર્તમાનકાળે ખુદ હિંદુએજ શકસંવતથી વિક્રમ કેમ જાણે રાહજ જેવાતી ન હોય, તેમ પરદેશી એવી સંવતને ભેદ પારખવાને તે શબ્દો વાપરતા થયા છે. વક પ્રજાનું રાજ્ય અવંતિ ઉપર નિર્માણ થયું. તે વાસ્તવમાં તે વર્ષ અને વલ્લર બંને સમાથી શબ્દો (૧૧) જુઓ. પુ. ૩ તેમના વૃત્તાંતે. દીધી છે. (જુઓ પુ. ૩, ૫. ૨૩૮-૯) એટલે જાણ થશે કે (૧૨) ભૂમકે, નહપાણે, પિતાના સત્તાપ્રદેશ નાસિકના તે સંવત પણ ક્ષહરાટ સંવત જ તે શિલાલેખેમાં રાજુqલે,પાતિકે મથુરા અને તક્ષિલાના પ્રદેશમાં (૧૪) ઈંગવંશી રાજાઓ જે કે વૈદિક મતાનુયાયી હતા (જુઓ પુ. ૩. મથુરાલાયન પીલર કેપીટલનો શિલાલેખ.) તેમજ તેમના પ્રખ્યાત રાજપુરોહિત મહાશય પતંજલી (૧૩) નં. ૧૨માં છપાથીઅન શહેનશાહના નામ જેવા પ્રખર વૈદિક ભૂષણરત્નાલંકારની વિદ્યમાનતા હતી, છતાં જણાવવામાં આવ્યાં નથી. તેનાં બે કારણો છે. એક તો તેમનો તેમણે યુધિષ્ઠિર સંવતને ઉપયોગ કર્યો હોય એમ ઇતિહાસ સમય ભૂમક, નહપાણ વિગેરે પછી છે તેથી તેમને પ્રથમ ઉપરથી જણાતું નથી. તેથી માનવાને કારણ રહે છે કે વાપરનાર તરીકે લેખાવી ન શકાય; વળી બીજું કારણ એ રાજા યુધિષ્ઠિર અને પતંજલી ભિન્નભિન્ન મતાનુયાયી હોવાનું છે કે તેમણે કોઈ સંવત વાપર્યો જ નથી, તક્ષિલાના તામ્ર તે સમયે પણ ધરાતું હશે (રાજા કલ્કિ-અગ્નિમિત્રે મથુરાને પત્રમાં જે આંક વપરાય છે તે ભૂલથી વિદ્વાનોએ મેઝીઝનો વડવાસ્તુપ તેડી નાંખ્યો હોવાથી તેને પણ વિષ્ણુ-કચ્છમાની લીધું છે. બાકી ખરી સ્થિતિ શું હતી અને તે આંક ભક્ત અથવા વેદિકમતાનુયાયી હોવાનું ધારી નહિ લેવા કમ અને કોણે વાપર્યો છે તેની ચર્ચા મેં પુ. ૩ માં જણાવી વિષેનું અનુમાન સરખા પુ. ૩. પૃ. ૨). Page #107 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ સંવત [ અષ્ટમ ખંડ છે; અને તે ઉપર જણાવ્યા પ્રમાણેનો) અર્થ ભેદ જે સમયનું આલેખન આ પુસ્તક માટે આપણે ભાગ્યે જ વ્યાજબી ગણી શકાય. અન્ય વિદ્વાને આ ઠરાવ્યું છે તે એક હજાર વર્ષના કાળમાં હિંદની ભૂમિ બાબતનું સ્પષ્ટિકરણ કરતાં જણાવે છે કે The ઉપર ચારેક સંવત્સરને ઉપયોગ કરવામાં આવ્યાનું term Samvat does not apply exclus- મને જણાયું છે. તેમનાં નામ આ પ્રમાણે છે (૧) vely to the era of Vikramaditya, Cole- મહાવીર સંવત (૨) ચેદિ સંવત૧૭ (૩) ક્ષહાટ brooke first corrected this erroneous સંવત અને (૪) વિક્રમ સંવત. આ નામો તેમના supposition in regard to the Bhupal વપરાશ માટેના સમયના અનુક્રમવાર પ્રમાણે ગોઠવ્યાં dynasty, the Samvant of the Gour છે. તેમાંને નં. ૧, ૨, અને ૪ એમ ત્રણ સંવત્સર Inscriptions, Col. Todd in regard to હિંદી પ્રજાના છે. જ્યારે માત્ર નં. ૩ એક અહિંદી Vallabhi Samvat and Kiripatrick in પ્રજાનો છે. વળી નં. ૧ અને નં. ૩ની ઉત્પત્તિ તથા regard to Newar era (A. D. 880 ) of વપરાશ વિષેની માહિતી કાંઇક અંશે ઉપરમાં જણાવી Nepal=સંવત શબ્દ ખાસ ખાસ કાંઈ વિક્રમાદિત્યના ગયા છીએ. તેમજ તે વિષેની અન્ય કોઈ વિશેષ સંવત માટે જ વપરાતું નથી. ગૌર શિલાલેખમાંના જણાવવી બાકી રહેતી નથી. બાકીના ને, ૨ વિષે ભપાલ વંશના સંવત સંબંધીની ભ્રામક માન્યતા પ્રથ- જ્યારે ચેદિવંશને ઇતિહાસ લખીશું (જે આગળ ઉપર મમાં મિ. કબુકે ભાંગી હતી; તે જ પ્રમાણે કર્નલ આલેખવાનું છેત્યારે જણાવવામાં આવશે. એટલે રેડે વલભી સંવત પરત્વેની અને મિ. કર્કપેઢીકે નં. ૪ વાળા વિક્રમ સંવત્સરને લગતું જ વર્ણન કરવું નેપાલના નેવાર (ઈ. સ. ૮૮૦ સંવત પરત્વેની) સંવત અત્ર બાકી રહે છે, ભૂલ ભાંગી હતી. વિક્રમ સંવત ઉપર પ્રમાણે વિક્રમ સંવતના પ્રારંભને ઇતિહાસ આ વિક્રમ સંવત્સરના સ્થાપકના નામ વિષે જાણો. સમસ્ત ભારતવર્ષના ઉત્તર ભાગમાં-એટલે જો કે બહુ મતભેદ તે નથી જ, છતાં કિચિ અંશે ઉત્તર હિંદમાં-જ્યાં જ્યાં હિંદી રાજાને અમલ હતા છે તે ખરે જ. વળી અલ્પ સમય સુધી ચાલુ રહીને ત્યાં ત્યાં લગભગ સર્વત્ર આ સંવત્સરને ઉપયોગ તે લુપ્ત થઈ ગયાનું અને પાછો પુનર્જીવન પામ્યાનું થવાની શરૂઆત થઈ ગઈ. જ્યારે દક્ષિણ હિંદમાં જણાયું છે એટલે તેની સત્યાસત્યતા વિષે પણ વળી જુદી જ સ્થિતિ પ્રવર્તતી થઈ હતી તે આપણે અનેક વિદ્યમ પેદા થયા છે. ઉપરાંત તેની આદિના આગળ ઉપર જોઈશું. સમય માટે પણ મતમતાંતરે પ્રચલિત થયેલ નજરે (૧૫) જુઓ. ઈ. એ. પુ. ૨૦, પૃ. ૪૦૪; ઈ. એ. પુ. કામ ચલાવ્યું રાખ્યું છે, જેથી ઘણી કદર્યના ઉભી થવા ૩૭. પૃ. ૪૬: પ્રીસેસ ઈન્ડિયન એન્ટીકવીટીઝ યુસંકુલ પામી છે; આવાં દાંત અનેક છે, પણ એક બે અન્ન માત્ર ટેબલ્સ પુ. ૧ પૃ. પરપ. દર્શાવીશ; દેવટ્ટીગણી ક્ષમાશ્રવણને કાળ ૫૧૦ અને હરિભદ્ર (૧૧) એટલે એમ અર્થ સમજો કે જે ભૂમિમાં જે સૂરિને કાળ ૫૮૫ વિક્રમ સંવત તેઓએ ગણાવ્યા છે સંવત્સર ચાલતું હોય તેને નિદેષ કરવા માટે માત્ર જ્યારે તે છે બીજો જ સંવતસર---તે પછી હાથીગુફામાં સંદરાર રાખુ જ જણાવાય. પરંતુ કો સંવત્સર તે કહેવાય અને સહસ્ત્રોમના ખડકલેખમાંના આંકને ‘મહાવીર સંવત’ (એટલે કે તેનું વિશેષનામ જે હોય તે ) તે અધ્યાહાર રાખે. માનવામાં કાંઈ હરકત નજ આવી શકે ]. [આ પદ્ધતિની વપરાશ જૈન સંપ્રદાયના લહિયાઓએ પણ વળી આગળ ઉ૫ર ટી નં. ૩૨ જુઓ. પિથી લખવામાં કરેલ છે; છતાં તેને ઉકેલ કરનારાઓ અજાણ (૧૭) ઉદાહરણ માટે હાથીગુફાના લેખમાંની છઠ્ઠી દેવાથી તેવા સવસરના આંકને વિક્રમ સંવત્ માની લઈ પંક્તિ જુઓ. Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ્ર ] પડે છે. કેટલાક તેને વિક્રમાદિત્યના રાજ્યારંભથી જ ગણાતા શરૂ થયાનું માને છે, ત્યારે કેટલાકાએ તે ખાબતમાં શંકા ઉપસ્થિત કરી છે. આ પ્રમાણે વિષય એક છતાં, તેના અનેક અંશેા વિષે ભિન્નભિન્ન મત નોંધાએલ છે; જેના વિસ્તૃતપણે વિચાર કરવાની જરૂર દીસે છે. તેથી તે તે વિષયમાં પડેલ અનેક વિદ્વાન સાધકાનું અને ઈતિહાસવિત્તોનું આ સંવત્સરની ઉત્પત્તિ વિષે તેમજ તેના પાલન અને અનુસરણ વિષે શું મંતવ્ય છે તે રજુ કરવું પડશે; તથા તે ઉપર આાપણા વિચારા–વિવાદ અને ચર્ચારૂપે–જણાવવા પડશે. તેમ ક્રાઈ વખત તેમની ભ્રાંતિનું નિરસન પણ કરવું પડરો; કે જેથી આખા વિષયના નિર્મળ સ્ફોટ આવી રહે; અને પરિણામે વાચકવર્ગની ખાત્રી થઈ જાય કે વિક્રમ સંવતના ઉપયેાગ કરવામાં પૂર્વની પ્રજાએ કાઈ જાતની—વિદ્વાનાએ માની લીધી છે તેવી-ગલતી પણ કરી નથી તેમ સમયવર્તીને વ્યવહારૂ ડહાપણ વાપરવામાં ઉણપ પણ આવવા દીધી નથી. બીજી વાત-આ વિક્રમસંવત્સરની સાથે ખીજા એક એ સવત્સરા એવી રીતે સમાગમમાં આવીને અંદાઅંદર ગુંચવાઈ ગયા છે કે તેની પણ માહિતી જો આપી હેાય, તે તે સર્વેને એક બીજાથી છૂટા પાડવાની અને ખરૂં તારતમ્ય સમજવાની વાચકવર્ગને સરળતા થઈ પડે, એવું લાગવાથી તેની પણ ચેાડીક હકીકત આપવા ઈચ્છા થઈ છે. જો કે તેવા સંવત્સરા આપણા આ પુસ્તકના વર્ણનક્ષેત્રની મર્યાદા બહાર જાય છે જ; છતાં ઉપરના આશય ખળવત્તર દેખાવાથી તેટલી છૂટ લેવા માટે ક્ષમા ચાહું છું. આ એ સંવત્સ રામાંના એકનું નામ માલવસવત છે અને ખીજાનું નામ શકસંવત્સર છે. તેથી કરીને આ બન્ને વિશે સાથી છેવટે અને તે પણ ખને તેટલી ટૂંક હકીકત આપીનેજ સંતેષ ધરીશું. આ ઉપરાંત એક બીજો સંવત્સર પણ ના સ્થાપક વિશે (૧૮) ધ્રા, આં.રે. પ્રસ્તાવના પૃ. ૧૬૨, પારા. ૧૩૫ The foundation of an era must be held to denote the successful establishment of the new power rather than its first beginnings or પ ઉત્તર હિંદમાં ઇ. સ. પૂ. ૮૦ ની આાસપાસ શહેનશાહ માઝીઝ અથવા તેના વારસદાર અઝીઝ પહેલાના સમયે પ્રવર્તો હાય, એવી માન્યતા કેટલાક વિદ્વાના ધરાવે છે. પરંતુ તેનું નામ પણ શકસંવત્સર હાવાથી અત્રે તે આટલા અંગુલીનિર્દેશ કરીને, તે વિશેની વિશેષ માહિતી શકસંવત્સરનું વર્ણન કરતાં જ લખવી એમ ઉચિત ધાર્યું છે. હવે આપણે વિક્રમ સંવત્સરની ખરી વિગત ઉપર આવી જઇએ. તપાસ કરીશું તે। માલૂમ થશે કે, દરેક સંવત્સરની સ્થાપના કાઈપણ મહત્ત્વપૂર્ણ ખનાવ બન્યાના સ્મરણ તરીકેજ૧૮ કરવામાં આવેલ હેાય છે. પછી તે બનાવ ભલે રાજકીય હાય, ધાર્મિક હાય કે સામાજીક હાય, તેને અંગે કાંઈ ફેરફાર રહેતા નથી. આ સંવતનું નામ જ્યારે વિક્રમ સંવત્સર ’ રાખવામાં આવ્યું છે. ત્યારે સ્પષ્ટ થાય છે કે તે સંવત્સરને કાઈ વિક્રમવિક્રમાદિત્ય નામની વ્યક્તિસાથેજ સબંધ હાવા જોઇએ; અને તેની સ્થાપના, તે વિક્રમાદિત્યના જીવનમાંના કા મહત્ત્વ ભરેલા બનાવ સાથે સંકલિત થયેલ હાવી જોઈ એ હવે આપણું કર્તવ્ય છે કે, તે વિક્રમાદિત્ય કોણ હતા ? ત્યારે થયા ? અને તેના જીવનના તે મહત્ત્વશીલ બનાવ કો હતા ? તે સર્વ હકીકત શોધક બુદ્ધિ અને પદ્ધતિએ વિચારવા જેવી છે. તે વિક્રમાદિત્ય કોણ હતા તે પ્રથમ વિચારીએ. સર્વ કોઈ એટલે દરજ્જે તા સહમત છે કે વિક્રમાદિત્યનું બિરૂદ શકારિ હતું તેથી તેને શકારિ વિક્રમાદિત્યના નામથી પણ ઇતિહાસકારા ઓળખાવે છે.પરંતુ કયા વંશના હતા અથવા વ્યક્તિએ થઈ ગઈ હોય સંવતસ્થાપક હાઈ શકે, નિશ્ચિતપણે અભિપ્રાય તે કોણ ? તે કત્યારે થયા અથવા તે। તેવી નામધારી કોઈ વિશેષ તે તેમાંથી કઈ વ્યક્તિ આ તે ખાખતની અદ્યાપિ પર્યંત the down-fall of any=કાઈ નવી રાજસત્તાની શુભ શરૂઆત કે અન્યની પડતી સ્થિતિ સૂચવવા કરતાં, તે (નવી) રાજસત્તાના ફતેહ પૂર્ણ કાર્યાંનું દર્શન કરાવવાજ કાઈ સવસરની સ્થાપના લેખાવી જોઈએ. Page #109 -------------------------------------------------------------------------- ________________ શકારિ વિક્રમાદિત્ય [ અષ્ટમ ખંડ ઉચ્ચારાયો નથી; જેથી આપણે તે પ્રશ્નના ઉકેલ માટે finally crushed the Saka power of ઊંડાણમાં ઉતરવા પૂર્વે, ભિન્ન ભિન્ન વિદ્વાનોના મંતવ્યો Ujjain-India tradition does not make રજુ કરીશું અને તે ઉપરથી ચર્ચાને ઉહાપોહ કરી any distinction between the first Vikકંઈ પણ તારતમ્ય શોધી કઢાતું હોય તો તેમ કરવા ramaditya and the second. It regards પ્રયત્ન કરીશું. અને તેમ કર્યા પછી, જે જુદીજુદી the supposed founder of the era, વ્યક્તિઓ વિક્રમાદિત્ય નામની થઈ ગઈ છે, તેની which began in B. C. 57, and the સમાલોચના કરીશું. તે બાદ છેવટે સંવતની સ્થાપના royal patron of Kalidas, who lived માટેનો મહત્ત્વપૂર્ણ બનાવ કો હોઈ શકે તથા તે more than four hundred years later સંવત હિંદના કયા ભાગમાં વિશેષ પ્રચલિત છે તેની as one and the same person ચંદ્રગુપ્ત બીજાસામાન્ય ચર્ચા કરીશું. વિક્રમાદિત્યેક (ઈ. સ. ૭૮૦-૪૧૪) ઉજૈન મુકામે શકારિ સિવાય તેનાં બીજાં પણ બે ત્રણ નામે શક સત્તાને હમેશ માટે કચરી નાંખી–પ્રથમ અને જણાયાં છે. એક વિક્રમસેન છે. બીજું વિક્રમસિંહ૧૯ દ્વિતીય વિક્રમાદિત્ય વચ્ચેના તફાવતની કાંઈ જ ઓળખ પણ છે. જ્યારે અમરકોષમાં તેનું નામ ક૨૦ હિંદી દંતકથામાં દર્શાવાઈ નથી-તેના નામને જે સંવત જણાવાયું છે. આટલું કહીને આપણે હવે અનેક વિદ્વાનોના . સ. પૂ. ૫૭માં આરંભાયે છે તેના સંભવિત સ્થાપક, અભિપ્રાયની સમાલોચના કરીશું. તથા જે કાલીદાસ તેની પાછળ ચારસે વરસે થયો . (૧) એક લેખક જણાવે છે કે:-Chandra છે તેના આશ્રયદાતા, એમ બન્ને વ્યક્તિ એકજ gupta II Vikramaditya A. D. 389-414 દેખાય છે.” એટલે આ કથનના લેખકની માન્યતા (૧૯) એશિઆટિક રીસચીઝ પુ. ૯, પૃ. ૧૨૨. (૨૨) વિક્રમાદિત્ય શબ્દનો અર્થ કરતાં કે. હિ. ઈ. ના (૨૦) જ..આ. હિ. રી. સે. પુ. ૨ આકે ૧ પૃ.૧૪- લેખકે તેજ પૂ8 ઉપર જણાવ્યું છે કે44 "From Amarkosha we learn that Shudr. Vikramaditya "The sun of Might", It is aka, Hala and other kings had the title of hopeless to attempt to discriminate between vikramaditya અમરકેષથી આપણને જાણ થાય છે કે, the elements, which may be historical and શદ્રક, હાલ અને અન્ય રાજાઓનું બિરૂદ પણ વિક્રમાદિત્ય others which are undoubtedly romantic in હતું. (મારું ટીપણુ-એટલે સાબિત થાય છે કે રાજા હાલનું the great cycle of legends, which has gathered નામ પણ વિક્રમાદિત્ય હતું જ ). round the name or rather the title of Vikra04181 185 CR2432$14812411 Dialdi RUBI 241 maditya. The Sun of the Might may be kings પ્રમાણે છે. This Shudraka may be said to have at different periods and in different countries founded the Vikrama era in B. C. 58 by of India may have been so styled, while it defeating the Sakas of Malwa. Tradition is is possible-nay even probable that there may strong in ascertaining that Vikramaditya have been a Vikramaditya, who expelled the defeated alien Sakas near Karur and established sakas from Uiain=વિક્રમાદિત્ય વિક્રમ : પરાક્રમ અને his era આ શદ્રક વિશે કહી શકાય છે કે, તેણે માળવાના આદિત્ય-સૂર્ય = પરાક્રમનો પંજ: પરાક્રમને સૂર્ય: વિક્રમશકને હરાવીને ઈ. સ. પૂ. ૫૮ માં વિક્રમ સંવતની સ્થાપના દિત્યના નામની બલકે તે બિરૂદની સાથે દંતકથાને જે મહાકરી હતી --કારૂર નજીક શકને વિક્રમાદિત્યે હરાવ્યા અને પ્રવાહ લાગી પડે છે, તેમાંના માંચક તો એક બાજુ, પિતાના સંવતની સ્થાપના કરી એવી ખાત્રી આપતી દંત. અને બીજી બાજુ ઐતિહાસિક ત, તે બંને પારખી કાઢી કથા બહુ જોશભેર ચાલે છે. ટા પાડવાનો પ્રયત્ન કરો નીરર્થક છે. “પરાક્રમના સૂર્ય (૨૧) કે. હિ. ઈ. ૫. ૫૩૩. તેવા નામ ધારી, હિંદના જુદા જુદા ભાગમાં જુદા જુદા Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચછેદ ] વિશેની વિચારણા એમ છે કે (અ) ચંદ્રગુપ્ત બીજો ઉર્ફે વિક્રમાદિત્ય, ગણાય અને જેને ઈતિહાસકારોએ ઇન્ડસીથીઅન્સ જે ગુપ્તવંશી સમ્રાટ છે અને અવંતિપતિ પણ છે, તેણે તરીકે ઓળખાવ્યો છે, તેને વિનાશ, રાણીશ્રી બળશ્રીના ઈ. સ. ૩૮૦ થી ૪૧૪ સુધી રાજ્ય કર્યું હતું અને પત્ર ગૌતમિપુત્ર શતકરણએ કરી નાંખ્યો છે. આ તેણે જ શકપ્રજાને હમેશને માટે કચરી નાંખી હતી. તે જ પ્રમાણે બે વખતે મળીને, શપ્રજાનું નામ સિદ્ધાંત વિક્રમાદિત્યથી ખરી રીતે વિક્રમસંવત્સરની સ્થાપના ઇતિહાસમાંથી ભૂંસી જઈને હમેશને માટે અદશ્ય થઈ કરવામાં આવી છે (બ) પણ હિદીપ્રજાએ એક ગયું છે. એટલે ઈ. સ.ના ચોથા સૈકામાં શકપ્રજાનું પુનઃ તેવોજ નામધારી બીજો વિક્રમાદિત્ય, જે ઈ. સ. પૂ. અસ્તિત્વ ક૯પવું તે, વંધ્યાને પુત્ર હોવાનું કહેવા સમાન પછમાં થયો છે તેના નામે વિક્રમ સંવત શરૂ કરાયાનોં ગણાય. આ ઉપરાંત બીજી તે ઘણી દલીલ ગુપ્તવંશી યશ અપી દીધો છે અને તેમ કરીને (ક) આ બે ચંદ્રગુપ્તની વિરૂદ્ધ જાય તેવી છે. પણ ઉપરના ફકરામાં વિક્રમાદિત્ય વચ્ચેનો ભેદ હિંદુશાસ્ત્રો પૂરી રીતે પીછાણી ટકેલા શબ્દોથી તે પર હોવાને લીધે, તેની ચર્ચામાં શક્યા નથી. ઉતરવું દુરસ્ત ગણાય નહીં. એટલે સાબિત થઈ શકે [મારું ટીણ-ગુપ્તવંશી સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાનું તેમ છે કે, ગુપ્તવંશી ચંદ્રગુપ્ત બીજાને, ન કહી શકાય શકારિ વિક્રમાદિત્ય કે ન કહી શકાય વિક્રમ સંવતનો નામ વિક્રમાદિત્ય હતું તે ખરી વાત છે. તેમજ તેણે અવંતિપતિ અષ્ટવંશી ક્ષત્રપોને હરાવીને અવંતિની સ્થાપક. તેમ હિંદી પ્રજાએ પોતાના ઉપકારક પુરૂષને પિતાના હૃદયમાં ધારી રાખવાના કાર્યમાં ભૂલ ખાધી ગાદી મેળવી હતી તે પણ ખરી જ વાત છે. આ ઉપરથી લેખક મહાશયે તે ચકણવંશી ક્ષત્રપોને શક છે એમ પણ નહીં કહેવાય ] પ્રજા લેખી કાઢી હોય એમ સમજાય છે. પણ ઈતિહાસ (૨) એક બીજા લેખક પિતાનું મંતવ્ય નીચે કહે છે કે શકપ્રજાનું નિકંદન તે ગૌતમીપુત્ર શાત- પ્રમાણે રજુ કરે છે. ૨૭ This Aziz the first કરણીએજ ઈ. સ. ૭૮માં કાઢી નાંખ્યું હતું; એટલે has been placed in about B. C. 58; પ્રશ્ન એ થાય છે કે, તે પછી ઈ. સ.ના ઠેઠ ચેથા and it appears therefore that the era સૈકામાં પાછી શક પ્રજા આવી ક્યાંથી ? તે લેખકનું referred to, in the Taxilla inscription કથન સાચું માનવું? કે શિલાલેખની હકીકત સાચી is the Vikram era, beginning in 58 માનવી ? બાકી ખરી વાત તો એ છે કે, ચકણ B. C., which was founded perhaps to પોતેજ શક નહોતા.૨૪ તેમ શક પ્રજાના પણ બે commemorate the accession of Aziz = વિભાગ હતા. તેમાંની ખરી શકપ્રજાનું નિકંદન ગર્દભીલ આ અઝીઝ પહેલાને સમય આશરે ઈ. સ. પૂ. ૫૮ વંશી વિક્રમાદિત્ય ઇ. સ. પૂ. પ૭માં કાઢી નાંખ્યું છે૨૫ ઠરાવાયો છે. એટલે માનવું રહે છે કે, તક્ષિલાના લેખમાં જ્યારે બીજી શકપ્રજા, જે શક પ્રજાને હિંદી વિભાગ જણાવેલ સંવત, વિક્રમ સંવત છે. જેની આદિ સમયે અનેક રાજાઓ થયા હશે, છતાં સંભવ છે-બલકે શકય અને ચણણની જાતિની સરખામણવાળ હકીક્ત. પણ છે કે, એક એ જ વિક્રમાદિત્ય થયો હશે કે જેણે (૨૫) જુઓ ઉપરમાં સપ્તમ ખડે ત્રીજી પરિઓ ઉજૈનીમાંથી શાકને હાંકી કાઢયા હોય. [મારું ટીપણુ-આ પૃ. ૩૩૩૪ ની હકીકત. બાબત આપણે આગળ વિચારવાની છે એટલે હાલ તુરત તે (૨૬) જુએ પુ. ૩ પૃ. ૩૬૯ ઉપર રૂષભદત્તના શાહી ઉપર કાંઈ વિવેચન કરવા જેવું રહેતું નથી.] વંશના અંતવાળું નિવેદન, (૨૩) જુઓ રાણી બળીએ કાતરાવેલ નાસિક (૨૭) જ, બે. બ્ર. જે. એ. એ. ૧૯૨૮ નવી આવૃત્તિ શિલાલેખ (પુ. ૩. પૃ. ૨૦૨) પુ. ૩. પૃ. ૬૮ : તથા આ પરિચછેદે આગળ ઉપર ટકેલી . (૨૪) જેઓ પુ. ૩, ૫, ૨૧૭ થી ૨૨૨ ઉ૫ર નહપાનું દલીલ નં. ૧૦ જુઓ, Page #111 -------------------------------------------------------------------------- ________________ શકારિ વિક્રમાદિત્ય [ અષ્ટમ ખંડ ઇ. સ. પૂ. ૫૮માં થઈ છે અને તેની સ્થાપના શકાય વિક્રમસંવતને સ્થાપક; વળી તેની પિતાની અઝીઝ પહેલાના રાજ્યાભિષેકના સ્મરણચિહ્ન તરીકે કારકીર્દી કદાચ, ઈ. સ. પૂ. ૫૦ની આસપાસમાં ભલે કદાચ કરવામાં આવી હોય.” આ પ્રમાણે લેખક શરૂ થઈ હોય અને તેટલા દરજજે તેટલા પૂરતી મહાશયના કથન વિષે, પિતાનું મંતવ્ય રજુ કરતાં હકીકત સાચી ઠરાવી શકાતી હેય, છતાં તેમ પણું મિ. રેપ્સન કહે છે કે-“The interpretation may બન્યું નથી; કેમકે ઈ. સ. પૂ. ૫૮માં તે તેના રાજ્યનો well be correct, inspite of the tradition, આરંભ થવાને બદલે અંત આવ્યાનું નોંધાયું છે.૨૯]. that the era was founded by Vikram- (૩) એક બીજા વિદ્વાન લેખક૨૯ કહે છે કેઃ aditya of Ujjain to commemorate the In general, the Hindus know but of defeat of the Sakas=25ell 421074 418- one Vikramaditya, but the learned ગીરીમાં, ઉજૈનીના વિક્રમાદિત્યે તે સંવતની સ્થાપના acknowledge four; and when written કરી હતી એમ જેકે દંતકથા ચાલે છે, છતાં તે authorities examined, they were found સમજૂતી સત્ય હોવો સંભવ છે. એટલે આ બન્ને no less than eight or nine. Those, વિદ્વાન ઇતિહાસકારોના મતથી એમ દેખાય છે કે who reckon four heroes of that name, (અ) શકપ્રજાને હરાવનાર જોકે ઉજેનપતિ વિક્રમાદિત્યજ, agree only about two. The first હતે ખરો પણ (બ) વિક્રમ સંવત જે ઈ. સ. પૂ. Vikramaditya was he, after whom the ૫૮થી શરૂ થયાનો મનાય છે અને જેની નોંધ period is demonstrated; the second તલિલાના શિલાલેખમાં કરવામાં આવી છે, તેની is Raja Bhoja–સામાન્ય રીતે હિંદુઓને એકજ આદિ તો અઝીઝ પહેલાના સમયના પ્રારંભથી વિક્રમાદિત્યને પરિચય છે, પણ વિદ્વાનને ચારની ગણવાની છે. (ક) વળી કદાચ તેજ સાલમાં અઝીઝ જાણ છે; પરંતુ જ્યારે ગ્રંથ તપાસીએ છીએ ત્યારે પહેલે ગાદીએ બેઠો હશે તેથી, તેની યાદગીરીમાં આ તે તે નામની વ્યક્તિએ આઠ કે નવથી ઓછી સાલથી તે સંવત્સરની આદિ કરવામાં આવી હશે. દેખાતી નથી. આ (વિક્રમાદિત્ય) નામના, ચાર વીર [મારું ટીપણુ-પ્રથમ નજરેજ, એ આશ્ચર્યપૂર્વક પુરૂષ થયાનું જેઓ સ્વીકારે છે તેઓ બે વિશે તે લાગે છે કે, શકપ્રજાને હરાવનાર જે ઉજૈનપતિ હેય એકમત છેજ. તેમાં પહેલે તે વિક્રમાદિત્ય છે, કે તેના નામે સંવત્સર ચાલુ થાય કે અઝીઝ પહેલે, જેના ઉપરથી સંવતની ઓળખ થવા પામી છે; જ્યારે જે માત્ર મથુરા પતિ અને તક્ષિાપતિજ તે (પણ જે બીજો (વિક્રમાદિત્ય) તે રાજા ભોજ છે. ” એટલે કે અવંતિપતિ કદી બન્યજ નથી) તેના નામે અને તેના આ લેખકના અભિપ્રાય પ્રમાણે (અ) હિંદુપ્રજાને મન સ્મરણ માટે તે સંવત્સર શરૂ થાય? વળી અઝીઝ તે એકજ વિક્રમાદિત્ય થયેલ છે. (બ) જ્યારે વિદ્વાનો પહેલાનું રાજ્ય સારે અવંતિના પ્રદેશમાં કદાપિ થયુંજ અને પંડિતે તેવા ચાર વિક્રમાદિત્ય થયાનું માને છે. નથી ત્યારે શકપ્રજાને હરાવનાર અવંતિપતિને (ક) પણ ગ્રંથનું સંશોધન કરવાથી તે વળી આઠ અને મથુરા પતિને લેવાદેવા પણ શું હોઈ શકે? તેમજ કે નવ વિક્રમાદિત્યો થયાનું નીકળે છે. (૩) છતાં અનીઝ પહેલા જ્યારે અવંતિપતિજ બન્યો નથી જેઓ ચાર વિક્રમાદિત્યે થયાનું માને છે. તેમણે ળેિ શક પ્રજાને હરાવ્યાનું માન પણ કેમ આપેલાં તેમનાં વૃત્તાંતે જે મેળવીએ, તે આ ચારમાંથી નાધી શકાય? આ બધા પ્રશ્નોને તાત્પર્ય એજ છે કે, આ બે જણની હકીકત જ ઠીકઠીક મેળ ખાતી જણાય છે. અઝીઝને પણ, ન કહી શકાય શકારિ, કે ન કહી તેમને એક વિક્રમ સંવતને સ્થાપક વિક્રમાદિત્ય પોતે (૨૮) જુએ ..શાવળના કઠપ૪૫તથા ૪૦૧ (૨૯) એશિઆયિક રીસર્ચ . . , ૧૦ Page #112 -------------------------------------------------------------------------- ________________ વિશેની વિચારણા પ્રથમ પરિચ્છેદ ] છે, અને ખીજો વિક્રમાદિત્ય, તે જે રાજાભાજ તરીકે ઓળખાયેા છે તે છે. [મારૂં ટીપણુ–આ વિદ્વાન મહાશયનું કથન હજુ વિચારપૂર્વક અને બહુ જ ખારીક અવલેાકનથી તારવી કાઢેલું દેખાય છે. તેમણે નથી કાઈને ખાટા પશુ હરાવ્યા, તેમ નથી સાચા વિક્રમાદિત્યની સાલ પણુ ખતાવી, તેમ નથી ખીજી વિશેષ ઓળખ પણ આપી; છતાં અનેક વિક્રમમાંથી જે રાજા વિક્રમભેાજ તરીકે ઓળખાઈ ગયા છે તેની પૂર્વે કેટલાક સમયે વિક્રમસંવત્સરના ખરા સ્થાપક થઈ ગયા છે; એટલું તેમના કથનમાંથી ગર્ભિત સૂચન નીકલે છે ખરૂં. ઉપરાંત તેમણે એમ પણ બતાવ્યું છે, કે કુલ્લે ચારથી આ અને નવની સંખ્યામાં વિક્રમાદિત્ય નામધારી રાજાએ હીંદના ભૂમિતળ ઉપર થઈ ગયા રૃખાય છે. તેમાંના કયે। પુરુષ સંવત્સરના સ્થાપક ગણી શકાય તે બાબત પેાતાને અભિપ્રાય ઉચ્ચારવાથી ચૂપજ રહ્યા છે. કદાચ ગર્ભિત અભિપ્રાય એમ તદ્દન ધરાવતા પશુ હાય કે, સર્વે વિક્રમાદિત્યમાં જે પ્રથમ થયેા છે તેજ સંવત્સરના સંચાલક હાય. વિક્રમાદિત્ય નામની વ્યક્તિએ કેટલી થઈ છે અને કયારે થઈ છે તથા રાજાભાજ પણ કેટલા અને ક્યારે થયા છે તે અધુ આપણે આ પરિઅે આગળ ઉપર જણાવવાનું છે. એટલે અહીં તા આટલેથીજ પતાવીને આગળ વધીશું. ] (૪) સર કનિંગહામ સાહેબના મત૩૦ એમ છે. 'કે, A cave inscription at Udayagiri of the Samvat year 1093 or A. D. 1036, couples the name of Chandragupta, with the kingdom of Vikramaditya. In the Raja Tarangini also it is mentioned that Mantrigupta was placed on the throne of Kashmir by Vikra maditya of Ujjain. According to my corrected chronology of the Raja Ta ૬૯ rangini, this happened in A. D. 433. The Satrunjaya-mahatmya also places (Wilford Researches A, S. Bengal IX 156: and Wilso Res. A. S. Beng XV 39 note) the third Vikramaditya in Samvat 466: A. D. 409=સંવત ૧૦૯૩ અથવા ઈ. સ. ૧૦૩૬ના ઉદયગિરની ગુફાના એક શિલાલેખમાં વિક્રમાદિત્યના રાજ્યની સાથે ચંદ્રગુપ્તનું નામ જોડાએલું માલમ પડે છે. રાજતરંગિણિમાં પણ એવી હકીકત મળે છે કે, ઉજૈનીના વિક્રમાદિત્યે કાશ્મિરની ગાદી ઉપર મંત્રગુપ્તને નિયુક્ત કર્યાં હતા. રાજતરંગિણની મેં શુદ્ધ કરેલી વંશાવળી પ્રમાણે આ ખનાવની તારીખ ઈ. સ. ૪૩૩ નોંધી શકાય છે. શત્રુંજ્ય મહાત્મ્યમાં પણ (જીએ વીÈા કૃત એ. સા, બેંગાલનું રીસર્ચીઝ પુ. ૯, ૧૫૬ : અને વિલ્સન કૃત એ. સેા બેંગાલનું પુ. ૧૫. ટી. નં. ૩૯ ) ત્રીજા વિક્રમાદિત્યના સમય, સંવત ૪૬૬ એટલે ઇ. સ. ૪૦૯ બતાવાયા છે.'' એટલે કે કનીંગહામ સાહેબના મત પ્રમાણે (અ) ઉદયગિરિ પહાડની ગુફ્રામાં જે વિ. સં. ૧૦૯૩ના શિલાલેખ છે અને જેમાં વિક્રમાદિત્યના રાજ્યે ક્રાઇ ચંદ્રગુપ્ત થઈ ગયા હૈાવાને ઉલ્લેખ છે તે (બ) તેમજ રાજતર’ગિણિમાં ઉજ્જૈનીના જે વિક્રમાદિત્યે પેાતાના તરફના પ્રતિનિધિ તરીકે મંત્રિગુપ્તને કાશ્મિરની ગાદી ઉપર બેસાર્યાનું વર્ણવ્યું છે તે (ક) તેમજ જે વિક્રમાદિત્યના રાજ્ય અમલે શત્રુંજ્યમહાત્મ્ય નામનું પુસ્તક રચાયું હતું તેઃ એમ કુલ મળીને આ ત્રણે વિક્રમાદિત્ય એકજ વ્યક્તિ લાગે છે. કારણ કે રાજતરંગિણિમાં કાશ્મિરના શાસનકર્તાઓની જે વંશાવળા પેાતે શેાધી કરીને શુદ્ધ કરી બતાવી છે,તેમાં વિક્રમાદિત્યે નીમેલ મ`ત્રિગુપ્તને સમય ઈ. સ. ૪૩૩ને આપેલ છે. તથા તે હકીકતને સમર્થન આપનારી અને સ્વતંત્ર સાધન તરીકે ગણી શકાય તેવી વસ્તુ એ છે, કે મિ. વિશ્વ તે મિ. વિલ્સન નામના બે વિદ્વાનેાએ પણ શત્રુ યમહાત્મ્ય નામનું પુસ્તક જે વિક્રમાદિત્યના (૩૦) જૂએ તેમણે પાતે રચેલું પુસ્તક નામ ધી લિસા ઢૉપ્સ પૂ. ૧૪૭ Page #113 -------------------------------------------------------------------------- ________________ શકારિ વિક્રમાદિત્ય [ અષ્ટમ ખંડ રાજયે લખાતું હોવાની નોંધ નીકળે છે તેમાં તેનો વિક્રમ સંવતનો લેખીએ તો ઇ. સ. ૪૧૯ લેખાય, રચનાકાળ ઇ. સ. ૪૦નો બતાવ્યો છે, એટલે કે નહિ કે ૪૦૯) પણ વાસ્તવમાં તે તે ૪૭૭ને અક જે બે વ્યક્તિઓ એક નામધારી અને એક સમયે જ તે વખતે તે પ્રદેશમાં ચાલતા માલવ સંવતને છે, નહીં વિદ્યમાન હોય તે બંને વ્યક્તિઓ એકજ હોય એવો કે વિક્રમ સંવતને; અને તેની ગણત્રી કરતાં તેને સંભવ છે. આ દલીલ વડે તેઓ સાહેબ, ઉપર સમય વિ. સં. ૧૦૬૬ની આસપાસમાં આવે છે, કે જે વર્ણવેલા ત્રણે પ્રસંગોના વિકમાદિત્યને એક જ વ્યક્તિ કાળે માલવપતિ ભોજરાજદેવ (જુઓ પુ. ૧. પૃ. તરીકે માને છે. અને તેને સમય ઈ. સ. ૪૦૯- ૧૮૬ની ટીકામાં આપેલું વંશવૃક્ષ) ઉર્ફ વિક્રમાદિત્યનું ૪૩૦ની આસપાસને ઠરાવે છે. રાજ્ય પ્રવર્તી રહ્યું હતું. અને તેમના રાજદરબારે ( [મારું ટીપ્પણ--પ્રથમ તે તેમણે જે સિદ્ધાંત શત્રુજ્યમહાભ્યના કર્તા જૈનાચાર્ય શ્રી ધનેશ્વરસૂરીજી રજા કર્યો છે કે એક નામધારી બે વ્યક્તિએ જે પોતે, તેમના રાજગુરૂ તરીકે૩૩ વિદ્યમાન હતા. એટલે એકજ સમયે વિદ્યમાન હોય, તે તે એક જ વ્યક્તિ કે આ ગ્રંથનો રચિત સમય વિ. સં. ૧૦૬૬=ઈ. હોવા સંભવે છે: તે સિદ્ધાંતજ ભૂલ ખવાડનારો છે. સ. ૧૦૦૯ ની આસપાસને છે નહી કે ઇ. સ. આ ઉપર વિશેષ વિવેચન ન કરતાં પુ. ૧. પૃ. ૧૮૬ના ૪૧૯ ને, કે ૫૦૯ ને; તેવી જ રીતે તેમની દલીલ ટીપણુમાં આપેલ વંશાવળી તરફ જ વાચકવર્ગનું ધ્યાન નં. ૨ ની બાબતમાં જણાવવાનું કે, તેઓ સાહેબે દરીશ. તે જોવાથી ખાત્રી થશે કે, ભેજદેવ નામના રાજતરંગિણિની જે વંશાવળી શેાધી કરીને મંત્રગુપ્તને બે રાજાએ એકજ વખતે થયા હોવાથી, ઇતિહાસ સમય ઇ. સ. ૪૩૦ ને ઠરાવ્યું છે. તેમાં તે કારોએ એકના જીવન બનાવોને બીજાના માની લઈને ઉજૈનપતિ વિક્રમાદિત્યને “ શકારિ વિક્રમાદિત્ય” ચલો બધો ગોટાળા ઊભો કરી દીધો છે. છતાં તેમણે એવું ચેખું ઉપનામ આપીને સંબોધેલ છે; એટલે તે સિદ્ધાંતને નિશ્ચયપૂર્વક ખરો નહિ માનતાં, માત્ર વિક્રમાદિત્ય વિશેની બીજી કોઈ પણ કલ્પનાને સ્થાનક સંભવિત હેવાનું જણાવ્યું છે એટલે તે ઉપર વિવાદ રહેતું નથી. વળી ઉપરમાં વર્ણવેલી નં. ૧, ૨ અને કરવાનું છોડી દઈશું.હવે તેમની બીજી દલીલે તપાસીએ. ૩ની દલીલેમાં આપણે ચર્ચા કરીને સ્પષ્ટિકરણ કરતાં શત્રુંજય મહાસ્યની રચનાને સમય (તેમની જે સાબિત કર્યું છે કે, શકારિ વિક્રમાદિત્ય તે બીજે ત્રણ દલીલે છે તે) જેમ તેમણે ટાંકી બતાવ્યા છે કેઈ નહિ, પણ ગર્દભીલવંશી વિક્રમાદિત્યજ છે. એટલે તેમ ઈ. સ. ૪૦૮ નથી જ. આ બાબતમાં મેં અનેક સર કનિંગહામ સાહેબની ત્રણ દલીલેમાંની હેલી પુરાવા આપીને સાબિત કરી આપ્યું છે કે તે બે. આ પ્રમાણે લુલી પડી જાય છે. અને પ્રથમની ઈ. સ. ૪૦૯=વિક્રમ સંવત ૪૬૬ નથીજ. જે કે ગ્રંથ જે દલીલ છે તેમાં તે માત્ર ચંદ્રગુપ્ત નામની વ્યક્તિ. કર્તાએ તેને રચનાકાળ ૪૭૭ જણાવેલ છે તે આંક વિક્રમાદિત્ય રાજ્ય થઈ હતી એટલુંજ બતાવ્યું છે. - (૩૧) જુએ, ભાવનગરથી પ્રસિદ્ધ થતું માસિક : નામે રહે છે. જૈન ધર્મ પ્રકાશ પુ. ૪૩ સંવત ૧૮૮૪, ફાલ્ગનને અંક (૩૪) આસપાસ શબ્દ એટલા માટે લાખ પડયો છેકે, ૧૨ મે, પૃ. ૪૨૦ થી ૪૨૪ . માલવ સંવતની આદિ કયારે થવા પામી છે તેનો નિર્ણય (૩૨) ઉપરમાં આપેલ ટી. નં. ૧૬ ની હકીકત સર- હજુ બરાબર કરી શકાયો નથી. (જુઓ આગળ ઉપર આજ ખા એટલે આ બાબતમાં પણ કેમ અને કેટલો અનર્થ ડે તેનું વર્ણન.) થવા પામ્યું છે તેની સમજણ પડી જશે. (૩૫) આ મંત્રિગુપ્ત વિશે ઉપરમાં પૃ.૪૦-૪૧ જુએ. (૩૩) સોલંકી વંશના ગૂર્જરેશ્વર કુમારપાળના સમયે ત્યાં તેને સમય ઈ. સ. પૂ. ૫૩ થી ૯૩ સુધીને ઠરાવ્યો શ્રી હેમચંદ્રાચાર્યનું સ્થાન જે હતું તે સ્થાન માલવપતિ છે; તથા વિશેષ સ્પષ્ટીકરણ પૃ. 9 ઉપર દલીલ નં. ૫માં જ દેવના સમયે આ ધનેશ્વરસૂરિજીનું હોવાનું સમજવું કર્યું છે તે જુએ Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ] વિશેની વિચારણા પણ તે ચંદ્રગુપ્ત રાજા હતું કે કોઈ સામાન્ય-સાધારણ વિચાર જણાવતાં લખે છે કેThe Raja Ta પુરૂષ હતા, તેમજ તે બંનેને, એટલે કે વિક્રમાદિત્યને rangini, the only Sanskrit Indian અને ચંદ્રગુપ્તને કાંઈ સબંધ હતો કે કેમ, તે વિષે history extant, though avowedy જરાપણું પ્રકાશ પાડયો નથી. એટલે તે દલીલ ઉપર local in its purpose, gives promise-could બહુ મોટો મદાર બાંધીને આગળ વધવું સલાહકારક we rely on its chronology-of unexpectલાગતું નથી. ]. ed illustration of the present subject (૫) મિ. થોમસ નામના વિદ્વાન લખે છે૩૬ કે – of inquiry, in as much as, it notices As there were many Vikramadityas; a Vikramaditya of Ujjain, specified so probably there were many Sakaris, particularly as Emperor of India, who Every frontier encounter with the nominated Mantrigupta to the throne Scythians, which did not result in of Kashmir, moreover to extend the absolute defeat of the Indian forces, coincidences, this Vikramaditya is cited would under the usual terms of ori- as having previously expelled the ental hyperbole, entitle the local Mlechhas and destroyed the Sakasa monarch to the honorary appellation રાજતરંગિણિ, જે એક જ સંસ્કૃત હિંદી ઈતિહાસનું of “Foe of the Scythians; and what- બચત પુસ્તક છે અને જેને આશય ચોખ્ખી રીતે ever may have been the real effect of સ્થાનિક વર્ણન કરવાના) છે–તેમાં વર્ણવેલા બનાવ the vaunted success of vikramadityas' ને વિશ્વાસનીય લેખી શકતો હોય તે—જેની તપાસ arms against the sakas-now conclusi આપણે કરી રહ્યા છીએ. તે પ્રસ્તુત વિષયને એક vely dated in A.D.78-જેમ વિક્રમાદિત્ય અનેક છે અણધાર્યોજ-અલક્ષિત દષ્ટાંત આપે છે; કેમકે તેમાં તેમ શકારિ પણ અનેક હોવા સંભવ છે.૩૭ શક લેકે ઉજનીના એક વિક્રમાદિત્ય, જેને ખાસ કરીને હિંદના સાથેની દરેક સરહદી લડાઈ, કે જેમાં હિંદી લશ્કરની શહેનશાહ૩૯ તરીકે ઓળખાવ્યો છે તેણે કાશ્મિરની સંપૂર્ણ હાર થઈ નથી હોતી, તેમાં સ્થાનિક રાજવીને, ગાદીએ મંત્રિગુપ્તને નીમ્યાનું જણાવ્યું છે. વળી તેને પૌવંય અતિક્તિની હમેશની સામાન્યપદ્ધતિ પ્રમાણે વિશેષ સમ્મતિ-સમર્થન–આપતાં જણાવે છે કે તે શકારિ’નું માનવંતુ બિરૂદજ લગાડવામાં આવે છે. વિક્રમાદિત્યે અગાઉ ઑછોને હાંકી કાઢયા હતા અને શક સામેની લડાઈજે હવે નક્કીપણે ઈ. સ. અને શકને કચ્ચરઘાણ વાળી નાંખ્યું હતું.” ૭૮ માં બન્યાનું ગણાય છે, તેમાં વિક્રમાદિત્યના લશ્ક- આ આખાયે લેખ લગભગ ૯૦ વર્ષને પ્રાચીન રની ભપકા ભરેલી ફતેહનું ગમે તે પરિણામ આવેલું છે. તેમજ તે લખાયા પછી કેટલીયે શોધખોળ થઈને ગણાય તયે...વળી તેજ લેખક અન્ય ઠેકાણે ૩૮પતાનો તેમના વિચારોમાં સુધારા વધારા થઈ ગયા છે. એટલે (૩૬) જ, જે. એ. ઓ. પુ. ૧૨. પૃ. ૧૪. વિક્રમાદિત્ય કેટલા થયા છે તે સર્વે આપણે આ પદિ (૩૭) ઘણું વિક્રમાદિત્ય થઈ ગયા છે તે કથન સત્ય માં આગળ ઉપર ચર્ચવાના છીએ ત્યાંથી જોઈ લેવું. છે. પણ શકારિ ઘણું થઈ ગયા છે તે સત્ય નથી લાગતું. (૩૮) જ. ર. એ. સે. પુ. ૧૨. પૃ. ૧૩. તે માટે તેમણે જે પુરાવા રજુ કર્યા હોત તો વિચારવાનું (૩૯) જુઓ His des. Roi's du Kachmir II ઠીક સાધન મળત. બાકી ઇતિહાસમાં હજુ સુધી એક જ 16 (Troyer) વીલ્સન એશિ. રીસર્ચઝ પુ. રાકારિ વિક્રમાદિત્ય નોંધાયો હોય એમ જણાય છે. ૧૫, ૩૮. Page #115 -------------------------------------------------------------------------- ________________ શકારિ વિક્રમાદિત્ય [ અષ્ટમ ભર્ડ તે ઉપર વિશેષ ચર્ચા ન કરતાં જે મુદ્દાઓ આપણને મુકામે પરદેશી શકે ને વિક્રમાદિત્ય શાલિવાહને હરાવ્યા ઉપયોગી છે, પણ હજી સુધી છપાયા વિના અથવા હતા અને શાલિવાહન શકાદ નામે પિતાને સંવત્સર અસ્પર્શી જ પડી રહ્યા છે. તેના ઉપર જ માત્ર આપણે સ્થાપ્યો હતો. એટલે તેમનું કહેવું એમ છે કે (અ) વિવેચન કરીશું. તેમનું કહેવું એમ છે કે વિક્રમાદિત્ય અનેક શાલિવાહન વિક્રમાદિત્ય નામે એક રાજા થઈ ગયો થઈ ગયા છે અને શકારિ પણ ઘણું થઈ ગયા છે; છે (બ) તેણે શક પ્રજાને કારૂર મુકામે હરાવી હતી; જોકે તે વિશે તેમણે કોઈ પુરાવે કે આધાર ટાંક (ક) તેણે તે પ્રસંગની યાદગીરીમાં પોતાના નામે નથી. એટલે તે વિશે આપણે કાંઈ પણ ચર્ચા-વિવાદ- શાલિવાહન શકાબૂ ચલાવ્યો હતો તથા (૩) દંતકરવા જેવી સ્થિતિમાં નથી જ, તેથી તે મુદો છેડી કથાઓ આ પ્રમાણે ભારપૂર્વક ખાત્રી આપતી જણાઈ દઈશું. પણ એટલું તાત્પર્યું તો તેમના લેખમાંથી છે એમ તે કહે છે. નીકળી શકે જ છે, કે સંવત્સરનો સ્થાપક જે વિક્રમાદિત્ય [ મારું ટીપણુ-આમાં બે ત્રણ બાબતનું મિશ્રણ છે તે “શકારિ’ તો હતાજ તેમજ બીજો મુદ્દો એ પણ કરી નંખાયું છે. લેખક મહાશય પિતે વિક્રમ સંવત નીકળે છે કે, તેઓ રાજતરંગિણિના પુસ્તકની હકીકત માટે વિવેચન કરે છે કે શકસંવત માટે તે સ્પષ્ટ થતું તે માને છે જ, પણ તેમાં આપેલી સાલ માટે તેમને નથી. કારણ કે પિતે “શકા” શબ્દ ચાખે વિશ્વાસ બેસતું નથી. અને ત્રીજો મુદ્દો એ છે કે, લખે છે. જ્યારે કારૂની લડાઈનો હવાલો આપે છે તે ઉજનીનો નૃપતિ હતો તેમ હિંદનો શહેનશાહ પણ તે તે વિક્રમસંવતના સ્થાપકને લગતે હતે અને મંત્રિગુપ્તને પાઠવનાર પણ તે પોતે જ હતે. આપણે તે ન્યાય તોળવા માટે બન્ને સંવત્સરને આ સર્વ મુદાઓ ઉપરમાં ચર્ચાઈ ગયેલી નં. ૪ ની વિચાર કરે જ રહે છે. દલીલમાં બતાવ્યા પ્રમાણે ગર્દભીલ વિક્રમાદિત્યને જ કે જે “શકાબ્દી ઉપરજ તેમની દલીલ કેંદ્રિત થતી માગ પડે છે. એટલે ન. ૪ અને ને. પની દલીલોમાં હોય , એટલી વાત તે આપણે જરૂર સ્વીકારવીજ એકજ વિક્રમાદિત્ય માટે લખાયું છે, એમ સમજી લેવું. રહે છે કે, કોઈ શાલિવાહનવંશના રાજાએ શકનામને (૬) એક અન્ય લેખકે, વળી જુદુંજ અનુમાન સંવત્સર પ્રવર્તાવ્યો છેજ. અને તેણે શક પ્રજાને હરાવી ઉઠાવીને એમ દલીલ કરી છે કે ૪૦ Traditions પણ છે. છતાં શું તે ઉપરથી એમ કહી શકાય કે તેને are strong in asserting that - Vikram- નામજ શાલિવાહન વિક્રમાદિત્ય૪૨ હતું? તે તેમણે aditya Salivahan defeated the alien સ્પષ્ટપણે સાબિત કરી બતાવ્યું તો નથી જ. તેમ Sakas near Karur and established શાલિવાહનવંશની વંશાવળી (પહેલેથી છેલ્લે સુધી his era, Salivahan Sahabda=દંતકથામાં લગભગ છત્રીસ રાજાઓ થયા છે તેમાં) આખીયે ખાત્રીપૂર્વક અને ભાર દઈને જણાવાયું છે કે, કારૂર તપાસી જતાં કોઈનું નામ વિક્રમાદિત્ય હોય એમ (૪૦) જ. આ. હી. પી. સે પુ. ૨. ભાગ ૧ પૃ. ૬૫. જેને હાલમાં મંદિર કહેવાય છે, તે સ્થાનને કાર (૪૧) વિશેષ અભ્યાસને પરિણામે આ કથનમાં સુધાર તરીકે ઓળખાવે છે. આ મંદસર વર્તમાનના રતલામ શહોર કરવા પડશે તેમ લાગ્યું છે. જુઓ શતવહન વંશના વર્ણન. પાસે આવેલું છે; એટલે કે અવંતિની ઉત્તરમાં. પણ મારી (૪૨) આ ગૌતમીપુત્રનું બિરૂદ વિક્રમાદિત્ય જે જોડાયું માન્યતા એવી છે કે, કારૂર શહેર તે અવંતિથી દક્ષિણ છે તે તેના રાજ્યકાળે થયેલ કવિ ગુણાઢયે, પોતાના રાજાના દેશમાં જવાના રસ્તા ઉપર, કયાંક આવેલું હોવું જોઈએ, નહી શૂરાતનનું વર્ણન કરવા માટે અને તેની પૂર્વના વિક્રમાદિત્યની કે અવંતિની ઉત્તરમાં; (જેમ મંદિરનું સ્થાન હાલ બતાવાય ઓળખ કરાવવા માટે વાપરેલ છે (જુઓ તેમનાં જીવન છે તેમ)-આ ભેદને ખુલાસે પણ આપણને આગળ જતાં ચરિત્ર પુ. ૫). સમજાય છે, Page #116 -------------------------------------------------------------------------- ________________ વિશેની વિચારણા પ્રથમ પસ્જિદ ] જાતું નથી. અલબત્ત અમરકાશકારના વર્ણન ઉપરથી સમજાય છે કે તેમાંના હાલનામે રાજાનું ખીજું નામ વિક્રમાદિત્ય હાવા સંભવ છે. ખરૂં (જુઓ ઉપરમાં ટી. નં. ૨૦ ) જ્યારે શક પ્રશ્નને હરાવનારનું નામ તેા રાણીબળશ્રીના નાસિકના શિલાલેખમાં તેણીના પૌત્ર ગૌતમીપુત્ર શાતકરણીનું જણાવાયું છે. આ પ્રમાણે ચારે તરફ્ અચાક્કસતાનું તત્ત્વ પથરાયેલું નજરે પડે છે. વળી તેમણે કાર મુકામે યુદ્ધ થયાનું જણાવ્યું છે. આ કાર્ર શહેરનું સ્થાન હજુ કાઈ રીતે ચોક્કસ થયું નથી. પણ ધણા ખરા વિદ્વાનાની એમ માન્યતા છે કે, તે હાલના માળવા પ્રાંતમાં આવેલ હાવું જોઈએ.૪૩ જ્યારે ઇતિહાસથી આપણે જાણીએ છીએ કે તે સમયે માળવા પ્રાંત, નહેાતે। શકપ્રજાની સત્તામાં, કે નહેાતા ગૌતમીપુત્ર શાતકરણીની સત્તામાં; પણ અવંતિપતિ ગ'ભીલવંશી ભૂતિઓની માલિકીમાં તે ભૂમિ હતી. તે શું શકપ્રજાનું અને ગૌતમીપુત્રની વચ્ચેનું આ કાફરવાનું યુદ્ધ, કાઈ ત્રીન ભૂપતિએ પાતાની ભૂમિ ઉપર લડવા દીધું હતું એમ માની લેવું કે ? તેવી માન્યતા તે યુદ્ધના સાધારણ નિયમની વિરૂદ્ધજ જાય તેમ છે;૪૪ કેમકે યુદ્ધ હમેશાં બે પક્ષકારમાંથી એકની ભૂમિ ઉપરજ લડવામાં આવી શકે. વળી ધારા કે આ કારૂર શહેર, જેમ વિન્સેન્ટ સ્મિથનું માનવું થયું છે તેમ, દક્ષિણુ હિંદમાં આવેલ કાચીન રાજ્યનું પ્રાચીન સમયે રાજધાનીનું શહેર હતું તે ત્યાં પણ પાછા, ઉપર પ્રમાણેજ વાંધા આવીને ઉન્ના રહે છે; કેમકે આંધ્રપતિ શાતવાહનવંશની સત્તા (૪૩) વર્તમાનકાળે યુરોપનું મહાયુદ્ધ (ઈસ. ૧૯૧૪થી ૧૮ સુધીનું) ખેલજીઅમની ભૂમિ ઉપર લડાતું હતું. જે ભૂમિ, બે પક્ષે લડનાર એકપણ પ્રજાની નહેતી અને તેથી તેને યુદ્ધના નિયમ વિરૂદ્ધની ગણાતી હતી. કારણકે ત્રીજા પક્ષની પ્રજા જે તદ્દન નિર્દોષ ઢાય અને જેને લડાઇની હાર છતમાં કાંઈજ સ્વાર્થી નથી તે પ્રજા શા માટે યુદ્ધના જોખમમાં પેાતાને ઉતારે ? (૪૪) જુએ અરોક (વિન્સે ́ટ સ્મિથ કૃત) પૃ. ૧૫૭. ટી, પ તેમાં લખ્યું છે કે-The ancient capital (of 93 કાઈ કાળે, તુંગભદ્રા નદીની દક્ષિણે કે તેની પેલી પાર અને હાલના મૈસુર રાજ્યની ઉત્તર સીમા સુધી પણું પહેાંચીજ નથી, તેમ શક પ્રજાનું રાજ્ય પશુ નર્મદા નદીના દક્ષિણુ કાંઠાથી, અને અહુ બહુતા નાસિક જીલ્લામાં ગાદાવરી નદીના મૂળથી, દક્ષિણ દિશા તરફ્ લંબાયું જ નથી. તેા પછી બન્ને પક્ષકારના રાજ્યની હદનું જ્યાં સ્વપ્નું પણ આવે તેમ નથી તે જગ્યાએ યુદ્ધ થયાનું શી રીતે સંભવી શકે? જ્યારે ખરી રીતે તે આ ગૌતમીપુત્ર અને શક પ્રજા વચ્ચેની લડાઈ સૈારાષ્ટ્ર પ્રાંતમાંજ૪૫ થઈ છે. આ પ્રમાણે શાલિવાહન રાજાની માન્યતા અને કારૂરની લડાઈમાં તેનું જોડાણુ, તે બન્ને હકીકતાનું અસંભવિતપણું સિદ્ધ થાય છે. વળી જો શાતવાહનવંશી રાજા હાલને, વિક્રમ સંવ તના સ્થાપક તરીકે લેખવા માંગતા હા, તેા ખીજી મુશ્કેલી એ આવે છે કે, પ્રથમ તેા તેનું રાજ્ય છે. સ. પૂ. ૫૭ માં હતું જ નહીં. તેના રાજ્યના પ્રારંભ ઇ. સ. પૂ. ૫૭ પછી લગભગ દશેક વર્ષે થવા પામ્યા છે.૪૬ છતાંયે જો વિક્રમાદિત્યને કાફરની લડાઈમાં યુદ્ધ કરનાર અને શક પ્રજાને હરાવનાર તરીકે ગણી, શક સંવત્સરને સ્થાને વિક્રમ સંવત્સરના સ્થાપક ગણવેા, એમ જો લેખક મહાશયના કથનને। હેતુ હેાય તે ઉપરની દલીલેા નં. ૧, ૨, ૩માં આપણે પુરવાર કરી ગયા છીએ તે પ્રમાણે અહીં પણ તેજ ગઈભીલવંશી વિક્રમાદિત્યને શકાર તરીકે લેખવા પડશે. (૭) અન્ય વિદ્વાન વળી પાતાની માન્યતા નીચે પ્રમાણે જણાવે છે૪૭:—“He was called Keralputa) was Vanji, Vanchi or Karur (Tiru Karur) about 28 miles E. N. E. of Kochin= કેરલપુત્રની પ્રાચીન રાજધાની વજી, વાંચી અથવા કરૂર હતું: જેને હાલ તિરૂર-કાર કહેવાય છે અને કાચીનથી ઈશાન ખૂણે લગભગ ૨૮ માઇલ ઉપર આવેલ છે, (૪૫) જુએ પુ. ૩ માં રૂષભદ્રુત્ત શાહીવશના રાયાબ્રિકારનું વૃત્તાંત. (૪૬) જીએ શતવહન વંશની વંશાવળી પુ. ૫ મું. (૪૭) ડે’૪ એન્શન્ટ એગ્રાપી એફ ઇન્ડિયા પૃ. ૫૯. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શકારિ વિક્રમાદિત્ય [ અષ્ટમ ખંડ Vikramaditya II the Great, who જણાવે છે. એટલે લેખક મહાશયનું કહેવું એમ થાય founded samvat era A. D. 515 to છે કે (અ) અબરૂનીના કહેવાથી ડે. હૅર્નલ અને 550, who revived Hinduism and ડ કીëાર્નની માન્યતા એમ થઈ છે કે, કારૂર મુકામે introduced Shiva-puja તેને વિક્રમાદિત્ય બીજો યુદ્ધ ઇ. સ. ૧૪૪માં થયું છે. આ યુદ્ધમાં એક પક્ષે (મહાન) કહેવાતો હતો, તેણે ઈ. સ. ૫૧૫-૫૫૦ માળવાના રાજપૂતો હતા અને સામાપક્ષે મિહિરકુળ સુધીમાં સંવતની સ્થાપના કરી છે, વળી તેણે હિંદુ તથા તેરમણની જાતવાળાઓ હતા. (બ) પણ રા. ધર્મને પુનરુદ્ધાર કરીને શિવપૂજા દાખલ કરી છે.” બ. વૈદ્ય સાહેબની માન્યતા પ્રમાણે મિ. અબરૂનીનું એટલે કે તેમની ગણત્રી એમ છે કે (અ) આ પુરૂ- કથન બરાબર નથી લાગતું. (ક) તથા આ બન્ને મુદ્દા ષને વિક્રમાદિત્ય બીજા તરીકે સંબોધવામાં આવે છે. ઉપર વિચાર કરીને પોતાનું મંતવ્ય રા. બ. વૈદ્ય (બ) તેને સમય ઈ. સ. ૫૧૫ થી ૫૫૦ નો ગણાય તરફ ઢળતું હોવાનું જણાવ્યું છે. છે અને (ક) તેણેજ હિંદુ ધર્મને ઉદ્ધાર કરીને શિવ- [ટીપ્પણ–પ્રથમ તો મિ. અહબરૂનીને સમય જ પૂજા દાખલ કરી મહિમા વધાર્યો છે. ઈ. સ. ની બારમી સદીનો છે એટલે કે કારની [ મારું ટીપણ-પ્રથમ તો આ રાજા કયા વંશનો લડાઈ (જો ઈ. સ. ૫૪૪માં થયાનું તે કબૂલીએ તો) હત તથા કયા પ્રદેશનો ભૂપતિ હતા વિગેરે કાઈ થયા બાદ છ અને ( જે તેને ઇ. સ. પૂ. ૫૭માં પ્રકારનું તેમણે વિવેચન જ કર્યું નથી, એટલે તેનો થયાનું ગણીએ તો) બાર સદીને સમય તેને કહેવાય. પત્તો લગાવેજ ભારે છે. માત્ર સાલ ઉપરથી જ વળી મિ. અબરૂનીના લખવાને સર્વ આધાર પણ તેની ખેળ કાઢવી તે તે ઘુમાડામાં બાચકા ભરવા કેવળ દંતકથાઓ અને તેવાજ અન્ય બીન વિશ્વસજેવું ગણાય. એટલે તે વિશે પ્રયત્ન કરવાનું આપણે નીય સાધન ઉપર રચાયેલું છે, એમ તેનાં પુસ્તકેનાં છોડી દેવું જ રહે છે. પરંતુ એક વાત યાદ આવે છે વાંચનથી ખુલ્લું દેખાઈ આવે છે. એટલે પણ રા. . કદાચ લેખક મહાશયને ઈરાદો. મિહિરકળ અને બ. વૈદ્ય મહાશયનું મંતવ્ય સાચા જેવું ગણી શકાય. તરમાણની સાથે જે યુદ્ધ માળવાના રાજપૂતોને વળી મિ. અબરૂનીના મંતવ્ય સામે પડકાર ઝીલનાર, થયેલ છે, તે સંબંધી ઇસારો કરવાનો હોય તો તે અમરકેશિકાર જેવી૪૯ સર્વમાન્ય થયેલ સત્તાને છે. મત પણ કેટલો ખોટો છે, તે આપણે નીચેની દલીલ તેમ અમરકેશકાર, એક હિંદી હોવા ઉપદાંત હિંદુ નં. ૮ માં બતાવવાનું છે એટલે ત્યાંથી જોઈ લેવા પણ છે એટલે હિંદુવનો તથા હિંદને ૯૬ તીહકીકવિનંતિ છે. તને, તે એટલે જાણકાર હોઈ શકે તેટલે મિ. (૮) એક લેખક મહાશય જણાવે છે કે૪૮ અબરૂની જે એક અહિંદુ નજ હોઈ શકે. વળી મિ. માલવપતિ યશોધર્માએ કારૂર મુકામે ઈ. સ. ૫૪૪માં અબરૂની કરતાં અમરકોષકારની કે કોઈ પણ કાષમિહિરકુલને હરાવ્યાની વાત ડ. હૈનેલે અને ડૉ. કારની, એકઠી કરેલી હકીકતમાંથી ખરી વસ્તુ ચાળી કીલëને કરી છે. પણ તે વાતનો ઈન્કાર રા. બ. કાઢવાની અને પછી તેનું પૃથક્કરણ કરી નિહાળી વૈદ્ય મહાશયે કર્યો છે. કારણકે ઉપરના બન્ને વિદા- જોવાની શક્તિ, પણ વિશેષ અંશે ખીલેલી હોય એમ નોએ મિ. અબરૂનીના કહેવાને જ આધાર લીધે ગણી શકાય છે. એટલે પણ અમરકોષકારનું વચન છે. વળી તે ઉપર વિચાર કરતાં તે કારૂનું યુદ્ધ તો વધારે વિશ્વસનીય દેખાય છે. બીજું, કારૂની જીત . સ. ૫૪૪ની પહેલાં ઘણા વર્ષે થઈ ગયું છે એમ મેળવનારને તે. શકારિ વિક્રમાદિત્ય કહેવાય છે. જ્યારે ' (૪૮) જુઓ, ભારત કા પ્રાચીન રાજવંશ પુ. ૨ પૃ. ૩૮૬થી આગળનાં પૃષ્ઠો.. (૪૯) અમરકેષમાં જ વિક્રમાદિત્યને શકારિ કહીને (૪૯) અમરકેષમાજ વિક માદિત અંબેધા છે. (જુઓ ઉપરમાં ટી. નં. ૨૭. ) Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ] વિશેની વિચારણું મિહિર કુલ અને તોરમાણને તે શક જાતિના નહીં પૂ. ની પહેલી સદીમાં બન્યાનું ગોઠવી કાઢયું છે. પણ દૂણ જાતિના ગણાવાયા છે, એટલે તેમના હરાવ- ઈ. ઈ.” એટલે કે તેમના મતે (અ) મિ. હ્યુએન નારને શકારિ ન કહેતાં દૃણારિ કહી શકાય. વળી શાંગે હકીકતોની તારીખે નેધવામાં બહુ બેદરકારી હૃણ પ્રજાનું નિવાસસ્થાન, હિમાલયની ઉત્તરે તિબેટના વાપરી છે. (બ) શ્રી હર્ષવર્ધન સમ્રાટ કે જેનું બીજું પ્રદેશમાં, અથવા તેનાથી પણ બહુ છેટે અને ઉત્તરે નામ વિક્રમાદિત્ય હતું તેજ શકારિ છે અને કારૂના એશિયાઈ તુર્કસ્તાનમાં ગણાય છે, જ્યારે શક પ્રજાનું યુદ્ધમાં તેણે જ વિજય પ્રાપ્ત કર્યો છે. (ક) વળી આ નિવાસસ્થાન બલુચિસ્તાન, અફગાનિસ્તાન અને ઈરા- યુદ્ધ ઈ. સ. ની છઠ્ઠી શતાબ્દિના પૂર્વાદ્ધમાં થયું છે નની સરહદો જ્યાં સંલગ્ન થાય છે ત્યાં આવેલ શક- તેમજ (ક) હિંદુ પ્રજાએ આ બનાવને પિતાની વૃત્તિ સ્તાન નામવાળા પ્રદેશમાં આવેલું છે. એટલે કે દૂર્ણ સંતોષવાની ખાતર ઈ. સ. ની છઠ્ઠી શતાબ્દિને બદલે પ્રજા અને શક પ્રજા કોઈ રીતે એક જ પ્રજા તરીકે ઈ. સ. પૂ. ની પહેલી શતાબ્દિમાં તે બન્યાનો ગણાવી માની લેવાય તેમ પણ નથી. આ પ્રમાણે સર્વ કાઢયો છે. ઈ. ઈ. વસ્તુસ્થિતિ એક બીજાથી ઘણે દરજજે ભિન્ન ભિન્ન [ ટીપ્પણ—અલબત્ત વિદ્વાન સંશોધક તરફ સંપૂર્ણ છે. મતલબ કે સર્વ હકીકત જોતાં, કારૂરનું યુદ્ધ માન ધરાવતાં છતાં પણ કહેવું પડે છે કે, બીજા અમરકોષકારના કહેવા પ્રમાણે ઈ. સ. ૫૪૪ પહેલાં ઉપર ટીકા કરવી તે જેટલું સહેલું છે તેના કરતાં તે ઘણાં વર્ષો પૂર્વે, એટલે ઈ. સ. પૂ. ૫૭ માં જે ધારવામાં સાબિત કરવું તે વિશેષ કઠિન કાર્ય છે. પોતે ટીકા આવ્યું છે તેમજ બન્યું હોવું જોઈએ. અને તે યુદ્ધમાં કરવા બહાર તે પડયા છે પણ પોતે વિચાર કર્યો અવંતિપતિ ગભીલવંશી વિક્રમાદિત્યનો જ હાથ હોવો છે કે (૧) શ્રી હર્ષવર્ધનનું નામ તે શિલાદિત્ય હતું કે જોઈએ. વિક્રમાદિત્ય હતું? (૨) અને શ્રી હર્ષને સમય તે (૯) વળી પ્રખ્યાત વિદ્વાન મિ. ફરગ્યુસનની તે ઈ. સ. ૬૩૪ એટલે ઇસ્વીની સાતમી સદીના માન્યતા એવી છે કે૫૦:–“Hieun Tshang પૂર્વાદ્ધ છે કે તેમના કથન પ્રમાણે છઠ્ઠી સદીના is generally so careless about his dates પૂર્વાદ્ધને છે ? (૩) શું હિંદુ પ્રજા એવી અજ્ઞાન અને -Shree Harsha Vikramaditya Sakari અજાણ હતી કે એક હકીકતને સાત સાત વર્ષ lived and defeated the Sakas at the જેટલી આગળ પાછળ હાંકી લઇ જાય અને ઐતિbattle of Karur in the first half of હાસિક ત જેવી જીવતી જાગતી અને નક્કર સત્ય the jxth century of our era, and the સિદ્ધ થયેલ વસ્તુને નાના બાળકનાં રમકડાં જેવી Hindus for the sake of adjusting વસ્તુ ઠરાવી, સ્વેચ્છાપૂર્વક આમને તેમ ગબડાવ્યે જ their eras, placed these events in the જાય? (૪) વળી શક પ્રજા જ જ્યાં તે સમયે (ઈ. first century before Christ=મિ. હ્યુએન સાંગ સ. ની છઠ્ઠી કે સાતમી સદી, ગમે તે ) અસ્તિસામાન્ય રીતે તારીખ દર્શનમાં બહુ બેદરકાર દેખાય ત્વમાં નહોતી ત્યાં પછી શકારિ નામ જ શી રીતે છે; કેમકે શકારિ વિક્રમાદિત્ય શ્રી હર્ષવર્ધન જે આપણા ઉપસ્થિત કરી શકાય ? કોઈ પણ ઇતિહાસકારે શ્રી સંવતની છઠ્ઠી સદીના પૂર્વાદ્ધમાં થઈ ગયો છે અને હર્ષવર્ધનને શકારિ ઉપનામ લગાડયું હોય એમ હજુ કારૂના યુદ્ધમાં જેણે શકેને પરાજય પમાડયો છે; સુધી તે જણાયું નથી જ; છતાં જણાવ્યું હોય તો તેમજ જે હિંદુઓએ માત્ર પિતાના સંવત્સરની પોતે તેને આધાર ટાંક જોઈતો હતો, અથવા તારીખ બંધબેસતી કરવાને આ બનાવને ઈ. સ. પિતાની એકલાનીજ તે માન્યતા થતી હતી તે (૫૦) જ. ૨. એ. સે. બીટન એન્ડ આયર્લડ પુ. ૧૨. ૫. ૨૭૯, Page #119 -------------------------------------------------------------------------- ________________ શારિ વિક્રમાદિત્ય [ અષ્ટમ ખંડ બ્રિગતથી અને દલીલથી તે પુરવાર કરી બતાવવું નીના વિક્રમાદિત્યે આ વિક્રમ) સંવત સ્થાપ્યો છે હતું. પણ તેમ કરવાને બદલે પિતાની કલ્પનામાં એવી દંતકથા ચાલે પણ છે છતાં આ શિલાલેખ સત્ય જેમ આવે તેમ ગોળા ગબડાવ્યે જવા તે ઈતિહાસનું હવા સંભવ છે. વળી આ સંવતની સ્થાપનાનું મૂળ ચણતર ચણવામાં તે જરા પણ ઉચિત નહીંજ ગમે તે ઠરે, યે બીજી વસ્તુસ્થિતિ વિચારતાં અઝીઝ ગણાય. (૫) વળી હ્યુએન-સાંગ જે (બીજી બાબ- પહેલાને સમય તે આ કાળે ઠરાવવાનું વ્યાજબી તેમાં–તેને ધમની મહત્ત્વતા ગાવામાં કદાચ અતિ ગણાય છે. એટલે લેખક મહાશયના કહેવાને ભાવાર્થ ચોક્તિ કરે તે માની શકાય, પણ આમાં તે કાંઈ એ છે કે, (અ) જે વિક્રમસંવતને ઈ. સ. પૂ. ૫૮ની તેને સ્વાર્થ જેવું પણ નથી તેથી), તટસ્થ પુરૂષ આદિમાં પ્રારંભ થયો છે તેને પ્રવર્તક બાદશાહ પિતાના જ સમયની બનેલ હકીકતની તારીખોમાં અઝીઝ પહેલે હતે (બ) વળી તક્ષિતામાંથી જે દરકાર કરે છે એમ કાંઈ પણ પુરા ટાંકયા સિવાય શિલાલેખ સર જોન માર્શલ સાહેબને મળી આવ્યો છે જાહેર કરવું તે શું શોભાસ્પદ છે? ગમે તેમ છે, તે તેમના મંતત્ય પ્રમાણે અઝીઝના સંવતના ૧૩૬ના પણ ફરગ્યુસન સાહેબના કથનની સત્યતા વિશે આંકને છે. (ક) તથા શકારિ વિક્રમાદિત્યને તે આપણું મનમાં ઠીક છાપ પડતી નથી જ. સંવત ભલે ગણુ આવે છે, છતાં બધી હકીકતનું (૧૦) વળી એક પ્રમાણભૂત ગણુતા પુસ્તકમાં નિરીક્ષણ કરતાં, તેની સાથે અઝીઝ પહેલાનો સમય લખેલું છે કે –“To Aziz I has been બરાબર મળતો આવે છે ખરો. attributed the foundation of Vikrama [ટીપ્પણ–(૧) પ્રથમ તે અઝીઝ પહેલે અને Era, beginning in B. C. 58 and વિકમાદિત્ય તે બન્ને સમકાલિન જ નથી. હા, હજુ એટલું according to Sir John Marshall, an બનવા યોગ્ય છે કે, અઝીઝ પહેલાનું મરણ જ્યારે inscription discovered by him at થયું છે ત્યારે, કે ત્યાર પહેલા અથવા તે પછી થોડા Taxilla is actually dated in the year વર્ષે વિક્રમાદિત્ય ગાદીએ આવ્યો છે. એટલે કે 136 of Aziz. This inscription may well અઝીઝના મરણ સમયે વિક્રમાદિત્યની હૈયાતી તે be correct, in spite of the tradition આ પૃથ્વી ઉપર થઈ ચૂકી હતી, પણ રાજપદે વિભૂthat this era was founded by king ષિત થયો હોય વા ન પણ થયો હોય તેટલે દરજે Vikramaditya of Ujjain to commemo- બંને સમસમી કહી શકાય. બાકી તે એકનું મરણ rate the defeat of the Sakas, and થયું છે અને બીજો તેજ અરસામાં ગાદીપતિ બન્યો whatever may have been the origin છે એમ બનવા પામ્યું છે. તો પછી શું ઈ. સ. પૂ. ૫૮ માં of this era, the assignment of Aziz I અઝીઝનું મરણ થયું છે તેની યાદગીરીમાં તેણે પોતાના to this period is justified by other સંવતની સ્થાપના કરી હશે એમ માનવું ? (૨) પ્રશ્ન considerations=ઈ. સ. પૂ. ૫૮માં શરૂ થતા એ થાય છે કે અઝીઝને અને વિક્રમાદિત્યને અરસવિક્રમ સંવત, અઝીઝ પહેલાએ સ્થાપ્યાનું કહેવાયું છે પરસ એટલું બધું શું લાગતું વળગતું હતું, કે હેત તથા તક્ષિલાનો જે શિલાલેખ સર જોન માર્શલ સાહેબે ઉભરાઈ જતું હતું, કે અઝીઝ જે શહેનશાહ ઉઠીને શોધી કાઢયો છે તે અઝીઝના (એટલે અઝીઝ વિક્રમાદિત્યના નામને સંવત ચલાવે? અને તેમાં પણ સંવતના) ૧૩૬મા વર્ષમાં લખાય છે એમ પિતાનું ખૂબી એ છે કે, જે બનાવ ભવિષ્યમાં બનવાને છે કથન છે. શક લેકેના પરાજયની યાદગીરીમાં ઉજે. (કારણકે અઝીઝના મરણ બાદ જ વિક્રમાદિત્ય (૫૧) કે, હિ. ઈ. ૧, ૫. પ૭૧ Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ]. વિશેની વિચારણા ગાદિએ આવ્યો છે, તેના ઉપર તે ગણત્રી કેવી રીતે વાળા પ્રશ્નોમાં લગભગ સમાવિષ્ટ થઈ જાય છે, એટલે કરી શકે ? ૯ળી તે બને નથી એક નાત જાતના વિશેષ વિસ્તાર થઈ જવાના ભયથી આપણે આગળ કે નથી બેની વચ્ચે કોઈ જાતની મિત્રાચારી કે ચાલીશું. ઉપરના મુદ્દાઓની છણાવટ કરીને જે સાર ભાઈબંધી, કે તે તેનો સંવત ચલાવવાની પ્રેરાય. (૩) આપણે તારવી શક્યા છીએ તે સંક્ષિપ્તમાં આ પ્રમાણે તેમજ ૧૩૬ના આંકનેપર જે અઝીઝને ગણવે છે છે. (૧) વિક્રમ સંવત્સરને સ્થાપક તેના નામ પ્રમાણે તે માટે આધાર શું છે? છતાંયે તે ૧૩૬નો આંક વિક્રમાદિત્ય જ હતો અને હવે જોઈએ (૨) તેમજ અઝીઝનો જ છે એમ સાબિત થતું હોય તે તેને તેણે કારૂર મુકામે શક પ્રજાને હરાવીને શકારિ નામનું છે કે તક્ષિલાનો શિલાલેખ જ્યારે અઝીઝે બિરૂદ પ્રાપ્ત કર્યું હતું (જોકે કારનું સ્થાન નક્કી કરી કતરાવ્યો ત્યારે કંઈક એવો સંવત ચાલતે હતો શકાયું નથી). બાકી વિક્રમાદિત્યના નામવાળી અનેક કે જેનો આશ્રય લેવાનું અઝીઝે મુનાસિબ ધાર્યું હતું; વ્યક્તિઓ થઈ ગઈ છે. તેમાંથી કોને શકારિ તરીકે અને તે સમયે તે સંવતનું ૧૩૬ મું વર્ષ ચાલતું હતું. ઓળખાવી શકાય તે પ્રશ્ન જ સર્વને મુંઝવનારો થઈ તે ઉપરથી તે ઉલટું એમ સિદ્ધ થયું, કે તે ૧૩૬ના પડે છે. એટલે ક્યા વિક્રમાદિત્યને શકારિ કહી શકાય આંકવાળા સંવત, ન ઠર્યો અઝીઝનો કે ન કર્યો તે રહસ્ય જે સમજી જવાય તે પછી પાક નિર્ણય વિક્રમાદિત્યને; પણ અઝીઝ ગાદીએ આવ્યો તે પહેલાં ઉપર આવવાને જરા પણ શંકા કે ભ્રાંતિનું સ્થાન રહે આશરે સવાસો વર્ષ ઉપર થઈ ગયેલ કોઈ અન્ય નહીં. તેટલા માટે વિક્રમાદિત્ય નામ ધરાવનારા કેટલા પરાક્રમશીલ વ્યક્તિએ તેની સ્થાપના કરી હોવી જોઈએ; રાજાઓ થયા અને તેઓ દરેક કયારે થઈ ગયા, તેમ વળી તે ૧૩૬નો આંક અઝીઝના પિતાના રાજ્યનો તેને એક કે જે વાંચક મહાશયની સમક્ષ ધરવામાં હેવાનું પણ સંભવિત નથી કેમકે તેવડું મોટું દીર્ધકાલીન આવે, તે આપણું કાર્ય ઘણું સુધટ અને સરળ થઈ રાજ્ય કે આયુષ્ય કેઈ ભેગવી શકતું નથી. મતલબ કે જાય એમ મારું ધારવું થાય છે. એટલે તે પ્રયત્ન આ સર્વ દલીલ અને ચર્ચાઓથી એમ સિદ્ધ થાય છે. હવે આદરૂં છું. ઈ. સ. પૂ. ૫૭ની સાલમાં જે સંવત્સરની આદિ થઈ મિ. પ્રિન્સેસના કહેવા પ્રમાણે એક વિક્રમ સંવતને છે તેને અને પાર્થિઅને શહેનશાહ અઝીઝ પહેલાને, પ્રચાર-પ્રદેશ, મુખ્યત્વે ઉત્તર હિંદમાં જ છે. તેમને કઈ રીતે કોઈ સંબંધ જ નથી. (આ અઝીઝ પહેલા વિચાર તેમણે આ શબ્દોમાં વ્યકત કર્યો છે: “The. વિશેની કેટલીક હકીકત ઉપર નં. ૨ ની દલીલમાં era of Vikramaditya is in general use. આપણે વિચારી ગયા છીએ તે ત્યાંથી જોઈ લેવી). throughout Telengana and Hindustan આ પ્રમાણે ભિન્ન ભિન્ન વિદ્વાનોના તેમજ ભિન્ન properly so called, it is less used. હિન મદા ઉપસ્થિત કરતા પ્રશ્નોવાળા દશ અભિ- although known in Bengal, Tirhut and પ્રાને લગતી ચર્ચા આપણે ઉપરમાં કરી ગયા Nepal, and according to Warren, is છીએ. તે ઉપરાંત હજી અનેક મત ટાંકી શકાય nearly unknown in the Peninsulas તેમ છે. પરંતુ તેમાંના સર્વે મુદ્દાઓ, ઉપરની ચર્ચા- . વિક્રમાદિત્યને સંવત તેલંગણમાં ૫૪ તેમજ ખરી (૫૨) ખરી રીતે તક્ષશિલાના શિલાલેખમાં આંક તે ૭૯ કરી ચૂકયા છીએ તે જોઈ લેવી. જ છેપણ તે આંક ઈ સ. પૂ. ૫૭ના કેઈ સંવત- (૫૩) જુઓ પ્રીન્સેપ્સ સાહેબનું રચેલું ઇન્ડિયન " સરનો ઠરાવીને ૫૭+૭૯=૩૬ હોવાનું તેમણે જણાવી દીધું એન્ટીવીટીઝ એન્ડ યુસફુલ ટેબલ્સ નામનું પુસ્તક પૃ.૧૫૭. છે. મતલબ કે શિલાલેખમાં ૧૩૧નો આંક જ નથી. આ (૫૪) આમાં કેાઈ તેલંગણ દેશ વિશે કહેવા માંગે છે પણ ઉના આંક વિશેની ચર્ચા પુ. માં પૂ. ૨૪૦ ઉપર આપણે તે સ્પષ્ટ નથીઃ સંભવ છે કે જેને હાલ આપણે તેલંગ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શકારિ વિક્રમાદિત્ય [ અષ્ટમ ખડ રીતે ઓળખાતા હિંદુસ્તાન ભરમાં, સામાન્ય રીતે સુધીનો સમય તપાસી લઈશું. કેમકે “વિક્રમસંવત” પ્રચલિત છે. બેંગાલ, તિરહુટ અને નેપાલમાં તે લખેલ એ પહેલે શિલાલેખ વિ. સં. ૮૧૧= ઈ. જણાવે છે પણ બહુ વપરાશમાં નથી. અને મિ. સ. ૭૫૪૫૬, અને વિ. સં. ૮૨૬= ઈ.સ.૭૬માં ૫૭ વૈરનના કહેવા પ્રમાણે (હિંદના ) દ્વીપકલ્પમાં તે તે કે વિ. સં. ૮૯૭ = ઈ. સ. ૮૪૦માં પટકાતરાયલ લગભગ અપરિચિતજ છે.આ સ્થિતિ અને સંયોગો અદ્યાપિ પર્યત મળી આવેલ છે. જો કે કાઠિયાવાડવિચારતાં, વિક્રમ સંવતના સ્થાપકને ઉત્તર હિંદમાં થયેલ માંથી મળી આવેલ એક લેખમાં૫૯ ઈ. સ. ૭૩૮= ભૂપતિઓની હારમાળામાંના એક તરીકેજ આપણે ૭૯૪ ની સાલ વિક્રમ સંવતમાં લખેલ છે. પણ તેનાં લેખો રહે છે. છતાંયે દક્ષિણ હિંદના રાજવીઓમાં તિથિ, વાર, નક્ષત્ર બરાબર મળતાં નથી આવતાં પણ જે કાઈ વિક્રમાદિત્ય નામધારી રાજાઓ થઈ એટલે તેને સપ્રમાણુ કહી શકાય નહીં. ગયા જણાયા છે તેમનાં નામે પણ તપાસી જોઈશું. ઉપર પ્રમાણે તપાસવા યોગ્ય (આપણે ઠરાવેલા જેથી શંકાનો કિંચિદ્ અંશ પણ આપણા હૃદયમાં એક હજાર વર્ષના ગાળામાં ઈ. સ. પૂ ૧ થી પાછળથી રહી જાય નહીં, કે કયો શકારિ રાજા વિક્રમા. ઈ. સ. ૯૦૦ સુધીના ) જે રાજાએ ઉત્તર હિંદમાં દિત્ય હોઈ શકે? તેમ વળી જે સવાલ ઉભો થયો છે થઈ ગયા છે તેમાં કેટલાક હિંદી ઓલાદના છે ને તે ઈ. સ. પૂ. પ થી આરંભીને બહુમાં બહુત ઈ. સ. કેટલાક અહિંદીના પણ છે. જ્યારે આપણે તે અહીં ૬૫૦ સુધીના સાત વર્ષના ગાળામાં થયેલ વિક્રમા- વિક્રમાદિત્યના નામની સાથેજ લેવા દેવાનું છે. એટલે દિત્ય નામના રાજાઓની વચ્ચે નિર્ણય કરી લેવા અહિંદી ઓલાદના રાજાઓનાં નામે અલગ જ માટેજ છે; નહીં કે તે પછીના સમયના; છતાં વળી પાડી દઈશું. પછી જે બાકી રહ્યા તે આ પ્રમાણે છે. કેાઈને મનમાં શંકા ન રહી જાય, માટે ઈ. સ. ૯૦૦ અવંતિપતિને એક ગર્દભીલવંશ, બીજો ગુપ્તવંશ, અને ભાષા બાલતા દેશ તરીકે ઓળખાવી રહ્યા છીએ તે જ હશે; early as 826; Arch. Dep. Vol. 1 p. 266; thoકેમકે આ વાકયનું ઉત્તરાદ્ધ જે છે તેમાં સાફ જણાવ્યું છે ugh somewhat inconsistently he says in કે દીપકલ્પમાં તે તેનું નામ તદ્દન અજાણ્યું છે અને the same volume that the earlist inscription દીપકલ્પ એટલે દક્ષિણહિંદ. તેમાં જ કપરને તેલંગુ દેશ he knows dated in the Vikram Era is 811 વર્તમાનકાળે આપણે માન્ય છે. છતાં, તે વાકય મિ. રિનનું or A. D. 754 (Arch. Dept I p. 68 ) ઈસવીના છે અને પિતે તેનાથી જુદે મત ધરાવે છે એમ જે તેમનું અગિયારમા સૈકાની પહેલા અને જેમાં વિક્રમ સંવત વપરાયો કહેવું થતું હોય, તે તેલંગણને દક્ષિણ હિંદમાં જ સમાવેશ હોય તે કઈ શિલાલેખ તેમની જાણમાં નથી જ. સર કરવો પડશે. કનિંગહામ પણ તેજ હદ આકે છે. તેમનું કહેવું તો એમ (૫૫) વળી વિક્રમાદિત્ય એવું નામ પાડવાની પ્રથા થાય છે કે (આ. ડી. પુ. ૨ પૃ. ૨૬૬) ઈ. સ. ૮૨૬ ની મુસલમાન રાજ્ય હિંદમાં સ્થાપિત થયા પછી–ખાસ કરીને પૂર્વે વિક્રમ સંવત વપરાતા જ નથી. છતાં તે કથનની ? ઉત્તરહિંદમાં નાબુદ થઈ ગઈ લાગે છે (સરખા વિક્રમાદિત્ય વિરૂદ્ધ જઈને તેજ પુસ્તકમાં પાછું પતે જણાવે છે કે શકારિના ચારિત્રમાંની હકીકત.) (આ. ડી. પુ. ૨, પૃ. ૬૮) વિક્રમ સંવતમાં લખેલ વહે. (૫૬) આકીઓલોજીકલ રીપોર્ટ બીજે પૃ. ૬૮માં જ. લામાં વહેલો શિલાલેખ જે પોતે જાણતા હોય તો તે રિ. એ. સ. પુ૨ પૃ. ૨૭૧ને હવાલો આપીને હું. વિ. સં. ૮૧૧=ઈ. સ. ૭૫૪નો છે. ભાલ દાજીએ જણાવ્યું છે કે, He knows of no insc. (૫૭) આ. ડી. પુ. ૨. ૫, ૨૬૬ (ઉપર ટી. નં. ૫૯ ription duted in the Samvant, before the Hi adi (qazd soll.) eleventh century of the Christian Era, General (૫૮) ભા. પ્રા. . પુ. ૨. પૃ. ૩૮૬ : ઈ. એ. પુ. Cunningham goes nearly so far. He says the ૧૯. પૃ. ૩૫ (ધોલપુરના મહાસેન ચહુઆણના સમયને), gamvat of Vikramaditya was not used so (૫૯) ઈ. એ. ૫, ૧૯, ૫. ૩૫, Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિછેદ ]. * સ્થાપક હેવા વિશે ત્રીજે પરમાર વિશ. ઉપરાંત કને જને એક પ્રતિહાર ઉત્તર હિંદના છ અને દક્ષિણ હિંદના ત્રણ, એમ મળી વશ અને બીજો પરિહારવંશ અને સૌરાષ્ટ્રને વલ્લભી નવ રાજવંશમાંથી, ઉત્તરના વલ્લભી અને દક્ષિણના વંશ. આ સિવાય કોઈ હિંદી રાજાઓ, ઉપરના એક આંધ્ર ૧૦ તથા રાષ્ટ્રકૂટવંશમાંથી કઈ વિક્રમાદિત્ય હજાર વર્ષના ગાળામાં ઉત્તર હિંદની કઈ ભૂમિ ઉપર નામધારી રાજા થયો નથી એટલે તે ત્રણ બાદ કરતાં સત્તાધીશ બન્યા નથી: યારે દક્ષિણ ભારતમાં. બાકીના છમાંથી કેટલા વિક્રમાદિત્ય થયા છે તેની જ આધવેશ. ચાલુકયવંશ અને રાષ્ટ્રકટવંશ; તે નામના નોંધ લેવી રહે છે. તે તપાસતાં નીચે પ્રમાણે હકીકત ત્રણવંશજ રાજ્યાધિકારે આવી ગયા છે. આ પ્રમાણેને સાંપડે છે. સાલ વર્ષ (અ) ગર્દભીલ (૧) વિક્રમાદિત્ય : વિક્રમસિંહ ઈ. સ. પૂર્વે ૫૭ થી ઈ. સ. ૩ = ૬૦ (બ) ગુપ્તવંશ (૨) ચંદ્રગુપ્ત પહેલે વિક્રમાદિત્ય પહેલે ઈ. સ. ૭૧૯ થી ઈ. સ. ૩૩૦ = ૧૧ (૩) ચંદ્રગુપ્ત બીજે ઃ વિક્રમાદિત્ય બીજે ઈ. સ. ૩૭૫ થી ,, ૪૧૪ (૪) કુમારગુપ્ત : વિક્રમાદિત્ય ત્રીજે ઈ. સ. ૪૮૦ થી ,, ૪૯૫ = ૧૫ (ક) પરમારવંશ (૫) યશોધર્મનઃ ૧૧ વિક્રમાદિત્યઃ શિલાદિત્ય. ઈ. સ. ૫૧૫ થી ૫૫૦ | ૩૫ થી વિકલ્પ છે ૫૪૦ થી ૫૯૦ ઈ ૫૦ (૬) દેવશક્તિ (વિક્રમાદિત્ય નામ સંભવિત છે) ઈ. સ. ૭૨૦ થી ૭૮૦ = ૬૦ (૩) ચૌલુક્યવંશ. (૭) વિક્રમાદિત્ય પહેલો શક ૬૫૫-૬૮૧ = ઈ. સ. ૭૩૩–૭૫૯ = ૨૬ - (૮) વિક્રમાદિત્ય બીજ ૬૩ , ૬૮૧ ,, ૫૯ થી આ પ્રમાણે ચાર વંશમાં આઠ વિક્રમાદિત્ય થયા છે. વળી કેટલાક ગ્રંથકારનું ૪ એમ પણ માનવું થયું છે કે વિક્રમાદિત્યને કોઈ કોઈ ઠેકાણે રાજા ભોજ તરીકે હિંદુઓએ ગણી કાઢયો છે. એટલે તેવા ભોજદેવ કેટલા થયા છે તેની પણ આપણે તપાસ કરવી જ રહે છે. તેવી વ્યક્તિઓ કર્નલ ટોડના મંતવ્ય પ્રમાણે બે વંશમાં મળીને ત્રણ થઈ છે. ૬૫તેમ મારી તપાસમાં પણ ત્રણનીજ સંખ્યા થયેલ નીકળે છે. અલબત્ત (૬૦) પાછળથી માલમ પડયું છે કે આંધ્રુવંશના ૩૬ (૧૪) જુઓ ઉપરમાં દલીલ નં. ૩ તથા એશિ. રીસ. શાઓમાં ન. ૨૦ વાળા રાજા હાલનું નામ પણ વિક્રમ- પુ. ૯. પૃ. ૧૭: જ. . એ. સે. પુ. ૧૨ પૃ. ૨૭૫માં દિત્ય હતું (જુઓ ઉપરમાં ટી. નં. ૨૦) પણ તેને શકારિ લખેલ છે કે Bhoja is the name of Persians કહી શકાય તેમ નથી (જુઓ ઉપરમાં નં. ૬ વાળી દલીલ) given to Vikramaditya's son and often conએટલે અત્ર તે નામની ગણના કરેલ નથી; છતાં આપણું found the acts of the one with those of the વિષચની છણાવટ કરવામાં કેઇ દેષ રહી જ નથી other; Farishtah Danes translation vol. I p. 13. એટલા માટે અત્ર તે જણાવી લીધું છે. =ઈરાની લોકો વિક્રમાદિત્યના પુત્રને ભેજ નામથી સંબોધે (૬૧) જીઓ ગોડવહો પુસ્તકની પ્રસ્તાવના પૃ. ૨૧૯. છે અને વારંવાર એકના જીવન બનાવને બીજાની સાથે (૬૨) જ. બ. છે. ર. એ. સે. પુ. ૮ પૃ. ૧૭. ભેળવી દે છે-ફરિસ્તાહ ડેન્સી, ભાષાંતર પુ. ૧ પૃ. ૧૩) - (૬૩) જીઓ ઉપરમાં દલીલ નં. ૩: એશિ. રીસ. પુ. (૬૫) તે ત્રણને સમય કર્નલ ટોડ આ પ્રમાણે છે ૯ પૃ. ૧૭૭. છે. (૧) ૬૩૬ (૨) ૭૨૧ અને (૩) ૧૯૧ આ પ્રમાણેની Page #123 -------------------------------------------------------------------------- ________________ શકારિ વિક્રમાદિત્ય [ અષ્ટમ ખંડ તેમાં એટલી વિશિષ્ટતા છે કે, તે ત્રણમાંના બે ભોજદેવ તે એક જ સમયે વિદ્યમાન હતા. તે સર્વેને સમય નીચે પ્રમાણે છે. (ઇ) પરમારવંશ (અવંતિપતિ) (૯) વૃદ્ધ ભોજદેવ-વૈદિકમત પ્રમાણે કવિ બાણ અને ઈ. સ. ૫૫ની આસપાસમાં મયુરવાળા-અને જૈન મત પ્રમાણે ભક્તામર રાજ્યકાળ આશરે ૬૦ વર્ષ સ્ત્રોત્રના કર્તા માનતુંગરિવાળા. (૧૦) ભોજદેવઃ આદિવરાહ: ઉપમિતિ ભવપ્રપચાના ઈ. સ. ૮૭૦ થી ૯૧૫ = ૪૫ કર્તા સિદ્ધર્ષિવાળા, વિ. સં. ૯૬૦. વર્ષ આશરે ૧) ભેજદેવઃ શિલાદિત્ય : પ્રતાપશીલ; મુંજરાજા ઈ. સ. ૯૯૬ થી ૧૦૫૫=૫૯ ઉ પૃથ્વીવલભને ભત્રિજે, તથા વાદિવેતાલ, શાંતિસૂરિને પ્રબોધિત, (ઈ) પરિહારવંશ—કને જપતિ (૧૨) ભેજદેવ—તે ઉપરના નં. ૧૦ ને સમકાલીન તથા જે રાજા આમ્રદેવ (બપ્પભટ્ટ સૂરિવાળા)નો નં. ૧૦ નો સમય પૌત્ર થતા હતા તે ઉપર પ્રમાણે આઠ વિક્રમાદિત્ય અને ચાર વાળા વિક્રમાદિત્યના અમલમાંજ ઠરાવી શકાય, નહીં ભોજદેવ થયા છે. તે દરેકની સાથે તેમનાં ઉપ- કે નં. વાળા ભેજદેવના સમયે. મતલબ એ થઈ નામે-બિરૂ–પણ ટાંકી બતાવ્યાં છે. તે ઉપ- કે, ત્રણ અથવા ચારની સંખ્યામાં જે ભેજવ થયા રથી જોઈ શકાશે કે જે ચાર ભેજદેવ થયા હોવાનું ગણો તે સર્વે ને વિક્રમસંવત્સરના સ્થાપક તરીકેની છે તેમાંથી નં. ૧૦-૧૧ અને ૧૨ માં તો કોઈનું ગણત્રી કરવામાંથી આપણે તે બાતલજ રાખવા રહે છે. નામજ વિક્રમાદિત્ય નથી. એટલે તે બાદ કરતા રહ્યા હવે વિક્રમાદિત્યનો પ્રશ્ન વિચારીએ-કે તેમની બાકી નં. ૯ વાગે હજુ સંભવી શકે ખરે. વળી જે આઠની સંખ્યામાંથી કઈ વ્યક્તિ શકારિનું બિરૂદ વિક્રમાદિત્યનાં નામ તપાસીશું તે, નિં. ૫ વાળો જે ધારણ કરવા યોગ્ય છે? આ માટેની તપાસ આપણે છે તેનું રાજ્ય ઇ. સ. ૫૫૦માં ખતમ થાય છે અને બે ત્રણ નિયમોના આધારે કરી શકીએ તેમ છે. ન. ૯ વાળા ભેજદેવનું શરૂ થાય છે (આ સાલે સાધારણ રીતે એક એવો નિયમ હોય છે કે કોઈપણ મેં અટકળે ગોઠવી છે. કદાચ પાંચ દશ વર્ષ એકની નૃપતિ પોતાના વંશનો સંવત્સર ચાલતો હોય તે તેને બાબતમાં આગળ મૂકવા પડે તે બીજાની બાબતમાં તે ત્યાગ કરીને, બીજા કોઇએ સ્થાપિત કરેલ સંવત્સર પ્રમાણે સુધારે કરવું પડે તેટલું ગનીમત લેખવું. બાકી હોય તે વાપરવાની ઈચ્છા પોતે કરે નહીં. બીજી બાજુ ને. ૫ વાળા વિક્રમાદિત્યની પછી તુરતજ ન. ૯ વાળા એટલું તે ઈતિહાસ પ્રસિદ્ધ બીના છે કે, ગુપ્ત સંવત જદેવ અવંતિપતિ બન્યો છે તેટલું તે ચોક્કસ જ નામનો સંવત્સર ગુપ્તવંશી રાજાઓએ ચલાવ્યો હતો. સમજવું). હવે જો શકારિ વિક્રમાદિત્યે લડેલ કારૂના એટલું જ નહીં પણ તેને સારી રીતે વપરાશમાં પણ યુદ્ધની સાલ ઈ. સ. ૫૩૪ ઠરાવાય તે તે નં. ૫ લીધે છે. જયારે આ પ્રમાણે વસ્તુસ્થિતિ હોય અથવા સાલ આપી છે. પણ તે કયે સંવત્સર છે એમ લખ્યું આવશે (જીએ કર્નલ ટંડનું રાજસ્થાન.). નથી. સંભવિત છે કે વિક્રમ સંવત હશે જેથી કરીને તે (૬૬) ખરી રીતે તેની સાલ ઈ. સ. ૫૩ ત્રણેની સાલ અનુક્રમે ઈ. સ. ૫૭૫, ૬૬૫ અને ૧૦૩૫ સંભવ છે. હોવા Page #124 -------------------------------------------------------------------------- ________________ ૮૧ પ્રથમ પરિચછેદ ] વિશે વિચારણું છે, ત્યારે તે નં. ૨, ૩ અને ૪ વાળા વિક્રમ- પરદેશી પ્રજા સાથે યુદ્ધમાં ઉતરવું પડયું હતું. તેમાં દિત્ય, શું પોતાના વંશનો ગુપ્ત સંવત્સર મૂકી દઈને (૧) એક મુદ્દો-એ કે નં. ૫ વાળાને દૂણુ પ્રજા વિક્રમ સંવત્સર ગ્રહણ કરે ખરા ? હરગીજ નહીં. સાથે બાખડવું પડયું હતું (જુએ ઉપરની દલીલ તેમજ ઉપરમાં નં. ૧ ની દલાલે આપણે સાબિત . ૮ અને ૯). જ્યારે નં. ૧ વાળાને શક પ્રજા કરી ગયા છીએ કે નં. ૨ અને ૩ વાળા વિક્રમાદિત્ય સાથે ખાંડાના ખેલ ખેલવા પડયા હતા. એટલે નં. ૫ તે શિકારી પણ કહેવાયા નથી, એટલે જે દલીલ આ વાળાને હજુ દૂણારિ આપણે કહી શકીએ પણ ગુપ્તવંશી વિક્રમાદિત્યોને લાગુ પડે છે તે જ દલીલ નં ૧ ને શકારિ કહી શકાય. (૨) બીજો મુદ્દોનં. ૭ અને ૮ વાળા ચાલુક્યવંશી વિક્રમાદિત્યને પણ ઇતિહાસકારોએ જ્યાં જ્યાં શકારિનું નામ જોયું છે લાગુ પડે છે; કારણ કે તેમને સંવત શક સંવત્સર હતું. ત્યાં ત્યાં નં. ૧ વાળાની સાથે સ્વયં જોડી દીધું છે. એટલે તેઓ પણ તેનો ત્યાગ કરીને વિક્રમ સંવત્સર જ્યારે નં. ૫ વાળા સાથે તે અમુક કારણસર જ વાપરવાનું મુનાસિબ ધારે નહીં. આ પ્રમાણે નં. ૨, ૩, (વિક્રમ સંવત કેમ ચાલતું બંધ થઈ ગયો અને પાછા ૪, ૭ અને ૮ ને બાદ કરતાં, માત્ર નં. ૧, ૫ અને કેમ શરૂ થયો તેને મેળ ઉતારવાના હેતુથી જ ) તે ૬ વાળા ત્રણ વિક્રમાદિત્યનો જ વિચાર કરવો રહ્યો. નામ જોડવાને પ્રેરાયા છે. (૩) ત્રીજો મુદ્દો-શક આ ત્રણે અવંતિપતિઓ છે જ. તેમ કારૂરનું પ્રજાનો ઇતિહાસ તપાસતાં તેની ઉત્પત્તિના અને સ્થળ પણ માળવા પ્રાંત–અવંતિના પ્રદેશની હદમાં જ વિનાશને સમય સાથે વિચારતાં નં. ૧ ને જ આવેલ છે. એટલે પ્રદેશની ગણનાથી પણ, તે ત્રણેને શકારિનું બિરૂદ સર્વથા લાગુ પડી શકે તેમ છે. એટલે લાગુ પડે તેમ છે. પણ સમયની ગણત્રીએ તેમ થતું આ દૃષ્ટિએ જોતાં શકારિ તરીકે તે નં. ૧ વાળાને જ. નથી. હવે જે કારૂનું યુદ્ધ ઈ. સ. પૂ. પછમાં લેખાવી શકાય તેમ છે. જ્યારે નં. ૫ વાળાને દૂણારિ ઠરાવા તે નં. ૧ વાળાને તે લાગુ પાડી શકે તેમ છે તરીકે જ ગણુ રહે છે. ૧૮. અને ઈ. સ. ૫૩૩ની આસપાસ ઠરાવો તે નં. ૫ને હવે તેમના યુદ્ધના સ્થાન પર વિચાર કરીએ. લાગુ પડી શકે. બાકી નં. ૬નો સમય તે ઈ. સ. અમરકેષકાર જેવો સુપ્રસિદ્ધ વિદ્વાન જ્યારે આપણને ૫૩૩થી બહુ દૂર ચાલ્યો જાય છે. એટલે એક પછી એક એમ જણાવે છે કે, શકારિ વિક્રમાદિત્યને કારૂર મુકામે વિક્રમાદિત્ય અને ભોજદેવ, એમ પ્રત્યેકના સંજોગોને શક પ્રજા સાથે વિગ્રહમાં ઉતરવું પડયું હતું. ત્યારે વિચાર કરતાં, અને તે પ્રમાણે એક પછી એકનું આપણે તે મને માન્ય રાખ્યા વિના કે થતો ટાળણ કર્યે જતાં, આપણે બીજા સર્વેનો બહિષ્કાર નથી. અને નં. ૫ વાળા દૂણરિના સંગ્રામ સ્થળ કરી નાખ્યો છે. હવે માત્ર નં. ૧ અને નં. ૫ વાળા માટે અન્ય સ્થાનકનું નિર્માણ કરવું પડશે. અત્ર મિ. એમ કેવળ બે જ વ્યક્તિની તપાસ લેવી રહે છે. ફરગ્યુસનના શબ્દો આપણને માર્ગદર્શક થઈ પડે તેમ આમાં સ્થળને વિચાર કરતાં કેને કારૂર મુકામે લાગે છે. તેમણે લખ્યું છે કે&, Battles of યુદ્ધ ખેલવું પડયું હતું તે ભલે વિવાદગ્રસ્ત પ્રશ્ન Karur and Mansheri freed India from રાખીએ, છતાં એટલું તે ચોક્કસ છે જ કે, તે બન્નેને the Sakas and Huns, who had long (૬૭) રાણીશ્રી બળશ્રીનો નાસિકનો શિલાલેખ જુઓ. | (૬૮) આ વિષય પરત્વેની કેટલીક ચર્ચા માલવસંવતને તેમાં શક પ્રજને નાશ કર્યાનું લખ્યું છે. વળી તેને સમય લાગુ પડે તેવી છે. એટલે અત્ર કરવી ઉચીત ન લાગવાથી મોડામાં મેડે ઈ. સ. ની પહેલી સદી ગણાય છે. છોડી દેવી પડે છે. ઈચ્છક જનેને આગળ ઉપર તેનું વૃત્તાંત મતલબ કે તે સમય બાદ શકપ્રજાનું નામનિશાન રહેવા લખ્યું છે તે વાંચી જવા ભલામણ છે.. પામ્યું નથી. (૬૯) જ. જે. એ. સ. પુ. ૨૧ પૃ. ૨૮૪ ૧૧ Page #125 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસકારોને [ અષ્ટમ ખંડ held her in utter subjection; that (અ) શકારિ વિક્રમાદિત્યનું યુદ્ધ શક પ્રજા સાથે these two battles were fought between ઈ. સ. ૧ ૫૭માં અને કારૂર મુકામે થયું હતું; તે A. D. 524-544; or I feel inclined to વિક્રમાદિત્ય પિતે ગર્દભીલવશી હતો તેમ જ અવંતિfancy that they may be only different પતિ બન્યા હતા. names of the same battle. At all (બ) હારિ વિક્રમાદિત્યનું યુદ્ધ દૃણુ પ્રજા સાથે events they almost certainly represent ઈ. સ. ૫૭૧ આસપાસમાં અને મશેરી મુકામે થયું tracts of the same campaign; which હતું; તે પોતે પરમારવંશી રાજપૂત હતા અને freed India in that age from the માલવપતિ બન્યો હતો. Yavanas; and that it was to com- વિક્રમ સંવત વિશે જે લખવાનું હતું તે અહીં memorate the glories of these struggles પૂરું થાય છે જ્યારે તે સંવતની અંદર અટવાઈ that the Vikramaditya Samvat was જઈને ગુંચ ઉભા કરતા માલવ afterwards instituted=શક અને હૃણ પ્રજાએ જેનઈતિહાસકારોને સંવત અને શક સંવતને લગતી હિંદને લાંબા વખતથી તદન ગુલામી દશામાં રાખી નડેલી મુશ્કેલીઓ હકીકત, તદ્દન છૂટી પાડી. મૂક્યો હતો. તેમાંથી કારૂર અને શેરીની આવતા પરિચ્છેદે જુદી જ લડાઈથી તેને મુક્તિ મળી હતી. આ લડાઈઓ ઇ. સ આપવાની છે. એટલે ખરી રીતે તે અત્રે જણાવવાનું ૫૨૪-૫૪૪ વચ્ચે થઈ લાગે છે. અથવા એમ કાંઈ રહેતું નથી એમ કહેવાય. છતાંયે આ પરિચ્છેદ માનવાને મારું મન લલચાય છે કે તે એક જ લડાઇના પૂરો કરીએ તે પહેલાં જે કેટલીક મુશ્કેલીઓ લેખકે બન્ને જુદાં જુદાં નામ પણ હોય; ગમે તેમ છે, પણ વિક્રમ સંવતને અંગે નડી છે તેનો તો ખ્યાલ આપવાનું તે બન્ને ખરેખર એક જ યુદ્ધના માર્ગો તો બતાવે જરૂરી લાગે છે જ, તે અત્રે જણાવી દઈએ. છે જ; જે યુદ્ધને અંગે તે કાળે યવનોથી હિંદ મતિને વિક્રમ સંવતની સ્થાપના થઈ તે પૂર્વે તેમ જ તે પામ્યું; અને આ યુદ્ધના વિજયની યાદસ્મરણની બાદ પણ તે તે કાળે પ્રચલિત ત્રણે સંપ્રદાયના એંધાણીમાં પાછળથી વિક્રમ સંવતની સ્થાપના લેખકે તે હતા જ, છતાં મુશ્કેલી તે માત્ર એક જ કરવામાં આવી છે.” આ અભિપ્રાયમાં કેટલાક સંપ્રદાયના લેખકને ઉદ્દભવી દેખાય છે. કારણ કે વિવાદાત્મક પ્રશ્નો ઉપસ્થિત થાય છે ખરા, પણ તે બીજા બે સંપ્રદાયના લેખકેને પોતપોતાના સમયે સાથે આપણે નિસ્બત નથી. માત્ર એટલું જ જણાવવું ઈતિહાસ સામગ્રીની ગુંથણી કરવામાં હું પાગી થઇ અત્ર આવશ્યક છે કે આ દૂણારિ વિક્રમાદિત્યનું યુદ્ધ પડે તેવા કાળ દર્શાવતા સંવત્સરો હતા જ, એટલે મશેરી મુકામે થયાનું જે ગણી લેવાય તો ખોટું નથી. તેમને જ્યારે કાંઈ પણ વર્ણન કરવાનો અથવા તેને આ પ્રમાણે આખાયે ગુંચવાડાભર્યા પ્રશ્નનો સમય ટાંકવાનો મુદ્દો ઉભું થતું, ત્યારે તેઓ તે નીકાલ આવી ગયો ગણાશે. એટલે કેઃ તેને આશ્રય લઈ લેતા; પણ જૈન ધર્મવાળાની સ્થિતિ ટ , (૭૦) આ મંશેરી જે હાલનું મંદિર ઠરે તે કેટલાક કાર મુકામે અને હારિનું યુદ્ધ માં દસેર અથવા મશેરી વિદ્વાને કારને જે મંદસેર કરાવે છે તે ખોટું ગણાશે. મુકામે થયું હતું. બાકી કારૂની લડાઈ શકારિ વિક્રમાદિત્યે લડી કાઢી છે, તે (૭૧) કે. હિ. ઈં. ૫. ૧૫૫:-Initial point of this અમરકેષકારના શબ્દ જોતાં ઠીક લાગે છે. (મારે અભિપ્રાય era ought to be B. C. 57 or 56 instead of શું છે તે માટે પુ. ૫ જુઓ. ત્યાં જણાવ્યું છે કે આ B. C. 56. (Book of Indian Eras by Cunningકારૂનું સ્થાન માળવા અને દક્ષિણહિંદની વચ્ચે નર્મદાના bam pre. viii)=ઈ. સ. પૂ. પ૦ને બદલે આ સંવતની દક્ષિણ પ્રદેશમાં કયાંક હશે એમ માનવાનું કારણ છે) આદિ ઇ. સ. પૂ. પ૬ અથવા ૫૭ ગણુ જોઈએ. હાલ તુરત તે આપણે એમ જ કરાવીશું કે શારિનું યુદ્ધ (કનિંગહામ કૃત બુક ઓફ ઈન્ડીયન ઈરાઝની પ્રસ્તાવના પૃ.૮). Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિછેદ ] નડેલી મુશ્કેલીઓ ૮૩ ન્યારી હતી. જો કે વિક્રમ સંવતની આદિ થઈ તે અગ્નિકૂલીય ક્ષત્રીયોની સાથે અથડામણમાં આવી પૂર્વે તેઓ મહાવીર સંવતનો ઉપયોગ હજુ કરતા હતા. પડયા. તેમાં આ રાજપૂતને વિજય વરવાથી તેમણે પરંતુ જ્યારે આ સંવત ગતિમાં આવ્યો અને તે રાજસૂત્રો હાથમાં લઈ પિતાને સંવત સ્થા. રાજા પણ જેનધર્માનુયાયી જ હતો ત્યારે તે ધર્મના વળી તેમને વહીવટ દેઢ બે સદીઓ ચાલ્યો લેખકની મુંઝવણમાં એર વૃદ્ધિ થવા પામી હતી; ને મુરલીમ ધર્મના અનુયાયીઓમાંને આરબે, કેમકે તેમણે પોતાના ધર્મના પ્રણેતાનો એટલે મહા- ગીજનીઓ, ગોરીઓ, ઈ. ઈ. રમાવી ચડયા. આ વીરનો સંવત વાપરો કે પોતાના રાજાનો-એટલે પ્રમાણે સાત આઠ સદીના ગાળામાં ઉત્તરોત્તર વિક્રમને-સંવત વાપરે તે પસંદ કરી લેવાનું હતું. પાંચ છ સત્તાઓને વહીવટી હાથે બદલે થઈ જવા વળી વિક્રમના ગર્દભીલવંશ સત્તા ઉપર હતું ત્યાં પામ્યા. તેમાંની દરેક સત્તાને પોતાને સંવત્સર સુધી તે તે સંવત વાપર્યે જાય તો પણ ચાલ્યું જતું. ચલાવવાનો મેહ હતો. એટલે પરિણામ એ આવ્યું કે પરંતુ લગભગ દોઢ વર્ષ તે ચાલ્યા પછી અવંતિમાં રાજદ્વારી સ્થિતિના પલટાથી જેમ પ્રજાને અમુક ચણવંશી રાજઅમલ તપવા માંડયો હતો તેમ અવંતિ- સમયે અમુક પ્રકારે હેરાનગતિમાં ઉતરવું પડતું હતું ની ઉત્તરના હિંદી પ્રાંતોમાં કુશનવંશની સત્તા છે અને અવદશા ભેગવવી પડતી હતી તેમ સાહિત્ય કયારની ચાલુ હતી જ. વળી આ બંને વંશના રાજાઓએ ક્ષેત્રની વિટંબણાઓમાં પણ તેજ પ્રકારની સ્થિતિ પિતાને સંવત ચલાવ્યો હોવાના દાખલા પણ મજાદ ઉપસ્થિતિ થતી ચાલુ રહી હતી. આવાં કારણને લીધે છે. તે બાદ આ રાજવંશીઓની સત્તાની એટ થતાં રાજકારણને ક્ષેત્રે જેમ વિક્રમ સંવતની ઉપયોગ કરાતી ગમ વિશે દેખાવ દીધો હતો અને તે વંશના નૃપતિઓએ ધણીએ સદી સુધી બંધ પડયા હતા, તેમ સાહિત્ય વળી પિતાને જ સંવત ચાલુ કરીને મુશ્કેલીની હાર- ક્ષેત્રે પણ તે સંવતનો વપરાશ બંધ પડી ગયા હતા. માળામાં એક મણકે ઉમેર્યો હતો. કાળાંતરે તેમનું એટલે જે કાળે જે સ્થાને જે ગ્રંથ લખવામાં રાજ્ય પણ ખતમ થતાં, દણ પ્રજા અવંતિમાં ઉતરી આવતે, તેમાં તે સમયે તે સ્થાન ઉપર પ્રવર્તતા પડી. તેઓ પણ પોતાના અડધી સદીના કારભાર સંવતને ઉપગ કરતા રહ્યા હતા. એટલું જ નહિ પછી હિંદીઓમાંથી નવસર્જન પામી રાજપૂત બનેલા પણ એ સંવતનું નામ કદાચ લખવામાં આવતું તે વળી (૨) હવે સમજશે કે વિક્રમ સંવતની આદિ થયા નામને અતિ પ્રખ્યાતી પામેલ સાહિત્ય ગ્રંથ છે; જેને પછી તેને વપરાશ જે કેટલીએ સદી સુધી બંધ પડી ગયાનું અંગ્રેજીમાં અનુવાદ અનેક વિદ્વાનોએ કર્યો છે. આ જૈનાચાર્ય વિધાને જણાવતા રહ્યા છે તેનું કારણ કયાં છપાઈ રહ્યું છે. પણ વાભી રાયે વસતા હતા. એટલે તેમણે પિતાની (૭૩) આ કથનનાં બે ચાર દષ્ટાતા આપીશું એટલે સ્થિતિ વિદ્યમાનતા માટે વાપરેલ ૫૮૫ના આંકને જો કે વિદ્વાનોએ બરાબર સમજાશે. વિક્રમ સંવત માની લીધું છે પરંતુ તેમને ખરે સમય ૫૮૫ (૧) દેવદ્રીગણિ નામના જૈન આચાર્યના સમયે વલભી. ૩૫=૯૬૦ વિક્રમ સંવત છે. પુરમાં ગ્રંથ આલેખન વિપુલ પ્રમાણમાં કરાયું છે. તેને (૩) જૈનાચાર્ય શિલાંકરસૂરિ, દાક્ષિચચિહ્નસૂરિ, જીનસમય લહીઆઓએ ૫૧૦ લખે છે. વિદ્વાનોએ તેને વિક્રમ ભદ્રમણિ ક્ષમાશ્રમણ ઈત્યાદિ ઘણું પૂર્વાચાર્યોના સમયમાં સંવત માની લીધું છે જ્યારે ખરી રીતે, વલ્લભીરાઓ જે ઉપર પ્રમાણે જ માન્યતા પથરાયેલી છે. આ આખાય વિષય ગુમ સવત વાપરી રહ્યા હતા તે ગુપ્ત સંવતની જ પાની અનેક દલીલેપૂર્વક ભાવનગરથી પ્રસિદ્ધ થતા જૈનધર્મ પ્રકાશ સાલ તેમની હતી. એટલે કે ૫૧૦+૩૭પ=વિક્રમ સંવત ૮૮૫ નામના માસિકમાં નીચેના અંકમાં આપીને મેં સાબિત ને તે સમય કહી શકાય. • કરવા પ્રયત્ન કર્યો છે તેની વિગત માટે જુઓ: - (૨) ઉપર પ્રમાણેને બીજો દષ્ટાંત શ્રીહરિભદ્રસૂરિન છે. સં. ૧૯૮૩ પુ. ૪૩ અંક ૬ પૃ. ૧૯૬ થી ૨૦૪ તેમણે ૧૪૪૪ ગ્રંથો રચ્યા કહેવાય છે જેમાં સમાદિત્ય કથા n = = ૪૩ બ હ બ ૨૨૯ , ૨૩૬ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ઇતિહાસકારોને [ અષ્ટમ ખંડ ઘણી વેળા એમને એમ તેને અધ્યાહાર રાખી સમજી કે રાજાભોજ ઈ. ઈ. ૭૫ ની ઉપમા આપતા જ. આ લેવામાં પણ આવતું. અથવા તે સંવતનો અર્થ પ્રથા હિન્દ ઉપર મુસલમાની રાજ્યકકુમતની અસર સમજાવતા જે ‘શક' શબ્દ છે તેજ માત્ર તેના થઈ ત્યાં સુધી વિશેષ પ્રમાણમાં હતી. અને આપણે આંકની પૂર્વે મૂકાતે. એટલે અધ્યાહાર માત્રથી જે જાણીએ છીએ કે ઉત્તર હિન્દ કરતાં, દક્ષિણ હિન્દ ગુચવાડે ઉભો થવાની ભીતિ હતી તેમાં વળી વિશેષ ઉપર મુસલમાની રાજ્ય સત્તા બહુ મોડેથી દાખલ વૃદ્ધિ થવાની તક ઉભી થઈ. કેમકે “ શક' શબ્દથી થઈ છે. એટલે ત્યાંના હિન્દુ રાજાઓમાં ‘વિક્રમાદિત્ય ઉત્તર હિંદની પ્રજાના મનમાં તે માત્ર ‘ સંવત્સરશબ્દ બિરૂદરૂપે-ઉપમાના રૂપમાં તેમજ ખરા-વિશેષ એવો જ અર્થછ કરાતે હતા; જ્યારે દક્ષિણ હિંદની નામે પણ બહુ મોડા સમય સુધી ચાલુ રહ્યો છે.” પ્રજામાં શક નામનો એક સ્વતંત્ર સંવત્સર જ ચાલુ આવા ને આવા કિસમના ઉપર વર્ણવાયેલા અનેક થયેલ હતો. એટલે હવે સમજી શકાશે કે ઉત્તર પ્રકારના સંગોમાં ત્રણે સંપ્રદાયના, તેમાં મુખ્યપણે હિન્દમાં અને દક્ષિણ હિન્દમાં “શક'નો અર્થ તદન જૈન સાહિત્યકારો તથા લેખકોને-દરેકે દરેક પ્રદેશમાં– જુદી જ રીતથી કરવામાં આવતો હતો. ભાતભાતની મુશ્કેલીઓ સંવત્સરના નિર્દેશમાં નડયા તેમાં વળી જ્યારે રાજાના નામની સાથે આંક કરી છે. મતલબ કે, વિષય એટલે બધે અટપટ થઈ જોડવામાં આવતો ત્યારે તે તેથી પણ વિશેષ મુશ્કેલી પડે છે કે, તે માટે એક સ્થાપિત નિયમે સર્વની અનુભવવી પડતી હતી. કારણ કે મનુષ્ય સ્વભાવની બાબતમાં કામ લઈ શકાય તેમ નથી. એક ખાસિયત છે કે કોઈને પિતાનું જરાપણ ઢીલું આટઆટલી મુશ્કેલીઓ પોતાના માર્ગમાં પડેલી કે લાર્સ અથવા પણ સોળ આના બેલાય તે ગમતું હોવા છતાંયે તેમણે તે પોતાની બુદ્ધિ પ્રમાણે જ નથી. જેથી કોઇ ગ્રંથકાર પતે, જે રાજ્યની સાહિત્ય સેવા કરવામાં કચાસ પ્રજા હેય કે જે રાજાને આશ્રિત હોય અથવા કોઈ છતાં ઓળખી આવવા દીધી નથી; એટલે હવે પણ પ્રકારે કર્યું હોય તે ભૂપતિનું વર્ણન કરતાં, કાઢવાની રીત આપણી ફરજ રહે છે કે તે હમેશાં તેની પ્રશસ્તિમાં ચેડા ઘણુ પ્રમાણમાં ગુંચમાંથી કાંઈક માર્ગ કાઢો. અતિશયોક્તિ ગાયા જ કરે તે સ્વભાવિક છે; એટલે ઉકેલ માટેની સર્વ સામાન્ય ચાવી શોધી કાઢવી તે તે ગ્રંથકાર પિતાના ઉપકારક પુરૂષને વિક્રમાદિત્ય મુશ્કેલ છે જ, છતાં મનુષ્ય યત્ન કરીને રસ્તો સૂઝે તે , ૧૯૮૪ ,, ૪૩, ૯, ૩૧૭ , ૩૨૩ તેમણે પિતાના દાદાગુરૂ તરીકે શિલાકરસૂરિને જણાવીને તેની , , , ૪૩, ૧૦, ૩૪૬ ) ૩૪૯ રચના “શક ૭૯૦' માં જણાવી છે; તેને વિદ્વાનોએ શક તેવી જ રીતે માલવપતિ રાજા મુંજ અને તેના ભત્રીજા સંવત ૭૯૦ લેખી વિક્રમ સંવત ૭૯૦+૧૩૫૯૨૫ જણાવ્યો ભાજદેવના રાજગુરૂ શ્રીધનેશ્વરસૂરિએ શત્રુ "મહાભ્ય રચીને છે. પણ તેને શક સંવતને બદલે, શક એટલે સંવત, તેવા ૪૭૭ આંક મૂકે છે. જેને વિક્રમ સંવત માની લીધે ભાવાર્થમાં લેખવાને છે; તેની ચર્ચા પણ ઉપરના પુ. ૪૩ના છે; પણ તે આંક માલવ સંવતને હાઈ વિ. સં. ૧૦૬૬ અંકમાં કરી બતાવી છે. આશરે આવે છે. તે વિષયની ચર્ચા માટે ઉપર પ્રમાણે (૫) આનાં દ્રષ્ટાંતે માટે ઉપર ચર્ચાઈ ગયેલ “વિક્રમાદિત્ય સંવત ૧૯૮૪ના જૈનધર્મ પ્રકાશમાં પુ. ૪૩ ફાલ્ગણ અંક ૧૨ તથા “ભાજદેવ’ ક્યારે ને કેટલા થયા છે તેનું વૃત્તાંત જુઓ ૫. ૪૨૦થી ૪૨૪ મેં લખેલ નિબંધ જુઓ. આવા તે એટલે ખાત્રી થશે. અનેક દાખલાઓ આપી શકાય તેમ છે. (૧) ઉત્તર હિંદમાં બહુ તે ઈ. સ. ની ૮ કે ૯ સદી (૭૪) ઉપરની ટી. નં. ૭૩માં દષ્ટાંત ૩ માં શિલાંકરસૂરિ સુધી આવાં નામે વપરાતાં નજરે પડશેજ્યારે દક્ષિણ હિંદમાં અને દાક્ષિણ્યચિહ્નસૂરિના નામે જણાવ્યાં છે. તેમાંના ચૌલુક્યવંશીઓમાં તે તેથી પણ મેડે સુધી તે બિરૂદ દક્ષિણચચિહ્નસૂરિએ કુવલયમાળા નામને ગ્રંથ એ છે, વપરાતું દેખાશે. Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ] નડેલી મુશ્કેલીઓ પ્રથમ દેરી કાઢ; જનતા પાસે રજુ કરે અને ત્રણ ધર્મમાંથી માત્ર જેનધર્મો સાહિત્યકારોને તેમાં સુધારા વધારાની ઈચ્છા ધરાવવી તે વિશ્વ અને રાજાઓને જેમ સંવતના આલેખનમાં મુશ્કેલીઓ નિયમ કહેવાય. તે કાનૂનને અનુસરીને જણાવું છું - વેઠવી પડી છે, તેમ ખુદ શકારિ (અ) એકદમ પહેલાં (૧) સ્થાનને નિર્દેશ વિક્રમ સંવતની વિક્રમ સંવત્સર માટેની આ - થયો છે કે નહીં તે શોધી કાઢવું. તેનો પત્તો લાગ્યો વિટંબણુએ દિને નિર્ણય કરવામાં પણ તેમને તે ત્યાં (૨) કયા કયા વંશના રાજપુરૂષોને અમલ અનિશ્ચિતતાઓનો સામનો કરવો થઈ જવા પામ્યો છે તેની શોધ કરવી (૩) અને પડયો છે. જેથી ઉપરના પારિગ્રાફમાં જેમ જેમ તે રાજવંશનો સ્થાપિત કોઈ સ્વતંત્ર સંવત્સર પ્રજાનાં દષ્ટાંતે રજુ કરવાં પડયાં છે, તેમ આ પારિગ્રાફ. હતું કે કેમ અથવા તો તેઓ જે કઈ સાર્વભૌમ પણ તેમનાં જ ઉદાહરણો પાછાં નોંધવાં પડશે. સત્તાને તાબે હોય તો તે સર્વોપરી સત્તાવાળા- શકારિ વિક્રમાદિત્ય ગર્દભીલવંશી હતું તે તો નો કેાઈ સંવત્સર હતો કે કેમ?આ પ્રમાણે આપણે ઉપરના પૃષ્ઠમાં સાબિત કરી ગયા છીએ. ત્રણે મુદ્દા સંપૂર્ણપણે અથવા જેટલા એાછાંવધતા વળી ગઈભીલવંશના આદિપુરુષ તરીકે ખરી રીતે જણાય છે તે પ્રમાણમાં–કાકડાને ઉકેલ આવી શકારિ વિક્રમાદિત્યના પિતા રાજા ગંધર્વસેનને જ ગયો સમજવો. ગણ જોઈએ. જ્યારે કેટલાકનું માનવું એમ છે કે (બ) સંવત્સર આલેખવાની અનેક રીતિઓ ભલે ગંધર્વસેનથી તે વંશની સ્થાપના થઈ કહેવાય જોવામાં આવે છે. આ વિષય બહુ જ લાંબો છે અને ખરી. છતાં તેણે રાજગાદીને ત્યાગ કરી દીધો છે તે ઉપર ખાસ અભ્યાસીઓના વિચારે બહાર પડે તેવી અને વચ્ચે સાત વરસનો રાજઅમલ શક પ્રજાનો અગત્યતા પણ છે. એટલે તેટલી સૂચના જ કરીને આવી ગયો છે. જ્યારે શકપ્રજાએ રાજલગામ હાથ આગળ કલમ લંબાવતાં જણાવવાનું કે, તેવી પ્રથાઓ ધરી ત્યારે રાજા ગંધર્વસેનને કે તેના વારસદારોને સ્વપ્ન અનેક મારા જોવામાં આવી છે. તેમાંની થેડીને પણ ખ્યાલ નહોતો કે, પોતે પાછી ગાદીએ આવશે ઉલેખ માત્ર અત્ર કરીશ. જ્યાં જ્યાં બન્યું ત્યાં ત્યાં કે કેમ? અને આવશે તો ક્યારે? માટે વાસ્તવિક રીતે ચાર વસ્ત લેખકે જણાવતા રહ્યા છે. સાલ, ઋતુ, માસ જ્યારથી શકારિએ અવંતિની ગાદીએ બિરાજમાન અને તિથિ. તેમાં કોઈએ પક્ષ અને દિવસનો વળી વધારો થઈને રાજ્યવહિવટ ચલાવવા માંડયો, ત્યારથી જ તે કર્યો છે, તે વળી કોઈએ પ્રથમની ચારમાંથી કઈક વંશની સ્થાપના થઈ ગણવી જોઈએ; કેમકે તે સમયસંખ્યા ઓછી પણ કરી છે. પરંતુ એકંદર ચારથી થી જ પ્રજામાં નવા યુગનો પ્રારંભ ઉદયમાં આવ્યો વધુની વિગત જણાવી નથી; ત્યારે કેટલાકે પૂર્ણિમાંત કહી શકાય. તેમજ તે પછી જ તે વંશની સત્તા કે અમાસાંત માસની પદ્ધતિએ માસનું દર્શન કરાવ- અખંડિત રીતે ચાલુ રહી છે. એટલે કે આ મત વાન ચોગ્ય ધાર્યું છે. ગમે તે પ્રકારે રજુઆત થઈ ધરાવનારના મંતવ્ય પ્રમાણે મ. સ. ૪૭૦=ઈ. સ. પૂ. હોય, તે પણ એકજ રીતે કામ લઈ શકાય તેમ છે; પછથી તે સંવતની આદિ ગણાય. જ્યારે પ્રથમના મત કે જ્યાં જ્યાં આવા દાખલા બન્યા હોય ત્યાં ત્યાં, ધરાવનારાઓ તેને સમય મ. સ. ૪૫8=. સ. પૂ. એવાજ દાખલા અન્ય સ્થાને જણાયા હોય એ પિતાના ૭૪થી ગણવા માંગે છે. તેમની દલીલ એ છે કે, ભલે નાનથી શોધી કાઢવા અને ત્યાં જે સંવત્સર નક્કી. સંવત સ્થાયી કરવા માટેન મેક્કો. શકારિના રાજ્ય થયો હોય તે પાછો અહી ઘટાવી જે. ઉદભવ્યો છે. પણ જેમ અન્યકાળ-દા. ત. ચ9ણ આ બે રિયા કામ લેવાથી મોટા ભાગે વંશના સંવત વખતે, આભીરપતિએના વખતે, ગુપ્ત સર્વ સંવત્સરના કોનો નિકાલ આવી જવા સંવત ઈ. ઈ. ના વખતે, પ્રસંગ બન્યો હોય અન્ય વકી છે. કાળે, છતાં સંવત્સરની સ્થાપના તે તેને મૂળ પુરુષ Page #129 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ સંવતની ' જ્યારથી ગાદીપતિ બન્યા હાય, ત્યારથી જ તે સંવતને। પ્રારંભ થયે। ગણાય છે, તે પ્રમાણે વિક્રમ સવતની આદિ પણ ગણવી જોઈએ. આ પ્રમાણે બે મત થયા. તે ઉપરાંત વળી એક એ અન્ય મત પણ છે. તેમાંના એકનું મંતવ્ય એમ છે કે, ગર્દભીલ વંશી રાજાઓના અમલ ભલે ત્રુટક થઈ ગયા છે, પણ પાછે ચાલુ થઈ ગયેલ હેાવાથી, તેની આદિ તે તે વંશના મૂળ પુરુષના રાજ્યારંભથી ગણીશું. વળી વચ્ચે ચારેક વર્ષ૭૭ સુધી, જે રાજ્યઅમલથી તેએ અલગ પડી ગયા છે, તેને હિસાબ પણ મજરે લેવા જોઈએ; જેથી તેના સમયમાં, ઉપરના એ મતની વચ્ચેનું જેમ અંતર ૭૪–૫૭=૧૭ નું રહે છે, તેમ ચાર વર્ષ પડતરના ખાદ કરી ૧૩ વર્ષનું રાખવું તે પણ બહેતર છે. જ્યારે ચાથા મત એમ જણાવે છે કે, ચાર વર્ષને ખદલે સાત વર્ષનું શકરાજ્ય ૮ છે. માટે એ વચ્ચેનું અંતર ૧૭ તે ખલે સાત બાદ કરતાં દશ વર્ષી રહે છે તેથી તેટલું અંતર રાખવું જોઈએ. પરંતુ આ મત વૈદિક મનવાળાના હાઈ અને તેમને પેાતાને વિક્રમ સંવતના વપરાશ કરવાના ન હેાવાથી તેની ઉપેક્ષા કરાઈ છે. એટલે બાકી ત્રણ મત રહ્યા અને તે સર્વે જૈન મતાનુયાયીના જ ગણુવા રહે છે. હવે તેનાં દૃષ્ટાંત આપીશું એટલે તેને ક્ષિતાર્થ સમજાશે. [ અષ્ટમ બર્ડ આચાર્ય થઈ ગયા છે. તેમના માટે એમ કહેવાય છે કે તેઓએ સૈારાષ્ટ્રના વલ્લભીપુર નગરથી પુસ્તકા મેટી સંખ્યામાં લખાવીને અનેક શહેરના પુસ્તક ભંડારમાં માકલાવી દીધાં હતાં અને તે પ્રમાણે પુસ્તકા અથવા તેમની સાંપ્રદાયિક ભાષામાં કહીએ તેા શ્રુતજ્ઞાન સાચવી રાખવાનું મહત્ પુણ્ય ઉપાર્જન કર્યું હતું. તેમનેા સમય ૫૧૦ના નોંધાયા છે. પણ આ આંકની પાસે તે ક્યા સંવતનેા છે તે દર્શાવવા કોઈ અક્ષર જોડેલ ન હાવાથી અને મનુષ્ય સ્વભાવની ખાસિયત પ્રમાણે પેાતાના ધર્મની વિશેષપણે પ્રભાવિકતા બતાવવા માટે, પાછળના કાળના લહુિઆઓએ તેને મહાવીર સંવત માની લીધા; જેથી તેને આંક જે ખરી રીતે ૫૧૦ ગુસ સંવતને હતા (કેમકે વલ્લભીપુરમાં તે સમયે ગુપ્ત સંવત્સરનું જ ચલણ હતું) તેને વિક્રમ સંવત્સરમાં ફેરવી નાંખીએ તે। ૫૧૦+૩૭૫=૮૮૫ લખવા જોઇએ. તેને બદલે વીર સંવત માનવાથી, જે મત વિક્રમના સંવતની આદિથી—વિક્રમના રાજ્યાભિષેકથી—ગણે છે તેમણે ૪૭૦+૫૧૦=૯૮૦ના આંક મૂકયે; પણ જેએ રાજા ગંધર્વસેનના સમયથી તેની આદિ ગણુવાના મતવાળા છે તેમણે ૧૭ વર્ષે ઉમેરીને ૯૮૦+૧૭=૯૯૭ મૂકયા; અને ત્રીજા મતવાળાએ (૧૩નું અંતર ગણવાવાળાએ ૯૯૩ મૂકયા). એટલે કે દેવઢ્ઢીગણિ ક્ષમાશ્રમણુના પુસ્તકોદ્ધારના સમય માટે વિક્રમ સંવત ૯૮૯, ૯૯૩ અને ૯૯૭ એમ ત્રણ આંક મૂકાયા. આ ઉપરથી સાધુ-સમજાશે કે ત્રણે પક્ષો વિક્રમ સંવતની અપેક્ષાએ સાચા છે, છતાંયે તપેાતાના દૃષ્ટિબિંદુથી કામ લીધું હાવાથી એકબીજાથી ભિન્ન દેખાય છે; જેવી રીતે વૈદિક મતાનુયાયી પુરાણકારેએ પોતાના દૃષ્ટિબિંદુથી અનેક ઐતિહાસિક ઘટનાઓનું નિરૂપણ કર્યું છે અને જે અનેક રીતે ભિન્ન પડી જતું હાવા છતાં વાસ્તવમાં તા તે સર્વે ખરૂં જ હાવાનું આપણે અનેક વખત P જૈન સંપ્રદાયમાં એ મેાટા વિભાગ છે: એકનું નામ શ્વેતાંબર અને બીજાનું નામ દિગંબર. પ્રથમ શ્વેતાંબર માન્યતાની તપાસ લઇએ. તેમના એમાં જેમ અત્યારે વિદ્વતાના પ્રમાણમાં વાચક, ગણુિ, ઉપાધ્યાય, મહાપાધ્યાય અને સૂરિ–આચાર્ય ત્યાદી બિરૂદ–પદવીએ છે તેમ, એક સમયે તદુપરાંત. મહત્તર, ક્ષમાશ્રમણ આદિ પદવીઓ પણ હતી. આપણે જે સમયની અહીં વાત કરવા માગીએ છીએ તે સમયે દેવįણુ ક્ષમાશ્રમણ નામના એક મહાન્ (૭૭) આ મતમાં પિષ્ટિકાર કલિકાળ સજ્ઞ હેમચંદ્રાથા` લાગે છે; કેમકે તેમણે શકપ્રજાનું રાજ્ય ચાર વર્ષનું ગણાવ્યું છે (જીએ પુ. ૧. પૃ. ૨૦૨ નેટ ન. ૩૭ જેમાં અવતિપતિની નામાવલીની ત્રણ કડીએ આપી છે). આ (૭૮) આ મત વાયુપુરાણકારના છે. (જુએ ઉપરમાં પૃ. ૨ ટી. ન. ૬) (૭૯) આ માટે ઉપરની ટી. ન', ૭૩ પેટા ન', ૧ જુએ. (૮૦) ઉપરમાં જીએ Page #130 -------------------------------------------------------------------------- ________________ - - - - પ્રથમ પરિછેદ 1. વિટંબણાઓ અદ્યાપિયત જણાવી ગયા છીએ. આનાં દષ્ટાંત બન્નેમાં ૯૮૦, ૯૯૩ અને ૯૯૮ના આંક મળતા આવે વિપુલપણામાં તે શૃંગવંશની હકીકત જ નજરે પડે છે. બંને પ્રસંગે શ્રતજ્ઞાન સંબંધે જ છે અને બને પ્રાચીન છે; કેમકે તે વંશ વૈદિક ધર્મને અનુયાયી હતા; જેથી સમયના છે તથા અતિ પ્રભાવવંતા અને મહત્વપૂર્ણ તેમનાં શાસ્ત્રગ્રંથોમાં–પુરાણમાં–તે રીતીથી કામ લેવાયું પ્રસંગો છે; એટલે કેટલાક વિદ્વાનોએ તે બન્નેને છે. આ પ્રમાણે એક દૃષ્ટાંત થયો. વધારે સ્પષ્ટીકરણ એકજ પ્રસંગ તરીકે માની લીધા છે. જ્યારે વાસ્તવિક માટે વળી એક દૃષ્ટાંત આપીએ. પણે જે તે પ્રથમ સમય ૫૧૦ ગુ. સં =વિ. સં. જેમ ઉપર દર્શાવેલ બનાવ, પુસ્તક-શ્રુત જ્ઞાનના ૮૮પ છે ત્યારે બીજાને સમય૫ વિ. સં. ૯૮૯ને ઉદ્ધારનો છે તેમ અત્રે ટાંકવા ધારેલ બીજો પ્રસંગ છે; એટલે કે બન્ને પ્રસંગે વચ્ચે ૯૫ વર્ષનું અંતર પણ શ્રતજ્ઞાનના વાચન પરત્વેને છે. અને તે પણ છે. આ પ્રમાણે વિક્રમ સંવત્સરના આંકો પર સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર જ બનવા પામ્યો છે. તેમનામાં મતમતાંતર ધરાવતા અન્ય પ્રસંગો અનેક નોંધી કલ્પસૂત્ર નામનો અતિ પવિત્ર મનાતે એક ગ્રંથ છે. શકાય, પણ આલેખન વિસ્તારના ભયથી અત્ર વિક્રમ સંવત ૯૮૦ની સાલ સુધી તેનું વાચન, માત્ર અટકી જઈશું. સાધુ વર્ગ જ કરી શકતા હતા. પણ તે સાલમાં હવે દિગંબર સંપ્રદાયને એકાદ દષ્ટાંત આપીએ. સૌરાષ્ટ્રના આણંદપુર-વહેંમાનપુરના રાજા ધ્રુવસેનને તે પણ ઉપરના કપસૂત્રના વાચનની હકીકત અંગેનો જ પુત્ર મરણ પામ્યો હતો અને તે સ્વધર્મીનુયાયી હોવાથી છે. અને તેને મર્મ પણ ઉપરના નિવેદન પ્રમાણે સમતેના શેકનિવારણ સારું તે સમયના જૈનાચાર્ય ઉપરના જવો રહે છે. પણ તે સંબંધી જે ખુલાસે તેઓ કરે કલ્પસૂત્રનું વાચન સભાસપક્ષ ૧૩ કર્યું હતું. આ બનાવ છે તે જુદા પ્રકારના હોઈ છે જ તે અત્રે જણાવીશ. વિક્રમ સંવત ૯૮૦માં બન્યો છે જ; પણ એક મતે તેમનામાં મળે ચાર સંધ હોવાનું મનાયું છે તેમાંના એકનું ૯૮૦ કહેવાય ત્યારે બીજા મતે તેને ૯૯૩ અને ૯૯૮ નામ સરસ્વતી સંધ છે. તે સંધના આચાર્યોની એક પણ કહેવાય જ, અને આ ત્રણે આંક ઉપર ટકેલા પટ્ટાવળી છે તેને સરસ્વતી સંધની પટ્ટાવળી કહેવાય છે. તે દેવઢીગણિક્ષમાશ્રમણના દૃષ્ટાંતની પેઠે સત્ય જ છે. સંબંધી વિવેચન કરતાં એમ જણાવ્યું છે કે વિક્રમ પરંતુ આ બન્ને બનાવ વચ્ચેનું–શ્રુત જ્ઞાનના પ્રચારનું રાજા ૧૮ વર્ષનો થયો, ત્યારે તેમને રાજ્યાભિષેક થયો અને કલ્પસૂત્ર સભા સમક્ષ વંચાયાનું-એક કાકાલીય હત૮૭. એટલે તેનો સંવત તેના જન્મ દિવસથી જે સાદશપણું ઉભું થયેલું બતાવવાની જરૂર દેખાય છે: ગણવામાં આવે તે આ અઢાર વર્ષને ફેર નીકળી જાય. (૮૧) આનાં દષ્ટ વિપુલપણામાં તે શુંગવ શની કહેવાય ? તે સમયે સૌરાષ્ટ્ર ઉપર કે ગુજરાત ઉપર કેની હકીકતે જ નજરે પડે છે; કેમકે તે વંશ વૈદિક ધર્મને આણ ચાલ હતી ? તે સર્વ હકીક્ત શિલાલેખના આધારથી મેં અનુયાયી હતે; જેથી તેમના શાસ્ત્રગ્રંથ-પુરાણમાં તે પુરવાર કરી બતાવી છે તે માટે જુઓ જૈન ધર્મપ્રકાશ રીતથી કામ લેવાયું છે. નામના માસિકમાં પુ. ૪૫ અંક ૫ પૃ. ૧૬૧-૧૭૪ સુધી (૮૨) આ ૯૮૦ના આંકને કેટલાકો વીર સંવતને માને મારે લેખ છે. તેના ખુલાસા માટે નીચેની ટી. નં. ૮૩-૮૪ જુઓ. (૮૫) ઉપરની ટી. નં. ૮૨ જુઓ. (૮૩) જુઓ વિનયવિજયજીત કલ્પસૂત્રની સુખધિકા- (૮૬) જુઓ મુનિ કલ્યાણવિજયજીએ લખેલી જૈિન વૃત્તિનું ભાષાંતર પૃ. ૭ કદાચ તેમાં ૯૦૦ (વિક્રમ સંવત) લખે કાળ ગણના', મુદ્રિત ૧૯૭૬, પૃ. ૧૫૬ (આ આખે નિબંધ હાય પણ લહિઆઓએ વી. ૯૦૦ (વીરાત એટલે વીરને કાશીની નાગરી પ્રચારિણી સભાની પત્રિકા પુ. ૧૦ ભાગ સ વત) લખી વાન્યો હોય. ૪માં પ્રસિદ્ધ થઈ ગયો છે). (૮૪) આ આખાયે બનાવ ક્યારે બન્યો હતો? આ ધ્રુવસેન (૮૭) તેને રાજ્યાભિષેક ૧૮ વર્ષે નહિ પણ ૨૪-૨૫ રાજા કાણ? તેનું નગર આણંદપુર-વર્ધમાનપુર કયાં આવ્યું વર્ષની ઉમરે થયો છે (જુઓ ઉપરમાં પૃ. ૨૮ ). Page #131 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ સંવત વિશે [ અષ્ટમ ખંડ પરંતુ વાસ્તવિક રીતે આ ૧૭ કે ૧૮ વર્ષને ફેર આપણે તે વિષય છોડીને આગળ વધવાનું જ રહે છે. કેમ થવા પામ્યો છે તેનો ખુલાસો ઉપરમાં ક્યારનો છતાં ઉપરમાં ઉડતો ઈશારો કરી જવાય છે કે અપાઈ ગયો છે. તે ઉપરથી વાચકગણ સમજી શકશે વિક્રમ સંવત્સરની સાથે બીજા બે સંવત્સરે-માલવ કે તેઓ જે ખુલાસે રજૂ કરે છે તે વાસ્તવિક છે કે અને શક સંવત્સર અટવાઈ ગએલ છે જેથી તે કેમ? આ પ્રમાણે વિમ સંવત્સરની સમયગણન સર્વની સ્થિતિ સ્પષ્ટ કરવાને આ બે સંવત્સરની વિષે ઉદભવતી મુશ્કેલીઓની વિચારણું સમાપ્ત થાય આપણી વિચારણા પણ કરી લેવાની આવશ્યકતા છે; તેમજ આ પુસ્તકની મર્યાદામાં આવતા ચાર રહે છે. તે માટે આવતે આખો પરિચ્છેદ જ સંવત્સરોની હકીકત પણ સંપૂર્ણ થઈ જાય છે, એટલે ફાજલ પાડીશું. Page #132 -------------------------------------------------------------------------- ________________ ' જેમ ** # # * દ્વિતીય પરિચ્છેદ સમય-કાળ ગણના (ચાલુ) ટૂંક સાર–માલવ સંવતની ઉત્પત્તિ તથા વિક્રમ સંવત અને માલવ સંવતની સાબિત કરી આપેલી ભિન્નતા, અને તેથી તેમનું સિદ્ધ થયેલું ભિન્નત્વ—વિક્રમ સંવત એક વાર ચાલુ થયા પછી જે બંધ પડી ગયો હતે તેનાં કારણની લીધેલ તપાસ–માલવ સંવતને વિકાસ અને અંતે વિક્રમ સંવતમાં થતું તેનું લીનપણું–છૂણપ્રજાવિશે કાંઈક નવીન માહિતી– શક સંવત–શક શબ્દના બતાવેલ છ અર્થો, તથા તે ઉપરથી ઉભી થતી મુશ્કેલીને આપેલો ખ્યાલ–શક સંવતના સ્થાપક વિશેની કરેલી ચર્ચા–ઉત્તર અને દક્ષિણ હિંદમાંના શક સંવતની સ્થાપના તથા તેના સ્થાપક બાબતને, શિલાલેખ, સિક્કા તેમ જ સાહિત્યાધારે કરેલ નિર્ણય અને તેથી તરી આવતી તે બન્નેની ભિન્નતા–શક સંવતની અન્ય વિશિષ્ટતાઓ સર્વે સંવત્સરોના વિવિધ અંગોની કેડારૂપે કરેલી નેધ–વિધવિધ સંવત્સરેની ઉત્તમતા વિશેની કરેલી ચર્ચા–ધ રખાતા ત્રણ સંતોની સેકસ ગણના કરવા માટે સૂચવેલ સમય, તથા તે સર્વેની અંદર અંદર ફેરબદલી કરવાની બતાવેલી ચાવી–વિક્રમ અને ઈસુના સંવત વિશેને એક ભ્રમ અને તેનું કરેલું નિવારણ ૧૨ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૯૦ [ અષ્ટમ ખંડ (અ) માલવ સંવત આ પરિચ્છેદમાં વર્ણવવાના સ’વત્સરાને આપણા પુસ્તક માટે નિર્મિત કરાયલી સમયમર્યાદા સાથે ખીલકુલ સંબંધ નથી, છતાં કેવા આશયથી તે હાચ ધરવા આવશ્યક લાગ્યું છે તે મેં ઉપર જણાવી દીધું છે, એટલે અત્ર તે વિશે કાંઈ ખેલવાનું રહેતું નથી. મારૂં એમ ધારવું થાય છે કે, ઈતિહાસકારે એ વિક્રમસંવત્સરના સમયનેા નિર્ણય કરવામાં સમયા નુસાર પ્રમાણિક પ્રયત્ના કરીને તથા અનેક તત્ત્વાનું શેાધન કરીને જે અભિપ્રાયા પ્રગટ ઈ. સ. ૧૩૧વ. સ. ૧૯૮ની આસપાસમાં કૂણ પ્રજાનેા સંહાર કરી, હિન્દી પ્રજાને તેમના ત્રાસમાંથી મુક્ત કરી, તે બનાવની યાદગીરીમાં વિક્રમ સંવત્સરને મળતા એવા માલવસંવતની સ્થાપના કરી હતી તે અયુકત ગણાશે નહિ, કેમકે જેમ નં. ૧ તે વિક્રમાદિત્ય અવંતિપતિ હતા તેમ નં. ૫ વાળા પણ માલવપતિ જ હુતા, અને પ્રાચીન સમયના અવંતિ દેશ તેજ અર્વાચીન માલવાને પ્રાંત છે, એટલે વાસ્તવમાં તે તે બન્ને એક જ પ્રદેશના અધિકારી હતા એમ થયું. પણ પ્રથમવાળા પેાતાને ‘ ક્ષત્રિય ’ જ કહેવરાવે છે. જ્યારે ખીજો પેાતાને ‘ પરમારવંશી રાજપૂત’ કહેવરાવે છે. પ્રથમવાળાને હિન્દુ શાસ્ત્રકારે એ ઊત્પત્તિ કર્યાં છે તેમાં પણ કાંઈક સત્ય તા હાવું જ જોઇએ. તે કાંઇ પાતાના કાળ ખેાટી બાબતમાં લમણાફેડ‘અવંતિપતિ’જ કહ્યો છે જ્યારે ખીજાતે ‘માલવપતિ’૨ તે કરીને વ્યતીત કરે તેવા નહાતા જ. એટલે કે ગત પરિચ્છેદમાં ટાંકેલી દલીલોની વિચારણામાં આ મુંઝવતા પ્રશ્નમાં સર્વે વિદ્વાનેાએ નં. ૧ અને નં. ૫ વાળા વિક્રમાદિત્યને સબંધ હાવાનું માન્યું છે. બાબત આપણે કાંઇક વિશેષ ઉડાણમાં ઉતરીને જોવા જરૂર છે. ત્યાં આપણે જણાવ્યું છે કે નં. ૧ વાળા શકાર વિક્રમાદિત્ય છે અને નં. ૫ વાળા દૃણુારિ વિક્રમાદિત્ય છે. હૅવે આ દૃાર વિક્રમાદિત્યના સબંધમાં આપણે એમ નિર્ણય કરીએ કે, તેણે જ માલવ સંવતનાં (૧) ભા. પ્રા. રાજ. પુ. ૨. પૃ. ૩૮૬ અને આગળ. મિ. સ્મિથ તથા ભાંડારકરના મત પ્રમાણે માલવ સંવત બદલીને વિક્રમ સંવત ચલાવનાર ગુપ્તવંશી સમ્રાટ ચંદ્રગુપ્ત હતા, જેણે વિક્રમાદિત્ય નામ ધારણ કર્યું છે. એટલે તે એમ મતલબ થઈ કે માલવ સ ંવત પ્રથમથી ચાલ્યે! આવતા હતા પણ ચંદ્રગુપ્તે તેનુ નામ વિક્રમ સંવત પાડયું હતું. આ એક ખાટી કલ્પનાજ છે; કેમકે પ્રથમ તે માલવ સ ંવતની સ્થાપના જ ચંદ્રગુપ્તના સમયબાદ કેટલાયે કાળે થઇ છે. વળી ગુપ્તવંશી રાજાઓએ તે। ગુપ્ત નામના સદંવત્સર ચલાવ્યો છે તે અન્ય સવત્સરના આધાર શા માટે હ્યું? (૨) એમ પણ કદાચ ખન્યું હેાય કે, જેમ ક્ષત્રિય શબ્દમાંથી રાજપૂત શબ્દની ઉત્પત્તિ થઇ, તેમ આ સમયથી જ, મારવાડ, મેવાડ અને માળવા શબ્દની વપરાશના પ્રારંભ થયા ાય; એટલે કે આ બધા શબ્દો એક ખીન્તને આશ્રયીને અત્યારથી જ કહ્યો છે. વળી આપણે ઇતિહાસ ઉપરથી જાણીએ છીએ કે રાજપૂતાના જે ચાર માટા વિભાગા - અથવા શાખાઓ છે ( પરમાર, ચૌઢાણુ, ચાલુકય અથવા સોલંકી અને પ્રતિહાર અથવા પરિદ્વાર ) તેને સમય પણ આની લગભગનેાજ છે. એટલે તાતૢ એમ નીકળે છે કે, આ સમયની પૂર્વે ક્ષત્રિયા સર્વે પેાતાને એક જ નામથી ઓળખાવતા હતા. પણ દૂષ્ણુ પ્રજાની સાથેના આ યુદ્ધ પછી તેમની શાખાઓ ઉત્પન્ન થઈ છે. અને જુદી જુદી વપરાવા માંડયા હેાય. (વળી નીચેની ટીકા ન્તુએ). (૩) આ ચાર શાખા માટે કાંઈક વિશેષ જાણવા સારૂ પુ.૩. પૃ.૬પ૧ તથા આ પુસ્તકમાં ખડ નવમાંના અ ંતે જુએ. (૪) ચૌલુકય અને સેલંકી ખન્ને એક જ નથી લાગતા; કારણકે ચૌલુકયા હમેશાં શક સંવતને ઉપયોગ કરે છે જ્યારે સાલકીએ તે નથી વાપરતા. વળી તે ખેંના અક્ષરલેખન કે નામેાચ્ચાર સાથે પણ સૌમ્ય દેખાતું નથી. કદાચ સાલકી રાજપૂતા તે ચૌલુક્યની એકાદ પેટા શાખા જેવી હોય તેા સ ંભવે ખરૂં, નહીં તે ખીજી અનેક રીતે ભિન્નતા તરી આવે છે. (જીએ પુ. ૩ પૃ. ૩૯૧ની હકીકત તથા ટીપ્પા ). (૫) પુ. ૩ પૃ. ૩૯૦થી આગળ. તે ઠેકાણે મે' ઈ. સ. ૫૭૩ના સમય જણાવ્યો છે. પણ તપાસ કરતાં તે ૫૩૧ને વધારે સરંભવિત ગણાય તેમ છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ] શાખાવાળા જુદા જુદા પ્રદેશમાં વિખરાયા-ફંટાયા છે. તેમજ દરેકે પોતપાતાનું રાજ્ય સ્થાપ્યું છે. જેથી તે સમયથી “ક્ષત્રિય” શબ્દને પડતા મૂકી “રાજપૂત” (રાજકર્તાના પુત્રા) એવું. સÖમાન્ય નામ કબૂલ કરી તેમણે વ્યવહાર ચલાવવા માંડયા છે એમ કહી શકાશે. આ રાજપૂતાની એક મુખ્ય શાખા, જે પરમારવંશી કહેવાતી હતી તેમણે માળવામાં રાજ્ય કરવા માંડયું હાવાથી તેઓને માલવપતિ ’ તેના વિકાસ તરીકે પ્રજાએ એળખાવા માંડયા અને ક્ષતિ હતા તથા પૂર્વકાળે શકપ્રજાના ત્રાસ માંથી અવંતિની વસતીને મુક્તિ અપાવનારનું નામ જે વિક્રમાદિત્ય હતું. તે ઉપરથી તેને જેમ ‘શકારિ વિક્રમાદિત્ય'નું બિરૂદ અર્પણ કર્યું હતું, તેમ આ સમયે ક્રૂષ્ણુ પ્રજાના ઉપદ્રવમાંથી મૂક્તિ અપાવનાર આ પરમારવંશી યશેાધર્મનને ‘દ્વારિ વિક્રમાદિત્ય 'નું બિરૂદ તેમણે લગાડવા માડયું–અરે કહો કે જોડી દીધું. વળી શકારિ વિક્રમાદિત્યના નામ ઉપરથી જેમ વિક્રમ સૈવત્સરની સ્થાપના કરવામાં આવી હતી તેમ આ માલવપતિના નામ ઉપરથી માલવસંવતની યેાજના ઘડી કાઢવામાં આવી. મતલબ કે લગભગ સે। વરસ ઉત્પત્તિ, વિકાસ, ઈઃ (૬) ઉપરની ટીકા ન. ૨ જુએ. (૭) આ બધી હકીકતના વન માટે ગ બીલવશનું વર્ણન જુએ. (૮) આ ઉપરથી સમન્તય છે કે, ચૌલુકય રાજપૂતને જે અગ્નિકૂતિય રાજપૂતાની ચાર શાખામાંના એક તરીકે ગણાર્થે જવાય છે તે ખરાબર નહીં હેાચ (જુએ પુ. ૩, પૃ. ૩૯૦ અને આગળ) વળી જીએ નીચેની ટી. નં. ૯. (૯) આ શબ્દથી સિદ્ધ થાય છે કે ત્યાં શક સવત્સર કચારને વપરારામાં હતેા જ; અને કદાચ એમ પણ માની શકાય કે ચૌલુકય રાજપૂતા પણ ત્યાં કયારના સ્થાયી થઈ ચૂક્યા હોય. ૧ પૂર્વે જેમ ધડમૂળથી ઉથલ પાથલ કરનારા યુગ પ્રવર્તી રહ્યો હતેા તેમ અત્યારે પણ તેનુંજ પુનરાવર્તન થઈ રહ્યું હતું. હિંદુપ્રજામાં કહે। કે, ભારતવર્ષમાં કહેા, પશુ ઉજ્જૈની નગરીની–અવંતિ દેશની રાજધાનીની–પવિત્રતા તેમજ મહત્ત્વતાનું સ્થાન કાંઇક અનેરૂં જ ગણાય છે. એટલે આ સર્વે રાજપૂતાએ માલવસંવતના પ્રચાર કરવાનું ઝીલી રાખ્યું હતું. આ રાજપૂતાની ચાર શાખામાંની ત્રણ શાખા ઉત્તર હિંદમાં રહી તેમણે માલવસંવતને સત્કાર્યે રાખ્યા હતા;જ્યારે દક્ષિણ ભારતમાં ચેાથી શાખા જે ચાલુકય ગઇ તેણે તે પ્રદેશમાં વપરાતા ‘ શકસંવત ' તે ગ્રહણ કર્યે રાખ્યા હતા. શકારિ વિક્રમાદિત્યના વિક્રમ સંવત્સરની સ્થાપના જોકે અતિમાંજ થઈ છે અને અમુક વખત સુધી એટલે કે ઇ. સ. ૧૫૦ સુધી૧૦=સે। વર્ષ સુધી લગભગ ચાલ્યા પણ છે; પરંતુ તે બાદ ચઋણુવંશી ૧૧ ક્ષત્રપ અવંતિતિ થતાં,તેમણે પેાતાનેાજ શક, ગતિમાં મૂકયેા હતા જેને આપણે ‘ ઋણુસંવત '૧૨ તરીકે એળખાવીશું. તેમના વંશની સમાપ્તિ થતાં,૧૭ ઇ. સ. ૩૧૯માં અતિપતિ તરીકે ગુપ્તવંશ રાજપદે આવ્યા સ્થાપના શી રીતે થઈ છે તે હકીકત માટે આ પરિચ્છેદ આગળ ઉપર જુઓ). (૧૧) સામાન્ય રીતે સ` વિદ્વાને ચણુવંશી શકના આદિ ઇ. સ. ૭૮માં ગણે છે. જયારે મારી ગણત્રી તેનાથી જૂદીજ પડી છે; જેથી મેં અહીં ઈ. સ. ૧૫૦ અંદાજે મૂકી છે. જેની નિશ્ચિત સાલ માટે પુ. ૪માં ચણવ`શની હકીકત જુઓ. (૧૨) આ નામ મેં મારા તરફથી આપ્યું છે. કારણ કે તેનેા સમય, શકસવતથી ભિન્ન છે. (જુએ ઉપરની ટીકા ન. ૧૦ અને ૧૧) એટલે તેનાથી તે જૂદો પડે તથા આ. ળખી શકાય તે માટે તેના સ્થાપક ઉપરથી આ નામ આપવું દુરસ્ત વિચાર્યું છે. (૧૩) અવ ંતિના ઇતિહાસને સંકલિત કરનારા જુદા જીદા રાજવીઓની સક્ષિપ્ત સમાલેચના આ ખ'ડના અંતમાં આપવાની છે ત્યાં આ પ્રકરણ કાંઈક વિસ્તારતી સમર્શ્વવ્ (૧૦) જ. માં. બ્ર. ર. એ. સા. પુ. ૧૪, પૃ. ૨૨ તથા ગણપત કૃષ્ણાજીએ રચેલું શક ૧૮૦૦ નું પંચાંગ પૃ. ૨ જીએ: તેમણે ૧૩૫ વર્ષાં જણાવ્યા છે. એવી ગણત્રીથી કે આ ચક્ષણ ક્ષેત્રપાએ જ તે શકસંવત પ્રવર્તાવેલ છે અને તેમની આદિ ઈ. સ. ૭૮માં થઇ છે. (પણ રાવતનીવામાં આવશે, Page #135 -------------------------------------------------------------------------- ________________ માલવ સંવતનાં [ અષ્ટમ ખંડ હતા. તેમણે વળી પિતાને જ શક અથવા સંવત ચલાવ્યો છે. પરિણામે વિદ્ર વર્ગની મુંઝવણને વિષય બની હતા, જેને ઈતિહાસવિદોએ “ગુપ્તસંવત'ના નામથી રહ્યો છે. ઓળખાવ્યો છે.કાળે કરીને તે વંશને રાજ અમલ ખતમ એક બાજુ, ઉપર જણાવ્યા પ્રમાણે વિદ્વાનોની થતાં તેમજ તે પૂર્વે થોડાંક વર્ષે, એટલે કે ઈ.સ.ની પાંચમી મુશ્કેલી ઉભી થઈ છે-જો કે તેના મૂળ સ્થાપકને તે સદીના અંતમાં તથા છઠ્ઠી સદીના પ્રથમના ચારમાંના ભવિષ્યમાં ઉભી થનારી મુશ્કેલીને ખ્યાલ પણ શેનેજ પ્રથમ ચરણના સમયે, અવંતિના તથા આસપાસના હોય ? પરંતુ બીજી બાજુ તેમના શાસન તળે રહેલી પ્રદેશ ઉપર હૂણ પ્રજાની સત્તા જામવા પામી હતી. જનતાને એમ લાગ્યું હોય કે old is goldજે પરંતુ તેઓ બરાબર સ્થિર થઈને દીર્ધાયુ ભોગવવા જૂનું છે તે સોના સમાન છે; વળી ઉત્તર હિંદમાંની સામર્થ્યવાન થાય તે પહેલાં તે, ઉપરમાં જણાવ્યા રાજપૂતની ત્રણે શાખાના રાજવીઓને પણ કદાચ પ્રમાણે અગ્નિલિય ક્ષત્રિય-રાજપૂતેએ તેને સંહાર મનમાં એમ ઉગ્યું હોય કે, શામાટે એકલા માલવવાળી નાંખ્યો હતો. અને પરમાર જાતિય યશધર્મન૧૪ પતિનો જ સંવત ચાલે અને અમારે નહી? જેમ દૂણ રાજાએ અવંતિપતિ તરીકે રાજલગામ ગ્રહણ કરી હતી. પ્રજાને હરાવવામાં માલવપતિના પૂર્વજોએ ભાગ ઉપરાંત તેના પૂર્વજે પરદેશી પ્રજાની ધુંસરીમાંથી લીધો હતો તેમ અમારા વડવાઓએ પણ તેમાં બનતી દેશને છોડાવીને પોતાનો નામનો સંવત્સર જે ચલાવ્યો સહાય આપીને પોતાનો હિસ્સો પૂરાવ્યા હશેજતે પછી હતા, પરંતુ જેને પ્રારંભ થયા બાદ ઉપરમાં નિર્દેશ કર્યા અમારે પણ અમારો સંવત ચલાવવો જોઈએ જ. આ પ્રમાણે ભિન્નભિન્ન જાતિના રાજકર્તાઓએ, પોતપોતાના પ્રમાણે ખેંચાખેંચ થતી અટકાવવા તથા તેમના ભાગલા સંવત્સરો ચલાવેલ હોવાથી જે અત્યારે તદન લુપ્તપ્રાય પડી જઈ તેઓ સર્વે દુર્બળ કે નબળા પડી ન જાયે૧૫ બની ગયો હતો, તેને સજીવન કરવા ઈચ્છા થઈ તે હેતુથી, ત્રણે શાખાના રાજવીઓ એકઠા થયા હોય હતી. પરંતુ આ સમયથી ક્ષત્રિયોમાં વર્ગીકરણ કરવાની તે બનવા લાગ્યા છે (અને એમ અનુમાન પણ કરી જે પદ્ધતિ ઉભી થવા પામી હતી અને પિતાને ક્ષત્રિય શકાય છે કે આ પ્રમાણે બનવું કાંઈ અનુચિત નહોતુંજ) ને બદલે રાજપૂત્ર તરીકે ઓળખાવવા મંડયા હતા અને તે સર્વે મુશ્કેલીને એમ નીકાલ આ દેખાય તેને અનુલક્ષીને તેમને સ્વમાન જાળવવાની સ્કૂરણું છે કે, માલવ સંવતનું નામ પડતું મૂકવું અને મૂળ પણ સાથે સાથે થઈ આવી હતી એમ સમજાય છે. અવંતિપતિને જે વિક્રમ સંવત ચાલ્યો આવતો હતે. જેના પરિણામે તેમણે, તેમનામાંની મુખ્ય શાખાના તેને પુનરોદ્ધાર કરો. આવું મહત્ કાર્ય કેણ કરી રાજપ્રદેશ-માલવા પ્રાંત–ઉપરથી, માલવર્સવત નામે શકે? ઉત્તર એટલેજ મળી શકે છે, જે રાજવી ડાહ્યો, એક જુદો અને સ્વતંત્રજ શક પ્રવર્તાવ્યો લાગે છે. વિદ્યાપ્રેમી, પ્રજાપ્રિય, રણવીર તેમજ ધર્મવીર અને આ પ્રમાણે એકજ પ્રદેશમાંથી, તેમજ લગભગ એકજ વ્યવહારને ઓળખનાર હોય તેજ. એક કાળે ત્રણે ભાશયના સંસ્મરણ તરીકે અને એકજ નામ તથા શાખાની ગાદી ઉપર આવા ગુણે ધરાવતા રાજવીએ, ગુણ ધરાવતા રાજવીએ, પિત પિતાના સંવત ઉભા રાજ્યાસને આવે તે સુગ તો શી રીતે જ બને? કર્યા દેખાય છે. અને તેથી કરીને જ એક સંવતના આ સુમેળ સંધાવે કે તે પ્રસંગ સાંપડવાની સમય સાથે, બીજાના સંવતનું મિશ્રણ થઈ ગયેલ દેખાય સાફલ્યતા થાય તે સ્થિતિ આપણ મનુષ્યની કલ્પનામાં તે (૧૪) જેને ધર્મજ યશ પ્રાપ્તિને છે, તે રાજી: આ (૧૫) આ સ્થિતિ માલવસંવતની સ્થાપના થયા બાદ નામ ગુણનિષ્પન્ન હોય એમ જણાય છે. આ રાજાના સમય બસે અઢી વર્ષે મુસલમાનોના હુમલાઓ થવા માંડયા માટે તથા તેના વંશના રાજાઓની વંશાવળી માટે પુ. ૧, હતા તે વખતે ઉભી થવા પામી હશે એમ સંભવિત ૫, ૧૮૭ જુએ. દેખાય છે(સરખા નીચેની ટીક નં. ૧૭) . Page #136 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિછેદ ] ઉત્પત્તિ વિકાસ ઈત્યાદિ ૯૩ દુર્ધટ અને વિષમજ લાગે છે. છતાં કુદરત ઇચ્છે છે ભોજદેવ પ્રતિહારી ગ્વાલિયર પતિ૮ હતો. આ બન્ને તે ઘડીવારમાં તેવું બનાવી શકે છે એમ આપણું ભેજ દેવો એક સરખા વિદ્યાપ્રેમી, દાનેશ્વરી તથા સર્વ સર્વને વ્યવહારમાં ઘણી વખત અનુભવ મળ્યો પણ સદગુણી હતા; વળી તેમણે દેશપરદેશના વિદ્વાનોને છે. તેવાજ અણધાર્યા બે સુયોગ આ રાજપૂત કુળ- પિતાના રાજદરબારે બેલાવી, સન્માન્યા છે તથા દીપકના બાબમાં બન્યા હતા એમ સમજાય છે. એકને કેટલાકને તે હમેશને માટે આશ્રય આપી ઈતિહાસમાં સમય ૧૭ ઇ.સ.૭૫૦ તથા બીજાનો ઇ.સ.૮૭૫ની આસ- સવર્ણાક્ષરે પોતાનાં નામો અંકિત કર્યો દેખાય છે. તે પાસ નોધી શકાશે. પ્રથમનો સાગ પ્રાપ્ત થયો ત્યારે સમયે ચૌહાણશી કયે રાજપુત્ર-કુળદીપક અજમેરના રાજવીઓ પરાક્રમી અને સદગુણીજ હતા. પણ તેમના ગાદીપતિ હતા ? તે હું જાણતા નથી. પણ ક૯પી શકાય જીવન ચરિત્ર વિશે તદન અંધકારજ પ્રસરેલ હેવાથી છે કે તે પણ શાણાજ રાજવી હશે અને કદાચ તેમના વિશે એક શબ્દ ઉચ્ચારવા જેટલું પણ અધિકાર ઉપરના બે જેવો તે વિદ્યાપ્રેમી ન હોય કે જમાનાની આપણને રહેતા નથી. પણ દ્વિતીય પ્રસંગે અવંતિની પ્રગતિનો ઈચ્છક કાંઈક ઓછે અંશે હોય, તોપણ ગાદીએ ભાજદેવ પરમાર ઉર્ફે શિલાદિત્ય ઉર્ફે પ્રતાપશીલ પિતાના બે મેટા પિત્રાઈઓ જે બાબતમાં સહમત હતા; અને લગભગ તેજ સમયે તેવો જ નામધારી થઈ ગયા, ત્યાં પિતાને વિરોધ કે વાંધે નિરર્થક (૧૬) આ કથનની ખાત્રી (પુ. ૧, પૃ. ૧૮૭ના ટીપ- ઈ. એ. ના તેજ ૧૯ માં પુસ્તકમાં પૃ. ૩૫ ઉપર એમ ણમાં આપેલી વંશાવળી અને તેમને સમસમયી બનાવીને પણ નેધ દેખાય છે કે કાઠિયાવાડના એક લેખમાં વિ. સં. જે રીતે છપાવવામાં આવી છે તે ઉપરથી સમજાશે, કે જે સમયે ૭૯૪=ઈ. સ. ૭૩૮ની સાલ દેખાય છે. ( ઉપરમાં પૃ. ૭૮ પરમારવંશી (૫) મે દેવશક્તિ અતિપતિ હતો તે જ સમયે, ટી. નં. ૫૫ જુએ). પરીહારવંશી યશોવર્મન ગ્વાલિયરપતિ હતા. તેમજ જે (૧૮) આ પ્રતિહારવંશી ભજદેવ ખરી રીતે ગ્યાસમયે (૯) મો પરમારવંશી ભાજદેવ હતો તે જ સમયે લિચરપતિજ હતો પરંતુ વિદ્વાને તેને કાજપતિ તરીકે ગ્વાલિયરપતિ પણ તે જ નામધારી એક ભેજ દેવ હતા. ઓળખાવ્ય ગયા છે. ખરી ઘટના નીચે પ્રમાણે બનેલી છે. આ અવંતિપતિની અને ગ્વાલિયરપતિની બે મુખ્ય પરિહારવંશી સમ્રાટ હર્ષવર્ધન, જે ઇતિહાસ પ્રસિદ્ધ શાખા ગણાય છે. અને તેમાંથીજ ઉપરના બને સમયે છે તેમની ગાદી કનેજમાં હતી; તેને એક મોટે ભાઈ તથા શાણું રાજવીએ રાજપદે હતા. એક બહેન હતી. આ બન્ને ભાઈઓ અપુત્રિયા મરણ ઉપરના બન્ને સમય બાદજ માલવસંવતને બદલે વિક્ર. પામવાથી તેમની ગાદી તેમની બહેનને ગઈ હતી. આ મસંવતની વપરાશ પાછી સ્થાપિત થવા પામી છે, તેનાં બહેનને વાલિયરના પ્રતિહારવંશી ગૃહવન વેરે પરણાવેલી દૃષ્ટાંતે આગળ ઉપર જુએ. ન હતી. એટલે આ ગૃહવામનને વંશજે મૌખરી રાજપૂત (૧૭) આ સમય બાદજ શિલાલેખમાં વિક્રમ સંવત કહેવાતું હતું તેની સત્તામાં કનેજનું રાજ્ય આવ્યું હતું. વપરાયે હોવાનું વિધાનની જાણમાં આવ્યું છે. આર્કીઓ- અહીં જે પ્રતિહારી ભેજ દેવનું નામ મેં જણાવ્યું છે તે લેજીકલ રીપેર્ટ. પુ. ૨. પૃ.૬૮માં જણાવ્યા પ્રમાણે વિક્રમ ઉપરના ગૃહર્મનને ચેથી-પાંચમી પેઢીએ વંશજ છે. સંવત્સરને ઉલ્લેખ વહેલામાં વહેલો ઇ. સ. ૭૫૪ના (જુઓ પુ. ૧, પૃ. ૧૮૭ની વંશાવળ: પણ પ્રતિહાર અને (વિ. સં. ૮૧૧) એક શિલાલેખમાં થયે દેખાય છે. જયારે પરિહાર વંશ એ બને નામો એક સરખાં, તેમ બને રાજનાં તેજ ગ્રંથના પૃ. ૨૬૬-૬૮માં જણાગ્યા પ્રમાણે તેવી સ્થિતિ નામે ભેજદેવ પણ એક સરખાં, ઉપરાંત તે બન્નેને સમય વિ. સં. ૮૨૬=ઈ. સ. ૭૬૯માં થવા પામી હોવાનું જણા- પણ એકજ, એટલે વિધાને એ અન્ય હકીક્તની ગેરહાજરીમાં વાયું છે; જ્યારે ભા. પ્રા. રાજવંશ પુ. ૨, પૃ. ૩૮૬ અને બન્નેને એકજ માની લીધા છે. ઈન્ડિઅન એન્ટીકરી પુ. ૧૯, પૃ. ૩૫ (જુઓ ધૌલપુર (૧૯) આ કારણને લીધે પણ વિદ્વાનોએ ભૂલો ખાધી છે મહાસેના ચહુઆણુના સમયને લેખ)માં લીધેલ નેધ પ્રમાણે અને વાલિયરપતિનાં કેટલાંક કાર્યો પરમારવંશી અવંતિપતિનાં તે સમય વિ. સં. ૮૯૯=ઈ. સ. ૮૪૦ ને છે ત્યારે અને પરમારનાં કાર્યો પ્રતિહારી તરીકેનાં ગણાવી કાઢયાં છે, Page #137 -------------------------------------------------------------------------- ________________ શેક શબ્દના [ અષ્ટમ ખડ જવાનૈ; માટે રાજી ખુશીથી સંમત થઈ જવું તે લાભપ્રદ “સંવત” લિખા જાતા હોગા; ઔર જબસે શકસંવત, ગણાશે એમ વિચારી તે પણ સંમત થઈ ગયો હોય. ગુપ્ત સંવત, આદિ અનેક સવતોનો અપને વિશેષ આ પ્રમાણે ત્રણે જણાએ એકઠા મળી વિક્રમસંવત ૨૦ નામ કે સાથ લે લિયા હોગા, તબ સે ઇસ માલવ ચાલુ કરી દીધો હોવો જોઈએ. આમ શરૂઆત થયા સંવતનેભી માલવા કે પ્રસિદ્ધ રાજા વિક્રમાદિત્યક નામ પછી પણ થોડા સમય સુધી તે જૂનો સંવત-માલવ આપને સાથ લે લિયા હેગા”૨૪ એટલે કે આ સંવત–ભૂલચૂકથી વપરાઈ ગયે કદાચ દેખાતો હશે લેખક મહાશય એવી માન્યતા ધરાવતા જણાય છે કે (એવું તે આ વર્તમાન કાળે પણ કયાં નથી બનતું વિક્રમ સંવત તે ઘણું પ્રાચીન કાળથી ચાલ્યો આવતો દેખાતું ? જેમકે, સ્ટાન્ડર્ડટાઇમ જ્યારે પ્રથમ પ્રથમ શરૂ હવે જોઈએ પણ તેની સાથે કેવળ 'સંવત’ શબ્દજ થયો ત્યારે તે જાને અને નવો ટાઇમ, એમ ટાળે લખાતો હોવાથી, જ્યારથી અન્ય સંવત વપરાતા ચડી જતા હતા, જે આપણને જાણીતી વાત છે.) થયા અને તે સર્વેને ઓળખાવનારાં વિશેષણ, જેવાં પણ પછી થોડો કાળ ગયે, નવા સંવતની વ૫રાશ કે ક્ષણાટ, શક, ગુપ્ત, આદિ લગાડવામાં આવ્યાં થતાં અને તેમ કરવાની ઘાટી બેસી જતાં, મૂળનો ત્યારથી જ, મૂળથી વપરાતા વિક્રમ સંવતને પણ “માલવ જે વિક્રમસંવત્સર હતો તેની જ વપરાશ સર્વથા શબ્દ જોડવામાં આવ્યો સંભવે છે; કારણ કે આ ચાલુ થઈ ગઈ છે; જે પ્રથા અદ્યાપિ પર્યત પણ સંવતને સ્થાપક વિક્રમાદિત્ય તે “માલવપતિ જ હતો. ચાલુ જ આવી છે. આ પ્રમાણે તેમને દલીલ કરવાનું કારણ એ જ છે કે | વિક્રમ સંવતસરની અને માલવ સંવત્સરની ઉત્પત્તિ, તેમણે વિક્રમ સંવત અને માલવ સંવતને એકજ ગણ્યા ખીલવટ, તેમજ વચ્ચે અમુક સમય પર્યત એકને છે. જયારે વાસ્તવમાં તે તે બન્ને જુદાજ છે અને અભાવ અને બીજાની વિશેષતા, એમ જે બનતું ૧ જુદાજ સંમયે તથા જુદીજ વ્યક્તિઓએ તે પ્રવર્તાવ્યા ખાયું છે તે સર્વનો ઉકેલ મારી સમજમાં તો ઉપર છે. તે સઘળે વૃત્તાંત્ત હવે આપણે સમજતા થઈ ગયા પ્રમાણે આવ્યો છે અને તે પ્રમાણે મેં રજુ કર્યો છે. છીએ એટલે તે બન્ને સંવતસરના પ્રવર્તકે એકજ આ વિષય પરત્વે વિદ્વાનો પિતાના વિચારો જાહેર વ્યક્તિ હોવાનું મંતવ્ય આપણને અસ્વીકાર્ય થઈ પડે કરશે એવી વિનંતિ છે. છે. વળી બીજી રીતે પણ તેમની માન્યતા ખોટી ઠરાવી [ તા. ક. વિક્રમ સંવતને વપરાશ અમુક વર્ષ સુધી શકાય તેમ છે. તેમનું ધારવું એમ થયું છે કે, અન્ય ચાલીને જે બંધ થયો છે અને નવમી દશમી સદીમાં સંવત્સરેને જેમ વિશેષણો લગાડવામાં આવ્યાં છે તેમ તેનું જે પુનર્દર્શન થયું છે તે વિષે કેટલાક વિદ્વાને આ વિક્રમ સંવતને પણ તેને સ્થાપક માલવા દેશને એમ પણ ધારે છે કે, માલવ સંવત અને વિક્રમ સંવત પ્રજાપતિ હોવાથી “માલ” નામનું વિશેષણ જોડવામાં એકજ છે૨૨ અને તેથી એવી કલ્પના ગોઠવી કાઢી આવ્યું છે. તે પછી પ્રશ્ન એ ઉદભવે છે કે, જેમ છે કે “ પૂર્વે હી યહ (માલવ) સંવતભી પહેલે, વિક્રમકે તેઓ માલવપતિ-એટલે અવંતિપતિ થયા છે તેમ તે નામસે પહચાના જાતા હેગા, પર લિખનેમે કેવલ ક્ષહરાટ, અને ગુપ્ત પ્રજાઓ ઈ. પણ અવંતિપતિ બન્યા (૨૦) આનાં દાત માટે ઉપરની ટી. નં. ૧૭ તથા “સદી પૂરી થઈ ત્યાં સુધી વિક્રમ સંવતને ઉપયોગ કરવાનું પૃ. ૭૮ ટી. નં. ૫૫ જુઓ. પસંદગી પામ્યું નહોતું. (પુરાવામાં ઉપરની ટી. ન. ૧૭ (૨૧) જ. બ. બ્ર. જે. એ. . પુ. ૯, પૃ. ૧૪પ. જુઓ. તથા પૂ. ૬૨ મની ટી. નં. ૯ સાથે સરખાવ) The Vikrama samvat does not, strange to (૨૨) જુએ છે. એ. પુ. ૧૯, પૃ. ૩૧૬. say, appear to have been adopted till after | (૨૩) ના, પ્ર. સભા પત્રિકા પુ. ૧૦, ભાગ ૪, ૫, ' the loth centuryકહેતાં આશ્ચર્ય થાય છે કે, દસમી ૭૩૬ ટી. નં૧૦૮ Page #138 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ] છે; ત્યારે એક અવંતિપતિએ ‘ગુપ્તસંવત’ ખીજાએ ‘ક્ષRsરાટ સંવત' ત્રીજાએ ‘ વિક્રમ સંવત ' ચાચાએ ‘માલવ સંવત' ત્યારે વળી પાંચમાએ ‘ ચણુ સંવત ’ એમ ભિન્નભિન્ન નામ આપી વિવિધ રચના શા માટે કરી? જો સર્વે એકજ પ્રદેશના-માલવ દેશના-સ્વામી હતા તે તે સર્વએ એકજ સવતને માન્ય રાખવા હતા. તેમજ જો તે સર્વે એકજ લક્ષણવાળા હાત, તા તે સંવત્સરાને અને કાળગણનાને સમય પણ એકજ રાખ્યા હેાત. તે પ્રમાણે વસ્તુસ્થિતિ તા નજરે દેખાતી નથી. મતલમ કે, તેમણે ઉભાં કરેલાં અનુમાનેા કેવળ કાલ્પનિક જ છે. ખાકી દરેક સંવત સ્વયં એકબીજાથી ભિન્ન અને સ્વતંત્ર છે તથા આપણે સૂચવી ગયા પ્રમાણે જ તેમને ઉદ્ભવ વિગેરે વસ્તુસ્થિતિ હશે એમ પ્રતિત થાય છે] આ પ્રમાણે ‘માલવ સંવત'ની વિચારણા પૂરી થઈ. હવે તેવીજ અટપટી ધરાવનાર જે ખીજો સવત્સર ‘શક’ છે તે વિશે વિચારીએ. ભાવાથ વિગેરે (આ) શક સંવત ઉપરમાં તે માત્ર એકજ કારણ જણાવવામાં આવ્યું છે કે માલવવતની પેઠે શક સંવત પણ અટપટી ધરાવનાર હાવાથી તેની વિચારણા કરવી આવશ્યક લાગે છે. ઉપરાંત અન્ય વિશિષ્ટ કારણેા પણુ દેખાયાં છે. એક તા સ્વતંત્ર ‘સંવત’ તરીકેજ તે ઉર્દૂભવ્યેા છે. તદુપરાંત પહેલાના-માલવ સંવતના—કરતાં તે અતિ મેઢું આયુષ્ય ભાગવતા અદ્યાપી પર્યંત મેાજુદ રહ્યો છે. વળી તેના શબ્દોચ્ચાર૨૪ આકસ્મિક સંજોગા મળવાથી એવા પ્રકારના બની ગયા છે કે, જે વિક્રમ સંવત્સરની ચર્ચા મુખ્યપણે આપણા વિષય બની રહ્યો છે તેના ઉપર તેનું આક્રમણ આવી પડે છે; ઉપરાંત આપણી વિવેચનની સમય મર્યાદામાં ન હોવા છતાં તેની અંદર ધસડા આવીને પ એક સ્વતંત્ર સંવત્સર ક્રમ જાણે પોતે ન હેાય તેમ ‘શક સંવત'ના નામથી (૨૪) ‘શક’શબ્દના અર્થ શું હેાઇ શકે તે માટે આગળ વિવેચન કરવામાં આવ્યું છે તે જુએ. એટલે આ ટીકા કરવાના અથ સમજી જવાશે. (૨૫) તેના અ` કાઇક ઠેકાણે ‘વિક્રમ સંવત ” થઈ લ પ્રવેશ કરી જાય છે. ‘શક સંવત' એવા શબ્દોના જ્યાં જ્યાં પ્રÀાણ થયેલ વાંચવામાં આવ્યા છે ત્યાં ત્યાં સર્વ વિદ્યાતાએ તેનેા ભાવાર્થ ‘શ નામના સવ શક શબ્દના અર્થ સર' હાવાનેાજ કર્યાં દેખાય છે, એટલે જે ભાવાર્થમાં તે શબ્દવાળા દાનપત્રમાં તેના દાતાએ કે લેખકે (કાતરનારે) જે ‘શક સંવત’ને ઉપયાગ કર્યાં છે તેના મેળ ખાય નહીં તે દેખીતું જ છે અને મેળ ન ખાય એટલે વિદ્વાનાએ સ્વ કપ્પાનુસાર તે માટેની દલીલા ઉભી કરી વાળી છે. આ વિષમતાને ઉકેલ કરવા માટે પ્રથમ આપણે “ શક સંવત” શબ્દના ભાવાર્થ કયા કયા હાઈ શકે તે વિચારી લેવા રહે છે તે નીચે પ્રમાણે નવા. (૧) શક=સંવત, ( The Epoch ); એવા સામાન્ય અર્થમાં વપરાય છે પણ શક નામને જ તેને સંવત્સર કહેવા એવા વિશેષ નામદર્શક સંવતના નામ માટે નહીં. એટલે કે it is used to denote “The Epoch, or the year, or the Era, in general but not the particular "Saka Era ' itself : જેમકે २९ युधिष्ठिरो विक्रम, शालिवाहनौ ततो नृपः स्याद्विजयाभिनंदनः । ततस्तु नागार्जुन भूपति: कलौ कल्की षडेते शककारकाः स्मृताः ॥ In the Kali age, come Yudhisthir, Vikram and Shalivahan; afterwards will be the king Vijayabhinandan; then the king Nagarjun and the sixth Kalki. These six are stated to be the makers of Sakas or Eras= યુગમાં, યુધિષ્ઠર, વિક્રમ અને શાલિવાહન થશે; તે જાચ છે અને તેથી ગુંચવાડા ઉભા થઈ જાય છે. તે લક્ષણ સૂચવવા માટેજ આ શબ્દો વાપરવા પડચા છે (તેનાં દૃષ્ટાંત માટે આગળ ઉપર જીએ). (૨૬) જુઓ. જ. ખેાં. છે. રા. એ. સા. પુ. ૧૦ પૃ. ૧૨૮ Page #139 -------------------------------------------------------------------------- ________________ શક શબ્દના ખાદ વિજયાભિનંદન રાજા થશે; પછી રાજા નાગાર્જુન અને છઠ્ઠો કલકી. આ છએ શક અથવા સંવતના પ્રવર્તા ગણુારશે. આ પ્રમાણેના અર્થમાં તે શબ્દ વપરાયાના અનેક દાંતા આપણને મળી પણ આવે છે. જેમાંનાં કેટલાંક પૃ. ૮૨ ઉપર ટી.નં. ૭રમાં આપણે આપ્યા પણ છે. ,, શુક શબ્દ લખ્યા છતાં “ વિક્રમ સંવત ”ના અર્થમાં પણ તે શબ્દ વાપરવામાં આવે છે. તેનું દૃષ્ટાંત આપતાં સર કનિંગહામ જણાવે છે ૨૭ " “ In the Saka year twelve hundred and seventy five called Chitrabhanu, in the light fortnight of Margashirsha, its fifth day and Saturday=ચિત્રાભાનુ નામના ૧૨૭૫ના શક સંવતના વર્ષે, માર્ગશીર્ષના શુકલ પક્ષે, પંચમીના દિવસે અને શનિવારે ” આ પ્રમાણે લેખના મૂળ શબ્દો છે. આમાં “ શક સંવત ’ તેવા સ્પષ્ટ શબ્દ હાવાને લીધે અનેક વિદ્વાન એ તેના અર્થ - શક સંવત્સર કરીને ૧૨૭૫ શકાઈ. સ. ૧૩૫૩ (૧૨૭૫+૭૮=૧૩૫૩)ના વર્ષને ચિત્રભાનુ નામ હેાવાનું જાહેર કર્યું છે. પણ તેઓના મતથી ભિન્ન પડતાં પોતે જણાવે છે કે Nothing can apparently be clearer than this date which corresponds to A. D. 1353 and yet it is absolutly certain that the word Saka cannot be intended for Saka Era, as the name of Chitrabhanu, which is the 16th year of the Jovian Cycle, corresponds exactly with 1273 Vikramaditya=આ સમય જેની ગણત્રી કરતાં ઇ. સ. (૨૭) જીએ. સર કનિંગહામકૃત, બુક એક્ એન્શન્ટ ઈરા૪ પૃ. ૨૧: તથા ખેંગેલ એશિયાટિક સેસાઇટીના જર્નલ નં. ૨૮૯ પૃ. ૪,૫ (ડા. હૅાલ) [ અઠ્ઠમ ખંડ * .. ૧૩૫૩ની સાલ આવે છે, તેના કરતાં વિશેષ સ્પષ્ટ ખીજું નિવેદન હાઈ શકે નહીં. છતાં એ પણ તદ્દન સત્યજ છે કે શક શબ્દ તે “ શકસવત ’ના ભાવાર્થમાં વપરાયા થીજ, કેમકે ચિત્રભાનુ તે બૃહસ્પતિ નક્ષત્રના ચક્રમાંનું સાળખું વર્ષ છે અને તે વિક્રમસંવત ૧૨૭૬માંજ આવેલું છે.”એટલે કે આ પ્રસ્તુત ૧૨૭૫ના આંકને, શકસંવત્સરના આંક લેખવા જોઇએ એમ પોતે જણાવે છે. વળી પેાતાની માન્યતાનું સમર્થન કરતાં તે સાહેબ તેજ પુસ્તકમાં તેજ પૃષ્ઠે ટી. નં. ૨૧માં દૃષ્ટાંત આપે છે કે, “I have since found an inscription dated in “ Vikrama Saka ''= ‘ વિક્રમશક ’ ” એવા શબ્દમાં સમય દર્શાવતા એક શિલાલેખ મને તે પછી મળી આવ્યો છે. ” આ સર્વ કથનથી સ્પષ્ટ સમજાય છે કે, અહીં ‘ શક' શબ્દ જે છે તે શકસંવતના અર્થમાં વપરાયા નથી પણ ‘ વિક્રમશક ’ એટલે ‘ વિક્રમસંવત ’ના અર્થમાં વાપરવામાં આવ્યા છે. (૨૮) ‘શક શાલીવાહન' નામના પ્રયાગ વ્યાજખી છે કે કેમ, તથા તેનાં કારણ વિગેરે . આગળ ઉપર પુ. પમાં (૩) શક શાલિવાહન=શાલિવાહન રાજાના શક૨૮ અથવા સંવત; એટલે કે The Era founded by the king named Salivahan=શાલિવાહન નામના રાજાએ પ્રવર્તાવેલા સંવત; or it is used shortly as Sakaso and so=અથવા તેને ટૂંકમાં એમ પણ જણાવાય છે કે, શક સંવત ફલાણા ફૂલાણા; દષ્ટાંતમાં જણાવીશું કે૯ That the dates of the Western Kshatrapas are actually recorded in the years of the Saka Era beginning in 78 A. D. There can be no possible doubt=પશ્ચિમના ક્ષત્રપ એ જે સમયની નોંધ કરી છે તે ખરેખર શક સંવતના વર્ષોમાંજ કરી છે. અને તેની આદિ ઈ, સ, ૭૮ થી૩૦ આપણે ચવાનાં છીએ તે જીએ. (૨૯) જીએ કા. આં. રે. પ્રસ્તાવના પારિ. ૮૩; જ. ૨. એ. સ. ૧૮૯૯ પૃ. ૩૬૫. (૩૦) પશ્ચિમના ક્ષત્રપાએ જે શક ચલાન્યા છે તેની આદિ ઈ. સ. ૭૮ થી વિઠ્ઠાનેએ માની છે. પણ તે તેમ Page #140 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિછેદ ] ભાવાર્થ વિગેરે થાય છે. તે વિષે કઈ પણ જાતને શક ઉઠાવી શકાય કરતા હોવાનું મનાયું છે, તેનું નામ જેમ સાધારણ રીતે તેમ નથી.” ધારવામાં આવે છે કે તેને મૂળ સ્થાપક શક રાજા (૪) " શક સંવત” એટલે શક પ્રજાએ ચલાવેલો હતા તથા તને શક સંવત કહેવાય; એમ ભલે ને સંવત અથવા શક પ્રજાને જે માન્ય હતો તેવો સંવત- બન્યું હોય, છતાં એટલું તો સત્ય છે જ, કે આ શાક " It may mean, the Era of the Saka રાજાઓએ ઘણે લાંબો કાળ ઉત્તર હિંદમાં તેને વાપ nation themselves, or the Era used રાખ્યો હતો, તેથી તે નામ પડી મયું હોય”. એટલે by the nation who call themselves તેમના કહેવાનો મતલબ એ છે કે, ચકણું ક્ષત્રપવાળી Sakas. e. p. “But whatever their પ્રજાને શક કહેવાઈ છે અને તેથીજ. તેમણે જે શક nationality may have been, it seems સંવતને ઉપયોગ કર્યો છે, તેનું નામ શકસંવત છે. extremly probable that in later times, આ શકસંવતના અર્થ બે રીતે થઈ શકે છે. એક તે they (western kshatrapas ) are actually શકરાજાએ સ્થાપેલ સંવત અને બીજે અર્થ, શાક called “ salvas” and it may be gug- પ્રજાએ ઘણા લૌબા કાળ જે સંવતના વપરાશ કર્યો gested that the name which was gene. રાખ્યા હતા તેવા સંવત. આ એ અર્થમાંથી બાજી rally accepted at a later date for the વધારે સંભવિત હોય એમ તેમનું મંતવ્ય થતું જાય era used by them. may not have been છે. ગમે તે અર્થમાં ધટાવી પરંતુ તેને શક પ્રજાની derived from the fact that it was સાથે સંબંધ છે એમ કહેવાનો મતલબ છે. originally founded by a Saka king, (૫) “શક-નૃપ-કાલ' એ શબ્દ પણ વાંચas is generally assumed but from the વામાં આવે છે. આ શબ્દને પદચછેદ કરતાં તેમાં fact that, it became best known in કયા કયા અર્થ સમજી શકાય તેમ છે તે તપાસવાની northern India, as the era which જરૂર છે. તેમાં ત્રણ શબ્દનો સમાસ થયો દેખાય was used for so long a period by these છે. એટલે ત્રણ અર્થ સામાન્ય રીતે તેમાંથી નીપજાવી Saka kings (Saka-Nrupa-kala )= શકાશે; (અ) શકતૃપ-કોલ (બ) શક-તૃપકાલ (૪) તેઓ ૧ ગમે તે જાતની પ્રજા હોય, છતાં એટલું અને શક-નૃપ-કાલઃ તે ત્રણે શબ્દ એક પછી એક સેવા ચક્કસ છે કે, તેઓ (ચકણવંશી ક્ષત્રપ)ને લઈએ. તેમાંને (અ) પ્રથમ શકતૃપ-કાલ; એટલે કે આગળ જતાં શક તરીકે જ૩૨ ખરેખર રીતે ઓળ• શકપ્રજાને જે રાજા છે તેનો સંવત; પછી તે રાજા ખવામાં આવ્યા છે. અને (તેથી) એમ સૂચન કરી પોતે શક હોય કે ન પણ હોય. વધારે સંભવિત શકાશે, કે જે શાકનો તેઓ સામાન્ય રીતે ઉપયોગ એમ દેખાય છે કે તે પોતે શક જાતિને નહાતા જ નથી. તેની ચર્ચા આ પુસ્તકમાં નવમા ખડે કરવામાં નહપાણના વૃત્તાતે પણ વિશેષ અધિકાર આગળ ઉપર ચક્ષણની આવશે. અહીને શક શબ્દ તે સંવત્સરના ભાવાર્થમાં હકીકતે લખવામાં આવશે. છતાં અત્રે શક તરીકે વપરાયો છે. એટલું બતાવવા પુરતું જ આ દષ્ટાંત છે અને વિદ્વાનનું કથન જે મેં અંગીકાર કર્યું છે તે એટલા માટે કે તે સત્ય છે એમ સમજવાનું છે. અહીં તે સઘળા રાજાઓની જાતિ વિશેની ચર્ચા કરાતી (૩૧) જુઓ કો. ઓ. રે. પારિ. ૮૪. નથી તેથી જ અહીં તે “શકતૃપકાળ' શબ્દની જ ચર્ચા (૩૨) આ ચ9ણક્ષત્રને વિદ્વાનોએ શક તરીકે ઓળ- થાય છે માટે અંગીકાર કરવામાં કોઈ જ ફેરફાર થઈ ખાવ્યા છે. પણ ખરી રીતે તેઓ શક નથી જ, તેને આપણે જ નથી. પુ. ૩માં અવાર નવાર ઉલ્લેખ કરી ગયા છીએ (જુઓ (૩૩) ઉપર ટાંકેલું જ વાક્ય જુઓ. Page #141 -------------------------------------------------------------------------- ________________ તેને સ્થાપક [ અષ્ટમ ખંડ =the king of the Saka nation; mean- (૨) પિતે જાતે જ શક હોઈ શકે [જુએ નં. ૫ (બ)]. ing he is the king of the Saka people (૪) શક એટલે સામાન્ય રીતે કોઈ પણ સંવત but it does not encessary follow that [જુઓ . ૧. (૫) માત્ર 'વર્ષ’ના ભાવાર્થમાં [જીએ he himself is a Sakay rather it clearly નં. ૫ (ક) ) અને (૬) કવચિત્ વિક્રમ સંવત જેવા denotes that he himself was not a અર્થમાં [જુઓ. નં. ૨]. અને કાલ-time. એટલે આખાયે સમાસને ઉપર પ્રમાણે શક શબદના જ્યારે છ છ જેટલા અર્થ એ થશે કે. During the time of the અર્થ નીકળી શકે છે, ત્યારે તે શબ્દ લખવામાં લેખking, who ruled over the Sakas = શક કને શું આશય રહેલે હે જોઈએ તે બરાબર રીતે પ્રજા ઉપર જે રાજાનું રાજય સ્થાપિત થયું હતું તેવા સમજવામાં કેટલી મુંઝવણ થવાને તથા તેને લીધે રાજાના રાજ્ય અમલે-ઈ. ઈ. (બ) શક-તૃપકાલ તેમાં ભૂલ ખાઈ જવાને તેમજ ભાવાર્થ સમજવામાં કેવો શક તે રાજાને વિશેષણજ છે. એટલે જે રાજા પોતેજ અનર્થ થઈ જવાનો સંભવ છે તેને આપણને સહજ શક જાતિને હતો તેના રાજ્ય અમલે એવો અર્થ ખ્યાલ આવી શકે છે. થશે=it means. he himself was a Saka; આટલે દરજજે તેને અર્થે વિચાર્યા પછી હવે તેની પણ જે પ્રજા ઉપર તેનું રાજ્ય ચાલતું હતું, તે પ્રજા સ્થાપનાનો વિષય હાથ ધરીએ. તેના બે ભાગ પાડી શક હોય વા ન પણ હોય. બકે નહોતી એવોજ શકાશે. એક તેનો કર્તા અને બીજો તેને સમય. પ્રથમ ભાવાર્થ નીકળી શકે છે=but it is not neces- આપણે તેના કર્તા સ્થાપક વિશે વિચાર કરી લઈએ. sary that the subjects, over whom he પછી સમયનો મુદ્દો વીચારીશું. ruled, were also the Salias and not તેને સ્થાપક ઉપર જણાવેલ છે અર્થ ઉપરથી others; or probably they were not કેણ હોઇ શકે ? તેના સ્થાપક વિશે કાંઈ ખ્યાલ the Sakas. (ક) શક-તૃપ-કાલ: તેમાં શક સંવત બાંધી શકાય તેમ છે કે કેમ તે the Year; નૃપ = રાજા the King અને કાલ= મુદ્દો છણી લઈએ. છમાં નં. ૨ અને ૩, શક નામની સમય the reign. એટલે તે આખા સમાસને અર્થ પ્રજા અને તેના રાજા સાથે સંબંધ ધરાવે છે. નં. ૧ એમ કરી શકાય કે તે રાજાના રાજ્ય અમલના અમુક અને ન. ૪ કેઈ વિશિષ્ટ કે સામાન્ય સંવત સાથે વર્ષે-આવા ભાવાર્થવાળા થશેain so many years સંબંધ રાખે છે. જ્યારે નં. ૫ માત્ર વર્ષ સૂચક જ of the king's reign અથવા સામાન્ય રીતે શબ્દ છે અને નં. ૬ વિક્રમ સંવતને સ્થાને વપરાતે ઈતિહાસમાં જે એમ જણાવવામાં આવે છે કે, તે શબ્દ છે. નં. ૬ બાબતમાં તે આપણે અત્રે કોઈ રાજાનો રાજ્યાભિષેક થયા બાદ અમુક વર્ષે=or વિચારવાનું રહેતું જ નથી કેમકે તે ગત પરિચ્છેદે what we generally find mentioned as, વિસ્તારથી ચર્ચી લીધો છે. તેમ નં. ૫ ને સ્પર્શ in so many years after his coronation. કર નિરૂપયોગી છે. તે બે બાદ થવાથી પ્રથમના આ પ્રમાણે આ શબ્દના ક્ટાક્ટ ભાગ પાડીને ચાર અર્થનીજ તપાસ કરવી રહે છે. તેમાંથી - ૨ વિવિધ રીતે ગોઠવવાથી ત્રણ પ્રકારના વિવિધ અર્થ અને ૩ ના અર્થ, શક જાતની પ્રજા અને રાજા સાથે થઈ શકે છે. સંબંધ ધરાવતા જણાવ્યા છે. તેનો વિચાર કરવો ઉપરના સર્વ કથનને ટૂંકમાં ગુંથીએ તો “શક કાંઈક સૂતર છે. કેમકે પુ. ૩ માં હિંદ ઉપર ચડી શબ્દના આ પ્રમાણે અર્થ થયા કહી શકાશે (૧) આવેલા જે પરદેશી આક્રમણકારોનું વર્ણન આપણે શક નામન સંવત્સર [જીઓ નં. ૩]. (૨) શક નામની કરી ગયા છીએ. તેમાં શક નામની એક પ્રજા પણ આખી પ્રજા [જુઓ નં. ૪ તથા નં. પ (અ) ૩. હતી એટલે તેની ખાત્રીપૂર્વક માહિતી આપણને પ્રાપ્ત Page #142 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ]. કેણ હોઈ શકે? થઈ ગઈ છે, જેથી તેની વિચારણું નિશંકપણે કરી હકીકતો ઉપર દષ્ટિપાત કરી લઈએ. શકાય તેમ છે. તેમના વૃત્તાંતે સાબિત કરી ગયા ઈ. સ. પૂ. બાદ અને આ પુસ્તકના સમયની છીએ કે, તેમના બે વિભાગ પાડી શકાય તેમ છે. મર્યાદાની વચ્ચેના કાળમાં. પ્રથમમાં જે કાઈ શક એક શક, અને બીજો હિંદીશક. તેમાંયે શક પ્રજાનું કે તેવી પરદેશી પ્રજા રાજસત્તા ઉપર આવવા પામી રાજ્ય માત્ર ૭-ક વર્ષ ચાલ્યું છે અને હિંદી- હોય, તે તેમાં આપણે કુશનવંશ અને ચકણુવંશશકપ્રજાનું ૨૨ વર્ષ૩૫ ચાલ્યું છે. એટલે આવા ટુંક વાળાજ લેખાવી શકાય તેમ છે. આ બન્ને રાજવંશનાં સમય સુધી રાજ કરી ગયેલી પ્રજા કે તેમને કેાઈ રાજા વૃત્તાંત આપણે આગળ આપવાના છીએ; એટલે કાંઈ એવા પ્રભાવવંતા હોઈ ન શકે, કે જેથી તેને અત્રે તો માત્ર એટલુંજ જણાવી દઈશું કે તે બેમાંથી સંવત્સર સ્થાપન થયો હોય, તેમજ તેમના સમય બાદ કોઈને પણ શક તરીકે ઓળખાવી શકાય તેમ નથી. પણ ઘણે ઘણો લાંબો કાળ ચાલતો રહ્યો હોય. છતાં કેટલાક વિદ્વાનોએ, ક્ષહરાટ અને ઈન્ડોપાથએટલે તે અર્થવાળી સ્થિતિને પણ આપણે વળ દેવીજ અન્સમાંના શાસકેને જેમ શક માની લીધા છે, તેમ રહે છે. છતાં એક હકીકતને પણ આપણે ખ્યાલમાં આ બે વંશના રાજકર્તાઓને પણ શક માની લીધા છે. લેવી ઘટે છે, કે આગળ વર્ણવાઈ ગયેલા શકે અને એટલે બીજી હકીકતને વિચાર પણ આપણે કરો હિંદી શકને સમય માત્ર ઇ. સ. પૂ. ના સમયનો છે. રહે છે. આ સર્વ ભૂલ ભરેલા ખ્યાલના નિરસનની પણ કોઈ શક પ્રજા તે બાદ કાં થવા ન પામી હેય વિચારણું પ્રથમ કરી લેવી પડશે. તે માટે ભિન્નભિન્ન અને તેમણે પોતાના નામે શક ચલાવ્યો હોય ? વળી વિદ્વાનોનાં મંતવ્ય તપાસી જવાં પડશે. એક બીજી બીના ધ્યાનમાં લેવી રહી જાય છે. પુ. ઈ. એ. ના પુ. ૩૭ માં પૃ. ૩૩ ઉપર સર્વ ૩ માં જે પરદેશીઓને આપણે ક્ષહરાટ પ્રજાના સામાન્ય મત એવો રજુ કરાયો છે કે “ Prof. શાસકે-જેવાકે ભૂમક, નહપાણ, રાજીવલ, સોડાષ. Oldenburg put forth the statement લીએક અને પાતિક તથા ઈન્ડોપાથ અન્ય પ્રજાના that Kanishka founded the Saka Era રાજકર્તાઓ-જેવાકે મોઝીઝ. અઝીઝ પહેલો, અઝી- and this theory has been generally લીઝ, અઝીઝ બીજ અને ગેડફારનેસ–લેખાવ્યા છે accepted by the majority of Oriental છે તેમને અનેક ઇતિહાસકારોએ શક તરીકે ગણી scholars = કનિષ્ક શકસંવત સ્થાપ્યો હતો તેવી લીધા છે. તે તેવી ગણત્રી પણ નજર બહાર જવા કલ્પના પ્રો. એડનબર્ગે રજુ કરી હતી અને તેને દેવાની જરૂર નથી. કેમકે, તેઓએ પિતા પાસે અનેક પ્રૌર્વાત્ય વિદ્વાનોમાંના મોટા ભાગે સામાન્ય વસ્તુઓ ઉપલબ્ધ ન થયાને લીધે, ભલે ગલતી કરી રીતે માન્ય રાખી છે.” આ કથનને મળતાજ. નાંખી હોય. છતાંએ જ્યારે આપણે સંશોધન કરી પરંતુ વિશેષ સ્પષ્ટીકરણ બતાવતા જે અભિપ્રાય નગદ સત્યજ તારવી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, એક વિદ્વાને આ બાબતમાં અન્ય સંશોધકેના અને ત્યારે જરા જેટલી પણ બાતમી પાછળથી મળી રહી વિશારદોના કથનને અભ્યાસ કરી, તેમાંથી સારરૂપે હોય, તે તેની અવગણના કેમ કરી શકીએ ? આ કાઢયો છે, તે તેમણે નીચેના શબ્દોમાં વ્યક્ત કર્યો બે હકીકતનો વિચાર કરી લેવાય, તે પછી માત્ર છે:-શકસંવત, કેઈ લેકે (૧) તુરૂષ્ણ એટલે કુશન નં. ૧ અને નં. ૪ વાળા અર્થનીજ વિચારણા કરવી વંશી રાજા કનિષ્કને જુઓ (તેમનું પુ. ૧, પૃ. ૩), રહેશે. તે સ્થિતિએ પહોંચીએ તે પૂર્વે, ઉપરની બે (૨) ક્ષત્રપ નહપાણને (૩) શકરાજા વેન્સકીન અથવા (૩૬) જુએ ભારતને પ્રાચીન રાજવંશ ભાગ ૧, (૩૪) જુઓ આ પુસ્તકે ઉપરમાં પૃ. ૧૫. (૫) જુએ પુ. ૩. ૫. ૪૦પની વંશાવળ, Page #143 -------------------------------------------------------------------------- ________________ તેના સ્થાપક ૧૦૦ (૪) શકરાજા ય—અજ (Aziz) ના પ્રચલિત થયેલ માને છે. ખારીક તપાસ કરતાં આ ચારે વસ્તુસ્થિતિ અસંભવિત છે; કેમકે નં. ૧ વાળા કુશાનવંશીએ પેાતે શંકપ્રજા નથી તે હકીકત આપણે આગળ ઉપર સાબિત કરી આપીશું. તેમ નં. ૨ ના ક્ષત્રપ નપાણુ પાતે ક્ષહરાટ હતા એટલે કે શક નહેાતાજ. વળી નં. ૩ વાળા વેન્સકી ખતમાં જણાવવાનું કે, પ્રથમ તે આવું નામજ ઇતિહાસમાં આપણે સાંભળ્યું કે વાંચ્યું નથી. એટલે તેની સત્યાસત્યતાનું તાલ કરવાનું અશકય છે. પણુ તેમના હેતુ વીમાકડક્સીઝને ઉદ્દેશીને કહેવાના સમજાય છે.અને તેમજ હોય તે તે કુશાનવંશી છે. એટલે તે સંબંધી સ્થિતિ ઉપરના નં. ૧માં જણાવ્યા પ્રમાણે સમજી લેવી. જ્યારે નં. ૪ વાળા અઝીઝ વિશે પુ. ૩માં આપણે સ્પષ્ટ કરી ખતાવ્યું છે, કે તે ઇન્ડા પાËઅન હતા; અને તેણે કાઈ પણ શક ચલાવ્યેા જ નથી. મતલખ કે તેમણે દેરેલા આ આખાએ દાહનના [ અમ ખેડ શબ્દોમાં કથન કરી રહ્યા છે. જ્યારે મિ. રૅપ્સન નામને વિદ્વાન તેા સાસાક્ શબ્દોમાં સંભળાવી દે છે કે૮ "One of the main objections brought against the...theory, that is Saka Era was founded by Kanishka was that, Kanishka was not a Saka but a Kushan=શકસંવતના સ્થાપક કનિષ્ક છે તે મુદ્દાની વિરૂદ્ધ જતું સૌથી મુખ્ય કારણ તો એ છે કે, કનિષ્ક પોતે શક નથી પણ કુશાન છે. ” એટલે તેમની દલીલ એ છે કે, કનિષ્ક પોતે કુશાન હેાવાથી તેને શકસંવત (શકપ્રા કે શકરાજા તરફથી પ્રચારમાં મૂકેલ એવા સંવત)ના પ્રચારક તરીકે કબૂલ રાખી ન શકાય. [ મારૂં ટીપ્પણયાદ રાખવાનું કે તેમણે આ વાંધા શકસંવત એટલે શકપ્રજાને સંવત્સર કે શકરાજાએ ચલાવેલ સંવત્સર. તેવા ભાવાર્થમાં તેને સ્થાપક કનિષ્ક હોઈ ન શકે તે ખાતર રજુ કર્યાં છે, નહીં કે શકનામના ક્રાઈ હાસમાં રસ લેતા અન્ય વિદ્વાનેાના અભિપ્રાય પશુ આપણે સ્વતંત્ર રીતે વિચારી લઈએ. સર કનિંગહામના મત પણ એમજ છે, કે શક સંવત કુશાનવંશી કનિષ્ઠ સ્થાપ્યા છે જ્યારે મિ. વિન્સેન્ટ સ્મિથ તેમનાથી ભિન્ન પડતાં જણાવે છેકુ૩૭ “ I do not affirm as a fact that the Saka Era of A. D. 78 was established by Kanishka=. સ. ૭૮ વાળા શકસંવત કનિષ્ક સ્થાપન કર્યાં હતા તે હકીકત સત્ય તરીકે હું સ્વીકારતા નથી. ’’ આ વાકયમાં સમાયલી ખીજ હકીકત સાથે આપણે અહીં નિસ્બત નથી; એટલે તેની ચર્ચામાં ઉતરીશું નહીં. પણુ મિ. સ્મિથના કથનમાંથી એટલુ તેા ફલિત થાય છે જ કે, રાજા કનિષ્ક પોતે શક નહીં જ હાય. આ પ્રમાણે વિદ્વાનાનાં રજુ કરેલાં મંતવ્યેા ઉપરથી આપણે જોઈ શકયા છીએ, કે તે સધળાએ। શકસંવતના કર્તા તરીકે કુશાનવંશી રાજાઓને માને છે ખરા, પણ તે જાતે થક હાય કે નહીં, તે માટે શંકાવાળા હાઇને, ગાળગાળ ચારે મુદ્દા અસત્ય ઠરે છે. આ ઉપરાંત પ્રાચીન પ્રતિ-વિશિષ્ટ સંવત્સરના સ્થાપક તરીકે; એટલે કે શક શબ્દતા જે નં. ૧ના અર્થ થાય છે તે ભાવાર્થમાં કે, શક એટલે કાઈ સામાન્ય રીતે સંવત ગણાય તેવા નં. ૪ વાળા ભાવાર્થમાં] આ પ્રમાણે શક શબ્દના જે છ અર્થ થાય છે તેમાંના નં. ૨, ૩ અને ૫, ૬ વર્જી નાંખવા હર્યાં; એટલે પછી નં. ૧, અને ૪ રહ્યા. તેમાં તા શક નામના સંવત્સર કે શક એટલે ક્રાઈ સામાન્ય સંવત એવાજ અર્થ થાય છે; અને તે તા ચેાક્કસ દેખીતુંજ છે કે, આ સમયે કાર્યક સંવત્સર આ કુશાનવંશી કે ચણુવંશી રાજાઓએ ગતિમાં મૂકયો જ હતા. [જી ઉપરમાં તથા આ પુસ્તકમાં તે વંશના વૃત્તાંતમાં-પછી તે ઇ. સ. ૭૮ વાળા સંવત છે કે અન્ય છે અથવા કાઈ ખીજા શકને મળતા છે, તે વસ્તુ ન્યારી છે. તેમણે એક સંવત ચલાવ્યો છે એટલું તેા સત્ય છે જ ] એટલે સર્વે દલીલ અને ચર્ચાનું પરિણામ એ આવ્યું ગણાશે કે, કુશાનવંશીએએ અથવા ચૠણુવંશીએએ ઉત્તર હિંદમાં કાઈક સંવત ચલાવ્યેા હતા. તેને શક એટલે સંવત એવા (૩૭) જીએ અ, હિં, ઇં. ત્રીજી આવૃત્તિ પૃ. ૨૫૪. (૩૮) આ કા, આં. રૈ, પા. ૮૫. Page #144 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ] સામાન્ય અર્થમાં, અથવા તેનું નામજ શકસંવત એવા વિશિષ્ટનામથી સંખેાધી શકાશે-પણ શકપ્રજાએ કે શકરાજાએ ચલાવેલ સંવત એવા અર્થ તે તેને થતાજ નથી. આ પ્રમાણે ઉત્તર હિંદમાં (નહીં કે દક્ષિણ હિંદમાં) પ્રવર્તી રહેલ શકસંવતના સ્થાપક વિશેને વિવાદ પૂરા થઇ રહ્યો. જ્યારે દક્ષિણ હિંદમાં જે શકસંવત વપરાતા નજરે પડે છે, તેના સ્થાપક વિશેની તપાસ, દક્ષિણ હિંદ ઉપર સામ્રાજ્ય ભાગવતા અંધપતિઓનું વર્ણન કરવાના છીએ, ત્યારે તે ઠેકાણે કરીશું. આ કથનથી એમ પણ સમજાશે કે શકસંવત છે એ જાતના; પણ તે અન્ને એકજ છે, કે ભિન્ન ભિન્ન, તે આપણે નીચેના પારિગ્રાફમાં સાબિત કરીશું. હવે તેના સમયને લગતા મુદ્દો અથવા અન્ય જે કાંઈ વિશિષ્ટતા છે તે વિચારીએ. કાણુ હાઈ શકે ? સામાન્ય રીતે જ્યાં જ્યાં “ શકસંવત ” એવા શબ્દ ઉચ્ચારાય છે કે વાંચતાં વાંચતાં નજરે પડે છે, ત્યાં ત્યાં તુરત જ, દક્ષિણ હિંદમાં પ્રવર્તી રહેલ શકસંવતજ આપણી દૃષ્ટિમાં તરવરતા દેખાય છે. તે શક સંવત વિશેષપણે વૈદક મતાનુયાયીએ વાપરતા જણાય છે. તેમના ગ્રંથાનુસાર શકસંવત અને વિક્રમસંવતની વચ્ચેનું અંતર ૧૩૫ વર્ષનું ગણાય છે. અને વિક્રમસંવત તથા ઇસ્વીસન વચ્ચે, આપણે સધળા જાણીએ છીએ તે મુજબ, ૫૭ વષઁનું અંતર છે. એટલે આ ત્રણ પ્રકારના સંવતામાં પ્રથમ વિક્રમસંવત છે. તેને સમય ઈસ્ત્રીની પૂર્વે ૫૭ વર્ષને હાવાથી ઇ. સ. પૂ. ૫૭માં તેનું ચલણ થયું હતું એમ કહી શકાય છે. તે આદ તેના સમય તથા અન્ય વિશિષ્ટતાઓ ૧૦૧ ઇસુભગવાનના સ્મરણમાં ચલાવાયલે। સંવત જેને આપણે ઈસ્વીસનના નામથી એળખી રહ્યા છીએ તે, અને સાથી છેલ્લા શકસંવત ચાલુ થયા છે એમ કહેવાય. એટલે તેને સમય ૧૩૫-૫૭=૪. સ. ૭૮ કહી શકાય. મિ. રૂપ્સન પણ ઠીક જ કહે છે કે,૪૧ The years of the Saka Era, bginning in A. D. 78. There can be no possible doubt=શકસંવતના પ્રારંભ ઈ. સ. ૭૮માં થયેા છે. તે વિશે લેશપણ શંકા નથી.૪૨ જૈનગ્રંથૈામાં પણ તેજ મતલબનું લખાણ મળી આવે છે ૩૪૩ “ વીર નિર્વાણુથી ૬૦૫ વર્ષ અને ૫ માસ બાદ શકરાજા હાઈગા.” ખીજા ગ્રંથામાં પણ તેજ આશયનું કથન છે.૪૪ યતિ રૂષભના સમયે નીચે પ્રમાણે ત્રણ માન્યતા પ્રવર્તતી હતી. (૧) વીરનિર્વાણુથી ૯૭૮૫ વર્ષ ૫ માસે શકરાજા હુઆ " (૨) ૫ ૧૪૭૯૩ (૩) (૩૯) જીએ સપ્તમખડે, પ્રથમ પરિ. ટી. ન. ૨. (૪૦) એ વિક્રમસંવતવાળે! પરિચ્છેદ તથા વિક્રમાદિત્ય રાજાનું વૃત્તાંત. (૪૧) જીએ કે.. . . પારિ. ૮૩: તથા જ. રા એ. સે।. ૧૮૯૯ પૃ. ૩૬૫. (૪૨) ચાનમાં રાખવાનું છે કે આ કથન તેમણે નાનાનું જે સામાન્ય મતન્ય છે તેને અનુલક્ષીને કર્યું છે; સ ,, ૬૦૫,, ૫ ,, 33 આ માન્યતામાં દર્શાવેલા પ્રથમના એ રાજા સાથે હાલ આપણે નીસ્બત નથી તેથી તે ઉપર વિચાર કરવાનું છેાડી દઈશું. જ્યારે ત્રીજાના સંબંધમાં જે ૬૦૫ વર્ષ લખ્યાં છે તે ‘વીરનિર્વાણુ’થી ગણ્યાનું ચેાખ્ખું કથન છે. અને વીરનિર્વાણુના સમય વિક્રમ સંવત પૂર્વે ૪૭૦ અથવા ઈ. સ. પૂ. ૪૭૦૫૭=૫૨૭ મનાયેા છે.૪૫એટલે તે હિસાબે ગણુતાં ૬૦૫-૪૭૦ =૧૩૫ વિક્રમસંવતના અને ૬૦૫–૫૨૭=૦૮ ઈ. સ. આવી રહે છે. અને ઉપર વૈદિકગ્રંથેાના આધારે પણ તે જ સમય બતાવાયા હૈાવાનું આપણે જણાવ્યું છે, મતલબ એ થઇ કે, વૈશ્વિકમતથી, જૈનમતથી, તેમજ વર્તમાન વિદ્વાનાની માન્યતાથી, શકસંવતની સ્થાપનાના 25 "" 99 સામાન્ય મ’તન્ય એ છે કે, ઉત્તર હિંદના અને દક્ષિણ હિંદના શસવત એકજ છે. (૪૩) ના. પ્ર. પત્રિકા પુ.૧૦ અંક ૪, પૃ. ૭૨૨-૨૩; નેમિચદ્રજીનેા તિલે કસાર તેમજ તિરૂષભદત્તને તિલેાયપન્નતિ, (૪૪) ના. પ્ર. પુ. પત્રિકા પુ. ૧૦, અંક ૪, પૃ. ૭૩૨ ટી. ન. ૪. (૪૫) જુએ પુ. ૧, પરિ, ૧, Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શક સંવતની [ અષ્ટમ ખંડ સમય ઈ. સ. ૮-વિક્રમસંવત ૧૩૫=મ. સ. ૬૦૫માં છે તે જણાવીશું. ડો. કીë નામના એક વિદ્વાનના મનાય છે. અને સર્વે એકમત છે, એટલે વિશેષ ચર્ચાની અસલ શબ્દો ટાંકીને એક લેખકે જણાવ્યું છે કે તે માટે જરૂર રહેતી નથી. આ તો દક્ષિણહિંદમાં “According to Dr. Kielhorn himself, ચાલી રહેલ શકસંવતની વાત થઈ. પણ ઉત્તરહિંદમાં the solar month is also used in Saka ચાલી રહેલ શકસંવતની તેજ સ્થિતિ હતી કે કેમ તે dates (first appears so late as in the આપણે હજુ તપાસવું રહે છે. year 944 A. D. 1022).....It may be ગત પારિગ્રાફમાં ઉત્તરહિંદના શકસંવતના સ્થા- said that the use of the lunar month પકની ચર્ચાની અંતે આપણે એટલું જ સાબિત કરી -dates in Saka-era, is the result of શકયા છીએ, કે તે કુશનવંશીઓએ કે ચ9ણુવંશીઓએ its long residence in southern India, ચલાવ્યો હતો, તથા એટલું જણાવવા પુરતી જ માત્ર and that the use of the solar month નોંધ કરી છે કે “શકસંવત’ બે જાતના (ઉત્તર -names, is the result of its northern હિંદન અને દક્ષિણ હિંદનો) છે. પણ તે બન્ને એકજ & civic origin; or may it not be that હતા કે ભિન્નભિન્ન તે પુરવાર કરવાનું વિશેષપણે the Buddhists of the earlier centuries હવે પછી તે રાજાઓનાં વૃત્તાંત લખવા ઉપર છોડી of the Christian era used solar monદીધું છે. જ્યારે પુ. ૩, પૃ. ૩૮૧ની ટી. નં. ૪૬માં ths in the reckonings, while the Brahતે તેને સમય ઈ. સ. ૭૮ નહીં પણ ઈ. સ. ૧૦૩ mins used the lunar months, as thછે એમ સાકસાક નિર્દેશ પણ કરી દીધું છે. એટલે હeir religious ceremonies and festivals આ પ્રમાણે જો દક્ષિણ હિંદના સંવતને સમય ઈ. are always connected with Tithis & સ. ૭૮ હેય અને ઉત્તર હિદના સંવતને સમય Pakshas=. કીëને પિતે નેધ કરી છે કે શક ૧૦૩ નેજ હોય–સાબિત થાય છે તે સ્પષ્ટ જ કહી સંવતની તવારીખમાં, સૌર્ય મા ૪૭ પણ વપરાયો શકાય કે બન્ને શકસંવત એક બીજાથી ભિન્ન ભિન્ન જ છે. (તેવા પ્રકારનું પ્રથમ દર્શન ઠેઠ વિક્રમ સં. ૯૪૪ છે; અને ભિન્નભિન્ન કરે એટલે તે બન્નેના સ્થાપક =ઈ. સ. ૧૦૨૨માં માલમ થાય છે‘). એમ કહી પણ ભિન્નભિન્ન જ કહેવાશે. પરંતુ જ્યાં સુધી આપણે શકાય કે, શક સંવતમાં ચાંદ્રમાસની પદ્ધતિથી જે તે મુદ્દો, પ્રમાણો આપીને પુરવાર કરી આપવા તારીખો લખવામાં આવે છે, તેનું કારણ દક્ષિણહિંદમાં જેટલા સ્થાને પહોંચ્યા નથી, ત્યાં સુધી ૫, ૭, પૃ. ઘણા લાંબા કાળથી તે વપરાશમાં છે તેને લીધે છે. ૩૮૧ ની ટી. નં. ૪૬ માં આપેલ માત્ર નિવેદન જ્યારે સૌર્ય માસનાં નામો નજરે પડે છે, તે ઉત્તર ઉપરજ અવલંબન રાખીશું. છતાં તે બાબત ઉપર હિંદમાં તેનું અસલ સ્થાન છે તેનું પરિણામ છે. પ્રકાશ પાડતું એકાદ કિરણ, જે અત્ર વર્ણવવા યોગ્ય લાગે અથવા એમ શું બનવા ગ્ય નથી કે, ઈસુના (૪૬) જુઓ. ઈ. એ. પુ. ૩૭ પૃ. ૪૬. (૪૮) મારી સમજ એમ છે કે, સૌર્યમાસની વપરાશ (૪૭) સૌર્યમાસમાં (પૂર્ણિમાંત માસમાં) કૃષ્ણપક્ષથી તે ઘણું લાંબા કાળથી જણાવેલી છે; પણ જેમ વિક્રમ મહિનાની શરૂઆત ગણાતી લાગે છે. અને ચંદ્રમાસમાં સંવતની વપરાશ તેની આદિ થયા પછી કેટલીયે સદી (અમાસાંત માસમાં) જ્યારથી ચંદ્રનું દર્શન થાય ત્યારથી સુધી (જુઓ ઉપરમાં પૂ. ૯૪) બંધ પડેલી છે હતી તેમ એટલે શુકલ પક્ષથી માસની શરૂઆત ગણાય છે. આ સૌય માસ વાપરવાનું બંધ પડી ગયું હશે અથવા તે (કાંઈક વિશેષ ખુલાસા માટે ઉપરમાં પૃ. ૩૯ ટી. વિ. સં. ૯૪૪માં જે પદ્ધતિએ તે દર્શાવાઈ છે તેના કરતાં ન. ૩૪ જુઓ.). જુદી જ રીતે દર્શાવાઈ હશે, Page #146 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિછેદ ] અન્ય વિશિષ્ટાઓ ૧૦૩ સંવતની પ્રારંભની સદીઓમાં થયેલા બૌદ્ધ લેકે, તેમની વિષયને ખપ જેગે એટલે તાત્પર્ય તેમાંથી નીકળે પિતાની ગણત્રીમાં સૌર્ય માસની પદ્ધતિને આશ્રય છે જ કે, ઉત્તર હિંદમાં સૌર્યમાસ એટલે પૂર્ણિમાંત લેતા ? જ્યારે બ્રાહ્મણે ચાંદ્રમાસની પદ્ધતિ ગ્રહણ પદ્ધતિ પ્રમાણે સમયની ગણત્રી થતી હતી અને દક્ષિણ કરતા ? કેમકે તેમનાં ધાર્મિક ક્રિયાકાંડો તથા ઉત્સવો હિંદમાં ચાંદ્રમાસ એટલે અમાસાંત પદ્ધતિએ થતી તિથિઓ અને પક્ષોને અનુસરીને હમેશાં ગણવામાં હતી. તેથી આપણે કહી શકીશું કે ઉત્તર અને દક્ષિણ આવે છે.” એટલે ડો. કીëનના મત પ્રમાણે (૧) હિંદના શક સંવારોની ગણના પદ્ધતિમાં ફેરફાર શકસંવતમાં સૌર્ય માસ (પૂર્ણિમાંત) વપરાય છે; હતો જ.૪૮ ઉપરાંત ઉપરમાં, આપણે તેમની આદિના છતાં (૨) ચાંદ્રમાસ (અમાસાંત) વપરાતો જે નજરે સમયમાં પણ પચીસેક વર્ષને તફાવત હોવાનું જણાવ્યું પડે છે તેનું કારણ એ છે કે, તે શકસંવત દક્ષિણ છે. મતલબ એ થઈ કે, બન્ને સંવતેનો સમય તથા હિંદમાં ઘણા દીર્ધકાળથી ચાલુ રહ્યો છે; (૩) અને પદ્ધતિ એક બીજાથી અલગ અલગ છે. તેથી જ ત્યાંના એટલે દક્ષિણ હિંદનાં બ્રાહ્મણે પિતાનાં સર્વે તેમના સ્થાપક પણ ભિન્ન ભિન્ન છે. અને તેમ છે તે ધાર્મિક ક્રિયાકાંડે તથા સરઅવસર, તિથિ અને પક્ષના તે બન્નેને એકજ સંવત તરીકે ન માનતાં ૫૦ જુદા આધારે એટલે કે ચાંદ્રમાસની–અમાસાંત માસની તરીકે જ આપણે માનવા પડશે. ગણત્રીએ કરે છે તેનું તે પરિણામ છે. (૪) જ્યારે ઉત્તર હિંદના શકસંવતના સ્થાપક અને પ્રવર્તકમાં ઈ. સ. ની પ્રારંભની સદીના (કે કદાચ તે પૂર્વેના કુશાન અને ચ9ણ વંશજ મુખ્ય અંશે છે. તે બાદ સમયના) બૈદ્ધો તે સાર્થમાસની પૂર્ણિમાંત માસની કેટલો સમય તેજ સ્વરૂપમાં કે થોડાઘણું ફેરફાર પદ્ધતિએ કામ લેતા હતા. (૫) કેમકે પૂર્ણિમાંત-સાથે-તે ચાલ્યો હશે તેની ખાત્રીપૂર્વક ધપ૧ લઈ સૌર્યમાસ પદ્ધતિનું ઉત્પત્તિસ્થાન ઉત્તર હિંદમાં જ રહેલું શકાય તેવી માહિતી મળતી નથી. પણ એટલું તે છે. આ પાંચ મુદ્દામાંથી અહીં આપણને જે વિશે જરૂર કહી શકાય તેમ છે કે વર્તમાનકાળે તો તે બીલલાગતું વળગતું નથી તેની ચર્ચા મૂકી દઈશું (જો કે કુલ વપરાશમાં નજરે પડતો નથી એટલે તેને મૃતતેમાં કેટલીક તદન નવીન હકીકત સમાયેલી છે એટલે પ્રાયઃ થયેલ આપણે જાહેર કરવો રહ્યો. હાલ જે છેક તેને જતી તે કરી નહીં જ શકાય; તેમ કરવામાં શકસંવત વપરાઈ રહ્યો છે તે તે દક્ષિણ હિંદની ગણત્રી આવે તો ઐતિહાસિક ઘટના અંધકારમાંજ રહી જાય પ્રમાણેને અમાસાંત પદ્ધતિ વાળે છે. જેથી તેમ છે. એટલે. ગ્રહણ કરેલ વિષયને ઇન્સાફ આપીને વર્તમાનકાળના શક સંવતની સ્થાપનામાં તો માત્ર દક્ષિણ છેવટે, ટીપ્પણ તરીકે તેની નેંધ લઈશું.) પણ આપણે હિંદના સમ્રાટ એવા અંધ્રપતિ શાતવાહન વંશનેજર (૪૯) આપણે તો અહીં ડે. કીબહેનની સાક્ષી આપી. પણ મારી ખાત્રી છે કે વિશેષ સંશોધન અને તપાસ ને જ હકીકત રજુ કરી છે. પણ સર કનિંગહામ જેવાએ કરવામાં આવશે તે ઉપરનું અંતર બહુ જ સંકેચાઈ જવા પણ તેજ હકીકત પોતે રચેલ “ધી બુક ઓફ ઇન્ડિયન પામશે. ઇરાઝ'માં પૃ. ૩૧ ઉપર ભારપૂર્વક જણાવેલ છે. (૫૨) શાતવહનવંશી જે રાજાઓએ આ શક પ્રવર્તાવ્યો (૫૦) જુઓ નીચેની ટીકા નં. ૫૧. છે અને માન્યો છે તે વૈદિકધમી હતા. (જુઓ તેમનાં (૫૧) 3. કહૈને વિ. સ. ૯૪૪માં પ્રથમ નેધ વૃત્તા-. કલહને પણ તેમજ કહ્યું છે કે તે વૈદિક મન્યાનું જણાવ્યું છે. જ્યારે આપણે અહીં લખ્યું છે કે તે ધર્મની અસરનું પરિણામ છે) એટલે દક્ષિણ હિંદને શક પદ્ધતિત ઠેઠ કુશનવંશી રાજઅમલથી ઉત્તર હિંદમાં દાખલ સંવત તે વૈદિક છે. જ્યારે ઉત્તર હિંદને શક સંવત કુશાન થઈ ચૂકી હતી એટલે તે બે વચ્ચેના અંતરમાં શું સ્થિતિ વંશી રાજાએ સ્થાપન કરેલ હોવાથી તે જૈનધર્મ પ્રમાણે છે. પ્રવતી રહી હતી તેની નોંધથી આપણે અજ્ઞાત હોવાથી પરિણામ એમ કહી શકાય કે, ઉત્તર હિંદને શક તે જૈનધમી આ શબ્દો વાપરવા પડયા છે. રાજાને છે અને દક્ષિણહિંદને શક તે વૈદિકધમી રાજાનો છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ રાક સંવતની [ અષ્ટમ ખેડૂ જેને અશાકની કૃતિ લેખાવી બૌદ્ધ ધર્મના સંસ્કાર ઝીલતી વિદ્વાનાએ વર્ણવી છે, તે હવેથી-અશાક અને પ્રિયદર્શિન બન્ને ભિન્ન ભિન્ન વ્યક્તિએ હાવાથી સમ્રાટ પ્રિયદર્શિનનીજ લેખવાની રહે છે અને તે સમ્રાટ પોતે જૈન ધર્માં હાવાથી, તેણે કાતરાવેલ સ` શિલાલેખા માંડુની ધમ્મલિપિ પણ જૈનધર્મનાજ સિદ્ધાંતાની ઉદ્માષણા કરે છે. આ કથનને સમર્થન આપતી અનેક માહિતી તેજ પુ. ૨ ના પ્રથમ પરિચ્છેદે મહાત્મા બુદ્ધ અને મહાવીરના જીવન સંબંધી કેટલીક ઘટનાના વર્ણન કરતાં કરતાં અપાઇ ગઈ છે; તથા તેને વિશેષ પુષ્ટિ આપતી હકીકતા તે પછીના દ્વિતીય અને તૃતીય પરિચ્છેદે સિક્કાચિત્રોના વર્ણનમાંથી પણ મળી આવે છે. એટલે નિર્વિવાદિત પણે સાબિત થાય છે કે, જ્યાં જ્યાં અત્યારસુધીના વિદ્વાનેએ બદ્ધતા શબ્દ વાપર્યા કર્યાં છે ત્યાં મુખ્ય અંશે હવે જૈન શબ્દ સમજીને જ આપણે કામ લેવું રહે છે. તે માટે ઉપરના ઈંગ્રેજી અવતરણમાં ડૉ. કલĞાને જે આ લાકામાં પૂર્ણિમાંત પદ્ધતિની કાળગણના હાવાનું માની લીધું છે, તે તેમની પદ્ધતિ નથી પણ જૈનપતિ છે. અને આ આપણું અનુમાન સાચું પણ છે. તેના પુરાવા તરીકે આપણે કહી શકીશું કે (૧) બૃદ્ધ-તેને ધર્માં સાધારણ રીતે પોતાના ધર્મપ્રવર્તક શ્રી યુદ્ધભગવાનનેાજ સવત વાપરતા આવ્યા છે અને તેમાં માત્ર સાલનેજ આંકડા લખાતે આવ્યેા છે. છતાં કયાંય માસ, ઋતુ કે દિન ઈ. ની તેાંધ સમય ગણનામાં જો કરાઇ હાય ! ત્યાં પૂર્ણિમાંત પતિ ગ્રહણ કરાઇ હાય એમ પસિદ્ધ રીતે જાહેર થયું નથી દેખાતું, જ્યારે જૈનગ્ર ંથામાં પૂર્ણિમાંત માસ પ્રમાણે સમયનિર્દેશ થયાનું અનેક વાર નાંધાયું છે. (૨) તેમ શિલાલેખી પુરાવાના આધારે મિ. રેપ્સન જેવા વિદ્વાનેાના કથનથી પુ. ૨. પૃ. ૩૯૫ ઉપર સાબિત કરી આપ્યું છે કે ચણુવંશી ક્ષત્રા જૈનધર્મી હતા. અને તેઓએ પણ જે સમય ગણુના અત્યાર સુધી શિલાલેખામાં કાતરાયલી ધમ્મલિપિ,પૂર્ણિમાંત માસ વાપરવાની જૈનધર્મમાં તે સમયે પ્રવર્તી રહી હતી તેનેાજ ઉપયાગ કર્યા હતા. તેથીજ ડા. કલહેા જેવા અનન્ય અભ્યાસીને સ્પષ્ટપણે તે જાહેર કરવું પડયું છે. (૩) જેમ શિલાલેખા પુરાવાથી ચણુને જૈનધર્મી ઠરાવાયેા છે તેમ સિક્કાના પુરાવાથી (જીએ પુ. ૨. પરિ. ૩માં તેના સિક્કાનું વન) પણ તેને જૈન ધર્મી બતાવી શકાયા છે. મતલબ કે, સાહિત્યના, શિલાલેખના, તેમજ સિક્કાના, એમ અનેક વિધ પુરાવાથી આ સર્વ મુદ્દા સાબિત થઇ શકે છે અને કરી શકાયા છે. એટલે તેમાં શંકા કરવાનું કે વિવાદ ઉભા કરવા જેવું સ્થાનજ રહેતું નથી. કા એમ પણ પ્રશ્ન કરે કે, શું કુશાન અને ચણુવંશ જેવી અહિંદી પ્રજા, જૈનધમ' જે ભારતદેશમાં ઉદ્ ભવ્યેા છે, તેની અનુયાયી પ્રજા અને ખરી ? અથવા હિંદની બહાર રહીને તે જૈનધર્મી શી રીતે ખની હશે ? તેા જવાબમાં જણાવી શકાય કે, જે સમયની આ વાત છે તે ઇ. સ. ના પહેલા સૈકાની હકીકત છે. તે સમયે અને તે પૂર્વે, સારા હિંદમાં (તે વખતે ભારતદેશ કહેવાતા હતા) તે શું પણ સારી દુનિયામાં પણ માત્ર ત્રણજ ધર્મો જાણીતા હતા. વૈદિક, ઐાદ્ધ અને જૈન; અને છેલ્લે છેલ્લે ઈસાઈ ધર્મ, તે કાળે ઉગતા હતા; એટલે (૫૩) જીએ ઉપરની ટીકા નં. ૫૧. ૧૦૪ લાગતું વળગતું છે પણુ ચણુ કે કુશાન વંશને નથીપ૩ એમ અહેસાનીથી કહી શકાશે [મારૂં ટીપ્પણ-અત્ર જે તેધ કરવાની છે તે શક સંવતના સંબંધની નથી. પણ ઉપરમાં જણાવ્યા પ્રમાણે, તેનાથી પર, પરંતુ ઐતિહાસિક ઘટના ઉપર પ્રકાશ પાડતી હકીકતજ છે; ડૉ. કાલĞાને કરેલો નોંધમાં પાતે એમ જાહેર કર્યું છે, કે ઉત્તર હિંદમાં ઐહો તે પતિ વાપરતા હતા. પણ આપણે પુ. ૨ માં મા` સમ્રાટના વર્ણન કરતાં અને તેમાં પણ પ્રિય દર્શિનનું જીવન ચરિત્ર લખતાં સાબિત કર્યું છે કે, પ્રચાર તેની ઉત્પત્તિના સ્થાનથી ( જેને આપણે સિરિયા–પેલેસ્ટાઇન કહીએ છીએ ) વિશેષ આગળ વધ્યા નઙેતા. તેમ બૈાધર્મી રાજાઓ(શાકવર્ધન માર્ય Page #148 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિછેદ ]. અન્ય વિશિષ્ટતાઓ ૧૫ સિવાય) ઈરાજકર્તા તરીકે સત્તામાં આવેલ ન હોવાથી ધર્મનું જ પાલન કર્યું જતી હતી. જેથી કુશનવંશીઓ તે ધર્મની અસર બહુજ જાજ પ્રમાણમાં દેખાતી હતી. હિંદમાં જ્યારે ઉતરી આવ્યા ત્યારે જૈનધર્મ પાળતા એટલે બાકી રહ્યા છે; વૈદિક અને જેન; તેમાં વેદિક હતા, એમજ કહી શકાશે. આ હકીકત સાંભળીને કે ઈએ ધર્મનાં પ્રભુતા અને ગૌરવ, શંગવંશી અમલ દરમ્યાન ભડકી જવાનું પણ નથી તેમ આશ્ચર્ય પામવાનું પણ -એક સદી જેટલા કાળસુધી-જરૂર પ્રદીપવંતાં થયાં નથી. વળી વિશેષમાં આ હકીકત જેમ આપણે ઉપર હતાંજ હતાં; પરંતુ તેમનો અમલ અસ્ત થતાં, પાછું ટકેલ મિ. કૅસન જેવા સિક્કાશાસ્ત્રીની સાહેદત આપી જૈનધર્મજ ઝગમગવા માંડયું હતું. વળી ભૂલવું જોઇતું શિલાલેખ આધારે જણાવી છે તેમ ચછના પૌત્ર નથી કે, જ્યારે સમ્રાટ પ્રિયદરિનનો રાજઅમલ રૂદ્રદામનનો શિલાલેખ પણ તેજ કથનને પુષ્ટિ આપી તપ હતું, ત્યારે તેણે જેમ અનેક દેશોમાં પ્રજાને રહ્યો છે. કેમકે તે લેખ ગિરનાર જેવા જૈન ધર્મના કેન્દ્ર ધમત્વનું શિક્ષણ આપવા પિતાના ધમ્મમહામાત્રા ગણાતા પર્વતની તળેટીમાં સમ્રાટ પ્રિયદર્શિને જે મોકલ્યા હતા, તેમ તે પોતે હિંદની ઉત્તરે નેપાળ, શિલા ઉપર કોતરાવ્યો છે તેજ શિલા ઉપર તેણે પણ તિબેટ, ખાટાન અને શિઆઈ તૂ સુધી જીત મેળ- કેતરાવ્યો છે તથા તેમ કરવામાં તેની મતલબ વવા ચડાઈઓ લઈ ગયો હતો (જુઓ પુ. ૨માં તેનું પણ પ્રિયદર્શિનની સાથે તુલનામાં પિતાને ઉભા રહેવાની વર્ણન)અને તે જીતી લઈ ત્યાં પિતાનો જૈન ધર્મ ફેલાવ્યો હોય એમ દેખાય છે. હવે આપણે ડે. કલહૈને હતા. ઉપરાંત બીજી વાત; તેની જીવંત અવસ્થામાં જણાવેલા એક બીજા મુદ્દા વિશે લખીશું. તેમણે તેણે કાશિમર ઉપર પિતાના પુત્ર જાલૌકને ૫૪ અને જણાવ્યું છે કે દક્ષિણ હિંદ કરતાં ઉત્તર હિંદને નેપાળ ઉપર પોતાના જમાઈ દેવપાળને, તથા તિબે- શક લખવાની પદ્ધતિમાં જે ફેર દેખાય છે, તે ટમાં પિતાના પુત્ર કુસ્થનને, તે તે દેશના સૂબાપદે દક્ષિણ હિંદમાં વસતા બ્રાહ્મણના ધર્મની અસનીમ્યા હતા.૫૫ જેઓ સમ્રાટ પ્રિયદર્શનના મરણ નું જ પરિણામ છે. અલબત એક બીજાના ઘાટા બાદ તે તે પ્રદેશનાં સ્વામી બની બેઠા હતા. આ બધા સહવાસને લઈને અરસપરસ અસર તે થાયજ અને બનાવને સમય ઈ. સ. પૂ. ૨૦૦ ને છે. વળી તે તેથીજ વર્તમાનકાળે પણ જૈનધર્મના અને વૈદિક પ્રદેશ હિંદની બહાર જ છે. જ્યારે કશાનવંશી કડ. ધર્મના અનુયાયીઓના ધાર્મિક તેમજ સામાજીક રીતફેસીઝ પહેલે, બીજે, વિગેરે વિગેરેના ઉદભવનો સમય રીવાજો મળી જતા દેખાય છે; પરંતુ તે સમયના છે. સ. ના પ્રારંભમાં જ છે અને તેમનું વતન તિબેટ તફાવતના કારણ વિશે જેવું ડો. કીલëનેં અનુમાન દેરી -ખોટાન વાળા પ્રદેશમાંજ છે (જુઓ આગળના ખંડે લીધું છે તેવું નહતું જપણ જેમ સઘળા વિદ્વાનોએ તેમનું વર્ણન). એટલે કહેવાની મતલબ એ છે કે બે શકસંવતને-ઉત્તર અને દક્ષિણ હિંદના શક સંવતનેઈ. સ. પૂ. ૨૦૦ થી ઈ. સ. ના પ્રારંભ સુધીના એક માની લીધા છે તેમ તેમણે પણ તે કથનને બસે અઢી વર્ષના કાળમાં પણ, ઉપર નિદેશેલા કબૂલ રાખીને, બન્ને સંવતની પદ્ધતિને મેળ બતાત્રણે રાજાઓના-સમ્રાટ પ્રિયદર્શિનના સભાઓ અને વેવા અને તેડ કાઢવા માટે જ અનુમાન જોડી કાઢયું પ્રતિનિધિઓ જાલક, કુસ્થન અને દેવપાળના-પુત્ર છે. પરંતુ હવે આપણે જોઈ શકયા છીએ કે તેમનું કે વંશવારસો જ ત્યાં રાજપદે હતાઃ અથવા તેમ નહીં તે અનુમાન ખોટી કલ્પના ઉપર જ ગોઠવાયું છે, ને બીજાઓ કદાચ ગાદીએ આવ્યા હોય, તોપણ તે અત્રે ડો. કીëર્નના અવતરણ ઉપરનું મારું ટીપ્પણ પ્રદેશની પ્રજા તે તેમણે દાખલ કરેલ અને પ્રબોધેલ પૂરું થાય છે. ] (૫૪) જુઓ પુ. ૨ ના અને રાજા જાલૌકને લગતું પરિશિષ્ટ. . (૫૫) જીઓ . ૨ માં પ્રિયદર્શિનના વૃત્તાંત ૧૪. Page #149 -------------------------------------------------------------------------- ________________ સંવત્સરની [ અષ્ટમ ખંડ એટલે સર્વે સંવત્સરેને લગતી માહિતી એકીજ સાથે જોઈ શકાય તે કાજે તેમને કેકાના રૂપમાં રજુ કરી દઈએ. - પ્રજા ચZણું ઈસવી , સ્થાપનાના સમય નામ સ્થાપક ઈ. સ. પૂ. ની અન્ય હકીકત તથા સ્થાપનાને પ્રસંગ. ગણત્રીમાં મહાવીર સંવત પ્રજા ૫૨૭ તેમના નિર્વાણ બાદ બૌદ્ધ સંવત ૫૨૦ સદર ક્ષહરાટ , ભૂમક ૧૫૯ મહાક્ષત્રપ બન્યો ત્યારથી જ કુશાન , કિનિષ્ક પહેલે ઈ. સ. ૧૦૩૫ ગાદીએ આવ્યો ત્યારથી ૫ ચષ્ઠણ , ચણે તે શક ચાલુ કર્યો છે, પરંતુ તેની આદિ પિતાના પિતા દઇમેતિકના રાજ્યને-ક્ષત્રપ તરીકેને-આરંભ થયો ત્યારથી ગણી છે, જેમ ત્રક વંશની બાબતમાં બન્યું છે તેમ (જુઓ પુ. ૩ પૃ. ૩૮૪). પ્રજા ! ઈ. સ. ૧ | ઈસુ ક્રાઈસ્ટના જન્મ પછી યા વર્ષે વિક્રમ , પ્રજા | ઇ. સ. પૂ. પ શકારિ વિક્રમાદિત્યના રાજ્યારોહણના દિવસથી માલવ , રાજપૂતે ઈ. સ. ૫૩૧-૩૩ દૂણ પ્રજાને તેમણે સંહાર કરી રાજસત્તા હાથમાં લીધી ત્યારથી | પ્રજારાજા ઈ. સ. ૭૮ | અદ્ધ ધાર્મિક કારણ અત્યાર સુધી આપણે પ્રત્યેક સંવત્સર સંબંધી જાય છે. પરંતુ તેને ઉલ્લેખ કઈ શિલાલેખ કે સિક્કા | વિચાર કરવાના મદા વિશે જ વિવેચન કર્યું ઉપર થયેલ જોવામાં આવ્યો નથી તેથી અતિહા ગયા છીએ. ઉપરાંત કેટલાક સિક બનાવ તરીકે તેનો નિર્દેશ આપણે કર્યો નથી. સંવત્સરેની મુદ્દા એવા પણ છે કે જેને અલબત્ત તે સંવતને ઉપયોગ રાજકીય દષ્ટિએ થયો ઉત્તમતા વિચાર સમસ્ત સંવત્સરોને નથી, કેમકે તે સંવતને કેાઈ રાજ તરફથી વધાવી સ્પશને પણ કરી શકાય તેમ લેવામાં આવ્યો નથી. તથાપિ એમ સમજવાનું છે. તેમાં તેની ઉપયોગીતા સંબંધીનો એક ગણાય નથી કે તેની મહત્ત્વતા કઈ દરજજે ઓછી હતી, તે છે. અત્યાર સુધી જે શક સંવતે વિશે આપણે કે છે. તે આઠમાનું નામ “બૌદ્ધસંવત’ છે. આ સંવતનો વિચારણા કરી ગયા છીએ તેમનાં નામ આ પ્રમાણે ઉલ્લેખ જો કોઈ પણ સમયે ઈતિહાસના પાને લેવાયાં છે. ધાયાની અપેક્ષા આપણે રાખી શકીએ, તે તે (૧) મહાવીર (૨) ક્ષહરાટ (૩) વિક્રમ (૪) માલવ ધર્મનાનુગામિક મૌર્યસમ્રાટ અશોકવર્ધનના કેવળ એક (૫) કનિષ્ક (૬) ચઠણ અને (૭) શક શાલિવાહન; રાજયે જ બની શકે તેમ છે. પરંતુ તેને કઈ સિક્કો આ પ્રમાણે સાત છે. એક આઠમે સંવત્સર પણ છે શિલાલેખ હજુ સુધી આપણું જાણમાં આવ્યો આપણે નિર્ધારીત કરેલ સમયની મર્યાદામાં આવી નથી. એટલે જ આ સંવતની હકીક્ત આપણી કી શક (૫૬) તેમના પત્તાંતે આને લગતી હકીકત જણાવવામાં આવશે. Page #150 -------------------------------------------------------------------------- ________________ -----* દ્વિતીય પરિચ્છેદ ] ઉત્તમતા વિશે નેધમાં ક્યાંય લેવાઈ નથી. બાકી બદ્ધ ગ્રંથમાં તથા રાજકીય હેતુસર થયેલી દેખાય છે, જ્યારે કેટલાકને અન્ય દંતકથાઓનાં વર્ણનમાં તે તે વારંવાર વપરાતો કેવળ ધાર્મિક કારણે થયેલી દીસે છે. રાજકીય રહ્યો દેખાય પણ છે. ' અગત્યતા એટલા માટે કહેવી પડે છે કે તેના ઉત્પાઅન્ન તો આપણે ભિન્ન ભિન્ન સંવત્સરાની છે એટલે રાણી બળશ્રીના પાત્ર ગામતીપુત્ર શાત ઉત્તમતા જ વિચારવાની છે એક સિદ્ધાંત એ છે કે કરણીએ–શક પ્રજા ઉપર પોતે મેળવેલી છતના કાર્ય અને કારણને હમેશાં પરસ્પર નીકટ સંબંધ ઉત્સવ અને ખુશાલી નિમિત્તે તે પ્રવર્તાવ્યો હોવાનું હોય છે. એટલે કેઈ સંવત્સરની ઉત્તમતા સિદ્ધ કેટલાકોએ માની લીધું છે૫૮ જ્યારે કેટલાકનું એમ કરવા માટે, તેના ઉદ્દભવનું કારણ અથવા તેની પણ માનવું થાય છે કે, તે ગૌતમીપુત્રે ઉપરની છત ઉત્પાદક વ્યક્તિના મનભાવ આદિ સંગ વિશે મેળવ્યા બાદ પોતાની રાજગાદી ફેરવીને પાછી આપણે વિચાર કરવો જ રહે. . પૈઠણનગરે જે લાવી મૂકી હતી« તેની ખુશાલીમાં ઉપર દર્શાવેલા આઠ સંવત્સરામાંના, મહાવીર તે શકની પ્રવૃત્તિ આદરી હતી. આ પ્રમાણે બે રાજઅને બૌદ્ધ સંવતે, તે તે ધર્મના પ્રવર્તકેનાં નિર્વાણ- કીય બનાવને તેના ઉત્પાદન-નિમિત્ત કારણ-તરીકે મુક્તિ પ્રસંગને આશ્રયીને પ્રવર્તાવાયા છે. એટલે તેમની રજુ કરાય છે. પણ તે બન્ને બનાવો માત્ર કલ્પિત ઉત્તમતા વિશે સહેજ પણ વિચાર દર્શાવે છે તેવો ઉભા કરવામાં આવ્યા છે તે આપણે તેનું વર્ણન પ્રયત્ન સેવવો તે નાના હેએ મોટી વાત કરવા કરતાં સાબિત કરી આપીશું. એટલે અત્રે તે ઉપર જેવું સાહસ જ ગણાય, માટે તે મૂકી દઈશું. તેમ વિશેષ લંબાણથી વિવેચન કરવાની જરૂર નથી. ઉપરાંત માલવ સંવતને નામે ઓળખાતા જે શકનું નામ કેટલાકનું માનવું એમ થાય છે કે, તે શકનું ઉત્પાદન આપણે અત્ર દાખલ કર્યું છે તે તો માત્ર અનુસંગિક કારણ કેવળ ધાર્મિક બિંદુ જ રજુ કરનારું છે. પરંતુ પ્રસંગને લીધેજ બનવા પામ્યું છે. નહીં તે તેનું નામ ધાર્મિક કારણના અંતરમાં ઉતરવાનું આપણે નિપ્રપણ આપણે ગણવાની જરૂર નહોતી, કેમકે આ જન ગણીએ છીએ એટલે તે છોડી દઈશું; છતાં પુસ્તકના આલેખન સમયથી તે ઘણેજ પર છે. તે એટલું જરૂર જણાવી શકીશું કે તે કથનમાં અર્ધ સિવાય બાકી રહ્યા પાંચ. તેમને એક જેને શક સત્ય ૧૦ જેવું છે ખરું. તેટલા માટે તેનું નામ બાદ કરતાં (દક્ષિણ હિંદ) શાલિવાહન તરીકે ઓળખાવાય બાકી ચાર સંતે વિચારવાના રહે છે. તેમની ઉત્પછે તેની ઉત્પત્તિ તથા તેને લગતે ઈતિહાસ ભલે ત્તિનાં કારણે તપાસતાં તે દરેકની સાથે ખુશાલીને પ્રસંગ આપણે પુ.પ માં વર્ણવવાને છે છતાં તે સંવત જોડાયેલ જમાલુમ પડે છે. પછી ફાવે તે તે ખુશીપર અત્રે એ જણાવવું જરૂરી છે તે જરૂર કહી લીનો પ્રસંગ, રાજ્યની કે રાજ્યકર્તાના વંશની આદિ શકાય તેમ છે. તેની અગત્યતા કેટલાક વિદ્વાનેને સાથે સંબંધ ધરાવતું હોય કે પછી કઈ મહત્ત્વતાભર્યું (૫૭) આ શબ્દપ્રયોગ વ્યાજબી છે કે કેમ તેની ધરાવે છે. ” ચર્ચા તે રાજાનું વર્ણન કરતી વખતે પુ. ૫ માં કરવાનું છે. નાસિકના શિલાલેખમાં પણ રાહુ બળશ્રીએ ઉપરના - (૫૮) જ. બ. ઍ. રે. એ, સે. પુ. ૯, પૃ. ૧૪૫ મુદ્દાવાળું જ લખાણ કેતરાવ્યું છે. હૈ. ભાલ દાજી લખે છે-Gautamiputra, the son of (૫૯) જ. છે. . જે. એ. સે. ૧૯૨૮ નવી આવૃત્તિ Padamavi and king of Dakshinapath or the પુ. ૩, મિ. બઑને આ લેખ છે તેમાં આ બાબત Deccan boasts of having destroyed the Sak- ઉપર બહુ ભાર મુક્યાનું જણાય છે. es,Yavnas,Pahlavas,etc. ૫દુમાવીના પુત્ર અને દક્ષિણ- (૬૦) જુઓ નીચેની ટી. નં. ૬૨ પથ અથવા દક્ષિણ (હિંદ)ના સ્વામી ગૌતમી પુત્ર શાક, યવન, (૬૧) આ ચારે સંવતસરના પ્રવર્તકેને શું શું કારણે પાડવાશ વિ, પ્રજાને સંહાર કર્યા માટે અભિમાન મળ્યાં હતાં તેનાં વર્ણન માટે તે પ્રત્યેકનાં વૃત્તાંત જીએ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ત્રણ સંવત્સરોની [ અષ્ટમ ખંડ કામ તે રાજવીના હાથે બનવા પામ્યું હોય. તેથી ગઈ જ હતી, તે પછી ઉપરના આઠની સંખ્યા સાથે કરીને દરેક સંવતની ઉત્પત્તિમાં આવાં છે જે તેની ગણત્રી કેમ કરવામાં આવી નથી. ઉત્તર એટલે વૈમિત્તિક કારણેએ ભાગ ભજવ્યો હોય તે તે કારણોની, જ છે કે, ઉત્પત્તિ થઈ ગઈ હતી તે ખરું, પણ તેને જેટલા જેટલા અંશે ઉત્તમતા, તેટલા તેટલા અંશે તે વપરાશ ભારત દેશના કેઈ પણું પ્રદેશમાં આપણું શકની ઉત્તમતા પણ સિદ્ધ થઈ સમજવી. વળી વર્ણનના સમયે થયો જણાયો નથી. તેથી આપણે પણ ખુશાલીને પ્રસંગ ઉજવવાનો તે દરેકને સરખોજ તેની ગણના કરી નથી. પરંતુ વર્તમાનકાળે ઇતિહાસ હક છે એમ માનવાનું છે. પરંતુ રાજા પતે ઉજવે આલેખનમાં એની ગણના લેવી જ પડે છે. તેથી તે તે જુદી વાત કહેવાય, અને તેમના પ્રજાજનની સ્વયં- સંબંધમાં જરૂરી થઈ પડે તેવા પ્રકારના વિચારો રણાથી તે ઉજવાવાય તે જદી વાત કહેવાય. પ્રજા નીચેના પારામાં દર્શાવવામાં આવ્યા છે. જો આપ મેળે ઉજવે તો તેની મહત્વતા કાંઈક ઓરજ વર્તમાનકાળે ઇતિહાસના અભ્યાસીઓ કયા શાક લેખાય. આ પ્રકારનાં કાટલેથીજ જે ઉત્તમતાનું સંવતને મુખ્યતઃ વપરાશ કરે છે, તે બાબત જ આ પ્રમાણ પત્ર અર્પવાનું ઠરાવાય તે કહેવું પડશે કે તે પારિગ્રાફમાં ચર્ચવાની છે, જેથી થામાં પ્રથમ નંબર શકારિ વિક્રમાદિત્યને જ આવી નેંધ રખાતા ત્રણ ઉપરના પારિગ્રાફમાં જણાવેલ રહેશે. કારણ કે તેના સંવતનું ચલન પ્રજાએ જ આદર્યું સંવતની તારી- આઠ ઉપરાંત એક વધારાને છે. જ્યારે બાકીના ત્રણે સંવત, રાજાથી કે રાજદફતર ખેની ચોકસ ઈસાઈ મળીને કુલ નવ શકો ખાતાના ફરમાનથી, શરૂ થયા હોવાનું અનુમાન તારવી ગણના વિચાર કરવો રહે છે. નવમાંથી શકાય છે. તેટલા માટે જેવું તે ફરમાન કરનારું ક્ષહરાટ, માલવ, ચઠણ અને શાસન બંધ થયું તે જ તે શકને પણ અંત જ આવી કુશાન તે તદ્દન લુપ્ત જ થઈ ગયા છે. બાકીના ગયો આપણે નિહાળીએ છીએ. આ કારણને લીધે પાંચમાન બૈદ્ધ છે તે પણ બહુ વપરાશમાં સામાન્ય ચાર સંવત્સરામાંથી ક્ષહરાટ, ચક્કણ અને કનિષ્કના રીતે નથી જ; વળી દક્ષિણનો શક સંવત છે તે પણ જે ત્રણ બાકી રહે છે, તેને વપરાશ, તે તે વંશોની લગભગ તેજ કટિમાં મૂકાય તેવો છે. એટલે તે બેને સમાપ્તિ સાથે જ અદશ્ય થઈ ગયો છે. તેજ સિદ્ધાંત પણ ચર્ચાનો વિષય તરીકે લઈશું નહિ. છતાં ઉપરના પ્રમાણે દક્ષિણ હિંદના શકને પણ તેજ ફેજ થવાને પરિચ્છેદમાં તેની ખૂબ વિસ્તારપૂર્વક જે આપણે નેંધ સરજાયેલો હતો. છતાં વિક્રમ સંવત્સરની પેઠે લીધી છે તે એટલાજ માટે કે વિદ્વાનો વચ્ચે તે વિષેની લાંબુ આયુષ્ય ભોગવતે તે અદ્યાપિપર્યત ટકી રહ્યા છે કેટલીક સમજફેર પ્રવર્તે છે તેનું નિરાકરણ મેળવી શકાય. તેથી તેમાં કાંઈક અન્ય અંશ ભળેલ હેવું જોઈએ એમ એટલે બાકી રહેલા કેવળ ત્રણ સંવત્સરો વિશે જ આપણે | સ્વભાવિક કલ્પના થઇ જાય છે. અને તે અંશ તે જ બોલવું રહે છે. તેમાંના બે. પ્રાચીન ઇતિહાસની વર્ષકહી શકાશે કે તેમાં અર્ધધાર્મિક હેતુ જોડાયલ છે રાશમાં આવેલા છે અને ત્રીજો અર્વાચીન યુગને અંગે ( આ પ્રમાણે ધાર્મિક પ્રવર્તકાના બે સંવત્સરાને જોડો પડ્યો છે. બાદ કરતાં, બાકી રહેતા છમાંથી, ઉત્તમતાની કટિએ આ ત્રણમાં પણ સૌથી પ્રાચીન, મહાવીર સંવત પ્રથમ દરજજે વિક્રમ સંવત અને દ્વિતીય દરજજે છે. પછી વિક્રમસંવત છે અને સૈથી છેલ્લે ઈસ્વી દક્ષિણ હિંદનો શક આવવાને લાયક ઠરે છે. સંવત છે; તે ત્રણેનું પારસપારિક અંતર એમ ઠરાવાયું એક પ્રશ્ન એ કરાશે કે, આપણું સમયવર્ણનના છે કે મહાવીર સંવત અને વિક્રમ સંવત વચ્ચે ૪૭૦ કાળ દરમ્યાન ઈસાઈ સંવતની ઉત્પત્તિ તે થઈ વર્ષનું અને વિક્રમ તથા ઈસવીના સંવત વચ્ચે ૫૬ (૧૨) ઉપરની ટીકા નં. ૬૦ જુઓ Page #152 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ] ચાક્કસ વર્ષ ઉપરનું (૫૬૫ વર્ષ)૬૭ પણ ૫૭ની અંદરનું અંતર ગણવું. તેમાંના મહાવીરસંવતને પ્રારંભ તેમના નિર્વાણુ (મરણ)ની તારીખથી ૪, વિક્રમ સંવતને તે રાજા ગાદીનશીન થયાપ ત્યારથી, જ્યારે ઈસવીને ઈસુ ભગવાનના જન્મ પછી ચેથા વરસથી થયા છે. આટલી હકીકત આપણી પાસે સાબિત થયેલી તૈયાર પડીજ છે. એટલે વિશેષ ઝીણવટમાં ઊતરીને તે ત્રણેના સમયને મેાધમનાં ધેારણમાંથી ખસેડીને મમ અને નિર્ણીત તારીખના ધેારણે ઠરાવવાના પ્રયત્ન આપણે આ પ્રકરણમાં કરીશું. પ્રથમમાં, પહેલા એ શક વચ્ચેના અંતરના નિર્ણય કરીએ. મહાવીર નિર્વાણુ જૈન મતાનુસાર કાર્તિક વદ ૦)) નું ગણવામાં આવે છે અને તેના નૂતન સંવત્સરના પ્રારંભ કાર્તિક સુદી ૧થી ગણાય છે. મતલબ એ થઈ કે તે સમયે, દરેક માસમાં સુદીના પક્ષ–શુકલ પક્ષ-પહેલાં કૃષ્ણુપક્ષ ગણવામાં આવતા હતા (The dark half of the month preceded the bright half of the same month) જો તેમ ન હેાત તે, કાર્તિક સુદી ૧ની પૂર્વની રાત્રીને કાર્તિક વદ ૦)) બદલે વર્તમાન ગણુ નાની પેઠે આશ્વિન વદ ૦)) તરીકે લેખીને તે મિતિએ મહાવીરનું નિર્વાણુ થયાનું ગ્રંથકારે લખ્યું હેત. ૧૭ જ્યારે વિક્રમસંવતને પ્રારંભ પણ કાર્તક સુદી ૧ થી જ ગણવામાં આવે છે; પરંતુ તેમાં શુદી પક્ષ સંપૂર્ણ થતાં, તેજ માસનું કૃષ્ણપક્ષ શરૂ થતું ગણે છે એટલે કે (૬૩) સર કનિંગહામના બુક ઓફ ઈન્ડીયન ઈરાઝ નામના પુસ્તકે રૃ. ૮માં જણાવેલ છે કે—The initial point of this (Vikram) Era ought to be B. C. 57 or 56† instead of 56 B. C =વિક્રમ સંવતની આફ્રિ ઇ. સ. પૂ. પ૬ ને બદલે ઈ. સ. પૂ. ૫૭ અથવા ૫૬ ૩/૪ લેખથી જોઈ એ. (૬૪) ઉપરના પરિચ્છેદોમાં તથા પુ. ૨ ના પ્રથમ પરિચ્છેદે જાઓ. (૬૫) જીએ તેના વૃત્તાંતે (૧૬) જ, ખાં. છેં. રા, એ. સા. પુ. ૮ પૃ. ૨૨૩ (રેં। ભાઇ દાજી લખે છે !) There is a difference of ગણના ૧૦૯ વિક્રમના નૂતન સંવતનેા પ્રારંભ પણ તે સમયે શુદી પક્ષથી થતા હતા;છતાં બન્ને પદ્ધતિનું એકીકરણ કરીશું । સાર એ થશે કે, બંને સવત્સરને પ્રારંભ તા કાર્તિક શુદી ૧ થીજ થયા છે, પણ પહેલામાં એટલે મહાવીરસંવતમાં પૂર્ણિમાંત માસની ગણત્રીએ કામ લેવાયું છે, જ્યારે ખીજામાં એટલે વિક્રમસંવતમાં અમાસાંત માસની પદ્ધતિ ગ્રહણ કરાઈ છે. તેથી કરીને એ સંવત્સરની ચાકસ તારીખની ગણનામાં એક પશુ દિવસના ફેરફાર થતા નથીજ. મતલબ કે તે અંતે સંવત્સરની વચ્ચેનું અંતર ખરાખર ૪૭૦ વર્ષનું જ મૂકવું પડે છે. હા, એટલે સ્વીકાર આપણે અત્રે કરવેાજ પડશે કે મહાવીરના નિર્વાણુને સમય તેમની પૂર્વેની કાઈ અન્ય ઘટનાની સાથે સંકલિત જ કરાયેા હાત તે। વિક્રમ સંવત્સરના પ્રારંભિક દિવસની ગણના કરતી વખતે તે માસની ગણુત્રી ( પૂર્ણિમાંત અને અમાસાંતની) આપણે જરૂર ધ્યાનમાં લેવો જ પડત; અને બંનેની તારીખ મુકરર કરવામાં પંદર દિવસના એટલે કે એક પખવાડિયાના ફ્ક, આ બાજુ કે ખીજી બાજુ મૂકવા પડત. પણ જ્યારે પ્રથમ સંવત્સરના પ્રારંભ દિવસને અનુલક્ષીનેજ ખીજાના આર‘ભ દિવસની ગણત્રી કરાય છે, અને બંનેની શરૂઆત એકજ દિવસે (શુકલપક્ષની પ્રતિપદાથી) ગણવામાં આવે છે ત્યારે એક પખવાડીઆની ( પંદર દિવસની ) વધ કે ઘટ કરવાના મુદ્દો તદ્દન નિમૂળ જ થઇ જાય છે તથા બંને વચ્ચેનું અંતર પૂરેપૂરા ૪૭૦ વર્ષનુંજ સ્વીકારવું રહે છે. 4 years between the Christian Era and the birth of the Christ = ઈસુના જન્મ અને ઈસર્વીના સનની વચ્ચે ચાર વર્ષનું અંતર છે. [મારૂં ટીપ્પણ—ઈ. સ. ના આરંભને ઈસુ ભગવાનના જન્મ કે મરણ સાથે સંબંધ નથીજ, જ્યારે બીજા સવતામાં, જે ધમ પ્રવક્રના હોય, તેા તેમના મરણુ સાથે અને રાજકર્તા હાય તે। તેના રાજ્યની કે વશની આદિ સાથે હંમેશાં સબંધ હૈ!ચ છે. આ એક મુદ્દાને અંગે સર્વે અન્ય સવતા કરતાં આ ઈસવીસનને સવત જુદા પડતા ગણાય છે. ] (૬૭) જીએ કહપસૂત્રની સુખખેાધિકા ટીકા, Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ત્રણ સંવત્સરાની [ અષ્ટમ ખંડ હવે બીજા અને ત્રીજા સંવત્સરના વચ્ચેના ગણે છે. એટલે કે સો ઝુમખાંમાં ૯૯ને ૩૬૬ દિવસના અંતરને વિચાર કરીએ. ઉપરમાં કહી ગયા છીએ લખે છે ને ૧૦૦મું ૩૬૫ દિવસનું જ લખે છે. આમ કે વિક્રમ સંવત્સરની આદિ ખરી રીતે, ઈસ્વી અનેકવિધ પ્રયોગ કરીને, બંને ગણત્રીવાળાઓ દેખીતી સનની આદિ કરતાં ૫૬ વર્ષને બદલે પા રીતે ભલે કાંઈક અંશે ભિન્ન પડતા દેખાય છે, છતાં વર્ષે થઈ છે. વળી તેના ટીપણુમાં જણાવ્યું છે તત્વ જોતાં અમુક વર્ષે–કહે કે દરેક પાંચ પાંચ વર્ષકે ઈસવીના શકની આદિ ઈસુ દેવના જન્મ પછી તેઓ લગભગ એવા તે નિકટ આવી જાય છે કે ચોથા વરસે એટલે કે ત્રીજા અને ચોથા વર્ષની બંને વચ્ચેની ભિન્નતા નષ્ટ થઈ જઈને બંને વચ્ચે વચ્ચેના સમયે થઈ છે. આ બે સૂત્ર આપણી પાસે કેમ જાણે ઐકયતા-સામ્યતાનું જ મંડાણ રચાયું પાયારૂપે રજુ થયાં છે. તે ઉપર વિચાર કરીને તેની ન હોય, તેવું જણાયા કરે છે. કહેવાની મતલબ તારિખના નિર્ણય ઉપર આવવાનું કામ હવે આપણે એ છે કે, ઈસ્વીસનને શકના આરંભનો દિવસ કરવું રહે છે. હાલ જે જાન્યુઆરીની પહેલી તારિખે ગણાય છે - વિક્રમ સંવત્સરનું દરેક વર્ષ આપણે જાણીએ અને તેનો દિવસ, વર્તમાનકાળે જેમ વિક્રમાર્કના ત્રીજા છીએ કે ચંદ્રની ગતિ પ્રમાણે ૩૫૪ દિવસ અને ઉપર માસમાં (પૌષમાં) આવે છે, તેમ પ્રાચીન સમયે પણ કેટલીક ઘડીના માપનું ગણાય છે. જ્યારે ઈસ્વીસનનું તેજ (પૈષ) માસમાં આવતું હતું. એટલે કે વિક્રમાર્ક વર્ષ સૂર્યની ગતિ પ્રમાણે ૩૬૫ દિવસ ઉપર કેટલીક સંવતનો આરંભ, વર્તમાન કાળની માફક ઓકટોબર ઘડીના માપનું ગણાય છે. આ પ્રમાણે એક જ વર્ષમાં, ની પંદરમી તારીખથી નવંબરની પંદરમી સુધીમાંજ બનેના વર્ષકાળના સમયમાં લગભગ અગિયાર દિવસનો પ્રાચીન કાળમાં પણ થતો હતો. હવે સાબિત થયું તફાવત પડી જાય છે. તે તફાવત વિક્રમાકની કાળ- કહેવાશે કે વિક્રમાર્કને આરંભ પ્રતિવર્ષે ઓકટોબરગણનામાં પાંચ પાંચ વર્ષે બે અધિક માસ ઉમેરીને નવેમ્બરમાં જે થતા અને ઈસવીના શકનો પ્રારંભ તથા અમુક વર્ષના અંતરે એક માસનો ક્ષય કરીને જાન્યુઆરીમાં જ થત; જેથી બન્નેના આરંભ વચ્ચેનું એટલે કે અગિયાર માસનું એક વર્ષ ગણીને-બધે અંતર અઢીથી ત્રણ માસનું જ ગણી શકાશે. તે કેર કાપી નાખવામાં આવે છે. તેમ કરીને તેને સૂર્યની હિસાબે. કનિંગહામ સાહેબને જે મત ઉપરમાં ટાંક ગતિ પ્રમાણે ગણાતાં વર્ષોની કાળગણનાની સમીપે છે કે, બને સંવત્સર વચ્ચેનું અંતર ૫૬ વર્ષ છે લાવી મૂકે છે. જ્યારે સૂર્યની ગતિ પ્રમાણે કાળમાન તે ખોટો ઠરશે? પણ તેને બદલે પ૬ વર્ષ (૫૬ ગણાવાતા ઈસ્વીસનમાં, ચાર ચાર વર્ષે એક લીપ વર્ષ અને રાા થી ત્રણ માસનું) અથવા બહુતો પણ (Leap) વર્ષ લેખી તેમાં ૩૬૬ દિવસ ગણે છે. વર્ષનું તે હતું એમ કહેવું પડશે; સિવાય કે ઈસવીસનને ઉપરાંત ચારસો વર્ષના કાળમાં, આવાં ચાર ચાર વર્ષના પ્રારંભ કાળ, વર્તમાનમાં જે જાન્યુઆરીની પહેલી સો ઝુમખાંઓને જે કાળ આવે, તેમને છેલ્લે ગુણક, તારીખથી ગણાય છે, તેને બદલે અન્યથા ગણત જે શતાબ્દિને આવે છે તે વર્ષમાં પાછી ૩૬૫ દિવસ જ હેય”. આ બાબતમાં કેવી સ્થિતિ છે તે વિશે આપણે (૬૮) એમ કાંઈક યાદ આવે છે કે, ઈસવીસનની ગણન (૧૯) કેાઈ કહેશે કે પ૬ બરાબર જ છે, ખોટું નથી; ત્રીમાં પણ પ્રાચીન સમયે કેલેન્ડર માસ તરીકે જે ગણના કારણ કે ૫૭ પહેલાં ત્રણ મહિને વિક્રમ સંવત્સરને પ્રારંભ કરાતી હતી તેમાં મધ્યકાલીન સમયે ફેરફાર કરવામાં આવ્યું થયું છે એટલે ૫૬l ને ફેર રહ્યો. પણ તેમ સમજનાર છે. છતાંયે એક વર્ષની જે ૩૬૫ દિવસની ગણત્રી અત્યારે ભૂલી જાય છે કે વિક્રમ સંવત ઓકટોબરમાં શરૂ થયા છે અને છે તેમાં તો ફેર નથી જ પડત. આવી ધારણાથી જે મેં તે બાદ ત્રણ મહિને જાન્યુઆરી આવે છે. એટલે કે ત્રણ માસ અહીં વિવેચન કર્યું છે. બાકી વિશેષ પ્રકાશ તો તે વિષયના પ૬ કે ૫૭ માં ઉમેરવા જઈ એ, નહીં કે બાદ કરવા જોઇએ, જે દાતા દેય તે પાડશે એવી વિનંતિ છે, (૭૦ ઉપરની ટી, ન, ૧૮ જુઓ, Page #154 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરચ્છેદ ]. ચોક્કસ ગણના ૧૧૧ કાંઈ પણ ઉચ્ચારીએ તેના કરતાં તે વિષયના અભ્યા- વર્ષનું ગણવાને બદલે ૫૬ વર્ષનું છે એમ સિદ્ધાંત સીએજ અજવાળું પાડી બતાવે તે વિશેષ ઉચ્ચીત તરીકે સ્વીકારીને કામ લેવું રહે છે. ગણાશે. છતાં આપણે કાંઈક હિંમતથી કહી શકીએ ઉપર જણાવી ગયા છીએ કે પ્રત્યેક નૂતન છીએ કે મિ. કનિંગહામ જેવા ઝીણવટમાં ઉતરનાર વિક્રમાર્કને પ્રારંભ ઓકટોબરથી નવેંબરના મધ્ય - અને શોધખોળના અઠંગ અભ્યાસીએ, જે કાંઈ મત સુધીમાં થઈ જાય છે અને તેને ત્રીજો એટલે પૌષ ઉચ્ચાર્યો હશે તે પાકી તપાસ વિના કે પોતાને માસ ચાલતું હોય ત્યારે ઈસવીના નૂતન વર્ષને પૂરાવાની ખાત્રી થયા વિના તે નહીંજ ઉચાર્યો હોય. આરંભ થાય છે. એટલે કે જ્યારે જ્યારે વિક્રમવર્ષના એટલે તેમણે જે પ૬ વર્ષનું અંતર જણાવ્યું છે. પહેલા ત્રણ માસમાં બનેલી હકીકતને સમય, ઈસછતાં આપણી ગણત્રીથી ૨૬-૧૭ નું જ આવે છે વીના શકમાં દર્શાવે છે, ત્યારે ત્યારે જૂનું વર્ષ અને તેથી છ માસ કે અડધા વર્ષને જે ફેર ગણવું, અથવા જેને ઇતિહાસકાર so many પડે છે તેનું કારણ આપણે શોધવું રહે છે. હવે years expired૭૧ એમ કહી બતાવે છે તે જે પદા આવે છે તો તેનો અર્થ એ થયો કે, દરેક સમજવું; અને પોષ માસ પછીના બાકી રહેતા નવ પૂર્ણાંકની સાથે ૩ વર્ષ જોડવાનું છે. વળી આપણને માસને સમય બતાવવા માટે નવું વર્ષ ગણવું; અથવા એમ કહેવામાં આવ્યું છે કે ક્રાઈસ્ટદેવના જન્મ પછી ઐતિહાસિક ભાષામાં જેને such and such ત્રીજું વર્ષ પૂરું થઈને ચોથું ચાલતું હતું તે સમયે year current એમ કહે છે તે લખવું. ઈસવીસનની શરૂઆત થઈ છે. તે પછી ઉપરના તેજ પ્રમાણે Vice versa=ઉલટું સુલટું સમજી સૂત્રના આધારે, ત્રણના આંક સાથે 3 વર્ષને અપૂર્ણક લેવું. એટલે કે ઈસવીના શકમાં જે બનાવને સમય મેળવી, નિશ્ચયપણે તે સમય બતાવવા માટે સવાત્રણ જાન્યુઆરીથી સર્ટોબર સુધી હોય, તેને વિકમાર્કમાં વર્ષનું અંતર હતું એમ કહેવું પડશે. અને તેમ કરીએ દર્શાવે છે તો ત્યાં વિક્રમ સંવત “ચાલુ” લખવો, તે મિ. કનિંગહામની ગણત્રીમાં જે છ મહિનાનો અને ઓકટોબરથી ડીસેમ્બરને સમય દર્શાવવો હોય ફેર આવે છે તેનો ઉપાય આપણે બે રીતથી કરી તે વિક્રમ વર્ષ જૂનું અથવા ગત” એમ લખવું. શકીએ છીએ (૧) કાં તો ઇસવીના શકના પ્રારંભને તેવી જ રીતે મહાવીર સંવતને ઈસવીસનની છ માસ આઘો લઈ જવો (૨) અથવા ક્રાઈસ્ટ દેવની તારીખમાં તથા ઈસવીસનની તારીખને મહાવીર જન્મને છ માસ વહેલે ઠરાવ. એટલે કે નં. ૧ ને સંવતમાં ફેરવી શકાય છે; ફેર માત્ર એટલે જે કે. ઉપાય લેતાં, વર્તમાનકાળ ઈસવીસનનો પ્રારંભ જે ૧લી વિક્રમ અને ઈસવીના શક વચે ૫૬ નું અંતર છે અને જાન્યુઆરીથી લેખાય છે તેને બદલે ૧ જાલાઈથી તેથી ૫૬ અને ૧૭ ને આંક વાપરવો પડે છે તેને ગણ અને નં. ૨ નો ઉપાય કબલ રાખીએ તો બદલે મહાવીર અને ઈસવીના શક વચ્ચેનું અંતર ક્રાઈસ્ટ દેવના જન્મ પછી ૩૫ વર્ષે (ત્રણ વર્ષ ને ૫૨૬૨ (૪૭૦+૫૬) વર્ષનું હોવાથી પ૨૬ અને નવ માસે) ઈસવીસનનો પ્રારંભ થયો હતો એમ પર૭ ના આંકનો ઉપયોગ કરવો પડશે. તેવી જ ગાવું. કયું સત્ય છે તે સંશોધકે શોધી કાશે. બાકી રીતે વિક્રમ સંવત્સરને મહાવીર સંવતમાં કેરવો જ્યાં સુધી તે બિના નિશ્ચિતપણે સાબિત ન થઈ શકે હાય અથવા મહાવીર સંવતને વિક્રમમાં કરવો હોય ત્યાં સુધી, બેની વચ્ચેનું અંતર, હાલ તુરત તે ૫૬ તે ઉપરના જેવું તે મુશ્કેલ નથી. કારણ કે તે (૭૧) A. D. દર્શાવવાનો હોય ત્યારે expired (જૂનું) લખાય પણ B. c. (ઇ. સ. પૂ.) દર્શાવવાનો હોય ત્યારે "To come' or 'In store” = હવે પછી આવતું, એમ લખવું પડે. (૭૨) મહાવીર અને વિક્રમ વચ્ચેનું અંતર ૪૭૦ વર્ષનું છે અને વિક્રમ તથા ઇસુની વચ્ચેનું અંતર પલ છે એટલે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ એક ભ્રમ અને [ અષ્ટમ ખે બે સંવત્સર વચ્ચેનું અંતર પૂણુંકની સંખ્યામાંજ આ પ્રમાણે નિયમનું સ્થાપન કર્યું ગણાય. પણ છે; અને તે આંક ૪૭૦ નો છે. એટલે અરસપરસમાં તેને બરાબર પાલન, કરી બતાવી આંકડામાં ઉતારી તેજ આંકની વધ કે ઘટ કરવાથી બધો મેળ બરાબર બતાવાય તે વાચક જનતાની સમજણુમાં વિશેષ બેસી જશે. દેઢતાથી ઠસી જાય; માટે તેનાં દષ્ટાંત આપીશું. વિક્રમ વર્ષ ઇસ્વીનું વર્ષ (૧) ૧ લાના કાર્તિક, માર્ગશીર્ષ અને પૌષ = ઇ. સ. પૂ. ૫૭ ઓકટે. નવેં. ડીસેંક (૨) ૫૭ માના = ૧ - - - (૩) ૫૮ માના છે = ઈ. સ. ૧ , , , (૪) ૧ લાના માઘ માસથી આધિન સુધી = ઇ. સ. પૂ. ૫૬ ના જાન્યુ થી સપ્ટે (૫) ૫૭ માના , , ,, = ઈ. સ. ૧ ના , , (૬) ૫૮ માનો , , , = ઈ. સ. ૨ ના , , જ્યારે તેને ઉથલાવીને દર્શાવવું હોય તો ઈસ્વીનું વર્ષ વિક્રમનું વર્ષ (૭) ઈ. સ. પૂ. ૫૭ ના ઓકટ, ન, ડીસેં = ૧ લાન કાર્તિક, માર્ગ અને પૌષ (૮) ઈ. સ. પૂ. પ૭ ના જાન્યુ થી સપ્ટે = ૧ લાના માલ થી આશ્વિન (૯) ઈ. સ. પૂ. ૧ ના એક, ને, ડીસેં = ૫૭ ના કાર્તિક, માર્ગ અને પૌષ (૧૦) ઇ. સ. ૧ ના જાન્યુ થી સર્ણ = ૫૭ ના માલ થી આધિન (૧૧) ઇ. સ. ૧ ના ઓક્ટ, ન, ડીસે = ૫૮ ના કાર્તિક, માર્ગ અને પિષ (૧૨) ઇ. સ. ૨ ને જાન્યુ થી સપ્ટે = ૫૮ ના માઘ થી આશ્વિન ઈત્યાદિ ઈત્યાદિ. વિક્રમ અને ઇસવીના સનનું અંતર પ ક પા થતાં, તેને પુત્ર તેની ગાદીએ બેઠે છે. આ પ્રમાણે વર્ષનું ગણાય છે. તેમજ ઇસુના જન્મ પછી તે બન્ને બનાવને આંક ૬૦ ને થતું હોવાથી ત્રણ વર્ષને કાળ ગયા પછી કોઈના મનમાં એમ વિભ્રમ થવા પામે છે, શું એક ભ્રમ અને તેમને શક ચાલુ થયે હેવાનું વિક્રમાદિત્યના મરણને અને ઈસુના સંવતના પ્રારંભને તેનું નિવારણ જણાયું છે, તે હકીકત આપણે કે ઇસુના જન્મ દિવસને કાંઈ સંબંધ છે ખરે તે જણાવી ગયા છીએ. આ એટલેજ ઉત્તર આપવાનો કે તે માત્ર વિભ્રમ જ છે. બન્નેનો સરવાળે કરવામાં આવે તે ૫૬૪૩ તેને ખુલાસે નીચે પ્રમાણે જાણુ. અથવા ૫૬૪મા ૬૦ સાઠના આંકડે પહોંચી પ્રથમ ઈસુના જન્મ સાથે વિશ્વમ તપાસી લઈએ. જવાય છે. જ્યારે બીજી બાજુ શકારિ વિક્રમાદિત્યનું ઇસના જન્મ પછી ૩ વર્ષે તેમના શકને પ્રારંભ રાજ્ય પણ સાઠ વર્ષ જ ચાલ્યું છે અને તેનું મરણ થયો છે એટલે તેમને જન્મ તે ઇ. સ. પૂ. જેમાં તે બનને વચ્ચેના અંતરનો સરવાળો કરવાથી ૪૭૦+૫ = પૂરાં બાકી છે ઉપરાંત ૫૭ મા વર્ષના છેલ્લા ત્રણ માસ ૫૨૬ મહાવીર અને ઈસુ વચ્ચેનું અંતર આવશે. બાકી હતા ત્યારે, એમ સમજવાનું છે. જેથી અહીં પ૭ના (૭૩) ૫૧ વર્ષને સામાન્ય અર્થ કરીએ તે ૫૬ ૫ પહેલા ત્રણ માસનાં નામ ન લખતાં, છેલ્લા ત્રણ માસનાં થઈને ૫૭ મું ચાલતું હતું ત્યારે, એમ લખાય છે. પણ અત્રે નામ લખ્યાં છે) ઈ. સ. લખવું હોય તે પ્રથમના ત્રણ માસે તે ઈ. સ. ૫. ની વાત છે. એટલે તેનો અર્થ ૫૬ વર્ષ લખવાં પડે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ દ્વિતીય પરિરછેદ ] તેનું નિવારણ થયો હતો એમ કહેવાય. જયારે વિક્રમનું મરણ ૫૭માં થયાનું ગણાવ્યું છે; કેમકે ઇસુના શકના પ્રારંભ તેના પોતાના સંવત્સરના સાઠમા વર્ષે છે. વળી કાળની અગાઉ ૫૭મું વર્ષ ઘણુંખરું ઉતરી ગયું હતું એટલે પણ ચેકસ કર્યું છે કે તેને સંવત તેના રાજ્યના અને ૫૬મું વર્ષ ગણવાને માત્ર છેલ્લા ત્રણેક માસ પ્રથમ દિવસથીજ આરંભાયો છે. એટલે જે આ બે બાકી રહ્યા હતા ત્યાં વિક્રમ સંવતને આરંભ-કહે કે તારીખને ઉપર બતાવેલી અરસપરસ ફેરબદલી કર- તેને રાજ્યારૂઢ થવાને પ્રસંગ–બ છે; અને તેનું વાના નિયમે લખવામાં આવે તે વિક્રમનો રાજ્યાભિષેક રાજ્ય તે સાઠ વર્ષ ચાલ્યું હતું એમ જણાવાયું છે. એટલે અથવા વિક્રમ સંવતનો પ્રારંભ ઇ. સ. પૂ. પ૦માં ઈ. સ. ૪ (ઈ. સ. પૂ. ૫૦માંથી ૬૦ વર્ષ બાદ કરતાં લખાશે અને તેના રાજ્યને અંત અથવા તેનું મરણ ઇ. સ. ૪ આવે છે ) બેસી ગયાને છથી આઠ માસે ઇ. સ. ૪ માં લેખાશે. તે પછી ઇસુને જન્મ જેને તેનું મરણ થયાનું લેખાશે. મતલબ કે આ બીજા આપણે ઈ. સ. પૂ. ૪ માં બન્યા હોવાનું જણાવ્યું છે. બનાવની સાથેનું અંતર પણ નથી ૬૦ ના આંક વાળું; તેને અને વિક્રમ સંવતના પ્રારંભ દિનને ૫૩ વર્ષનું પરંતુ ૫૭ અને ૪ ના આંકનું છે. એટલે તેને સંબંધ [ઇ.સ. પૂ. ૫૭ માંથી ઈ.સ. પૂ.૪ બાદ કરતાં ૫૩]અંતર પણ અસંભવિત જ ગણાય. દેખાશે જયારે વિક્રમના રાજ્યનું અંતર ૭ વર્ષનું [ઈસ.પૂ. આ પ્રમાણે બન્ને પક્ષો વિચારી જોતાં, પ્રથમમાં ૩. સ. ૪] અંતર આવશે. એટલે કે બેમાંથી એક આંક ૫૩ અને ૭ આવે છે અને બીજામાં તે આંક પણ આંક ૬૦ વર્ષને થતો જ નથી; પણ લગભગ ૫૭ અને ૪ આવે છે, જ્યારે આપણે તો તે આંક આઠેક વર્ષનો ફેર રહી જાય છે. ૬૦નો હોય તે જ બંને બનાવેને સંબંધ હોવાનું કાંઈ એ હવે બીજો વિભ્રમ તપાસીએ. તેમાં ઈસુના શક વિચારવું રહે છે અને તેમ તે નથી જ, તે સ્પષ્ટ છે. સાથેના સંબંધ વિશે વિચારવાનું છે. તેનો પ્રારંભ ઈ. સ. એટલે તાત્પર્ય એ થયો કે જે પ્રશ્ન ઉભળે છે તે ૧માં થયાનું અને વિક્રમનું રાજ્યારોહણ ઇ. સ. પૂ. માત્ર વિભ્રમ જ છે. Page #157 --------------------------------------------------------------------------  Page #158 -------------------------------------------------------------------------- ________________ નવમ ખંડ Page #159 -------------------------------------------------------------------------- ________________ f " + + oooooખામeગoooooooooooooooખાનાના જવાબમાં - - IES કામ - --કt: - - ન વ મ ખંડ - - પ્રથમ પરિચ્છેદ કુશાન વંશ કશાનવંશની નામાવલી તથા સમયાવળી કુશનવંશ હિંદબહારના સત્તાધારી તરીકે કડફસીઝ પહેલે કડફસીઝ બીજે - - કરનારા કા - - - - - ર ક મ - - દ્વિતીય પરિચ્છેદ કુશાન વંશ (ચાલુ) હિંદમાં સત્તાધારી તરીકે (૧) કનિષ્ક પહેલ (૨) વાસિષ્ક-વષ્કઃ ઝેષ્ઠ, શુષ્ક (૩) હવિષ્ક (૪) કનિષ્ક બીજો (૫) વાસુદેવ તથા અંતિમ રાજાઓ - તૃતીય પરિચ્છેદ કુશાન વંશના સૂબાઓ પરત્વેનીજ મેતિક અને ચશ્મણ ની સમજૂતિ - નામ STDા નાના નાના નાના- *tomorrow નાના માટે TER e recomes Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ કશાન વંશ ટૂંક સાર્ઃ—કુશાનવંશના સમય ઈ. સ. ૧૦૦ બાદના છે એટલે કે આ પુસ્તકની સમય મર્યાદા ટપી જાય છે, છતાં તેનું વર્ણન આપવું પડે છે તે સંબંધી પ્રવેશકમાં આપેલ ખુલાસા—હૂણ અને કુશાન પ્રજાના આર્ય તરીકેનેા આપેલ પરિચય તથા તે એની વચ્ચેના બતાવેલ તફાવત—કુશાનની સત્તાના અને રાજ્યકાળના કરી આપેલ નિર્ણય~~~ જુદાજુદા વિવાદ કરી, ઉપજાવી આપેલ તેમની નામાવળી તથા તેમના અનુક્રમ— અંતમાં તેમના સંબંધી અત્યાર સુધી ચાલી આવતી દૂર કરેલી ભ્રમણા——તેમ કરવા જતાં વચ્ચે વચ્ચે ઉભી થતી મુશ્કેલીઓના આપેલ ખ્યાલ અને છેવટે ગાઢવી આપેલ સાલવારી— કુશાન પ્રજામાં સમાયલી જાતિઓનું આપેલ વર્ણન તથા ઉદ્ભવ—કુશાન પ્રજાના કડસીઝ પહેલા સાથેના સંબંધ કેવા પ્રકારના હાઈ શકે તેની કરેલ ચર્ચા—તથા તેના રાજકીય જીવનના આપેલ આછા ખ્યાલ—કડસીઝ બીજો હિંદનૃપતિ થયેા હાવા છતાં, તેને બહારને કેમ ગણવામાં આવ્યા છે તેનું બતાવેલ કારણ——તેના જયપરાજય તથા રાજ્યવિસ્તાર સંબંધી લીધેલ લખાણપૂર્વક તપાસ—ઉત્તર હિંદનાં બે મોટાં શહેરી, તક્ષિલા અને મથુરા, તેના રાજકીય જીવન સાથે કેટલે દરજ્જે સંકલિત હોઈ શકે તેની પ્રશ્નોત્તરી કરીને બતાવી આપેલ નિર્ણય—કુશાન સંવતની સ્થાપના વિશેના આપેલ ચાડાય ઘટસ્ફોટ, Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ કુશાન વંશ [ નવમ ખંડ “પ્રાચીન ભારતવર્ષ” નામના આ પુસ્તકમાં સમસ્ત તેટલાં તેટલાં યથાશક્તિ વર્ણવી બતાવ્યાં છે. જેમકે, ભારત દેશનો ઇતિહાસ લખવાનો ઈરાદો છે એમ ડિમેટ્રીઅસ, મિનેન્ટર, ભૂમક, નહપાણ, મેઝીઝ, આપણે જાહેર કર્યું છે. વળી અઝીઝ ઈ. ઈ. સાથે સાથે જે કેટલાંક નાનાં નાનાં પ્રવેશક. વર્ણન આલેખનમાં મુંઝવણ રાજ્યો ખૂણે ખાંચરે ઉત્તર હિંદમાં રાજય ચલાવી ઉભી ન થાય તે માટે ભારત રહ્યાં હતાં તેઓને પણ બનતાં સુધી વિસાય નથી દેશના–હિદના આપણે બે ભાગ પાડયા છે. ઉત્તર જ-જેવાં કે સૌરાષ્ટ્ર દેશના શાહી રાજાઓ, કાશ્મિહિંદ અને દક્ષિણ હિંદ. તેમાંથી પ્રથમ આપણે ઉત્તર રના જાલક અને દાદર, મગધના દશરથ અને હિંદને ઇતિહાસ લખવાનું હાથ ધર્યું હતું, કારણ કે શાલિશુક આદિ. મતલબ કે કોઈ પણ રાજસત્તાને તે વિશેષ સુલબ્ધ છે તેમજ વિશેષપણે પરિચિત ભૂલ્યા સિવાય સ્વશક્તિ અનુસાર, સારાયે ઉત્તર હિંદના પણ છે, ઉપરાંત વિશેષપણે મહત્વપૂર્ણ પણ છે. આ રાજકર્તાઓને ઇતિહાસ અત્યાર સુધી આ પુસ્તકમાં પ્રમાણે ઉત્તર હિંદનું વર્ણન લખતાં, તેના પ્રારંભમાં, દાખલ કરી દીધો છે. એટલે તે પ્રદેશ છોડીને આપણે અતિ પ્રાચીન સમયની સાથે આ પુસ્તકના સમય હવે દક્ષિણ હિંદ તરફ વળીએ તો અયોગ્ય ગણાશે વર્ણનની મર્યાદા બાંધી. તે બેની વચ્ચેનો સંબંધ નહીં. છતાં તેમ કરતાં પહેલાં, ઈતહાસમાં મશહુર જેડી બતાવવાનો સૌથી પ્રથમ પ્રયાસ કર્યો છે. તે થયેલી પેલી પ્રજાને-કશાન વંશને-કાંઈક પરિચય બાદ એક પછી એક જે રાજવંશએ પ્રતાપ કરાવવું જરૂરી લાગે છે. કારણ કે (૧) તેમને અને સોનાના અક્ષરે લખાઈ રહે તે મહત્ત્વશીલ સમય-અથવા તો તેમણે પ્રવર્તાવેલ સંવત્સરને સમય ભાર ચલાવ્યો હતો તે દરેકનો ઇતિહાસ વિદ્વાનોએ ઈ. સ. ૭૮નો માન્યો છે એટલે તેમના કમાનક્રમે દોરી બતાવ્યો છે. તેમાં એક મગધ સામતે આ વંશને લગતી હકીકત આ પુસ્તક માટે મ્રાજ્ય અને બીજી અવંતિ સામ્રાજ્ય-તે બેની હકી- ઠરાવેલી મર્યાદાની અંદરજ આવી જતી ગણાય. (૨) કતએ અતિ મોટો ભાગ રોકી લીધે છે; કેમકે તે તેમના શકની આદિ વિશેના વિદ્વાનોના મતથી જુદા સ્થિતિને સર્વ રીતીએ તે લાયક જ છે. સાથે સાથે જે પડીને મારી માન્યતા તેનાથી લંબાવીને જરા આઘી પરદેશી સત્તાઓએ હિંદ ઉપર ચડી આવી, તેના લઈ જવી પડે છે, એટલે ઈ. સ. ૧૦૦ ની હદ ઇતિહાસમાં જે કાંઈ ફાળો પૂરાવ્યો છે તેનું પણ વટાવી દેવી પડે છે. તે કારણથી સિદ્ધાંત પ્રમાણે તે વિસ્મરણ થવા દીધું નથી. અલબત્ત તેઓ જેટલા તેમને કિંચિત્ સ્પર્શ કર્યા વિના જ મારે આગળ કરજે પરદેશીપણું જાળવી રાખતા દેખાયા છે. વધવું જોઈએ; પરંતુ તેમના સમય તે મર્યાદાની તેટલા દરજજે આપણે પણ તેમને દૂરજ રાખ્યા છે. (ઈ. સ. ૧૦૦ ની ) બહુજ લગોલગ આવી જતો એટલે કે તેવી હકીકતનો માત્ર અંગુલી નિર્દેશ જ હોવાથી તેમજ તેમણે ભગવેલ સત્તાને લીધે આખા કરી ગયા છીએ; જેમ કે ઈરાની શહેનશાહ સાઈરસ હિંદની સંસ્કૃતિ ઉપર જે ભિન્ન પ્રકારની છાપ પડી અને ડેરિઅસ, બેકટ્રીઅન સરદાર યુથીડીમાસ, આદિએ ગઈ છે તે ઉપરથી, તેમના વિશે વિસ્તૃતપણે નહીં હિંદ ઉપર ચડી આવી માત્ર પિતાને દ્રવ્યલે તે, છેવટે જેટલું આગળ ઉપર અગત્યનું થઈ પડે સંતોષાતાં, તેની તરફ પીઠ ફેરવી દુર્લક્ષ કર્યું હતું, તેવું હોય અથવા તે ઇતિહાસની રચનામાં કારગત તેજ પ્રમાણે આપણે પણ તેમના નામને અત્રતત્ર થતું લાગતું હોય, તેટલું તે આપણે જાણવું જ રહે છૂટોછવાયો ઉલ્લેખ જ કર્યે રાખ્યો છે. જ્યારે તેમના છે. (૩) વળી કેટલેક ઠેકાણે એવી માન્યતા પ્રચલિત જે વારસદારો અને સરદાર હિંદને પિતાની જ માતૃ થતી જણાઈ છે કે, હિંદની આર્ય પ્રજાની ઉત્પત્તિ ભૂમિ ગણીને, હિંદમાં જ વસવાટ કરી રહ્યા હતા દૂણ પ્રજામાંથી (જેઓ રંગે સફેદ હેવાથી The તેમનાં જીવન ચરિત્ર જેટલાં જેટલાં મળી શકયાં whites તરીકે પણ ઓળખાય છે) થઈ છે અને Page #162 -------------------------------------------------------------------------- ________________ I = 1 - - પ્રથમ પરિચ્છેદ ] વિશેની વિચારણા ૧૧૯ તેમને જન્મપ્રદેશ હિંદની બહાર હિમાલયની ઉત્ત- એ પ્રકારની માન્યતા બાંધવામાં આવી છે. પણ તે રમાં ગણાય છે. ઉપરાંત આ દૃણુ પ્રજા અને અત્ર બહુ વિશ્વાસનીય દેખાતી નથી. કેમકે એક તે તેનો વર્ણવવા ધારેલો કુશાન પ્રજા, બન્ને એક બીજાની પાયોજ, ઉચ્ચારની માત્ર સામ્યતા ઉપર રચાયો શાખા રૂપ હોવા સંભવ છે અથવા તે એકબીજા છે, એટલે તદન કાલ્પનિક છે. તેમજ બીજું એક સાથે અતિ નિકટનો સંબંધ ધરાવતી મનાઈ છે. સબળ કારણ તેની વિરુદ્ધમાં જતું એ બતાવી શકાય કારની માન્યતાની સત્યાસત્યને તપા- તેમ છે, કે આર્યપ્રજાના હિંદુશાસ્ત્રોમાં તેમની ઉત્પત્તિ સવાની પણ જરૂર લાગે છે. જંબદ્વીપમાંથીજ થઈ હોવાનું હમેશાં જણાવાયું છે. હણ અને કશાનોની આય પ્રજામાં થતી ગણના અને શાકપની પ્રજાને અનાર્ય લેખવામાં આવી છે. ઉપરનાં ત્રણ કારણોમાંનાં પ્રથમ નાં બે એવા જ્યારે આ કૈકેસસ પર્વતનું સ્થાન પ્રાચીન સમયે તો, પ્રકારનાં છે કે તેમને જે સાથે ગુંથન માં આવે તે શકઠીપની અંદરજ સમાવિષ્ટ થયેલું આપણે જોઈ તેમની વિચારણા એકજ વિવરણમાં થઈ શકે તેમ ગયા છીએ. એટલે ભારપૂર્વક કહી શકાશે કે કૈકેસસ છે. તેમજ તે બહુ લખાણ પૂર્વક ચર્ચવા યોગ્ય વિષય પર્વતવાળો પ્રદેશ અનાર્ય પ્રજાનું સ્થાન હોઈને આર્ય છે. એટલે તે મદા હાથ ધરવાપૂર્વે પ્રથમ તો ત્રીજો પ્રજાના ઉત્પત્તિસ્થાન તરીકે માની શકાય નહિ. હજી. મો જ વિચારી લે વ્યાજબી ગણાશે. એમ બની શકે ખરું કે, આર્ય પ્રજાનું ઉત્પતિસ્થાન અન્ય પ્રાચીન આર્યપ્રજાના એક ભાગને ગુર્જર પ્રજાના જે હોય ત્યાંથી તે ખસતી ખસતી અમુક વખતે આ નામથી ઓળખાવવામાં આવતું હતું. તે પ્રજાનું કેસસ પર્વતના પ્રદેશમાં પિતાનું થાણું જમાવીને છે. . . (હારના સામ્યપણાને ઠરીઠામ બેઠી હોય. આ કારણને લીધે કદાચ એટલે લીધે) હશે એમ કહપના કરવામાં આવી છે. વળી તે દરજજે આ પ્રદેશને પણ A home of the Aryans - જઈઆ પ્રાંત, હાલના કાળા સમુદ્ર અને કાસ્પિઅન આર્ય સંસ્થાન કહી શકાય ખરૂં. જેમ વૈદિક ધર્મના સમદ્ર વચ્ચે અને એશિયાઈ તુર્કસ્તાનના ઈશાન ખૂણે શ્રુતિ-સ્મૃતિ અને ઉપનિષદ જેવા ગ્રંથોના કર્તાઓનેઅથવા ઈરાનના વાયવ્ય ખૂણે આવેલા કકેસસ પર્વત ઋષિ મુનિએને–આપણે શકસ્થાનના વતની હોવાનું વાળા* પ્રદેશમાં હોઈને, આર્યપ્રજાની ઉત્પત્તિનું સ્થાન જણાવી ગયા છીએ અને તે શકસ્થાન તે કોઈ ત્યાંજ રહેવું જોઈએ એવી કલ્પના કરાઈ છે. ત્યાર પછી બીજું સ્થાન નહિં પણ વર્તમાન સમયે અફગાનિત્યાંથી, તે પ્રજાનાં ટોળેટોળાં મળીને જીવનની જરૂરી- સ્તાનના નેઋત્ય ખૂણુમાં આવેલ હમમ સરોવરની આતે મેળવી લેવા ચારે બાજુ વિખરાવા માંડી હશે આસપાસને પ્રદેશ કે જેને શિસ્તાન કહેવામાં આવે છે (1) જુએ પુ. ૩ ૫. ૩૯૨ માટે પુ. ૩ પૃ. ૨૯૭ નું વર્ણન તથા ટીકાઓ જુઓ) તેમ (૨) જુએ પુ. ૩ પૃ. ૩૮૫થી આગળ. કેટલીક વખત આડે રસ્તે દેરવનાર પણ નીવડયાં છે (જેમકે (૩) ઉચ્ચારના સામ્યપણાનાં વિપરીત પરિણામ વિશે સેકિટસ તે ચંદ્રગુપ્ત નથી પણ અશોકવન છે. જુઓ નીચેનું ટીપણું નં. ૬ જુઓ. પુ. ૨માં તેનું વૃત્તાંત: આદ્રદેશ તે આદ્રિઆટિક સમુદ્ર તટ (૪) પુ. ૩ પૃ. ૩૯૨ પ્રદેશ નથી પણ અરબસ્તાન દેશ છે. જુઓ પુ. ૧ ૫. (૫) એક વખત એમ પણ કલ્પના થઈ હતી કે એશિ- ૨૦, ૨૬૫) આઈ તુર્કસ્તાનમાં આવેલ યુક્રેટીસ અને ટાઈગ્રીસ નદીના (૭) જુઓ ૫, ૩. પૃ. ૧૭૩ વચ્ચેના પ્રદેશમાં જ તેનું ઉત્પત્તિસ્થાન હોવું જોઈએ. (જુઓ (૮) આર્ય પ્રજાનું ઉત્પત્તિસ્થાન અને આર્ય પ્રજાને નીચેની ટીકા નં. ૧૩) સંસ્થાન તે બે શબ્દ વચ્ચેનો તફાવત આ ઉપરથી સમજી (૬) ઉચ્ચારના સામ્ય ઉપર રચાયેલાં અનુમાને કેટલીક રશકાશે. સરખા નીચેની ટીક નં. ૧૦ વખત સાચાં અને કાર્યસાધક પણ નીવડયાં છે (ટાંત (૯) જુએ પુ. ૩ ૫. ૧૭૩૯ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦. હુણ અને કુશાન [ નવમ ખંડ તેજ છે, એમ આપણે સાબિત કરી ગયા છીએ. એટલે લઈ હિંદમાં પ્રવેશ કરે પડ્યો હતો. એટલે કે જ્યારે તે અપેક્ષાથી તે સ્થાનને પણ A home of the પણ તેઓને હિંદમાં ઉતરવું પડયું હતું ત્યારે ઉપર Aryans કહી શકાય તેમ છે જ. આ ઉપરથી એમ સૂચવ્યા પ્રમાણેને જ રસ્તો લેવો પડયો હતો. અને પણ સાબિત થાય છે કે આર્ય પ્રજાની ઉત્પત્તિ૧૦ આ પ્રદેશ પણ જંબુદ્વીપમાંજ (જુઓ પુ. ૩માં પૃ. ભલે કોઈ અમુક સ્થાને જ થઈ ગણે, છતાં ત્યાંથી ૧૨૮થી આગળનું વર્ણન) આવેલ હોવાથી દૂણપ્રજાને તેનાં જુદાં જુદાં ટોળાં બંધાઈને જુદી જુદી દિશામાં પણ આર્યપ્રજાના એક અંશ તરીકે જ આપણે લેખવી વિખેરાવવા માંડેલ લેવા જોઈએ, એમ લખવું પડશે. રહે છે. તેમાંનું એક કૉકેસસ પર્વતવાળા પ્રદેશમાં ગયું હશે. કશાન પ્રજાનું મૂળસ્થાન કયાં હતું તે હજુ સુધી વળી બીજી યુક્રેટીસ નદીવાળા પ્રદેશમાં જમાવટ ચોક્કસપણે જણાયું નથી પણ તેનું સરણ જે માર્ગ કરી પડેલ હશે તેમ ત્રીજું આ શકસ્થાનવાળા પ્રદેશમાં થઈને હિંદમાં થયું છે તે ઉપરથી નિશક કહી શકાય પણું ઉતરી પડેલ હશે એમ કહી શકાશે. તેમ છે કે હિંદુકુશની પેલી પાર તે સ્થળ હેવું જોઈએ. આટલું વિવેચન આર્યપ્રજાના એક બે વિભાગનું પછી તે મધ્ય એશિયાના તુર્કસ્તાન તરફ પણ હોય જણાવી ગયા બાદ હવે આપણે કુશાન અને દૂણ કે હિમાલયની ઉત્તરે ખોટાન અને તિબેટના પ્રદેશમાં પ્રજાના જન્મસ્થાન બાબતની વિચારણું કરવા વળીએ. પણ હોય. કેટલીક હકીકતથી એમ અનુમાન ચક્કસ આ દૂણ પ્રજાને હિંદુકુશ પર્વત તરફની પ્રજા પણે બંધાય તેમ છે કે તે તિબેટના પ્રદેશમાં જ હોઈ તરીકે લેખવામાં આવે છે. અને ઉપર જણાવી ગયા કે જ્યારે કેટલીક હકીકત એમ પણ સાબિતી આપે પ્રમાણે આર્યપ્રજાનાં ત્રણ ટોળાં જુદી જુદી દિશામાં છે કે, હિમાલયની ઉત્તરને બદલે તે મધ્ય એશિયામાં જેમ પથરાઈ ગયાં હતાં તેમ આ પ્રજા પણ હિંદુકુશ વસતી પ્રજાજ હશે. વિશેષ શોધખોળથી ગમે તે પર્વતની ઉત્તર અને પૂર્વ દિશામાં વસતી હેવાથી તથા સ્થાન નિર્ણિત થાય પરંતુ એટલું તે નક્કી થાય છે જ તે પર્વતનું ભીતર ચીરીને હિંદમાં આવવાનો કોઈ માર્ગ કે દણ પ્રા અને કુશાન પ્રજા બન્ને જુદી જુદી જ ન હેવાથી પ્રથમ તેને પિતાના સ્થાનથી પશ્ચિમ દિશાએ છે. (વળી આગળના પારિગ્રાફે વર્ણન વાંચે) અને વળવું પડયું હતું અને તે બાદ દક્ષિણ તરફને માર્ગ જ્યારે જુદી જુદી જ છે ત્યારે તેમનાં વસ્તી સ્થાન . (૧૦) ઉત્પત્તિસ્થાન એટલે, ત્યાંથી તેમને જન્મ થયે, પહેલાંનાં વૃત્તાંતે. તેમાં જણાવાયું છે કે, તેમને ચીનાઈ તે પહેલાં ત્યાં વસ્તિને સર્વથા અભાવજ હતું એમ નહીં; શહેનશાહ સાથ લેહી સંબંધ બાંધવાની વૃત્તિ ઉત્પન્ન પણુ ઉત્પત્તિસ્થાન એટલે હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે થઈ હતી. જે પ્રલયકાળ કહ્યો છે તે કાળ સંપૂર્ણ થયે, ફરીને પાછી (૧૨) અષણને લગતી કેટલીક હકીક્ત આગળના એક થતી શરૂઆત, તેનું નામ ઉત્પત્તિ. પરિચ્છેદે આપવામાં આવી છે. ત્યાં એમ સાબિત થયું છે અને જૈનધર્મ પ્રમાણે કાળચક્રનો એક ભાગ, જેને કે, ચ9ણે આ કુશનવંશી પ્રજાના ક્ષત્રપ તરીકે પોતાનું ઉત્સપિણિ અને અવસપિણિકાળ કહેવાય છે જુઓ ૫. જીવન શરૂ કર્યું છે અને તે કુશાન પ્રજાનાજ શિકને અનુસર્યો ૧ પરિચ્છેદ ૫હેલામાં વર્ણન) તેવા પ્રત્યેક કાળની સમાપ્તિ છે. મતલબ કે તે પોતે કેમ જાણે કુશાન પ્રજાને જ સભ્ય હેય. થઈને, બીજાને પ્રારંભ થાય છે તે વચ્ચેના અંતરનો સમય પુ. ૨ પૃ. ૫૭થી ૬૩માં કયાંક કયાંક ચઠણને હૂણ પ્રજાને તેનું નામ ઉત્પત્તિ. હેવાનું મેં જણાવ્યું છે તેમાં હવે ફેરફાર કરવા જરૂર લાગે છે. બાકી તે દુનિયા પતેજ અનંત ગણાય છે. એટલે કદાપી વળી ચ9ણના સિક્કાઓને આધારે તે પ્રજાનું સ્થાન મળ્યતેનો અંત આવ્યો નથી અને આવવાનો પણ નથી એમજ એશિયાના તુર્કસ્તાનવાળા ભાગમાં મેં જણાવ્યું છે. જુઓ કહી શકાય. એટલે તેની ઉત્પત્તિનો સવાલ જ રહેતો નથી. પુ. ૨ પૃ. ૫૭ થી ૬૩ તથા પુ. ૩ પૃ. ૪૦૨ ઉપર આ (1) આગળ ઉપર જ વીમા કડકસીઝ અને કનિષ્ક નં. ૧૦૨ ના સિક્કાનું વર્ણન) Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેઃ ] પણ જુદાંજ હાવાં જોઇએ. પરંતુ તે સ્થાન જંબૂદ્વીપમાં હાવાથી તે પ્રજાને પણ આર્ય તરીકેજ કબૂલ રાખવી પડશે. પ્રજા તરીકે ૧૨૧ પ્રદેશ ૩. શસ્થાન-શિસ્તાન ૪. હિંદુકુશ પર્વતની ઉત્તર--પૂર્વ દિશાવાળા પ્રદેશ અને ૫. મધ્ય એશિયાના પ્રદેશ. આ પાંચમાંના પ્રથમનાં એના મૂળપ્રદેશની ગણના, શાકદ્વીપમાં અને છેલ્લા ત્રણની ગણના, જંબૂદ્વીપમાં કરી શકાય તેમ છે. એટલે તે ત્રણ વિશેજ આપણે તે પ્રશ્ન વિચારા રહે છે. આ ત્રણે પ્રદેશને જે ઉત્પત્તિનાં સ્થાન (અથવા વધારે સ્પષ્ટપણે કહીએ તે। આર્ય પ્રજાનાં સસ્થાન) તરીકે સ્વીકારી લઈ એ, તે। આપણી કુરજ એટલે આવીને અટકી પડતી ગણાશે, જે આપણે ટ્રાઇ એક એવું સ્થળ સામાન્યપણે નક્કી કરવું કે જ્યાંથી તે પ્રજાના વિભાગ ભિન્ન ભિન્ન દિશામાં પ્રયાણ કરી, ઉપરનાં ત્રણે સ્થાન ઉપર પાંતપાતાનાં સંસ્થાના વસાવવા ગયાનું કહી શકાય. સહજપણે ઉચ્ચારી જવાય છે કે, તે સ્થાન મધ્ય એશિયાના તુર્કસ્તાનના જે ભાગમાં, ખેાખારા અને મર્વ નામે શહેરા આવ્યાં છે અને જ્યાં મીઠાં પાણીથી ભરચક એલ સમુદ્ર–સરેશવર૧૪–આવેલ છે તથા જેમાં એકસસ અને આમુ નદીનાં પાણી ઠલવાય છે, તે પ્રદેશ હેાવા સભવ છે. વળી પ્રાચીન સમયના જંખૂદ્બીપની મધ્યમાં આવી રહેલ (વૈદિક તથા જૈન ધર્મના મંતવ્ય પ્રમાણે ) મેરૂ પર્વતનું સ્થાન, આ મર્યું શહેરની આસપાસના પ્રદેશમાં જ હેાવાની જે મારી માન્યતા બંધાઈ છે અને તે પ્રમાણે તેને સાબિત કરી છે (જુએ પુ. ૩ માં જંબૂદ્વીપને લગતી હકીકત પૃ. ૧૨૮ થી આગળ) તે પણ આટલું વિવેચન કરીને હવે મૂળ પ્રશ્નને વિચાર કરવા ઉપર વાચક વર્ગને મારે લઈ જવા પડે છે. પુ. ૩ માં જણાવાઇ ગયું છે કે જંબુદ્રીપ અને શાકદ્વીપ વચ્ચેનું જોડાણ, કાસ્પીઅન સમુદ્રથી સીધી લીટી દારતાં જ્યાં આગળ તે રાની અખાતના ગ્વાદર ના; બંદર (જુએ પુ. ૩ પૃ. ૧૩૬ સામે ચેડેલ આકૃતિ નં. ૨૨માં અ વ નામની લીટી) ને મળે છે તે પ્રદેશના સ્થાનને૧૩ કહી શકાય; અને એટલું તા ચોક્કસજ છે કે આર્ય પ્રશ્નનું મૂળસ્થાન જંબૂઠ્ઠીપમાંજ હતું, નહિ કે શાકદ્વીપમાં. એટલે સાર એ થયેા કે મૂળસ્થાન તરીકે આપણે શોધીને જે સ્થાપિત કરવું રહે છે તે, ઉપર દારેલી લીટીની પૂર્વ તરફ જ. એટલે કે જંખુઠ્ઠીપની દિશામાંજ-હાવું જોઇએ. આટલી વસ્તુસ્થિતિ નક્કી કરી નાખ્યા બાદ આપણે ઉપરના મુદ્દાએમાં જણાવી ગયા પ્રમાણેના–આર્ય પ્રજાનાભિન્ન ભિન્ન ઉત્પત્તિ સ્થાનની (Homes of the Aryans) હકીકતને જોડીશું, તે તુરત જ આપણા પ્રશ્નના ઉકેલ મળી જશે. આર્ય પ્રજાનાં ચાર પાંચ ટાળાનાં સ્થાન આપણે અત્યાર સુધીમાં સૂચવ્યાં કહેવાય; જેવાં કે, ૧. કોકેસસ પર્વતના પ્રદેશ ૨. યુક્રેટીસ-ટાઇગ્રીસનદી વાળા (૧૩) અથવા કાસ્પીઅન સમુદ્રથી લીટી દોરી, ઇરાની અખાત ઉપરના ખસરા અને કાલેટ બંદરને મેળવા અને તે લીટીવાળા પ્રદેશને તે સ્થાન કહે! (જીએ પુ. ૩ પૃ. ૧૩૬ સામેની આકૃતિ ન. ૨૨માં ૩ વાળી રેખા)ઃ આખને એકજ સ્થાન લગભગ ગણાય તેમ છે. એટલે આ પ્રશ્નના નિર્ણાય ઉપર આવવામાં બહુ ફેર પડવા સંભવ નથી. ત્રણ લીટીના પ્રદેશ ને ગણવામાં આવે તે યુક્રેટીસ અને ટાઇગ્રીસ નદીના મુખવાળા ભાગ કે જ્યાં બગદાદ અને ખસરા નામનાં શહેર આવ્યાં છે તેને પણ આની ઉત્પ ત્તિનું સ્થાન ગણી શકાશે (જીએ ઉપરની ટીકા નં. ૫ ). કેટલાક વિદ્વાનેાના મત પ્રમાણે SemeticOrigin-સેમેટીક એરીજીનના ભાષાને લગતા સિદ્ધાંત જે આ ઉત્પત્તિ તરીકે ૧૨ ગણાય છે તે આ કલ્પનાનુસાર ગણી શકાય. (૧૪) વ્યાખ્યા પ્રમાણે તે તેને સાવરજ કહી શકાય તેમ છે, કેમકે સમુદ્રનું પાણી કદાપી પણ મીઠું હેાઇ શકતું નથી. પણ સામાન્ય સરાવરા કરતાં એને વિસ્તાર અતિ માટે। હાવાથી કેટલાક તેને સમુદ્ર તરીકે ઓળખાવે છે. જ્યારે પાણી મીઠું છે (તે એક વિશિષ્ટતા થઇ) તેમજ સાવરમાંથી સામાન્યપણે નદીએ નીકળે છે પણ તેને મળતી નથી, ત્યારે અહી તેા એ મેાટી નદીએ આ એરલ સાવરને મળે છે. (આ ખીજી વિશિષ્ટતા થઈ). આ પ્રકારે ખેખે તેની વિશિષ્ટતા હેાવાથી એમ સામાન્યપણે ધારી શકાય કે તે સ્થાન કાંઈક વિશિષ્ટ મહત્ત્વનું હાવું જોઇએ. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ [ નવમ ખંડ આ પ્રકારની વિચારણામાંથી જ ઉદ્ભવ થવા પામી છે. તેમજ હિંદુ હિસ્ટરી (ઇ. સ. પૂ. ૩૦૦૦ થી ઈ. સ. ૧૨૦૦ સુધીના સમયની)ના લેખકના મંતવ્યથી ૫ આ મારી માન્યતાનું સમર્થન થાય છે. તેમણે જણાવ્યું છે કે “Bactria, now Rusiatic Turke• stan was our Balhika or Bakshu Desa a home of the Aryans in Central Asia= હાલમાં શિઆઈ તુર્કસ્તાન કહેવાતા, એકટ્રીઆવાળા ભાગને અસલમાં બાહીક અથવા અદ્ભુ દેશ કહેવાતા, અને મધ્ય એશિયામાંની આર્ય પ્રજાનું સસ્થાન તે જ હતું.” ગણુાય, છતાં નીચે જણાવેલ કેટલીક હકીકતને આધારે તેમને એક પ્રજા હૈાવાનું હૂણ અને કુશાન થાડા વખત મેં માની લીધું હતું. એક કે ભિન્ન ભિન્ન? (૧) કેમકે તેમના વિશે કાઈ પ્રકારની વિશેષ માહિતી તે ઉપલબ્ધ થયેલ નથીજ છતાં જે થૈડું ઘણું આપણા જાણવામાં આવ્યું છે, તેમાં તે ક્રૂષ્ણુ અને કુશાન બન્નેનાં વસતી સ્થાન હિમાલયની પેલી પાર હાવાનું જણાવાયું છે. તેમજ બંનેના શરીરેાના વાન સફેદ રંગના મનાયા છે. તેમ અંતે લડાયક અને શૂરવીર પ્રજા હાઇને હિંદુ ઉપર ચઢી આવી તેમણે બન્નેએ રાજસત્તા હાથ કરી. લીધી છે. (૨) ઉપરાંત ખી એક સબળ કારણ એ મળ્યું હતું કે ચણુને મેં કુશાનવંશી નખીરા માની લીધેા હતેા, કેમકે ચણુનાં સિક્કાચિત્રને આધારે તે પ્રશ્નનું વર્તન પણ મધ્ય એશિયામાં સાબિત થશેલ છે: વળી રાજતર`ગિણિકાર જેવા પ્રખર અને પ્રમાણિક ઈતિહાસવિદે કુશાનવંશી પ્રજાને ( કાશ્મીરપતિ કનિષ્ક, હવિષ્ણુ અને આખીયે ચર્ચાને તાત્પ એ થયે। કે, (૧) જંખૂદ્દીપનું મધ્યબિંદુ જેને પ્રાચીન શાસ્ત્રકારે એ મેરૂ પર્યંતનું નામ આપ્યું છે તેનું સ્થાન મધ્ય એશિયામાં આવેલ એરલ સરાવર વાળા પ્રદેશમાં આવ્યું સંભવે છે. ૧૬ (૨) તે પ્રદેશમાં મ અને ખાખીરા જેવાં શહેરા આવી રહેલ છે. (૩) તે પ્રદેશને આ પ્રજાનું મૂળ ઉત્પત્તિ સ્થાન ગણાઈ શકાય તથા (૪) ત્યાંથી તેઓ સમય જતે પેાતાની આજી-નુષ્યનું વર્ણન કરતાં કરતાં ) Turushka i. e. વિકા મેળવી લેવા માટે જુદાં જુદાં ટાળાં અનીતે ચારે દિશામાં ફેલાઈ ગયેલ હાવાં જોઇએ. મારા આ નિર્ણય અચળજ રહેશે એમ હું કહેતા પણ નથી. પરંતુ આ દૃષ્ટિબિંદુ રજુ કરૂં છું તે એવી ઉમેદથી કે તેની વિરૂદ્ધમાં જતી દલીલા બહાર પાડવામાં આવે. એટલે જ્યાં સુધી તે પ્રમાણેનું વિરૂદ્ધ જતું મંતવ્ય સાબિત ન થાય ત્યાં સુધી મેં ખતાવેલ નિર્ણય હાલ તુરત આપણે સ્ત્રીકારીને કામ લીધે જઇ એ તે અનુચત નહીં ગણાય. Turkish nationalityના જણાવ્યા છે૧૮. એટલે કે કુશાનવંશી પ્રજાને મધ્ય એશિયાના તુર્કસ્તાનમાંની કાઈ પ્રજામાંથી ઉતરી આવ્યાનું મનાવ્યું છે. મતલબ કે એકજ પ્રદેશમાંથી બંને પ્રજા [ ચણવાળી અને કુશાનવંશની] ઉદ્ભવેલી હેાઇને તેમને એક તરીકે માની લીધી હતી.તેમાં વળી(૩) કુશાનવંશી બાદશાહ કનિષ્કની સાથેજ, ચણુની એક મૂર્તિ મથુરા પાસેના માટ નામે ગામમાંથી ૯ મળી આવી છે તેથી (૪) તથા નિષ્ક જે સંવત લાવ્યા છે તેનેજ આશ્રય ચહુવંશીએ લીધા છે૨૦ તેથી; આ પ્રમાણેના એ પ્રસંગેની સ્મૃતિ જ્યારે જોડવામાં આવી ત્યારે તે અનુમાનને વિશેષ પુષ્ટિ હૂણ અને કુશાન જ્યાં અન્ને માટે જુદા જુદાજ સમેાધન વપરાય છે ત્યાં તેમને એક હાવાનું માની લેવું તે બેહુદુજ (૧૫) જુએ હિં, હિં. પૃ. ૬૨૮ (૧૬) આ સ` હકીકત પુસ્તક ત્રીનમાં સપૂર્ણ પણે સમજાવી છે તેના અધિકાર માટે ત્યાં પૃ. ૧૩૨થી આગળનું વર્ણન જુઓ. (૧૭) વિચારમાં લેવા જેવી આવી એક એ હકીકત મારે કાને આવી છે. જેના ઉલ્લેખ આ પુસ્તકની પ્રાસ્તિમાં કર્યા છે. (૧૮) જીએ પુ. ૨ પૃ. ૪૦૩ (૧૯) આગળના પરિચ્છેદે નુ, (૨૦) આગળના પરિચ્છેદે જી. Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચછેદ 1 એક કે ભિન્ન ભિન્ન? ૧૨૩ મળી ગઈ હતી. તે ઉપરથી ચણ અને કનિષ્ઠવંશીઓને બાંધા તથા કૈવત તેને અનુસરીને બંધાયેલાં હેવાં કશાનવંશી ઠરાવી દીધા.વળી ઉપર દર્શાવેલી નંબર ૧ની જોઈએ, તેમજ તે સર્વેના કેટલાક આચાર વિચાર પણ દલીલમાં હૂણ અને કુશાન પ્રજાને પણ એક હોવાની કદાચ અરસપરસ મળતા આવતા હોવા સંભવ છે. માન્યતા બંધાઈ હતી. એટલે સિદ્ધાંત્તના પેલા પ્રસિદ્ધ તેથી તેઓ એક બીજાને વિશેષ મળતા થઈ જતા નિયમ પ્રમાણે (By rule of axiom) ચપ્પણને આપણને દેખાઈ આવે તેવું પણ બનવા યોગ્ય છે. કેટલેક ઠેકાણે (જુઓ, ઉપરના પણ નં. ૧૨ માં આ સર્વ વસ્તુ પરિસ્થિતિથી આપણે કદાચ એમ ટાંકેલું પુ. ૩ પૃ. ૬૩ નું પ્રમાણ) હૃણ પ્રજાના એક અનુમાન દેરી જઇએ કે, કુશનવંશી સરદાર સરદાર તરીકે મેં વણવ્યો છે. પણ હવે વિશેષ અભ્યા કડફસીઝ પહેલાને યુચી સહિત ૨૫ જે પાંચ પ્રજાના સથી તથા સંશોધનના પરિણામે જણાય છે કે સરદારતરીકે ઈતિહાસ લેખકોએ ૨૧ ઓળખાવ્યો છે, તે ચપ્પણના રિકારે ૧ કિશાનવંશીના સિક્કાઓથી પાંચ પ્રજા આ પ્રમાણે બનેલી હશે. એક ચિનની તદ્દન ૨૨ જુદાંજ ચિત્રો રજુ કરે છે. તેમજ કુશાન યુચી, બીજી તિબેટ અથવા આસપાસ પ્રદેશની કુશાન, વંશીઓને ભલે અમુક ઈતિહાસકારોએ તુર્કસ્તાનની ત્રીજ પામીર અને ખોટાનની દણ. ઓલાદના કહ્યા હોય, પરંતુ તેમનાં જીવનચરિત્રો એશિયામાંની ચક્કણવાળી, અને પાંચમી બેકટ્રીઆ ઉપરથી તે ૨૪ તેઓ ચીનના શહેનશાહ સાથે જ રાજ્યની નામશેષ પ્રજા એનઃ તો તેવું અનુમાન બહુ વિશેષ ને વિશેષ લેહી સંબંધમાં જોડાઈ ગએલ હોય અસંભવિત ગણાશે નહીં. એવું દેખાય છે. તથા તેમનાં સિક્કાચિત્રો અન્ય ઉપર પ્રમાણેના સંગ આધારે જ્યારે તે સર્વે કોઈ ચિત્રને મળતાં હશે કે કેમ તે કહેવું છે કે હાલ કઠીન ભિન્ન ભિન્ન પ્રજા હોવાનું આપણે અનુમાન દેરી તે જ, છતાં સામાન્ય દૃષ્ટિથી એમ આભાસ આવી શક્યા છીએ, ત્યારે બીજી બાજુથી દૂણ પ્રજાની જાય તેવા છે જ, કે તેઓ ચિનાઈ રબઢબને કેમ જાણે કેટલીક ખાસિયતનું વર્ણન, આપણને જે ઉપલબ્ધ વિશેષપણે મળતા થઈ જતાં હોય નહ! ત્યારે પૂર્વ થાય છે, તે ઉપરથી પણ આપણે તારવેલ અનુમાનને બાંધેલ અનુમાન ફેરવવો જ રહે છે અને એવા વિચાર પુષ્ટિ મળતી જાય છે. તે વર્ણન પુ. ૩ પૃ. ૩૯૦ ઉપર આવવું રહે છે કે (૧) ચિલ્ડણવંશી પ્રજા મધ્ય ની ટીકા નં. ૨૧ માં ઉદ્દત કરેલ છે. છતાં યાદ એશિયામાંથી ઉતરી આવી હશે (૨) કુશનવંશીઓ દાસ્ત તાજી કરવા, અત્ર તે ફરીને ઉતારીશું. તે શબ્દો તિબેટ અથવા તો ચીનની સાથે બહુજ નિકટ સંપર્કમાં આ પ્રમાણે છે. “હિંદની બધી પ્રણાલી કથાઓ આવતી પ્રજાના પ્રદેશમાંથી ઉતરી આવી હશે (૩) મિહિરગુલને (તે દૂણ પ્રજાને સરદાર છે તેથી દૂણ તથા દૂણ પ્રજા હિમાલયની પેલી પારના પણ હિંદુ પ્રજાનું વર્ણન છે એમ આપણે સમજવું) લેહી તરસ્યા કુશની લગોલગ આવેલ પામીર અથવા ખાટાનવાળા અને સીતમગર તરીકે વર્ણવવામાં સંમત થાય છે. પ્રકાશમાંથી આવી હશે. તેઓ ખેતર અને ગામડાં આગથી બાળતાં અને કેાઈ, આ પ્રમાણે ત્રણેને અહિંદી-હિમાલયની પેલી પારના પણ જાતના વિવેક વગરની કલેઆમથી લેહીથી પ્રદેશની-વરતીયાણ તથા પાર્વતીય, શીતપ્રદેશી કહી રેલાયેલાં જોતાં, ભયવિસ્મત થયેલા લોકોને એ દુનેનાં શકાશે. તેઓ સર્વ પવત-પ્રદેશ હોવાથી તેમનાં શરીરનાં સંખ્યા. બળ, ઝડપી ગતિ તથા નિવારી શકાય (૨૧) જુએ પુ. ૨ સિકકાચિત્ર ૫ટ ૨ આંક નં. ૪૨ તથા તેને સિકા ચિત્રો પટ નં. ૫માં અંક નં. ૮૫ થી ૯૦ સાથે સરખાવે. (૨૨) ઉપરની ટીકા નં. ૨૦ જુઓ.. (૨૩) ઉપરની ટી. નં. ૧૮ જુઓ, (૨૪) તેમનાં વૃત્તાંતે આગળના પરિચછેદે જાઓ (૨૫) પુ. ૩ પૃ. ૧૮૨ તથા ૩૨૯ (૨૬) અ, હિ, . ૪થી આવૃત્તિ પૃ. ૨૧૩ Page #167 -------------------------------------------------------------------------- ________________ કુશાન સત્તાને તથા [ નવમ ખંડ એવી રિતાને અનુભવ થશે. આ બધા ખરા ભયમાં શરીરના વર્ણનમાં પણ તેઓ ભિન્ન જ તરી જતા તેમને તીણો અવાજ, જંગલી ચાળા, તથા ઈસારા દેખાય છે. અને તેમના વિચિત્ર બેડોળપણાથી નીપજતાં વિસ્મય કુશાન પ્રજાને સમય તથા તેમની રાજસત્તાની અને તીવ્ર અણગમાની લાગણીથી ઉમેરે થતા હતા, તુલનાને નિર્ણય કરવામાં સરળતા થઈ પડે તે માટે બાકીની મનુષ્ય જાતિથી તેઓ તેમના પહોળા ખભા, તેમના ઇતિહાસને પ્રારંભ કરતાં - ચપટાં નાક તથા માથામાં ઉડી ઉતરી ગયેલી નાની કુશાન સત્તાને પહેલાં, ઉપરના પ્રકરણોમાં 'કાળી આંખોથી જુદા પડતા હતા અને લગભગ તથા રાજ્ય સાબિત થઈ ચૂકેલી કેટલીક નહીં જેવી દાઢી હોવાથી તેમનામાં જાવાનીની મર્દાનગી કાળને નિર્ણય પ્રસ્તાવિક હકીકત વાચકગણની ભરી શોભા કે ઘડપણને આદરણીય દેખાવ નહોતા સ્મરણ શક્તિને તાજી કરવા જોવામાં આવતેજેમ આ દૃણ પ્રજાના શરીરના લખી જણાવવાની જરૂર દેખાય છે. ઈતિહાસ સાક્ષી ચહેરાનું અને બાહ્ય દેખાવનું વર્ણન મળી આવ્યું છે આપે છે કે તેમની સત્તાન મધ્યાહુકાળ ઉત્તરહિંદના તેમ ચહ્નણવંશનું કે કશાનવંશનું છે કે મળી આવતું સૂરસેન દેશમાં થયા હતા અને તેની રાજધાની નથી જ, છતાં તેમનાં જે સિક્કાચિત્રો મળી આવ્યાં મથુરાનગરીમાં હતી. એટલે તેમના મૂળસ્થાનથી છે, તે ઉપરથી તે સ્પષ્ટ પણે માલુમ પડી આવે છે. મથુરા સુધી પહોંચવામાં, વચે આવતા પ્રદેશ ઉપર, અત્રે તે સર્વેનાં ચિત્ર ઉપજાવી કાઢી સાથે સાથે કયા કયા સમય સુધી કઈ કઈ પ્રજાને–પછી તે જોડી બતાવ્યાં છે તે ઉપરથી વાચકવર્ગને સહજ હિંદી હોય કે અહિંદી હોય તેવી બન્નેનારાજઅમલ ખ્યાલ આવી જશે જ કે, હૂણ પ્રજાની બાહ્યાવૃતિ ચાલી રહ્યો હતો, તેને ખ્યાલ નજર આગળ નથી કઈ પ્રકારે મળતી આવતી ચક્કણ જાતિવાળા રાખીશું તે આ કશાન પ્રજાને અમલ હિંદમાં સાથે કે નથી આવતી કુશનવંશી વાળા સાથે. મત- કયારથી બળવાન થવા પામ્યો હતો તે તુરત શોધી લબ કે, આગળ વર્ણવી ગયા પ્રમાણે જેમ નિવાસ કઢાશે. એટલે તે વિશે ટૂંક પરિચય આપણે આપી સ્થાનને અંગે તેઓ જુદા પડી જાય છે, તેમ દઈએ. તે આ પ્રમાણે છે:સમય સત્તાધિકારી પ્રદેશ (૧) ઇ. સ. પૂ. ૩૨૭ થી 3 ગ્રીક બાદશાહ સિકંદરશાહના સુબાઓ , આ પંજાબ ઉપર ૩૧૭ સુધી = ૧૦ વર્ષ છે કે તારા ' હિંદુ રાજવીઓ-તેમાં સમ્રાટ પ્રિયદર્શિનના પંજાબ તથા (૨) ઇ. સ. પૂ. ૩૧૭ થી પુત્ર જાલૌક અને તેના વંશજો કાશ્મિર ઉપર ઈ. સ. પૂ. ૧૯૦ સુધી ( સમ્રાટ પ્રિયદર્શિન, જાલૌકના વંશજો અને સવાસો વર્ષ સૂરસેન ઉપર છેવટે શુંગવંશી સમ્રાટ ક્ષહરાટ અને બેકટ્રીઅન નામે પ્રજા; તેમાં ખુદ પંજાબ અને (૩) ઈ. સ. પૂ. ૧૯૦ થી ! બાદશાહ તરીકે, યુથેડીસ, ડિમેટ્રીઅસ સૂરસેન ઈ. સપૂ. ૭૦ સુધીના અને મિનેન્ડર; ઉપરાંત તેમના સૂબાઓનાં ૧૨૦ વર્ષોમાં નામે ગણે તે, હગામ હગામાશ, રાજીવુલ, સેડાસ, લીઅક અને પાતિક (૪) ઇ. સ. પૂ. ૭૦ થી ! ઇડે-પાથીઅન રાજા મેઝીઝ, તથા તેને પંજાબ અને ઇ. સ. ૪૫ સુધીના વંશજોમાંના, અઝીઝ પહેલે, અઝીલીઝ, | સૂરસેન ૧૧૫ વર્ષમાં અઝીઝ બીજો, તથા ગેડેકારનેસ ઉપર Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ] રાજ્યકાળને નિર્ણય ૧૨૫ ઈ. સ. પૂ. ૩૨૭ થી ઈ. સ. ૪૫ સુધીના લગભગ તેને સમય કર્યો હતો ? એટલે આપણે હિંદની વાયવ્ય ૩૭૫ વર્ષના ગાળામાં ઉત્તર હિંદના સત્તાધારી “ સરહદની લગોલગ આવેલ દેશનો વિચાર કરવો પડશે. રાજાઓ કણ કણ થવા પામ્યા હતા તે આ ઉપરથી તેવા દેશોમાં અફગાનિસ્તાન, તેની ઉત્તરે બેકટ્રીઆ જોઈ શકાશે; આ એક હકીકત છે. જયારે બીજી અને તેની પૂર્વ તરફ ખેટાન તથા તેની પણ પૂર્વમાં હકીકત એમ છે કે, કુશનવંશીઓ પોતાની સત્તાના તિબેટના પ્રદેશો આવેલ ગણાય; હવે જો આ પ્રાંત શિખરે મથુરાપતિ બનવા પામ્યા હતા. આ પ્રમાણે ઉપર કેણ કેણ રાજય કરતું હતું તેને વિચાર કરીશું બે વસ્તુસ્થિતિ આપણી પાસે રજુ થયેલી છે. તેમ તે જાણ થશે કે, આ ચારમાંના પહેલા બે દેશે ઉપર એ પણ નિર્વિવાદિત છે કે, તેઓ મૂળવતની હિંદના (એટલે અફગાનિસ્તાન અને બેકટ્રીઆ ઉપર) ઉપરના તો નથી જ. એટલે એ પણ નિર્વિવાદિત પણે સાબિત ચાર સમય પત્રકમાં દર્શાવેલ પ્રથમની ત્રણ સત્તાવાળા થયું ગણાશે જ કે જ્યારે તેઓ મથુરાપતિ બનવા ભૂપતિઓને જ અમલ પ્રદિપ્તપણે ઈ. સ. પૂ. ૭૫ પામ્યા છે ત્યારે તેમને હિદની અંદર પ્રવેશ કર સુધી તો ખીલી નીકળ્યો હતો. એટલે તે સમય સુધી જ રહ્યો. અને હિંદમાં પ્રવેશ કરવાને, ઉત્તર દિશામાં પણ કુશાનપ્રજાનું નામ નિશાન તે પ્રદેશ ઉપર નહેતું તે હિમાલય અને હિંદુકુશ પર્વત પડયા છે. એટલે એમ સિદ્ધ થયું. ત્યારે પછી રહ્યા વિચારવાના બાકીના હિંદુકુશ ફરીને જ તેમને આવવું રહે છે. તેમ પુ. ૩ બે પ્રદેશ, ખાટાન અને તિબેટ. તે શું આ કુશાનપ્રજા માં આપણે જણાવી ગયા છીએ કે, જેને મથુરા કે આ બે દેશમાંના કેઈની વસાહત હતી કે કેમ ? તે દિલ્હી આવવું હોય તેને ( ફાવે તો કાશ્મિરમાં પહેલે તપાસવું રહે છે. આવે કે સીધાજ પંજાબમાં ઉતરે તો પણ ) પંજાબમાં અહીં આપણને એક બે ઈતિહાસ લેખકે એ જે થઈને જ પસાર થવું પડે તે વિના છૂટકે નહીં. કાંઈક વિચારો દર્શાવ્યા છે તેમના શબ્દ ઉપરથી આટલી વસ્તુસ્થિતિ સાથે ઉપર બતાવેલા ચાર બાતમી મળે છે. તેમાંના એક ગ્રંથકારે લખ્યું છે કે સમયપત્રક ઉપર નજર ફેરવી જઈશું, તે માલૂમ Hindu Puranas called them (Kushanપડશે કે, તે સઘળા દેશ ઉપર, કાઈ ને કાઈ પ્રજાની Tochati people) Tushars or Tukharas; સત્તા અવિચ્છિન પણે ચાલુ જ છે; વળી એટલું of the 13 or 14 Tushara kings, we પણ નક્કી જ છે કે એક સમયે એક પ્રદેશ ઉપર know the names of only four:-Kaniએકની જ હકુમત હેઈ શકે. એટલે તે પણ એક્કસ shka Havishka, Juska and Vasudev or થયું કે, ઈ. સ. ૪૫ સુધીના કાળમાં તે કુશાન Vasushka હિંદુ પુરાણમાં તેમને (કેશાન–ચરી પ્રજા હિંદમાં પગલું સરખું મૂકવી પણ શકિતવાન થઈ પ્રજાને) તુખાર તરીકે ઓળખાવ્યા છે. ૧૩ કે નથી. ભલે પછી તેઓ હિંદના સીમા પ્રાંતમાં ગમે ૧૪ (શાર ભૂપતિઓમાંથી માત્ર ચારનાં જ નામથી તેટલી મજબૂત સત્તા જમાવીને પડાવ નાંખી બેઠા આપણે પરિચિત છીએ. જેવાં કે કનિષ્ક, હવિષ્ક, હોય તે જ જ પ્રશ્ન કહેવાય, પરંતુ હિંદમાં તો જુસ્ક અને વાસુદેવ ઉર્ફ વસુશ્કે. એટલે એમ થયું તેમનું નામ નિશાન નહોતું જ, તે શંકારહિત છે. કે. કનિષ્ક, હવિક વિગેરેને પુરાણકારોએ તુષાર તે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, તેઓ હિંદમાં અથવા તુખાર જાતિના ૨૮ ઠરાવ્યા છે. વળી બીજા આવ્યા તે પહેલાં, તેમની સત્તા કયા પ્રદેશમાં હતી અને ગ્રંથકાર પ્રખ્યાત મિ. વિન્સેન્ટ સ્મિથ જણાવે છે કે (૨૭) હિં. હિ, પૃ. ૬૫૩ દર્શાવ્યા છે એટલે આપણી તે મુંઝવણ નષ્ટ થઈ જાય (૨૮) જે કનિષ્ક, હવિષ્ક વિગેરેનાં નામજ તેમણે ન છે. અને તુશાર તેજ કુશાન એમ નિશ્ચિત માની લેવું લખ્યાં હોત તે તે વિચાર થયાં કરત કે, કુશાન અને રહે છે. તુશાને કોઈ સંબંધ હશે કે કેમ ! પણ નામ સ્પષ્ટ (૨૯) જુઓ અ. હિ. ઈ. ૪થી આવૃત્તિ પૂ. ર૯૩ Page #169 -------------------------------------------------------------------------- ________________ કુશાનસત્તાને તથા [ નવમ ખંડ “Formation of five Yue-chi-principa- II... Kadphasis II died in Sir B. C. lities including Kushan & Bamiah... 110 and Kunishka Kushan accession consolidation of the above five king- Cir B. C. 120... ઈન્ડીપાર્થીઅન સત્તાને doms into one Kushan Empire under નાશ અને ઉત્તર હિંદની કડફસીઝે ધીમે ધીમે Kadphisis l” કુશાન અને બામિયાહ સહિત કરેલી છત...કડફસીઝ પહેલાનું ઈ. સ. પૂ. યુચી પ્રજાના પાંચ સંસ્થાની ઉપસ્થિતિ...કડસિઝ ૧૧૦ની આસપાસમાં મરણ અને કડફસીઝ બીજાનું પહેલાના ઝંડા નીચે કુશન સામ્રાજ્ય તકીકે ઉપરના ગાદીએ બેસવું; તથા કુશનવંશી કનિષ્કનું ઇ. સ. પાંચે સંસ્થાનોનું સંગઠ્ઠન થવાથી... વિન્સેન્ટ સ્મિથનાં પૂ. ૧૨૦ની આસપાસ ગાદીએ બેસવું?”...” આ બે વાકથી વસ્તુસ્થિતિ વિશેષ સ્પષ્ટ થઈ જાય એટલે કે બન્ને સમુહ (એક કડફસીઝ પહેલા અને છે. પ્રથમ તો યુ-ચી પ્રજાનાં પાંચ વિભાગો ઉભાં બીજાનો સમુહ: અને બીજો સમુહ કનિષ્ક, જુસ્ક થયાં હતાં. તે પાંચમાંના બે વિભાગનાં નામ કુશાન વિગેરે) છે તે કુશાન પ્રજાના જ; પણ એકની અને બામિયા હતાં અને કાળ વ્યતિત થતાં, આ સમાપ્તિ અને બીજાના આરંભ વચ્ચે આશરે દશેક પાંચે વિભાગો એકત્રિત થઈને, એક મજબૂત સામ્રાજ્ય વર્ષનું અંતર પડેલું હશે૩૧ એમ તેમની માન્યતા બની ગયું હતું; તથા તે ઉપર કડફસીઝ પહેલાને થાય છે. જયારે બીજા ગ્રંથકાર મહાશયે માત્ર એટલું જ મત્તાધિકાર થયે હતો. આ ઉપરથી કશાન પ્રજાની મેધમમાં જણાવ્યું હતું કે “ Kushan rule ઉત્પત્તિ જેમ માલુમ પડી જાય છે, તેમ તેના અમુક in India (45 to 290 A. D.)=245 years: અમુક રાજાઓનાં નામે (બે સમુહમાં) પણ જણાઈ Their two dynasties in India were (1) જાય છે. છતાં તે બે સમુહ વચ્ચે સમયને કાંઈ Kadphisis dynasty and (2) The Tocha યો હતો કે કેમ, અથવા તો લાગલોજ એક ri dynasty=હિંદમાં કશાન વંશનું રાજ (ઈ. સ. પછી બીજે સમુહ ગાદિએ બિરાજીત થયો હતો કે કેમ, ૪૫થી ૨૯૦ સુધી) ૨૪૫ વર્ષનું છે; તેમની બે શાખા તે જાણવામાં આવતું નથી. એટલે ત્યાં સુધી તે સર્વને હિદમાં થઈ છે. (૧) કડફરીઝ વંશની અને (૨) સમય ગોઠવવામાં મુશ્કેલી ઉભી થયા જ કરવાની. ટચારી વંશની.” આ બંને ગ્રંથકારના મતનું એકીઅત્રે પણ ગૂચનો ઉકેલ લાવવામાં કેટલેક અંશે તેજ કરણ કરતાં એટલું નિશ્ચિત થાય છે કે, બન્નેને સમુહ ગ્રંથકાર મિ. સ્મિથનું કથન મદદરૂપ થાય તેમ છે. એકજ પ્રજાના તો હતા, પણ બન્નેની વચ્ચે અંતર તેમણે જણાવ્યું છે કે “ Destruction of Indo- હતું કે કેમ તે નક્કી કહી શકાતું નથી; અને કદાચ parthian power and gradual conquest અંતર હોય તો તે દશેક વર્ષ જેટલું નવું જ હોવું of North India by Kadphasis...Kadph જોઈએ. તેનું નિરાકરણ બની શકે તે આપણે પોતે જ asis I died, & accession of Kadphasis કરી લેવા પ્રયત્ન કરીશું. (તે પ્રયત્ન આગળ ઉપર (૩૦) આમાં પહેલાને ઈ. સ. પૂ. ૧૧૦ કહે છે ત્યારે પ્રમાણેજ હતું એમ આ ગ્રંથકારના આગળ ઢાંકેલ કઠામાં બીજાને ૧૨૦ કહે છે એટલે બેની વચ્ચેનું અંતર દસ વર્ષનું આપેલ આંકડા ઉપરથી પણ કહી શકાય તેમ છે, જુઓ નીચે કહે છે, ત્યાં સુધી તે માનવા યોગ્ય છે. પણ પહેલા પૃ. ૧૨૮ ઉપર કોઠે) અથવા તો ૧૦૦ને બદલે ભૂલથી બનાવને જે ઈ. સ. પૂ. ૧૧૦ કહેવાય તે બીજો બનાવ જે ૧૨૦ લખાઈ જવાયું હોય. ગમે તેમ હોય, અહી તો તે બે દસ વર્ષ પછી બને તેને ઈ. સ. પૂ. ૧૨૦ નહીં પણ ઈ. સ. વચ્ચે દસ વર્ષનું અંતર હતું એટલું જ આપણે માનવું રહે છે, પૂ. ૧૦૦માં બન્યાનું લખવું જોઈએ. એટલે કાતો ઈ. સ. પૂ. (૩૧) જીઓ ઉપરની ટીકા નં. ૩૦ ને બદલે ઈ. સ.માં બન્યાનું સંથકારનું મંતવ્ય હોય, આ (૩૨) હિં, હિ, ૫, ૬૪૯ Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ] રાજ્યકાળનો નિર્ણય '. ૧૨૭ કરવામાં આવ્યો છે તે જુઓ). વિન્સેન્ટ સ્મિથના મત પ્રમાણે તે આ કુશાન વંશને - તેમનો રાયડાળ કેટલો લંબાયો હતો તે વિશે પ્રારંભ (હિંદની દૃષ્ટિએ વિચારતાં ) ઈ. સ. ૧૨૦માં કઈ અનુમાન બાંધી શકાય તેમ હોય તો પ્રથમ અને અંત ઇ. સ. ૨૬૦ માં થયે ગણાય છે, પરંતુ બાંધી લઈ એ; જે કે તે વિષય પરત્વે બહુ લંબાણમાં તે મત બહુધા સ્વીકાર્ય થઈ પડે તેમ નથી તે આપણે ઉતરવા જેવું તો નથી જ, કેમકે તે પ્રશ્ન આ આગળ ઉપર વળી જઈશું. એટલે વિશેષ ચર્ચા અત્રે પુરતકની સમય મર્યાદા બહાર ચાલી જાય છે. કરવી રહેતી નથી. હાલ તો એટલો જ સાર લેવો પરંતુ અંદાજે સમય જે નક્કી કરી લેવાતો હાય રહે છે કે આ વંશની આદિ ઈ. સ. ૫૦માં અને અંત તે કરી લેવા જરૂર છે; કારણ કે જે નિરાકરણ ઈ. સ. ૨૯૦માં થયો હતો, જેથી તેને સત્તાકાળ આપણે મેળવવું છે, તે શોધવામાં કદાચ તે ઉપયોગી આશિરે ૨૪૦ વર્ષના કહી શકાય. પણ થાય. આ પ્રમાણે એક પછી એક મુદ્દાને ખીલે બાંધતાં ઉપરનાં પૃષ્ઠોમાં જણાવ્યા પ્રમાણે તેમનું રાજ્ય, જતાં, હવે તેમનાં નામો તથા તે સર્વને અનુક્રમ હિંદમાં જે વહેલામાં વહેલું થવા પામ્યું હોય તો તે બેઠવી શકાતે હેાય તે તે માટે ઈ. સ. ૪૫ પછી જ છે. કેમકે ઇપાથીઅન તેમની નામાવલી પ્રયત્ન કરીએ. ઉપર પૃ. ૧૨૫ માં શહેનશાહ ગાંડફારનેસ તે સાલમાં પિતાના દેશ ઈરાન ટાંકેલ વાકય ઉપરથી સમજાય તરફ સીધાવ્યો છે. અને તુરત જ કાંઈ કુશાન વંશની છે કે પુરાણકારના મત પ્રમાણે આ વંશમાં એકંદર સત્તા હિંદમાં નમી પડે નહીં. કમમાં કમ પાંચેક ૧૩ કે ૧૪ રાજી થયા છે. તેમાંનાં ચાર નામો ર્ષનો સમય તેને મુલક જીતવામાં ગાળવો પડે. એટલે બીજા ( latter) સમુહ તરીકેનાં તથા કડફસીઝ તે હિસાબે આ કડકસીઝ વંશની આદિ, ૫૦ કે તે બાદ પહેલા અને બીજે-તે બે નામ પહેલા સમુહનાં શયાનું ગણી શકાય. તેમ જ તેની સમાપ્તિ થઈ હોય તે દર્શાવ્યાં છે. કુલ મળી છ નામનો પત્તો લાગ્યો કહેતે ઉપર ટકેલ એક ગ્રંથકારના મંતવ્ય પ્રમાણે ઇ. સ. વાય. એટલે તે હિસાબે પછી સાત કે આઠ બાકી ૨૯૦માં થઈ છે; કેમકે તેમનું કહેવું એવું થાય છે કે રહ્યા કહેવાશે. અને તે સર્વે, તેમણે જણાવેલ છેલ્લે “ The Kusharnas held E. India till 280 નામ જે વાસુદેવનું છે તે પછી જ ગાદી ઉપર આવ્યા to 20 A. D., when the Guptas over હેવાનું આપણે ઠરાવવું રહે છે, કેમકે તે વંશના threw thet=પૂર્વ હિંદમાં કુશાન સત્તા ઈ. સ. સ્થાપક તરીકે તે કડફસીઝ પહેલે જ ઠરી ચૂક ૨૮૦ કે ૨૯૦ સુધી રહેવા પામી છે, તે બાદ ગુપ્ત છે. એટલે તેની પહેલાં તો કોઈને મૂકી શકાશે નહીં વંશી પ્રજાએ તેને પરાજય કરી નાખે છે” જ, તેમ બે સમુહ વચ્ચે કેટલું અંતર છે તે નક્કી તેમજ આપણે પણ ઇતિહાસના જ્ઞાનથી જાણીએ થયું નથી–હોય તે વિશેષમાં વિશેષ દશ વર્ષનું સંભવે છીએ કે ગુપ્તવંશી રાજાઓએ પ્રથમ નેપાળ તરફથી છે. એટલે તેટલા સમયમાં આઠ રાજાનો અમલ પસાર ઈ. સ. ૨૯૦ના અરસામાં ઉતરી આવી, ઉત્તર હિદને થઈ જતે માનવું તે અસંભવિત છે. તે માટે જે રસ્તો તથા મગધ તરફનો પૂર્વ હિદને કેટલેક ભાગ છતી ખુલ્લો રહ્યો તે સૌથી છેવટે તે નામ ઉમેરવાને જ લીધો હતો. અને પછી તે વંશના ત્રીજા પુરૂષ ચંદ્રગુપ્ત રહે છે. અને તે કાંઈક સુયોગ્ય પણ દેખાય છે; કેમકે ઉર્ફ વિક્રમાદિત્ય પહેલાએ ઈ. સ. ૭૧૯માં ગુપ્તવંશની મિ. વિન્સેન્ટ સ્મિથ જેવા અભ્યાસીનો મત પણ સ્થાપના કરી હતી. એટલે આ ગ્રંથકારનો મત દિશાનું જ સૂચન કરતા માલૂમ પડે છે. તેમણે લખ્યું આપણા કામ પુરત માન્ય રાખીશું. જો કે મિ. છે કે “Later Kushan Kings = પાછળના (૩૩) હિં. હિ, પૃ. ૬૫૮ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ કુશાન સત્તાને તથા [ નવમ ખંડ કશાન રાજાઓ”. એટલે નાની નાની મુદત સુધી તે સર્વેનો એકંદર રાજ્ય સત્તાનો સમય, આખા વંશની રાજ્ય કરનારાઓ કે બળહીન તે સર્વ રાજાઓ હશે સમાપ્તિ સુધીના સમયની મર્યાદા પર્યતની ગણત્રી કરવા એમ તેમનું કથન થાય છે. ઉપરાંત એમ પણ સૂચવે છે કે માટે આપણે લઈ જવો જોઈશે. આટલે સુધીનું કાર્ય તે હજી બહુ સહેલું હતું. પણ હવે નામાવલી ગોઠવવામાં જ કેટલીક મુશ્કેલી ઉભી થાય તેમ છે. મિ. વિન્સેન્ટ તે અનુક્રમ સાથે જણાવ્યા પ્રમાણે ગોઠવ્યો છે. ૩૪ તેમાં પહેલાં બે નામને -1 અનુક્રમ સર્વ સંમત છે. તે પછી ક્યાં ઈ.સ. ઈ.સ. વર્ષ કયાં મતફેર થાય છે તે તપાસી જોઈએ. (૧) કડફસીઝ પહેલ (cir) ૪૦ - ૭૮ = ૩૮ તેમણે કનિષ્ક, હવિષ્ક, અને વાસુદેવ (૨) કારૂસીઝ બીજે (cir) ૭૮ - ૧૧૦ = વચ્ચે ગાળો વર્ષ એમ અનુક્રમ મૂક્યો છે. જ્યારે રાજ૧૧૦ - ૧૨૦ = (૩) કનિષ્ક તરંગિણિકારે૩૫ તથા મૌર્ય સામ્રાજ્યકા ૧૨૦ – ૧૬૦ = ઈતિહાસના લેખકે, હવિષ્ક જીસ્ક અને (૪) હવિષ્ય ૧૬૦ - ૧૮૨ = ૨૨ કનિષ્ક એ પ્રમાણેનું ત્રિક તે બતાવ્યું છે (૫) વાસુદેવ ૧૮૨ – ૨૨૦ = ૩૮ પણ તેના અનુક્રમમાં, કનિષ્ક ને ઉપર (૬) અન્ય રાજાઓ ૨૨૦ - ૨૬૦ = ૪૦ મૂકવાને બદલે સૌથી છેલ્લે મૂકયો છે. ઉપરાંત હવિષ્ક અને કનિષ્કની વચ્ચે એક જુસ્ક નામને, કઈ તૃતિયાંગ રાજા, ઘુસાડી દીધો છે. અને તે બાદ વાસુદેવનું નામ મૂક્યું છે. આ બેમાંથી કોને મત વિશેષ માનનીય થાય તેમ છે તે તપાસીએ. મિ. વિન્સેન્ટ સ્મિથ જેમ એક અઠંગ અને ઉંડા વિ હિંદુ હિસ્ટરીના લેખકના મતને ટકે મળી રહે અભ્યાસી હવા સાથે ખૂબ ઝીણવટથી અવકન છે તેમ તરંગિણિકારના કથનને પણ તેવાજ શ્રમસેવક કરનાર છે તથા તેમના કથનને વર્તમાનકાળના ઐતિ- મૌર્ય સામ્રાજ્યકા ઈતિહાસના લેખક વિદ્વાન મહાશયને હાસિક વિષયની શોધખોળમાં મંડી રહેનાર (લગભગ ટેકે છે એટલે કે બન્ને મધને અન્ય વિદ્વાનોનાં સમર્થન સર્વ વિદ્વાને અતિ ઉચ્ચ સ્થાન આપે છે, તેમ રાજ- પણ છે. ત્યારે કાનો મત વધારે સ્વીકાર્ય ગણો તે તરંગિણિકારને પણ એક વ્યક્તિ તરીકે ભરૂસાદારપાત્ર ફૂટ પ્રશ્ન એમને એમ ઉભા જ રહે છે. ગણવામાં આવે છે. ઉપરાંત તેની તરફેણમાં એક એક સ્થિતિ છે. ત્યારે બીજી હકીકત એમ નીકળે સબળ કારણ એ ઉમેરાય છે કે આ કુશનવંશી રાજાએ છે કે, વિન્સેન્ટ મિથ સાહેબના અને તેમના મતને જેમ કાશ્મિરપતિઓ હતા તેમ રાજતરંગિણિના સમર્થન આપનાર હિંદુ હિસ્ટરીના લેખક મહાશયના લેખક મહાશય પોતે પણ કાશ્મિરનાજ વતની હતા; અને એમ બન્ને વિદ્વાનોનાં પિતાનાં મંતવ્યથી ઉલટું સૂચન એ તે સ્વયંસિદ્ધ છે કે, કોઈ પણ લેખક અન્ય દેશની કરનારાં વાક્યો તેમના પિતાના જ ગ્રંથોમાંથી લબ્ધ હકીકત લખવા કરતાં પિતાના જ દેશની હકીકત થયાં કરે છે. જેમકે મિ. સ્મિથે ઉપર ટકેલી નામાલખવા બેસે, તે સર્વ માહિતી વિશેષ પણે તેમજ વળીમાં કનિષ્ક, હવિષ્ક અને વાસુદેવ એ પ્રમાણેનો વિશ્વસનીય સ્થળેથી તે મેળવી શકે છે. એટલે તર- ક્રમ બતાવ્યો છે ત્યારે તેમણે પોતે બનાવેલ અન્ય ગિણિકારનું કથન તેટલે દરજજે વધારે મજબૂત બને પુસ્તક નામે “મથુરા એન્ડ ઈટસ એન્ટીકવીટીઝ”માં૩૭ છે. વળી જેમ વિન્સેન્ટ સ્મિથને અન્ય ઇતિહાસ “Six bases of Buddha statues inscrib (૩૪) અ. હિ. ઈ. જેથી આવૃત્તિ પૃ. ૨૯૩ ઉપર આપેલ કઠાનું અવતરણ. (૩૫) રાજતરંગિણિને તરંગ પહેલો પારિ. ૭૪ પૃ. ૭૬ (૩૬) મૌ. સા. ઈ. પૃ. ૬૫૪ (૩૭) જુએ મજકુર પુસ્તક, છપાયા તારીખ ૧૯૦૧ અલહાબાદ પૃ. ૩ Page #172 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચછેદ ] રાજ્યકાળને નિર્ણય ૧૨૯ ed and dated in the regnal years of પિતાનાં કથનમાં હેરફેર જતા દેખાય છે, છતાં the Indo-Scythian rulers Huvishka, તેમનાં કથનો શિલાલેખ જેવા અભંગ આધારેને Kanishka and Vasudev=ઈન્ડેસિથિઅન લઈને ઘડાયાં છે. જેથી તે મંતવ્યો તરછોડવા યોગ્ય રાજકર્તા હવિષ્ક, કનિષ્ક અને વાસુદેવના રાજ્યના કે અવગણના કરવા યોગ્ય તે લેખી શકાય તેમ અમુક વર્ષે બનાવેલ એવા શબ્દ કોતરેલ બુદ્ધદેવનાં નથીજ. એટલે આ બધી ગૂંચે અને ભૂલભૂલામણીને પૂતળાંની ઇ પાપીઠ” એ પ્રમાણેના શબ્દો વ્યક્ત એક રીતે તેડ નીકળતે હજુ સૂચવી શકાય તેમ છે. તે કરીને હવિષ્ક, કનિષ્ક અને વાસુદેવનો અનુક્રમ, મંજુર એમ કે, એક કનિષ્કને બદલે બે કનિષ્ક થયા હતા એમ કર્યો છે. એટલે કે એક વખત, કનિષ્કને પ્રથમ મુકીને ઠરાવવું અને તેમાંના એકની પાછળ હવિષ્ક થયો હવિષ્કને બીજો મૂકે છે જ્યારે બીજી વખત હુવિષ્કને હતો અને બીજાની પાછળ વાસુદેવ થયો હતો એવું પ્રથમ મૂકી કનિષ્કને બીજે ગણાવે છે. મતલબ કે તેમનાં નક્કી કરવું; તથા જુસ્ક નામ નજરે પડે છે, તેને પિતાનાંજ બને મંતવ્યો નિરનિરાળાં પડી જતાં જણાય એક વિદ્વાને જેમ હવિષ્કનું બીજું નામà૯ ઠરાવી છે. તેવી જ રીતે હિંદુ હિસ્ટરીના લેખકના મંતવ્યોનું દીધું છે તેમ લેખી, પ્રથમના કનિષ્ક પછી ગાદીએ પણ બન્યું છે. તેમણે એક ઠેકાણે પિતાના પુસ્તકમાં આવનાર તરીકે તેને સ્વીકારી લે. અથવા તે પૃ. ૬૫૬ ઉપર લખ્યું છે કે, “Kanishka who તેને એક સ્વતંત્ર વ્યક્તિ ગણીને, બન્ને જોડકાં (એક probably succeeded by one Vasishka= બાજુ કનિષ્ક હવિષ્કનું અને બીજી બાજુ કનિષ્ક કનિષ્કની પછી કોઈ એક વાસિષ્ઠ ગાદીએ આવ્યો વાસુદેવનું) ની વચ્ચે ગોઠવવો. આ પ્રમાણે ગોઠવણ થાય હોય તે વિશેષ બનવા યોગ્ય છે.” જ્યારે આગળ તે સર્વે વિદ્વાનેને સત્ય ઠરાવવાને આપણે અનુમાનીક ચાલતાં પૃ. ૬૫૮ ઉપર જણાવે છે કે “Kanishka અથવા વ્યવહારિક તેડ સૂચવ્યો કહેવાય. પરંતુ જ્યાં સુધી was succeeded by Juska, about whom તેને પ્રમાણિક અને સબળ તથા અતૂટ પુરાવાથી we know very little=કનિકની પછી જીસ્ક૩૮ સાબિત કરી ન શકાય ત્યાંસુધી સિદ્ધાંત તરીકે કબૂલ ગાદીએ બેઠા છે, જેના વિશે આપણે બહુજ ઘેડી નજ કરી લેવાય. એટલે તે પ્રશ્ન આગળ ઉપર મુલતવી માહિતી ધરાવીએ છીએ” મતલબ કે એક વખત રાખી હાલ તે તરંગિણિકારને મત વજનદાર ગણીને કનિષ્કની પાછળ ગાદીએ બેસનાર તરીકે વસિષ્ક લખે તેમની નામાવલી આ પ્રમાણે ગોઠવીશું. (૧) કડફ સીઝ છે, ત્યારે બીજી વખત હવિષ્કને લેખે છે. આ પ્રમાણે પહેલો (૨) કડફીસીઝ બીજ ઉફે વીમા કડફસીઝ તેમનાં બન્ને મંતવ્યો પણ હેરફેર પડી જતાં દેખાય (૩) કનિષ્ક (૪) જુક (૫) કનિષ્ક (૬) વાસુદેવ છે. જેથી કરીને એક પક્ષમાં ઉભા રહેતા બન્ને અને તે બાદ, નામ નહીં જણાયેલા સાતથી આઠ વિદ્વાનો-મિ. સ્મિથ અને સ્ટરીના લેખક- રાજાઓ; આ પ્રમાણે ઠરાવીને કામ લેતાં બધું ઠીક પિતાનાંજ વચનમાં અનિશ્ચિત રૂપ ધારણ કરતા દેખાય તો લાગે છે. છતાંયે કેટલીક મુશ્કેલીઓ તથા અસંગતતા છે. જ્યારે બીજા પક્ષના વિદ્વાનો વિશે, તેવી સ્થિતિ ઉભી થયાં કરે છેજ અને તેને ઉકેલ જ્યાંસુધી ન માલૂમ નથી પડતી. તેટલા માટે આ બીજા પક્ષનો મત કરાય, ત્યાંસુધી ઠરાવેલી આ નામાવલીને પણ સાચા વિશેષ વજનદાર લેખો પડશે. છતાં આપણે એટલો દીલથી તે સ્વીકાર કરી જ શકાય; એટલે તે તે સ્વીકાર કરે જ રહે છે કે, મિ. સ્મિથ ભલે મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયત્નશીલ થવું જ રહે છે. (૩૮) અહીં જુક એટલે તેમને લખવાનો મુદ્દો હુવિ- જીસ્ક તરીકે તેમણે લખ્યો છે. કરે છે, કેમકે પૃ. ૬૫૬થી ૧૫૮ સુધી બધું વર્ણન તેમણે (૩૯) જુઓ ઉપરનું ટીપણ નં. ૩૮ હવિષ્કના નામે જ લખે રાખ્યું છે. મતલબ કે હવિષ્કને જ ૧૭ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦. બીજી મુશ્કેલીઓ [ નવમ ખંડ જે મુશ્કેલીઓ કે અસંગતતા મારી નજરે ખાવાયો છે. એટલે કે કડફરસીઝ બીજાને અને કનિષ્કને ચડી આવી છે તે આ સંબંધ, કાં પિતાપુત્રને હેય કે અન્ય રીતે પણ હેય; બીજી મુશ્કેલીઓ પ્રમાણે છે – ગમે તે પ્રકારને હૈય, પણ જ્યારે તેનો વિચાર અને તેને ઉકેલ (૧) “સ્ટેન કાનાઉન કરીએ છીએ ત્યારે ઉપરની દલીલ નં. ૧માં ઉઠાવેલા ખરોષ્ઠી ભાષાના શિલા- વાંધા કરીને અત્ર પણ ઉપસ્થિત થાય છેજ. લે” નામક પુસ્તકનાં પૃ. ૧૬૨માં આરા ગામના (૩) આરાના શિલાલેખમાં (ઉપરની દલીલ નં. શિલાલેખનું વર્ણન છે તેમાં “મારવા - ૧ માં ટાંકેલ છે તે) વસિષે મહારાજાધિરાજની તિરાંકચ જેવપુત્રશ સર કોલાહ્ય ઉપાધિ પિતાને લગાવેલી છે; અને તે શબ્દો શિલાપુત્રય નિર=મહારાજ રાજાધિરાજ દેવપુત્ર લેખમાં કોતરાયેલા છે એટલે શંકારહિતને પુરાવો ગણો કૈસર્વષ્કના પુત્ર કનિષ્કનો” આવા શબ્દો છે રહે છે રાજા પોતે જ જ્યારે મહારાજાધિરાજની પદવી એટલે કે વર્ષોના પુત્ર તરીકે કનિષ્કને ઓળખાવ્યો ધારણ કર્યાનું ઉલ્લેખે છે, ત્યારે વસ્તુસ્થિતિ એમ સૂચવે છે. જ્યારે આપણે તે ઉપર ગોઠવેલ નામાવલીમાં છે કે પોતે ગાદીપતિ બન્યો છે જ જોઈએ; અને નં. ૩ કનિષ્ક નં. ૪ જુષ્ક અને નં. ૫ કનિષ્ક એમ તેમ હોય તો આપણે ધર્મ જ છે કે, તેનું નામ કુશાન ગોઠવીએ છીએ. અને તેને અર્થ એમ થાય છે કે વંશના રાજાની નામાવળીમાં અલંકૃત કરવું જોઈએ જ. જુષ્કની પછી કનિષ્ક ગાદીએ બેઠે છે એટલે કે (૪) રાજા કનિષ્કના કાતરાવેલ સર્વ શિલાલેખ જુષ્ક અને કનિષ્કની વચ્ચે કાં તે પિતા પુત્રને તપાસીશું છે, તેના નામ સાથે જોડેલી નાનામાં સંબંધ હોય વા અન્ય કોઈ સંબંધ પણ હોય. જો નાની આંક સંખ્યા ત્રણની છે.*૨ અને ટામાં પુત્રને સંબંધ હોય તે પછી જાન્કનો પુત્ર કનિષ્ક મોટી માકની છે. એટલે એમ સાર થયો કે, થયો, અને જુક એટલે હુવિક એમ લખાયું છે કનક નામનો રાજ, ત્રણથી માંડીને સાઠ વરસ એટલે તે, કનિષ્ક તે વાસિષ્કનો પુત્ર ન થયે ૫ણ સુધી હૈયાત હતું જ. જ્યારે આખા કુશાન વંશની હવિષ્કનો પુત્ર થયો અને પિતા પુત્રને બદલે અન્ય વંશાવળી તપાસી જોઈશું ( જયાં સુધી જાણવામાં સંબંધ લેખીએ તે પ્રશ્ન એ થશે કે લેખમાં દર્શાવેલ આવી છે ત્યાં સુધીની ) તે તેમાંના કોઈ પણ રાજાને કનિષ્કને પિતા જે વાસિષ્ક છે, તે કોણ? તેમજ રાજ્યકાળ તેટલો બધે દીર્ધકાળ ચાલ્યો હોવાનું તેને પુત્ર જયારે ગાદીપતિ થયો છે તે તે પોતે ક્યાં જણાતું નથી. લાંબામાં લાંબે ૪૦ વર્ષને જ જણાય ગયો અને તેનું નામ શા માટે કઈ નામાવલીમાં છે. એટલે તે નામની એક જ વ્યક્તિ જે થઈ હોય ગોત્યું નથી જડતું? (કે પછી ટી. નં ૩૭માં જેને તે. ૬૦ વર્ષ જેટલા કાળ સુધી તેણે ૨જય ચલાવ્યું શુષ્ક તરીકે લેખાવ્યો છે અને હવિષ્ક ઠરાવી દીધો હોય એમ માની લેવાને હૃદય જરા અચકાય છે. છે તેનું નામ જ વાસિષ્ક હતું?) આ સિવાય કે, તે એકદમ નાની ઉમરે ગાદીએ બે (૨) અત્યાર સુધી જે નામાવળી કુશાન વંશની હોય અને તેના નામની આણ ફરી રહી હોય. વિશેષ માનનીય થઈ પડી છે તેમાં, કડફરસીઝ બીજાની (૫) વળી જે જે શિલાલેખોમાં કુશનવંશી પછી ગાદીએ આવનારને કનિષ્ક નામથી જ ઓળ. રાજાઓનાં નામો પ્રકાશિત થયેલાં દેખાય છે, તેને (૪૦) વષ્કનું બીજું નામ કે ઉપનામ કૈસર હોવાનું આ ઉપરથી ફલિત થાય છે. આ હકીકતને આગળના પરિચ્છેદે કનિક બીજાની હકીક્ત સાથે સરખાવો. (૪૧) જુએ ઉપરની ટી. નં. ૩૮ (૪૨) એ. હિ. ઈં. ૫. ૧૩૧, જુઓ સારનાથને લેખ. (૪૩) એ. હિ. ઈ. પૃ. ૧૩૧, જુઓ મથુરાને લેખ. (૪) કનિષ્કના શિલાલેખમાં મહારાજાધિરાજની ઉપાશિવાળામાં આંક સંખ્યા ૪૧ અને ૬૦ પણ છે: તેવી જ રીતે (જુઓ નીચેની ટીક નં. ૪૫-૪૬) સુવિના નામ સાથે પણ ૩૩ થી ૬૦ સુધીના આંક છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ] અને તેના નિકાલ ૧૩૧ કાળક્રમ જે ગોઠવીશું તે એક અન્ય વસ્તુસ્થિતિ જ દેખાય છે જ, આ બધીને ઉકેલ પૃ. ૧૨૯ માં સૂચવ્યા નજરે પડે છે. રાજા કનકના સમયમાં (એટલે પ્રમાણેની યુક્તિથી આપી શકાય છે. અને તે મુજબ ઉપરની દલીલ નં. ૪ માં જણાવ્યા પ્રમાણે ૩ થી ઠરાવવાનું મન થયા જ કરતું હતું, તેવામાં એક ૬૦ વર્ષના રાજ્ય અમલમાં) રાજા હવિષ્કનું નામ માસિકમાં લખાણ વાંચવામાં આવ્યું.૪૯ તેથી મારા પણ અંતર્ગોળે આવી જાય છે.૪૫ અને તે પણ સાદું વિચારને પુષ્ટિ મળી ગઈ. એટલે મનમાં રહી જતી એટલે કાંઈ પણ ઉપાધિ વિનાનું હતું, તે તે એમ ગૂંચને કેટલેક દરજજે ઉકેલ થઈ ગયો અને લાંબા પણ માની લેવાત કે હવિષ્ક નામે, રાજા કનિષ્કને વિચાર કરી મગજ કસવાનો બોજો ઓછો થઈ ગયો. કઈ સરદાર હશે. પણ તેમાં તે હવિષ્કને પણ આ યુક્તિ પૃ. ૧૨૯ ઉપર જણાવી દીધી છે કે, ધિરાજ' વિગેરે૪૧ શબ્દોથી નવાજેલ છે. કનિષ્ક નામની બે વ્યક્તિ કરાવવી અને તે બેની એટલે કે હુવિષ્ક પણ સ્વતંત્રપણે ગાદીપતિ જ બનવા વચ્ચે વર્ઝન્ક (વાસિષ્ક)ને અને હવિષ્કને ગોઠવવા પામ્યો હતો એમ તેમાં સૂચવ્યું છે. તો શું બે રાજાઓ (કેવી રીતે ગોઠવી શકાય તે માટે આગળનો પારિએક જ સમયે ગાદી ઉપર બિરાજ્યા હતા એમ ગ્રાફ જુઓ. જેમાં તેઓના સમયકાળની ચર્ચા કરી માની લેવું ! બતાવી છે.) (૬) જેમ નં. ૫ ની દલીલમાં, હવિષ્કની સાલે આટલું જણાવ્યા બાદ હવે આપણે તેમની સમસ્યાતપાસતાં, કેટલીક આંક સંખ્યા એક બીજાને ઢાંકી વળી ગવવાનું કામ હાથ ધરીશું. તેમ કરવા માટે પ્રથમ દે છે. તેમ વળી વર્ઝષ્ક અને કનિષ્કની બાબતમાં તો આપણે કેઈકનિશ્ચિત બિંદુજ પણ થયાં કરે છે;૪છે અને તેમાં પણ વષ્કને તેમની સાલવારી (settled point) હાથ ધરવું મહારાજાધિરાજની ઉપાધિથી૪૮ અલંકૃત કરેલ છે. પડશે; અને તે, રાજા કનિષ્ક એટલે કે વર્ઝન્ક (વાસિષ્ક)ને પણ એક ગાદીપતિ થઈ (હવેથી આપણે તેને કનિષ્ક પહેલો જ કહીશું)ના ગયો જ ગણો રહે છે. ત્યારે તે વળી નં. ૫ ની રાજ્યાભિષેકની સાલ છે. તે આપણે ઉપરમાં ઈ. સ. દલીલની પેઠે અહીં પણ મુશ્કેલી આવી ઊભી રહે છે! ૧૦૩ની હોવાનું જણાવી ગયા છીએ. એટલે તેની આ પ્રમાણે નાની મોટી અગવડ ઉભી રહેલી પહેલાના બે રાજાને એક વિભાગ અને તેની પાછળના (૪૫) જીઓ એ. હિ. ઈ. પૃ. ૧૩૭, જેને માટે મિ. શિલાલેખમાં ૨૪ની સાલ (આ) સાંચીના લેખમાં ૨૮ (જોકે વિન્સેટ સ્મિથ (મથુરા એન્ડ ઈટસ એન્ટીવીટીઝમાં) લખે છે કે, આમાં વષ્કનું પુરૂ નામ નથી લખેલ) અને (ઈ) મથુરાના Havishlka's years overlap those of his લેખમાં ૨૮ની સાલ છે: આ બધી સાલે કનિષ્કના ૩થી ૬૦ predecessor from the year 33 to the year 60 વર્ષના ગાળામાં ઢંકાઈ જાય છેજ. of Kanishka's regnal era=graosat 3472941 ani (૪૯) જુઓ “સુધા” નામના હિંદી માસિકને ૧૯૯૦ના તેના પુરોગામી કનિષ્કના રાજ અમલના વર્ષોને ૩૩થી ૬૦ માર્ગશીર્ષ માસના અંકનો લેખ શીર્ષક “મથુરા કા યક્ષીય સુધી-ઢાંકી દે છે.” સ્તંભ” લેખક શ્રીયુત વાસુદેવ શરણુ અગ્રવાલ એમ. એ. વળી નીચેની ટીક નં. ૪૬ જુઓ. એલ. એલ. બી. (આ અંકનાં પૃષ્ઠ હું આપી શકતા નથી (૪૬) વરડક ગામને શિલાલેખ જુઓ. તેમાં પાની તેમ કદાચ માર્ગશીર્ષને બદલે બીજા કેઈમાસને પણ અંક સાલ છે અને મથુરાનો શિલાલેખ છે તેમાં ૬૦ની સાલ છે. હોય; કેમકે મારી પાસે તે તે અંકનાં માત્ર કેટલાંક ૠાં ફાટેલ વળી ઉપરની ટીક નં. ૪૪, ૫ સરખાવો. પાનાં જ ગાંધીની દુકાનની પસ્તીમાંથી હાથ આવેલાં છે. (૪૭) નીચેની ટીકા નં. ૪૮ સરખાવો. વાચકવર્ગ સંપૂર્ણ તપાસ કરી શકે માટે આટલો આધાર (૪૮) પૃ. ૧૩૦ ઉપર દલીલ નં. ૧માં આરા ગામના બતાવ્યું છે. લેખક મહાશયને હું ઋણી છું, શિલાલેખની હકીક્ત લખી છે તે, તેમજ (અ) હસાપુરને (૫૦) જુએ ૫, ૧૦૨, Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ તેમની [ નવમ ખંડ સર્વે રાજાઓને બીજો વિભાગ. આ પ્રમાણે સાલવારી કડસીઝ પહેલાએ આશરે ૪૦ વર્ષ અને બીજાએ ગોઠવવાના બે વિભાગ પડી ગયા. આશરે ૩૨ વર્ષ રાજ્ય ભોગવ્યું છે. જ્યારે વિદ્વાનોને - પ્રથમનો વિભાગ નાનો હોઈને તેને પ્રથમ તપાસી મોટો ભાગ આ પ્રમાણે સહમત છે ત્યારે તેનો સ્વીકાર લઈએ. ઉપરમાં જણાવી ગયા છીએ કે, કડકસીઝ કરી લેવામાં શંકાને બહુ સ્થાન રહેતું નથી. છતાં પહેલાએ હિંદુકુશ પર્વતની પેલી પાર પિતાનું સંસ્થાન કહેવું પડે છેજ કે, કઈ એ નિયમ પણ ન જ હેઈ પ્રથમ જમાવ્યું હતું અને તેજ વ્યક્તિ આ વંશન શકે, કે સહમત થયેલ સર્વ હકીકત સર્વથા સત્યજ હાય. આદિ પુરૂષ હતો. વળી ઇન્ડોપાર્જિઅન શહેનશાહના હિંદ સિવાય કે તે હકીકત, સમયના આંક અથવા શિલાઉપરને અધિકાર વિશેનું વર્ણન કરતાં પુ. ૩માં આપણે લેખી સિક્કાઈ જેવા અભંગ ગણાતા પુરાવાના એમ જણાવ્યું હતું કે, તેમના શહેનશાહ ગેડકારનેસ આધારે સાબિત થઈ ચૂકી હોય૩. જે મુદ્દો આપણે ને ઈરાનની ગાદી મળવાથી ઇ. સ. ૪૫ના અરઃ અત્ર વિચારી રહ્યા છીએ તે આવા સિદ્ધાંતના આધારે સામાં તેને હિંદ છોડવું પડયું હતું. એટલે નક્કી નિશ્ચિત થઈ ચૂકેલી હકીકત તો નથી જ, પણ આપણું થયું કે, જ્યાં સુધી આ શહેનશાહ ગડકારનેસ ધ્યેય પૂરતો તેને સ્વીકાર કરી લેવામાં કોઈ મુશ્કેલી ઉભી હિંદમાં હતો ત્યાં સુધી તો. પંજાબ, અફગાનિસ્તાન થતી દેખાતી નથી. એટલે આ બન્ને રાજવીને સમય વિગેરે જે જે દેશો, ઈરાન અને મથુરાવાળા સૂરસેન કુલ મળીને ૭૨ વર્ષનો થયો ગણો રહે છે. ઉપરાંત દેશની વચ્ચે આવેલા હતા તે સર્વ ઉપર, તેની જ આણ કેટલાકનું માનવું એમ પણ થાય છે કે, કડફસીઝ વર્તી રહી હતી. અને તેની આણ હોય ત્યાં સુધી બીજો અને તેની પાછળ આવનાર રાજા કનિષ્ક કડકસીઝ કે કોઈ બીજાની રાજસત્તા ન હોય એ પણ પહેલે, તે બેની વચ્ચે દશેક વર્ષને ગાળે પડયો હોવાને - સ્વયં સાબિત થઈ ગયું કહેવાય. ભલે પછી કડકસીઝની સંભવ છે.૫૪ તે બિનાને પણ જે હિસાબમાં લઈએ સત્તા હિંદની બહારના અનેક દેશ ઉપર જામી પડી તે ૭૨+૧=મળીને ૮૨ વર્ષનો કાળ, કુશાન વંશની હોય; પરંતુ તે પ્રશ્ન આપણને લાગતું નથી. એટલે સ્થાપના થયાની અને ઈ. સ. ૧૦૩માં કનિષ્ક પહેલાનો સાર એ થયો કે, કુશનવંશી સરદારની રાજસત્તા રાજ્યાભિષેક થયે તે બેની, વચ્ચે ગણવું પડશે. પણ જો હિંદ ઉપર થવા જ પામી હોય છે. તેનો સમય મારી સમજ એમ થાય છે કે, આ દશ વર્ષને ગાળો ઈ. સ. ૪૫થી માંડીને ઈ. સ. ૧૦૩ સુધીના ૫૮ ૫ હે ને જોઈ એ; કેમકે કડકસીઝ બીજાની વર્ષના ગાળામાં જ ગણુ રહે છે. પછી તે રાજસત્તા સિંહાસન-સ્થિત મૂતિ (એટલે સાબિત થાય છે કે તે ઈ. સ. ૪૫ બાદ, તુરતજ થવા પામી છે કે કેટલોક પોતે તે પ્રદેશને અધિષ્ઠાતા બની ચૂકે. હો )૫૫ સમય ગયા બાદ તે આપણે નક્કી કરવું રહે છે. મથુરા શહેરથી વૈદ માઈલ જ દૂર આવેલ માટે ધણાખરા ઈતિહાસકારનું મંતવ્ય એમ થયું છે કે, નામના ગામથી મળી આવેલ છે. વળી ચMણુની (૫૧) જુઓ ઉપરમાં હૂણ અને કુશાનની આર્ય (૫૫) કડફસીઝ બીજાને મુલક કદાચ આ માટ સુધી જ પ્રજામાં થતી ગણુનાવાળો પારિગ્રાફ. થયું હશે. અને મથુરા સર કરી શકાયું નહીં હોય; અથવા (૫૨) પુ. ૩ માં તેના વૃત્તાતે જુઓ. મથુરા ચડાઈ લઈ જતાં વચ્ચે રસ્તામાં જ તે મરણ પામે (પ) આથી કરીને જ અશાકની અને પ્રિયદર્શિનની હશે, વળી જુઓ નીચે ટી. નં. ૫૬; તથા કડકાર અનેક હકીકત વિશે, અદ્યાપિપર્યંતના સર્વે વિદ્વાનો સહમત બીજાનું વૃત્તાંત). હોવા છતાં, તેમને સમયના આંકથી તથા સિક્કાઈ પુરાવાથી (પ૬) કદાચ તે સમયે, મથુરા શહેરનો વિસ્તાર જ કાં મજબૂતપણે સાબિત કરી શક્યા નથી, અને તેથીજ તે એવડે માટી ન બન્યા હોય કે, આ ૧૪ માઇલ અંતરે ફેરવાઈ જતો આપણે દેખીએ છીએ (જુઓ તે માટે પુ. રમાં આવેલ માટ ગામ, તે મથુરા શહેરનું એક પરું બની રહ્યું હોય ? મૌર્ય સામ્રાજ્યનાં વૃત્તાંતે, તે તે શહેનશાહીના જીવન ચરિત્ર). પરંતુ તેમ બનવા એગ્ય નથી તે માટે આગળ ઉપર કનિષ્ક (૫૪) જુએ ૫.૧૨૮ ઉપર ગેહવેલી તેમની નામાવળી, પહેલાનું વૃત્તાંત જુઓ, Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિછેદ ] સાલવારી ૧૩૩ મૂર્તિપ૭ રાજા કનિષ્કની સાથેની પણ તેજ પ્રદેશમાંથી પહેલો, તે બન્ને એકજ વંશના છે. એટલે સર્વ પરિમળી આવી છે. એટલે સાર એ થયો કે મથુરાના તથા સ્થિતિને વિચારમાં લેતાં, એકજ નિર્ણય કરવો રહે છે તેની આસપાસના પ્રદેશ ઉપર કડફસીઝ બીજાને કે કડફસીઝ બીજા પછી તુરતજ કનિષ્ક પહેલાને અમલ શરૂ તો થઈ ગયે જ હતું. વળી કનિષ્ક રાજ્યાભિષેક થયો હોવો જોઈએ. સર્વ દલીલનો સાર પહેલાની ગાદિનું સ્થાન પણ તેજ પ્રદેશ છે. એટલે એ થયો કે કુશાન વંશના પ્રથમના બે સરદારનો તે બેની વચ્ચે-કફસીઝ બીજો અને કનિષ્ક પહેલો સમય નીચે પ્રમાણે ઠરાવો યોગ્ય છે. તે બેની વચ્ચે-સમયનું કોઈ અંતર સંભવિત નથી. (૧) કડફસીઝ બીજાનું રાજ્ય ૩૨ વર્ષનું ગણતાં કેમકે સાધારણ રીતે એ નિયમ હોય છે કે (૧) ઈ. સ. ૭૧ થી ૧૦૩ સુધી અને (૨) કડકસીઝ એકજ પ્રદેશ ઉપર એકજ વંશી રાજાઓને રાજ્ય પહેલાનું રાજ્ય ૪૦ વર્ષનું ગણતાં ઈ. સ. ૩૧ થી અમલ હોય તે તે બેની વચ્ચે શું કારણ કે કડફસીઝ ૭૧ સુધી૫૯. બીજાની અને કનિષ્કની એમ બન્નેની મૂર્તિઓ એકજ હવે બીજા વિભાગની વિચારણા કરીએ -કનિષ્ક ગામ-પ્રદેશમાંથી મળી આવી છે ) કાંઈ પણ સમયનું પહેલે; તેના નામના જે અનેક શિલાલેખમાં આંક અંતર હોઈ શકે નહીં સિવાય કે તે બે રાજાની વચ્ચે સંખ્યા જણાવવામાં આવી છે તે માંહેના સારતેજ પ્રદેશમાં કોઈ નવીન પ્રકારની રાજ્યક્રાંત થવા નાથવાળામાં ૩, મથુરામાં ૯, માણિયાલમાં ૧૮, પામી હોય તો જ; પરંતુ તેમ બનવા પામ્યું હોય અને આરામાં ૪૧ની સાલના એક કોતરાયેલા છે. એમ દેખાતું નથી; કેમંક જે કાઈ પ્રકારની રાજ્યક્રાંતિ જ્યારે વાસિષ્કના શિલાલેખમાંના ઈસાપુરમાં ૨૪. થવા પામી હતી તે રાજતરંગિણિકાર પોતાના દેશ સાંચીમાં ૨૮ (?) અને મથુરામાં ૨૯ના આંક નજરે પુરતી હકીકત તે જરૂર લખી કાઢત જ. એટલે પડે છે. એટલે કનિષ્કને લગતો મેટામાં મેટો આંક બહુ તો આપણે તેટલા સમય માટે ઈન્ટરરેગનમ૫૮ ૪૧ ને છે ત્યાં સુધી તે તેનું રાજ્ય લંબાયું હતું (Inter-regnum) અથવા અંધાધુની જેવું બન્યું એમ માની શકાય. પરંતુ વાસષ્ક માટેની નાનામાં હેવાનું ફક્ત માની લેવું રહે. પરંતુ તેમ પણ બન્યું નાની સંખ્યા જે ૨૪ ની છે તેના લખાણમાં પણ હોવાના જ્યાં સુધી કોઈ પુરાવા આપણને ન જ મળે ત્યાં પોતે મહારાજાધિરાજને ઇકાબ ધારણ કરી લીધાનું સુધી તેની કલ્પના કરી લેવી તે પણ ધોરી માર્ગનો જણાય છે. એટલે એમ માની શકાય છે કે, તેનું રાજ્ય ત્યાગ કરી અપવાદ માર્ગ ઉપર ઉતરી પડયા બરાબર કમમાંકમ ૨૪માં શરૂ થઈ ગયેલું હોવું જ જોઈએ; વળી ગણાશે. અથવા (૨) તે બેની વચ્ચે ત્યારેજ અંતર તેમના શકનો પ્રારંભ કનિષ્ક પહેલાથીજ થયા ગણાય હોઈ શકે, કે તે બન્ને રાજાએ ભિન્નભિન્ન વંશના છે. તેટલા માટે કનિષ્ક પહેલાના રાજયની અંદાજી સાલ હોય છતાંયે જો એકજ પ્રદેશ ઉપર હકુમત ભોગવનાર આપણે ૧ થી ૨૩ સુધીની ઠરાવવી રહે છે.તથા ઉપરમાં થયા હોય તે જ. પરંતુ અંહી તે નિશંકપણે સિદ્ધ આરાના લેખની જે ૪૧ ની સાલ જણાવી છે, તે થયેલી જ બિના છે કે, કડફસીઝ બીજ અને કનિષ્ક કનિષ્ક બીજાની હોવાની ઠરાવવી પડશે. તેમજ વાસિષ્કનો (૫૭) આ ઉપરથી ચ9ણ પિત, કુશનવંશી રાજાઓ સાથે (૫૯) J. J. H. 2. Vol. xii Prof. Sten Konow જોડાયેલ હતા એમ રિદ્ધિ થયું. તે સમયે તેને દર શું pp. 29:–Kujula Kadphesis must have been ગણાતો હતો તે માટે આ ખંડમાં આગળ ઉપર ત્રીજા a young man in A. D. 45=જ. ઈ. હિ. કર્વે. પરિચ્છેદે જુઓ. પુ. ૧૨, છે. સ્ટેન કાનાફ પૃ. ૨૯-ઈ. સ. ૪પમાં કુજીલ (૫૮) આ શબ્દના અર્થ તથા તેવા બનાવ કડફીઝ યુવાવસ્થામાં હેવો જોઈએ. તમારું ટીપણ-જોકે કયારે બન્યા હતા તેના દાતા માટે આ પુસ્તક તેને જન્મ તેમણે ઇ. સ. ૧૫થી કાંઈક વહેલો ગણીને આ ૫, ૧૬ જુઓ, ૮૫ની સાલ ગણું છે),. Page #177 -------------------------------------------------------------------------- ________________ તેમની [ નવમ ખંડ શકાય તે વિચારવું રહે છે. તેનું જીવન વૃત્તાંત લખતી વખતે જોઈ શકારો કે તેનું રાજ્ય લગભગ ૯૫ સુધી ચાલ્યું હતું એમ માનવાને કારણ મળે છે. કેમકે તેના પુત્ર વાસુદેવ જે તેની પછી તુરત જ ગાદીએ બેઠે છે તેના નામના એક શિલાલેખ મથુરામાંથી ૯૮ ની સાલને મળી આવ્યા છે. વળી આ લેખ તેણે ગાદીએ બેઠા પછી ઘેાડા વર્ષના જ ગાળામાં કાતરાવ્યા હાય એમ માનવાને કારણ છે, એટલે તેના રાજ્યાભિષેક ૯૮ ની પહેલાં પાંચેક વર્ષે જો થયા હતા એમ ગણીએ તેા તેની સાલ ૯૩ ની મૂકવી પડશે. અને તેનું રાજ્ય ૩૮ વર્ષે લગભગ ચાહ્યું છે એમ ઘણાખરા વિદ્વાનેાની માન્યતા થયેલી છે. જેથી કરીને આ બાપદીકરાને-કનિષ્ક બીજો અને વાસુદેવને–સમય આસાનીથી આપણે કરાવી શકીશું કે કનિષ્ક બીજાએ ૪૦ થી ૯૩ = ૫૩ વર્ષ અને વાસુદેવે ૯૩ થી ૧૩૧=૩૮ વર્ષ સુધી રાજ્ય કર્યું હોવું જોઇએ. તે બાદ કાણે, કેટલાં વર્ષ રાજ્ય કર્યું તે કાંઇ જણાયું નથી. પણ તેવા રાજાએાની સંખ્યા ઉપર પૃ. ૧૨૯ માં જણાવ્યા પ્રમાણે છકેટની છે.વળી આ કુશાનવંશી રાજાએની પાસેથી ઉત્તર હિંદનું રાજ્ય ગુપ્તવંશી રાજાએ એ જીતી લીધાનું સાબિત થયું છે. જો કે આ ગુપ્તવંશના આદિ પુરૂષ, કયારે તેમની પાસેથી રાજ્ય લઈ લીધું તે ચક્કસ કહી શકાય તેમ નથી, પરંતુ તે ગુપ્ત રાજાએને સમય લગભગ ઇ. સ. ૨૭૫ થી ૨૯૦ સુધીમાં આરંભ થતા ગણાય છે. એટલે આપણે સહીસલામતીની ખાતર કુશાનવંશને અંત લગભગ ૨૮૦ માં આવ્યાનું લેખીશું અને ઇ. સ. ૨૮૦ = કુશાન સંવત ૧૩૪ સમય ૨૪ થી ૨૯ સુધીના છ વર્ષના ઠરાવવે પડશે. આ પ્રમાણે નં ૩જા અને નં ૪થા રાજાઓના સમય નક્કી થઈ ગયા કહેવાશે. હવે આગળ ચલાવીએ. તેમાં હુવિષ્ણુના શિલાલેખમાંહેલા મથુરામાં ૩૩, વર્ડકમાં 11 અને મથુરામાં ૬૦ એ પ્રમાણે ત્રણ આંક સંખ્યા મળી આવે છે. તેમાંથી છેલ્લા છે મહારાજાધિરાજની ઉપાધિ સાથેના છે અને પ્રથમના ૩૩ વાળા આંક, સાદા ના સાથેના૧૧ છે. એટલે તે હિસાબે વાસિષ્ઠની ૨૯ની સાલ પછીથી માંડીને ૩૩ સુધીતેા વિષ્કને સાદા સરદાર તરીકેજ ઓળખવા પડશે અને ૫૧ થી ૬૦ સુધીના વષૅ માટે, મહારાજાધિરાજની પદવીવાળો એટલે ગાદીપતિ તરીકે માન્ય રાખવા પડશે. પરંતુ ૭૩ થી ૫૧ વચ્ચેના કયા વર્ષે તેને ગાદી પ્રાપ્ત થઈ હતી તે તા ન જ કહી શકાય; પણ સાથે સાથે જ્યારે કનિષ્ક ખીજા માટેના વિચાર કરીએ છીએ, ત્યારે આરાના શિલાલેખમાં ૪૧ અને મથુરામાં ૬૦ ના આંક સાથે મહારાજાધિરાજની પદવી યુક્ત તેને નિહાળીએ છીએ. એટલે એમ સાર આપણે કદાચ દોરી શકીએ કે, હવિષ્ણુની મહારાધિરાજ તરીકેની પદવીને અધિકાર, કમમાં કમ ૪૦ ની સાલમાં કનિષ્ક ખીજાએ લઈ લીધા હોવા જોઈએ.૧૨ જેથી વિકના તે પદવીને કાળ ૪૦ થી ૬૦ સુધીના ગણાશે અને સાદા પદવીધારક તરીકેના તેના સમય ૨૯ થી ૪૦ સુધીને લેખાશે, તેમજ કનિષ્ક ખીન્નની સાક્ષ પશુ ૪૦ થી ૬૦ સુધીની તે નક્કી જ થઈ ચૂકી કહેવાય. છતાં તેનાથી વિશેષ કયા સમય સુધી ગણી (૬૨) અત્યાર સુધી આખાયે પ્રદેશ ઉપર એકજ વ્યક્તિની અને તે પણ મહારાજાધિરાજ તરીકેની આણુ ચાલી રહી હતી. જયારે આ સમયથી પ્રદેશની વહેચણી કરી નાંખી, બન્ને ઉપર બે જુદી જુદી વ્યક્તિની આણુ કરાવાઈ હતી. આંક (?)ને શિલા-એટલે ભă પદવીની દૃષ્ટિએ તુવિષ્ણુ, હજી પણ મહારાજાધિરાજજ કહેવાતા, પણ પ્રદેશની દષ્ટિએ તેને રાય વિસ્તાર કમી થઇ ગયા હૈાવાથી અને મૂળ ગાદીપતિ રાન્ન કનિષ્ક બીજાને જ ગણાતા હેાવાથી, રાજા હવિષ્ક પાસેથી તે પ્રકારને અધિકાર લઈ લેવાયા હતા એવા શબ્દો મારે વાપરવા પરમાળ, (૧૦) એક શિલાલેખને લઇને આ સમય ખાખત કાંઇક રાકા ઉભી થાય છે ખરી, પણ તે વજનદાર લાગતી નથી. તે માટે તુઓ નીચેનું ટી. ન. ૬૧ (૬૧) કહેવાય છે (૧) કે, તેના (હવિષ્કના) નામના મહારાજાધિરાજની પદવી સાથેને ૨૮ લેખ મળી આવેલ છે પરંતુ તેમ બનવા ચેગ્ય નથી, કેમ કે મથુરાના ૨૯ આંકવાળા શિલાલેખમાં (ઉપર જુએ) વસિષ્ઠના નામ સાથે મહારાજાધિરાજની ઉપાધિ કાતરાયલી સ્પષ્ટપણે નજરે પડે છે. એટલે તે વિટોષ માનનીય ગણવી રહે છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિછેદ ] સલવારી ૧૭૫ (૨) ૧ ૧૭૭ થશે; જેથી કરીને વાસુદેવ પછીના સાત કે આઠ રાજાઓને રાજ્યકાળ એકંદરે ૧૩૧ થી ૧૭૭ સુધીના ૪૬ વર્ષને ગણવો રહે છે. આ પ્રમાણે બન્ને વિભાગોને સમય વિચારી લીધા પછી, આખા કુશનવંશને આપણે નીચે પ્રમાણે સળંગ ગોઠવીને લખી શકીશું. ઈ.સ. ઇ.સ. કુશાન સંવત (૧) કફસીઝ પહેલ૬૩ ૩૧ થી ૭૧ ૪૦ - કડફસીઝ બીજો ૧૦૩ (૩) કનિષ્ક પહેલે ૧૦૩ ૧૨૬ ૨૩ વાસિક ૧૦૬ - ૧૩૨ ૬ ૨૩ - ૨૮ (૫) હવિષ્ક૬૫ સાદે રાજકર્તા ૧૩૨ ૧૪૩ ૧૧૧૪ ૨૮ મહારાજાધિરાજ ૧૪૩ ૧૬ ૩=૨૦ ૧૪૩=૧૧૬ (૬) કનિષ્ક બીજે ૧૩૨ 1 ૧૪૩ ૫૩ ૪૦ – ૯૩ (૭) વાસુદેવ ૧૯૬ ૩૮ – ૧૩૧ (૮ થી ૧૪) સાત રાજાઓ ૨૩૪ ૨૮૦ ૧૩૧ – ૧૭૭ ૨૪૯ એટલે કે આખો કુશનવંશ આશરે ૨૪૯ વર્ષ ચાલ્યો છે અને તેમાં એકંદરે ચૌદક રાજાઓ થયા છે. તથા ૪૦ થી ૬૦ સુધીના ૨૦ વર્ષમાં બે રાજાઓ મહારાજાધિરાજ તરીકે ઓળખાવાયા છે. સમ્રાટ પ્રિયદર્શિને જ્યારે નેપાળની મુલાકાત દેશ કબજે કરી છે ત્યાં પણ પિતાના પુત્ર જાલૌકને લીધી હતી ત્યારે ત્યાંથી જ તિબેટ દેશમાં ઉતરીને નીમ્યો હતો. આ સર્વ હકીકત પુ. ૨ માં સમ્રાટ તે જીતી લીધો હતો તથા પોતાના પ્રિયદર્શિનનું રાજ્યવૃત્તાંત લખતાં આપણે જણાવી કશાન પ્રજામાં એક પુત્રને ત્યાં શાસક તરીકે ગયા છીએ. એટલે તે બને ઠેકાણાં, મૈર્યપ્રજા– કોને કેને સમા- નીમ્યો હતો. વળી ત્યાંથી પાછા સંબિજિ લિચ્છવી-નામની ક્ષત્રિયે વર્ગની પ્રજાનાં વેશ થતો હતો કરતા ખાટાનને જીતી લઈ, નિવાસસ્થાન બનવા પામ્યાં હતાં. હિંદમાંની આર્ય તિબેટના જ શાસકને તે પ્રાંત પ્રજાનું સરણ, હિંદની બહારના પ્રદેશમાં જે કોઈ પણ સુપ્રત કર્યો હતો અને ત્યાંથી આગળ વધો કાશ્મિર સમયે થવા પામ્યું હોય તે આ પ્રથમમાં પ્રથમ સમય. ૧૯૬ ૨૩૪ (૬૩) કડફસીઝ પહેલાના ૪૦ અને બીજાના ૩૨ વર્ષ (૬૬) નં. ૫ અને નં. ૬ વાળા બને રાજાઓ ૧૪૩થી અહીં ગયા છે. પણ પહેલાના ૩૨ અને બીજાના ૪૦ એમ ૧૬૩ સુધી કેમ મહારાજાધિરાજ પદ ભોગવી રહ્યા હતા, પણ ગણી શકાશે. કયું સાચું છે તેની ચર્ચા કડીઝ તથા રાજતરંગિણિકારે જુકનું નામ જે જણાવ્યું છે તેનું શું બીજાના વૃતાંતે કરવામાં આવી છે. ન થયું હતું, તે બન્ને મુદ્દા હવિષ્યના જીવનચરિત્ર લખતી (૧૪) આ અગીઆર વર્ષ સુધી કોની આણ વતી રહી વખતે સમજાવ્યા છે તે ત્યાં જવું. હતી (કણુ મહારાજાધિરાજ તરીકે હતું તે માટે જુઓ (૬૭) આ વખતે કાશિમર દેશમાં પ્લેચ્છ પ્રજા હતી નીચેની ટીકા નં. ૬૫ એમ રાજતરંગિણિકારનું કહેવું થયું છે (જુઓ તેનું પુ. ૧ | (૬૫) રાજા કુવિષ્કના આ અગિયાર વર્ષમાં રાજા કનિષ્કનું લેક ૧૦૭, જેને ઉતારે આપણે પુ. ૨ પૃ. ૪૯૩માં પદ કચા સ્થાને ગણી શકાય તે માટે તેના વૃત્તાતે જુઓ. લીધો છે) તે શબ્દ આ પ્રમાણે છે. As the countries. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ કુરાન મજાની [ નવમ ખંડ કહી શકાશે. જો કે એક ઇતિહાસકારનું માનવું એમ સંબંધી છે તથા ચિનાઈ હરિકે તે સરદારને હરાવ્યો થાય છે કે ૬૮ The connection of Asoka with હતો તે સંબંધી ખ્યાલમાં રાખવા પૂરતું જ છે. કેમકે the ancient Khotan kingdom, appears B42115 210447 E 9146 Ral 1014 Bald to have been close. It is said that Asoka આપણે હવે સાબિત કરી ચૂકયા છીએ. એટલે તેમણે had banished some nobles of Taxilla તે અશોકને પુત્ર ત્યાં કેવી રીતે જવા પામ્યો હોય તે to the north of the Himalayas as a હકીકતનો મેળ કાઢી બતાવવા, કદાચ કુણાલની વાત punishment for their complicity in the જોડી કાઢી હોય એમ પણ સમજી શકાય છે. કેમકે wrongful blinding of Kunala. One of કુણાલનું અંધત્વ પામવું તે તે અવંતિમાં જ બન્યું the nobles was elected king who reign- હતું અને તે ત્યાં જ સૂબે નીમાયો હતો. એટલે તેને ed till he was defeated by a Chinese આંધળે કરવામાં જે કંઈ ગુનેગાર બન્યા હોય તે ival=પ્રાચીન સમયે બોટાન રાજયની સાથે અશોકનો તેઓ અવંતિમાંનાજ હોઈ શકે, નર્તી કે તક્ષલાની; સંબંધ બહુ ઘાડે હોવાનું જણાય છે. કુણાલને તેમ કુણાલે કઈ દિવસ તક્ષિલાનું કે પંજાબનું મેં ખોટી રીતે આંધળો બનાવવાના કાવત્રામાં સામેલ સુદ્ધાંત જોયું હોય એમ ઈતિહાસમાં કયાંય પ્રમાણ પણ થવાની શિક્ષા તરીકે, તક્ષિલાના કેટલાક અમીરોને મળતું નથી. જેથી તક્ષિલાના માણસોને તિબેટ કે હિમાલયની ઉત્તરે અશોકે કાઢી મૂકયા હતા એમ ખોટાનમાં વસવાની ફરજ પડી હોય તે કલ્પિત કહેવાય છે. તે અમીરોમાં એક રાજ્યપદે આવ્યો બનાવ દીસે છે. અત્યારે આપણે મુદ્દો અમુક સંયોહતે; અને ચીનાઈ હરીફે હરાવ્યો ત્યાં સુધી તેનું ગની સત્યતા પૂરવાર કરવાની નથી પણ એટલું જ રાજ્ય ચાલ્યું હતું.” આ વિદ્વાન લેખકના કથન કરતાં જણાવવું રહે છે કે, પ્રિયદર્શિનના સમયે હિંદી પ્રજા આપણું મંતવ્ય ભલે ઘણી બાબતમાં જુદું પડે છે, ખેટાનમાં જવા પામી હતી. તે બાદ થોડા સમયે, પણ અત્ર જે બતાવવાનું છે તે, પ્રિયદર્શિનના સમય ચીન તરફની યુ-ચી નામે ઓળખાતી પ્રજાનાં ———— — were overrun by the Malechchas etc=તે પ્રદેશ ધર્મ પણ આર્યસંરકૃતિ પ્રમાણે હતું એમ કહેવાય. જે વિષય ઉપર મ્યુચ્છ કે પથરાઈને પડયા હતા. [મારું ટીપણ- આ પ્રકરણે આગળ ઉપર આપણે ચર્ચવાના છીએ.] મ્યુચ્છ અર્થ, આર્યની સંસ્કૃતિથી ભિન્ન સંસ્કૃતિને માણસ (૬૮) જુએ હિં. હિ, (મજમુદાર કૃત) પૃ. ૫૩૦ થાય છે. વળી વિશેષ ખુલાસા માટે તથા ચવન શબ્દને જવન (૬૯) સરખા નીચેની ટી. નં. ૭૧ સાથે જે ભેળવી નંખાય છે તે કેવી ભૂલ કહેવાય, તે બન્નેની (૭૦) કદાચ કાશ્મિરપતિ રાજા જાલૌકના પુત્ર દામોદરને હકીકત માટે પુ. ૩, ૫. ૧૪૬ ટી, નં. ૧ તેમજ તે પુસ્તકે કે તેના વંશમાંના કેઈકને આ થિનાઇ સરદારે હરાવીને પૃ. ૧૪૮નું લખાણ જુઓ) એટલે રાજતરંગિણિકારને મ્યુચ્છ રાજ્ય હસ્તગત કરી લીધું હતું એમ આ કથનમાંથી ગર્ભિત કહેવાનો અર્થ યવનપ્રજા તરીકે લે: આ યવન (Greek) સૂચના મળે છે. વળી જુઓ નીચેની ટીક નં. ૭૧નું લખાણું). તથા યોન (Bactrians) અન્નની સંસ્કૃતિ, આ સમયે આર્ય (૭૧) સરખાવો ઉપરની ટી. નં. ૬૯ પ્રજાથી ભિન્ન પડી ગઈ હતી; જ્યારે તુર્કસ્તાન (મધ્ય એશિયા) (૭૨) સરખા ઉપરની ટી. નં. ૭૦; પુ. ૩માં આપણે અને ખાટાન પ્રજાની ખાસિયત આર્ય સંસ્કૃતિને અનુસરતી જણાવ્યું છે કે, (જુઓ પુ. ૩ પૃ.૧૪૨) ઘેડે ભાગ જે પૂર્વ હતી. તેથી રાજતરંગિણિકારે તેમને આર્યમાં ગણી છે. આ તરફ વળે જતો હતો, તેમને ચીનના પૂર્વ કિનારાનો દરિયો કુશનવંશી પ્રજા અત્યારની દૃષ્ટિએ ભલે હિંદ બહારની આડે આવતાં, પાછા પશ્ચિમ તરફ તેઓ હડસેલાયા હતા પ્રજા તરીકે આપણને અનાર્ય જણાતી હશે, પરંતુ તે પ્રજા અને તિબેટ તથા ખેટાનમાં વસી રહેલી પ્રજા સાથે તેઓ આર્યસંસ્કૃતિને ભજનારી હતી અને તેથી જ આ પ્રજાને અથડામણમાં આવ્યા હતા. તેમાંથી આ યુ-ચી પ્રજાને (તથા ચ9ણુ ક્ષત્રપવાળા પણ તેજ પ્રજાને અંશ હોવાથી) ઉદ્ભવ થયો હશે એમ સમજાય છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિછેદ ] પેટા જાતિઓ - ૧૩૭ ટાળાં આ બોટાનમાં ઉભરાઈ આવ્યાં હતાં અને તે–સર્વ પ્રજા જંખતીપવાસી હોવાથી તે સઘળી પ્રજાને તેમણે તિબેટ તથા ખોટાનના ઉપર રાજ્ય ચલાવવા આર્યજ લેખવી રહેશે. માંડયું હતું. એટલે કે, આ મુલકની પ્રજામાં નીચે એક રીતે કહીએ તે, કડકસીઝ પહેલાએ હિંદની પ્રમાણે મિશ્રણ-ખીચડે થવા પામ્યો હતો. (૧) ભૂમિ ઉપર રાજ્ય કર્યું જ નથી, એમ કહી શકાય તેમ ચીનની યુ-ચી (૨) બેટાનની (૩) અને મધ્ય છે; અને તેથી તેનું નામ હિંદી એશિયામાંની કડફસીઝવાલી અસલની તુષારપ્રજશ્ય કડફસીઝ પહે ઈતિહાસમાં આપણે દાખલ કરી (૪) હિંદમાંથી આવીને વસેલી લિચ્છવી ક્ષત્રિયોવાળી લાને કુશાનવેશ નથી શકતા. છતાં તેના માટે જે તથા (૫) કાશ્મિરના મ્લેચ્છ*; જેને કેટલાકાએ ભૂલ- સાથે સંબંધ કાંઈ બે શબ્દો લખવા અત્રે થી જવન9૫ નામ આપ્યું છે. આ પ્રમાણે પાંચ જાતની - પ્રેરાયા છીએ તે માટે નીચેનાં પ્રજા કહો, કે તેના દરેકના પ્રદેશને સંસ્થાનનું નામ બે કારણો છેઃ (૧) તે વંશને તે આદિ પુરૂષ હતા. આપી પાંચ સંસ્થાનની પ્રજા તરીકે તેમને ઓળખાવો, તેથી (૨) તેમજ તેના સિક્કા હિંદની ભૂમિ મહેલા તે સર્વ હકીકત સમજવી. આ પાંચે પ્રજાને, નં. ૩ એવા પંજાબમાંથી મળી આવતા દેખાય છે તેથી. વાળી તુષારપ્રજાના તે સમયના એક કડફસીઝ નામના આ બન્ને મુદ્દા હવે જરાક વિસ્તારથી જોઈએ. યુવાન સરદારે, સંગઠિત કરીને રાજહકુમત પોતાના આ કુશનવંશી પ્રજા જેમ હિંદની ઉત્તરે આવેલ હાથમાં લીધી અને પોતે તે સર્વ મલકનો સ્વામી હિમાલયની પેલી પારથી ઉતરી આવેલ છે. તેમજ બન્યો.૭૧ આ ઉપરથી સમજાશે કે કડકસીઝના તેરમાણ અને મિહિરકુલ નામે ઇતિહાસ પ્રસિદ્ધ થયેલ રાજદ્વારી ઝંડા નીચે એકત્રિત થયેલ પ્રજામાં મુખ્યત્વે સરદારોવાળી દૂણપ્રજા, પણ હિમાલયની પેલી પારથી કરીને આર્યત્વજ હતું. (જ્યારે સ્વેચ્છના અંશ જેટલું ઉતરી આવેલ છે. વળી પહાડી પ્રદેશમાં જન્મેલ માત્ર અનાર્ય હતું.૭૭) બાકી pre-historic હોવાથી કુદરતી રીતે જ દૂણપ્રજાના શરીરને રંગ સફેદ સમયની દૃષ્ટિએ-જંબુઠી ૫ અને શાકkીપના હિસાબે હેવાથી તેમને ઇતિહાસમાં The whites=સફેદgણ (૭૩) પૃ. ૧૨૬ ઉપર ટી. નં. ૩૨ માં ટાંકેલું હિં. હિ. ની કે ઈ. સ.ની સદીમાં સંભવિત જ કયાં છે ! છતાં પાછળથી પૃ. ૬૪૯નું અવતરણ જુઓ. યવન અને જવન શબ્દ ગણાવીને કામ લીધે રખાયું (૭૪) અહીં રહેલા પ્લેને તે જાલકે હાંકી કાઢયા સમજાય છે. હતા પણ જે પ્લે ને કેટલોક ભાગ, પાસેના બેકટ્રીઆમાં પુ. ૨, પૃ.૧૨, તથા તેના ટી.નં. ૫૪માં એ ઇશારે મેં વસી રહ્યો હતો, તેમના સંસર્ગમાં રહીને જે પ્રજા હવે કર્યો છે કે, અરબસ્તાનમાં પણ જૈનધમી રાજાનું રાજ્ય હતું કાશિમરમાં આવતી જતી થઈ રહી હતી તેને પણ ટ્વેર છે જુઓ ગર્દભીલ વિક્રમચરિત્રનું વૃત્તાંત પૂ. ૫૧ તથા ટી. નં. તરીકે ઓળખાવી શકાય, માટે અહીં તે શબ્દ હ૦ની હકીકત) તે વાંચી ઘણાઓને વિસ્મય પામવાનું થાય વાપર્યો છે. છે. પણ જ્યારે હવે ગભીલવંશીની હકીક્ત તેઓ જાણી (૭૫) હિં, હિ, પૃ. ૫૦૫-The word Javana ચૂકયા છે તથા તુષાર પ્રજામાંના કુશનવંશી રાજાએ આર્ય (applied to Turks or Mohomeclans) is often હતા અને તેમાં પણ મુખ્યત્વે તેઓ જૈનધમી હતા, એવું wrongly confounded by scholars with Yavan સાબિત થતું તેઓ જુએ છે, ત્યારે તેમનું આશ્ચર્ય એસરી (The Greeks) જુઓ ૫. 3, પૃ. ૧૪૬ ટી. નં. ૧માં જતું જણાશે.] પષ્ટીકરણ. (૭૬) જુઓ પુ. કે પૃ. ૩૨૯ [મારું ટીપ્પણ-ઉપરમાં જે યવન, તુક કે મહેમદન (૭૭) જુઓ ઉપરની ટી. નં. ૫ તેમાં પણ ખાસ લખ્યું છે તે ભૂલભરેલું છે કેમકે મુસ્લીમ ધર્મની ઉત્પત્તિજ કરીને મારા ટીપણમાંની હકીકત; એટલે આ કથનની યથાર્થ ઇ. સ. ૧૧૧માં થઈ છે. એટલે તેમનું અસ્તિત્વ ઈ. સ. પૂ. તને ખ્યાલ આવી જશે.' LC W J cyduc 1946 o ૧૮ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ કુશનવંશ સાથે [ નવમ ખંડ તરીકે ઓળખવામાં આવે છે. કુશાનપ્રજાનાં શરીર વાતને મેળ ઉતારવાને જ તેમણે કપી લીધેલ સંભવે છે. કેવા રંગનાં હતાં તે જેકે કયાંય વર્ણવાયું જણાતું મારી તપાસમાં તે નીચે પ્રમાણે સમજાય છે. નથી; છતાં માની છે કે તેઓ પાર્વતીય અને અતિ મથુરા પાસેના માટે ગામમાંથી વેમ ઉફે કડકસીઝ દંડ મુલકમાંથી ઉત્પન્ન થયેલી પ્રજા હેવાથી રંગે બીજાની સિંહાસન સ્થિત એક મૂર્તિ મળી આવી છે. સફેદ હતી. આ પ્રમાણેની સામ્યતાને લીધે, અને તેમાં “મહારાજ નાસિરાક વાર સુકાન-પુત્ર રાતિ ” અન્ય પરદેશી પ્રજા પેઠે આમની પણ આપણને બહુ એવા શબ્દો કોતરાયલ દેખાય છે. એટલે કે તે પિતાને માહિતી નહીં હોવાને લીધે, એક વખત એવી માન્યતા કુશપુત્ર તરીકે ઓળખાવી રહેલ છે. તેને અથ થઈ પડી હતી કે આ બંને પ્રજાઓ એકજ શાખાના એમ કરવાનું નથી કે તે કુશાણુ પ્રજામાં હતા. ફણગારૂપે હશે અથવા વધારે નહીં તે, એકમેકના પરંતુ સ્પષ્ટપણે એજ અર્થ થઈ શકે છે કે, તેના અતિધાટ સંબંધવાળી હશે. છતાં હવે વિશેષ ઉંડાણમાં પિતાનું નામજ કુશણ હતું, કે જેને આપણે કડફસીઝ વાના જેમ જેમ પ્રસંગે વધતા જાય છે. તેમ તેમ પહેલા તરીકે વિશેષપણે ઓળખી રહ્યા છીએ. અને જે ખાત્રી થતી જાય છે કે તેઓને બહુ લાગતું વળગતું તેનું નામજ કુશાણ કરે છે તથા તે વંશનો તે આદિ નહીં જ હોય. કેમકે પ્રજાનાં ચહેરા અને ખાસિયત પુરૂષ છે, તે પછી તેના નામ ઉપરથીજ તેના વંશનું વિશે, કેટલીક માહિતી આપણે પુ. ૩ પૃ. ૩૯૦ ઉપર નામ “કુશાશ” પાડવામાં આવ્યું હતું એમ વર્ણવી ગયા છીએ તેની સાથે આ કુશનવંશી સર- માનવા માટે કાંઈ શંકા ઉઠાવવા જેવું રહેતું નથી. દારોનાં જે સિક્કાચિત્રો આપણને પ્રાપ્ત થયાં છે તેમની એટલે કે કશાન તે વ્યક્તિગત નામ છે પણ પ્રજાનું સરખામણી કરીશું તે વિશેષતઃ એજ અનુમાન ઉપર નામ નથી. તે પ્રજાનું નામ તે અન્યજ હેવા સંભવ જવાશે. કે તે બને પ્રજાના ચહેરાની સામ્યતામાં લેશ છે. જેને આપણે ઉપરના પારિગ્રાફમાં જણાવ્યા પ્રમાણે પણ અંશ દેખાતો નથી. આ પ્રમાણે જ્યારે સ્થિતિ હાલ તો તુષાર નામથી જ ઓળખતા રહીશું. વળી માલૂમ પડે છે, ત્યારે પાછો પ્રશ્ન એજ આવી ઉભો આ પ્રમાણે બનતું આવ્યાના ઇતિહાસમાં અનેક ૨હે છે કે, આ કુશાન પ્રજા છે કે? દૃષ્ટાંત પણ મેજુદ પડવ્યાં છે. જેમકે, શિશુનાગ જે પાંચ પ્રજાની સરદારી આ કશાન સરદારે રાજા ઉપરથી શિશુનાગવંશ, નંદરાજા ઉપરથી નંદવંશ, ઉપાડી લીધી હતી, તેનું આછું રેખાચિત્ર આગલા ગર્દભીલ રાજા ઉપરથી ગર્દભીલવંશ ઈ. ઈ. કહેવાયા ગરી બતાવ્યું છે. તેમાં એકનું છે. અલબત્ત પ્રજા ઉપરથી ઓળખાતા વંશનાં દષ્ટાંત નામ કુશાન માલૂમ પડતું નથી. છતાં ઇતિહાસકારોએ પણ ઇતિહાસમાં અનેક નજરે પડે છે જ. જેવાં કે; તે તેમને કુશનવંશના નામથી જ ઓળખાવ્યે રાખ્યો ચાવડાવંશ, ગોરીવંશ, મગલવંશ ઈ. ઈ. ઉપરની ચર્ચાને છે. તેમજ શા માટે તેમ કરવામાં આવ્યું છે તેનું સાર એ થશે કે, આ કુશનવંશનું નામ તેના આદિ કારણ કયાંય બતાવવામાં આવ્યું હોય એવું મારા પુરૂષના નામ ઉપરથી પડયું છે. જ્યારે તે પ્રજા તા ખ્યાલમાં નથી. જે કાંઈ અનુમાન કાઈ કઈ તરફથી તુષાર કે તેવા કોઈ અન્ય નામની જાતિ હોવા સંભવે બતાવાયું છે તે એટલું જ કે, આ પ્રજાનું નામ જ કશાન છે. આ કથનને સર કનિગહામ જેવા વિદ્વાનના પ્રજા હતું. વાસ્તવિક રીતે તે કારણે સંભવિત લાગતું ઉદગારાથી પુષ્ટિ મળતી દેખાય છે. તેમણે જણાવ્યા નથી. કેમકે જે તેવું હેત તે વિદ્વાનો તેવો આધાર પ્રમાણે૭૮, કડફસીઝના સિક્કામાં “ કુજુલ કડફસીઝ” બનાવવાનું ચૂકતા નહીં. એટલે માનવું રહે છે કે, તે એવા શબ્દો છે. આમાંને કુજુલ શબ્દ% ખરાછી (૭૮) જુઓ પુ. ૨ પૃ. ૧૨૦ ઉપર સિક્કાઓમાં આંક નં. ૮૫નું વર્ણન. (૭૯) જુએ જ. ઈ. હિ. કર્યો. પુ ર ૫. ૨૭ Page #182 -------------------------------------------------------------------------- ________________ - -- ---- - - -- - -- - - - - - - પ્રથમ પરિચછેદ ] કડફસીઝના સંબંધ વિશે - ૧૩ ભાષાને છે અને તેને સમાર્થી શબ્દ, ગ્રીક ભાષામાં હોવાથી, ભલે કડફેસીઝ પહેલાના સિક્કા પંજાબમાંથી Kozolo=ક્ષત્રપ એ થાય છે. એટલે કે કડફસીઝ મળી આવતા હોય છતાં ત્યાં તેની સત્તા સ્થાપિત તો કોઈક રાજાનો એક સરદાર યા ક્ષત્રપ અથવા પામી જ હતી એવું ભારપૂર્વક તે કહી ન જ શકાય.' આપણી હિંદી ભાષામાં કહે તો સૂબો જ માત્ર હતો જોકે પુરાણોના આધારે મિ. મજમુદારે જે અભિપ્રાય એવું ઠરે છે. આ બાબતની ખાત્રી, એક બાજુથી બાંધ્યો છે તે ઉપરથી ફલિતાર્થ એમ નીકળી શકે તેણે પાંચ પ્રજાની સરદારી લીધી હતી, એ હકીકત છે કે, કડસીઝ પહેલાનું રાજય હિંદમાં થવા પામ્યું ઉપરથી જેમ આપણને મળતી જાય છે તેમ આગળ નથી. તેમાં તેણે કેઈનું નામ સ્પષ્ટપણે જણાવ્યું તે ઉપર વેમ-કડફરસીઝ બીજાનું વૃત્તાંત લખતાં અન્ય નથી જ, પરંતુ ઈતિહાસના જ્ઞાનથી આપણે તે પ્રમાણેની હકીકત ઉપરથી પણ મળી રહે છે. વળી આ કુશાન ગણત્રી જરૂર કરી શકીએ છીએ. તેઓ લખે છે કે, કડસીઝ જ્યારે બટાન અને તિબેટ તરફથી ઉતરી “The Puranas mention 8 Greek rulers આવેલ છે ત્યારે માનવું રહે છે કે તે પોતે આ of India=હિંદના આઠ ગ્રીક રાજા હોવાનું પુરાણોમાં પ્રદેશના કોઈ જબરદસ્ત ચીનાઈ શહેનશાહને જ૮૦ જણાવાયું છે.” આ કથન મૌર્યન સામ્રાજ્યની સૂબો પણ કદાચ હોય. પડતી થયા બાદ અને શુંગવંશી વૈદિકમતના રાજાઓ હવે બીજું કારણ જે તેના સિક્કા પંજાબમાંથી મળી અવંતિપતિ થયા હતા તે સમય બાદની સ્થિતિ આવવાની સંભાવના છે તે વિશેની તપાસ કરીએ–હજુ વર્ણવતાં તેમણે ઉચાર્યું હોય એમ મનાય છે. એટલે ચોક્કસ થતું નથી કે, તેને અમલ તે પંજાબ ઉપર શબ્દ કે માત્ર “ગ્રીક રાજા” બતાવવા માટે જ જામ્યા હતા કે કેમ ? જો કે ત્યાંથી સિક્કાઓ મળી ' વપરાયો છે, છતાં તેમાં સર્વ પરદેશી પ્રજાના રાજા આવતા જાય છે; છતાં તેથી કરીને નક્કી પણે તે (foreigners) કહેવાનો ભાવાર્થ રહ્યો દેખાય છે. ન જ કહી શકાય કે તે પ્રાંત તેની હકુમત તળે ખરેખર અને તે હિસાબે જે આઠની સંખ્યા તેમણે કલ્પી છે તે આવ્યો જ હતા. કેમકે, તેના પુત્ર કફસીઝ બીજાના આ પ્રમાણે બતાવી શકાશે. પ્રથમ ગ્રીક રાજા જે હિંદ વખતે તે પ્રાંત ભલે પ્રથમવાર જ હકુમતમાં આવ્યો હોય ઉપર ચડી આવ્યું હતું તેનું નામ યુથીડિમાસ છેજ. છતાંયે કડફસીઝ પહેલાના સિક્કા ત્યાંથી પણ મળી પણ તેણે તે માત્ર લુંટફાટ ચલાવીને મળ્યું તેટલું આવે ખરા. તેમજ કડફસીઝ બીજાના સમયે પણ ત્યાં ધન પિતાના વતન લઈ ગયા સિવાય બીજું વિશેષ પ્રચલિત રહ્યા હોય એમ પણ માની શકાય ખરૂં કાર્ય કર્યું નથી. એટલે તેનું નામ આપણે પણ હિંદના કારણ કે એક રાજનું રાજ્ય બંધ થતાં જ, તેના રાજા તરીકેની ગણનામાં લીધું નથી (જુઓ પુ. સિક્કાઓની વપરાશ કાંઈ તુરત જ બંધ થઈ જતી ૩, પૃ. ૧૪૮.). તે બાદ તેને પુત્ર (૧) ડીમેટ્રીઅસ (૨) નથી. અલબત્ત એટલું ખરું કે, ગતરાજાના નવા સિક્કા અને સરદાર મિનેન્ડર એમ બે યવન પતિઓ તથા તે પડાતા બંધ થઈ જાય, પરંતુ જે ચાલુ થઈ ગયા બાદ પાંચ ઈડે પાર્થિઅન્સ, નામે (૩) મેઝીઝ (૪) હોય તે તે ઉપયોગમાં લેવાતા જ રહે. ઉપરાંત અઝીઝ પહેલે (૫) અઝીલીસીઝ (૬) અઝીઝ બીજે પાસે પાસેના પ્રદેશના વેપારીઓની લેવડદેવડમાં પણ (૭) અને ગેડફારનેસ મળી, પાંચ શહેનશાહ આવી તે વપરાયા કરે. આવી સ્થિતિ સિક્કાઓ સંબંધમાં ગયા છે; અને છેલ્લે (૮) વેમ કડફસીઝને ગણુ રહે (૮૦) જુએ ઉપરની ટી. નં. ૬૮માં “he was વર્ણન તે ઉપરથી તે એમ દેખાય છે કે, તેનું રાજ્ય કાબુલના defeated by a Chinese rival=તેને ચિનાઈ હરીફે પ્રાંત સુધીજ લંબાયું હતું, હરાવ્યો હત” તેવા અંગ્રેજી શબ્દાવાળું મૂળ અવતરણ. (૮૨) જુએ હિં. હિ, પૃ. ૫૫૨ (૮૧) એ તેના સિક્કાનું (૫.૨૫.૧૨૦ આંક નં. ૮૫) Page #183 -------------------------------------------------------------------------- ________________ કુશનવંશ સાથે [ નવમ ખંડ છે; કેમકે તેણે પણ હિંદમાં કેટલાંક વર્ષો સુધી રાજ્ય પિતાની જીંદગીના પાછલા ભાગમાં જ તેમ બનવા કર્યું છે. અને તેના પછી, ભલે તેના વંશજો ગાદી ઉપર પામ્યું હોય. પરંતુ આપણે એમ તો જરૂર કહી તે રહ્યા છે જ, છતાં તેમણે હિંદી રાજાઓનાં અને શકીએ જ કે, જેવી ગેડફારનેસે પીઠ ફેરવી હિંદુ જેવાં નામો ધારણ કરી લીધેલ હોવાથી, તેમની તેજ તે મુલક કાંઈ ધણી વિનાને ન બની ગયો ગણના પરદેશી તરીકે કરવામાં આવી નથી લાગતી. હોય કે કડકસીઝ જેવો બહારને માણસ આવીને ઉપરમાં જે આઠ નામે પુરાણકારના મંતવ્ય પ્રમાણે તુરત તે પ્રદેશ હાઈયાં કરી જાય. તેમજ, ગેડફારનેસ પરદેશી રાજા તરીકે આપણે ક૯પી બતાવ્યાં છે તેમાં જે મટી શહેનશાહતને ઘણી ૫ણુ, આવડે મેટ કડકસીઝ પહેલાનું નામ દેખાતું નથી. આ પ્રમાણેના મુલક રઝળતા મૂકી દે તે ભોળાભટાક પણ હોઈ અનેક વિધ એતિહાસિક કલ્પનાના બળથી માનવું ન જ શકે. (ઉલટું તેણે તે કડફસીઝને પોતાના હાથનો રહે છે કે, કડફસીઝ પહેલાનું રાજ્ય હિંદની ભૂમિ પર બતાવ્યો હોય એમ સમજાય છે. ( જુઓ પુ. ઉપર થવા પામ્યું નહિ હોય. એતિહાસિક કલ્પનાની ૩ પૃ. ૩૨૯). એટલે સમજાય છે કે મથુરાના પ્રદેશપડે, એતિહાસિક પરિસ્થિતિ પણ તેજ વસ્તુસ્થિતિ માંથી જે કેટલાક ક્ષેત્રનાં નામે (જેને વિદ્વાને સૂચવે છે જે નીચેની હકીકતથી સિદ્ધ થતી જણાશે. પાર્થિઅને ભાષાનાં હોવાનું ધારે છે૮૪ તે) મળી ઈન્ડોપાર્થિઅન શહેનશાહ ગેડફારનેસને રાજ આવે છે, તે ક્ષત્ર આ ગાંડફારનેસના અથવા ઈરાની અમલ ઈ. સ. ૪૫-૪૬ માં હિંદમાંથી બંધ થય શહેનશાહત તરફથી નિમાયેલા સરદારજ હોવા છે.૮૩ ( જુઓ પુ. 8 માં તેનું વૃત્તાંત ) જ્યારે જોઈએ એમ માનવું પડે છે. અને જ્યારે આવા કડકસીઝ પહેલાનું ગાદીએ આવવાનું ઈ. સ. ૩૧ માં સરદારોનાં ત્રણ ચાર નામ જણાયાં કરે છે ત્યારે અને તેનું મરણ ઈ. સ. ૭૧ માં સાબિત થઈ ચૂકયું સહજપણે અનુમાન કરવો પડશે કે તે તેને સમૂછે (ાઓ ઉપરમાં પૃ. ૧૭૨ અને ૧૭૩) એટલે કે ચય શાસનકાળ કમમાંકમ ૨૫-૩૦ વર્ષને તે જે કડફસીઝ પહેલાએ હિંદ ઉપર કોઈ પણ પ્રકારની વ્યતીત થયો હશેજ; અને તેમ હોય તે કડફસીઝ પહેહકુમત ભેગવી હોય (જો કે તેમ પણ બનવા લાના શાસનને-ઉપરમાં જણાવ્યા પ્રમાણેન-ઉત્તરપામ્યું જ નથી જે આગળ ઉપર જવાશે) તોયે કાળ પણ, તેણે હિંદનું મેં જોયા સિવાય જ પૂરો થઈ | (૮૩) હિં. હિ. પૂ. ૬૪૭:-He died about 60 A. ફારનેસની પછી જે પેરીઝ આવ્યો હતો તેને ઈ. સ. D.=ઈ. સ. ૬૦ની સુમારે તેનું મરણ થયું દેખાય છે. એટલે ૪૫ અને ૬૪ની વચ્ચે, કુશનવંશી બીજા રાજ વેમ કડકસીઝ સમજવું રહે છે કે તે ઈ. સ. ૪૫માં હિંદ છોડયા બાદ ગાદી ઉપરથી ઉઠાડી મૂક્યો હોવો જોઈએ. [(મારું ટીપ્પણ) લગભગ પંદર વરસ સુધી ઈરાનની ગાદી ઉપર બાદશાહ આ વાકયમાંની બીજી વિગતે સાથે ભલે આપણે સંમત તરીકે રહ્યો છે અને ત્યાં સુધી ઈરાનની હકુમત પણ હિંદ થતા નહીં હાઈ એ, છતાં પંજાબદેશ વિમાકડફસીઝ ઉપર રહી હશેજ. તે બાદ ઈરાની શહેનશાહે પિતાની સત્તા છે તથા ગેડફારનેસની પછી, તેની વતી તેના સૂબાઓ ઉપાડી લીધી હશે. જુઓ પુ. ૩ પૃ. ૩૨૯, ટી. નં ૬૫. ત્યાં રાજ ચલાવતા હતા; તે બે હકીકત તે ચેકસ માનવી જ (૮૪) કે. એ. ઈ. (સી. જે. બ્રાઉન એમ. એ. લંડન રહે છે. આવા સરદારને સ્વતંત્ર શાસક તરીકે જે કેટ૧૯૨૨) પૃ. ૩૩:-The deposition of Pacores, લાકોએ ગણી લીધા છે તે વ્યાજબી નથી. તે જ પ્રમાણે successor of Gondopharnes to the• Pahlva ડિમેટ્રીઅસ અને મિનેન્ડર નામના બેકટ્રીઅનપતિના સમયે Kingdom of Taxilla must have taken place પણ જુદા જુદા પ્રાંતમાં તેમના સરદારે રાજ્ય ચલાવવા between the years A. D. 5 and 64, and was નિમાયા હતા. તેમને પણ કેટલાકે સ્વતંત્ર શાસકે તરીકે effected by Vima Kadphases, the second મનાવવા પ્રયત્ન કર્યો છે તે પણ વ્યાજબી થયું નથી. જીએ Kushan King«ક્ષિલાની પાર્થિઅને રાજગાદિએ ગેડે પુ. ૩માં તેમનાં વત્તા Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ] કડફસીઝના સંબંધ વિશે . ૧૪ જવા પામ્યું હોય એમ માનવામાં જરાય ખોટું કડફ સીઝ પહેલે એક સુબા તરીકે કામ કરતે હતો નહિ જ કહેવાય. એમ સમજાય છે. તેણે આ સમયે પાંચ જુદી જુદી એટલે આપણી તે માન્યતાને, વિરૂદ્ધ પુરવાર કરી ઓલાદની સંયુક્ત બનેલી પ્રજાની સરદારી લીધી ૮ આપનાર પ્રમાણુ ભૂત અન્ય પુરાવા જ્યાંસુધી ન મળી અને બ૯ખ તથા બખરાના મુલકને પોતે સ્વામી આવે, ત્યાંસુધી કડકસીઝ પહેલાને પંજાબપતિ સ્વીકારી બની બેઠે. પિતે એક વીર અને સાહસિક યોદ્ધો લેવા માટે તે આપણે આંચકે જ ખાવો રહે છે. હાઈ ધીમે ધીમે આગળ વધી અફઘાનિસ્તાનવાળો તેથી કરીને હાલ તુરત તે આપણે તેને હિંદ ભાગ પણ જીતી લીધું. તેના વિશે એક ઇતિહાસબહારના ૫ રાજા તરીકે લેખીશું અને તેમ ગણી વિદે લખ્યું છે કે,૮૯ “His empire extended તેના જીવન વિશે માત્ર ખપપૂરતું જ વિવેચન કરીશું. from the frontiers of Persia to the પુ. ૩ માં આપણે જોઈ ગયા છીએ કે અલેક- Indus (?) and included the kingdoms) ઝાંડર ધી એઈટના મરણ પછી સેલ્યુકસ નીકટોરવાળા of Bukhara and Afghanistan...He યવન (Greeks) સરદારેએ તેની મુખ્યગાદી પચાવી died at the age of 80, after a vigorous પાડી હતી. અને તેમના જ લોહીથી મિશ્રિત બનેલી reign=ોના રાજ્યનો વિસ્તાર ઈરાનની સરહદથી યોન પ્રજાએ,૮૭ બેકટ્રીઆના પ્રદેશમાં જુદું જ રાજ્ય માંડીને, સિંધુ (?) નદી સુધી ફેલાયે હવે તેમાં બથાવી પાડયું હતું. આ બેકટ્રીઅન પ્રજાનું રાજ્ય પણ બુખારા તથા અફઘાનિસ્તાનના પ્રદેશને સમાવેશ થે વખત કડેધડે ચાલીને નબળું પડવા માંડયું થતું હતું..... શુરવીર પણે રાજ્ય ચલાવીને ૮૦ હતું. એટલે તેમને પશ્ચિમ તરફનો ભાગ જે ઈરાની વર્ષની ઉમરે તે મરણ પામ્યો હતો.” આટલું જણરાજ્યની લગોલગ આવી રહ્યો હતો તેને ઈરાનમાં વીને હવે વીમા કડફરસીઝ વિશે જે જાણવામાં આવ્યું - ભેળવી દેવાયો હતો અને તેના ઉપર મેઝીઝને હકુમત છે તે અત્રે લખીશું. ચલાવવા નીમવામાં આવ્યો હતો. જ્યારે પૂર્વ તરફનો તેનું એકંદર રાજ્ય ઈ. સ. ૭૧ થી ઈ. સ. ભાગ હતો તેના ઉપર, એક નવીન પ્રજા જેણે પૂર્વ ૧૦૩ સુધીના બત્રીસ વર્ષ દિશાએથી ચીન તરફથી આવીને વસવા માંડયું હતું તેનો વેમ ઉર્ફ કડ- ચાલ્યું છે (જુઓ પૃ. ૧૭૧) કબજો થઈ પડયો હતો. જો કે આ પ્રજાના તે વખતના ફસીઝ બીજે તેમને પ્રથમને લગભગ ભાગ સરદારનું નામ ઈતિહાસમાં જણાયું નથી, પણ તેની તેણે હિંદની બહાર રહીને હકુમત પછીના લગભગ સો એક વરસના વારસદાર પાસે, ચલાવી છે, જ્યારે પાછલે હું જેટલો સમય હિંદમાં (૮૫) હિં. હિ. પૂ. પ૦૫:-The Greeks were લેખાવ્યા છે. એમ કહેવાય છે કે ધીમે ધીમે તેઓએ પશ્ચિમ Aryan colonists of the Mediterranean islands, તરફ પ્રયાણ કર્યું હતું. ગ્રીક ભાષાને આનીચન અને હિંદનો called the Ionians. The Hindu tradition યવન શબ્દ બને એકજ છે. વળી સરખા પુ. ૩માં પૃ. makes them of Hindu origin, being the de- ર૯૭ ઉપર સાહિત્ય નામના માસિક ઉપરથી કરેલું કેટલુંક scendants of Turvasu, a rebellious son of અવતરણ તથા મિસર અને ઈરાન દેશના કેટલાક શબ્દની Yayati. It is said that these Yavans gradually કરેલી સરખામણીવાળું લખાણું. marched towards the west. Greek lonian, (૮૬) જુએ ઉપરની ટીક નં. ૮૪ and Hindu Yavan is the same word=3ils (૮૭) યેન અને યવનના તફાવત માટે પુ. ૨ માં લોકો તે ભૂમધ્ય સમુદ્રમાં આવેલ આયેનીયન ટાપુના આર્ય પ્રિયદર્શિનના વૃત્તાતે જુઓ. તથા પુ. ૩ પૃ. ૧૪૧, ૪૮ ઈ. વસાહત હતા. ચયાતિ રાજાના બળવાખોર પુત્ર તુર્વસુના | (૮૮) જુઓ ઉપરમાં પૃ. ૧૩૬-૭ની હકીકત તેઓ કરી હોવાથી તમને હિક્ક દતકથામાં હિંદી ઓલાદના (૮૯) હિં, હિ, ૫, ૬૫૦-૧ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ | વેમ ઉર્ફ [ નવમ ખંડ : રહી આધિપત્ય ભોગવ્યું છે. એટલું જ નહિ પણ તે કારણે આ પ્રમાણે છે. ગર્દભીલ વંશી રાજા મહારાજાધિરાજ' તરીકે પોતાને જણાવી રાજકાર- વિક્રમ ચરિત્રનું રાજ્ય ( જુઓ પૃ. ૭) ઈ. સ. ૫૩ ભાર પણ ચલાવ્યો છે. તેટલા માટે આપણું નિયમ થી ૯૩=૪૦ વર્ષ ચાલ્યાનું નોંધાયું છે અને તેણે મુજબ તેને હિંદના ભૂપતિ તરીકે સ્વીકારી, હવે ઠેઠ કાશ્મીર સુધીને દેશ જીતી લઈ ત્યાં પોતાના પછીના પરિચ્છેદમાં, જેમ તેના વંશના શેષ નૃપતિ- સૂબા મંત્રિગુપ્તને રાજ ચલાવવાને નીખ્યો હતો (જુઓ એનાં વૃત્તાંત લખવાનાં છીએ, તેમ તેનું સ્થાન પણ પૃ. ૫૦ ) એટલે માનવું રહે છે કે, કાશ્મિર અને ત્યાંજ નિર્મિત કરવું રહેત. છતાં આ પરિચ્છેદમાં, બિન પંજાબ ઉપર આ વિક્રમચરિત્રનીજ આણું ચાલુ રહી હિંદી નૃપતિઓનાં જીવન જેમ સંક્ષિપ્તમાં આલેખવામાં હતી અથવા એમ કહો કે કડફસીઝ બીજાએ (ઈ. આવ્યાં છે તેમ આ કડફસીઝ વિશે પણ ટૂંકમાં જ સ. ૭૧માં ગાદીએ આવ્યાનું ગણે તે ગાદીએ પતાવવાની ગોઠવણ રાખી છે; તેનું કારણ એટલું જ છે આવ્યા પછી ૨૨ વર્ષ સુધી અથવા તો (ઈ. સ. કે તેની પછી ગાદીએ આવનાર કનક રાજાએ પોતાનો ૬૩ના વર્ષમાં ગાદીએ આવી ૪૦ વર્ષનું રાજય સંવત્સર ચાલુ કર્યો છે. એટલે સંવત્સર વિનાના અને ભોગવ્યું હતું એમ ગણે તે ) ગાદીએ આવ્યા પછી સંવત્સર વાળો રાજ અમલ જુદે પડી જતા દર્શાવી ૩૦ વર્ષ સુધી પંજાબ કે કાશ્મર ઉપર સત્તા જમાવી શકાય, તે હેતુસરજ આ પ્રમાણે વિભાગ પાડયા છે. નહિ હેય. અથવા ઉપરની સ્થિતિને રૂપાંતરમાં કડફરસીઝ પહેલાના મરણ પછી તેનો પુત્ર વેમ, ગોઠવીએ તો એમ કહી શકાય કે આ ૨૨ અથવા કકસીઝ બીજો એવું ઉપનામ ધારણ કરી ગાદીએ વિકલ્પ ૩૦ વર્ષ સુધીનો સમય તેણે હિંદની બહાર આવ્યો હતો. તે પણ પોતાના પિતાની જેમ શુરવીર રહીને જ રાજય ચલાવ્યું તેવું જોઈએ. વળી એમ અને સાહસીક હતા. બ૯૯ સાહસિકપણામાં તેનાથી પણ આપણે જાણી ચૂક્યા છીએ કે તેના પિતાનો એક ટોચ જરા આગળ વધી જાય તે હતો એમ મુલક પણ હિદની બહાર, કાબુલ અને અફઘાનિસ્તાન પણ કહી શકાય. તેણે જે કે ૩૨ વર્ષજ રાજ્ય સુધીજ ફેલાયું હતું. એટલું સ્પષ્ટ થયું કે, એણે ચલાવ્યું છે અને લગભગ ૮૦ વર્ષની ઉમરે તે મરણ પેતાના પિતાની ગાદીએ બેઠા પછી કેટલાય કાળ પામ્યો છે, છતાં તેના વિશે અનેક વિદ્વાનોની પેઠે, સુધી તે પ્રદેશમાં જ ઘુમ્યા કર્યું હશે. એ કાળ કેટલા જનરલ કનિંગહામનો મત જણાવતાં એક ગ્રંથકારે વર્ષ સુધી આશરે લંબાયે હોવો જોઈએ તેજ આપણે લખ્યું છે કે Cunningham gives 35 to શોધી કાઢવું રહે છે. તે માટે આપણને બીજી કાંઈ 40 years long and victorious reign to માહિતી તે નથી જ, પણ જે એક બે હકીકત છૂટી છવાઈ this monarch=કનિંગહામ આ રાજાને ફાળે ૦૫ મળી આવી છે તે ઉપરથી થોડુંક અનુમાન દેરી થી ૪૦ વર્ષનું લાંબુ અને પરાક્રમી રાજ્ય નોંધે છે. શકાય છે. તેમાંની એક હકીકત આ પ્રમાણે છે-એક આવા અતિગહન અભ્યાસીના મતથી પણ માનપૂર્વક લેખકે ૨ જણાવ્યું છે કે, “ લદાખ કે પાસ કે છુટા પડવાનાં આપણને કારણે મળે છે અને તેથોજ ખલત્સ ગાંવકા શિલાલેખ-ઈસ લેખમે મહારાજા તેના ફાળે ૩૨ વર્ષ અને તેના પિતાના ફાળે ૪૦ વેમ કડફસીઝ દ્વિતીય કે સમય કે ૧૮૭ ર્વે વર્ષ મેં હૈ” વર્ષ નોંધી, તે બન્નેનો એકંદર રાજ્યકાળ ૭૨ વર્ષ એટલે તેનો અર્થ એમ નીપજી શકે છે કે, તે સમયે ઠરાવો પડે છે. વે જ્યારે પિતાને મહારાજના પદથી વિભૂષિત (૯૦) હિં, હિ. પૂ. ૬૫ર વાસુદેવ શરણુ અગ્રવાલ એમ. એ. એલ. એલ. બી “મથુરા (૧) ઉપરની ટીકા ન, ૬૩ જી. કા ચાીય સ્તંભ” નામનો લેખ. (૯૨) જુએ ઉત્તર હિંદમાંથી પ્રગટ થતા માસિક (૯૩) વળી જુએ. પુ. ૨. સિક્કો નં. ૮૬; તેમાં પણ સુધા”ને ને માર્ગશીર્ષ અંક, પૃ. ૫ લેખક શ્રીય પિતાને મહારાજાધિરાજની પદવીથી વિભૂષિત થયેલ જણાવે છે, Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિછેદ ] કડસીઝ બીજે ૧૪૩ જાહેર કરે છે, ત્યારે તેણે રાજકારણમાં અતિમહત્વનું કે આ સર્વ બનાવને સમય ઇ. સ. પૂ. ૧૧૦-૧૫ સ્થાન મેળવી લીધું હોવું જોઈએ. જ્યારે બીજી બાજુ આશરે છે. એટલે જો તેને પાયારૂપ ગણીએ તે, તેણે સાલદર્શનનો જે આંક માંગ્યો છે તે ૧૮૭નો તે ચીનાઈ ઓલાદના સરદારના વંશને સ્થપાયા છે; એટલે એમ સૂચન કરે છે કે પોતે પિતાનો સંવત ઉપરનો શિલાલેખ કરાયો હતો. ત્યારે ૧૮૭ વર્ષ કે સાલ વાપરવા જેવી સ્થિતિએ પહોંચ્યો નહોતો. થયા હતા ગણાય. અને તે સમયને કાળગણનામાં પરંતુ તે આંક પોતાના વંશના કોઈ મહાપુરૂષે ગતિમાં ઉતારાય તો ઈ. સ. પૂ. ૧૧૦-૧૮૭=ઈ. સ. ૭૭માં મૂક્યો હોય અથવા તે પોતે જે કાઈની આણમાં– બન્યાનું તેને નોંધી શકાય. એટલે વસ્તુસ્થિતિ એ અર્ધખડિયા તરીકે કે સૂબા તરીકે–રહીને કામ કર્યું થઈ કે, વેમ કડફસીઝે ઉપરના સ્થળને પિતાની સત્તામાં જતો હોય તેની વપરાશનો હોય–આવી બે સ્થિતિમાંથી ૧૪ વર્ષે ( જે ઈ. સ. ૬૩ માં ગાદીએ આવ્યાનું એકનો તે આંક૯૪ સંભવિત હોવાનું કહી શકાય. આપણે ગણીએ તો ) અથવા વિકલ્પ ૬ વર્ષે ( જે ઇ. સ. એમ તે સાબિત કરી ગયા છીએ કે, વેમ કડકસીઝને ૭૧ માં ગાદીએ આવ્યાનું ગણીએ તે) લઈ લીધો. પોતાનો નંબર, પિતાના વંશની અપેક્ષાએ બીજો હતે હતો. અને મહારાજપદ જેવી સ્થિતિ ઉભી કરી અને તેના પ્રથમના રાજાનું રાજ્ય ૪૦ વર્ષ ચાલ્યું હતું. દીધી હતી. આ પ્રમાણે એક હકીકત થઈ. જ્યારે એટલે જે તેવા હિસાબે આ આંક કેતરાવાયો હતો બીજી બાજુ, એકસફર્ડ હિસ્ટરી ઓફ ઈન્ડિઆમાં તે તેની મર્યાદા બહુ બહુ તે ૭૨ સુધી જ પહોંચત, પૃ. ૧૪૬ ઉપર જણાવાયું છે કે, તેણે પિતાના પણ શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે ૧૮૭ સુધી તે અમલના નવમા વર્ષે ચિનના શહેનશાહને તેની નજ પહોંચત. મતલબ એ થઈ કે પિતાના વંશના દીકરી પિતાને પરણાવવા માગું કર્યું હતું. સ્વભાવિક પુરુષ સાથેના સંબંધવાળે તે આંક દેખાતો નથી. એટલે રીતે સમજાય છે તેમ, આ શહેનશાહે પિતાની પ્રજાના પછી બાકી વિચારવાની રહી તેની અર્ધખડિયા તરીકેની એક નાનકડા જેવા સરદારને–પછી ભલે તે સરદાર અથવા સૂબા તરીકેની જ બીજી સ્થિતિ. આપણે ઉપરમાં હમણાં કેટલાય દેશ છતી કરીને મેટો રાજા બન્યો જાણી ચૂકયા છીએ કે એના પિતાએ પણ અમુક હોય. અરે ભલેને પોતાના કરતાં પણ મોટા પ્રદેશને અમુક પાંચ પ્રજાનાં ટોળાની સરદારી લીધી હતી, કે રાજવી થઈ પડયો હોય છતાંયે, તેના કુટુંબનું ગૌરવ જે રાજ્યનો ઉદ્દભવ બેકટીઅન સામ્રાજ્યના નાશમાંથી તો તુરતને તુરત વધી જતું નથીજ ને ! તેવી છે. પામ્યો હતો, જેમાંનો થોડો ભાગ ઈરાની શહે- ગણત્રીથી–પિતાની કન્યા આપવાને બદલે, સામે નશાહતમાં ભેળવી લેવાયો હતો અને તે ઉપર રાજશાહી તિરસ્કાર કરીને યુદ્ધનીe૫ માંગણી કરી હોવી જોઈએ. કટુંબના એક નબીરા મેઝીઝને હકુમત ચલાવવા ચીનાઈ શહેનશાહના સૈન્યપતિએ કડફસીઝને આ યુદ્ધમાં નીમવામાં આવ્યો હતો તથા બીજે પૂર્વનો થોડો ભાગ એવી તે સખ્ત હાર ખવરાવી હતી કે તેના પિતાના કઈ ચીનાઈ ઓલાદના સરદારે જીતી લીધો હતો. સૈન્યને મેટો ભાગ (કહેવાય છે કે, આ લડાઈમાં બેટીઅન સામ્રાજ્યની નાશ કરનારી ક્રાંતિનો સમય કડકસીઝના લશ્કરમાંથી ૭૦૦૦૦ માણસ કપાઈ જો કે સિદ્ધ થયેલ નથી પણ મોઝીઝનું વૃત્તાંત લખતાં ગયું હતું) મરણ પામી ગયો અને તે સમય પછી (જુઓ પુ. ૩ પૃ. ૩૧૪) સાબિત કરી ગયા છીએ કેઈ કાળે પણ કડફ સીઝે પાછું ચીન સામુંયે જોયું (૯૪) વિદ્વાનોએ તેને બીજીજ સ્થિતિને કલ્પી લીધો તે માટે ખુલાસે પુ. ૩ માં પૃ. ૨૩૮ જુઓ. છે. આવી જ રીતે, તક્ષિલાના એક શિલાલેખમાં જે ૭૮ને (૫) સરખા નીચેની ટીકા નં. ૯૬. આંક છે તે ક્ષત્રિય પાતિકના સમયને હેવા છતાં મિઝીઝને (૯૬) મા. સં. છું. પૃ. ૨૩૧; તેને ૭૦૦૦૦ માણસની માની લઈને તે બનાવને વિકૃત કરી દેવામાં આવ્યો છે. ખુવારી ખમવી પડી હતી. હિં. હિ. પૃ. ૬૫૧ Page #187 -------------------------------------------------------------------------- ________________ આ વેમ ઉ [ નવમ ખંડ નહિ કે તેનું નામ સુદ્ધાં પણ લીધું નહિ. એટલુંજ બે આબરૂ પણ બન્યો છે. એટલે તે બાજુ-હિંદની નહિ, પણ જે ખોટાન કે અન્ય ભૂમિ તેણે મેળવી બહાર-પરાક્રમ કરવાનું માંડી વાળી તેણે પોતાનું હતી તે પણ એકી કાઢવી પડી હતી. આ પ્રમાણે લક્ષ હવે હિંદ તરફ દેરવાનું દુરસ્ત વિચાર્યું હતું. બીજી હકીકત થઈ. ધ્યાનમાં રાખવાનું છે કે ચીન ચીન સાથેનું ઉપરનું યુદ્ધ થયા બાદ ઈ. સ. સાથેનું યુદ્ધ તે પિતાના રાજ્યના નવમા વર્ષે શરૂ ૭૧+૯=૮૦ સુધી ડોક વખત તેણે સુસ્થિત થવામાં થઈને ખતમ થયું છે. (અથવા લંબાયું હોય તે ગાળ્યો હતો એમ સમજાય છે. તે બાદ ધીમે ધીમે પણુ-નવમા વર્ષ બાદ ) એટલે જો ચીન પ્રત્યે તેને પંજાબ અને કાશ્મિર જીતી લીધાં હતાં. સર જોન તિરસ્કાર વ્યાપ્ત થયો હોય તો, નવમા વર્ષ બાદજ મારશલ સાહેબનું માનવું એમ છે કે Kushanas થયો કહેવાય. છતાં જ્યારે તેને આપણે તેજ ચીનાઈ obtained Taxilla in 60 A. D.= કુશાનેએ શહેનશાહને સંવત વાપરતા નજરે દેખીએ છીએ, ઈ. સ. ૬૦માં ફિલા જીતી લીધું હતું. જ્યારે પ્રે. રટેન ત્યારે તે એમ કબૂલ કરવું જ રહે છે કે તે શિલાલેખ કેનાઉ એવો મત ધરાવે છે કે૯૯ Sirkap (the કેતરાવ્યો ત્યાં સુધી તેને અને ચીનાઈ શહેનશાહને capital of Khaharatas, Saka and સારે સારું જ ચાલ્યું જતું હતું. મતલબ એ થઈ કે તે Parthian rulers of Taxilla=page 2) was શિલાલેખ કેતરાવાયાનો સમય. પિતાના રાજ્યના sacked by Kushanas about 70 A.D= નવમા વર્ષે ચીનાઈ શહેનશાહ સાથે કડફસીઝ બીજે સીરકેપને૧૦૦ (તશિલાપતિ ક્ષહરાટ, શક અને યુદ્ધમાં ઉતર્યો તે પૂર્વેને જ ગણ પડશે. આ કારણથી પાર્થિઅનોની જે રાજધાની હતી તે=જુઓ પૃ. ૨) તેના રાજ્ય ૧૪મા વર્ષને બદલે ૬ઠ્ઠા વર્ષે તે કેતરાયો આશરે ઈ. સ. ૭૦ માં કુશાને બાળી નાખ્યું હોવાનું આપણે ગણવું જોઈએ. અને તેમ થતાં આપ. હતું. એક હકીકત તક્ષિલા જીત્યા બાબતની છે. આપ એ પણ સિદ્ધ થઈ ગયું કે, તેના રાજ્યનો આરંભ તેમાં ઈ. સ. ૬૦ ની સાલ છે. જ્યારે બીજીમાં ઈ. સ. ઈ. સ. ૬૩ ને બદલે ઈ. સ. ૭૧ માં જ થયો હોવાનું ૭૦ ની સાલ છે. પરંતુ તેમાંથી જીત મેળવીને ગણવું રહે છે. એટલે સમુચ્ચય તેનો રાજ્યકાળ ૩૨ બાળી નાંખ્યાની સ્થિતિ થઈ છે, કે જીત અને નાશ વર્ષને જ કહેવાય. (જુઓ પૃ. ૧૩૨ તથા પૃ. ૧૩૫ કરે તે બન્ને એક જ સ્થિતિ સુચક છે તે કાંઈ ટી. નં. ૬૩) સ્પષ્ટ થતું નથી. એટલે સમાધાન ખાતર એમ સ્વીકાર ઉપરના વર્ણનથી એક વસ્તુસ્થિતિ એ સ્પષ્ટ કરી શકાય કે, પ્રથમ છત હતી અને પછી વિનાશ થઈ ગઈ કે તેણે પોતાના સાહસિકપણાથી અને થયો હતો; અને તેના સમય માટે ૭૦ ની સાલ કાંડાના બળથી જમીનને મેટ વિસ્તાર જીતી લીધી હતી. ૧૦૧ આ સમયની બધી ગણત્રી વિદ્વાનોએ જે હતો, અને વિજ્યપ્રાપ્તિના ધમંડમાંને ધમંડમાંજ, પિતાના મકી છે તે શક સંવત (ઉત્તર હિંદમાં ચાલતે શિરતાજ એવા શહેનશાહની કંવરીનું મારું કર્યું સંવત; જેને હવે પછી આપણે કશાન સંવત તરીકે હતું. પરિણામે પિતાને પસ્તાવું પડયું છે. વળી કાંઈક ઓળખાવવાના છીએ તે) ઈ. સ. ૭૮માં સ્થપાયે (૭) શહેનશાહ પિતે જ તેની છતથી ખુશી થઈને (૯૯) જુએ. જ. ઇ. હિ કવૈ. પુ. ૧૨ પૂ. ૩૨ પિતાની શુભેચ્છા કે આનંદ પ્રદર્શિત કરવાને પિતાની પુત્રી (૧૦૦) જ. છે. હિ. કવૈ. પુ. ૧૨. ૫. ૨ તેને પરણાવે તે જુદી વાત છે અને પિતે સામા ઉઠીને તેવી (૧૦૧) જે કે આપણે પુ. ૩ પૃ. ૨૫-૬માં તક્ષિલાના માંગણું એકલાવે તે જુદી વાત છે. બેની વચ્ચે તેટલો ફેર ગણાય. નાશ વિશે જુદી જ સ્થિતિ કલ્પી કાઢી છે. એટલે ત્યાંની (૯૮) જુએ અ. હિ. ઈ. (મિથ) આવૃતિ ૪ પૃ. અને અહીની-એમ બન્ને વસ્તુસ્થિતિ સરખાવીને ખરૂં ૨૭૨ નું ટીપ્પણ તાત્પર્ય શોધી કાઢવાની જરૂર છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચછેદ ] કડફસીઝ બીજે ૧૪૫ હત એવા હિસાબથી કરી છે. જ્યારે તે સંવતની હિંદમાં ઠેઠ બનારસ સુધી જીત મેળવ્યાનું નોંધાયું આદિ તો ઈ. સ. ૧૦૩ માંજ થઈ છે એમ આગળ છે. તે બાબત જણાવવાનું કે, તેમ બનવા પામ્યું ઉપર આપણે સાબિત કરીશું. એટલે ૧૦૩-૭૮=૨૫ નહીં હોય; કેમકે મથુરાથી ૧૨-૧૪ માઇલ દૂર માટે વર્ષને જે તફાવત પડે છે તે, ઉપર ઠરાવેલ ૭૦ નામનું એક ગામ આવેલું છે. ત્યાં આગળથી સાંપ્રતઈ. સ. માં ભેળવતાં. તક્ષિલાના નાશનો ખરેખરો કાળે તેની સિંહાસન ઉપર બિરાજીત કરેલી મૂતિ સમય તો આપણે ઈ. સ. ૭૦+૨૫=૯૫ મૂકવો મળી આવી છે. એટલે ત્યાં સુધી મુલક તે તેણે પડશે. બીજી બાજુ આપણે બતાવી ગયા છીએ જીતી લીધેલો હતો એમ સમજાય છે. પરંતુ પોતે કે ગર્દભીલ રાજ્ય વિક્રમચરિત્રને સૂઓ મંત્રિગુપ્ત મથુરા ઉપર કોઈ જાતનું આક્રમણ લાવી શકો ઈ. સ. ૯૩ આસપાસના સમય સુધી કાશ્મિર ઉપર નહી હોય. જો તેમ થયું હોત તે તેનાં કાંઈક ચિહે હકુમત ચલાવી રહ્યો હતો. આ બન્ને સ્થિતિનું તે મૂક્યા વિના રહેત નહીં અને તેની સિંહાસનાસીત એકીકરણ કરતાં એમ ફલિતાર્થ કાઢી શકાશે કે, મૂર્તિ, જે મથુરાથી માત્ર ૧૪ માઈલેજ નીકળી છે વિક્રમચરિત્ર ગર્દભીલના રાજ્યના અંતમાં કે તેના તેને બદલે મથુરા શહેરમાંથી મળી આવી હેત; મરણ પછી તુરતજ, વિમ કડફસીઝે હિંદ ઉપર ચડાઈ અથવા તો તેને સંવત જે તેની પછીના વંશજ કરી હતી અને પંજાબ તથા કાશ્મિર જીતી લીધાં કનિષ્ક પહેલાએ ચલાવ્યો છે. તે તેના સમયથી જ હતાં. તે બાદ તેણે પોતાના કદમ ધીમેધીમે ઉત્તર હિંદમાં ગતિમાં મૂકાયો હોત. એટલેજ શંકા ઉદ્દભવે છે કે, લંબાવવા માંડ્યા હતાં. વળી વિક્રમચરિત્ર પછીના બે મથુરા સુધી તેને રાજ્ય અમલ પહોંચી શકે નહીં રાજાઓ નબળા હોવાથી, તેને આગળ વધવામાં કોઈનો હાય'૦૩ પણ માત્ર ૧૪ માઈલ છેટેજ રહ્યો હશે જબરજસ્ત સામને કરે પડ્યો હોય એમ માની અને ત્યાં તેનું મરણ નીપજ્યું હશે. કદાચ દલીલ શકાતું નથી. વળી તેના વિશે એક નોંધ નીકળે છે. કે૦િ૨ ખાતર એમ પણ કહી શકાય કે, માટે તે મથુરાનું “Kadphisis next attacked India. All એક પરું હશે. એટલે૧૦૪ પતે મથુરાપત તે થયે North-west India, as far as Benares હશે, છતાં તેનું મરણ માટ નામના ગામનું સ્થળ (except perhaps Sind) passed to him= જ્યાં અત્ર છે ત્યાં થયું હશે અને અંતિમ ક્રિયા ત્યાં તે બાદ કડકસી હિંદ ઉપર ચડાઈ કરી હતી અને કરવામાં આવી હશે તેનાં સ્મારક તરીકે સિહાસનાબનારસ સુધીને આખો ઉત્તર હિંદ તથા (કદાચ સાત તેની મૂર્તિ ગોઠવવામાં આવી હશે; અથવા સિંધ સિવાયનો) પશ્ચિમ હિંદુસ્તાન તેના હાથમાં તે સ્થળ જ તેના ધર્મનું કઈ તીર્થધામ હશે. અથવા આવી પડયો હતો. અત્ર આપણે પશ્ચિમ હિંદની. એમ પણ ઉત્તર ગોઠવી શકાય કે, તે મથુરાપતિ તે છત વિશે પ્રશ્ન ચર્ચવાને નથી, પણ તેણે ઉત્તર બન્યા હતા, પણ ચીનાઈ શહેનશાહ સાથેના યુદ્ધમાં (૧૦૨) જુઓ હિં. હિ. પૂ. ૬૫૨ જે સમયથી અયંતિની ગાદી મેળવી છે તે સમયથી તે સંવતે. (૧૦૩) જેમ મર્થ હિંદમાં અવંતિનું સ્થાન અનુપમ ચલાવ્યા નથી, પણ પિતાના વંશના આદિપુરૂષથી જે લેખાતું હતું અને તેને વિજેતા પોતાના જીવતરને ધન્ય બન્નેના કિસામાં તેમના પિતા જ હતા) તેને પ્રારંભ માનતા હતા તેમ ઉત્તર હિંદમાં મથુરાનું સ્થાન ગણાતું હતું. ગણાવ્યો છે ]. તેથી કરીને જ, પરદેશી આક્રમણકારોમાંના નહપાણે અવંતિ (૧૦૪) આ ઉપસ્થી એમ પણ સિદ્ધ થઈ જાય છે કે, જીતી લઈને, તથા ચઠણે પણ અવંતિ જીતી લઈને માત્ર નામનું સ્થળ છે. તે મથુરાનું પરું નહતું જ; અને એમ પિતાને “રાજા” પરથી વિભૂષિત કર્યા છે અને પિતાના સિદ્ધ થયું તે એ પણ આપોઆપ સિદ્ધ થઈ ગયું કે તે વંશના સંવત ચલાવ્યા છે. [અલબત્ત એટલું ખરું કે, તેમણે સમયે મથુરા વિસ્તાર, માટ સુધી લંબાય નહતો. Page #189 -------------------------------------------------------------------------- ________________ જેમ કડકસીઝ [ નવમ અંડ તે જે શિકરત આવી પ હતી તથા પોતાના તેના મરણના સ્મારક તરીકે, તેને સંવત ન ચલાવતાં પૂજાના મેળવેલા કેટલાક પ્રાતે ગુમાવી દેવા પડયા તેના પુત્રે પિતાના રાજ્યાભિષેકના સમયથીજ સંવતનો હતા, તે કલક તેના હદયમાં એક શલ્ય તરીકે ખૂઓ આરંભ ગણાવ્યો છે. તે વળી સવાલ એ થશે કે શું તું હતું. પરિણામે પિતાને વિજયદર્શક સંવત કનિષ્ક એ નગુણો બન્યો હતો કે પોતાના પિતાના સલાવવાનો વિચાર તેણે પડતા મૂકી દીધું હશે. ગમે પરાક્રમની અવગણના કરી દે? પરંતુ વાસ્તવિકતા એ તેમ હોય, પણ કુશાન સંવતનો પ્રારંભ તેના રાજ્યથી કહેવાત કે, તેના પિતાના રાજ્યારંભથી જ તે શકની અમે નથી એટલું ચોકકસ છેજ. કોઈ એમ પણ બચાવ આદિ તેણે ગણાવવી રહેત. આ બધી કલપના તેનાથી લાવી શકશે કે તેણે મથુરા તે સર કર્યું હતું પણ શક જે પ્રવર્તમાન થયો નથી તે એક જ વસ્તુ તુરત મરણ પામ્યો હતો. એટલે તે સમયથી જ તેના સ્થિતિથી ધરાશાયી થઈ પડે છે. અને જ્યારે મથુરા શકને આરંભ થયો છે. પરંતુ કોઈ સંવતની આદિ સુધી પણ તે પહોંચી શકી નથી ત્યારે મથુરાની પૂર્વે તેના પ્રવર્તકના મરણના સમયથી ગણવાની પ્રથા કેટલાયે માઈલના અંતરે આવેલ બનારસ સુધી તે સાલ થઈ હોય તેવું જાણવામાં આવ્યું નથી. તેટલામાટે તે પહોંચ્યો હોવાનું માનીજ કેમ શકાય ? Page #190 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ કુશનવંશ (ચાલુ) ટૂંકસાર–(૧) કનિષ્ક પહેલે-કુશનવંશમાં આ કનિષ્ક જ રાજા પદ પ્રથમ ગ્રહણ કર્યું હતું તેનું આપેલ કારણ–વેમ સાથે તેને સંબંધ કેવા પ્રકારનો હોય તેનું આપેલ વર્ણન –તેની જીત અને રાજ્ય વિસ્તારને આપેલ ચિતાર–તેની રાજનીતિ, કુટુંબ અને ઉમર વિશેની કરેલ ચર્ચા–તેને ધર્મ તથા તે આધારે ઘડાયલ તેના જીવનવૃત્તાંતને કરેલ વિવાદ–બદ્ધધર્મના પ્રસાર બાબતમાં વિદ્વાનના મંતવ્યોનાં કરેલાં ટાંચણ-કુશાનપ્રજાના ઈતિહાસમાંથી જાણવા યોગ્ય આઠ મુદ્દાઓની કરેલ તારવણી–તેમાંના પાંચનું, એગ્ય સ્થળે વિવેચન કરવાનું જણાવી, આ પ્રકરણે સંબંધ ધરાવતા માત્ર ત્રણનું કરેલ વિવરણતેમાં પણ આર્યઅનાર્યની સમજૂતિ વિશેની વિશિષ્ટતા– (૨) વઝેષ્ઠ, ઝષ્ક, જુકા–તેનું આપેલ જીવન વૃત્તાંત– (૩) હવિષ્ક-હષ્ક–તેના વિશે ઉભી થતી કેટલીયે મુશ્કેલીનું યથાશક્તિ ખુલાસા અને ચર્ચા કરી આપેલું નિરાકરણ–તેની ઉમર તથા રાજકુટુંબ સાથેના સંબંધનું કરેલ વર્ણન (૪) કનિષ્ક બીજે–તેના રાજ્યકાળે થયેલ સામાજીક તથા ધાર્મિક બનાવેનું વર્ણન આપી, તેનાં નામ તથા ઉમર વિશે પાડેલ પ્રકાશ-અંતે બને કનિષ્કના ગુણોની કરેલ તુલના– . (૫) વાસુદેવ પહેલો—તેના સમયે આવેલ ધર્મકાંતિની બતાવી આપેલ શક્યતા(૬થી૧૩)કુશાન વંશની થયેલી સમાપ્તિ-વિદ્વાનેએ તેનાં કપેલ કારણોની લીધેલ તપાસ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ કનિષ્ક પહેલો [ નવમ ખંડ (૧) કનિષ્ક પહેલા છે. એટલે કે આ બન્ને પરદેશી રાજકર્તાઓએ, ખુદ પિતાના વશની ગણત્રીએ તેને નં. ૩ આવે છે, હિંદમાં નિવાસ સ્થાન કર્યા છતાંએ પણુ આપણે અત્ર હિંદી ઇતિહાસના અભ્યાસી તરીકે કનિષ્ક શા માટે અને અનેક મુલક ઉપર રાજ્યવર્ણન આલેખતા હોવાથી તેનો નં. ૧ (પહેલો જ) રાજા કહેવા સત્તા અને અધિકાર ભોગવ્યા લેખવાને છે; કેમકે પિતાના વંશના રાજાઓમાંથી તે છતાંએ, જ્યાં સુધી સકળ હિંદનો સિાથી પ્રથમ તેણે જ હિંદમાં ગાદી સ્થાપીને, પદ્ધતિ હદયરૂપ ગણાતે એવો અવંતિદેશ પ્રાપ્ત કર્યો નહોતે, પૂર્વક રાજકારભાર ચલાવવા માંડયા હતા. ત્યાં સુધી “રાજા” પદ જેમ ધારણ કર્યું નહોતું, પણ જેમ કડકસીઝના મરણ બાદ તેની ગાદીની લગામ પોતાના દેશ તરફના અધિકાર સૂચક ક્ષત્રપ કે મહાકનિષ્ક પહેલાના હાથમાં આવી છે. આ બેની વચ્ચે ક્ષત્રપ પર જે હતાં તેને જ ધારણ કરીને સંતેષ ધર્યો કાંઈ સગપણ સંબંધ હતો કે કેમ? અથવા તે બન્નેએ હતું, તેમ આ કશાનવંશી સરદારોને પણ, તેઓ હિંદ રાજપદ ધારણ કર્યું તેની વચ્ચે કાંઈ સમય પસાર બહારની જ પરદેશી પ્રજા હોવાથી, ઉપરના રાજથયો હતો કે કેમ? આ બે પ્રશ્નોની વિચારણું અતિ વંશીઓનું જ અનુકરણ કરવાની સલાહ મળી હોય મહત્ત્વનું સ્થાન રોકે છે. તેમાંયે પાછલો પ્રશ્ન તો તે અથવા તેમના પગલે ચાલવાનું તેમણે જ દુરસ્ત વિશની નામાવલી અને સમયાવળી નક્કી કરીને ગોઠવતી વિચાર્યું હોય એવા અનુમાન ઉપર આપણે જવું પડે વખતે આપણે પૂરવાર (જુઓ પૃ. ૧૩૩) કરી ચૂક્યા છે. વળી આ કલ્પનાને એ ઉપરથી સમર્થન મળે છે છીએ કે એકના મરણબાદ લાગલાજ બીજાનો રાજઅમલ કે, કડકસીઝ બીજાએ સિક્કા તે પડાવ્યા છે અને શરૂ થયો હતો, એટલે હવે તે મુદ્દો ફરીને ચચે હિંદની ભૂમિ ઉપર અધિકાર પણ ભોગવ્યો છે, છતાં રહેતો નથી. પરંતુ તે બેની વચ્ચેના સગપણ સંબંધ વિશે તેણે “રાજા” પદથી વિભૂષિત થઈને એકપણ સિક્કો હજ પૂરતી છણાવટ થઈ નથી તેથી તેની ખાસ પડાવ્યો હોવાનું જણાયું નથી. ખરું છે કે તેણે રાજા' વિચારણા કરવી જરૂરી છે. તે માટે આગળના કરતાં પણ વિશેષ મહત્ત્વતાદર્શક “ રાજાધિરાજ પારિગ્રાફે ચર્ચા કરી છે. એટલે તેના રાજ્યને લગતી અથવા મહારાજાના બિરૂદ જેવો ઈલકાબ પિતાના અન્ય હકીકતે ઉપર જ અત્ર આપણું લક્ષ કેંદ્રિત નામ સાથે જોડી તે દીધો હતો, પણ મથુરા શહેરમાં કરીશું. પિતાના નામની રાજા તરીકેની ઉષણ તે ગજિત તેના સિક્કાઓ જે મળી આવ્યા છે તે ઉપરથી કરી શક્યો નહતો (જે આપણે તેના વૃત્તાંત લખતાં સ્પષ્ટ થાય છે કે તેણે “રાજા'નું ઉપનામ પિતાને ગત પરિચ્છેદમાં જણાવી ગયા છીએ). એટલે એજ લગાડેલું છે. જેમ ક્ષહરાટ નહપાણે (જુઓ પુ. ૪ માં વિચાર ઉપર અનુમાન દોરવાય છે કે, જેમ સકળ તેનું વૃત્તાંત) અવંતિ છતી અવંતિપતિ તરીકે પિતાના હિંદનું મધ્યસ્થાન અવંતિને ગણવામાં આવતું હતું સિક્કા પડાવતાં તેમાં “રાજા”નું બિરૂદ કેતરવાનું તેમ ઉત્તરહિંદનું મધ્યસ્થાન મથુરાને ગણાતું તેવું શરૂ કર્યું હોવાનું આપણે જાણ્યું છે, તેમ ક્ષત્રપ ચઠણે જોઈએ; અને જ્યાં સુધી તે ભૂમિને પોતે સ્વામી ન પણ, જે અનેક સિક્કાઓ પડાવ્યા છે તેમાં પણ બને ત્યાં સુધી પોતાના સાર્વભૌમત્વમાં તેટલા અંશે કેટલાક ઉપર “રાજા'નું બિરૂદ જોવાય છે; અને તે ઉણપ રહી છે એમ ગણાતું હોવું જોઈએ. એટલે જ, વિશે મનાય છે કે (આવતા પરિચ્છેદમાં તેને લગતી વેમ કડફસીઝ પિતાને તેટલા દરજે બનશીબ રહેલા ચર્ચા કરતાં આપણે સાબિતી આપીશું) તેવા સિક્કાઓ સમજતે રહી ગયેલે નજરે પડે છે. જ્યારે કનિષ્કને તેણે પણ અવંતિની ગાદી હાથ કર્યા પછી જ પડાવ્યા તે પદથી વિભૂષિત થયેલ જોઈએ છીએ ત્યારે એમ (1) જુઓ ગત પરિકે ટીકા ન, ૧૦૦ Page #192 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ] નિશ્ચય કરવા પડે છે કે, તેણે પાતે મથુરાના સ્વામી બનતાં જ, રાજા પયુક્ત સિક્કા પડાવ્યા હશે; વળી રાજા કરતાં પણ અધિક ગૈારવવંતુ મહારાજાધિરાજનું પદ પાતાના એક પૂર્વજે ધારણ કર્યું હેાવાથી, પેાતાને દરજજો તે સમયથી ભિન્ન પડી ગયા છે એમ દર્શાવવા, તેમજ સાથે સાથે પોતાના વંશનું નામ ઉજ્જવળ અક્ષરે ઇતિહાસનાં પૃષ્ઠે ગર્વાન્વિપણે ઉચ્ચારાતું જળવાઈ રહે તે સારૂ, પેાતાના વંશને એક શુકસંવત્સર પણુ પ્રચલિત કરી દીધા હેાવા જોઇએ. ઇતિહાસકાર। અત્યારે તેને ઉત્તરવિંદના શક તરીકે ઓળખાવી રહ્યા છે. શામાટે રાજા કહેવાયા ૧૪૯ પૃ. ૧૨૮ ઉપર દર્શાવેલી વંશાવળી ) જે વાતને ઈન્કાર આપણે તેજ પરિચ્છેદે આગળ ચાલતાં સાબિત કરી બતાવ્યેા છે. એટલે તેમની માન્યતાને આધારે રચાયલ અનુમાનમાં આપણે ફેરફાર જ કરવા રહે છે. તેથી કરીને મારૂં માનવું તેા એમ થાય છે કે, તે ખેની વચ્ચે સગપણ સંબંધ હતા એટલું જ નહીં પણ ઉલટું તેમને સંબંધ પિતાપુત્ર તરીકેના જ હાવા જોઇએ. કેમકે (૧) તે ખેતી વચ્ચે સમયનું કાંઈ જ અંતર રહી ગયું નથી પરંતુ અભંગઆપણે તેમને રાજ્યકાળ ચાલુ રહેલા દેખાય છે . (૨) આગળ ઉપર વર્ણવેલા તેના રાજ્ય વિસ્તારનું વૃત્તાંત વાંચતાં જણાય છે કે, તેના પુરાગામી એવા તેમ કડસીઝ સાથે ચીનાઈ શહેનશાહે જે પ્રકારના અપમાનભર્યું વર્તાવ કર્યાં હતા, તેનેા જવાબ તેણે તેવા જ કડક પગલાં ભરીને અથવા કહો કે તેના જ સિક્કા તેને સામા બદલામાં પરખાવીને વાળ્યા હતા. વિચાર કરા કે, જો કાઈ એ રાજા વચ્ચે કાંઈ સંબંધ જ ન હેાય, તેા એકે રાજા લડાઈ લડવાનું જોખમ માથે ઉઠાવે ખરેા ? અરે કહેવાય કે સંબંધની વાત તે એક બાજુ રહી પણ તે સંબંધ અતિ ધનિષ્ઠ પ્રકારના અને સહેજે જ એક ખીજાને અસર પહેાંચાડનારા હાવા જાઇએ (૩) ધારા કે, એના સમય વચ્ચે કાંઈ ગાળેા પડયા હતા જ (આ ચર્ચાના અન્ય કારણાની તપાસ તા આગળ લેવાઈ ગઈ છેઃ પરંતુ જે કારણ તપાસ્યા વિનાનું રહેવા દીધું હતું તે એકલાની જ ચર્ચા અહીં કરી છે. ) તે વાસ્તવિક ઉપર જણાવ્યા પ્રમાણે પેાતાના વંશમાંથી તેણે જ મથુરા શહેર જીતીને પ્રથમ પ્રવેશ તેમાં કર્યાં હાવા જોઈ એ. આ જીત તેણે કયા વરસે મેળવી હતી. તેના સમય સાથે આપણે બહુ સંબંધ નથી. ગમે તે વખતે મેળવી હાય, પણ તેણે જ મેળવી હતી, એટલે તેના જ રાજ્યારંભથી તે શકના પ્રારંભ થયા ગણી શકાય, આ કુશાન વંશના દ્વિતીય ભૂપતિ વેમ કડસીઝને અને આ ત્રીજા ભૂપતિ રાજા કનિષ્કને કાંઈ સગપણ સંબંધ હશે કે કેમ તે વિશે વેમ અને તેના વિદ્વાનમાં મતભેદ રહેલ હૅાય સમય એમ જણાય છે. કેટલાકનું માનવું એમ થાય છે કે તે એ વચ્ચે કાંઈ જ સંબંધ હેાવા ન જોઈએ, કારણ કે તે બેના રાજ્ય અમલ વચ્ચે લગભગ દસ વરસના ગાળા પડી ગયેલા છે. ( જીએ ગત પરિચ્છેદે (૨) જેમ આ દસ વર્ષના ગાળાની વાત પશુ, પાતે દારેલા અનુમાનને બંધબેસતા કરવાને ગેાઠવી કાઢવી પડી છે, તેમ આ વંશની સ્થાપનાના સમય માટે પણ ઇ. સ. ૭૮ને સમય તેમણે જોડી દીધા છે. બાકી તે માટે પ્રમાણ કે આધાર રજી થયા નથી જ. અત્રે તેમને દોષ દેવાને મારા હેતુ નથી, પણ સ ંશોધનના વિષય જ એવા છે કે અનેક ઠેકાણે અનુમાન અને કલ્પનાએ નીપાવી કાઢવી પડે છે અને પછી જ તેને અનેક પુરાવા સાથે કસી જેવી પડે છે. કહેવાનુ` તાપ એ છૅ કે કસોટીએ ચડાવ્યા પહેલા તેના ઉદ્ભવ તે કરવા જ રહે છે. આવી સ્થિતિ છે; તેને જો કાઈ નામચીન કે છાપધારી વિદ્વાન આરારા લ્યે તે તેને સ` કાઈ સ્વીકારી લ્યે છે એટલું જ નહિ પણ તેનાં ગુણગાન સુદ્ધાં ગાવા મ`ડી પડે છે. જ્યારે મારા જેવા કોઈ ઉગતા કે નવે! નીશાળીએ તેલું પગલું ભરે છે તે તેને માથે કંઈને કંઈ શીરપાવ આપવા મ`ડી જાય છે. આવી જાતની મનેદશામાં સુધારા કરવા રહે છે. [આ છે ખાખતામાંની એક તે નિરાધાર હેાવાનુ' અત્ર સાબિત થયું છે; અને બીંછના પશુ તેજ પ્રમાણે ફેજ થવાના છે તે ચઋણુના વૃત્તાંતે સમાવ્યું છે ત્યાંથી જોઈ લેવું. ] Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ વેબ સાથે [ નવમ ખંડ શું છે કે, વેમ બીજાની ગાદીનું સ્થાન અને કનિષ્કની યુ વિહારથી એમ સાબિત થાય છે કે, તે સમયે ગાદીનું સ્થાન બન્ને જુદા જુદા પ્રદેશમાં હેત. પણ સિંધુ નદીના નીચેના-દક્ષિણ તરફના પ્રદેશ સુધી તેમ તે નથી જ, કેમકે બન્નેનાં સ્થાન માટે અને કુશાન સામ્રાજ્ય લંબાયું હતું. આ કથનની પ્રતીતિ મથુરા જ છે, કે જે માત્ર બહુ બહુ તો બારેક માઈલના હિંદુ હિસ્ટરી નામે પુસ્તકના લેખક મહાશયના નીચેના છે. જ આવેલાં સ્થળો છે. પરંતુ ભિન્ન પ્રદેશનું અંતર શબ્દથી આપણને મળે છે. His dominions inદર્શાવતાં સ્થાન નથી. દલીલ કરાય કે, કાશ્મિરની cludes Kabul, Kashmir, Mattura and હકુમતને અંગે બેના સમયની વચ્ચેનું તે અંતર દર્શાવે છે. Magadh (5) Practically he was the Lord ખરું છે કે દેશદેશની છતના સમયમાં અંતર તે હંમેશાં Paramount in North India= તેના સામ્રારહે જ, પરંતુ તેથી એમ નથી સિદ્ધ થતું કે તે બે જયમાં કાબુલ, કાશ્મિર, મથુરા તથા મગધY (2) વચ્ચે સગપણ સંબંધ જ નહતે. ઉલટું જેમને ને સમાવેશ થતો હતો-વાસ્તવિક રીતે ઉત્તર હિંદને મત એમ છે કે, તેઓ વચ્ચે કાંઈ સંબંધ હોવો ન તે એક છત્રી સમ્રાટ હતા. આ જીત મેળવ્યા બાદ જોઈએ તેઓ પણ એટલે તે સ્વીકાર કરે છે જ, કે હિંદ બહારની પિતાના વંશની ઝાંખી પડેલી કીતિને તેઓ એક જાતિની પ્રજાના જ હતા. ઉજવાળવા તરફ તેણે પિતાનું ધ્યાન દોરવ્યું હોય ઉપરનાં ત્રણ તેમજ વંશાવળી ગોઠવતાં કરેલી એમ સમજાય છે. પ્રથમ તેણે કાશ્મિર દેશમાં પિતાનું ચર્ચામાં દર્શાવેલ અન્ય કારણોને સમગ્રપણે વિચાર સ્થાન મજબૂત કરી, ત્યાં પિતાના નામે કનિષ્કપુર કરીએ છીએ ત્યારે એટલા જ સાર ઉપર આવવું રહે નામનું ગામ વસાવ્યું દેખાય છે. અને ત્યાંથી સીધો જ છે કે, તે બન્ને પિતાપુત્ર થતા હોવા જોઈએ. –એટલે કે પૈબરઘાટના રસ્તે હિંદની બહાર નીકળી તેણે ૨૩ વર્ષ રાજ્ય કર્યું હોવાનું આપણે ધી હિંદુકુશ પર્વતને ચક્રાવો મારીને જવાને બદલે કેઈ ઘાટ ગયા છીએ. એટલે તેનું રાજ્ય ઈ. સ. ૧૦૩થી ૧૨૬ દ્વારા ખાન અને તિબેટમાં ઉતર્યો હોય એમ માલુમ સુધી લંબાયું હતું એમ ગણવું પડે છે. તે પ્રદેશ કમેક્રમે ચિનાઈ શહેનશાહના સરતેને રાજ્યવિસ્તાર રહે છે. આ સર્વ સમય તેણે દારો પાસેથી જીતી લેવાની કારવાઈ તેણે રચી હતી દેશે જીતવામાં તથા લડાઇઓ અને તેમાં ફાવ્યો પણ હતો. તે એટલે સુધી કે, લવામાં જ ગાળ્યો દેખાય છે. તેથી કરીને ઉત્તર પિતાના પુરોગામીને-હવે આપણે સાબિત કરી ચૂક્યા હિંદનો પશ્ચિમ રાજપુતાના અને સિંધવાળો ભાગ છીએ કે તે પુરોગામી એટલે વેમ કડકસીઝ તેને લગભગ સઘળે જીતી લઈને તેણે પિતાનું સામ્રાજ્ય પિતા જ થતો હતો તેથી તેના પિતાને-જે શિકસ્ત અતિ વિસ્તૃત બનાવી દીધું હતું. આ બાબત આપી ચીનાઈ શહેનશાહે ૨૫-૩૦ વર્ષ ઉપર મુલક કેમ્બ્રીજ હિસ્ટરી ઓફ ઈન્ડિયાને લેખક પિતાનો લઈ લીધો હતો તે સર્વે પ્રદેશ પિતાના સામ્રાજ્યમાં અભિપ્રાય જણાવતાં ઉચ્ચારે છે કે, “The Sie ભેળવી લીધો તથા તે ઉપરાંત, તે શહેનશાહે પિતાના Vihara of the 11th year of Kani- પિતા તરફ ભજવેલ અપમાનજનક વર્તાવના વૈરરૂપી shka proves that the suzerainty of બદલા તરીકે, તે શહેનશાહના એક પુત્રને પોતાના the kushanas extended to the coun દરબારમાં-એટલે મથુરામાં–લડાઈના બાન તરીકે try of the lower Indus at this date= એક પ્રતિનિધિ રૂપે મોકલવાની ફરજ પાડી હતી. કનિષ્ક પિતાના રાજ્યના અગિઆરમે વર્ષે બંધાવેલ આ જીતનું વર્ણન લખતાં ઍકસફર્ડ હિસ્ટરી ઍક (3) જુએ આગળ ઉપર ટી. ન. ૧૨નું મૂળ લખાણુ, (૪) જુએ મજકુર પુસ્તક ભાગ ૧ ૫, ૭૦૩ Page #194 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ] કનિષ્કને સંબંધ ૧૫૧ ઈન્ડિયામાંકે લખેલ છે કે “He avenged his તેમ આ રાજા કનિષ્કની બાબતમાં બનવા પામ્યું હતું. predecessors defeat in Chinese Turke- જેની નોંધ કસફર્ડ હિસ્ટરી ઓફ ઈન્ડિઆમાં stan=ચીનાઈ તુર્કસ્તાનમાં તેને હરાવીને પોતાના નીચેના શબ્દોમાં લેવાઈ છે.૧૦ Tradition affirms પુરેગામીને પરાજય પમાડયાના વેરનો તેણે બદલો that he must have been smothered, લીધે હતો” ત્યારે વળી ભારત દેશના સંક્ષિપ્ત ઈતિ- while on his last Northern campaign હાસના લેખકે તે સાફસાફ શબ્દોમાં જણાવી દીધું by officers, who had grown weary of છે કે “યારખંડ, ખોટાન કે પ્રાંત છત લીયે exile beyond the passes=દંતકથા કહે છે? ઔર ચીની યુવરાજ કનિષ્ક કે દરબામેં જ્યાનત કે જે સરદારો ઘાટની પેલી પાર લાંબે વખત ગાળ(પ્રતિનિધિ) કે તરપર......(ભેજ દીયા થા)... વાથી ખૂબ કંટાળી ગયા હતા તેમણે ઉત્તર પ્રદેશની , આટલેથી જ નહીં અટકતાં કદાચ તેણે પોતાનાં (રાજાની) ચડાઈ લઈ જતાં તેને રહેંસી નાંખ્યો હશે.” પગલાં આગળ લંબાવી મેગેલિયા નામનો ચીનાઈ આ બધા વિવેચનથી રામજાશે કે રાજા કનિષ્કનું પ્રદેશ પણ તેણે જીતી લીધો હોય એમ સમજાય છે. જેથી મરણ કુદરતી સંજોગોમાં નથી જ થયું, પછી એકાદ હિંદુ હિસ્ટરીને લેખક જણાવે છે કે, The name - સૈનિકે જ ખૂન કર્યું હોય કે કોઈ અફસરે પણ કર્યું and fanne of Kanishka is cherished હોય; એકાદે કર્યું હોય કે અનેકોએ બળવો કરીને by tradition, not only in India, but કર્યું હોય; કદાચ ઠેઠ ચીનની ઉત્તર હદ થયું હોય also in Tibet, China, and Mongolia= કે વચ્ચેના પ્રદેશમાં થયું હોય; ગમે તેમ થયું હોય દંતકથા પ્રમાણે, રાજા કનિષ્કનાં નામ અને કીર્તિ પણ પિતાનાં સગાંવહાલાં અને કુટુંબીજનેથી ઘણે એકલા હિંદમાં જ નહીં, પણ તિબેટ, ચીન અને દૂર અને પિતાના રાજનગર તેમજ ઘરથી આધે, મેગેલિયામાં પણ સાચી રીતે હર્ષભેર જળવાઈ રહ્યાં કોઈ અજાણી ભૂમિમાં તે મરણ પામે છે છે. મતલબ કે તેણે ચીન દેશની ઉત્તર હદ સુધીના એટલે તે ચોક્કસ સમજવું રહે છેજ. અત્રે એટલી પ્રાંતે જીતી લીધા હતા. “ભને નહીં ભ” તે નોંધ જ કરવી જરૂરની છે કે, હવે તો તેનું કહેતી અનુસાર આટલેથી સંતોષ ન ધરતાં તે આગળ મરણ નીપજી ચૂકેલ હોવાથી ફરીને હિંદમાં તે આવે ને આગળ જીત કરતે ધસમસી જવા લાગ્યો. એટલે અને મથુરાની દક્ષિણે આવેલ અવંતિદેશ કે અન્ય લાંબા સમયથી પોતાના વતનથી દૂર દૂર હડસાઈ પ્રદેશ જીતવાનું મન ઉપર યે, તે પ્રશ્ન જ વિચાર ગયેલ સૈન્યદળમાંના કેઈક સિપાઈએ, જેમ અલેક- રહેતું નથી. બાકી તે ગાદીએ બેઠે તે સમયે ઝાંડર ધી ગ્રેઈટનું ખૂન કરી નાંખ્યાનું કહેવાય છે? હિંદની બહાર જવાને બદલે અવંતિદેશ કે દક્ષિણ હિંદ (૫) મગધ દેશ તેણે જીત્યો હતો એવો પુરાવો મને (૧૦) જુએ તે પુસ્તકમાં પૂ, ૧૩૦ મળ્યો ન હોવાથી અહીં મેં સંપાદર્શક ચિન્હ મૂકયું છે. (૧૧) જે કે અહીં તે માત્ર દંતકથા તરીકે જ જણાવ્યું (૬) જુએ તે પુસ્તકનું પૃ. ૧૩૦ છે. પણ બે ત્રણ વિદ્વાનો એક જ પ્રકારનું કથન કર્યા કરે છે (૭) જુઓ તે પુસ્તક પૃ. ૨૩૨ એટલે આપણે તેને સાધારણ હકીક્ત તરીકે માન્યું છે. છતાં (૮) જુએ તે પુસ્તકમાં પૂ. ૬૫૩ બનવા યેાગ્ય છે કે, સર્વે કથાનકે પણ પિતાને મળેલી (૯) અત્યાર સુધી ઇતિહાસમાં આ પ્રમાણે જણાવાય એજ્જ હકીક્ત—અથવા કહો કે-દંતકથાને લઈને જ તેને તે છે; પરંતુ હવે તે અલેકઝાંડરે હિંદ ઉપર કરેલા આ હુમ- વિધાન કર્યું ગયા હોય. ભાનું આખું વર્ણન જ નવીશાધના આધારે કદાચ ફરી વળી એમ પણ બનતું જણાયું છે કે, એક વખતની જતું દેખાય તેમ લાગે છે તેથી અહીં ખૂન કરી નાંખ્યાની દંતકથા લાંબે દહાડે સત્ય હકીક્ત તરીકે પણ પુરવાર કહેવાય છે એમ લખવું પડયું છે. થઈ જાય છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ કનિષ્કની ૧૫૨ મુલક જીતી લેવાને તેણે વિચાર કર્યો હાત, તા તેનું પરાક્રમ અને સાહસિકપણું જોતાં, તે સહેલાઈથી સર્વે જીતી લઈને, મગધપતિ થયેલ અનેક સમ્રાટા કરતાં વધારે નહીંતા તેટલેાજ ભૂમિપ્રદેશ તે જીતી લઈ શકત; કેમકે તે સમયે અતિ ઉપર તથા દક્ષિણના આંધ્રદેશ ઉપર, જે રાજકર્તાએ રાજ કરતા હતા તે સર્વે ખળવાન નહેાતા; જે હકીકતની આગળ ઉપર ચષ્ણુનું વર્ણન કરતાં આપણને ખાત્રી થશે, એટલું જ નહીં પશુ ચણુ જેવા નાના ક્ષત્રપ જે તેના ગજા કરતાં વિશેષ બળવાન બની શકયા છે, તે પણ ઉપર વર્ણવેલા સંજોગેનું જ પરિણામ હતું તથા આપણે ટાંકેલા કથનના પ્રતીકરૂપ હતું એમ સહેલાઈથી સમજમાં ઉતરી જશે. - ઉપરના પારિગ્રાફમાં સાબિત કરી ગયા પ્રમાણે તેના રાજ્ય વિસ્તાર હિંદમાં જે તેવી રાજનીતિ, હતા તે કરતાં હિંદની ભૂમિ બહાર કુટુંબ તથા ઉમર વિશેષ હતા એમ તુરત દેખાઈ આવે છે. પરંતુ આપણી મર્યાદા અત્ર, માત્ર ભારતદેશ પુરતું વર્ણન કરવાની હાઈને આપણે તત્સંબંધીજ વિવેચન કરવાના અધિકારી છીએ. આપણે કહી ગયા છીએ કે, તેણે જેમ જેમ મુલકા અબ્જે કરી લેવા માંડયા, તેમ તેમ તેને આગળને આગળ વધવાની આકાંક્ષા ઉત્તેજીત થવા લાગી હતી. પરિણામે રાજવહીવટ ચલાવવામાં તેનું લક્ષ બિલકુલ ન હતું; બલ્કે હેાય તે પણ પાતે દૂરને દૂર હાવાથી તેમાં ચંચુપાત પણ કરી શકે તેવા સંજોગા નહાતા. તેથી તેણે પેાતાની અગાઉ થઈ ગયેલા રાજવીઓને પગલે ચાલવાનું યેાગ્ય ધાર્યું હતું. જેમ હિંદી સમ્રાટ પ્રિયદર્શિને, યાનપતિ ડિમેટ્રીઅસ અને મેનેન્ડરે તથા ઇન્ડેાપાર્થિઅન સમ્રાટાએ પેાતપેાતાની હકુમત તળે આવેલ પ્રદેશના સગવડ પડતા ભાગલા પાડી, તે દરેક ઉપર કારાબારી કાર્ય માટે સૂક્ષ્માએ નીમી દીધા હતા, તેમ રાજા કનિષ્ઠ પણ કર્યું હતું. આવા કામમાં તેણે પેાતાના (૧૨) જીએ એકસ હીસ્ટરી ઓફ ઇન્ડિયામાં [ નવમ ખંડ ઉમરલાયક બે પુત્રોની સૌથી પ્રથમ સહાય લીધી હતી. તે એમાંથી જ્યેષ્ઠ પુત્રનું નામ વાસિષ્ઠ—વસેષ્ક (ટૂં કનામ ગ્રેષ્ઠ-જીક) અને તેથી નાનાનું નામ હવિષ્ક—ઝુષ્ક હતું. વાસિષ્ઠ યુવરાજ પદે નિયુક્ત કરાયે। હાવાથી તેને પાતાજેટલી-એટલે સમ્રાટ તરીકેના સર્વ અધિકાર સોંપી-રાજનગર રહી સર્વ કારાખાર ચલાવવા ઉપરાંત અન્ય પ્રાંતિક સર્વ અધિકારીઓ ઉપર સામાન્ય દેખરેખ રાખવાનું કાર્ય નિયત કર્યું હતું; જ્યારે હુવિશ્કતે, કાશ્મિર અને તેની આસપાસના પ્રદેશ સંભાળવાનુ સાંપ્યું હતું. તેમજ રાજપુતાના (મધ્મદેશ તે કહેવાતા હતા અને તેની રાજધાનીને મધ્યમિકા નગરી કહેવામાં આવતી હતી જીએ. પૃ. ૩. ભૂમકના વૃત્તાંતે ) તથા સિંધવાળા પ્રદેશ ઉપર પેાતાના રાજવંશી કુટુંબનેા તેા નહીં જ, પણુ પેાતાની ખાસિયતને અનુકૂળ પડે તેવા અને કલામાં રહે તેવા એક સરદાર જે માતિક નામે હતા તેને ક્ષત્રપ પદ અર્પણ કરી ત્યાં નીમ્યા હતા. આ સરદાર રાજા કનિષ્કના સમયમાં જ મરણુ પામવાથી તે સ્થાન ઉપર તેના જ પુત્ર ચણુને તેજ અધિકાર સાથે-ક્ષત્રપદે, નિયુક્ત કરવામાં આવ્યેા હતેા ( જે હકીકત આપણે તૃતીય પરિચ્છેદે વિસ્તારપૂર્વક દર્શાવી છે). આ પ્રમાણે રાજ્યના મુખ્ય ત્રણ અધિકારીએ નીમવામાં આવ્યા હતા. ઉપરના ત્રણમાંના ખે મુખ્ય હોદ્દા વિશે, આકસફર્ડ હિસ્ટરી આફ ઇન્ડિયાના લેખકનું કથન હજુ સાક્ષી પુરે છે; જ્યારે ત્રીજાની બાબતમાં કાઈ ઠેકાણે અદ્યાપિ પર્યંત ઉલ્લેખ થયા નજરે પડતા નથી. પરંતુ આ પછીના પરિચ્છેદે દર્શાવેલી હકીકત ઉપરથી આપણે ગેાઠવી કાઢવી પડી છે. ઉપરના લેખક મહાશય જણાવે છે કે,૧૨.—Kanishka spent most of his life, waging successful wars; whilst absent on his distant expeditions, he left the government of the Indian province in the hands of, first of Vasishka, apparently his પૃ. ૧૩૦નું અવતર ણુ. Page #196 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ] રાજનીતિ ઈ. ઈ ૧૫૩. elder and then of Huvishka ap- ભોગવી શકત. મતલબ કે કેમ જાણે દરેક રાજા parently his younger son=કનિકે પિતાની લગભગ ૭૦-૭૦ વર્ષની ઉમર લગભગ લખાવીને જીદગીને મોટો ભાગ લડાઇઓ કરવામાં અને જીતવા- આવ્યા ન હોય ? આટલું છતાં યે જ્યારે બીજા મુદ્દાનો માં જ ગાળ્યો છે. અને જ્યારે દરની ચડાઈઓમાં એટલે કે. મરણ સમયે તેને લડાઈ લડતો અને જોડાય રહેતો, ત્યારે હિંદી પ્રાંતનું૧૩ રાજ્યસૂકાન, ઉપરની ગણત્રી સાચી જ ઠરે તે ૬૮-૭૦ જેટલી પ્રથમમાં વસિષ્ક જે પિતાને મોટો પુત્ર હતો તેના પાકટ વયે પણ કુચ ઉપર કુચ કરતે વાંચી રહ્યા હાથમાં અને પાછળથી ૧૫હુવિષ્ક કે જે તેને બીજો છીએ, ત્યારે એમ શંકા ઉત્પન્ન થાય છે કે, તેટલી અને નાને પુત્ર હતા તેના હાથમાં તેણે મૂક્યું હતું.” ઉંમર કરતાં નાની વયે જ તેનું મરણ થયું તેવું લડાઈઓ લડવી, સામાને હરાવવા અને તેને જોઈએ. છતાં તે પ્રદેશમાં આવી રહેલા પર્વતની મલક જીતી પોતાનું સામ્રાજ્ય વધારવું; આટલા મુદ્દા આબેહવાને લીધે જળવાઈ રહેલી મનુષ્યની તંદુરસ્તી, સિવાય બીજું કાંઈ લેકેપયોગી કાર્ય તેના ફાળે તેમનાં ખડતલ શરીર, ઘોડેસ્વારની જેવી ગળાતી નોંધાયું હોવાનું નીકળતું નથી. જીદગીથી કસાયલી અવસ્થામાં ગળાતું જીવન તથા - હવે તેના કુટુંબ અને ઉમર વિશે થોડુંક જણાવી ભરાવદાર કાયા સાથે ખુટ ઊંચાઈનું દેહમાન જોતાં, દઈએ. તેની ઉમર કેટલી હતી તે જાણવામાં આવી ત્યાંના માનવીઓમાં તેટલી ઉંમર કાંઈ વૃદ્ધ ૫ણુની હોય એ કયાંય ઉલ્લેખ થયો દેખાતું નથી, છતાં સૂચક ન જ લેખી શકાય. આ પ્રમાણે સઘળા મુદ્દાઓ તે વિષયમાં અનુમાન કરવા યોગ્ય કેટલીક હકીકતો તોળી જોતાં તેની ઉમર ૬૫થી ૭૦ જેટલી લેખવામાં આપણી પાસે મોજુદ પડેલી છે. એક, એમ છે કે કાંઈ બાધા જેવું જણાતું નથી. તેણે ૨૩ વર્ષ રાજ્ય કર્યું છે. બીજું, તેનું મરણ રાજ- તેને ઉપર જણાવ્યા પ્રમાણે બે પુત્રો હતા. નગરથી ઘણે દૂર આકસ્મિક સંયોગોમાં નીપજયું છે જ્યારે ખુદ કનિષ્કની ઉમર ૬૫ જેટલી લેખાય છે અને ત્રીજું, તેના પિતા વેમ તથા પિતામહ કડફસીઝ ત્યારે તેને યેષ્ઠ પુત્ર વિષ્કની ઉમર લગભગ ૪૦પહેલે, લગભગ ૮૦ વર્ષનું આયુષ્ય ભોગવી મરણ ૪૫ અને તેથી નાના હવિષ્કની પાંચેક વર્ષ કમી પામ્યા છે. આ છેલી ચીજનો વિચાર કરીએ છીએ એટલે આશરે ૩૫-૪૦ની ગણવી પડશે. પ્રાચીન સમયે ત્યારે સહજ અનુમાન કરી શકાય છે કે, તેના પિતાની આધ્યાત્મિક જીવનની અગત્યતા સ્વીકારી. દરેક રાજા ઉમર ૮૦ વર્ષ સુધી પહોંચી છે તે તેના મરણ સમયે તથા રાજ્ય પોતાના ધર્મ વિશે પિતે કમમાં કમ ૪૫-૫૦ વર્ષને તે હશે જ. અને તેને ધર્મ અને તે કેટલી બધી પ્રીતિ અને ભક્તિ ૨૩ વર્ષ રાજ ભોગવ્યું છે તે તે હિસાબે આશરે આધારે ઘડાયેલ દર્શાવતાં હતાં તેનું વર્ણન હાલના ૬૮-૭૩ની ઉમરે મરણ પામ્યો છે જોઈએ. પરંતુ તેનું જીવન બુદ્ધિવાદી અને તેથી કેટલેક જે અકસ્માતથી મરણ ન પામ્યો હોત તો કદાચ દરજજે જડ બની ગયેલા જમાનાતેના પિતા અને પિતામહ જેટલું લાંબુ આયુષ્ય પણ માં ભલે નિરર્થક જેવું લાગશે, છતાં તે નિરર્થક હતું કે (૧૩) અહીં એકજ પ્રાંત હોય એમ જણાવ્યું છે એટલે કે વસિષ્કને ગાદી મળી છે એવું, તથા વિસિષ્ક અને હવિષ્ક સમસ્ત હિંદમાં જે તેનું રાજ્ય હતું, તેનું એકમ ક૯પીને અને એક જ વખતે ભિન્નભિન્ન મુલના અધિકારપદે હતા લખાણ કર્યું છે. બીજી વ્યવસ્થાની ખબર નહીં હોય તેથી એવું, હજી સુધી મનાય્જ નથી. આ શબ્દો ઉચ્ચાર્યા છે. (વળી જુઓ નીચેની ટીકા ૧૪-૧૫) : (૧૫) જુઓ ઉપરની ટીક નં. ૧૪: અથવા તે હિંદ દેશ પુરતું જ વર્ણન કરતું તે પુસ્તક છે પણ વસિષ્ક અને હવિષ્કનું વૃત્તાંત જે આપણે આગળ તેથી પણ થયું હોય. ઉપર વર્ણવ્યું છે તે જોવાથી ખાત્રી થશે કે, પ્રથમ અને પાછળ (૧૪) પ્રથમમાં લખવાનું કારણ એમ બન્યું લાગે છે તે બે શબ્દનો પ્રયોગ જ નીરર્થક છે. ૨૦ Page #197 -------------------------------------------------------------------------- ________________ : :: : : : : 0 1 1 1 1 કનિષ્કનાં [ નવમ ખંડ સત્ત્વવાળું હતું, તેની ચર્ચામાં ઉતરવાને આપણે વિષય છે અને જેમાંની એકને પુરાતત્વવિદે કંકાલીતિલા ન હોવાથી આપણે તે તેની ઐતિહાસિક દષ્ટિએ નામથી ઓળખાવી રહ્યા છે–ત્યાં ખોદાણકામ કરતાં, નેધ જ લેવી રહે છે. અનેક મૂર્તિઓ, પઢકે, શિલાઓ અને સ્તંભ ઈ. ખરી રીતે તે જેને વર્તમાનકાળે ધર્મની વ્યાખ્યા પ્રાચીન સમયની વસ્તુઓ મળી આવી છે. તેમાંની અને તેનું નામ અપાઈ જાય છે તેવી પ્રથાજ પ્રાચીન કેટલીક ઉપર તેને લગતા લેખો પણ કેતરાવેલ નજરે સમયે નહેતી. એટલે તેઓ કયા ધર્મના કહેવાતા હતા પડે છે. આ સર્વ હકીકતનું વર્ણન, ધી મથુરા એન્ડ અથવા તેઓ કયો ધર્મ પાળતા હતા તેને નિર્દેશ ઈટસ એન્ટીકવીટીઝ નામે પુસ્તક આકારે અલહાબાદતેઓ કરતા નહોતા; પરંતુ તે વીશેનાં સ્પષ્ટ ચિહ્નો તથા માંથી ૧૯૦૧માં સરકારે પિતા તરફથી છપાવીને સમારકે જે તેઓ જાળવી રાખતાં ગયાં છે તે ઉપરથી પ્રસિદ્ધ કરેલ છે. મથુરામાંથી મળી આવેલાં કેતરકામનાં આપણે જરૂર કહી શકીએ તેમ છે. આવાં ચિન્હો દશ્યો, સાંચી તરીકે ઓળખાઈ રહેલ સ્થળમાંથી તથા સ્મારકે, શિલાલેખો અને સિક્કાઓમાં શબ્દરૂપે મળી આવતા નમુનાઓની સાથે સરખાવીશું, તે તે તથા સ્થાપત્યોમાં કેતરાવાયેલાં દશ્યો તરીકે હોવાનું બન્ને મુખ્યપણે સાદશ હોવાનું જ જણાય છે. એટલે આપણે નેંધી શકીએ છીએ. ખાત્રી થાય છે કે, તે બન્ને સ્થળાનાં દશ્યો એક જ તેઓનાં નામો વિગેરે જે શિલાલેખોમાં નજરે ધર્મનાં હોવાં જોઈએ. આ બે સ્થળ સિવાય એક પડ્યાં છે તેવામાં કેટલાંક દૃષ્ટાંત આ ખંડમાં જ પ્રથમ ત્રીજો ભારહત સ્તૂપવાળું૧૬ સ્થળ પણ પરિચ્છેદે તેમની વંશાવળી અને નામાવળી ગોઠવતાં જ્યાંનાં દશ્ય પણ ઉપરનાં બેને તાદશપણે મળતાં જ આપણે જણાવી ગયાં છીએ. વળી આપણી સ્મૃતિને આવે છે; પરંતુ તેમાં આ કુશનવંશી કાઈ રાજાના તાજી કરવા અન્ય હકીકત છેડી દઈ માત્ર તેમના નામનો ઉલ્લેખ સરખે થયેલ ન હોવાથી તેને નામ જ અત્રે જણાવીશું. તેમાં મથુરા, સાંચી, આરા, ગણત્રીમાં લેવાનું વ્યાજબી ગણાય નહીં એટલે તેનું ઈસાપુર, સારનાથ તથા વરડકનાં સ્થળે મુખ્યત્વે તે માત્ર નામ જણાવીને જ આગળ વધીશું. દર્શાવાયાં છે. તેમ જ તેઓના સિક્કા વિશેનો ખ્યાલ આટલું પ્રાથમિક વિવેચન કરીને હવે તે ઉપરથી પ. . ૨માં તથા પુ. માં અપાયો છે. જ્યારે સાર જેવું કાંઈ નીકળી શકે છે કે કેમ તેની તપાસ હવે તે સ્થળોનાં સ્થાપત્ય તથા તેમાં જે દો કરીએ. શિલાલેખેમાં આ રાજાઓનાં નામ ચોખ્ખા છેતરાયેલાં નજરે પડયાં છે તે વીશે જ અત્રે વર્ણન શબ્દોમાં લખાયેલા હોવાથી કદાચ તેમનાં તે ન હોય કરવું રહે છે. એવી શંકા તો ઉઠાવી શકાય તેમ છે જ નહીં. ઉપરાંત ઉપરનાં સ્થળામાંથી જેમ શિલાલેખો, તેમ અભ્યાસ જ્યારે તેમણે પિતાના નામ સાથે સેવપુત્ર શબ્દ જોડ કરવા યોગ્ય સ્થાપત્યના નમુનાઓ પણ મળી આવ્યા છે ત્યારે એમ પણ નિશંકપણે કહી શકાય છે કે તેઓ છે. જ્યાંથી આવી વસ્તુઓ થોકબંધ મળી આવી છે તેવાં આર્ય સંસ્કૃતિથી જ રંગોયલા હોવા જોઈએ. પછી તે બે સ્થળે વિશેષ ધ્યાન ખેંચે છે. તેને મથુરા અને સંસ્કૃતિ માંહેલા તે સમયના મુખ્ય ત્રણ ધર્મો-વૈદિક, સાંચી તરીકે જણાવીશું. તેમાંના મથુરા શહેર અને તેની બૌદ્ધ અને જેન–માંથી ગમે તે એક તે હોય. અત્રે ની જગ્યા. જ્યાં અનેક ટીંબા ટેકરા આવેલાં તો એટલું જ ભારપૂર્વક જણાવવું પડે છે કે, વિદ્વાનોએ (૧૬) આ દ માટે જુઓ, જનરલ કનિંગહામકૃત થયાં છે ત્યારે આ કશાન પ્રજાનું નામ નિશાન પણ ન હતું થી ભારતÚપ’ નામનું પુસ્તક. તેમજ તે પ્રદેશ તેમની હકમતમાં પણ કદી આવ્યા ન આ દાનાં એક બેની સરખામણી કરીને કેટલુંક હેતે. નહીં તે પોતાના રાજ્યકાલે ત્યાં જઈને કઈક પ્રકારનું વિવેચન પુ. ૧લામાં અપાયું છે: (જીએ પુ. ૧ પૃ.૧૯૬) સ્મારક તેઓ જરૂર ઊભું કરત એક અનુમાન કરી (૧૭) કેમકે તે ભારત સ્થળવાળાં મારકે જ્યારે ઉભાં થાય છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચછેદ ] ધર્મ તથા જીવન આ કશાનપ્રજા અહિંદી હોવાથી તેમને હિંદી ધર્મોથી બીજાએ હિંદમાં રહીને જીવન ગાળવું શરૂ કર્યું હતું ઈતર ધર્મની માની લઇને એમ ઠરાવી દીધું છે કે ત્યારથી માંડીને, વાસુદેવે પરિવર્તન કર્યું ત્યાં સુધી હું તેઓમાંના વાસુદેવે જ૧૮ પ્રથમ હિંદુત્વ, આર્યત્વ-એમ સ્થિતિ હતી તેને જ વિચાર કરવો રહે છે. તે માટે કહો કે વૈદિક મતપણું ધારણ હતું અને તે પૂર્વેના આપણે મથુરા અને સાંચીનાં દશ્ય તરફ કરીને એકવાર તે વંશના સર્વ રાજાઓ હિંદુત્વથી પર હતા; તે મંતવ્ય નજર દોરવવી પડશે. આમાં સાંચી સ્તૂપનાં દૃશ્ય નિરાધાર છે એમ આ ઉપરથી સમજવું. પરંતુ જ્યારે વિશે૧૯ સર્વ વિદ્વાની માન્યતા એમ બંધાઈ છે કે, તે વિદ્વાનોએ ઉપર પ્રમાણેનો મત ઉચ્ચાર્યો છે ત્યારે સર્વ શ્રાદ્ધધર્મને લગતાં જ છે. અને જે તેને બાહધર્મની તેમને તેમ કરવાને કાંઈક કારણ તો મળ્યું તેવું જ કહેવામાં આવે તે મથુરામાંથી મળી આવતી તેવી જ જોઈએ. તે બાબતને વિચાર કરતાં એમ સ્થિતિ વસ્તુઓને તથા તેના રચયિતાઓને બ્રાધમો જે સમજાય છે કે, વાસુદેવ રાજાના સિક્કા ઉપરનાં ચિહ્નો કહેવાં જોઈએ. આ સિદ્ધાંતને અનુસરીને, રાજા વેમ તેની પૂર્વેના રાજાઓનાં સિક્કાચિહ્નો કરતાં જુદાં પડી અને કનિષ્કને તથા તેના અનુગામીઓને શ્રદ્ધધર્મી જાય છે તે ઉપરથી કદાચ તેમણે એમ નિર્ણય જાહેર કરાવવામાં આવ્યા છે. આ પ્રમાણે બધી વસ્તુસ્થિતિ કર્યો હોય. અને તેમ બનવા યોગ્ય પણ છે. છતાં તે હેત તે, આપણે કોઈને વાંધો ઉઠાવવા જેવું જ નથી. ઉપરથી કાંઈ એમ સિદ્ધ કરી નથી શકાતું કે હિંદુત્વ પરંતુ ઉપરને જ અભિપ્રાય ધરાવનારા અને તેના ગ્રહણ કરવામાં તે જ પ્રથમ હતા. ચિહ્નોના તફાવત લખનારાઓનાં વાકય વળી આપણને જુદી જ રીતે ઉપરથી તો માત્ર એટલું જ સિદ્ધ થતું કહી શકાય કે ઉપદેશ્યા કરે છે. તેમાંથી, ઉપર સૂચવેલા મથુરા પિતાના પૂર્વજોએ પાળેલ ધર્મનું તેણે પરિવર્તન કરેલ એન્ડ ઈટસ એન્ટીકવીટીઝ પુસ્તકના કર્તા, હતું. એટલે કે, તેના પૂર્વજો તે સમયની ત્રણ આર્ય. શ્રીયુત મિ. સ્મિથના ખુદના શબ્દો છે કે ૨૦ સંસ્કૃતિમાંથી બૌદ્ધ કે જેન નામની કઈ બે સંસ્કૃતિને Six bases of Buddha statues, inscribed અનુસરનારા હતા જ્યારે તેણે તેને ત્યાગ કરીને, and dated in the resualf years of the ત્રીજી સંસ્કૃતિ જે વૈદિક કહેવાતી હતી તેનું અનુસરણ Indo-Scythian rulers, Havishka, Kaniકરવા માંડયું હતું. આટલું જોઈ લીધા પછી તેના shka and Vasudeva=હુવિષ્ક, કનિષ્ક અને પૂર્વજો બેમાંથી કઈ સંસ્કૃતિના ઉપાસક હતા તે પણ વાસુદેવ નામના ઈન્ડશિથિયન રાજાઓના રાજ અમલે તપાસી લઈએ. અમુક સમયે તિરાવેલ એવાં બૌદ્ધ પુતળાંની તેના પૂર્વજોમાંનો પહેલો રાજા જેને કફસીઝ પાપીઠ-આમ લખવાથી પિતાની માન્યતા એમ વ્યક્ત પહેલા તરીકે આપણે ઓળખાવ્યો છે તે તે આખીયે કરે છે કે તેઓ સર્વે બૌદ્ધધર્મો હતા. જ્યારે પાછા છંદગી હિંદ બહાર જ રહ્યો છે એટલે તેના જીવન પતે જ તે પુસ્તકની પ્રસ્તાવનામાં અન્ય રીતે જણાઉપર હિંદમાંની કઈ સંસ્કૃતિએ અસર નીપજાવી હતી વતાં નોંધ કરે છે કે, The objects found by તેનો તે વિચાર કર પણ રહેતું નથી, પરંતુ કડકસીઝ Cunningham with the exception of (૧૮) આ રાજાનું વૃત્તાંત તે હજુ આગળ આવવાનું | (૨૦) જુઓ તે પુસ્તકમાં પૂ. ૩ છે. પરંતુ તે વખતે તેના ધર્મ વિશે જણાવતાં આ (૨૧) “બૌદ્ધપુતળા” એટલે બૌદ્ધ ધમીઓના જ પુતળાં બાબત સમજી શકાય તે માટે અહીં ઉલ્લેખ કરી છે એમ માનવા કાજે કાઈ સ્પષ્ટ શબ્દો નથી જ; તેનો અર્થ દેવાયા છે. સામાન્યપણે “બુદ્ધનો અર્થ જ્ઞાતા, સંત, વિદ્વાન (૧૯) સાંચીને પેઠે આગળના પૃષ્ઠ પર જણાવેલ ડાહ્યો, એવા રૂ૫માં જે થાય છે તે પ્રમાણે કાં અન્ન ન કરી ભારહત સ્તૂપની પણ તેજ દશા કરવામાં આવી છે. વળી શકાય? (આ પ્રમાણે મત ઉચ્ચારી શકવા માટેનું કારણ આ માટે સરખા હપની ટીકા નં. ૧૬-૧૭, પણ છે તે માટે જુઓ નીચેની લીક નં. ૨૨-૨), Page #199 -------------------------------------------------------------------------- ________________ - 1 - - - - હા કનિષ્કનાં [ નવમ ખંડ one ten-armed Brahmanical figure, are હીરેકલીઝ, સરપીઝ, સ્કંદ, વિશાખ, ફેર (આ બધાં all jain=દશ હાથવાળી એક બ્રાહ્મણધમર દેવનાં નામ દેખાય છે) ઈ. છે. પરંતુ બુદ્ધની કેાઈ સિવાયની જે સઘળી મૂર્તિઓ કનિંગહામને પ્રાપ્ત થઈ આકૃતિ કે નામ સુદ્ધાં પણ નથી.” તેમના કહેવાની છે તે સર્વે ૨૩ જૈનધર્મને લગતી છે.” એટલે કે કનિ- મતલબ એ છે કે તે રાજાનાં સિક્કાચિત્રોમાં અનેક ગહામ જેમ મથુરામાંથી મળી આવેલ સર્વે મૂતિઓને પ્રકારના દેવદેવીઓનું મિશ્રણ કરાયેલું છે, છ જેનની માને છે તેમ પોતે પણ તેજ મતના છે. એકે ચિત્રમાં બુદ્ધદેવની આકૃતિ કે નામનિશાન પણ છતાં પોતાના શબ્દો કનિંગહામના કથન ઉપર ટીકા નથી. એટલે કે, જે સઘળાઓ તે રાજાને બાદ્ધધર્મી તરીકે ઉતાર્યા છે એમ જો ગણીએ તે, તે શબ્દોનો કહે છે તેમાં પોતે તદ્દન અસંમત છે. છતાં વાચકેના ભાવાર્થ તે પોતે કનિંગહામના મતથી જુદા પડતા મનમાં કાંઈક વસવસો ઉત્પન્ન થઈ જાય તેવી તેમને હોવાનું જણાય છે. આ બન્ને વિદ્વાન ગ્રંથકારો ભીતિ રહેલી હોવાને લીધે વળી આગળ ચાલતાં તેજ શોધખોળ ખાતામાં હમેશાં સત્તાસમાન લેખાયા છે. પૃષ્ઠ ઉપર તે જણાવે છે કે, “ Like Kanishka, છતાં તેમના અભિપ્રાયો કિચિદંશે (જે ઉપરમાં he was a liberal patron to Buddhist જણાવેલ વિકલ્પવાળો ભાવાર્થ ગ્રહણ કરાય તે) religious endowments. Probably he was ભિન્ન પડયા કહી શકાય. જ્યારે એક બંગાળી ગ્રંથ growing a Hindu=કનિષ્કની પેઠે તે પણ બાદ્ધકાર તે બાબતમાં લખતાં જણાવે છે કે૨૪ “He ધર્મની સંસ્થાઓ પ્રત્યે ઉદારવૃત્તિથી જોનાર હતો. also had a great liking for a curious સેવા તે હિંદુત્વ તરફ ઢળતે જતો હતો.” મતલબ mixture of Greek, Indian and Persian કે તેની અનેક કૃતિમાં બાહેંધર્મની જો કાંઈ છાયા gods. The types of his coins had પડી જતી નજરે દેખાતી હોય, તો પણ તે બૌદ્ધધર્મી Heracles, Sarapies, Skanda, Visakha, જ હોવો જોઈએ એમ કેઈએ અર્થ નથી કરવાનો; Pharro and others, but no figure and પણ એક રાજા તરીકે પોતાની પ્રજાના સર્વે ધર્મો name of Buddha ગ્રીક, હિંદી અને ઈરાની પ્રત્યે મીઠી નજરે જોવું જોઈએ તે પ્રમાણે તે ગુણદેવતાઓનું કૌતુક ઉપજાવે તેવી રીતે મિશ્રણ કરવાને ધારક હોવો જોઈએ; અને તે હજ એમ સમજવું તેને ભારે શોખ હતો. તેના સિક્કાની ભાતમાં એવો ગર્ભિત ર તે સંભળાવે છે. ઉપરાંત તે રાજા (૨૨) દશ હાથની છે માટે બ્રાહ્મણ ધર્મની જ હાય બીજાને નામે લખાઈ જવાઈ છે. અને અન્યની ન હોય એમ આમાં કયા સાબિત કરેલ છે? (૨૬) આ પ્રમાણે બનવાનું કારણ ગમે તે હશે. પરંતુ (૨૩) બૌદ્ધધર્મની એક પણ મૂતિ નથી એ વસ્તુસ્થિતિ મારી ક૯પનામાં નીચે પ્રમાણે આવે છે. (૧) હિંદની બહાર સ્પષ્ટ કરે છે. એટલે કે બૌદ્ધધમી મૂતિઓ હોવાને સાફ જેને હિંદી સંરકૃતિ કહેવાય છે તેવી કે સંસ્કૃતિ દઢપણે સાફ ઇન્કાર થઈ જાય છે. મૂર્તિમંત થઈ નહીં હોય; તેથી પણ ગમે તે આકારના દેવ(૨૪) હિં. હિ. પૃ. ૬૫૬ દેવીઓ કતરી કાઢયા હોય. (૨) અથવા તે કુશાન પ્રજામાં (૨૫) આ શબ્દ રાજા હવિષ્કનું વર્ણન કરતાં તેમણે જે અનેક (પાંચ પ્રજાની બનેલી તો હતી જ) તો સમાયેલાં તે લખ્યા છે. પણ અત્યારે જેમ તે વંશમાં એક કનિષ્ક હતાં તેનું પ્રતિનિધિત્વ જાળવવા માટે પણ જાતજાતનાં થયા હોવાનું ધરાય છે, જ્યારે ખરી રીતે બે કનિષ્ક થયાનું ચિત્રો છેતરાયાં હોય. હવે સાબિત થાય છે તેમ આ ગ્રંથકારે પુસ્તક લખ્યું છે તે આ પ્રમાણે શરૂઆતમાં કરવામાં આવ્યું હોય. પણ સમયે, કનિષ્ક પહેલ કે હુવિષ્ક પહેલ તે યથાર્થ સમજાયું જેમજેમ તેમને વસવાટ હિંદમાં લંબાતો ગયો તેમ તેમ નહીં હોય; કેમકે પહેલા કનિષ્કની પછી અને બીજા કનિષ્કની તેમની સંસ્કૃતિએ અમુક સ્વરૂપ ધારણ કરવા માંડયું છે. પૂર્વજ હુવિક થયો છે. આ પ્રમાણે એકની હકીક્ત અને તે તેમના સિક્કામાં સ્પષ્ટ રીતે છેતરાવવા માંડયું છે, Page #200 -------------------------------------------------------------------------- ________________ — દ્વિતીય પરિચ્છેદ ] ધર્મ તથા જીવન - ૧૫૭ વૈદિક મત તરફ ઢળતો ૨૭ જતો હતો એમ પણ Bengal, Hinduism flourished side by કહી દે છે. વળી તે સમયે બૌદ્ધધર્મના પ્રચાર અને side with Buddhism. The monks were સ્થિતિ વિશેનો અન્ય વિદ્વાનો ગમે તેવો વિચાર regular Buddhists, but the laymen ધરાવતા હશે, પણ પોતે તો તેને મોઘમ રીતે વર્ણન were mostly Buddhistic Hindus i. e કરવાને બદલે સ્પષ્ટપણે અને ભાર દઈને નીચેના શબ્દો- men who followed some Buddhist માંજ યક્ત કરે છે. જો કે તેમના વિચારો અત્રે doctrines on the Hindu basis, having ટાંકી બતાવવા કાંઈક અપ્રાસંગિક લાગે છે, છતાં castes and Hindu manners. This is સંશોધન કરનારને તેમાંથી અનેક જરૂરી તો સાંપડી why they could be won to Hinduism આવે તેમ દેખાય છે એટલે તેને ઉતારવા આવશ્યક easily. There are some native Christians ધારું છું. તેઓ જણાવે છે કે૮ “No Buddhist in South India, who still follow the period in the Indian History. Some caste system and some other ancestral scholars have made much of Buddhism Hindu manners etc. The Buddhist in India. They think that at one time pilgrims of Ceylon & China of the (say from B. C. 242 to 500 A. D.) 4th century A. D. did not notice Buddhism had eclipsed Hinduism; Buddhism flourish in India=હિંદી ઈતિહાthat a great majority of the people સમાં બૌદ્ધધર્મની બોલબાળા એવા શબ્દો જ હાઈ had embraced Buddhism, and that, ન શકે. કેટલાક વિદ્વાનોએ હિંદમાં બૌદ્ધધર્મનું અતિ almost everything was Buddhistic in ગૌરવભર્યું વર્ણન કર્યું છે. તેમનું એમ માનવું થાય છે style etc. It does not appear that કે-(ઈ. સ. પૂ. ૨૪૨ થી ઈ. સ. ૫૦૦ સુધીમાં). there is much truth in it. Buddhism બૌદ્ધધર્મને લીધે હિંદુધર્મ ઢંકાઈ ગયો હતો, વસ્તીના was no doubt prevalent in India. In Lટે ભાગે બૌદ્ધધર્મ અંગીકાર કર્યો હતો, અને લગother parts of India, it was rather ભગ દરેક ઠેકાણે-જ્યાં જુઓ ત્યાં૨૯–સર્વ બૌદ્ધમયજ sporadic. The large province of Assam ભાસતું હતું. પણ સમજાય છે કે તેમાં અતિ સત્યાંશ was entirely free of Buddhism. The નહોતો. નિશંક બૌદ્ધધર્મ પ્રચલિત તે હતે જ, (પણ) provinces about Hardwar, Canouj, હિંદના અન્ય (કેટલાક) ભાગમાં તે તે ક્ટોછવાયે Allahabad, Benares had little Buddhi- જ હતે. (દષ્ટાંત તરીક) આસામ જેવા મોટા પ્રાંતમાં sm. Carnal, Jaipur, Panchal etc. furnish તો બૌદ્ધધર્મ તદ્દન લુપ્ત જ હતો. હરદ્વાર, કાજ, no proof as to the prevalence of અલહાબાદ અને બનારસની આસપાસના પ્રદેશમાં Buddhism there. Even in Magadh & કાંઈક અંશે તે હતિ (જ્યારે) કરનાલ, જેપુર, પાંચાલ (૨૭) આ શબ્દ એમ સૂચવે છે કે, રાજા હવિષ્ક પછી નોએ તે સર્વ બૌદ્ધધર્મનું હોવાનું જણાવ્યું છે પણ આ જે વાસુદેવ થયો છે અને જેણે ધર્મપલટો કર્યો છે તેનું પુસ્તકકારને તેમ હોવાનું માલુમ પડયું નથી તેથી જ પિતાને બીજ, તેના આ તુરતના પૂર્વજના સમયથીજ વવાતું ગયું હતું. વિરોધ જણાવ્યો છે. પરંતુ જે વસ્તુ વિદ્વાનોએ બૌદ્ધધર્મની (૨૮) હિં. હિ, પૃ. ૭૦૨-૩ જણાવી છે તે, જેમ હવે આપણે જોતા આવ્યા છીએ કે (ર) આ સ્થિતિ તો વ્યાજબી જ હતી. પણ લેખકને જૈન ધર્મની જ છે, એમ જે લખવામાં આવે તે, ધારું છું જે વિધિ ભાસ્યો છે તે વિદ્વાનોએ કરેલ વિધાન છે. વિતા કે લેખક મહાશયને વિરોધ જાતે જ રહેશે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ કનિષ્કનાં [ નવમ ખંડ ઈ. માં બૌદ્ધધર્મ પ્રચારની કાંઇ નિશાની જ નજરે હિંદના કેટલાક અન્ય ભાગમાં તે પ્રસારિત થયા છે. પડતી નથી. મગધ અને બંગાલમાં પણ હિંદુ અને તેના કારણમાં હિંદુધર્મનાં હરિફાઈ અને વાસ્તવિકપણું બૌદ્ધધર્મ સાથે સાથે જ વૃદ્ધિ પામે જતા હતા. હોવાનું હિસ્ટોરીઅન્સ હિસ્ટરી ઓફ ધી વર્ડના તેમને ભિક્ષ વર્ગ યથાસ્થિત બદ્ધધમ હતો પરંતુ તંત્રીનું જે કથન છે તે સત્ય છે” આ પારિગ્રાફના પ્રજાજન માટે ભાગે તો બાધમ હિંદુએજ હતા. કોઈ ભાગ ઉપર ટીકા કરવી તે નકામી કહેવાય. એટલે કે હિંદુ જ્ઞાતિ અને રીતરિવાજને માન આપી છતાં એટલું કહેવું પડે છે કે આ વિદ્વાને ઉપર હિંદુ પ્રણાલિકા પ્રમાણે બાદ્ધધર્મને અનુસરતા. તેઓ મત જાહેર કરતાં પહેલાં. ખુદ બાદ્ધ યાત્રિનાં વર્ણને સહેલાઈથી હિંદુધર્મમાં ભળી જતા, તેનું કારણ પણું પણ નિહાળ્યાં દેખાય છે જ. માત્ર એકપક્ષી વસ્તુ આજ છે. (અત્યારે પણ) દક્ષિણ હિંદમાં એવા કેટલાક જોઈનેજ લખે રાખ્યું નથી. હિંદુ-ખ્રિસ્તીઓ છે કે જેઓ જ્ઞાતિપ્રથા તથા પ્રાચીન ઉપરના ત્રણે ગ્રંથકારોના (જનરલ કનિંગહામ, સમયના હિંદુ વિધિવિધાનો વિ. વિ. ને માને છે. મિ. સ્મિથ અને હિંદુ હિસ્ટરીના કર્તા મિ. મઝુમદાર). હિંદમાં બાહધર્મ કાવ્યો કો હોવાનું વર્ણન ઈ. સ. ની મતે પચીસ પચીસ વર્ષ ઉપરના જૂના સમયના છે. ચોથી સદીના સિંહલદીપ અને ચીન દેશની કોઈ જ્યારે તે પછીની શોધખોળાથી સાબિત થઈ ચૂક્યું યાત્રિકોએ કર્યું નથી, ” વળી આ પ્રમાણે બોલીને છે કે, મથુરાની કંકાલીતિના નામે ટેકરી પાસેથી મળી પિતાના સમર્થનમાં. હિસ્ટોરીઅન્સ હિસ્ટરી ઓફ ધી આવેલી ચીજે મુખ્યપણે જૈનધર્મની ઘોતક છે. વર્ડ નામના આધારભૂત ગણાતા ગ્રંથના શબ્દો ટાંકી મથુરાનું આ પ્રમાણે છે, તે પછી તાદશ દ ધરાબતાવે છે કે, “The Editor of the Histori- વતી સાંચી સ્તૂપની સ્થિતિ પણ તેજ કહેવી જોઈએ. ans History of the world is right in આ બધા મુદ્દાની-વિસ્તારપૂર્વક ચર્ચા કરીને, ૫. ૧માં observing that owing to its abstractness અવંતિ દેશનું વૃત્તાંત લખતાં, તેમજ ૫. માં પહેલા and rivalry of the Hindus, Buddhism ત્રણ પરિચ્છેદે ધાર્મિક ચિહ્નોનું અને સિક્કાચિત્રોનું was a failure in India ; in modified વર્ણન તથા સમજૂતિ આપતાં, તેમજ તેજ પુસ્તકમાં form it has however prevailed in other આખા મૈર્યવંશી રાજાઓનું ખાસ કરીને સમ્રાટ parts of India=હિંદમાં જો કે બાદ્ધધર્મ ફતેહમંદ ચંદ્રગુપ્ત તથા સમ્રાટ પ્રિયશનનું જીવન આલેખતાં. થયો નથી ૩૩ છતાં કાંઈક થોડા ફેરફાર સાથે જ અનેક પુરાવા અને દલીલ આપીને સાબિત કરી (૩૦) હિંદના બધા છૂટાછૂટા પ્રાંતો લઇને તે વખતની (૩૩) ફતેહમદ થયું નથી તે વાકય સાધે પુ. ૧ સ્થિતિનું વર્ણન આપ્યું છે. એટલે માનવું જ રહે છે કે લેખકે પૃ. ૪૪માં બંગાળ રેયલ એશિખટિક સેસાઇટીના વાર્ષિક સર્વ પ્રાંતેને અભ્યાસ કર્યો જ લાગે છે. મેળાવડાના પ્રમુખ સ્થાનેથી મિ. લૅનૈલ સાહેબે જે ભાષણ (૩૧) પિતે ઇ. સ. પૂ. ર૭૦ થી ઈ. સ. ૫૦૦ સુધીના આપ્યાનું મેં નોંધ્યું છે તેના શબ્દો સરખા. અને પછી ૭૫૦ વર્ષનું અવલોકન કર્યું છે તેમાંથી ઈ. સ. ૪ સદી નીચેની ટીકા નં. ૩૪ની સાથે તુલના કરે. સુધીમાં એટલે કે ૬૫૦ વર્ષ સુધી તે આ પ્રમાણે સ્થિતિ (૩૪) ઘેડે ફેરફાર એટલે કે બૌદ્ધધર્મની માન્યતા છે પ્રવતી રહી હોવાનું ચીન દેશના યાત્રિકોનાં કથન આધારે હતી તેમાં અને હિંદના અન્ય ભાગમાં જે ધર્મ મનાતે સાબિત કરી દેતા જણાય છે. રહ્યો છે, તે બેની વચ્ચે કાંઈક તફાવત હતું. આ શબ્દો શું (૩૨) હિંદમાં તે આ પ્રમાણે જ હતું. હિંદ સિવાય સૂચવે છે, પુ. ૨માં પ્રથમ પરિચછેદે એમ પુરવાર કરાયું બહારમાં એટલે કે સિંહલદ્વીપ ઈ. માં કેવી સ્થિતિ હતી છે કે, બુદ્ધદેવ પ્રથમ જૈન શિક્ષક હતા; તેમણે સાત વર્ષ તેનું અંહી વર્ણન કરેલ નથી. ત્યાં કદાચ જુદી પણ સ્થિતિ તે ધર્મ પાળે છે અને તે બાદ તેમણે ધમપલટ કર્યો છે; પ્રવતી રહી હોય છે. તે હકીકતને આ ઉપરથી સમર્થન મળે છે કે નહીં તે વિચારે, Page #202 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિ છેદ ] ધર્મ તથા જીવન ૧૫૯ આપ્યું છે કે, અત્યાર સુધી જે જે વસ્તુઓ બૈદ્ધધમ જાણવામાં જે આવ્યું હતું તે જણાવી દીધું છે એટલે હોવાની મનાતી રહી છે તે તે બાબતમાં વિચાર ફેરવવાની આગળ વધવું આવશ્યક ગણાત. અગત્યતા ઉભી થઈ છે. ખરી રીતે તે સર્વ વસ્તુઓ કેટલાક મુદ્દાઓની છતાં કેટલાક મુદ્દા એવા છે કે, જૈન ધર્મના રહસ્યને સમજાવનારી જ વરતુઓ છે. જે તેના જીવનને ભલે સ્પર્શતા અહીં તે વિદ્વાનોના મત ટાંકી ટાંકીને ચર્ચા કરી લીધી નથી પરંતુ અત્રે ન ચર્ચતાં જ છે. ઉપરાંત મારા તરફથી એક સૌથી વિશેષ અગત્યની અન્ય ઠેકાણે ઉતારવામાં આવે છે તે અસંગત દેખાઈ વાત ઉપર વાચકવર્ગનું ધ્યાન ખેંચવાની જરૂરીયાત જવા સંભવ છે, તેમ બાકીનાને અન્યત્ર લઈ જવામાં કાંઈ લાગે છે. તે બીના આ કુશનવંશી રાજાઓએ જે વાંધા જેવું નથી. પ્રથમ તેવા મુદ્દાઓનાં માત્ર નામ શિલાલેખો કોતરાવ્યા છે તેના આલેખનની પદ્ધતિ જણાવીશું અને તે બાદ તે પ્રત્યેનું વિવેચન કરવાનું વિશેની છે. જો તેમના શિલાલેખ તપાસીશું તો હાથ ધરીશું. જ્યારે અન્ય સ્થળે લેવા જેવા જે માલુમ પડશે કે તેમાં તેમણે હમેશાં સાલ, ઋતુ, માસ દેખાતા હશે તેનાં નામ આપી તે ક્યાં ઉતારવા યોગ્ય અને દિવસ દર્શાવેલ છે (જુએ પુ. ૩ના અંતના બે છે તેનો નિર્દેશ કરીશું. આવા મુદ્દાઓ તથા તેમની પરિચ્છેદ) જ્યારે બૈદ્ધ ધર્મવાળાએ તે પદ્ધતિનું અનુ- ચર્ચાનાં સ્થળોની વહેંચણી નીચે પ્રમાણે કરવા મેં કરણ કદાપિ પણ કર્યું દેખાતું નથી. તેઓ તે માત્ર ઠરાવ્યું છે. સાલનો જ નિર્દેશ કર્યા જાય છે. એટલે શિલાલેખી () અત્ર ચર્ચવા યોગ્ય પરિસ્થિતિ સૂચવે છે કે તેઓ બૈદ્ધધર્મી હતા જ નહીં. (૧) ચકણવાળી પ્રજા અને આ કશાનપ્રજા તાત્પર્ય એ નીકળે છે કે કશાનવંશી રાજાઓના ધર્મ " એક કે જુદી જુદી વિશે પણ મત ફેરવવો પડશે તેવો સમય હવે આવી (૨) હુષ્ક, જુષ્ક અને કનિષ્કનું ત્રિક બેલાયા લાગ્યો છે. અને કેટલાક પૂર્વમતાગ્રહી વિદ્વાનોએ કરે છે તેને ખુલાસો -સુભાગ્યે જ કે ગણ્યાગાંઠયા જ છે-મને આ પ્રકારનો (૩) આર્ય, અનાર્ય વિગેરેનો કાંઈક ફેટઃ સાથે મત ઉચ્ચારતાં, હું પોતે જૈનમતાનુયાયી હોવાથી, તે સાથે યવન, મ્લેચ્છ અને તુક શબ્દોના ધર્મની વાહવાહ કહેવરાવવા માટે જ આ બધું લખ્યું અર્થની સમજૂતી જતે હોવાનું માની લઈ અંધશ્રદ્ધાળ ઈ. ઈ. અનેક (ગા) કનિષ્ક બીજાના વૃત્તાંતે ચર્ચવા યોગ્ય. નવાજેશે અને ઈલકાબો આયે રાખ્યા છે. તે સર્વ (૪) બને કનિષ્કપહેલે અને બીજે-વચ્ચેના સજજનોને ખાત્રી થશે કે મેં વિનાપુરાવાએ કાઈ ગુણ તથા સ્વભાવનું વર્ણન અને સરખામણી ચીજ અત્ર ઉતારવા ધારી નથી. અંતમાં કહેવાની () ચણના વૃત્તાંતે-એટલે કે હવે પછીના યા આપવી પડશે કે, જેમ શક રાજાઓ તથા ક્ષહરાટ તૃતીય પરિચ્છેદે ક્ષત્ર જેનધમાં હતા, તેમ આ કુશનવંશીમાંના પણ (૫) ચકણનું પૂતળું કનિષ્ક સાથે શા માટે? કેટલાક તેજ ધર્માનુયાયી હતા. એટલું જ નહીં, પણ (૬) કુશાનસંવત અને ચણસંવતના સમય વિશે ચઠણુ જેવા અજ્ઞાત પ્રદેશના વતનીઓ પણ તેજ (૭) ચષણ અને નહપાણુવાળી પ્રજાની ભિન્નતા ધર્મને માનનારા થયા હતા. એમ મને તે તેમના (પુ. ૩ પૃ. ૨૧૭માં બતાવ્યા સિવાયની). શિલાલેખો, સિક્કાઓ અને અનેક પુરાવાઓથી જણાતું (૮) ક્ષત્રપ અને મહાક્ષત્રપના હોદ્દાની ચર્ચા આવ્યું છે, જે વસ્તુ પ્રસંગોપાત યથાસ્થાને જણાવવામાં (પુ. ૩ પૃ. ૧૬૪-૭ સિવાયની). આવશે. એટલે ઈતિહાસવિદોએ કઈ પ્રકારના ભિન્ન આ આઠમાંના જે ત્રણ મુદ્દા અત્રે ચચવા રહે પડતા મોચ્ચારથી ભડકી ઉઠવાનું કારણ નથી. છે તેનું એક પછી એક વર્ણન કરીશું. કનિક પહેલાના જીવનવૃત્તાંત વિશે આપણું મથુરા પાસેના માટે ગામમાંથી એક મૂર્તિ જે Page #203 -------------------------------------------------------------------------- ________________ ચણણ અને કુશાન | [ નવમ ખંડ નીકળી આવી છે તેમાં કનિષ્ક સાથે ક્ષત્રપ ચકણને આપણે આગળના પાનાંમાં પુરવાર કરી ગયા ઉભો રાખેલ છે. એટલે અનુમાન છીએ કે, કુશનવંશનો આદિ પુરુષ ભલે કોઈ ધર્મને ચણુ અને કુશાન થાય છે કે, તે બંને કાંઈક સંબંધ ચુસ્તપણે ભક્ત થયો નથી દેખાતે, છતાંયે એટલું પ્રજા એક કે હોવો જોઈએ. તેમાં વળી ચકણની તે નક્કી જ છે કે તેના વંશજોએ હિંદમાં વસવાટ ભિન્ન? સાથે ક્ષત્રપ શબ્દ (પછી ભલે કરી લીધા બાદ અમુક દરજજે જૈનધર્મને સ્વીકાર મહાક્ષત્રપ શબ્દ હોય) જોડાયેલ કરી લીધા હતા. એટલું જ નહીં પણ મથુરા શહેરની હોવાથી તે તેને તાબેદાર કે સૂબો હોય એવો પણ કંકલીતિલા નામે ટેકરી પાસેથી જે સઘળી વસ્તુઓ કલિતાર્થ ઉપજાવી શકાય છે. મતલબ કે તે બેની નીકળી આવી છે તેનાં શિ૯૫કામ, શિલાલેખો કે તેવી વચ્ચે શેઠ અને નોકર જેવા સબંધની ક૯૫ના વિદ્વાનોએ અનેક વસ્તુ ઉપરથી સિદ્ધ થઈ શકે છે કે, તેઓ બેસારી છે. અને તે માટે કુશનવંશી તેમ જ ચણવંશી પિતાના ધર્મ પ્રત્યે ઘણો જ પ્રેમ ધરાવતા હતા.૩૮ રાજાઓનાં નામ સાથે જયારે જ્યારે કોઈ સંવતને તેવી જ રીતે ગુપ્ત ર્વશી રાજાઓ વિશે પણ બતાવી આંક લગાડેલ નજરે દેખાય છે ત્યારે ત્યારે તે શકાય તેમ છે કે તેઓ પણ જૈનધર્મો જ પ્રજા હતી. આંકને કશાન શક તરીકે લેખી કાઢવામાં આવ્યો છે. કેમ કે તેમના દરેકના સિક્કાઓ તપાસીશું તે તુરત વળી કુશાન શકની આદિ ઇ. સ. ૭૮માં થયાનું જણાઈ આવે છે કે તેમની અવળી બાજુએ જે સઘળા વિદ્વાનોએ માન્ય રાખેલ હોવાથી તે હિસાબે જ ચિહ્યો કોતરાયેલાં છે તેમને આપણે જૈન ધર્મનાં ચિહ્નો સધળી ગણત્રીઓ કરાવ્યે રાખી છે. આ પ્રમાણે સર્વ ગણાવ્યાં છે ( જુઓ પુ. ૨માં દ્વિતીય પરિચ્છેદમાંનું હકીકત ઠરાવાઈ ગયેલી હોવા છતાં, તેમાં એવું તે સિક્કાચિહ્ન વર્ણન) વળી તેમના જે શિલાલેખો કયાંય સિદ્ધ કરેલું નજરે પડતું નથી કે તે બન્ને સૈરાષ્ટ્રના જુનાગઢ પાસેથી-રૈવતગિરિ નામના જૈન એક જ પ્રજા હતી. શેઠ નોકરનો સંબંધ તે ભિન્ન તીર્થ પાસેથી-મળી આવ્યા છે તેને ઉકેલ જે કે પ્રજાના હોવા છતાંએ બંધાઈ શકે છે. આ માટેને સ્પષ્ટપણે હજુ કરાયો નથી છતાં મિરેસન જેવા નિણય૩૭ કરવા માટે બીજી કોઈ વસ્તુ ઈતિહાસમાંથી વિદ્વાને પણ એમ તે કબૂલ કર્યું જ છે કે, તેમાં મળી આવતી હોય તે તપાસીએ. જેનોને લગતી હકીકતનો સમાવેશ થયેલ દેખાય છે.૩૯ (૩૫) આ બધાનું વર્ણન આગળના તૃતીય પરિચ્છેદમાં ઇટસ એન્ટીકવીઝનું પુસ્તક વાંચી જેવું. અપાયું છે તે જુઓ. વળી નવમખંડે, પ્રથમ પરિચ્છેદે વર્ણવેલ સાંચીનો (૩૬) ક્ષત્રપ ભૂમક ક્ષહરાટ જાતિને હોવા છતાં, ચિન- શિલાલેખ પણું સાબિતી આપે છે કે, તે પ્રદેશ સાથે કુશાનેને બેકટ્રીઅન સરદાર ડિમેટ્રીઅસ અને મિનેન્ડરના ક્ષત્રપ તરીકે સંબંધ હતો. અને સાંચી તથા અવંતિને સંબંધ જૈન કામ કરેલ સિદ્ધ થયું છે (જુઓ. પુ. ૩માં તેમનું વૃત્તાંત) ધર્મ સાથે અતિ ગાઢ હોવાનું સાબિત થઈ ગયું છે. એટલે (૩૭) કહેવત છે કે પડેશીના સમાગમની અસર માનવું રહે છે કે, કુશાનપ્રજા જૈન ધમજ હેવી જોઈએ અને અરસપરસ થાય છે જ, આ વંશને આદિપુરૂષ હિંદની તેમ ન હોય તો છેવટ તે ધર્મ તરફ વિશેષ પક્ષપાતી તે બહાર કે જ્યાં ખરી રીતે કઈ ધાર્મિક સંસ્કૃતિનું દઢ સ્વરૂપ હેવી જોઈએ જ. સર્જાયું નહોતું, ત્યાંજ હમેશાં રહેલ હોવાથી તેના જીવનમાં વળી સરખા નીચેની ટીકા ૩૯ પણ કઈ ધાર્મિક સંસ્કૃતિ મજબૂતપણે સ્થપાઈ નહતી. (૩૯) આ સધળી બીનાને સમાવેશ જે ઠેકાણે ચણા જ્યારે તેના વંશજોને વસવાટ હમેશાં સંસ્કૃતિ ચુસ્તપ્રજામાં વંશી રાજાઓનું વૃત્તાંત ખાસ લખવાનું હોય ત્યાં જ કરવાનું જ થયું હોવાથી તેમનું ઘડતર તે પ્રમાણે બનતું આગળ વ્યાજબી ઠરી શકે. છતાં પુ. ૩ પૃ. ૩૯૫માં તેમજ ત્યાંના વધ્યું હતું. ' આખા પરિચ્છેદમાં આ બાબતે પ્રસંગને લઈને છૂટીછવાઈ (૩૮) આ સઘળી વાતની સાબિતી માટે મથુરા એન્ડ ચચી છે તે વાંચી જેવાથી ખાત્રી કરી શકશે. Page #204 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ] પ્રજા એક કે ભિન્ન? વળી રાજા વઝેન્ક–જુષ્કનો એક શિલાલેખ (જુઓ એ હકીકતથી સમર્થન મળે છે કે, ચઠણ પ્રજાનાં નવમખડે પ્રથમ પરિચછેદે નામાવળી ગોઠવતાં કરેલ મૂળવતન તરીકે આપણે એશિયાખંડની મધ્યમાં વર્ણન) તેની હકમત નહોતી તેવા સાંચીવાળા આવેલ તાત્કંદસમરકંદવાળા પ્રદેશને ગણાવ્યા છે. પ્રદેશમાંથી મળી આવેલ છે અને સાંચીનાં સ્થળ ને જ્યારે કુશાનના વતનને હિંદુકુશ પાસેના ખોટાન -અવંતિદેશને-જૈનધર્મ સાથે અતિ નિકટ સંબંધ અને પામીરના પ્રદેશને ગણાવ્યો છે. બાકી કુશાન હોવાનું પણ આપણે જાણી ચૂક્યા છીએ. મતલબ સરદારે જે પાંચ પ્રજા ઉપર પોતાનું આધિપત્ય કહેવાની એ છે કે, આ બંને પ્રજાને જૈનધર્મ ઉપર જમાવ્યું હતું તેમાં ચણ્ડણવાળી પ્રજાને સમાવેશ થઈ ઘણાજ અનુરાગ હતો, છતાંયે એમતો સાબિત થયેલું જતો હતો તેટલી વાત ખરીજ અને તેથી જ કદાચ નજ કહેવાય કે તે બને એકજ પ્રજા હતી. આટલું ચ9ણને તથા તેના પિતા દષમેતિકને કશાન પ્રજાએ આટલું બનેમાં સામ્યપણું હોવા છતાં. જયારે તેમના ક્ષત્રપ પદથી વિભૂષિત કરીને પોતાના હાથતળે નોકરીમાં સિક્કાઓ તપાસીએ છીએ, ત્યારે તે ઉપર દર્શાવેલ રાખી લીધું હોય. તેમના ચહેરાનાં, તેમણે પહેરેલાં મુકટ ઈ. આદિ આ પ્રમાણેના નામધારી ત્રણ રાજાઓ થયા છે વસ્ત્રાભૂષણનાં, તથા તે ઉપર કોતરાયેલાં અનેક ચિન્હો તેટલું ચોક્કસ છે જ. પણ તેઓનાં વિગેરેનાં રેખાંકન, તે એક બીજાથી ભિન્નજ પડી હુષ્ક, જુષ્ક અને નામનો અનુક્રમ કેમ તેવો જતાં જણાય છે. વળી તેમણે ધારણ કરેલ પદની કનિષ્કના ત્રિકવીશે જોઈએ તે બાબત આપણે તદ્દન સરખામણી કરીએ છીએ તે પણ તેમની ભિન્નતા અંધારામાં જ અત્યારસુધી હતા. તરી આવતી દેખાય છે. કશાનવંશીઓમાં, મહારાજા- એટલે વિદ્વાનને તે ત્રિક જ્યાં જ્યાં વાપરવાની જરૂર ધિરાજ, કુજુલ કે તેવીજ પદવીઓ નજરે પડે છે. પડી છે ત્યાં ત્યાં તેમણે કઈ ધોરણ અંગિકાર કર્યું જ્યારે ચકણવંશીમાં ક્ષત્રપ, મહાક્ષત્રપ, રાજા કે સ્વામી હતું કે કેમ તે નિશ્ચયપૂર્વક કહેવું અતિકઠિન કાર્ય હતું. એવાં બિરૂદ મળી આવે છે. કેઈએ મહારાજાધિરાજ વળી જ્યાં જ્યાં તે ત્રિકનું દર્શન કરાવાયું છે ત્યાં ત્યાં તરીકે પિતાને સંબોધાયાનું જણાતું નથી. એટલે પણ સર્વેએ એકજ પદ્ધતિ ધારણ કર્યાનું જણાતું નથી. ખાત્રી થતી જાય છે કે તેઓ ભિન્ન ભિન્ન પ્રજા એટલે કોણ સાચું ને કોણ ખોટું તે વિશે પણ મત હોવા ઉપરાંત, કેટલેક દરજે ભિન્ન ભિન્ન રાહરસો ઉચ્ચારવા જેવી સ્થિતિમાં આપણે હતા નહીં. પરંતુ પાળનારીજ હોવી જોઈએ. વળી તેમનાં નામોની હવે જ્યારે આપણે તે ત્રણે રાજાનાં--અથવા વિશેષ સરખામણી કરતાં પણ આ ભિન્નત્વ તુરત પરખાઈ સ્પષ્ટપણે કહેવું હોય તે ચારે રાજાનાં (એટલે કે આવે છે. ચણ્ડણવંશી રાજાઓનાં નામમાં ઘણાને કનિષ્ક પહેલ, જુસ્ક, હુષ્ક અને કનિષ્ક બીજો) અંત્યાક્ષર દામન કે તથા પ્રકારને છે જ્યારે કુશન- અનુક્રમ, સમય, સંયોગ ઈ. થી માહિતગાર થઈ વંશીમાં તેવું કાંઈ છે જ નહીં, પણ તેમને અંત્યાક્ષર ગયા છીએ ત્યારે દરેક જાતને નિર્ણય નિશંકપણે કરી સ્ક કે ઉસ્ક જેવો છે અને વાસુદેવ પછીથી તે શકીએ તેમ છે. કેમ જાણે તદન હિંદુશાહી જ નામે તેમણે ધારણે આ ત્રિક વધારેમાં વધારે કેટલી રીતે ગોઠવી કરી લીધાં ન હોય તેવું જણાઈ આવે છે. આ શકાય તેમ છે તે પ્રથમ જોઈએ. એટલે તે બાદ પ્રકારના પુરાવાથી સાબિત થાય છે કે તે બને તેમાંથી કયું સાચું હોઈ શકે અને શા કારણથી, તે પ્રજા તે ભિન્ન જ હેવી જોઈએ. વળી આ વાતને આપણે આપોઆપ સમજી શકીશું. આ ત્રણમાંથી (૪૦) હકમત ન હોય છતાં, ત્યાં જે શિલાલેખ ઉભો ના ધર્મ સાથે તે સ્થાનને સંબંધ છે. (વળી સરખા કરાવ્યો છે તે મુદ્દો જ વધારે મજબૂત પુરાવારૂપ છે કે કશા- ઉપરની ટીક નં. ૨૯). ૨૧ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર હુષ્ક, જુષ્ક અને કનિષ્કનાં નવમ ખંડ કોઈપણું એક નામ પ્રથમ લખીએ, એટલે બાકી તેની તથા જુષ્ક, હુષ્ક અને કનિષ્કવાળું છેલ્લું નં. ૬નું સાથે બેને લખવાં રહે; તેમાં પણ જેને એક વખત ત્રિક, તે બે સાચાં ત્રિક છે. જ્યારે નં. ૫ વાળું જુક, પ્રથમ લખ્યો તેને બીજી વખત બીજ (અથવા કનિષ્ક અને હુક્કવાળા ત્રિકને જે તેમાંના કનિષ્કને હેલે) લખ રહે. એટલે દરેક નામનાં બેબે ત્રિક minor એટલે નાની ઉમરના રાજાની ગણત્રીથી થશે જેવાં કે -- તપાસીશું તે તેને અર્ધ સાચું કહેવું પડેશે. બાકીનાં (૧) કનિષ્ક સાથે દુષ્ક અને જુષ્ક અથવા ત્રણે ત્રિક ખેટાં છે અને તેથી વગર ગણત્રીએ જ (૨) કનિષ્ક સાથે શુષ્ક અને હુક કરી શકાય; લખાઈ નાંખેલાં ગણવાં રહેશે. તેવી જ રીતે આટલું વિવેચન થઈ ગયા બાદ રાજતરંગિણકારે (૩) હુષ્ટ સાથે કનિષ્ક અને જુલ્ક અથવા The continued existence of the three (૪) હુષ્ક સાથે જુષ્ક અને કનિષ્ક કરી શકાયઃ places Kanishkapur, Hushkapur and તેવી જ રીતે Jushkapur આ પ્રમાણે જે શબ્દો લખ્યા છે? (૫) શુષ્ક સાથે કનિષ્ક અને હુક્ક અથવા તેમાં શું ભેદ રહ્યો છે તે વિચારવું અતિ સહેલું થઈ (૬) જુષ્ક સાથે દુષ્ક અને કનિષ્ક કરી શકાય; જાય છે. નામ ઉપરથી સ્પષ્ટ થાય છે કે, તેવા તેવા આ છમાંથી કયું સાચું તેની તપાસ લેવા માટે, નામના કોઈ રાજાઓએ પોતપોતાના નામ ઉપરથી તેઓ કેવી રીતે ગાદી ઉપર બેઠા છે તેને ખ્યાલ ત્યાં તેવાં નામવાળાં શહેર વસાવ્યાં હ ધ્યાનમાં રાખવો પડશે. આ હકીકત કેટલેક અંશે ત્રણે શહેર કાશ્મિર દેશમાં જ આવેલાં હોવાથી એમ નામાવળી ગોઠવતાં જણાવી ગયા છીએ. ઉપરાંત વિશેષ પણ સિદ્ધ થઈ જાય છે કે, તે ત્રણે રાજાએાએ તે પણે તેમનું વૃત્તાંત લખતાં જણાવીશું. અત્ર ટૂંકમાં દેશ ઉપર પોતાની રાજસત્તા ચલાવી જ હોવી જોઈએ; તેને ખ્યાલ આપી દઈએ કે, કનિષ્ક પહેલે બહુ કેમકે નવું શહેર જે વસાવી શકાય છે તે પિતાની પરાક્રમી હતું, તેના મરણ પછી તેને જયેષ્ઠ પુત્ર માલિકીની જમીન ઉપરજ, નહીં કે પરાઈ જમીન વઝેન્ક-શુષ્ક ગાદી ઉપર૪૧ આવ્યો હતો. તેનું મરણ ઉપર આ બે નિયમો નજર સામે રાખીને, જે આ નાની ઉમરે થવા પામ્યું હતું અને તે સમયે તેને કશાન રાજાઓમાં થયેલા કનિષ્ક, હુષ્ક અને જુશ્કના પુત્ર જે કનિષ્ક બીજાના નામે પાછળથી ઓળખાય વૃત્તાંતનો તથા અધિકારનો વિચાર કરીએ છીએ તે છે તે બહુ જ નાની ઉમરને હેવાથી, તેના નામે તુરતજ દેખાઈ આવે છે કે, તે ત્રણ રાજાએ બીજા રાજ્યનો કારભાર તેને કાકે એટલે જુષ્કને નાને કોઈ નહીં, પણ કુશનવંશી રાજાઓનાં જે ત્રિક વિશે ભાઈ જે હુષ્ક હતો તે ચલાવતો હતો અને કનિષ્ક આપણે અત્રે વિચારણા ચલાવી રહ્યા છીએ તેજ. બીજો ઉમર લાયક થતાં, પિતે ગાદીપતિ બની બેઠે છે. આ પ્રમાણે સાબિત થઈ ગયું તો, હવે માત્ર એજ હતા. આવા સંગમાં આપણે કહી શકીશું કે વિચારવું રહે છે કે, આત્રિકમાંના હુષ્ક અને શુષ્ક ઉપરના છમાંનું કનિષ્ક, જુષ્ક અને હુક્કવાળું ને ૨ નું કયા હોય, તે વિશે તે શંકા જેવું રહેતું જ નથી; કેમકે આ શિલાલેખની હકીકત શું છે તે જોવું જોઈએ. માટે જુઓ આગળ ઉપર લખાયેલું કનિષ્ક બીજાનું વૃત્તાંત. (૪૧) સરખાવો નીચેની પૃ.૧૬૮ ઉપરની હકીકત અને તેમજ તેના અનુક્રમને લગત પારિગ્રાફ તથા તેની ટીકાઓ. તથા રાજા વકનું કરેલ વર્ણન. ટીકાવાળું લખાણ. (૪૨) આત્રિક ખાટાં છે એમ કહેવા કરતાં તે કાશમીરની (૪૩) હતુઓ પુ. ૨ પૃ. ૪૦૩માં ટાંકેલ શબ જે રાજઅને મથુરાની રાજદ્વારી પરિસ્થિતિની ગુંચવણ–અથવા તેનું તરંગિણી પુસ્તકમાંથી તેના સર્ષ પહેલો ૫. ૭૬ પારિ. અટપટાપણું જ જવાબદાર છે એમ કહેવું વાજબી ગણાશે. તે ૭૪માંથી ઉદ્ધત કરવામાં આવ્યા છે, Page #206 -------------------------------------------------------------------------- ________________ * * * દ્વિતીય પરિચ્છેદ ] ત્રિકની વિચારણ તે નામના તો એક એકજ રાજા થયા છે. એટલે તે બાદ તેમાં કર્યું હશે તે પ્રશ્ન વિચારો રહે છે. બીજી તે ચોક્કસ જ છે. પણ કનિષ્ક નામના તે બે રાજા બાજુ વષ્કનો સમય પણ ચોક્કસ જ છે.. એટલે થયા છે; પહેલે અને બીજે. તે આ બેમાંથી કનિષ્ક- શુષ્કપુર વસાવ્યાનો સમય પણ ચોક્કસ થઈ ગયો. પુરનો વસાવનાર કયો હોવો જોઈએ તે શોધી જ્યારે હુષ્કપુરનો સમયજ વિચારવો પડે તેમ છે. કાઢવું રહે છે. હવિષ્ક પોતે બે ત્રણ વખત કાશ્મીર ઉપરના અધિ- આપણે નામાવલી ગોઠવી ચૂક્યા છીએ એટલે કારપદે રહ્યો છે. એક, કનિષ્ક પહેલાના અમલ તે આધારે કહી શકાય છે કે, હુષ્ક, જુષ્કનાં નામ દરમ્યાન ઈ. સ. ૧૧૫થી ૧૨૬, સુધી; ફરીને જુષ્કના વચ્ચે રહી જાય છે અને તેની અગાઉ કનિષ્ક પહે- મરણ બાદ અને કનિષ્ક બીજાને રાજ્યાભિષેક થયો તે લાનો સમય છે તથા તે બાદ કનિષ્ક બીજાને સમય દરમ્યાન એટલે ઇ. સ. ૧૩૨થી ૧૪૨ સુધી; અને છે. એટલે કયા કનિષ્કના વખતમાં તે નામનું શહેર ત્રીજી વખત તે બાદ સ્વતંત્ર કાશ્મીરપતિ વસાવાયું હોવું જોઈએ તે શેધી કાઢવું પણ સૂતર તરીકે વીસેક વર્ષ સુધી. એટલે જે રાજતરંગિણિકારે થઈ જશે. સિવાય કે તે શહેરોના નામોચ્ચાર, તેના સૂચવેલે ક્રમ માન્ય રાખીએ છીએ તે તે શહેર તેણે વસવાટના અનુક્રમ પ્રમાણે ગોઠવાયા ન હોય તેજ. ૧૧૫થી ૧૨૬માંજ વસાવી દીધું ગણાય. પરંતુ આ અનુક્રમ ગોઠવવામાં કોઈ પ્રકારનો નિયમ હોય એક નગર વસાવવું તે પિતે તાબેદાર અથવા પરતંત્ર કે નહીં હોય તે બાબતમાં, આપણે અગાઉ જણાવી હોય તેના કરતાં પોતે સર્વાધિકારી હોય ત્યારે જ ગયા પ્રમાણે, ભલે અન્ય વિદ્વાનોએ દુર્લક્ષ કદાચ વસાવ્યાનું કરાવવું તે વધારે સમીચીન ગણાય. એટલે રાખ્યું હોય એમ માની લેવાય, પણ રાજતરંગિણિકારને તેને સમય ઈ. સ. ૧૪૨થી ૧૬૨ સુધીના તેના તે તે સ્થિતિની માહિતી હોવી જ જોઈએ. એટલે ત્રીજી વખતના કારભાર દરમ્યાન ગણ પડે. છતાં તેણે જે ક્રમ લખ્યો હશે તે કાંઈક વિચારીને અથવા એક વાત એમ પણ ખ્યાલમાં રાખવાની છે કે, ખ્યાલમાં રાખીને જ લુ હશે એમ આપણે સ્વીકારી માણસને મેટા થવાની ઉમે તે હમેશાં રહ્યાજ કરે, લેવું પડશે. અને તેમાં તે મથાળે જણાવ્યા પ્રમાણે પણ તે સ્થિતિ ક્યારે પ્રાપ્ત થશે તેનો અંદાજ તે કાંઈ પ્રથમ શબ્દજ કનિષ્કપુર લખાય છે. એટલે સાબિત નક્કી નજ કરી શકાય. એટલે આશામાં ને આશામાં થાય છે કે તે કનિષ્કપુરનો વસાવનાર કનિક પહે- રંગાઈ રહેવા કરતાં, જે કોઈ શુભયોગ પ્રાપ્ત થઈ જાય લોજ હોવો જોઈએ.૪૪ તેનો લાભ દરેક માણસ ઉઠાવી ભેજ. આ હિસાબે - હવે તે ત્રણે શહેરની સ્થાપનાને સમય શોધી હુવિષ્ય પોતાના પ્રથમાધિકારના સમયે જ તે શહેર કાઢીએ. કનિષ્ક પહેલાનો સમય ઇ. સ. ૧૦૩થી વસાવી લીધું એમ ધારવામાં ખોટું નથી. એટલે કે૧૨૬ને નિર્મિત કરી દેવાય છે. અને રાજા જુષ્ક ઉર્ફ કનિષ્કપુર વસાવ્યાને સમય ઇ. સ. ૧૧૫થી વિષ્કનો ઈ. સ. ૧૨૬થી ૧૩૨ ઠરાવાયો છે. તેમાં ૧૨૬ સુધીમાં અથવા મધ્યમ સમય ગોઠવવો હોય તો પણ કનિષ્ક પહેલાએ પોતાના રાજ્યકાળના પ્રથમ ૧૨ ઈ. સ. ૧૨૦. હુષ્કપુરને સમય ઇ. સ. ૧૨૦થી ૧૨૬ વર્ષ સુધી તેણે હિંદમાંજ રહીને રાજપુતાના તરફના અને મધ્યમ તરીકે ૧૨૩ જ્યારે પુષ્કપુરને ઈ. સ. અન્ય દેશ જીતવામાં ગાળ્યા છે. અને તે બાદ કાશ્મીર ૧૨થી ૧૩૨ અથવા મુખ્ય તરીકે ઇ. સ. ૧૨૯. તરફ નજર ફેરવ્યાનું સાબિત કરાયું છે. એટલે ગમે તેમ પણ ઇ. સ. ૧૧૫થી ૧૩૨ સુધીના તે હિસાબે ૧૦૩+૧૨=૧૧૫ પછીજ તેણે કાશ્મીરમાં ૧૭ વર્ષમાં આ ત્રણે શહેરો વસાવાઈ ગયાં ગણાય. પગ દીધો ગણાશે. પછી તુરતમાંજ કે બે ચાર વર્ષ વિકલ્પ, હવિષ્કપુરને સમય જો ઈ. સ. ૧૪થી ૧૬૨માં (૪૪) અને તેથી જ ૫રમાં પ. ૧૫માં તે પ્રમાણે નેધ કરવામાં આવી છે, Page #207 -------------------------------------------------------------------------- ________________ આર્ય અનાર્યના [ નવમ ખંડ ઠરાવાય તે ૧૧૫થી ૧૬૨ સુધીના ૪૭ વર્ષમાં તેની (કુશાનવંશના વખતે) વૃત્તાંત આપણે ચર્ચા રહ્યા જમાવટ થઈ ગણાશે. છીએ તે સમયે પણ આર્યસંસ્કૃતિને જ માનનારી - જંબદીપ અને શાકીપનું વર્ણન કરતી વખતે પુ. હતી. પણ ત્રીજો ભાગ જે એશિઆઈ તુર્કસ્તાન છે માં આર્ય, અનાર્યની ઉત્પત્તિ કેમ થઈ હતી તથા તેની પ્રજા મુખ્યતાએ ભલે ઉદ્દભવ થઈ હતી તે તેમનાં ટોળેટેળાં કેવી રીતે અને આર્યન સંસ્કૃતિમાંથી જ, પણ કાળે કરીને આપણે આર્ય, અનાર્યના કેવા સમયે ઉદર પ્રવૃત્તિ માટે વૃત્તાંત લખી રહ્યા છીએ તે સમયે તે પશ્ચિમની ભેદ વિશે ચારે દિશામાં ફેલાવા માંડયાં યવન સંસ્કૃતિના સંસર્ગમાં આવીને તેને ભજનારી થઈ જાતિ હતાં તેમજ તેમણે કેવાં વિધવિધ પડી હતી. તેટલા માટે આપણા વર્ણન પૂરતે તેને નામ ધારણ કર્યા હતાં, તે બધું સમાવેશ અનાર્યમાં કર રહે છે. આ ઉપરથી જણાવી દીધું છે એટલે અત્રે તેને માત્ર નિદે શજ જોઈ શકાશે કે યવન, યોન, તથા એશિઆઈ તુર્કોને કરો રહે છે. વળી તેમાંથી શક (સિથિઅન્સ) હિંદી- સંસ્કૃતિ પરત્વે તે સમયે અનાર્ય ગણવામાં આવ્યા છે. 21% (Indo-Scythians) 46641133 (Parthians), 241 242 lain 2101310 (Bactrians)al scals પારદે (Indo-Parthians ), ક્ષહરાટ, યવન ભાગ, ભલે અત્યારે કુશાન સરદારની હકુમતમાં આવી (Greeks) યેન (Bactrians) ઈ. ઈ. કેમ ભેદ ગયો હતો અને પોતાની લગોલગ આવેલ કાશ્મીર પડતા ગયા, તે પણ તેઓ પ્રત્યેકના વિષયને ઇતિહાસ દેશમાં વ્યાપારાર્થે જ આવત થયો હતો તેમજ લખતાં સમજાવ્યું છે. તેવી જ રીતે પુ. ૨ના અંતે ત્યાં વસવાટ પણ કરી રહ્યો હતો છતાં તેમની સંસ્કૃતિ, જોડેલા કાશ્મીરપતિ રાજા જાલૌકના પરિચ્છેદે તેણે આર્ય નહીં પણ અનાર્ય (અથવા આર્યસંસ્કૃતિથી ભિન્ન) જે ફેઓને હરાવ્યા હતા, તેનું પણ સ્પષ્ટીકરણ કરી હોવાથી તેની સંસ્કૃતિના ઉપનામથી-પ્લેચ૭ નામથીબતાવ્યું છે. તેમજ શ્લેષ્ઠો અને જવનો તફાવત પણ ઓળખાતી હતી. રાજતરંગિણિકારે જે વર્ણન પણ બતાવાય છે. એટલે અન્ન વિશેષ ચર્ચા કરવી કર્યું છે કે રાજા જાકે (આશરે ઇ. સ. પૂ. ૨૨૫માં) રહેતી નથી. જે અત્રે જણાવવું રહે છે તે પ્લેને હરાવ્યા હતા તે પણ આ ચેન પ્રજામાંની જ એટલુંજ કે, સમજવી; તેમજ આ કુશાનની હકુમતમાં આવી રહેલ એશિયાખંડમાં તુર્કસ્તાન કે તુક નામે ઓળખાતા બ્લેક (ઈ. સ. ૧૦૦) પ્રજા તે પણ આ પ્રજાજ બે ત્રણ પ્રદેશ છે. કોઈ પ્રશ્નની બાબતમાં એકબીજાની સમજવી. અલબત્ત એટલો તફાવત સમજવાને કે ભેળભેળ થઈ જવા ન પામે માટે જણાવવાનું કે, ઈ. સ. પૂ. ૨૨૫ની ફેક પ્રજામાં અનાર્ય સંસ્કૃતિનું મંડની છેક પશ્ચિમમાં જે તકસ્તાન આવેલ છે પ્રમાણ વિશેષ હતું જ્યારે ઈ. સ. ૧૦૦ની મ્લેચ્છ તેને આપણે એશિયાઈ તુર્કસ્તાન કહીશું. હિંદુકુશ પ્રજામાં અનાર્ય તત્વ ઓછું હતું. અને તેનું કારણ તથા કાશ્મીરની ઉત્તરે અને લગોલગ જે પ્રદેશ આવેલ આર્યસંસ્કૃતિ સાથે લાંબા સમયથી કરી રહેલા વસવાટને છે અને જેમાં ખોટાનો સમાવેશ થાય છે તેને અંગે તેમાં થયેલ પરિવર્તનનું હતું. ચીનાઈ તર્ક; તથા એંકસસ નદીવાળો પ્રદેશ કે જેમાં આ સઘળા વિવેચનથી સમજી શકાશે કે, આર્ય તાત્કંદ સમરકંદ વિગેરે શહેરે આવ્યાં છે તેને શિઆઈ અનાર્યના ભેદ તે સ્થાન પર નથી પડાયા પણ વકી૪૫ કહીશું. આ ત્રણમાંથી એ તુર્કસ્તાનની પ્રજા સંસ્કૃતિ પરત્વેજ પડાયા છે. અને જેમ સંસ્કૃતિમાં આર્યન સંસ્કૃતિમાંથી ઉદ્દભવેલી હતી તેમજ જે સમયને ફેરફાર થવા પામે તેમ તેનું ઉપનામ પણ ફેરફાર (૪૫) આ ભાગને પુ. ૩ પૃ. ૩૪૪ ઉપર તેને એશિઆઈ હવેથી વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે એટલે તેને તુર્કસ્તાન તરીકે ઓળખાવ્યો છે. એશિયામાં આવેલ હોવાથી શિઆઈ તુર્કસ્તાન કહેવું વ્યાજબી કહેવાશે. Page #208 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ]. ભેદની સમજૂતિ ૧૬૫ થવા પામે છે. એટલે એક વખતે જેને આર્ય કહેવાયા મૂળસ્થાન રૂશિઆઈ તુર્કસ્તાન હોવાથી, તેમણે તે છે તેને બીજે સમયે વળી અનાર્ય પણ કહેવાયા હોય સ્થાન ઉપર આપણે ઠરાવેલા--મેરૂપર્વતની નિશાનીરૂપતે વિસ્મય પામવા જેવું નથી. ચિહ્નો પોતાના સિક્કામાં કોતરાવેલ નજરે પડે છે, ઉપરાંત વિશેષતા તો એ જણાવવું રહે છે કે, જ્યારે કુશનવંશીમાં તેવાં ચિહ્નો નથી દેખાતાં. આ કુશાન પ્રજાનું મૂળ વતન ચીનાઈ તુર્કરતાન-ખોટાન પ્રમાણે કુશાન અને ચઠણ પ્રજાની સંસ્કૃતિ વિશે જે અને પામીરવાળા પ્રદેશ છે તેમજ તે યુ-ચી નામની કાંઈ કલ્પનામાં ઉતર્યું છે તે અત્રે જણાવ્યું છે. ચીનાઈ પ્રજાનો અંશ છે (જાઓ પુ. ૩ પૃ. ૧૪૪) અત્રે વળી એક પ્રશ્ન ઉભે થાય છેતેને ખુલાસે જ્યારે ચકણવાળી પ્રજા મારી સમજ પ્રમાણે રશિયાઈ આપી દેવાની તક જતી કરવી ન જોઈએ. જેમ જેમ તુર્કસ્તાન-તાત્કંદ સમરકંદવાળા પ્રદેશમાંથી ઉતરી આ સમયનો ઇતિહાસ તપાસવામાં ઉંડા ઉતરવું પડે આવેલી છે. આ બન્ને પ્રજો મળે. ઉપર જણાવી છે તેમ તેમ એમ દેખાતું જાય છે કે, સમસ્ત હિંદમાં ગયા પ્રમાણે આર્યસંસ્કૃતિનેજ ભજનારી હતી તેમજ અત્યારે મોટી સંખ્યામાં જે ધર્મો નજરે પડે છે તે સર્વે આ સમયે પણ તે પ્રમાણેજ હતી. એટલે કે તેમને ઈ. સ. પૂ. ના સમયે નહોતા જ. બલકે એમ કહેવાય પાશ્ચાત્ય-અનાર્ય–સંસ્કૃતિને સ્પર્શ બહુ થયો નહોતો. કે ધર્મનામ તે પાછળથી જ લાગુ પાડયું દેખાય છે. જ્યારે સ્પર્શ બહુ થયે નહોતો ત્યારે રંગ લાગ્યાની વાસ્તવિક રીતે તેમને ધર્મ ન કહેતાં સંસ્કૃતિ નામથીજ કલ્પનાજ કયાંથી કરી શકાય ? એટલે કે તેઓ ભોળા, સાધવું તે બહેતર ગણાશે અને તે સમયે આખા ભલા હતા. તેથી તેમનાં હૃદય કમળ, નિખાલસ અને હિંદમાં માત્ર ત્રણ જ સંસ્કૃતિઓ હતી. જેમ જેમ કાળ નિર્લેપ જેવાં કુમળાં હતાં તથા આચારવિચાર પણ વ્યતીત થતો ગયો તેમ તેમ બહાર પડતા વસતી આર્યસંસ્કૃતિ તરફ ઢળેલા હતા. એટલે હિંદમાં તેમનો પત્રકથી સિદ્ધ થતું ગયું છે કે તે ત્રણમાંની બીજી વસવાટ જેમ જેમ વધતે ચાલે તેમ તેમ તે દેશની બે સંસ્કૃતિને અનુસરનારાની સંખ્યા, લગભગ તેટલી ને ત્રણ સંસ્કૃતિ–વૈદિક, બૌદ્ધ અને જેન–માંથી જેને જે તેટલીજ રહેતી ચાલી આવી છે, જ્યારે કેવળ જેન ફાવી તે વધાવી લેતા ગયા. તેમાં પણ કશાનવાળા સંસ્કૃતિને ભજનારાઓની સંખ્યાનો દિનપર દિન હાસ ઉત્તરહિંદમાં રહ્યા છે, જ્યારે ચટ્ટણવાળા મધ્યહિંદ અને થતો નજરે પડે છે. આમ થવાનું કારણ ગમે તે અવતિમાં રહેવા પામ્યા છે. વળી કશાન પ્રજાને જે હોય તેના નિદાનની ચર્ચા કરવાનું આ સ્થાન નથી જ પ્રદેશને વારસો મળ્યો છે તે ઈન્ડો-પાર્થીઅન્સ પરંતુ અત્ર તો એટલું જ જણાવવાનું રહે છે કે, જેન પાસેથી; એટલે તેમની સંસ્કૃતિ તેમણે વિશેષપણે સંસ્કૃતિને અનુસરનારાની સંખ્યા સંબંધી ઉપર પ્રમાણે અપનાવી છે. જ્યારે ચટ્ટણને વારસો મળ્યો છે સ્થિતિ થઈ છે જ. એટલે માનવું રહે છે કે અત્યારે નજરે ગઈભીલવશી રાજાનો એટલે તેઓએ તેમની સંસ્કૃતિ પડતા સર્વ ફાંટા-ઉપકાંટાઓ મુખ્યતાએ તેમાંથી જ અપનાવી છે. મતલબ કે ઉત્તરહિંદ અને મધ્યહિંદની નીકળ્યા હશે. સંસ્કૃતિ ભલે બન્ને આર્યજ છે, છતાં ગર્દભીલવશી આ કથનથી ઘણાને આશ્ચર્ય લાગશે અને પ્રશ્ન રાજાઓની જેને સંસ્કૃતિનું મિશ્રણ મધ્યહિંદવાળી ચાકણ પૂછવા લાગશે કે સઘળી તુર્કસ્તાન, અરબસ્તાન, અફપ્રજામાં વધારે જણાય છે, જ્યારે કનિષ્કવાળી કશાન ગાનિસ્તાન કે એશિયાના અનેક પ્રાંતની પ્રજા અત્યારે પ્રજામાં ઓછું છે. ઉપરાંત કુશાન અને ચક્કણું બને જે મુસ્લીમ સંસ્કૃતિમાં રંગાઈ ગઈ છે તેનું મૂળ શું આવું જૈન સંસ્કૃતિ તરફ ઢળેલા હોવા છતાં, ચકઠણનું હોઈ શકે ખરું ? તે તેમને જણાવવાનું કે જેમ, શ્રુતિ (૪૬) સરખા પૃ.૧૫૦માં ટીકા ન. ૨૪માં ટાંકેલું હિં, પડતી હૈવાનું જે લખ્યું છે. આ કારણને લીધે જ સમજવું હિનું અવતરણ, તેમાં ભાતભાતની આકૃતિ સિક્કામાં નજરે રહે છે, Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ અને ઉપનિષ કારાના ઉદ્ભવસ્થાન તરીકે શકસ્થાન એટલે વર્તમાન અફગાનિસ્તાનના એક ભાગ ગણાય છે, છતાં તે હકીકતથી જેમ આશ્ચર્ય ઉદ્ભવતું નથી તા પછી મારા ઉપર પ્રમાણેના કથનમાં એવું શું છે કે આશ્ચર્ય ઉભું કરે છે? વળી બીજો ખુલાસા એમ પણ આપી શકાય કે, મુસ્લીમ સંસ્કૃતિના આદ્યપ્રવર્તક મહમદ પયગંબર સાહેબ મનાય છે અને તેમને સમય ષ્ઠ. સ. ની ૭ મી સદીમાં મૂકાય છે. એટલે એટલું તે। કબૂલ કરવુંજ પડશે કે તેમણે તે સંસ્કૃતિની ઉદ્ઘાષણા કરી, તે પૂર્વે તે તેમના અનુયાયી અન્ય સંસ્કૃતિમાં જોડાયલાજ હતા. વળી આપણે ઈતિહાસના અભ્યાસથી (જીએ પુ. ૨માં સમ્રાટ પ્રિયદર્શિનનું વૃત્તાંત તથા પુ. ૩માં પૃ. ૩૩ સામે તેના રાજ્ય વિસ્તારના નકશા) જાણી ચૂકયા છીએ કે, ઈ. સ. પૂ. ના ત્રીજા સૈકામાં એશિયાના ઘણા ઘણા ભાગમાં જૈન સંસ્કૃતિના પ્રચાર થવા પામ્યા હતા. તેમ ગર્દભીલવંશી વિક્રમચરિત્રના વૃત્તાંતે વર્ણન આલેખતાં પણ જણાયું છે કે (જીએ આ પુસ્તકે પૃ. ૫, ૪૯ તથા ૫૧ની હકીકત) તેમના સમયે—એટલે ઇ. સ. ની પહેલી સદીમાં-ખુદ અરબસ્તાન દેશમાંજ તેમજ ચણુવંશી જેવી પરદેશી સત્તાના રાજમલે ઇ. સ. ત્રીજી સદીના અંત સુધી ઉત્તરહિંદમાં પશુ, જૈનધર્મ સારી રીતે વ્યાપ્ત થઈ રહ્યો હતા. આ પ્રમાણેની બધી વસ્તુસ્થિતિ જે વિચારાય તા હું ધારું છું ત્યાં સુધી સ્માશ્ચર્ય પામવાનું કારણુ નિર્મૂળ થઈ જશે. વાસિષ્ક-એક [આટલું આટલું નિવેદન કરાયા છતાં પણુ નમ્રતાપૂર્વક જણાવવાનું કે ઉપરનું કિંચિત્ કથન પણ ધર્મભાવ તરફના કાઈ પક્ષપાતપણાથી મેં કર્યુંજ નથી, પરંતુ જે વસ્તુસ્થિતિ મને ઇતિહાસના અભ્યાસથી સમજવામાં આવી તે યથાર્થપણે વર્ણવી છે તેમજ આ પુસ્તકના વાચકામાંથી આશ્ચર્ય વ્યક્ત કરનારાઓના મનનું સમાધાન કરવા માટેજ આટલા ખુલાસા પણુ કરવા પડયા છે]. [ નવમ ખંડ (૨) વાસિષ્ણુ-વસેષ્ડ-એ! ક તેનાં નામ કનિષ્ક પહેલાનું મરણુ થવાથી તેની ગાદી ઉપર તેને જ્યેષ્ઠ પુત્ર વર્ઝષ્ક આવ્યા હતા. તેનું નામ એ પ્રકારે લખાયલું નજરે પડે છે. કેટલેક ઠેકાણે વાસિષ્ક—વઝેક પણ લખાયલ છે. જ્યારે કેટલેક ઠેકાણે તેને ટૂંકાવીને પ્રથમાક્ષર વ કાઢી નાંખીને એષ્ક પણ લખાયલ છે. અને જેમ હવિષ્ણુનું નામ ટૂંકાવીને હુલ્ક લખાય છે તેમ હુષ્ક, જુષ્ક, અને કનિષ્ક એવું ત્રિક બનાવવાને માટે ગ્રેષ્ડને સ્થાને શુષ્ક લખાતું છ પણ થયું છે. એટલે કે ઉપર દર્શાવેલ ચારે નામ એક જ વ્યક્તિનાં છે. (૪૭) આ માટે પૂ. ૧૬૭ નું લખાણ તથા તેની ટીકા જ્યારે કુડસીઝ પહેલા, તેનેા પુત્ર ડસીઝ ખીજો અને તેને પુત્ર કનિષ્ક પહેલા; એમ અનુક્રમે આ કુશાનવંશી ત્રણે રાજાની અન્ય હકીકત ઉમર ૭૦ અને ૮૦ સુધી પહેાંચી છે ત્યારે સામાન્ય નિયમ પ્રમાણે એમજ માની શકાય કે જે ચોથા રાજા આવે તે, જો તેના પુત્ર જ હાય, તો તે નાની ઉમરના હાવા જોઇએ. અને આટલું તો સિદ્ધ જ થયેલ છે કે, રાજા કનિષ્કની પાછળ ગાદીએ આવનાર વસેષ્ઠ તેને પુત્ર જ થતા હતા. એટલે સમજવું રહે છે કે, વએક જ્યારે ગાદીએ આવ્યા ત્યારે તેની ઉમર નાની હાવી જોઇએ. જો કે આપણે તે પૃ. ૧૫૩ ઉપર તેની ઉમર ૪૦-૪૫ અને તેના નાનાભાએઁ હવિષ્કની ઉમર ૩૫-૪૦ હાવાની કલ્પના કરી બતાવી છે. પરંતુ અત્ર જે જણાવવું પડે છે તે એટલું જ કે તેની ઉમર ૩૦-૩૫ થી માંડીને અહુ તે ૪૫ની વચમાં જ હાવી જોઇએ. એટલે તેવી સ્થિતિમાં તેનું રાજ્ય દીર્ધકાલિન નીવડવાનું ધારી શકાય. છતાં જ્યારે શિલાલેખથી પુરવાર થયું છે કે તેને રાજ્યકાળ માત્ર છ વર્ષ જ ચાલ્યા છે, ત્યારે એમ અનુમાન દોરાય છે કે તે કાર્યક અકસ્માતના ભાગ થઈ પડયા હશે. તેમજ તેની પેાતાની ન', ૫૦ જુએ, Page #210 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિછેદ ] ઉમર નાની છે તો તેના પુત્રની પણ નાની જ બીજી બાજુ એવી સ્થિતિ હોવાનું પુરવાર થતું હેવી જોઈએ, જે આગળ ઉપર આપણે પુરવાર જાય છે કે, રાજા કનિકે જે ગોઠવણ રાજકારોબાર કરીશું કે તેની ઉમર માત્ર ૩ કે ૪ વર્ષની જ હતી. ચલાવવાની કરી હતી, તદનુસાર હવિષ્ક કાશ્મીરપતિ આટલું ટૂંક સમયે તેને રાજ્ય ચાલેલ હોવાથી બન્યો હતો અને વઝેન્ક મથુરાપતિ બન્યા હતા. પ્રથમ તે માનવામાં જ નહોતું આવતું કે આ નામ એટલે કે મૂળ ગાદીની બે શાખા થઈ ગઈ હતી. કઈ રાજા થયો હશે કે કેમ ! વળી તેના નામને જે તે પ્રમાણે બન્ને શાખા સ્વતંત્ર જ પ્રવર્તી રહી કઈ સિક્કો પણ હજી સુધી મળી આવ્યો નથી એટલે હોય તે વિષ્કનું નામ કાશ્મીરપતિની વંશાવળીમાં તે માન્યતા મજબૂત બનવા પામી હતી. તેથી એક બિલકુલ મૂકી શકાય નહીં, પરંતુ જ્યારે રાજતરંગિણિવિઠાને તેના વિશે લખતાં એવા શંકાસ્પદ શબ્દોમાં કારે પોતે જ જુષ્કવષ્કનું નામ કાશ્મીરપતિમાં જણાવી દીધું છે કે૪૮ Havishka was ગણાવ્યું છે ત્યારે સમજાય છે કે વિષ્ક ભલે પિતાને probably succeeded by one Wasishka કાશ્મીરમાં મહારાજાધિરાજની પદવી તુલ્ય માનતો હતો whose name appears from inscription છતાંયે, મૂળ ગાદી પ્રત્યે--મથુરાપતિઓ તરફનું–માન તે though not varified by a coin = સંપૂર્ણ રીતે જાળવી રહ્યો હતો. એમ સ્થિતિ દર્શાવે છે. સંભવ છે કે હવેન્કની પાછળ કોઈ વસિષ્ક નામે હવે જ્યારે સાબિત થઈ ગયું છે કે તે નામનો રાજા ગાદીપતિ થયો છે. જો કે તેનું નામ શિલાલેખમાં તો થઈ ગયો છે ત્યારે તેના વિશે કોઈ અન્ય માહિતી મળી આવે છે પણ તેને ટેકે આપ કઈ સિક્કો મળે છે કે કેમ તે તપાસવું જ રહે છે. તેના નામના મળી આવ્યો નથી.” અહીં હવિષ્કની પાછળ ગાદીએ શિલાલેખે જે મળ્યો છે તેમાંથી કાંઈ તત્વ સાંપડતું આવનાર તરીકે વસિષ્કને જે કે જણાવ્યો છે નથી. બનવાજોગ છે કે તેનું રાજ્ય માત્ર અપપણ આપણે અત્રે જે વાકયે ઉતારવું પડયું છે કાલિન હોવાથી તેના ફાળે કાંઈ મહત્ત્વપૂર્ણ બનાવ તેને અનુક્રમ બતાવવાનું નથી પણ તે રાજાનું બનવા પામ્યો નહીં હોય, તેમ બીજી બાજું એમ અસ્તિત્વ સ્વીકારાતું હતું કે કેમ તે બતાવવા પુરતું પણ છે કે, તેના પિતા એટલે બધા મુલક વારસામાં જ છે. વળી તેજ ગ્રંથકાર આગળ વધીને કહે છે કે, ૪૯ મૂકી ગયો હતો કે તેને માટે વિશેષ લડાઈ લડી He (Huvishka) was succeeded by તેનાં જોખમ ખેડીને જમીન પ્રાપ્ત કરવા જેવું રહેતું Jushka about whom we know very નહોતું. એટલે જ્યાં સુધી વિશેષ સામગ્રી સપ્રમાણ little=તેની (હુવિષ્કની) પછી શુષ્ક ગાદીએ બેઠે ઉપલબ્ધ ન થાય ત્યાંસુધી તો એટલું જ ઉચ્ચારવું છે, જેના વિશે આપણને બહુ જ થોડી, બટુકે કિચિત રહે છે કે, તેણે પિતે શાંતિમય જીવન જ પસાર કર્યું પણ-કાંઈજ માહિતી નથી”: મતલબ કહેવાની એ છે હોવું જોઈએ. વળી તેણે પિતાના સમયે રાજ્ય ચલાકે, હુવિષ્ક પાછળ તખુશીન થનારનું નામ વસિષ્ક એક વવાની તાલીમ તથા અનુભવ મેળવેલ હોવાથી પિતાના વખતે જણાવે છે, જ્યારે બીજી વખતે તેજ લેખક ટૂંક સમયના રાજઅમલે પણ, લેકકલ્યાણનાં કાર્યો તેનું નામ શુષ્ક લખે છે. એટલે વસિષ્ઠનું જ બીજું કરી પ્રજાને સારો ચાહ મેળવી લીધે હો જેઈએ. નામ જુષ્ક હેવાનું જે આપણે પૃ. ૧૬૬માં અનુમાન (૩) હવિષ્ક-હુષ્ક કરી જણાવ્યું છે તેને આ લેખક મહાશયના કુશનવંશી રાજાઓ વિશે બહુ જ અલ્પમાહિતી કથનથી સમર્થન મળે છે. આપણને અદ્યાપિ સુધી પ્રાપ્ત થયેલી હોવાથી ઘણી (૫૦) જુઓ ઉપર ટીક નં. ૪૭. (૪૮) હિં. હિ. પૂ. ૬૫૬. (૪૯) મજકુર પુસ્તક પૃ. ૬૫૮. Page #211 -------------------------------------------------------------------------- ________________ બે ગુંચવણને [ નવમ ખંડ ઘણી બાબતે અંધકારમય દીશામાં જ પડી રહી છે. બન્નેમાં તેને પણ મહારાજાધિરાજનું પદ અર્પણ તેમાંથી રફતે રફતે માર્ગ નીકળતો જાય છે. ઉપરના પરિચ્છેદે, તેમની નામાવલી અને વંશાવળી ગઠવવાને મતલબ કે હવિષ્કને ૫૧ થી ૬૦ સુધી મહાપ્રયત્ન કરતાં, તેમાંથી એક બે બાબતનો નિર્ણય આપણે રાજાધિરાજ તરીકે, અને ૩૩ સુધી કાંઈપણ પદવી કાઢી શક્યા છીએ. તે એ કે, જે કનિષ્ક નામની એક વિનાને ઓળખાવ્યો છે. જ્યારે કનિષ્કને તે ૪૧ જ વ્યક્તિ હોવાનું અત્યાર સુધી ધારી લેવાયું હતું થી ૬૦ સુધી મહારાજાધિરાજ તરીકે જ સંબ તેને બદલે હવે બે વ્યકિત થયાનું માનવું. તથા કનિષ્ક છે. એટલે કે ૪૧ થી ૬૦ સુધી કેમ જાણે બે મહાપહેલાની પછી તેનો પુત્ર વિષ્ક થયો છે એમ માનવું. રાજાધિરાજ હોય, અને તે પહેલાં, સાદા રાજા તરીકે છતાં હજુ એક વિશેષ ગુંચવણભરી સ્થિતિ નિકાલ એલો હુવિષ્કજ હોય, એવી સ્થિતિ હોવાનું તેમાંથી કરાવવા માટે રાહ જોતી ઉભી છે. તેનો આપણે નીકળે છે. અથવા બીજા શબ્દોમાં તેને ગોઠવી વિચાર કરવાનો છે. જો કે છેડેક અંશે તેનો ઉકેલ બતાવાય તે, વષ્કના મૃત્યુબાદ તુરત હુવિષ્કજ ગત પરિચ્છેદે સમજાવી દીધો છે પણ અન્ય હકીકત ગાદીપતિ થયો હોય એમ શિલાલેખો કહે છે અને પુરવાર કરવાનું બાકી રહેતું હોવાથી તે સ્થાન ઉપર થડા કાળ પછી ૩૩ થી ૪૧ વચ્ચેના કાળમાં કયારે વિશેષ લંબાણ ન કરતાં આગળ ઉપર મુલતવી રાખવાનું તે શોધવું જોઈએ)૫૧ તે બન્ને જણું મહારાજા કહેસૂચન કર્યું હતું, તે વિષય હવે હાથ ધરીએ છીએ. વાયા છે. વળી તેવી સ્થિતિ ૬૦ સુધી ચાલુ રહી જે ગુંચવણ છે તે વિષ્ક અને કનિષ્કના ક્રમ છે. એટલે કે ૨૯ થી ૪૧ સુધી હવિષ્કનું એકલાનું જ સંબંધી છે. તેમાં પહેલો હવિષ્કને ગણો કે કનિષ્કને ? નામ છે અને ૪૦ થી ૬૦ સુધી તે બન્નેનું નામ છે. એક બાજુ આપણે કહી ગયા આમ હોય તે હવિષ્કનું નામ પહેલું મૂકાવું જોઈએ. ગુંચવણની હકીકત; છીએ કે રાજા વષ્કનું મરણ આ પ્રમાણે એક બીજાથી વિરૂદ્ધ જતી પરિસ્થિતિ તેના બે પ્રકાર થયું ત્યારે તેને એક નાનો પુત્ર દેખાય છે તો તેમાંથી સત્ય શું છે તે તારવી કાઢવા હ. ભલે તે નાનો હોય છતાં પુરતી આપણી મુંઝવણ છે. પુત્ર તે હતો ખરો ને ! એટલે ગાદીને ખરો હકદાર છે કિસ્સાના ઉકેલમાં બન્નેના નામનો વિચાર તે તેજ બની શકે. અને તેનું નામ પહેલુંજ લખા- કરવો હોય તે કાંઈક વધારે મુશ્કેલ ગણાય છે પરંતુ વવું જોઇએ. જયારે શિલાલેખ ઉપરથી વળી બીજા એકનો જ વિચાર કરવાનો હોય, તે તેથી કાંઈક સૂતર પ્રકારની જ સ્થિતિ દેખાય છે. કહેવાય. એટલે જે સૂતર છે તેની વિચારણું પ્રથમ તેમાં સ્થિતિ આ પ્રમાણેની છે. કરી લઈશું. (અ) હવિષ્કના નામે ત્રણ શિલાલેખો છે:--- રાજા વઝેશ્કનું મરણ નીપજ્યું ત્યારે તેણે નાનો (૩૩) આંકને મથુરાને; તેમાં તેને કાંઇજ પુત્ર મૂકો હતે. વાસ્તવમાં તે તેજ ગાદીપતિ થઈ પદવી અપાઈ નથી. શકે, છતાં શિલાલેખમાં તેનું (૫૧) આંકને વકન અને (૬૦) મથુરાન- પહેલી મુશ્કેલીને નામ કયાંય નથી જણાતું પણ આ બંનેમાં તેને મહારાજાધિરાજની પદવીથી ઉકેલ વિષ્કનું જ જણાય છે. તેનું કારણ આભૂષિત કરેલ છે. શું? આટલેજ પ્રશ્ન છે. સામાન્ય (આ) કનિષ્કના નામે બે શિલાલેખ મળે છે. રીતે એક એ રિવાજ ચાલ્યો આવે છે, કે જો (૪૧) આરાને અને (૬૦) મથુરાને-આ કોઈ રાજા સગીર હોય તે તે પુખ્ત ઉમરને થાય (૫૧) આ મુદ્દે આ પરિદેજ આગળના પાને ચર્ચા છે ત્યાંથી જોઈ લેવું. Page #212 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિછેદ ] કરી આપેલ ઉકેલ અને તેને રાજ્યાભિષેક કરવામાં આવે ત્યાં સુધી અને તેમાં ૪૧ ને સંવત માંડેલ છે. એટલે કાઈને રીજટ તરીકે–રાજાના સંરક્ષક તરીકેનીમવામાં ૪૦-૪૧ તે બે સાલમાંજ આ બન્ને રાજાઓ આવે છે. મુખ્ય અંશે આવો રીજેટ, મજકુર બાળ- પોતપોતાને મહારાજાધિરાજ તરીકે ઓળખાવવા રાજાના અંગત સગાં કે સ્નેહીમાંથીજ શોધી કાઢવામાં મંડયા છે એમ સિદ્ધ થયું કહેવાય. જો કે આવે છે. તે પ્રથાને અનુસરીને આપણે આ બાળ- ૪૦ ને ૪૧માં બહુ તફાવત નથી; કદાચ ૪૦ના રાજા જે પાછળથી કનિષ્ક બીજા તરીકે પ્રસિદ્ધ થયો આંકનો શિલાલેખ કનિષ્કના નામને આગળ જતાં છે તેના સંરક્ષક-ટ્રસ્ટી તરીકે રાજા વસિષ્કને નાને મળી પણ આવે, પરંતુ અત્યારે સમાધાન ખાતર ભાઈ એટલે કનિષ્ક બીજાનો કાકો જેનું નામ હવિષ્ય માની લો કે, ૪૦ની સાલ મળી આવી છે તે હતું અને જેને રાજા કનિષ્ક પહેલાએ પોતાની તાત્પર્ય એ થયો કે, ૨૯થી માંડીને ૪૦ વર્ષના હયાતિમાં કાશ્મીર આદિ પ્રદેશનો વહીવટ કરવા માટે ગાળામાંજપર હવિષ્ય ટ્રસ્ટી-રીજટ તરીકે કામ કર્યું ની હતા, તે હવિષ્કને જ સઘળું કામ કરવા નીમ હતું. પણ તેથી ઓછા સમય માટે નહીંજ-સિવાય કે વામાં આવે તો બનવા જોગ છે. અને તે પ્રમાણે ૪૦ના આંકથી નાની સંખ્યાવાળો આંક તે બેમાંથી તેની નિમણુંક થઈ પણ હતી. પરંતુ કેટલાં વર્ષ સુધી તે કેઈના નામવાળે અને મહારાજાધિરાજની પદવીથી સ્થિતિ ચાલુ રહી હતી તે આપણે તપાસવું રહે છે. જેડાયલ મળી આવે છે.પ૩ એટલે હાલ તુરત માટે - હવિષ્કના નામે જે કેટલાક શિલાલેખો મળી એટલું પુરવાર થયું કહેવાય કે કનિષ્ક બીજે સગીર આવ્યા છે તે આધારે ઉપરમાં કહી ગયા છીયે કે તરીકે માત્ર અગિયાર વરસ સુધીજ રહ્યો હતો. વળી તેણે ૪૦ થી ૬૦ સુધીનાં વર્ષોમાં મહારાજાધિરાજ'ની અત્યારસુધીનાં અનેક ઐતિહાસિક દૃષ્ટાંતથી જાણી પદવી ધારણ કરીને કામ લીધું હતું. જ્યારે રાજા ચૂક્યા છીએ કે, તે સમયે રાજ્યાભિષેક માટે લાયક વર્ઝષ્કનું મરણ ૨૯માં નીપજ્યું હોવાનું સાબિત થયું થયાની પુખ્ત ઉંમર પ્રાપ્ત થયાની ઈચત્તા ૧૪-૧૫ છે. એટલે તેમાંથી સાર એ નીકળે છે કે ૪૦ થી ૨૯ વર્ષની ઠરાવવામાં આવી હતી. એટલે રાજા કનિકને સુધીના વચ્ચેના ૧૧ વરસના ગાળામાં તેણે તે પણ તે ઉંમરે રાજલગામ સુપ્રત કરવામાં આવી બાળરાજાના રક્ષક-રીટ તરીકે કામ કરેલું હોવું હશે એમ માનવું રહે છે. વળી તેજ હિસાબે તેની જોઈએ. આ સમય ૧૧ વર્ષનો હશે કે તેથી ઓછી ઉંમર પિતાના બાપના મરણ સમયે ૧૫-૧૧=૪ વર્ષ હશે તે આપણે શોધી કાઢવું રહે છે. તે માટે બીજી માત્રનીજ હોવાનું કહી શકાશે. આખી ચર્ચાનો સાર તે માહિતી આપણી પાસે નથી જ, પરંતુ શિલા- એ થયો કે, ૨૯થી ૪૦ સુધીના અગિયાર વર્ષના સમયમાં લેખમાંથી કાંઈ મળી આવતું હોય તે તપાસીએ. રાજા હવિષ્ય. રાજા કનિષ્કની સગીરવયમાં રાજવહીવટ જેમ હવિષ્ય મહારાજાધિરાજ પદવી યુક્ત પિતાને ચલાવ્યો હતો અને અગાઉ જેમ સમ્રાટ પ્રિયદર્શિનની સંબોધ્યાની નાનામાં નાની સાલ ૪૦ની છે તેમ રાજા બાબતમાં તેની સગીરવય દરમ્યાન તેના દાદા સમ્રાટ કનિકે પિતાને મહારાજાધિરાજ પદથી યુક્ત તરીકે અને રાજ્યકારભાર ચલાવ્યો હતો, છતાં તે વહીવટના સંબોધે હેવાનું આરાના શિલાલેખથી જણાય છે. તેર વર્ષ અશોકના ફાળે ઇતિહાસમાં ચડાવાયા૫૪ છે, (૫૨) ૨૯ થી ૪૦ સુધી એટલે = ૧૧ વર્ષ સુધી (૫૪) બીજો એક દષ્ટાંત ઇતિહાસને ટાંકી બતાવાશે. જુઓ ઉપરની ટીકા નં. ૫૧. તેમાં જે કે આ પ્રમાણે સગીરવય દરમ્યાન બન્યું નથી જ, (૫૩) આ બાબતમાં ખાસ બારીકાઈથી તપાસ કરવાની પરંતુ અગ્નિમિત્ર શૃંગવંશીના સમયે પુષ્યમિત્ર ગાદીપતિ જરૂર છે. સંભવ છે કે ૩૩થી ૪૦ સુધીના ૭ વર્ષના નહે, છતાં તેના નામે વર્તાવ થયે હેવાનું પુરાણકારોએ ગાળામાં કોઈ શિલાલેખ મદદરૂપ થઈ પડે તે જણાવ્યું છે. એટલે ઉપરના બનાવને મળતા તરીકે તેની મળી પણું આવે. નેધ લેવી રહે છે. ૨૨ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦. બે ગુંચવણનો [ નવમ ખંડ તેમ આ ૧૧ વર્ષ પણ રાજા હવિષ્કના નામે ગણા- પરિસ્થિતિ કાંઇક નિરાળી થઈ પડી હતી. કેમકે રાજા વવામાં આવે તો ચાલી આવતી પ્રથાને જ અનુસરીને કનિષ્ક પહેલાએ જ રાજકાજના ભાગ પાડીને બે કામ લેવાયું છે એમ સમજી લઈ કાંઈ વાંધે ગણાશે પુત્રને તે ઉપર વહીવટ ચલાવવા નીમ્યા હતા. એટલે નહીં. આ પ્રમાણે એક મુશ્કેલીનો ઉકેલ આવી ગયો જેમ પોતે કોઈ વ્યક્તિને અધિકારપદ ઉપર નીમવાને સમજ. મુખત્યાર હતો તેમ તેને ખસેડવાને પણ તેજ મુખબીજી મુશ્કેલી આ પ્રકારની છે, કે ૪૦ થી ૬૦ ત્યાર હતો. જ્યારે અહિં તે તેવી વ્યવસ્થા પિતે કરે સુધીના ૨૦ વર્ષ સુધી રાજા હવિક અને રાજા તે પહેલાં આ ફાની દુનિયાને ત્યાગ કરી ગયા હતા. કનિષ્ક બીજો–બને પોતપોતાને એટલે તેણે કરેલી વ્યવસ્થા ફેરવવાને કે હક ગણાય બીજી ચૂકેલીને મહારાજાધિરાજ કહેવરાવે છે. તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને તેમ બનવા પામ્યું ઉકેલ તે કેવી રીતે બની શકે?તેને હોય તે વિશેષમાં વિશેષ જે વ્યવસ્થા કર્યાનું ગોઠવી નિચોડ કાઢો રહે છે. શકાય તેના પ્રકાર આ પ્રમાણે હોઈ શકે છે - આપણે પ્રથમ મુશ્કેલીને ઉકેલ કરવામાં તો જે (૧) જેમ રાજા વઝેષ્ઠ પિતાને સુપ્રત થયેલ પ્રથા સામાન્યપણે ચાલતી આવી છે તેનો આશ્રય લીધો પ્રદેશ ઉપર અધિકાર ભોગવે તેમ રાજા હુવિક પણું. હતું અને સમ્રાટ પ્રિયદર્શિન તથા અશોકનો દષ્ટાંત પિતાને સુપ્રત થયેલ પ્રદેશ ઉપર અધિકાર ભોગવે; નજર સમીપ રાખ્યો હતો. પરંતુ તેમાંતે, જેવો એટલે કે એક વંશની બે શાખા થઈ કહેવાય. પ્રિયદર્શિનને રાજ્યાભિષેક થયો તેજ સમ્રાટ (૨) રાજા વષ્ક યુવરાજ હેઈ મુખ્ય શાખાને જ અશોક રાજકાજમાંથી નિવૃત્ત થઈ ગયો હતો, અને ગાદીપતિ બને અને રાજા હવિષ્ક માત્ર એક ભાયાત પ્રિયદર્શિને પિતાના એકલાના નામેજ કારભાર હતું તેથી મુખ્ય શાખાની આજ્ઞામાં રહીને વરતે. ચલાવવા માંડ્યો હતો. એટલે તેમની બાબતમાં તો (૩) કદાચ મુખ્ય ગાદીપતિ રાજા વઝેકનું માર્ગ તદ્દન સરળ થઈ ગયો હતો. જ્યારે અહીં તો મરણ થાય અને તેને પુત્ર સગીર હોય તે રાજા તેમ બન્યું નથી, પણ બન્ને જણાએજ રાજકારભાર હવિષ્ક રીજટ તરીકે કામ કરે; પણ પુત્ર માટે ડાળે છે. ત્યારે તેને ખુલાસો કેમ કાઢી શકાય? હોય તે તે પુત્ર ગાદીપતિ બને અને વિષ્ક તથા આ માટે આપણે કનિષ્ક પહેલાના સમયે શું તેના પુત્ર મુખ્ય ગાદીના ભાયાત તરીકે જીવન ગાળે. સ્થિતિ પ્રવર્તી રહી હતી તે તપાસવી પડશે અને (૪) બેમાંથી કોઈ શાખા નિર્વેશ થાય તે, તેમાંથી તે મુશ્કેલીની જો કાંઈ ચાવી મળી આવે તો હૈયાત રહેલી શાખાવાળો મુખ્ય ગાદીને માલિક બને. વિચારી લઈએ. કનિષ્ક પહેલાના વૃત્તાંતે જણાવ્યું આ ચાર પ્રકારની સ્થિતિમાં નં. ૨ અને ૩ તે છે કે, પિતે જ્યારે એશિયામાં ચડાઈ લઈ જવાના ચાલુ પ્રથાને અનુસરીને એક શાખા હોય તેને લગતી કામમાં રોકાયો હતો ત્યારે રાજવ્યવસ્થા સંભાળવાને. છે અને નં. ૧ તથા ૪, જે બે શાખા પડી હોય મથુરાવાળે ભાગ યુવરાજ વિષ્કને સોંપ્યો હતો, તે તેનું નિયમન કરવા માટે છે. ચાલુ પ્રથા પ્રમાણેની અને કાશ્મિરવાળો ભાગ હવિષ્કને સેપ્યો હતો અને સ્થિતિ તે આપણે ઉપરમાં કયારની વિચારી ત્યાંથી પાછા આવીને પોતે કારભાર સંભાળી લે તે જોઈ છે છતાં તેનાથી પૂરેપુરો ઉકેલ નથી આવ્યા પહેલાં તે તેનું ખૂન થઇ ગયું હતું. દેખીતી રીતે તે સારે જ, આગળ વિચારણું ચલાવવી પડી છે. એટલે એમજ કહી શકાય કે, કનિષ્ક બાદ તેને છ પુત્ર તે પ્રમાણે વસ્તુસ્થિતિ બનવા પામી હોય તે, ઉભી વક, તે બાદ તેને પુત્ર કનિષ્ક બીજો, તે બાદ થયેલી ગુંચવણ કેમ ઉકલી શકે છે તેની જ તપાસ તેનો પુત્ર ઈ. ઈ. થયા છે. તેમ સામાન્ય ક્રમ એ કહેવાય કે લેવી રહી. તે માટે નં. ૧ તથા ૪ ની બાબત જ અત્રે જે જયેષ્ઠ પુત્ર હોય તે જ ગાદીએ આવે. પણ અત્ર તે વિચારવી ઊચીત લાગે છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિછેદ 1 કરી આપેલ ઉકેલ જ્યારે ૪૦ થી ૬૦ વર્ષ સુધીના ૨૦ વર્ષના એટલે એટલું ચોક્કસ થઈ શકે છે કે, આ પ્રથા ગાળામાં બે રાજાઓએ પોતાને મહારાજાધિરાજની ૪૦ થી ૬૦ સુધી જ અસ્તિત્વમાં રહેવા પામી છે. પદવીથી વિભૂષિત થયેલ માન્યા છે ત્યારે સ્વભાવિક અને તે બાદ અદશ્ય થઈ છે અથવા તે નાબુદ સમજી શકાય તેમ છે કે તે સમયે તે બન્ને જણા કરવામાં આવી છે. તે વળી એ પ્રશ્ન વિચારો રહે પોતપોતાને એકબીજાથી તદન સ્વતંત્ર જ માનતા છે કે તેમ થવાનું કારણ શું? તે માટે મારા મત હોવા જોઈએ. અને તેમ માનવાનું ક્યારે બને કે તે પ્રમાણે વળી પાછા ફરીને આપણે શિલાલેખ ઉપર બને જુદી જુદી શાખાના તેમજ જુદા જુદા પ્રદેશના જ આધાર રાખવો પડે તેમ છે. આ વખતે આપણે અધિકારપદે હોય તોજ. તે પ્રમાણેની વસ્તુસ્થિતિ શિલાલેખના માત્ર આંકડાની જ મદદ ન લેતાં સાથે આપણી વિચારણા નં. ૧ અને ૩ માટે બંધબેસતી સાથે તેના સ્થળ વિશેની પણ તપાસ કરવી ધટે છે. થતી દેખાય છે. એટલે માનવું રહે છે કે, તેમાં કનિષ્ક બીજા વિશે પ્રથમ તપાસ કરી લઇએસચવ્યા પ્રમાણે તે બન્ને જણાએ ભિન્ન ભિન્ન શાખા તેના શિલાલેખમાં ૪૧ અને ૬૦ ના આંક છે તેમજ ચલાવી હતી.૫૫ તે પ્રશ્ન એ વિચારવો પડશે કે તેનાં સ્થાન જે આરા તથા મથુરા છે તે બને (૧) આમ થવાનું કારણ શું છે ? અને (૨) તેવી સ્થળનું ભૌગોલિક સ્થાન, કુશનવંશી રાજ્યની બે સ્થિતિ કયાં સુધી ચાલુ રહી હતી ? શાખા પાડવામાં આવી છે તે પરત્વે જે વિચારીએ (૧) તે પ્રમાણે થવાના કારણ માટે તે, ઉપરમાં તે સહજ દેખાઈ આવે છે કે તે બન્ને. મથરાવાળી આપણે ઘણી વાર જણાવી ગયા છીએ તેમ, રાજા શાખાના અધિકારમાં જ આવી રહેલ છે તેમજ તે કનિષ્ક પહેલા જ પોતાની હયાતિમાં જે ગોઠવણ બન્નેમાં કનિષ્ક પિતાને મહારાજાધિરાજના બિરૂદથી રાજકારોબાર ચલાવવાની યોજી હતી અને તેમાં પિતે સંબધેલ છે એટલે બીજે લાંબો વિચાર કરવાની કરકાર કરે તે પહેલાં મરણ પામ્યા હતા, તેજ અપેક્ષા જ રહેતી નથી. અને એકજ સાર કાઢી પદ્ધતિ પ્રમાણે રાજયના ભાગલા પાડવામાં આવ્યા શકાય છે કે, તે પોતે ૪૦ થી ૬૦ સુધી વીસ હતા અને એક ભાગ ઉપર મોટે ભાઈ અને તેના વર્ષના ગાળામાં પિતાની શાખાના અગ્રણી પદે જ વંશજો રાજ કરે તથા બીજા ઉપર નાનો ભાઈ ૫૬ બિરાજીત રહેલ હશે. અને તેના વારસદારે રાજ્ય ચલાવે તે નીતિ ચાલુ હવિષ્ય સંબંધી વિચાર કરતાં, મથુરાના બે શિલા૨ખાઈ હતી. લેખમાંથી એક ૩૩ને સાદે અને બીજે ૬ને (૨) બીજો પ્રશ્ન એ છે કે, તેવી સ્થિતિ કયાં મહારાજાધિરાજના પદ સાથે, જ્યારે ત્રીજો વર્ડકને સુધી ચાલુ રહી હતી ?—આ પ્રશ્ન એટલા માટે ઉભે છે તે ૫૧નો છે અને મહારાજાધિરાજના પદયસ્ત છે. કરવો પડે છે કે ૬૦ ની સાલ પછીને કેઈ મતલબ કે તે બે સ્થળોનું સ્થાન તપાસીએ છીએ શિલાલેખ એ નથી મળી આવ્યો કે તેમાંથી, તે, મથુરાનું સ્થાન મથુરાવાળી શાખાના અધિકાર આગળની માફક, બે મહારાજાધિરાજ હોવાનું તળે જાય છે પરંતુ વર્ડક તે કાબુલથી ત્રીસ માઈલને અથવા તે બે સ્વતંત્ર શાખા ચાલુ રહી હોવાનું કેઈ છે. હેવાથી તેનું સ્થાન કાશ્મિરવાળી શાખાના રીતે અનુમાન દેરવાનું તેમાંથી ઉપજાવી શકાય. અધિકાર તળે ગણવું પડશે. આ પ્રમાણે એક સ્થાન (૫૫) નીચેની ટીકા જાઓ. કર્યો છે એટલે માનવું પડશે કે આ બે શાખામાની મૂળનું (૫૬) જે આ પ્રમાણે થયાનું પુરવાર થયું છે તો પહેલી -મથુરાવાળાનું- આધિપત્ય અર્ધ સ્વતંત્ર તરીકે સ્વીકારાયું શાખાને અધિકાર–એટલે રાજા વષ્ક-જીકનો અધિકાર હશે. (ઉપરમાં પૂ. ૧૬૨ નું લખાણું અને ટીકા નં. ૪૨ અને કામિર ઉપર થયે ન જ ગણાય. છતાં રાજતરંગિણિકારે તે ૫. ૧૬૬ માં કરેલું રાજા વકનું વર્ણન સરખા), હારિમરપતિઓની નામાવલિમાં પણ જુક શબ્દનો ઉપયોગ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ તે ઉકેલમાંથી [[નવમ ખંડ એક શાખાની હકમતમાં અને બીજું સ્થાન બીજી ત્રણે શિલાલેખ સંબંધી સર્વ ઘટના, જે નં. ૧ અને શાખાની હકુમતમાં કેમ ? તે કોયડો ઉકેલવાની પણ ૪ વાળી સ્થિતિ હોવાનું કપાય, તોજ બરાબર મળતી જરૂરિયાત છે. કદાચ તેના ઉકેલમાંથી કાંઈ રસ્તો આવી જાય છે. છતાં હજુ ૬૦ની સાલના મથુરાના સૂઝી આવે પણ ખરો! પ્રથમ મથુરાનો વિચાર કરી લેખને જોઈ ખુલાસો તે મેળવો જ રહે છે. તે લઈએ; તેના બે શિલાલેખમાંથી એક સાદો . બીજો માટે એક જ કારણ રજુ કરી શકાય, કે તે વર્ષ તેનું મહારાજાપદ યુકત છે. આપણે ઉપરમાં પુરવાર કરી અંતિમ હોવાથી, તે સમયે તે માંદા પડી ગયો છે ગયા છીએ કે, કનિક બીજો સગીર હોવાથી ર૯ જોઈએ. અને કોઈ પુત્ર તેને ન હોવાથી કાશ્મિર થી ૪૦ સુધીના ૧૧ વર્ષ દરમ્યાન હવિષે રાજ્યના જેટલે દૂર દેશમાં પિતાના આખરી મંદવાડમાં કોઈ ટ્રસ્ટી તરીકે કારભાર ચલાવ્યો છે અને તે કારભાર અંગત માણસ સારવાર કરનાર પિતાની પાસે ન તેણે મથુરામાંજ રહીને ચલાવ્યો હોય તે સ્વાભાવિક ગણાય; જેથી પિતાનો ભત્રિજ જેને પિતાના વહાલછે. તેમજ ૩૩ની સાલમાં પોતે મથુરાની શાખા પરત્વે સોયા પુત્રની પેઠે તેણે ઉછેર્યો હતે એવો–રાજા ભલે સર્વે સત્તાધીશ હતો, છતાં કોઈ પયુકત તે ન કેનિક બીજો હતા. તેની પાસે પોતે જ મથુરા ચાલી જ કહી શકાય; એટલે કહી શકાય કે તે શિલાલેખ ગ હોય; કે પછી રાજા કનિષ્ક જ પોતાના કાકા જ્યારે પોતે સગીર કમારની વતી રાજ્ય ચલાવતો ઉપરના પ્રેમને લીધે કે, પિતાને નાનપણમાં તેણે હતા ત્યારે જ તેણે મથુરામાં કોતરાવ્યો હશે અને તે ઉછેર્યો હતો તે ઉપકારને બદલે વાળવાના મિષથી. ઉપરમાં વર્ણવાયલી બધી વસ્તુસ્થિતિને બરાબર રાજા હવિષ્કને મથુરામાં તેડાવી લીધા પણ હોય. બંધ બેસતી જ છે. પરંતુ મથુરાના બીજા શિલાલેખનો ગમે તે કારણુ બળવત્તર બન્યું હોય, પરંતુ પરિણામે વિચાર વિશેષ અટપટો દેખાય છે. કેમકે તેની સાલતો રાજા હુવિક મથુરામાં હાજર થયા હવે જોઈએ. આંક ૬૦ છે અને વળી મહારાજધિરાજનું બિરૂદ છે. અને મંદવાડમાંથી પાછો ઉઠવા પામ્યો ન હોવાથી જ્યારે આપણે તે એમ સાબિત કરી ગયા છીએ કે, તેની શાખા બંધ પડી ગઈ અને કનિષ્ક બીજે સર્વ રાજા હવિષ્ક ૪૦ થી ૬૦ સુધી કાશ્મિરની ગાદીએ સામ્રાજ્યને સ્વામી બન્યા. એટલે હવે બીજી મુશ્કેલીના રહેલ હતા. એટલે ત્યાંને મહારાજાધિરાજ જરૂર પણ સર્વ વાતે ઘટતે ઉકેલ આવી ગયું ગણાશે. કહેવાય અને તે હિસાબે વીકનો ૫૧ની સાલનો યાદ રહી શકે તે માટે સર્વે ચર્ચાને સાર ટૂંકમાં શિલાલેખ વાસ્તવિક હોવાનું પણ કબુલ કરી લઈશું.૫૭ દર્શાવી દઈએ; કનિષ્ક પહેલે જ્યાં સુધી રાજ્યની બહાર પરંતુ મથુરાના ૬૦ વાળા આંકની ધડ કેમે કર્યા હતા ત્યાંસુધી તેના ફરમાનુસાર બેસારાતી નથી. અત્રે એક વાતની યાદ આપવાની | સર્વનો સાર કુમાર વિષે મથુરામાં રહીને આવશ્યકતા છે; કે ૬૦ની સાલ રાજા હવિષ્યનું મહા યુવરાજ તરીકેનો અધિકાર રાજાધિરાજના પદના ભગવટાનું અંતિમ વર્ષ મનાયું સંભાળી લીધો હતો જ્યારે હુવિકે કામિરને છે કેમકે ૪૦ થી ૬૦ સુધીજ તે પદ તેણે ભોગવ્યું અધિકાર સંભાળી લીધું હતું. રાજા કનિષ્ક છે અને તે બાદ પૃ. ૧૭૧માં જણુવ્યા પ્રમાણે તેનું કે પહેલાનું મરણ ૨૭ માં થતાં, બન્ને ભાઇએ પોતતેના વંશનું નામનિશાન જણાયું નથી. એટલે પૃ. પિતાને સુપ્રત થયેલ ભૂમિ ઉપર સ્વતંત્રપણે રાજ્ય ૧૭૦માં છેવટે જણાવ્યા પ્રમાણે નં. ૪ વાળી જ સ્થિતિ ચલાવતા થયા હતા. તેવામાં છ વર્ષે એટલે ૨૯ની બનવા પામી દેખાય છે. આ પ્રમાણે રાજાવિષ્કની સાલમાં ૫૮ રાજા વઝેક-જુષ્કનું મરણ અકસ્માતે (૫૭) જુએ “સુધા' માસિકને (પૃ. ૧૩૧ ટી.ન. ૪૯માં) હૈ હિ, ૫૧ વર્ષમેં મહારાજ રાજાધિરાજ હુવિક, કાબુલ લખ પૃ. ૬તેમાં લખ્યું છે કે –“ઇસી સમય હવિષ્કશી પ્રદેશ પર ભી સમ્રાટ માને જાને લાગે છે ” સામ્રાજયને ઈતર પ્રદેશો કે એક છત્ર સમ્રાટ ચે-વહુ નિશ્ચિત (૫૮) એમ સમજાય છે કે (જુઓ પૃ.૧૩૩ બીને કેમ Page #216 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ] નીકળતો સાર ૧૭૩ થતાં, અને તેને પુત્ર માત્ર ૩-૪ વર્ષની ઉમરને તે અપુત્ર મરણ પામ્યું હતું. તે સિવાય અન્ય હતો તેથી, તે પુત્ર ઉમર લાયક થાય અને તેને કાંઈ વિશેષ જાણવા જેવું ન હોવાથી આપણે આગળ રાજ્યાભિષેક થાય ત્યાં સુધીના એટલે ૨૯ થી ૪૦ વધીશું. છતાં એટલું કહી દઈએ કે, રાજા કનિષ્ક સુધીના ૧૧ વર્ષ સુધી, રાજા હવિષ્ય પોતે મથુરામાં પહેલાએ જે ભૂમિ વિસ્તાર પિતે હિંદની બહાર રહીને બંને દેશનો કારભાર ચલાવ્યે રાખ્યો હતો. વધારી દીધો હતો તેમાંથી કયો. કેટલે અને જ્યારે જ્યારે પછી ૪૦ની સાલમાં રાજા કનિષ્ક બીજા રાજ્યા- ખસી ગયા હતા તે જણાવવું જોઈએ પણ તે હિંદના ભિષેક કરી, તે પાછો પોતાના મુલક કાશ્મિરમાં ઈતિહાસનો વિષય ન હોવાથી આપણે તે બાબતમાં રાજ ચલાવવા ગયો હતો. એટલે કે પૂર્વની પેઠે-રાજા દુર્લક્ષ સેવીએ છીએ. વષ્કના સમયે જેમ હતું તેમ–પાછી કુશનવંશી (૪) કનિષ્ક બીજે રાજાઓની બે શાખા થઈ ગઈ હતી. તેવી સ્થિતિ ઉપર સાબિત કરી ગયા છીએ કે, કનિષ્ક બીજો ૪૦થી ૬૦ સુધી ચાલુ રહી. તેવામાં રાજા હવિષ્ક ઉમર લાયક થતાં તેને રાજ્યાભિષેક કરી મથુરાની અત્યંત બિમાર પડી જવાથી તેને મથુરામાં આવવું ગાદી તેને સુપ્રત કરવામાં આવી પડયું અને ત્યાં તેને દેહોત્સર્ગ થયો. ઉપરાંત તે અપુત્ર પાછું તેમના હતી. એટલે મથુરા પર જે હોવાથી તેને મુલક પણ મથુરામાં ભેળવી દેવાયો.. અનુકમ વિશે ક્રમ ગોઠવવાનું નક્કી કરવું હોય તો એટલે પાછી કુશનવંશની એકજ શાખા ફરીને રાજા હવિષ્કનું નામ પ્રથમ આવે અવિભાજ્યપણે પ્રવર્તવા માંડી. અને પછી જ કનિષ્ક બીજાનું નામ આવી શકે. પરંતુ વંશાવળી અને નામાવલિ ગોઠવતાં જે કેટલીક ત્યાં હવિષ્ક માત્ર ટ્રસ્ટી તરીકે જ નિમાયેલ હાઈને મુશ્કેલીને ઉકેલ તે સમયે કરી શકાય નહતો પરંતુ તેને રાજપદે આવેલ ન ગણીએ તે મથુરાપતિઓની આગળ ઉપર કરી લેવાશે એ દિલાસે દેવાયો હતો નામાવલિમાં હવિષ્યનું નામ બકાતજ રહી જતું તે ઉપર પ્રમાણે થઈ ગયો છે એમ હવે સમજી શકાશે. લખવું રહે. અને જે કાશ્મિર દેશનું વર્ણન કરવાનું કનિષ્કના મરણ સમયે એટલે ૨૦ની સાલમાં હોય છે. કનિષ્ક બીજાની સત્તા તે ૬૦ માં હુવિષ્કનું જ્યારે વકને ૪૦ વર્ષનો ટેવ્યો હતો ત્યારે કનિષ્કને મરણ નીપજ્યું તે બાદજ થવા પામી હતી એમ પાંચેક વર્ષ તેનાથી નાનો ગણીને ગણાય. એટલે કાશિમર દેશની વંશાવળીમાં હુવિષ્કનું હવિષ્યની ઉમર ૩૫ વર્ષને હરાવ્યો હતો. હવે નામ તે અવશ્યમેવ આવવું જ રહે અને તે પણ હમેશાં તેનું મરણ ૬૦ માં નીપજ્યું કનિષ્ક બીજાની પહેલાં જ. સાબિત થયું છે એટલે તેનું રાજ્ય ૬૦-૨૭=૩૭ વર્ષ જેમ મથુરાપતિઓની ગણનામાં રાજા હવિષ્કનું ચાલ્યું ગણાય અને તે ગણતરીએ તેની ઉમર ૩૫+૩૭=૦ર નામ કાંઈક ઢચુપચુ જેવું લખી શકાય છે. તેમ વર્ષની લગભગ ગણાશે. તેના ૩૭ વર્ષના રાજકારભારમાં કાશિમરપતિની નામાવલિમાં રાજા વષ્ક-જુસ્કના વચ્ચેના ૧૧ વર્ષ (૨૯ થી ૪૦ સુધીના) તેણે નામ વિશે પણ તેવી સ્થિતિ હોવાનું સમજી શકાય છે. પિતાની કાશ્મિરની ગાદી સંભાળવા ઉપરાંત, એટલે સાર એ થશે કે, મથુરાને વહીવટ પણ ચલાવ્યો હતો. તેણે એક પુત્ર (૧) મથુરા પતિની નામાવલિને અનુક્રમ આ પાછળ ગાદીએ આવે તે મૂક્યો નહતો એટલે કે પ્રમાણે જાણુ. પંક્તિ ૧૭મી) કે રાજા હવિષ્કના નામને અને મહારાજાધિરાજ પતિ તરીકે સ્વતંત્ર અધિકારપદે હતા તે સમયના સમજવો. ૫૦ સાથેને એક શિલાલેખ આંક ૨૮ની સાલ મળી આવ્યો હજી તે હકીકત સિદ્ધ થયેલ ન હોવાથી તેને ઉલ્લેખ છે, તે વાત સત્ય કરે છે તે ૨૮ની સાલ, પતે જ્યારે કાશિમર અગત્યના બનાવ તરીકે કરવાનું નથી, Page #217 -------------------------------------------------------------------------- ________________ (૧૭૪. કનિષ્ક બીજાના [ નવમ ખંડ કનિષ્ક પહેલે, વિષ્ક-જુસ્ક, હવિષ્કનું અક્કસ રાજ્યાભિષેક થયો ત્યારથી ગણીએ તે ૯-૪૦=૫૩ અને તે બાદ કનિષ્ક બીજો. વર્ષને કહી શકાશે. (૨) કાશ્મિરપતિની નામાવલિનો અનુક્રમપદ કનિષ્ક બીજાનું જીવન ખરેખર રીતે તે જ્યારથી આ પ્રમાણે જાણવો. કનિષ્ક પહેલે–વષ્ક-જુનું તેને રાજ્યાભિષેક કરાયો ત્યારથી જ આરંભિત થયું અચાસ; પછી હુવિષ્ક અને તે બાદ કનિષ્ક બીન ગણવું ઉચિત લેખાય. તેની સાલ કનિષ્ક બીજાનું નામ “કૈસર ” હોય તેમ તેણે રાજ્યના બનાવે અત્યાર સુધી તે આપણે ૪૦ની પોતે છેતરાવેલ લેખ ઉપરથી સમજાય છે. મિ. સ્ટેન ગણાવી છે. પરંતુ તેના ક્ષત્રપ કેનાઉ (Sten Konow ) કત ચ9ણનું વૃત્તાંત વિચારતાં અને તે બન્નેને સુમેળ તેનાં નામ, ઉમર “ખરષ્ટી શિલાલેખો” નામના ઉતારતાં, કદાચ તે સાલને બે ચાર વર્ષ આગળ પણ તથા રાજ્ય પ્રેમ પુસ્તક પૃ. ૧૬૨ ઉપર આરા લઈ જવાની જરૂર પડે. તે સાલ ગમે તે ઠરાવાય નામે ગામના શિલાલેખમાં આ હાલ ૪૦ કાયમ રાખીને જ લખવાનું છે. તે સાલ પ્રમાણે શબ્દો છેઃ-૧૦ “મહારાજસ્ય રાજાતિરાજસ્ય ઐતિહાસિક દૃષ્ટિએ અતિ ઉપગી છે. કેમકે, તે દેવપુત્રય કૈસરસ્ય વિષ્ક પુત્રસ્ય કનિષ્કસ્ય” એટલે સાલમાં જેમ કનિષ્કબીજાનું જીવન ફરી જતું સ્પષ્ટ થાય છે કે, ઉપરના વાકયમાં ટાંકેલા સર્વ દેખાય છે અને પોતાને મહારાજાધિરાજ તરીકે શબ્દો વષ્કના પુત્ર કનિષ્ક બીજાને લાગુ પડતાં સંબોધતા દેખાય છે, તેમ કાશ્મિરપતિ હવિષ્ક પણ વિશેષ છે. તે આધારે કનિષ્ક બીજાનું નામ કેસર પિતાને તેજ પદ જોડીને એક સ્વતંત્ર સમ્રાટ હોવાની હેવાનું આપણે માનવું રહે છે. ઉદઘોષણુ જગત સન્મુખ ધરતો જણાય છે. વળી ઉપરના સંબંધમાં જણાવવાનું એટલેજ કે તેના બીજી બાજુ, ચ9ણુના સંબંધમાં અને અધિકારમાં પણ પિતા વગેશ્કના મરણ સમયે શક ૨૯માં ભલે તેની તેજ સમયે ફેરફાર કરાયે હશે એમ ક૯૫ના કરાય. ઉંમર ૪ થી માંડીને ૧૦-૧૧ વર્ષની હોય અને છે. અત્યાર સુધી તે તેના પિતા દષમેતિકની પેઠે તે મુદ્દો વિવાદમાં રાખીએ છતાં તે સગીર હતા કેવળ ક્ષત્રપજ લખાતે હતો તેના બદલે અત્યારથી એટલું તો ચોક્કસ છે જ. એટલે તેને જન્મ ૨૫ થી મહાક્ષત્રપની પદવીએ તેને ચડાવવામાં આવ્યો હશે. ૧૮ સુધીનાં સાત વર્ષમાં થયેલો ગણવો પડશે અને અને જરનલ ઓફ ધી આંધ હિસ્ટોરીકલ રીસર્ચ તેને મરણ તે માં નીપજયું છે. એટલે તે હિસાબે તેનું એસાઈટીના પુ. ૨ ભાગ ૧ પૃ. ૬૨ માં ટાંકેલ આયુષ્ય ૬૮થી ૭૫ સુધીનું ગણી શકાશે. જ્યારે તેનો શબ્દ પ્રમાણે The statues of Kanishka સમગ્ર રાજ્યકાળ, ગાદીએ બેઠા ત્યારથી જ ગણવામાં and Chashthana being found together આવે તે ૯- ૨૬૪ને અને ૪૦ માં (કે તેની =કનિષ્ક અને ચકણુનાં પુતળાં સાથે મળી આવ્યાં છે આસપાસ ઠરે તો તે હિસાબે તેટલો સુધારો કરવો પડશે) તે પ્રતિતિ થાય છે કે, ખુદ કનિષ્ક જ પિતાની પાસે (૫૯) આ અનુક્રમ અને તેમાં ગોઠવાયલ ત્રિવિશેની શ્રીયુત વાસુદેવ શરણું અગ્રવાલે વિવેચન કરતાં જણાવ્યું છે. હકીકત વાંચતાં (જુઓ પૃ. ૧૬૨ થી આગળ) જે કાંઈ અસં- કે, “ માર્કે' લેખમેં જહાં કુષાણુપુત્ર શબ્દ હૈ, ઠીક ઉસી બંધતા માલુમ પડે તો તેનું કારણુ વાચકવર્ગને હવે તરત સ્થાન પર ઈસમેં વકસ્ય શબ્દ હૈ જીસસે માલુમ હતા. જ આપોઆપ સમજી જવામાં આવે તેવું છે એટલે વિશેષ હૈ કિ દૈનેહી જગહી પિતાકા નામ અભિપ્રિત હૈ. ઈસ ખુલાસાની અપેક્ષા રહેતી નથી. પ્રકાર વેમ કે પિતા કે નામ કુશાણુ નિશ્ચિત હોતા ”. (૧૦) જીઓ ૧૯૯૯ના “સુધા' માસિકનો માર્ગશીર્ષને એ હકીકતને ગતપરિચોદે ટી. નં. ૪૦ની હકીકત સાથે અંક ૫, ૫માં “મથુરાકા યજ્ઞ સ્તંભ” નામને લેખ તેમાં સરખાવે. (ખરે શું હોઈ શકે તે વિચારવા લાગ્યા છે), Page #218 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચછેદ ] રાજ્યના બનાવે તેને બેસારીને તે–પુતળાં–કેતરાવ્યાં હશે; તેમજ કુંડલવનમાં ચેથી ધર્મસભા ભરવામાં આવી હતી. તે સમયે ચઝણ પિતાના શહેનશાહનું કૃપાપાત્ર હજ આ સભા બૌદ્ધધર્મીઓની ગણાય છે. એટલે તેણે જોઈએ. જ્યારે તેને મહાયાત્રા પદે નિયુક્ત કર્યો છે બદ્ધધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો એમ કહી શકાય. ત્યારે તેને વિશેષ પ્રદેશ ઉપર અધિકાર ભોગવવાની પણ તેથી કરીને કેટલાકનું જે એમ માનવું થાય છે સત્તા કદાચ અપાઈ હોય; અથવા છેવટે ક્ષત્રપ કે, તેના વંશના રાજપુરૂષ બ્રાદ્ધ ધર્માનુયાયિઓ હતા, ધમેતિક જે ભૂમિ ઉપર રાજ્ય ચલાવતા હતા તેટલી જ એ કાંઈ પુરવાર થતું નથી. એમ તો બૌદ્ધ ગ્રંથમાં ભૂમિ ઉપર, પણ તેને સ્વતંત્ર અખત્યાર આપીને તે રાજા અજાતશત્રુને પણ આ ધર્મના કાર્ય માટે અમુક પદ સમર્પિત થયું હોય. પરંતુ સ્વતંત્ર અખત્યાર દાન કરતે બતાવાયો છે છતાં તે અન્યધર્મને જ ભકત અપાયો હોય તે સ્થિતિ ચ9ણ મહાક્ષત્રપના વૃત્તાંત પુરવાર થયો છે. એટલે માનવું રહે છે કે, આ કુશનઉપરથી વધારે બંધબેસતી આવે છે. એટલે સાર એ વશીએ પોતે ભલે બૌદ્ધધર્મી નહીં હૈય, પરંતુ જેમ થયો છે. કનિષ્ક બીજાએ જેમ મથુરા પ્રદેશ ઉપર દરેક રાજાની ફરજ છે કે તેણે પોતાની પ્રજાના પિતાનું સ્વામિત્વ સ્વીકાર્યું તેમ તેણે રાજા હવિષ્યનું દરેક ધર્મ પ્રત્યે સમભાવે જોતા રહેવું, તેમ તેમણે પણ, કાશિમર ઉપર અને રાજપુતાના–તથા સિંધ દેશ પિતાની બદ્ધ પ્રજાએ જે અધિવેશન ભર્યું હોય તે ઉપર મહાક્ષત્રપ ચણનું સ્વામિત્વ હોવાનું જગતને પ્રત્યે પોતાની દીલજી તથા હમદર્દી બતાવી હાય. મનાવ્યું છે. આ પ્રમાણે સ્થિતિ પતે પિતાની રાજી આપણું આ પ્રકારના અનુમાનને, ઉપરના તેજ ખુશીથી ઉભી કરી છે કે પિતાને તેમ કરવાની ફરજ ગ્રંથકારને કથનથી; પાછું સમર્થન પણ મળી આવે છે. પાડવામાં આવી છે તે પ્રશ્ન અલગ રાખીએ. (કેટલીક કેમકે આ રાજાઓએ કોતરાવેલ દેવદેવીઓનાં અનેક પરિસ્થિતિનું વર્ણન આ નવમખેડે છૂટું છવાયું વર્ણન આપીને છેવટે તેમણે લખ્યું છે કે “But no આપ્યું પણ છે) પરંતુ એટલું નક્કી થયું કહેવાય કે figure and name of Buddha= પરંતુ કનિષ્ક પહેલાના સમયે જે ભૂમિવિસ્તાર મથુરાપતિની બુદ્ધદેવની કોઈ આકૃતિ કે નામ સુદ્ધાં પણ તે ઉપર આણમાં હતા તેમાંથી ઘણે અંશે ઓછે, આ કનિષ્ક નથી.” આ શબ્દ જ સૂચવે છે કે ગ્રંથકારને પિતાને બીજાની આણમાં હત; બલકે એમ કહીએ કે મથુરાની પણ તેઓ બૌદ્ધધર્મી હોવાની શંકા ઉદ્દભવી છે. અત્રે મૂળ ગાદિ તે નામશેષ જેવી જ થઈ ગઈ હતી તે એક વાતની યાદ આપીએ કે, વિદ્વાને અભિપ્રાય | ખોટું નથી. અલબત્ત આ સ્થિતિમાં, રાજા એમ બંધાતો ગયો છે કે, જ્યાં બોધમીઓને ધાર્મિક હવિષ્કના મરણ બાદ, પાછા પંજાબ કાસિમર આદિ સંરમાણુ ઉભાં કરવાનો પ્રસંગ આવે ત્યાં હમેશાં દેશે મથુરાની આણુમાં ઉમેરાયેલા હોવાથી કાંઈક અથવા મુખ્ય અંશે, બુદ્ધદેવની મૂર્તિ જ પધરાવતા હતા. સ્થિતિ વધારે મજબુત થવા પામી હતી ખરી. આ અને આ સ્થાને છે તે પ્રમાણે કોઈ મૂર્તિ પણ નથી મળી પ્રમાણે રાજકીય સ્થિતિનો ખ્યાલ આપ્યો છે. આવતી તેમજ બુદ્ધદેવનું નામોચ્ચારણ પણ થયું નથી. સામાજીક અને ધાર્મિક સ્થિતિ વિશે પણ બે એટલે જ તેમને ઉપર પ્રમાણે પોતાનો અભિપ્રાય કદાચ અક્ષર કહી શકાય તેમ છે. બૌદ્ધ ધર્મગ્રંથને આધારે સંભાળપૂર્વક ઉચ્ચારવો પડયો હશે એમ સમજાય છે. નોંધ થયેલી દેખાય છે૬૧ ક. Fourth પરંતુ આ સભા વિષે પ્રખ્યાત સંશોધક મિ. વિન્સેન્ટ council at Kundalvana near Shri- સ્મિથ પિતાના વિચાર વ્યકત કરતાં જણાવે છે કે nagar under presidentship of Parsva= (જુએ અ. હિં. ઈ. આવૃત્તિ ૩. ૫. ૨૬૭) Buddhist પાર્શ્વ નામના આચાર્યના પ્રમુખપદે શ્રીનગરની પાસેના council...Kanishka's council which is (૬૧) જુઓ હિં. હિ. પૂ. ૬૫૬, (૬૨) હિં, હિ. પૂ. ૬૫૬, Page #219 -------------------------------------------------------------------------- ________________ કનિષ્ક બીજાના [ નવમ ખંડ ignored by the Ceylonese chroniclers, તરફેણમાં હતા અને અવંતિ જેવો પ્રદેશ સહેwho probably never heard of it, is જમાં મળી જાય તેમ હતું, છતાં જેમ ઈન્ડોપાથknown only from the traditions of અન શહેનશાહ અઝીઝ બીજાએ (જુઓ પુ. ૩માં Northern India as preserved by the તેનું વૃત્તાંત) સાવ બેદરકારી-કે નબળાઈ દાખવી હતી Tibetan,Chinese and Mongolian writers. અને ગર્દભીલવંશની સત્તા ત્યાં જામવા દીધી હતી, The accounts of this assembly like તેમ આ કનિષ્ક બીજાએ પણ તેનું જ અનુકરણ કર્યું those of the earlier councils are dis• હતું. પરિણામે તેને જ સરદાર મહાક્ષત્રપ ચણ્ડણ Sant and the details are obviously અવંતિપતિ બનવા પામ્યો હતો જે હકીકત આપણે -legendary=બોદ્ધ ધર્મની જે સભા-કનિષ્કની સભા- આગળના પરિચછેદે આલેખવાના છીએ. મતલબ કે વિશે સિંહાલીઝ ઇતિહાસકારો અજ્ઞાત છે કે તેણે કોઈ જાતની ભૂમિતૃષ્ણ સેવી લાગતી નથી. તેમણે તે વિશે કદાપી સાંભળ્યું લાગતું પણ નથી. વળી તેણે ઘણે લાંબે કાળ રાજ્ય તે ભોગવ્યુંજ તેની માહિતી તિબેટના ચીનના તથા મેગલીયાના છે એટલે પિતે કાંઈ નબળો કે પરાક્રમહીન રાજા હતા લેખકોએ જાળવી રાખ્યા પ્રમાણે, માત્ર ઉત્તર હિંદમાં- એમ પણ પુરવાર થતું નથી. આ પ્રમાણે દરેક પરિથીજ મળે છે. આગલી સભાઓની પેઠે આ સભાને સ્થિતિ વિચારતાં સમજાય છે કે તે બહુજ શાંતિપ્રીય હેવાલ પણ ફેરફારવાળો જણાય છે અને તેની વિગત જીવન ગાળનાર આદમી હવે જોઈએ. જ્યારે શાંતિપણ દેખીતી રીતે દંતકથારૂપજ છે. તેમની કહેવાની પૂર્વક જીવન ગાળ્યું છે ત્યારે તેને કળા તરફ સમય મતલબ એ છે કે, સઘળી બ્રાદ્ધ સભાઓ વિશેની ગાળવાને અવકાશ મળ્યો હોય તે સ્વભાવિક છે. આ ગમે તેટલી આકર્ષક રીતે જળવાઈ રહેલી સ્થિતિ તેણે પોતાના ધર્મ પ્રત્યે બતાવેલી ભક્તિ અને હોય તે પણ તે બહુ વિશ્વસનિય ગણવા જેવી ભાવ બતાવતાં જે અનેક દશ્ય, મૂર્તિઓ વિ. તેના નથી જ; છતાં શક્યાશક્યતાને વિચાર કર રહે છેજ. રાજપાટ મથુરા શહેર અને તેની આસપાસની કંકાલી વાસ્તવિકપણે કુશનવંશી રાજાઓનું ધાર્મિક મંતવ્ય ટિલામાંથી મળી આવ્યાં છે તે ઉપરથી પુરવાર કરી કેવું હતું તે તે આપણે આગળ બતાવી ગયા છીએ. શકાય છે. કદાચ એમ દલીલ કરાય કે ઉપરની વસ્તુઆ પ્રમાણે ધાર્મિક પરિસ્થિતિ તેના રાજ્ય હતી. એમાં કનિષ્કનું નામ જે કેતરાયેલું નજરે પડે છે - સામાજીક બાબતનો વિચાર કરતાં એમ સમજાય તે તો કનિષ્ક પહેલાનું પણ સંભવી શકે છે. બનવા છે કે, તેનું આખું યે જીવન બહુજ શાંતિમાં પસાર જોગ છે. પરંતુ કનિષ્ક પહેલાનું વૃત્તાંત લખતાં જોઈ થયું હશે. કેમકે તેને જે લડાઈઓ જ લડવી હોત ગયા છીએ કે તેણે તે પોતાના જીવનને સઘળે અને પ્રદેશ મેળવવાની જ તૃષ્ણા લાગી હોત તે, જે ઉત્તર ભાગ હિંદની બહાર જ ગાળે છે; છતાં જે પ્રદેશની વહેંચણી તેણે ગાદી ઉપર આવતાં જ હૈડાંઘણાં વર્ષો તે હિંદમાં રહ્યો હતો તેમને માટે પોતાના કાકા હવિષ્ક અને સૂબા ચટ્ટણની વચ્ચે કરી ભાગ તો રજપુતાના અને સિંધ જેવા દેશો તરફ આપી હતી-ભલે સોયે કે નયે–તે કરી જ નહત. ચડાઈ લઈ જવામાં જ ગાળ્યો હતો. એટલે સાબિત પરંતુ માનો કે નિરૂપાયે તેણે તેમ કર્યું હતું, છતાં થાય છે કે, કનિષ્કની નામવાળી વસ્તુને નિર્માતા મુખ્ય એમ તો ખરું જ ને કે, જે તેની દાનત હોત તે અંશે કનિષ્ક બીજે જ હોઈ શકે અને તેજ હતા. પિતાના ઉત્તર જીવનમાં પણ તેણે કોઈ પ્રકારને | પૃ. ૧૫૯ માં દર્શાવેલ આઠ મુદામાંથી ત્યાં આગળ પ્રયત્ન સેવ્યો હતો જ. જ્યારે ઈતિહાસના પાને તેવી નણનું વર્ણન કરવામાં આવ્યું છે. અત્રે એ મુદ્દો જે કોઈ નોંધ જળવાઈ રહેલી નથી જ. ઉલટું એ કનિષ્ક પહેલે અને બીજે–એમ બન્ને વચ્ચેના સ્વભાપ્રસંગે ઉપસ્થિત થયે દેખાય છે કે, સંયોગે તેની વનું વર્ણન અને સરખામણી કરવાનું છે, તે વિચારીશું. Page #220 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિછેદ ] રાજ્યના બનાવે બન્નેનાં નામ અને આયુષ્ય લગભગ સરખાં સ્થાન તેટલું જ ઉચ્ચકોટિનું ગણાય તેવું છે. તેથી કરીને હોવા છતાં સ્વભાવમાં તેમજ અન્ય હકીકતે તેઓ પહેલાએ રાજકારણમાં જેમ નામ કાઢયું કહેવાય ઘણાજ ભિન્ન પડી જતા દેખાય છે. તેમ બીજાએ સામાજીક જીવનમાં નામ કાઢયું કહેવાય. બને કનિષ્કની પહેલા રાજ્યકાળ ટ્રકે (૫) વાસુદેવ પહેલે સરખામણું છે. બીજાને દીર્ધકાલિન છે, બલ્ક કનિષ્ક બીજા પછી મથુરાની ગાદી ઉપર તેને સારાયે વંશમાં સર્વથી લાંબો છે. પુત્ર વાસુદેવ પહેલો આવ્યો છે. તેનું રાજ્ય ઈ. સ. પહેલો આધેડ વયે રાજ્યાસને આરૂઢ થયો છે, બીજે ૧૯૬ થી ૨૩૪ = ૩૮ વર્ષ સુધી ચાલ્યું છે. જો કે ઉગતી યુવાનીમાંજ રાજપદને પામ્યો છે. એટલે પહેલા તેનું રાજ્ય સામાન્ય રીતીએ જતાં બહુ લાંબુ ચોર્યું. સ્વાનુભવને લીધે સાહસિક નીવડે છે, જ્યારે બીજો ગણાય, એટલે એમ કહી શકાય કે એકતે પોતે નાની તદન નિરપેક્ષા વૃત્તિ સેવો દેખાય છે. પહેલાનું, ઉંમરે અથવા તે ભરયુવાન વયે ગાદીએ બેઠે હશે આખું જીવન કહે કે લડાઈઓ લડવામાં જ પસાર અથવા તે કદાચ તે બહુ પરાક્રમી હોય કે જેથી થયું છે એટલે તેને લેક કલ્યાણના માર્ગો વિચારવાને, ગમે તેવા હુમલા બહારથી આવ્યે રહ્યા હોય તોપણ કે પોતાનું તેમજ પ્રજાને સામાજીક અથવા આધ્યા- તે સર્વેને પહોંચી વળવા જેટલું પોતે સામર્થ્ય ધરાવતે ત્મિક જીવન ગાળવા માટે, પરિસ્થિતિ રચવાને કઈ હોય. આ બેમાંથી બીજું અનુમાન દરવાને આપણે અવકાશ રહો નહોતો. જ્યારે બીજાનું જીવન શાંત- પ્રથમ લલચાઈએ છીએ. પરંતુ જયારે શિલાલેખ પણે વીતેલ હોવાથી તેણે આ સર્વે બાબતમાં ઠીકઠીક આપણને એમ જણાવે છે કે8 Inscriptions કાળવ્યતીત કર્યો લાગે છે. જેથી બીજાએ જે કળા- of Vasudev I at Mathura certainly રસિકતા બતાવીને પિતાનું નામ અનેક સંસ્મરણોદ્વારા range in date from 78 to 94 = વાસુદેવ ભવિષ્યની પ્રજામાં અમર કરી બતાવ્યું છે તેમાંનું પહેલાના મથુરાના શિલાલેખો ખરેખર ૭૮ થી અપાંશે પણ પહેલાએ કરી બતાવ્યું કહેવાશે નહીં. ૯૪ સુધીના માલુમ પડયા છે. ત્યારે કબૂલ કરવું રાજકીય જીવનમાં પહેલાનું જેટલું પરાક્રમશીલ પડે છે કે તેનું રાજ્ય મથુરાની આસપાસ અને બહુ ગણાય તે પ્રમાણમાં અનેકાંશે બીજાનું પરાક્રમવિહિન તેનાથી થોડેક દૂર આવીને અટકી રહ્યું હશે. અને કહેવાય. પહેલાના રાજ્યકાળે કશાનવંશને રાજ્યવિસ્તાર આ પ્રમાણેજ બનવા પામ્યું હોય તે તેને ઘણો સૌથી મોટામાં મોટો હતો. એટલે સુધી કે તેના કાંડા- નબળો રાજા કહેવે પડશે. પરંતુ જ્યારે કાંઈજ તે વિશે બળે એવી સ્થિતિ ઉભી કરી હતી કે તેના નામનો શક જાણવાનું સાધન નથી ત્યારે આપણે પ્રથમના અનુમાન તેના રાજ્યના આરંભથી ચલાવવામાં આવ્યું છે, જ્યારે ઉપર જવું જ પડે છે એટલે કે તે નાની ઉમરે જ બીજાના રાજ્યકાળે રાજ્યના ભાગલા પડી ગયેલા ગાદીએ આવ્યો હોવો જોઈએ. તે તેના શિલાલેખ દેખાય છે અને તેમાં પિતજ કેમ જાણી જોઈને માત્ર મથુરામાંથી જ કાં સાંપડયા કરે છે? તે પ્રશ્ન હથિયાર રૂપ બનવા પામ્યો હોય તેવું વર્તન તેણે ઉકેલ માંગે છે. તે સમયે ઉત્તર હિંદમાં કઈ બીજા દાખવ્યું છે. એવા રાજવીઓ નથી થયા કે જેઓએ તેના ઉપર ચડી એટલે આખા વંશની અપેક્ષાએ રાજકીય દૃષ્ટિથી જઇને મલક જીતી લીધે હોય; તેમજ બીજી બાજુએ વિચારતાં કનિષ્ક પહેલાનો રાજ્યકાળ જેમ ઉન્નત પંજાબ કે કાશ્મિરની લગોલગન કઈ રાજકર્તાએ સ્થાને મૂકાય તે છે, તેમ શાંત અને લોક કલ્યાણ- તેની હદમાં આવી જઈને તે પ્રાંત ખેંચાવી લીધા કારી જીવન ગાળવાની દૃષ્ટિએ કનિષ્ક બીજાનું હેય. આવી પરિસ્થિતિમાં એકજ કલ્પના કરવી રહે (૧૩) અ. હિં. ઈ. ત્રીજી આવૃત્તિ ૫. ર૭૨.. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ કુશાન વંશીઓના [ નવમ ખંડ છે કે તે પણ તેના પિતાની પેઠે બહુ શાંતિથી રાજ ક્ષેત્રમાં કાંઈક ક્રાંતિકારક સ્થિતિ ઉભી થવા પામી ચલાવનાર રાજવી હે જોઈએ. એટલે જ તેનું રાજ્ય હેવી જોઈએ. નહીંતે તેણે ધર્મપલટ કર્યો ન હોત? દીર્ધકાલીન હોવા છતાં તેમાં કોઈપણ જાતનો નોંધવા આ વિશે આપણને તે સમયના ત્રણ ધર્મમાંના કેઈ જેવો બનાવ નીકળતો નથી. બનવા જોગ છે કે, તેવા ગ્રંથમાંથી માહિતી મળે છે કે કેમ, તે ખાત્રી પૂર્વક બનાવ બન્યા પણ હોય. પરંતુ ઇતિહાસને પાને કહી શકાતું નથી. પરંતુ જૈનધર્મના સાહિત્ય ગ્રંથમાં ચાવા રહી ગયા હોય. ગમે તેમ હોય અત્યારે તે એક સ્થિતિ વર્ણવવામાં આવી છે કેઆશરે વિ. સં. એટલું જ કહી શકાશે કે તેના રાજે કઈ મહત્ત્વનું ૨૦૦ થી આગળ ચારેક સદી સુધી, જે મુખ્ય આચાર્યો કાર્ય થયું નજરે ચડતું નથી. થયા છે તેમણે વસતીમાં રહેવાને બદલે વનમાં રહે- તેના સિક્કાઓ તેના પૂર્વજોના કરતાં જુદી જ વાનું ૫ પસંદ કર્યું હોવાથી તેમના ગચ્છનું નામ તરેહના દેખાય છે. તે જોતાં કહી શકાશે કે તેણે પોતાને વનવાસી ગ૭ પડયું હતું. બનવા જોગ છે કે, આ બાપીકા ધર્મનો પલટો કર્યો હશે. તેનું નામ પણ ધર્મક્રાંતિ હિમાલયની તળેટીમાં આવેલ નેપાળ-ભૂતાને કદાચ તે કથનની સાક્ષીરૂપ ગણાય. મિ. વિન્સેટ સ્મિથ તરફથી આવી ચડી હોય; કેમકે તે બાજાના લેકે લખે છે કે, “Vasudev I, whose thoro- પ્રજાપતિને ધર્મ પાળતા જણાયા છે. તેમજ આ કુશાનેughly Indian name, a synonym of વંશી રાજ્યની સમાપ્તિ જે ગુપ્તવંશી રાજાઓએ આણી Vishnu. Testimony to the same fact દીધી છે તેઓ પણ તે પ્રદેશમાંથી જ ઉતરી આવેલ is borne by his coins, almost all of કહેવાયા છે. એટલે પ્રમાણપૂર્વક અન્ય હકીકત જ્યાં સુધી which exhibit on the reverse, the તેની વિરૂદ્ધ જાણવામાં ન આવે ત્યાંસુધી એટલેજ figure of the Indian God Siva, atten- અનુમાન કર રહે છે કે, ઈ. સ. ની બીજી સદીના ded by his bull Nandi and accom. પાછલા ભાગમાં. ઉત્તર હિંદમાં વૈદિક ધર્મનું જોર panied by the noose, trident and વિશેષ બળવાન બન્યું હતું. જેને પરિણામે કુશનવંશી other insignia of Hindu icon૦- ભૂપતિઓએ તે ધર્મ અંગિકાર કર્યો હતો અને જૈનgraphy=વાસુદેવ પહેલે, જેનું સંપૂર્ણ હિંદી નામ, ધર્મને ઉત્તર હિંદના મથુરા આદિ પ્રાંતમાંથી રૂખસદ વિષ્ણુ શબ્દને પર્યાય થાય છે. આ બાબતની સાક્ષી મળી હતી. તેના સિક્કા ઉપરથી મળી આવે છેલગભગ સર્વે ઉપર પ્રમાણે અમે નિર્ણય બાંધ્યા પછી, પરંતુ સિક્કામાં અવળી બાજુ ઉપર હિંદુ-દેવ શિવની આકૃતિ યંત્રમાં ગયા પહેલાં તેમના ધર્મ વિશે પ્રકાશ પાડતી હોય છે તેની સાથે તેમનો પોઠીઓ નંદી, તથા ફાંસ, કેટલીક વધુ વિગત મળી આવી છે ત્રિશુળ અને હિંદુમૂર્તિઓનાં અન્ય ચિહ્નો પણ નજરે તેના ધર્મ વિશે જે કદાચ ઉપયોગી થઈ પડવા પડે છે.” આ પ્રમાણે સિક્કા જેવા અકાટય પુરાવાથી વધુ પુરો સંભવ છે. તે માટે નીચે રજુ માલૂમ પડે છે કે તે પોતે શિવભક્ત બની ગયો હતો. એટલે, તેના રાજ્ય રાજકીય દષ્ટિએ કોઈ અસાધારણ કેમ્બ્રીજ શૈર્ટ હિસ્ટરી ઓફ ઇન્ડિયાના લેખક બનાવ ભલે બન્યાનું કહી નથી શકાતું, પરંતુ ધાર્મિક જણાવે છે કે “To the Buddhist (૧૪) અ. હિ. ઈ. ત્રીજી આવૃત્તિ પૃ. ર૭ર. પણ હોય. જો કે વનવાસી ગ૭ નામ પડયું તે પહેલાના (૬૫) શા માટે તેમણે આ સ્થિતિ અંગિકાર કરી હતી આચાર્યો, મધ્યહિંદ તથા અ૫રાંતના રોપારા જેવા શહેરમાં તથા તે પહેલાં તેમને મુખ્ય વિહાર કયા પ્રદેશમાં હતા તે રહ્યાનું દેખાય છે. વાસ્તવિક રીતે જણાયું નથી. બનવા જોગ છે કે ઉત્તર હિંદમાં ન (૬૬) જુઓ તે પુસ્તક રૂ. ૭૬. Page #222 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચછેદ ] ધર્મ વિશે Kanishka was as great a figure as છે કે, ભલે ધર્મસભા મળી હતી અને તેમાં જે જે Asoka, but unfortunately no early કામ થયું છે તે પણ સર્વ સાચી વાત છે; તેમાં શંકા historian mentions him and his date નથી જ. પરંતુ તેથી એમ સિદ્ધ થતું નથી કે તે is very much disputed=બૌદ્ધધર્મીઓ ને (તે) સભાનો બોલાવનાર કે તે સાથે કઈ પ્રકારે સંબંધ કનિષ્ક, અશોકના જેટલો જ પ્રભાવિક પુરૂષ હો, ધરાવનાર આ કુશનવંશી કનિષ્ક જ હતે. વળી આ પરંતુ કમભાગે પૂર્વના કેઈ ઈતિહાસ લેખકે તેનું પ્રમાણે પોતે જે અભિપ્રાય રજુ કરે છે તેનું કારણ નામ જણાવ્યું નથી. વળી તેને સમય ઘણો શંકા- જણાવતાં કહે છે કે, પરમાર્થ જેવો પ્રાચીનમાં સ્પદ ગણાય છે” એટલે તેમનું કહેવું એમ છે કે, પ્રાચીન અને પહેલા નંબરે વિશ્વાસ મૂકી શકાય તેવો અશોકના જેટલો જ પ્રભાવ-ફાળે--બૌદ્ધધર્મની પુરૂષ તે રાજા કનિષ્કના નામનો ઉચ્ચાર સરખો પણ કીતિ વધારવામાં ભલે કનિષ્કનો હશે, પરંતુ કોઈ કરતું નથી. એટલે કે જે કનિષ્કનું નામ કોઈ પ્રકારે પ્રાચીન લેખકોએ તેના નામ વિશે નેંધ કરી તેમના ઉિચિત દરજજે પણ તેમાં જોડાયું તે તે વિશેની જેવામાં આવી નથી. છતાં બનવા જોગ છે કે કનિષ્કને ધ તે કર્યા વિના રહેત ખરો? મતલબ એ થઈ કે, સમય જે ચોક્કસ રીતે જણાયો નથી તે કદાચ તેની બીજી બધી વાત ખરી, પરંતુ બૌદ્ધ ધર્મસભા સાથે કારણ (કનિષ્કનું નામ જે માલૂમ પડતું નથી તે બાબતનું) કનિષ્કનું નામ કઈ રીતે જોડાયું નથી જ. એટલે કે રાજા રૂપ પણ હોય. મતલબ કે પિતાની માન્યતા તો કનિષ્ક બૌદ્ધધર્મ નથી એવો નકારાત્મક પુરાવો રજુ અમુક પ્રકારે બંધાઈ ગઈ છે જ; પરંતુ કઈ શંકા થયો. તેમ બીજી બાજુ પેશાવર જીલ્લામાં આવેલ ઉઠાવે તેના કરતાં પોતે જ તેના મનનું સમાધાન શાહીજી કી ઘેરી ગામેથી મળી આવેલ પેટી ઉપરના કરવા માટે પ્રત્યુત્તરે ખુલાસારૂપે પાછું જણાવે છે ચિત્ર વિશે તેમણે જે લખ્યું છે તેમાંથી હકારાત્મક કે૪૭ ” It must be remembered how- આધાર મળતો હોય એમ જણાય છે. તે વાકય આ ever that, while there is no doubt પ્રમાણે છે. “ Kanishka, standing between about the existence of the Buddhist the sun and the moon=સૂર્ય અને ચંદ્રની વચ્ચે Council and the work it did, Kanish કનિષ્ક ઉભે છે” એટલે કે તે પેટી ઉપર રાજા ka's connection with it is not absolu• કનિષ્કનું ચિત્ર છે અને તેની એક પડખે સૂર્ય અને tely certain. Parmarth, for example, બીજે પડખે ચંદ્રની નિશાનીઓની કતરેલી છે. આપણે who is the earliest and perhaps the સિક્કાચિત્રના અભ્યાસથી હવે જાણીતા થયા છીએ most reliable authority does not કે, વિદ્વાને તે ચિહને Star and Crescent તરીકે mention Kanishka etc.=છતાં યાદ રાખવાનું સંધે છે અને તેને ચષ્ઠવંશવાળાઓ પિતાના છે કે, બૌદ્ધ ધર્મસભાના અધિવેશન વિશે તથા તેમાં સિક્કા ઉપર હમેશાં કેતરાવતા રહ્યા છે. આ નિશાની થયેલ કાર્ય વિશે. જો કે કોઈ જાતનો સંશય નથી જ જૈનધર્મનું દ્યોતક ગણાય છે જે હકીકત ૫. ૨ સિક્કાચિત્ર પરંતુ તેથી તે સાથે કનિષ્કને સંબંધ કાંઈ ચોક્કસ નં. ૪૨ માં તથા પુ. ૩ સિક્કાચિત્ર નં. ૧૦૨ માં થતું નથી જ, (કેમકે) દાખલા તરીકે, પરમાર્થ, જે વિગતવાર સમજાવવામાં આવી છે. તેમજ આગળને એકદમ પ્રાચીન અને સાથે સાથે અતિ વિશ્વસનીય તૃતિય પરિચ્છેદ જે, ચકણવંશના વર્ણન માટે જ ખાસ આધાર રૂ૫ ગણાય છે, તે તે કનિષ્કનું નામ ઉચ્ચાર કર્યો છે તેમાં પણ તેની સમજૂતિ આપવામાં આવી છે. પણ નથી ઈ. ઈ. ” તેમના કહેવાનું તાત્પર્ય એમ આ પ્રમાણે--નકાર તથા હકોમાં નાધાતા (૧૭) જુએ મજકુર પુસ્તક પ, ૭૮, (૧૮) મજકુર પુસ્તક પ. , Page #223 -------------------------------------------------------------------------- ________________ શેષ નામધારી [ નવમ ખંડ બંને જાતના પુરાવાથી સાબિત થઈ શકે છે કે Roman and Parthian empires for કુશનવંશી રાજાઓ જૈન મતના અનુયાયીઓ જ several years = ઈ. સ. ૧૬૭ ની જે ભયંકર હતા. વાસુદેવ પહેલા જ તેમાંથી પલટો કરીને પ્રથમ મહામારીએ, રામ અને પાર્થિઆના સામ્રાજ્યને કેટવૈદિક મતવાળે બન્યો હતે. લાંયે વર્ષો સુધી નિર્જન કરી નાંખ્યા હતા તે, મહા(૬ થી ૧૩) બાકીના આઠ રાજાઓ મારીને લીધે કદાચ, (તેમને અંત)–પડતી વેગવંતી વાસુદેવ ૩૮ વર્ષ સુધી રાજ્ય કરી ઈ. સ. ૨૩૪ બની રહી હોય.” એટલે એમનું ધારવું એમ થાય માં મરણ પામ્યા બાદ તેણે કોણે અને કેટલા કેટલા છે કે, યુરોપમાં જે મહામારી-પ્લેગ, રોમ રાજ્ય ઈ.સ. વર્ષ સુધી રાજ્ય ભોગવ્યું? તે કહેવા જેવી સ્થિતિમાં ૧૬૭ માં ફાટી નીકળી હતી તે પ્લેગવાળે રોગચાળે આપણે નથી જ. પરંતુ સંયોગાનુસાર જોઈ શકાય છે પૂર્વ તરફ વધતે વધતે પ્રથમ પાર્થિ-ઈરાનના કે, તે બાદ ૪૬ વર્ષ એટલે ઈ. સ. ૨૮૦ સુધી તે રાજ્યને ભક્ષી ગયો હતો અને તેટલાથી પણ તેને વંશની સત્તા ચાલુ રહી છે. કદાચ વધારે કે ઓછા ખપ્પર ભરાયું નહીં હોય, એટલે તે હિંદમાં આવી સમય પર્યત પણ તે ચાલુ રહ્યો હોય, કેમકે તેમનો પહેર્યો હશે અને કુશનવંશી રાજ્યની સમાપ્તિ કરી મૂલક, જે રાજાઓ હિંદી ઈતિહાસમાં ગુપ્તવંશી તરીકે દીધી હશે. આ અનુમાન ઉપર આવવાને તેમને શું કારણ એાળખાવાયા છે. તેમણે જીતી લીધો ગણાય છે અને મળ્યું હશે તે ઉપર પ્રકાશ પાડયો નથી. એટલે સમજાય તેઓને ઉતાર ક્યારે થયો હતો તે નિશ્ચયપૂર્વક શોધાયું છે કે, હિંદી ઇતિહાસના પરદેશી આક્રમણકારોના આ નથી. આ વંશનો ત્રીજો રાજા, ચંદ્રગુપ્ત પહેલે ઉ અંધકારમય પ્રકરણમાં જે પ્રમાણે ઈડેસિથીઅન, વિક્રમાદિત્ય કહેવાય છે. તેણે ઇ. સ. ૧૯ માં અવંતિની ઇ-ડોપાર્થિઅન, શક, ક્ષહરાટ અને ૫૯હ્યાઝ ઈ. ઈ. ની ગાદી, ચષ્ઠવંશી ક્ષત્રપે, જેને આપણે શાહવંશી પૂરેપૂરી ઓળખ થઈ શકાયાથી વિદ્વાનોએ એકમેકની રાજા તરીકે સંબોધવાનું જાહેર કર્યું છે, તેમની ભેળભેળા કરી દીધી છે અને પછી પોતાની કલ્પના પાસેથી મેળવી હતી અને તેના સ્મારકમાં પિતાને પ્રમાણે વર્ણન કરવામાં આગળ વધતાં, કયાંય મુશ્કેલી એમ સંવત્સર૦ પ્રવર્તમાન કર્યો છે. આ ત્રીજો રાજા ઉભી થતી ત્યારે તેમણે મનમાન્યા ખુલાસા જેડી કાઢવા છે; એટલે તેની પૂર્વે બે થઈ ગયા ગણાય. તે બન્નેને પડયા છે, તે પ્રમાણે આ કિસ્સામાં પણ બનવા પામે સરેરાશ રાજ્યકાળ વીસ વીસ વર્ષ ટેવો તે ૪૦ વર્ષના હશે. નહીંતે કયાં યુરોપ ને કયાં હિંદ. તે બેને સંબંધ થયો કહેવાય અને તે હિસાબે ૩૧૯-૪૦=૨૭૯ ઈ. સ.ની શ? વળી કયાં ૧૬૭ ની સાલ અને કયાં ૨૮૦ ની આસપાસમાં ગુપ્તવંશી પ્રથમ નૃપતિએ કુશનવંશી સમ્રાટ સાલ? વળી હિંદમાંથી ઈન્ડોપાથીઅન શહેનશાહતનું ઉપર જીત મેળવી ગણી કહેવાશે. જોકે, મિ. વિન્સેન્ટ ઈ. સ. ૪૫ માં ખતમ થવું કળ્યાં? તેવીજ રીતે ઇન્ડોસ્મિથના અભિપ્રાય પ્રમાણે આ વંશનો અંત જુદીજ સિથિઅનનો અંત ઈ. સ. પૂ. ૫૦ માં થયો છે તે રીતે આવ્યા હોવાનું નોંધાયું છે. તે વિદ્વાન એવા કયાં ? આમ એક બીજાને સંબંધ ન હોય તેવી વાતનું મત ધરાવે છે કે “The decay.must જોડાણ કરવાનું હેય ખરું ? have been hastened by the terrible આ કુશાનવશી રાજાઓના સિક્કામાં જે પાર્થિplague of A. D. 167...which desolated અન અંશ જેવું દેખાય છે તે કાંઈ પાયેિઅને કુશાન (૬૯) જુઓ નીચેની ટીકા નં. ૭૦. (૭૦) આ જીત મેળવ્યાને સમય નક્કી જણાયે નથી પણ ચંદ્રગુપ્ત પહેલા રાજ્યારંભ ઈ. સ. ૩૧૮માં થયે છે એટલે તે સમયથી આ ગુપ્ત સંવત્સરને પ્રચાર થયો હોવાનું જણાય છે. મતલબ કે તે છતને સમયે ૩૧૯ ની પછી જ હતા. (૭૧) જુએ તેમણે લખેલી અ. હિ. છે. ત્રીજી આવૃત્તિ પૂ. ર૭૩, Page #224 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ] રાજાઓ વિષે ૧૮૧ વંશની હકુમત ઉપર ચડી આવ્યા તેના પરિણામરૂપ બહુ અગત્યને સવાલ નથી એટલે હાલ તે સ્મિથ નથી; પણ આ કુશનવંશીઓ તેિજ ઇન્ડોપાર્થિ સાહેબનું મંતવ્ય રજુ કરીને આ પરિચ્છેદની સમાપ્તિ અનની હકુમતની પાછળ પાછળ, હિંદની ભૂમિ ઉપર કરીશું. તેમણે સાફ શબ્દોમાં નોંધ કરી છે કે, so ચડી આવ્યા હતા તેની અસરનું તે ઘાતક છે. મત- much, however is clear that Vasudev I લબ કે તેમના કથન પ્રમાણે, પ્રથમ કુશાન અને પછી was the last Kushan King, who conપાર્થિઅન એમ નથી બન્યું, પણ પ્રથમ પાર્થિઅનtinued to hold extensive territories અને પછી કશાન આવ્યા છે. in India; after his death there is no ઉપર જણાવ્યા પ્રમાણે આ સર્વે નં. ૬ થી ૧૩ indication of the existence of a para સુધીના સાતથી આઠે વીર્યહીન અને નામધારી mount power in Northern India=છતાં રાજાઓને અંત આવ્યો કહી શકાશે. તેમનાં નામે એટલું સ્પષ્ટ છે કે વાસુદેવ પહેલાને છેલ્લે જ કેવાં હતાં તે જણાયું નથી જ. પણ આ વંશના કુશનવંશી રાજા કહેવાય કે જેણે હિંદમાં બહોળા પાંચમા રાજાને જ્યારે વાસુદેવ પહેલા તરીકે સંબો પ્રદેશ ઉપર સ્વામિત્વ ટકાવી રાખ્યું હતું. તેના મરણ છે, ત્યારે કહી શકાશે કે, આ નામધારીમાંથી બાદ ઉત્તર હિંદમાં કેઇએ એક છત્રી રાજ કર્યાનું એકાદ રાજાનું નામ વાસુદેવ બીજે હશે જ; અને કાંઈ ચિહ્ન નજરે પડતું નથી. કદાચ વાસુદેવ ત્રીજે, ચોથે ઇત્યાદિ પણ હેય. તે Page #225 -------------------------------------------------------------------------- ________________ -- - - તૃતીય પરિચ્છેદ ચઠણુવંશી (શાહવંશી)-ક્ષત્ર ટૂંકસાર–ચઠણ ક્ષત્રપોનું ખ્યાન કુશાન રાજાઓ સાથે જોડવાનું કારણ બતાવી તેમના શકપ્રવર્તક વિશે કરેલી ચર્ચા–તથા સિક્કા અને શિલાલેખના આધારે તેના પ્રારંભને સાબિત કરી આપેલ સમય (૧) દષમેતિક ક્ષેત્રનું આપેલ ટૂંક જીવનચરિત્ર (૨) ચકણનાં વિવિધ બિરૂદેની પ્રાપ્તિને આપેલ ઇતિહાસ-તે ઉપરથી ઘડાયેલા તેના જીવનને તેમજ રાજ્યવિસ્તારને તરવરી આવતે આપેલ ખ્યાલ-કનિષ્કની સાથે મળી આવેલ ચBણની મૂર્તિ કેવા સંયોગોમાં ભરાવાઈ હશે તેની તથા તેના સમય વિશેની આપેલ સમજૂતી–નહપાણ અને ચ9ણની વિધ વિધ દૃષ્ટિબિંદુથી, સામ્યતા અને વિષમતાના મુદ્દાઓ ટાંકી ટાંકીને, કરેલી તુલના-તેમના જીવનમાંથી સૂઝી આવતા ક્ષત્રપ મહાક્ષત્રપની સત્તા વિશેના વિચારોનું કરેલ અવલોકન- તથા તેમના ભેદની સમજૂતી સહજ થઈ પડે માટે તેનું બતાવેલ કેષ્ટક-ચકણ અને કુશાન સંવતના ભેદભેદનું આપેલ વર્ણન-ચષણનાં આયુષ્ય ઉમર ઈ– (૩) જયદામન રાજ્યપદે આ સંભવે છે કે કેમ તે વિશેને કરી આપેલ નિર્ણય (૪) રૂદ્રદામ–તેના રાજ્યવિસ્તાર સંબંધમાં થતી ગેરસમજૂતીઓનું આઠ દલીલેમાં કરેલ વર્ણન તથા તેને સૂચવેલે પ્રતિકાર–રાજ્યવિસ્તાર સિવાય અન્ય હકીકત પર થયેલ ગેરસમજૂતિનું તથા આખા ચષણ વંશીઓના ધર્મવિશે કરેલ નિરૂપણ... જે શિલાલેખો, રાજકર્તાઓ ઉભા કરાવ્ય ગયા છે તેમાં રાજકીય મહત્ત્વ છે કે કેમ તેની કરેલી ચર્ચા–શિલાલેખ ઉપરથી સાબિત કરેલી તેમની ધર્મ પ્રત્યેની ધગશ તથા તેમનાં તીર્થધામ ઉપર પાડેલ પ્રકાશ–અષણ શકની આદિને જે સમય ઠરાવ્યો છે તેની, આઠ દૃષ્ટાંત આપી પૂરવાર કરેલી સત્યતા તથા તે આધારે ઇતિહાસના અંધકારમય યુગના જોડી આપેલા શ્રટિત મણકાઓ –આખા નવમખંડની સંક્ષિપ્તમાં આપેલી સમયાવળી– Page #226 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ] ચકણવંશી ક્ષત્ર ૧૮૩ અત્યાર સુધી વર્ણવાયેલા પરિચ્છેદમાં જેમ વર્ણન કરી બતાવવામાં આવે તે લેખકને તેમજ સંકલિતપણે અમુક અમુક વંશ-રાજા કે પરિસ્થિતિનું વાચકને બંનેને અનુકૂળ થઈ પડે એમ દેખાયું છે. અવલોકન કરાયું છે, તેમ આ ઉપર પૃ. ૧૫૯ માં જે મુદ્દાઓનું આ પરિચછેદે હેતુ પરિચ્છેદમાં કાંઈક સોજીતપણે વર્ણન કરવા માટેની સૂચના કરાઈ છે તેમને એક પ્રશ્ન કામ લેવાનું હશે એમ ધારવાનું તેમના શક-સંવત્સરને લગતા નથી. મથાળું તે રખાયું છે “ચકણવંશી ક્ષત્ર 'ને તેમના શકના છે. પ્રથમ પરિચ્છેદે કુશાન લગતું, કે જેને ઇતિહાસમાં સામાન્યરીતે Western કર્તા વિશે વંશની નામાવલિ ગોઠવતાં એમ Kshatraps=પાશ્ચાત્ય પ્રદેશના (ભૂપતિઓ એવા) જણાવાયું છે કે તેમને શક ક્ષત્રપ તરીકે ઓળખાવવામાં આવે છે અને જેને . સ. ૧૦૩ માં જ્યારથી કનિષ્ક પહેલે મથુરા પતિ પુ. ૩ પૃ. ૩૪૨ માં આપણે “શાહવંશ'' તરીકે બન્યો હતો ત્યારથી આરંભાયો છે. સાથે સાથે સંબોધે છે તેનું; પરંતુ તે આખા વંશમાં જેટલા એમ પણ જણાવવામાં આવ્યું છે કે, ચઠણુવંશી રાજાઓ થઈ ગયા છે, તેનું યથાસ્થિત અને જેટલું ક્ષત્રપના શક-સંવત્સરની આદિ પણ તેજ સમયથી જાણવામાં આવ્યું છે તેટલું સઘળું જ વર્ણન અત્ર કરવામાં આવી છે વિદ્વાનોએ આ બન્ને પ્રસંગને-કુશાન આપવામાં આવ્યું નથી. કારણ કે તેમ કરવામાં અને ચણ સંવતના પ્રારંભને, ઈ. સ. ૭૮ માં આવે તે આપણે ઠરાવેલી સમય મર્યાદાનું અતિ થયાનું ગણાવ્યું છે. જ્યારે મેં અનેક પુરાવાને અંગે ઉલંધન થઈ જાય છે. એટલે તેમનું સંપૂર્ણ ખ્યાન જે નીચે જણાવવામાં આવ્યા છે, તેને સમય ન આપતાં તેમને લગતી જે જે વિગત અત્યાર ઈસવી સન ૧૦૩ નો ઠરાવ્યું છે. અલબત્ત એટલે દરજજે સુધી નહીં શોધાયેલી દેખાઈ છે અથવા તે માલુમ બરાબર છે કે, આ બંને પ્રસંગોને સમય ઈ. સ. પડી છે પણ જેમાં હવે ફેરફાર કરવાની આવશ્યકતા ૧૦૩ માં નોંધી શકાય તેમ છે. પરંતુ તેમ થવાનો લાગી છે, તેટલીનું જ અહીં વિવેચન કરવાની ધારણા કારણે જુદાં જુદાં સમજાય છે માટે તે બન્નેને, રાખી છે કે જેથી કરીને તેમનો સંપૂર્ણ ઇતિહાસ એકજ શક ન માની લેતાં બન્નેને ભિન્ન ભિન્ન નામે લખવામાં આવે ત્યારે તે બાબત ઉપર પૂરતું લક્ષ એળખાવવાની જરૂર લાગે છે, એટલે કુશીને અને આપવામાં આવે. ચણ સંવત એમ નિરનિરાળાં નામે તેને ઓળખીશું. વળી, આ ક્ષત્રપોને લગતી બીનાઓનું સ્વતંત્ર જો કે નામ જુદાં દઈએ છીએ–પરંતુ ઇતિહાસના વર્ણન ન આપતાં, આ કુશનવંશી પ્રજા સાથે જ આલેખનની દષ્ટિએ આંકની ગણત્રીમાં કે બનાવાની તેમનો એક પરિચ્છેદ બનાવીને જોડે છે તેનું કારણ નોંધ કરવામાં, એકને બદલે બીજું નામ વપરાઈ એ છે કે, આ ક્ષત્રપે મારી સમજ પ્રમાણે કુશન- જવાથી કેઈિ જાતને વિરોધાભાસ થતો નજરે પડતા વંશી રાજાઓના સરદારે હેવાનું નક્કી થાય છે. નથી, એમજ સમજી લેવું રહે છે. હવે તેની ઉત્પત્તિના એટલે કશાન અને ચકણુ વંશને લગતા કેટલાક સમય વિશેની વિચારણું પ્રથમ કરી લઇએ. બનાવ અંદરોઅંદર એક બીજાને સ્પર્શીને રહેલા સમય-કાળ ગણના માટેની પદ્ધતિ વિશેની છે, તે માટે તેમના જ ઇતિહાસની સાથે જે આમનું માહિતી આપતાં આ પુસ્તકના આઠમાં ખંડે બે (૧) આ નામ શા માટે પાડવામાં આવ્યું હતું તે (૨) કદાચ એક બે વરસનું અંતર કરાવવું હોય તે પુ. ૩ માં તેજ ઠેકાણે દર્શાવવામાં આવ્યું છે. તે નામ ઠરાવી શકાય તેમ છે. પરંતુ તેમ કરવા જતાં અન્ય બીજી પાછળથી ખાટું ઠરાવવામાં આવ્યું છે એટલે આપણે પણ તેને મુશ્કેલીઓ ઉભી થવાનો સંભવ છે તેથી હાલતે એક જ છોડી દઇને ચઠણુવંશી શબ્દ જ વાપરવાનું ચાલુ રાખ્યું છે. સમય હોવાનું જણાવવું ઠીક લાગ્યું છે. ' Page #227 -------------------------------------------------------------------------- ________________ ચBણ શકો [ નવમ ખંડ રિચ્છેદ લખવા પડયા છે. તેમાંના દ્વિતીય પરિચ્છેદમાં તેમજ પુ. ૩માં પૃ. ૨૧૭થી ૨૨ સુધી નં ૧ની અને અનેક સંવત સાથે શક–સંવતનું પણું વર્ણન કરી પૃ. ૩૨૧-૨૨, ચોથાની ખાસ વિષય તરીકેની ચર્ચા બતાવાયું છે. ત્યાં એમ સિદ્ધ કરવામાં આવ્યું છે કે ઉપાડીને આપણે સાબિત કરી આપ્યું છે એટલે હિંદના ઉત્તર ભાગમાં જે શક-સંવત પ્રવર્તત જણાય તે બેને વર્જીને બાકીની બેને જ અત્રે વિચાર કરે છે તેની સાથે દક્ષિણ હિંદમાં પ્રવર્તી રહેલ શક સંવત રહે છે. બાકી રહેતી બે બીનાઓ-કુશાન અને સાથે કાંઈ સંબંધ જ નથી. એટલે કે બને ભિન્ન ચષ્ઠણની બાબત-એકજ સમયે ઉદ્દભવી છે. તેમની ભિન્ન છે. ત્યાં દિતીય પરિકેદમાં દક્ષિણ હિંદના ઉત્પત્તિનાં કારણ જુદાં જુદા છે પરંતુ તેમના પ્રારંભ શક વિશેની વિચારણા કરવામાં આવી હતી. એટલે સમય એક જ છે-એટલે આપણું કામ પુરતાં તેને અત્રે ઉત્તર હિંદના શક વિશે જ વિચાર કરવાનો છે. એક જ લેખીએ તે પણ હરકત જેવું નથી. તેમાંયે ઉત્તર હિંદના શકસંવતના પ્રારંભ સાથે, નીચે કુશાન વંશના શકની બાબત તે અગાઉ ચર્ચાઈ દર્શાવેલ ચાર બનાવમાંથી કઈ એકની સાથે પણ ગઈ છે. એટલે અત્ર ચક્કણુ વંશની એકલાનીજ વિદ્વાની માન્યતા પ્રમાણે સંબંધ હોવાનું ધરાતું બાબત વિચારવી રહે છે. આવ્યું છે. (૧) નહપાણથી, (જેને શક પ્રજાને ધારી આપણે કહી ગયા છીએ કે ચઠણશક અને કુશનલેવાયો છે તેથી) તે શકને પ્રારંભ થયો હોય, શકને આરંભકાળ એક જ સમયનો ગણાય છે. હવે (૨) તેવીજ રીતે ચષણ ક્ષત્રપના વંશની આદિકે (૩) જ્યારે કક્ષાનકને કાળ ઈ. સ. ૧૦૩ ગણાય છે ત્યારે કશાનર્વશી રાજા કનિષ્કનો રાજ્યારંભ અથવા છેવટે ચડ્ઝણ સંવતને આરંભકાળ પણ છે. સે. ૧૦૩ જ (૪) પરદેશી આક્રમણકારોમાંના રાજા મેઝીઝ કે તેના કહેવો પડે તેમાં તે શંકા જેવું છે જ નહીં. પરંતુ વૈશજોમાંના અઝીઝ પહેલાથી કે બીજાથી તેને આરંભ, અત્ર જે આપણે સાબિત કરવું રહે છે તે એટલું જ ઈ. ઈ. થયા પણ હોય એમ મનાય છે. આ પ્રમાણે કે, તે આંક શી રીતે મેળવી શકાય છે? તેમજ તે ચાર માન્યતા અત્યારે ધરાવાય છે, કેમકે આ ચારે આંકવાળા શાકે પ્રવર્તાવવાનું કારણ શું છે અને કે વંશના પતિઓનું જોર, ઉત્તર હિંદમાં–વધારે પ્રબળ પ્રવર્તાવ્યો હતો? પ્રથમ પાયે જણાવવાનું કે આંક તે પણે જામવા પામ્યું હતું. તેમજ તેઓ દરેક કઈ થશય, નિશાની સમયદર્શક નિશાની કહેવાય છે અને તેની ગણત્રી જાતિના છે એમ પાકે પાયે ઓળખ થઈ ન હોવાથી પાકે પાયે તથા વિના કસૂરે કરવી હોય તે, શિલાલેખ તે સને શક પ્રજાના અંશ તરીકે માની લેવાયા છે. અને સિક્કાને લગતાં જેટલાં સાધને મેળવી શકાય વળી શક પ્રજાથી તે સંવતસર ચાલુ થયા છે માટે તેટલાં મેળવીને તે પ્રમાણે આગળ વધવાથી જ ઈચ્છીત તેને શક સંવત ઠરાવી, જ્યાં જ્યાં સમયદર્શક આંકડા પરિણામે પહોંચી શકાય. તેમાં અને તે આપણે નજરે પડયાં, ત્યાં ત્યાં તે સર્વેને ઈ. સ. ૭૮ સાથે તેની આદિને જ સમય મેળવવો છે એટલે તે વંશના હિસાબ મેળવીને, સમયદર્શન કરાવવામાં આવ્યું છે. આ પાછળના રાજાઓને બદલે પૂર્વના અથવા એકદમ પ્રમાણે વસ્તુસ્થિતિ ઈતિહાસમાં પ્રવર્તી રહેલી દેખાઈ શરૂઆતના રાજાઓના જ શિલાલેખ અને સિક્કાને છે. તે સ્થિતિ વાસ્તવિક છે કે તેને લીધે અનેક ગુંચવણે તપાસવા પડશે. તે કામ માટે પ્રથમના બે ત્રણ ઉભી થવા પામી છે? તે સમજી લેવાની જરૂર છે. રાજાની જ વિચારણાં પરતી નિવડવા સંભવ છે કેમકે ઉપરની ચાર બીનામાંથી બેન-નં. ૧ અને નં. ન. તેમને લગતી તથા પ્રકારની જે સામગ્રી પ્રાપ્ત થઈ ૨ યશની તથા ૪ વાળી બીનાને-ઈ. સ. ૭૮ વાળા શક સંવત છે તેમાં આંકને નિર્દોષ થયેલ પણ માલૂમ પડે છે સાથે બિલકુલ લાગતું વળગતું નથી એમ પ્રસંગોપાત જ. આવા પ્રથમના ત્રણનાં નામ ષતિક, ચઠેણ (8) જુએ : ૩ પ. ૧૪, ૧ (ઢી . ૭) પ. ૩૫૦ તથા તેની ટી. નં ૭૮. Page #228 -------------------------------------------------------------------------- ________________ તતીય પરિચ્છેદ ] કર્તા તથા સમય ૧૮૫ અને રૂદ્રદામન છે. તેમાંથી દષતિકનો કઈ શિલાલેખ રુદ્રદામનની બાબતમાં તે તેના પૂર્વજન્દાદા અને કે સિક્કો હજી સુધી જડી આવ્યો નથી એટલે કેવળ પ્રદાદા-કરતાં પણ સ્થિતિ નિરાળી જ છે. તેના તો તેની વિચારણાથી જ આપણું બધું કામ સરી જાય શિલાલેખ અને સિક્કા બને મળી આવ્યા છે; તેવી વક્કી નથી લાગતી. વળી ચણને કઈ એટલું જ નહીં પણ શિલાલેખમાં તેના વંશના શિલાલેખ જો કે અદ્યાપિ પર્યત મળી આવ્યો નથી જ સંવતનો આંક સુદ્ધાંત લખેલ છે. જ્યારે સિક્કાઓમાં છતાં તેના સિક્કાઓ પણ મળી આવે છે. તેમાં તેને સાલનો આંક તો જોકે નથી જ પરંતુ ક્ષત્રપ અને મહાક્ષત્રપની ઉપાધિવાળા સંબોધાયે પિતાને મહાક્ષત્રપ અને રાજા પદથી વિભૂષિત થયેલ જણાય છે. છતાં તેમાં પણ એકમાં તેનો આંક તો૪ જાહેર કરેલ છે. વળી ખાસ વિશિષ્ટતા એ છે કે નજરે પડતું જ નથી, પરંતુ એક બીજી વસ્તુ તેના પિતે ક્ષત્રપ બને જ લાગતું નથી. ઉપરની સંબંધમાં સ્પષ્ટપણે દેખાતી માલુમ પડી છે કે તેણે હકીક્તને તુરત સમજી શકાય માટે કાઠાના રૂપમાં પિતાને “રાજા” તરીકે પણ ઓળખાવ્યો છે. જ્યારે ગોઠવી દઈએ. નામ સિકા શિલાલેખ T બિરૂદ નથી જણાયામ નથી જણાયા (૧) ધમેતિક (૨) ચક્રણ || નથી જણાયું ક્ષત્રપ, મહાક્ષત્રપ અને નથી જણાયા રાજા છે, પણ કેાઈ ઉપર સાલપ લખી નથી (૪૬ ની સાલ વાંચ્યાનું કાંઈક યાદ આવે છે. ઉપરની ટીકા નં. ૩ જુઓ). (a) રૂદ્રદામન | છે, પણ એકે ઉપર સાલનું છે, તેમાં સાલના આંક | મહાક્ષત્રપ અને રાજા . લખી નથી | | પર અને ૭ર જણાયા છે. છે, પરંતુ ક્ષત્રપ નથી આ પ્રમાણે સૂત્ર તરીકે, ઉપરની હકીકત ગોઠવીને પુરૂષ ગાદીપતિ બન્યો છે તેણે કોતરાવેલ સિક્કામાં હવે આપણે આગળ વધીશું. રૂદ્રદામન પછી જે ચોથો પિતાને સમય ૭૨ થી ૧૦૦ સુધીનો બતાવ્યો છે એટલે (૪) એકાદ જમાએ ૪૬ નો આંક હોવાનું મારા વાચ. નહપાણુ અને ચઠણુ બનેને શક પ્રજાના ગણીને તથા પહેલાની વામાં આવ્યું છે ખરું, પરંતુ તેને આધાર ટાંકવાને અત્યારે પાછળ બીજો ગાદીએ આવ્યાનું કલ્પીને તે શબ્દ વાપર્યા છે મારી પાસે સાધન રહ્યું નથી. જ્યારે વસ્તુસ્થિતિ તે જુદી છે. (જુઓ પુ. ૩. પૃ. ૨૧૭ થી નિકે કે, આ. ૨. પ્રસ્તાવના પૃ. ૧૧૨માં લખેલ છે કે ૨૨૨). આવાં કારણને લીધે આ કથનને આધાર ૪૬ ના All that is known as to the duration of આક માટે હું ટાંકી શકતા નથી.]. Chasthan's reign in the period limited by (૫) સિક્કા અને શિલાલેખ કણ અને કયારે પડાવી શકે? the years 46 and 72=ચઠણના રાજકાળ વિશે જે તથા તેના આંક કયારે લખી શકાય? તે સંબંધી જે વસ્તુ સર્વ જણાયું છે તે ૪૬ અને ૭૨ ના સમયની વચગાળે સ્થિતિ મા નિરીક્ષણમાં આવી છે, તે આગળ ચાથા, મર્યાદિત થયું છે. વળી તેજ પુસ્તકના પૂ. ૭૨ ઉપર પરિકે વર્ણવી છે. ત્યાંથી જોઈ લેવું. Period between Saka 46 and 12 શક-સંવત [મારું નિરીક્ષણ સર્વથા સત્ય જ છે એમ મારે દા ૧ થી ૭૨ વચ્ચેનો સમય, એવા શબ્દો મળ્યા છે. પરંતુ નથી. સંશોધકોને જે અનુભવ થાય છે તેમણે જાહેર તેને મેં પ્રમાણિક આધારરૂપે નથી કરાવ્યા; કેમકે, તેમણે કરવા વિનંતી છે.] 2x Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ તે ઉપરથી સાબિત થાય છે કે, રૂદ્રદામનની આખરની સાલ તરીકે આપણે ૭ર તેજ લેખવી પડશે. અને તેની વહેલામાં વહેલી સાલ પર ની છે જ્યારે ઋણુની કાઇ સાલ મળી આવી હાય તેા તે ૪૬ ની છે. એટલે સાર એ થયા કે જે ચષ્ણુની પછી રૂદ્રદામન તુરત ગાદીએ બેઠા હૈાય તે પર અને ૪૬ વચ્ચેના છ વર્ષના અંતરમાંજ તેમ બનવા પામ્યું હોય. તે સમયને સમભાગે વહેંચી નાંખીએ તે। ચણુના અંત અને રૂદ્રદામનને પ્રાર'ભ ૪૯-૫૦ માં આપણે માનવે રહેશે. પરંતુ રૂદ્રદામન ગાદીએ ન આવ્યા હાય તા, ૪૬ થી પર વર્ષના અંતરમાં બીજો કાઈ પુરૂષ રાજકર્તા તરીકે આવ્યા હાય એમ પણ સંભવી શકે. પણ આપણે ઇતિહાસના અભ્યાસથી તથા સિક્કામાં ક્રાતરાયેલ ક્ષત્રપ અને મહાક્ષત્રપ જેવા હેાદ્દાના અધિકાર વિશેની ગૌરવતાના ભેદથી જાણીએ છીએ કે (જીએ પુ. ૩ પૃ. ૧૬૪–૭૨ ) જે વ્યક્તિ પ્રથમ ક્ષત્રપ હાય છે તે જ્યારે મહાક્ષત્રપનું પદ્મ ધારણ કરે છે ત્યારે તેના અધિકાર વિશેષ વિસ્તૃત થાય છે. આમાં રૂદ્રદામનને ક્ષત્રપ પદ લાગ્યું જ નથી. તેને તે એકદમ મહાક્ષત્રપના જ અધિકાર પ્રાપ્ત થયેા છે, વળી પુ. ૩માં નહપાણુનું જીવન લખતાં જણાવી ગયા છીએ કે જ્યાંસુધી અમુક વ્યક્તિ યુવરાજ પદે હોય છે ત્યાં સુધી તેને ક્ષત્રપ કહેવામાં આવે છે. પરંતુ સ્વતંત્ર અધિકારે આવતાં અથવા ગાદીપતિ તરીકે બિરાજતાં તેને મહાક્ષત્રપ કહેવામાં આવે છે, એટલે આ સિદ્ધાંત અનુસાર એવા ઠરાવ ઉપર આવવું રહે છે કે, દામને યુવરાજ પદવી ધારણ કરી લાગતી નથી પણ એકદમ ગાદીપતિ જ બની બેઠે। લાગે છે. આ અનુમાન એટલા ઉપરથી સત્ય ઠરે છે કે, ચણુના પુત્ર અને રૂદ્રદામનના પિતા, જેનું નામ જયદામન જીવાયું છે તેના કાઈ કાઈ સિક્કા મળી આવે છે તે સર્વેમાં તેને ક્ષત્રપ તરીકે જ ઓળખાવાયા છે.૬ એકમાં ક ચણ શકના [ નવમ ખંડ મહાક્ષત્રપ જણાબ્યા નથી એટલે તાપ એ નીકળે છે કે, ચણના સમય દરમ્યાન જયદામન, ક્ષત્રપ પદેજ રહ્યો જાય છે પણ કાકાળે ગાદીપતિ થવા પામ્યા નથી, મતલબ કે ગાદીએ બેસતાં પહેલાં મરણ પામ્યા હશે અને તેથી કરીને તેને પુત્ર રૂદ્રદામન જ પેાતાના દાદા ચષ્ણુની પાછળ ગાદીએ બેઠા લાગે છે. એટલે ઉપરમાં જણાવ્યા પ્રમાણે ચણુતા અંત ૪૯-૫૦માં થતાં રૂદ્રદામનના રાજ્યને આરંભ થયાનું ગણવું રહે તથા ક્ષત્રપ જયદામનનું મૃત્યુ પણ, ચòષ્ણનું મૃત્યુ જે સાલમાં નીપજ્યું તેજ સાલમાં કે તેની પહેલાં નીપજ્યું હતું એમ ગણવું રહે; કેમકે જો એકાદ બે વર્ષનું પણ અંતર તે બે બનાવ વચ્ચે રહેવા પામ્યું હેત, તે જયદામન પોતે મહાક્ષત્રપ તરીકે અને તેટલા સમય માટે રૂદ્રદામન પેાતાને ક્ષત્રપ તરીકે ઓળખાવત જ; પણ જ્યારે તેમ બન્યું જ નથી, (અથવા તેમ બન્યું હાય તાપણુ તેવું સાબિત કરાવનાર ક્રાઈ સિક્કો હજી સુધી મળી આવ્યો નથી. એટલા માટે તેવા સિક્કો ન મળે ત્યાં સુધી જે હકીકત સિદ્ધ થઈ શકે છે તેજ માનવી રહે છે. ) ત્યારે ઉપર પ્રમાણેના નિયમ બળવત્તર થતા જાય છે એમ માનવું જ રહ્યું. એટલે એક હકીકત હવે નિશ્ચિત થઈ કે મરણુ ૪૯ માં ગણવું અને રૂદ્રદામનનું રાજ્ય ૪૯ થી ૭૨ = ૨૩ વર્ષનું ગણવું. તું (૬) ક઼ા. આં. રે, પુ. ૧૧૭ પાર. ૩. Jayadaman bears the title of Kshatrap only =જદામન માત્ર ક્ષત્રપના જ હોદ્દો ધરાવે છે. [ જોકે આગળ જતાં પાછું આટલું નક્કી કર્યાં પછી પણ વિચારવાનું રહે છે કે, ક્ષત્રપર્વશને આદિપુરૂષ ચણુ ગણાય કે તેના પિતા ઋમેાતિક કે અન્ય કાઇ ? અત્યાર સુધી એવી માન્યતા પ્રવર્તી રહી છે કે, નહુપાણથી કે કદાચ તેની અગાઉથી તે શક ચાલતા આવ્યો છે; પણ તેમ બનવા પામ્યું નથી તે આપણે સિદ્ધ કરી ગયા છીએ એટલે તેને પ્રશ્ન તે વિચારવા રહેતા જ નથીઃ હવે ચષ્ણુના પેાતાના વિચાર કરી લઇએ. તેને આદિપુરૂષ ઠરાવવામાં પણ ઘણી મુશ્કેલીઓ આવે છે; કેમકે જો લખે છે કે, on his coins Jayadarnan uses the title Swami, Lord, in addition to Raja and Kshatrap=પેાતાના સિક્કા ઉપર રાજા, ક્ષત્રપ, ઉપરાંત પેાતા Page #230 -------------------------------------------------------------------------- ________________ કર્તા તથા સમય તૃતીય પરિચ્છેદ્ર ] તેમ ઠરાવાય તેા તેના શકના આરંભ તેના રાજ્યથી ગણા રહે. અને તેના રાજ્યના અંત ૪૯ માં આવ્યાનું આપણે ઠરાવ્યું છે. તે ડિસામે તેનું રાજ્ય ૧ થી ૪૯ સુધી ચાલ્યું હતું એમ માનવું પડે. તે સ્થિતિ માન્ય થઈ શકે તેમ નથી; કેમકે તેનાજ વંશમાં જો કાઇપણ રાજાએ વધારેમાં વધારે રાજ્ય ભાગવ્યું હેાય તે અઢારમા રાજા રૂદ્રસેન ત્રીજાએ ૩૦ વર્ષ અને ચેાથા રાજા દાન્યદશ્રીએ ૨૮ વર્ષ પર્યંત રાજ્ય કર્યું છે. એટલે કે તે સમયે તેના રાજવંશી એમાં રાજકર્તા તરીકેની જીંદગી એવા પ્રકારની બની ગઈ હતી કે ગાદીપત તરીકે બહુ બહુ તો ૩૦૦ ૩૫ વર્ષ જ તેમનું આયુષ્ય ટકી રહેતું હતું. તે પછી એક જ પુરૂષને ફાળે ૪૯ વર્ષનું રાજ્ય તે કાળે લેખાય તે હકીકત એકદમ યુદ્ધમાં ઉતરે તેવી નથી લાગતી. ઉપરાંત બન્ને મુદ્દો એ પણ વિચારવા રહેતા છે કે, તેણે જ જો આદિ કરી હાય તે, તે પોતે મહાક્ષત્રપ કે રાજા પદે આવ્યા પછી જ કરી શકે૧૦ કેમકે તે હાદ્દાઓ સ્વતંત્રતા સૂચક છે. પરંતુ આપણને એટલું તે વિદિત થયેલું જ છે કે (જુએ પૃ. ૧૮૫) તેણે ક્ષત્રપ તરીકે પણ કેટલેાક કાળ પસાર કરેલા છે જ. એટલે તેના અર્થ એ થયા કે, તેણે એકલાએ મહાક્ષત્રપ અને રાન્ત તરીકે જ ૪૯ વર્ષી સત્તા ભાગવીનિધિ માટે જયદામને સ્વામિ શબ્દ વાપરેલ છે. (વિદ્વાન કેવા ટ્રિઅર્થાં લખાણ કરે છે તેનું આ દૃષ્ટાંત છે.) [મારૂં ટીપ્પણ—જે સિક્કાને રેપ્સન સાહેબે જયદામનના કહ્યા છે તે જયદામનના નથી લાગતા; કેમકે તેના અક્ષરોજ નથી ઉઠયા. પણ તેમણે અનુમાનથી માત્ર બેસાડી દીધું છે. તેમાં નદીનું ચિત્ર છે. વળી તે સિક્કા માત્ર બ્રુનાગઢ પ્રદેશમાંથી જ મળી આવે છે, નહીં કે ચાવ ંતિ કે તેના અધિકારીવાળા અન્યપ્રદેશમાંથી; ખીન્નુ તેમાં કાંઈ જ ચિન્હ નથી પણ સૂર્ય ચંદ્ર કાતરેલ છે અને તેથી જ તે ચણવ શના ઠરાવી દીધા છે. આ કારણને લીધે તે સિક્કાઓ મેં જયદામનના લેખ્યા નથી વળી ‘રાજા' શબ્દ જયદામને વાપર્યા છે કે કેમ તે માટે આગળ રૂદ્રદામનનુ' વૃત્તાંત જીએ...] પણ (૭) અહીં, રાજા શબ્દ ખાસ મુદ્દાથી વાપર્યા છે. તે રા་ સ્વતંત્રતા સૂચક છે, સ્વતંત્ર બન્યા પહેલાં અન્ય પદે ગમે ૧૮૭ હતી અને તે ઉપરાંત ક્ષત્રપ તરીકે પણ અમુક સમય ગાળ્યા છે. આ સ્થિતિ તા વળી, ઉપરમાં જે ૪૯ વર્ષનું તેનું રાજ્ય લંબાયાનું પણ કઠિન ઠેરાવાય છે તેના કરતાંયે વિશેષ કાન બનાવે છે. એટલે એમ જ માનવું પડશે કે, તેના રાજ્યારંભથી તેના શકની આદિ થઇ નથી લાગતી. પરંતુ તેની પૂર્વે કાઇ બીજું થયું હાય તેના રાજ અમલથી થઈ હાય. વળી તે માટે સૌથી વિશેષ આધારભૂત અનુમાન જો બાંધી શકાય તે। તેના પિતા મેાતિકથી તે આદિ થઈ હાય એમ ગણી શકાય. અને આ પ્રમાણે બન્યું હાય તા, એ રાજા વચ્ચે ૪૯ વર્ષનું રાજ્ય લંબાયું હતું એમ ગણવું પડે. અને તેમ ગણવામાં બિલકુલ બાધા જેવું લાગતું નથી. અહીં આગળ હવે આપણે પૂર્વે થયેલ અનુભવને આશ્રય લેવે। પડશે. ક્ષહરાટ ભ્રમક પેાતે ક્ષત્રપ પણ તેમ પરદેશી પણ હતા. ( જુએ પુ. ૩ માં તેનું વૃત્તાંત) તેવી જ રીતે આ ર્ધામાતિક અને ચણુ પણ ક્ષત્રપ તથા પરદેશી છે. વળી ભ્રમક અને તેના પુત્ર નહપાણુનાં દૃષ્ટાંતથી આપણે જ્ઞાત છીએ કે, તે અને ક્ષત્રપપદે હતા અને પછીથી મહાક્ષત્રપપદે ચડયા હતા. વળી તેમાંથી એમ પણ સૂચન મળતું હતું કે, તેમના માથે કાઈ અન્ય સરદાર હતા, કે જેમના પ્રતિ તરીકે તેઓ પેાતાને સુપ્રત કરેલ પ્રાંતા તેટલાં વર્ષાં ગાઢ્યા હાચ પણ તે હિસાબમાં લેવાતા નથી, છતાં તેની ઉંમર તે તે પ્રમાણમાં વધતીજ જતી રહે છે. કહેવાના તાપ' એ છે કે જ્યાં, એકલુંજ રાજા પદ ધારણ કરાતું હેાય ત્યાં ૪૯ વર્ષી તેા શું, પણ તેનાથી એ વધારે વર્ષ સુધી અમલ ભેાગવી રાકાયા છે, પરંતુ જ્યાં બે ત્રણ સ્થિતિમાંથી પસાર થયા બાદ સ્વતંત્ર રાજા તરીકેની સત્તા ગ્રહણ કરવી પડે છે ત્યાં ૪૯ વર્ષી જેટલા લાંખા કાળ તે પદ ભેાગવી શકવાનું માન્ય રહેતું નથી. (૮) રાજકર્તા એટલે સ્વતંત્ર ગાદીપતિ બન્યા પછીની, નહીં કે તે પહેલાં અનેક હેર્ ભાગવી લીધા હોય તે સહિતની (સરખાવે। ઉપરની ટી. નં. ૭). (૯) ઉપરની ટીકા નં. ૭ ના ખ્યાલ લાવવાથી આ વાકયની યથાર્થતા સમજાશે. (૧૦) જુએ નીચે ટી, ન. ૧૧ ને લગતું મૂળસ્થિતિ બતાવતું લખાયું. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ચ9ણ શકના [ નવમ ખંઠ અથવા પ્રદેશ ઉપર હકુમત ચલાવતા હતા. અને આ દષમેતિક અને થgણની બાબતમાં પણ બન્યું જ્યાં સુધી આવી પરાધીન સ્થિતિમાં તેઓ દેખાય છે. એટલે કે, આ ચ9ણ ક્ષત્રપના વંશની હોય ત્યાંસુધી તેઓ ક્ષત્રપ તરીકે પોતાને સ્વતંત્ર આદિ ગણાઈ છે તે તેના પિતા દષમેતિકે જ્યારથી શક ચલાવી પણ ન શકે. તેમજ જો તેવું બનવા સૂબા તરીકે ક્ષત્રપપદ ધારણ કર્યું ત્યારથી, પરંતુ પામે તો તેમને સરદાર, સાંખી શકે પણ નહીં. તેને પ્રગટપણે કેતરાવીને જાહેરાત આપવાની શરૂબહુમાં બહુ તે ક્ષત્રપ તરીકે જે કરી શકે તે એટલુંજ આત તો તેના પુત્ર ચઠણેજ કરી હોવાનું સમજાય કે, કાં પોતાના સરદારનો જે શક ચાલતું હોય તે છે. અને તે પણ જ્યારે પોતે મહાક્ષત્રપ બનવા ચલાવ્યે રાખે, અથવા તો તે ક્ષત્રપ–સૂબા તરીકે પામ્યો હતો ત્યારબાદજ, નહીં કે તે પહેલાં. જ્યારથી લગામ હાથમાં લીધી હોય ત્યારથી રાજ આખીએ ચર્ચાને સાર એ થયો કે, ચઠણ વહાવટમાં તેનું વર્ષ નાધવાનું કર શકે. એટલે તે ક્ષત્રપના વંશની શરૂઆત તેના પિતા દષમતિકથી પ્રમાણે લખાતા આંકનો અર્થ, જેમ પૂર્વે અનેક રાજા થઈ ગણાય. પરંતુ તેના સંવત-શકની જાહેરાત કરપરત્વે થતું આવ્યું છે તેમ આ ક્ષેત્રની બાબતમાં નાર તો તેનો પુત્ર ચઠ્ઠણ મહાક્ષત્રપજ ગણાય. પણ In so many regnal years=મારા રાજ્ય એટલે કેનાથી આ વંશની આદિ થઈ તથા કેનાથી આટલામાં વર્ષે, એવા ભાવાર્થમાં તે શબ્દ વપરાયો તેમના શકની આદિ થઈ તે બન્ને પ્રશ્નોને ફડચો ગણું પડે. (અલબત્ત regnal શબ્દ બરાબર તે જે કે આવી ગયો કહેવાય, છતાં કઈ સાલમાં તે આદિ નથી કારણ કે તે ક્ષત્રપ તરીકે તેમનો રાજ્યાભિષેક થઈ ગણાય તે હજુ સાબિત કરવું બાકી રહ્યું છે. કરવામાં આવતું નથી. પરંતુ રાજવહીવટ ગ્રહણ આ ચ%ણુના અને કુશાનના શાકને સમય એકજ કર્યાને આટલાં વર્ષ થયાં તેની ગણત્રી કરવા પૂરતજ ગણાય છે તે આપણે એક કરતાં વધારે વખત તે શબ્દ લેખાય.) તાત્પર્ય એ થયો કે, ક્ષત્રપ તરીકે જણાવી ગયા છીએ. વળી આ કાઈ પિતાના સંવતની આદિ કરી શકતા નથીજ. તેમના શકની શકને વિદ્વાનોએ ઉત્તર હિંદન પરંતુ મહાક્ષત્રપ તરીકે કરી શકે ખરા. અને તે પણ આદિનો સમય શક તરીકે ઓળખાવ્યો છે તથા પિતાને સ્વતંત્ર વંશ૧૧ સ્થાપે ત્યારેજ, તે પહેલાં તે જે શકને શાલિવાહન શક તરીકે નહીં. એટલે માનવું પડે છે કે, જેમ ભૂમકક્ષત્રપના સામાન્ય રીતે ઓળખાવાય છે તેને દક્ષિણ હિદને સંબંધમાં બન્યું છે કે, તેણે સૂબા-ક્ષત્રપ તરીકે પોતાની શાક કહેવરાવે છે. બનેને આ પ્રમાણે જુદા તે પાડે રાજકીય કારકીદી શરૂ કરી હતી, ત્યારથી ભલે તેના છે. છતાંયે તે બન્નેને પ્રારંભ ઈ. સ. ૭૮ માંથી ક્ષહરાટ સંવતની આદિ ગણાઈ છે ખરી, છતાં તેણે થયાનું ગણાવે છે. અહીં તો આપણે ઉત્તર હિંદના પ્રગટ રીતે શિલાલેખમાં સિક્કા આદિ કોઈ સ્થાને શક સાથેજ નિસબત છે એટલે તેને જ્યાં સુધી લાગે પિતાનો સ્વતંત્ર શક કેતરાવ્યાનું પગલું ભર્યું નહોતું, વળગે છે ત્યાંસુધીનીજ ચર્ચા કરીશું. બીજી રીતે તેમજ તેના પુત્ર નહપાણે પણ, ક્ષત્રપપદે હતા ત્યાંસુધી આગળ વધીએ તે પહેલાં, તેનું સ્થાપન જે ઇ. સ. તેનું કાર્ય કર્યું નહોતું, પણ મહાક્ષત્ર૫૫દે આવ્યા ૭૮માં થયાનું મનાયું છે તે બીના સત્ય છે કે કેમ પછીજ શકી ૨ ચાલુ કર્યો હતો, તેમ અને તેવી જ રીતે તે તપાસી લઈએ. (૧૧) પિતાને વંશ ચાલ્યા આવતું હોય દરમ્યાન, (૧૩) જુઓ ૫. ૧૨ ઉપર ડે. કીહેનના નામ વાળું કોઈ વ્યક્તિ જે મહાક્ષત્રપ પદને પ્રાપ્ત કરે તે તે નવો શક અવતરણ તથા પૂ. ૯૭ ઉપર ટકેલમિ. રેસનના મતનું ટાંચણ, પ્રવર્તાવી ન શકે તે હકીકત દર્શાવવા આ સ્થિતિ જણાવી છે. (૧૪) જુઓ પૃ. ૯૬ તથા શક સંવતને લગતી (૨) સરખાવો ઉપરની ટી, ન, ૮ આખીએ ચર્ચા. Page #232 -------------------------------------------------------------------------- ________________ તીય પરિચ્છેદ ] કર્તા તથા સમય ૧૮૯ ઉપર સાબિત કરી ગયા છીએ કે, આ શકની અંગે શરણાગત લેખ તે તેનું અપમાન કર્યા જેવું આદિ ક્ષત્રપ દષમેતિકના સત્તાકાળથી થઈ છે એટલે ગણી શકાશે. તો પછી પ્રશ્ન થાય છે કે, શું ગર્દજે તે શકને પ્રારંભ ઈ. સ. ૭૮ માં થયાનું સ્વી- ભીલની સત્તા સાચી કે ચ9ણની સાચી ? ઉત્તર એટકારાય તો તેને અર્થ એમ થયો ગણાય કે ક્ષત્રપ લેજ કે, બન્ને સત્તા અવંતિ ઉપર તે હતી જ અને ષતિકના વહીવટની શરૂઆત ઈ. સ. ૭૮ માંથી તે સત્ય પણ છે જ, પરંતુ ચકણને સમય જે ઈ. સ. થઈ હતી અને ચટ્ટણના રાજકાળને આંક ૪૯ સુધી ૭૮ માં તેના શકનો પ્રારંભકાળ લેખીને ગોઠવ્યું છે લંબાય છે; એટલે ૭૮+૪=૧૨૭ ઇ. સ. માં તે તે જ બેટ છે. આ મુદ્દો જેમ ચ9ણના સમયની પણ સત્તાશાળી પુરૂષ હતા. આ બન્ને વ્યક્તિને સત્તા ગણત્રીથી અસત્ય કરાવી શકાય છે તેમ તે વંશના પ્રદેશ જે વિચારીશું તે સિંધ, રાજપુતાના, સૌરાષ્ટ્ર અંતિમ રાજાઓને સમય સાથે અન્ય ઐતિહાસિક અને અવંતિના મુલકેજ દેખાય છે. અલબત્ત દષમે- સત્યની તુલનાની દૃષ્ટિએ પણ અસત્ય ઠરાવી શકાય તેમ તિકની સત્તા મુખ્ય અંશે ક્યાં જામવા પામી હતી તે છે. આ ક્ષત્રપ વંશનો અંત તેના બાવીસમા રાજા, વિષય આપણે બહુ ચર્યો નથી, છતાં એટલે સુધી સ્વામિ રસિંહ મહાક્ષત્રપના રાજ્ય અમલે આવ્યો જણાયું છે તેટલે દરજે કહી શકાશે કે તેની સત્તા છે. આ રાજાને સમય તેના સિક્કા ઉપર કેતરાયેલ રાજપુતાના અને સિંધ ઉપર તે હતીજ;૧૫ અને આંક ઉપરથી નક્કી કરીએ તો તેમના શક સંવત ચષણની ગાદી તે અવંતિ ખુદમાંજ હતી તે નિવિર્વાદ ૩૧૦ થી ૩૧૪ સુધીના વર્ષને કહી શકાશે. આ છે. મતલબ કે ઈ. સ. ૭૮ થી ૧૨૭ સુધીના પચાસ સંખ્યામાં જ્યાં x નીશાની છે ત્યાં ક આંક હાઈ વર્ષ સુધી આ બન્ને બાપ અને દિકરાનું રાજ્ય, શકે તે ઘસાઈ ગયેલ હોવાથી, ભલે નક્કી પણે કહી ઉપરના પ્રદેશ ઉપર હતું એમ કરી શકે છે. જ્યારે શકાય તેમ નથી છતાં એટલું તો સ્પષ્ટ જ છે કે તે આપણે ગર્દભીલ વંશનો ઇતિહાસ આલેખતાં તે એમ આંક ૧ થી માંડીને ૯ સુધીનેજ હોઈ શકે એટલે સાબિત કરી ગયા છીએ કે આ સર્વ કાળ તે સર્વ તેને ૩૧૧ થી ૩૧૯ સુધી ઠરાવી શકાશે. આપણી પ્રદેશ ઉપર તેમની જ સત્તા હતી. એટલું જ નહીં ગણત્રીમાં જ અંશે પણ અનિશ્ચિતપણાનું તત્ત્વ ન પણ તે સર્વ રાજાઓ મહા પરાક્રમી અને કેઈથી રહી જાય તે માટે વધતામાં વધતો તેનો સમય ગાઠ પણ ગાંજ્યા જાય તેવા નહોતા. અને વિશેષમાં તે તોયે ૩૧૯ થી તે વધારે કહી શકાશે નહીં જ અને તેમાંના એકે સિંધ અને રાજપુતાના તે શું પણ તે હિસાબે ૩૧૯૭૮= ઇ. સ. ૩૯૭ આવશે. એટલે તેથી યે આગળ વધીને ઠેઠ કાશ્મિર સુધી પોતાની તેનો અર્થ એમ થયું કે, આ ચષ્ઠવંશી રાજાઓને રાજસત્તા લંબાવી હતી કે જેની નોંધ રાજતરંગિણિ- અમલ અવંતિ ઉપર ઈ. સ. ૩૯૭ સુધી ચાલ્યો કાર જેવાને પણ લેવી પડી છે. તે શું એમ ધારવું આવતો હતો. જ્યારે ઇતિહાસ તો આપણને સાફ કે અવંતિ ઉપર ગર્દભીલ વંશની તથા ચણ વંશની સાક શબ્દોમાં અને ભેરી ના જાહેર કરી રહ્યો છે એમ બેની સત્તા એકી સમયે ચાલતી હતી? તેમ કે, ગુપ્તવંશી સમ્રાટ ચંદ્રગુપ્ત પહેલાએ અવંતિને તો એક કાળે એક પ્રદેશ ઉપર બે રાજવંશની હકમત પ્રદેશ ઇ. સ. ૩૧૯ માં જીતી લઈ ત્યાં પોતાની હોવાનું કદાપી બની શક્યું નથી અને બનવાનું પણ ગાદી કરી હતી. વળી તેની ખુશાલીમાં પોતાના વંશને નથી. સિવાય કે તે બેમાંથી એક સત્તા, બીજી સત્તા ગુપ્ત નામે સંવત્સર પ્રચલિત કર્યો હતો અને તેની ની તાબેદાર-આજ્ઞાધારક હોય. પરંતુ પ્રસ્તુત બે પાછળ તેના વંશજોએ ઠેઠ ઈ. સ. ૪૦૦ વટાવી વંશમાંથી કોઈને એક બીજાને ખંડિયે કે ઉિચિત ગયા બાદ પણ ત્યાં હકુમત ભેગથે રાખી છે. તે (૧૫) જુએ કનિષ પહેલાનું વૃત્તાંત તથા પ. ૫૫ ની હકીકત, Page #233 -------------------------------------------------------------------------- ________________ ચણ શકના [ નવમ ખંડ શું, ગુપ્ત વંશની સત્તા અવંતિ ઉપર હેવાનું માનવું Cent. A. D. So Kanishka could never કે ચણ્ડણવંશની સત્તા હોવાનું? અહીં પણ ઉપરમાં have founded the Saka Era=કુશાનોએ જેવી ગર્દભીલવંશની સત્તા સંબંધી પ્રશ્નોત્તરી ઉભી ઈ. સ. ૬૦માં તક્ષિલા જીત્યું હતું ( તેમને તાત્પર્ય થવા પામી હતી તેવી જ પાછી આવીને ખડી થઈ કડફસીઝ પહેલાએ જીતી લીધું હતું એમ કહેવાનો જાય છે. અંતે ઠરાવવું પડે છે કે ૭૮ ની ગણત્રીજ થાય છે અને કનિષ્કનું રાજ્ય, ઇ. સ. ની બીજી આ સર્વે મુશ્કેલીનાં કારણરૂપ છે. આ પ્રમાણે ૭૮ સદીના પૂર્વાદ્ધમાં થયું હોવું જોઈએ. તેથી કરીને ની ગણત્રી અન્યથા ઠરાવવાથીજ કાંઈ આપણું કાર્ય કનષ્ક શક સંવત સ્થાપ્યાનું કદી બને જ નહીં. એટલે પતી જતું નથી. પરંતુ તેને ખરે ઉકેલ શોધી કે તેમના મતથી ઈ. સ. ૬૦ના અરસામાં કડકસીઝ કાઢવો હજુ બાકી રહ્યોજ ગણાય. પહેલાએ તક્ષિલા જીત્યું હતું, તે બાદ થોડાક વર્ષે આ માટે અન્ય ઐતિહાસિક ઘટનાઓનો આપણે કડફસીઝ બીજો ગાદીએ આવ્યો છે. તેણે ૩૨ વર્ષ રાજ્ય આશ્રય લે જરૂરી છે. મિ. વિન્સેન્ટ સ્મિથ પોતાને કર્યું છે તે બાદ ઈ. સ. ૧૫૦ના અરસામાં કનિષ્કનું મત જાહેર કરતાં લખે છે કે, ૧૬ The substan- ગાદીએ આવવું થયું છે, અને તેનાથી શકસંવત ચાલતે tial controversy is between the sch, થયો છે. એટલે તે ગણત્રીએ તેમને મત ઈ. સ. ૧૦૦ olars, who place the accession of 1940 UHI 21391 241261 1 819101 43 Kanishka in A. D. 78 and those who છે. આ પ્રમાણે અંદાજી સાલની કાંઈક હદ બાંધી date it later in about A. D. 120–સંગીન લીધા પછી તે આંકને જે ચોક્કસપણે ગોઠવી શકાતે. રકઝક તો બે પક્ષી વિદ્વાનો વચ્ચે જ છે, કે જેમાંનો હોય તે તે અંગે પ્રયત્ન કરી જોઈએ. તે માટે ચ9ણવંશી એક પક્ષ કનિષ્કનો રાજ્યાભિષેક ઇ. સ. ૭૮માં રાજાઓની* વંશાવળી (પાન ૧૯૧)ની મદદ લેવી ગણાવે છે અને બીજો પક્ષ તેને જરા આગળ લંબા- જઈશે. તે ઉપર નજર ફેરવતાં જણાય છે કે ૧૪ વીને ઇ. સ. ૧૨૦ની આસપાસમાં ગણાવે છે. એટલે રાજા ભર્તીદામન થયો છે. તેનું રાજ્ય ૨૦૧–૨૧૭= કે તેમના મત પ્રમાણે ઈ. સ. ૭૮ થી ૧૨૦ સુધીમાં ૧૬ વર્ષ ચાલ્યું છે. પછી મેટ ગાળે પડો દેખાય કનિષ્કને રાજ્યાભિષેક થયો હોવો જોઈએ. અને છે, તે બાદ વળી સ્વામિબિરૂદ ધરાવતા રાજાઓ જ્યારે કનિષ્કના રાજ્યાભિષેકથી તેના સંવતનો પ્રારંભ આવ્યા દેખાય છે. આ સ્વામિ બિરૂદ્ધારક બાહગણાવાયો હેવાનું તથા ચેષ્ઠણ સંવત પણ કનિષ્કના દષ્ટિએ ચપ્પણના વંશનાજ હેય એવું જણાય છે સંવત સમયથી જ શરૂ થયો હોવાનું આપણે કબૂલ્યું પણ તે બન્ને વચ્ચે શું સગપણ અસ્તિ ધરાવતું છે ત્યારે તેનો અર્થ પણ એમજ થયો કે, ચષ્મણના હશે તે હજુ સુધી પાકે પાયે જણાયું નથી જ (ડે. શકની આદિ પણ ઇ. સ. ૭૮ થી ૧૨૦ સુધીમાંજ ભગવાનલાલ ઇંદ્રજીને મત એમ છે કે તે તેની એક થઈ હોવી જોઈએ. સર જોન મારશલ સાહેબને મત શાખાજ છે.) પણ એટલું તે સ્પષ્ટ છે જ કે, તે ચૌદમા પણ તેજ કથનને પુષ્ટિકારક હોય એમ જણાય છે. ભર્તીદામન અને પંદરમા સ્વામી રૂદ્રસિંહ ત્રીજાના તેમનું કહેવું એમ છે કે, ૧ Kushanas obtain- આરંભ સુધીના (૨૧૭ થી ૨૭૦ સુધીના) ૫૩ ed Taxilla in 60 A.D. and Kanisalsa વર્ષમાં બધુ અંધકારજ દેખાય છે. ભલે તે અરસામાં must have ruled in Ust half of 2nd ત્રણ ચાર નામ અપાયાં છે. પરંતુ તે કેઇના સામે | (૧૬) જીઓ અ. હિ. ઈ. ૪ થી આવૃત્તિ પૃ. ૨૭૨ નું ટીપણુ તથા જ, આં.હિ. રી. સે. પુ. ૨ ભાગ પહેલો પૃ.૬૨. (૧) જીઓ જ, આ. હિ. રી. સે. પુ. ૨ ભાગ પહેલે પૃ. ૬૨. (૧૮) સ્વામિ શબ્દ કયારે વપરાય છે તે માટે નીચેની ટીક નં. ૧૯ જુએ. Page #234 -------------------------------------------------------------------------- ________________ - - - - - તૃતીય પરિછેદ ] કર્તા તથા સમય આંક ભરવામાં આવ્યો નથી, તેમજ તેમના સિક્કામાં શકાય છે કે આ ૫૩ વર્ષના ગાળામાં ચહ્નણવંશીઓની “ક્ષત્રપ” શબ્દજ બતાવાય છે એટલે અનુમાન કરી સ્વતંત્રતા મહાક્ષત્રપ તરીકે હરાઈ ગઈ હોવી જોઈએ. ” * કે. આ. રે. પ્રસ્તાવના મૃ. ૧૫૩ ઉપરથી ઉધૃત કરેલ છે. (આંક તેમના શકનું વર્ષ બતાવે છે) મેતિક (૧) ચ9ણ જયદામન (૨) રૂદ્રદમન પહેલે (૩) દામજદશ્રી (૫) રૂદ્રસિહ પહેલે | ૧૦૩-૧૦ || ૧૧૩-૧૯ સત્યદામન (૪) જીવદામન (૬) રૂદ્રસેન પહેલે (૭) સંધદામન * ૧૦૦ ૧૨૨-૪૪ ૧૪૪-૪૫ ૧૧૯-૨૦ | (૮) દામસેન ૧૪૫-૫૮ પૃથ્વીન દામજદશ્રી બીજે ઈશ્વરદત્ત પૃ. ૩. પૃ. ૩૮૭ થી આગળ વીરદામન (૯) ચશદામન (૧૦) વિજયસેન (૧૧) દામજદૃશ્રી વી. ૧૬૧ ૧૬૨-૭૨ ૧૭૨૬ (૧૨) રૂદ્રસેન બીજે ૧૭૮–૯૬ (૧૩) વિશ્વસિહ (૧૪) ભદામજી ૧૯૯-૨૦૧ ૨૦૧-૧૭ વિશ્વસેન (૨૧૬-૨૯) સવાભિ છવામન રૂદ્રાસંહ બીજે (૨૨-૨૩૪) સ્વામિ રૂદ્રદામન બીજા ચશે દામન બીજે (૧૫) સ્વામી રૂકસેન ત્રીજે (૨૩૯-૫૪) ર૭૦-૩૦૦ પુત્રી સ્વામિ સિંહસેન સ્વામિ સત્યસિંહ ૩૦૪-૩૧૦ સ્વામિ ફિકસેન ચોથે સ્વામિં રૂદ્ધસિંહ ત્રીજો ૩૧૦-૩૧ * આ બે જણના સિકકા મળતા નથી. () મહાક્ષત્રપ પદધારી નથી. જેઓ મહાક્ષત્રપ પદ કે સ્વામીપદ ધારક છે તેમના આંક સ વિનાના રાખ્યા છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ . ૧૨ ચષણ શાકના [ નવમ ખંડ કે આ હકીકત સાથે ગુપ્તવંશી સમ્રાટનો ઈતિહાસ સંવત્સર ચલાવ્યો નહેજ; અને એ પણ સિદ્ધ તપાસીશું તે તુરત સરખામણી થઈ જશે, કે તેમણે થયેલી જ બીના છે કે, એક પ્રદેશ ઉપર એક સમયે ઈ. સ. ૩૧૯ માં અવંતિ ઉપર આધિપત્ય મેળવ્યું છે એક જ સત્તાનો અધિકાર હોઈ શકે. એટલે આ બે અને પોતાની સત્તા ત્યાં જમાવી છે તથા સમ્રાટ પદ વંશને સ્પર્શતા, બનાવે ને એકત્રિત કરીએ તે એમ જાહેર કર્યું છે. જ્યારે ઉપર તે એમ જણાવાયું છે કે, ફલિતાર્થ નીપજે છે કે, ઈ. સ. ૩૧૯માં જ્યારે ચMણ શક ૨૧૭માં ભદામનના રાજ્ય અમલના ચંદ્રગુપ્ત પહેલાએ ગુપ્ત સંવતની સ્થાપના અવંતિમાં અંતથી માંડીને સ્વામી રૂદ્રસિંહ ત્રીજાના રાજ્યારંભ કરી, ત્યારે ચષ્ઠણુવંશી રાજા ભર્તુદામન અવંતિપતિ સુધીના ૫૩ વર્ષ સુધી, આ ચઠણુવંશી રાજાઓના તરીકે હતો અને તેમના શકનું વર્ષ ૨૧૭ નું ચાલતું જીવન અને સત્તા બાબતમાં તદ્દન અંધકારમયજ છે. હતું તથા તેના ઉપર જીત મેળવીને જ ચંદ્રગુપ્ત અવંતિને તેઓ ક્ષત્રપ તરીકે જ પોતાનું જીવન ગુજારી રહ્યા હતા; કબજો મેળવ્યો હતો. એટલે આ બને બનાવળી ક્ષત્રપ પદનો અર્થ આપણે હવે સમજતા થઈ પોની સાલને સરખાવી જોવાથી એમ સિદ્ધ થયું કહી ગયા છીએ કે તેમના માથે કોઈ વિશેષ સત્તાશાળી શકાશે કે, ઈ. સ. ૭૧૯ ની સાલ તે જ ચઠણ શક વ્યક્તિ હોય છેજ. તેમજ આપણી જાણમાં છે કે, ૨૧૭ હતા; તે હિસાબે ૩૧૯ માંથી ૨૧૭ બાદ જતાં ભદામન સુધીના રાજવીઓ પિતાને મહાક્ષત્રપ તરીકે ઇ. સ. ૧૦૨=શક સં. ૦ આવશે; અથવા તેને ઉથઓળખાવતા હતા, જ્યારે આ ૫૦ વર્ષના ગાળામાં લાવીને જે લખવાનું હોય તે શક સંવત ૧ = જે ત્રણ ચાર થવા પામ્યા છે તેમણે તે ઉચ્ચ આસન ઈ. સ. ૧૦૩ આવશે. ધરાવતા મહાક્ષત્રપ પદને ત્યાગ કરીને લઘુપદવાળા હવે આપણી પાસે ત્રણ પ્રકારની સ્થિતિ આવી ક્ષત્રપના હોદ્દાને ૧૮સ્વીકારી લીધે દેખાય છે. વળી પડી છે. એક પૃ. ૧૮૮ માં જણાવ્યા પ્રમાણે ચ%ણ તે બાદ પાછો રૂદ્ધસિંહે પિતાને સ્વામિ તરીકે જાહેર શકનો આરંભ ઈ. સ. ૭૮ માં શરૂ થયાનું જે મનાયું કર્યો છે. આ તેમની ઉચ્ચપદમાંથી લધુપદમાં મૂકાયાની છે તે વાસ્તવિક નથી, બીજું ચક્કણું શકના આરંભની સ્થિતિ, શું આપણને વિચાર કરવાને પ્રેરતી નથી ? અંદાજ સાલ મૃ. ૧૮૯ માં જણાવ્યા પ્રમાણે ઈ. સ. કે એવા ય બનાયો ઉપસ્થિત થયા હોવા જોઈએ? ૧૦૦ થી ૧૫૦ સુધીમાં હોવી જોઈએ અને ત્રીજી કે જેને લીધે તેમને તે સ્થિતિમાં હડસેલી દીધા હેવી સ્થિતિ એમ જાહેર કરે છે કે, શક સંવત ૧ = ઈ. સ. જોઈએ ? અને એટલું તે આપણે જાણીએ જ છીએ ૧૦૩ છે. આ ત્રણે વસ્તુસ્થિતિને સમન્વય કરીશું * ચશ્મણવશી રાજાઓ પણ અતિપતિજ હતા અને તે એમ નિર્ણય ઉપર આવવું રહેશે કે ચઠણું શકને ગુપ્તવંશી સમ્રાટ ચંદ્રગુપ્ત પણ અવંતિપતિ તરીકે જ જે આરંભ ઈ. સ. ૧૦૨ બાદ થયો છે તે સત્ય જ છે. એ સારુ નામના મેળવીને પોતાનો ગુપ્તસંવત્સર પ્રચલિત કર્યો એટલે શક સંવત ૧ ના સમયને ઈ. સ. ૧૦૦ ની હતો. એટલે કે જ્યાં સુધી અવંતિ તેમના હસ્તમાં આવ્યું જ સાલ ગણવી તથા તેને વાસ્તવિક રીતે પ્રતિપાદન નહોતું ત્યાં સુધી તેના પૂર્વજો ભલે અન્ય પ્રદેશ ઉપર કરેલી અને સિદ્ધ થયેલી હકીકત તરીકે સ્વીકારવી. રાજ્ય ચલાવ્યે જતા હતા, પરંતુ તેમાંના કેઈએ પિતાને હવે એ ચર્ચાનો છેડો આવી ગ ગણાશે. સાર એ (૧૯) આ સ્વામિપદને અધિકાર લગભગ ક્ષત્રપ જેવો એમાં તે શબ્દ ત્યારથી વપરાતો થયો છે કે, જ્યારથી તેમની જ થાય છે; અલબત ઘેડ ફેર છે તે એટલો જ કે, ક્ષત્રપને સત્તામાં અવંતિની ગાદી નહતી, છતાં અન્ય પ્રદેશ ઉપર માથે બીજે સરદાર હોય છે જ્યારે સ્વામિને માથે સરદાર તેમનું સ્વામિત્વ ચાલુ તે હતું જ; એટલે કે પોતે ક્ષત્રપ કે નથી હોતા. જો કે પોતે નાને સત્તાધારી રાજ છે, પણ મહા મહાક્ષત્રપ નથી તે બતાવવા આ બીજી પદવી મેડવી દીધી ક્ષત્રપના પદથી તો તે ના જ અધિકારી છે. ચ4ણુવંશી રાજ- હોય એમ સમજાય છે, Page #236 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિછેદ ] કર્તા તથા સમય ૧૯૩ નીકળ્યો કે, ચક્કણવંશની આદિ દષમોતિક ક્ષત્રપથી છે એટલે તેને ફરીને ઉલ્લેખ કરવા જરૂર નથી. થઈ છે, પરંતુ તેના શકને પ્રારંભ તે મહાક્ષત્રપ અત્ર તે તેના રાજદ્વારી જીવનને અંગે જે હકીકત ચઠણેજ કર્યો છે અને તેનો સમય જ્યારથી જણાવાઈ ન હોય તેને જ આલેખવી રહે છે. મોતિક સત્તા ઉપર આવ્યો તે ઈ. સ. ૧૦૩ ની તેને રાજદ્વારી જીવનનું મંડાણ જ્યારથી તે સાલથી જ ગણાય છે. કનિષ્ક પહેલા સરદાર-ક્ષત્રપ નીમાયો ત્યારથી શરૂ આપણી ઠરાવેલી મર્યાદા તો ઈ. સ. ૧૦૦ સુધીની થાય છે. તેને સમય જે કનિષ્ક ગાદીએ બેઠા ત્યારછે, પરંતુ આ ધમેતિકના સત્તાકાળની આદિજ ઈ. થી જ ગણવો હોય તે ઈ. સ. ૧૩નો ગણાશે. પરંતુ સ. ૧૭ માંથી શરૂ થાય છે એટલે આપણે તેનું એક રાજા જે ગાદીએ આવે તેમજ તેના રાજ્યના જરા પણ વર્ણન કરવાને અવકાશ મેળવવો જોઈત વિભાગ પાડી, વહેંચણી કરીને, તેવા પ્રત્યેક વિભ નહતો. છતાં જે કટલીક ગેરસમજુતિ પ્રવર્તતી ઉપર હાકેમ નીમી દીધાની બીનાને સ્વીકારી ન મારી નજરે પડી છે, તે ઉપર જે મેં મારા વિચાર લેવાતી હોય તે, તેણે એક બે વર્ષમાં તે પ્રમાણે સ્થિતિ જણાવી રાખ્યા હોય તો તે સંબંધમાં સંશોધકો નીપજાવી હતી એમ પણ કબૂલી શકાશે. એટલે તે વિશેષ તપાસ ચલાવે અને હિંદી ઈતિહાસને ઠાકડીક હિસાબે એક બે વર્ષને ઉમેરો કરીને આપણે ઈ. સ. બનાવે તેવી ધારણાથી, જેમ કશાન વંશના રાજા ૧૦૫-૬માં તેને સમય કહીએ તેાયે નથીજ; કનિષ્ક પહેલાથી માંડીને તે વંશના અંત સુધી થોડું છતાં સિક્કા વિગેરે જે સાધને આપણને મળી આવે ધણું ટકમાં ખ્યાન આપી દીધું છે તેજ પ્રમાણે આ છે અને જે ઉપરથી આ સમયની તારીખો ગોઠવી શક' ચષ્મણ વંશમાં પણ રૂદ્રદામન નામે અવંતિપતિ થયો વાની સ્થિતિમાં આપણે છીએ, તે હકીકતની રજુઆત ત્યાંસુધીનું તેને દરેકનું વર્ણન આપવાનું યોગ્ય લાગ્યું તે આપણે આગળનાં પૃષ્ઠોમાં કરી ચૂક્યા છીએ છે. વળી આ રૂદ્રદામનના રાજ્યકાળના અંતને, અંતિમ અને તે પ્રમાણે તેને સમય ઇ. સ. ૧૦૩નોજ નિર્માણ હદ તરીકે પસંદ કરવાનાં. એક બે કારણે મળ્યાં છે. કરી વાળે છે; એટલે તેને જ ખરા તરીકે હાલ પહેલું એ કે સૌરાષ્ટ્ર દેશની અંદર જાનાગઢ શહેરની તો લેખીશું. પાસે આવેલ ગિરનારની તળેટીમાં જે શિલાલેખ રાજા કનિષ્કના વૃત્તાંતે જણાવાયું છે કે, તેણે સમ્રાટ પ્રિયદર્શિને કોતરાવી રાખેલ છે અને જેની સિંધ તરફના ભાગ ઉપર, પોતાના રાજયનું અગીઆરમું સાથે બીજો એક શિલાલેખ છે જેને વિદ્વાનો સુદર્શન વર્ષ ચાલતું હતું ત્યારે સ્યુ નામના ગામે ધાર્મિક તળાવના રૂદ્રદમનના શિલાલેખ તરીકે ઓળખાવી સ્થાન બંધાવ્યું હતું. મતલબ કે તે તરફનો ભાગ તેની રહેલ છે તે સંબંધમાં કેટલીક નવીન હકીકત રજી આણમાં હતો. વળી એમ પણ કહી ગયા છીએ કે કરવા જેવી મારા મત પ્રમાણે દેખાઈ છે. તથા બીજું હિંદની બહાર જઈને લડવાને જ્યારે સમય નજીક કારણ એ છે કે, તેજ શિલાલેખને આધારે આંધ્રપતિ આવ્યો હતો ત્યારે તેણે પિતાના રાજ્યના એક ભાગ રાજાઓની બાબતમાં પણ કાંઈક જુદી જ માહિતી ઉપર પોતાના યુવરાજ વિષ્કને તથા બીજા એક ભાગ ઉમેરાતી દેખાય છે. આટલું જણાવી ચ9ણવંશના ઉપર બીજા પુત્ર હવિષ્કને નીમ્યો હતો. જ્યારે આઇ રાજકર્તા દષમોતિકનું વર્ણન લખીશ, રાજપુતાના અને સિંધ વાળો જે પ્રદેશ પિતાની (૧) મોતિક હકુમતમાં હતો તે આ દષમોતિકને સુપ્રત કરવામાં તેની જાતિ વિશે. તેના વતન વિશે વિ. અનેક આવ્યો હતો. એટલે જે રીતિએ ન સરદાર છૂટીછવાઈ વિગત પ્રસંગોપાત લખવામાં આવી ગઈ મિનેન્ટરે પિતાના ક્ષત્રપ ભૂમકને વહીવટ કરવાને (૨૦) આવાં દાંતે આગળ પણ બન્યા છે તે માટે જુઓ પુ. ૩ પૃ. ૩૭૮ ટી. નં. ૨૪ ૨૫ * Page #237 -------------------------------------------------------------------------- ________________ ચણનાં બિરૂદ | [ નવમ ખંડ તેજ પ્રમાણે આ પરદેશી રાજા કનિષ્ક પણ પિતાની અમલમાં કેમ ઉભા થવા પામ્યા હતા તે હવે તરફથી સરદાર દષમેતિકને મૂકયો હતો. અને પોતાને આપણે જણાવીશું. તાબે પણ તેટલેજ મુલક અત્યારે હોવાથી તે સર્વ તે નોકરીમાં જોડાયો ત્યારે ભરયુવાનીમાં એટલે ભાગની સોંપણી તેને કરવામાં આવી હતી જેથી કદાચ ત્રીસેક વર્ષની ઉંમરને કે પાંચેક વર્ષ માટે પણ ૬ષમતિકને પણ ભૂમકની પેઠે મધ્ય દેશને અધિપતિ હશે. પણ અણુધડ જેવી સ્થિતિમાં અને માધ્યમિકા નગરીને ગાદીપતિ કહેવામાં વાંધા બિરૂદની પ્રાપ્તિ હતો એટલે અનુભવ અને જેવું નથી લાગતું. તેને તે માત્ર રાજવહીવટ વિશે નિપુણતા મેળવી ન લે ત્યાં સુધી ચલાવવાને હતો એટલે, કોઈ પ્રદેશ ઉપર સ્વતંત્ર આગળ વધવાનું અને દીપી રીતે ચડાઈ કરવાનું કે મુલકમાં વધારા કરવાનું હતું જ નીકળવાનો અવસર તેને મળે તેમ નહોતું. જેથી નહીં; જેથી મરણપર્યત તેને તે સ્થિતિમાં જ તેણે ઇ. સ. ૧૨૬માં કનિષ્કનું મરણુ નીપજયું ત્યાસુધી સર્વકાળ નિર્ગમને કર્યો હતો. તેમ વળી જે સંગમાં બ૯. રાજા વિષ્કનું મરણ ઈ. સ. ૧૩માં થયું તેનું મરણ રાજા કનિષ્કના સમય દરમ્યાન થવા ત્યાં સુધી તેને ક્ષત્રપ પદે રહીને જ બધા દિવસે પામ્યું હતું. તથા જેને અંદાજી સમય ઈ. સ. વિતાડવા પડયા હોવાનું દેખાય છે. આ સમયે તેનું ૧૧૫–૧૭ આપણે ઠરાવીએ તેમ છે; વળી જેનું રાજકીય જીવન લગભગ પંદર વર્ષ ઉપરનું થઈ ગયું વૃત્તાંત આગળ જણાવવાનું છે તે આધારે કહી શકાશે હતું. એટલે અનુભવી પણ થઈ ગયો હતો તેમ ઉમરને કે તેના મરણ બાદ તેની ગાદી તેના પુત્ર ચષણને લીધે ઠરેલ સ્વભાવનો બની મક્કમ પગલું ભરવા જેવી સેપવામાં આવી છે. એટલે ત્યારથી જ ચ9ણને ક્ષત્રપ આવડત પણ કેળવી લીધી હતી. જેથી ઇ. સ. ૧૭૨માં કહેવાવા માંડયો છે. વાઝેક્કના મરણ સમયે કનિષ્ક બીજાની સગીર | દષમેતિકની રાજકીય અંદગી ક્ષત્રપ તરીકે અવસ્થાને લીધે જ્યારે વિકે પિતે એક રીજટ આરંભાઈ છે, અને ક્ષત્રપ તરીકે જ સમાપ્ત થઈ છે. તરીકે કાર્ય કરવાનું બીડું ઝડપ્યું ત્યારે તેની પોતાની વળી ક્ષત્રપ તરીકેના અધિકારમાં ૨૧ સ્વતંત્ર રીતે ઉંમર આધેડની હદ કુદાવીને વૃદ્ધપણામાં પ્રવેશ થઈ સિકાઓ પડાવી શકતા નથી એટલે તેના નામના સિક્કા ચી હતી. તેને લીધે તથા આખાયે સામ્રાજ્ય ઉપર તે કયાંથી જ માલમ પડે? પરંતુ કંઈ પ્રકારે દાન પિતે એક સંપૂર્ણ નજર રાખી નહીં શકે તેવું લાગ્યું આદિ કરવાનો પણ તેને પ્રસંગ લાગ્યો નહિ હોય. ત્યારે સામ્રાજ્યના એક ખૂણાએ પડેલ પણ અતિ એટલે તેના હસ્તે કઈ શિલાલેખ કતરાવાયાનું પણ મહત્વ ગણાય તેવા આ મધ્યદેશના પ્રાંત ઉપર હકુમત હજુ સુધી જણાયું નથી. આ પ્રમાણે તેનું નામ તે ભોગવી રહેલ ક્ષત્રપ ચ9ણને કાંઈક વિશેષ સત્તા આપી ઇતિહાસમાં માત્ર નોંધ લેવા પૂરતું જ જળવાઈ રહેલું બળવાન બનાવવાનું તેણે વિચાર્યું. પરિણામે ક્ષત્રપ ગણવાનું રહે છે. ચકણને મહાક્ષત્રપ બનવવામાં આવ્યા હતા. આ પદ તેણે કનિષ્ક બીજાના સગીરપણાના અગિયાર વર્ષના તેના પિતાની પેઠે, રાજસત્તા હાથમાં લીધી તે આખા કાળ દરમ્યાને ભોગવ્યું હતું. તે અવસરે તેણે વખતે તે તે માત્ર ક્ષત્રપ જ હતો, પણ પાછળથી તેને એવું સંતેષકારક કામ કર્યું હોવું જોઈએ કે જેથી તે મહાક્ષત્રપ પદે ચડાવવામાં આવ્યો હતો અને સ્વબળે રાજ્યના કૃપાપાત્ર બન્યા હોય તથા રાજા કનિષ્ક ખુશ તે રાજા બની બેઠે હતો. આ બનને પ્રસંગે તેના થઈને કોઈ દિવસ પોતાની તાબેદારને ન અપાય તેવું (૨૧) ક્ષત્રપ, મહાક્ષત્રપ ઇ. ના શું શું અધિકાર હોઈ આપી ગયા છીએ. ઉપરાંત વિશેષ જે કાંઈ જાણવામાં આવ્યું શકે તેને કાંઈક ખ્યાલ પુ. ૩ માં પૂ. ૧૬૪ થી ૭૨ માં છે તે આગળ ઉપર આ ખંડમાં જ વર્ણવવામાં આવશે. Page #238 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - તૃતીય પરિચછેદ ] ની પ્રાપ્તિ વિશે પિતાની પાસે બેસાડીને મૂર્તિ કોતરાવ્યાનું માન મહા- સિક્કા પડાવ્યા છે? તે આ ચ%ણ પણ મહાક્ષત્રપ ક્ષત્રપ ચકણને આપ્યું હોય. માટ મૂકામેથી જે મૂર્તિ હેઇને શા માટે તે પ્રમાણે ન કરી શકે ? ઉત્તર એટલે જ રાજા કનિષ્કની સાથે ચઠણની મળી આવી છે, તે છે કે, નહપાનું મહાક્ષત્રપ પદ, આપોઆપ મળેલ ઉપર પ્રમાણેની કૃપાદૃષ્ટિનું જ પરિણામ સમજવું. આ હતું એટલે કે પિતે ભૂમકને યુવરાજ હતા ત્યારે બનાવને સમય રાજા કનિષ્કની સગીર અવસ્થા પૂરી ક્ષત્રપ હતું, અને તેના મરણ બાદ સ્વયં પિતાને થવા આવી હતી તેની લગભગનો પણ કહી શકાય અધિકારની રૂઈએ મહાક્ષત્રપ બનવા પામ્યો હત; અથવા પિતે ઇ. સ. ૧૪૩માં રાજ્યારૂઢ બની સ્વતંત્ર જ્યારે ચપ્પણ, કોઈ રાજાનો યુવરાજે નહોતે કારભાર કરવા માંડયો તેની શરૂઆતને પણ ગણાય. મહાક્ષત્રના અધિકારપદે પણ પહોંચ્યો નહોતો. તેટલા પરંતુ રાજ તરફથી પિતાના કોઈ લાયક રાજનેકરની માટે ચઠણના સિક્કા મહાક્ષત્રપ પદ૨૪ યુક્ત દેખાતા કદર કરવાની પ્રથાને વિચાર કરીએ છીએ ત્યારે નથી. છતાં જ્યારે તેણે રાજા' પદ ગ્રહણ કર્યું છે એમ કહેવું પડશે કે, રાજાએ પોતાના રાજ્યાભિષેકની અને ત્યાર પછી જે સિક્કા પડાવ્યા છે તેમાં તેણે “રાજા ખુશાલીમાં જ અને પિતાના વાવૃદ્ધ કાકાની ખાસ મહાક્ષત્રપ ચઠણ” એવા શબ્દો લખાવ્યા છે; નહીં કે ભલામણથી જ તે પગલું ભર્યું હોવું જોઈએ. મતલબ કે એકલા “મહાક્ષત્રપ ચઠણું”. મતલબ કે મહાક્ષત્રપ ઇ. સ. ૧૪૭માં ૨૨ મહાક્ષત્રપ ચક્રણને વિશેષ અધિકારે શબ્દ તેણે રાજ્ય તરફથી મળેલ માત્ર એક નવાજેશ ચડાવવામાં આવ્યો હતો અને ત્યારથી તેને એક સ્વતંત્ર તરીકે ગણી લીધી છે. જ્યારે તેના વંશજોએ જે રાજપતિ તરીકે પિતાની સર્વ કાબેલિયત અને કૌશલ્ય મહાક્ષત્રપ પદ પિતાની સાથે જોડયું છે કે, રાજ્ય બતાવવા છૂટો મૂકી દેવામાં આવ્યો હતો. હવે સમજાશે કે, તરફથી મળેલ એક નવાજેશ કે ભેટ તરીકે નહીં, ચણણ જ્યાં સુધી ક્ષત્રપપદે હતું ત્યાંસુધી તેને પણ તેના પણ જેમ નહપાણે પોતે, યુવરાજ તરીકે પિતાને તે પિતાની પેઠે કઈ શિલાલેખ કે સિક્કા પિતાના નામે હૈદો મળે છે એવું સમજીને એક સ્વતંત્ર રાજકુટુંબના કેતરાવવાનો અધિકાર નહતો. એટલું જ નહીં પણ નબીરા તરીકે તે પદ ગ્રહણ કર્યું છે, તેમ ચષ્મણના મહાક્ષત્રપ પદે દશ અગિયાર વર્ષને કાળ વ્યતીત ર્યો વંશજોએ પણ મહાક્ષત્રપ પદનું ગ્રહણ કર્યાનું સમજવું. આ હોવા છતાંયે, તેણે સિક્કા પડાવ્યા નથી જ; કેમકે ભલે પ્રમાણે ચઠણે મેળવેલ મહાક્ષત્રપ પદને અને તેના તે પદ મોટું હતું છતાં આખરીએ તે તાબેદાર તો વંશજોએ પિતા સાથે જોડેલ મહાક્ષત્રપ પદ વચ્ચે ખરાજ ને ?૨૩ વળી સિક્કા પડાવવા તે વસ્તુ એવી છે તફાવત સમજી લેવો; તેમજ કાણુ સિક્કા પડાવી શકે કે માત્ર જે સ્વતંત્ર ગાદીપતિ હોય તેજ તે કાર્ય કરી અને કણ ન પડાવી શકે તે પણ હવે સમજી શકાશે. શકે છે. કોઈ પ્રશ્ન કરશે કે, મહાક્ષત્રપ નહપાણે કેમ જ્યારે શિલાલેખ તે મુખ્ય અંશે દાન કર્યાની જાહેરાત (૨૨) આ સાલ કનિષ્ક બીજાના રાજયાભિષેક અંગને ન લે અને સાંખી શકે પણ નહીં. (૨) તેમ ચપ્પણું લગતી ગણત્રીથી લખાઈ છે. પણ પાછળથી સંશોધન કરતાં, મહાક્ષત્રપને પિતાને પણ સિક્કા પડાવવાનું તે વખતે હીણુકનિષ્કના રાજ્યાભિષેકની સાલ પણ એકાદ બે વરસ આગળ પત જેવું લાગત; કેમકે જે તેણે સિક્કા પડાવ્યા હતા તે લઈ જવી પડે તેમ છે, એટલે ચઠણને લગતી સાલ પણ પણ તેના ઉપર આંક તે, પિતાના ઉપરીઓને જ લખ. ખસેડીને ઈ. સ. ૧૪૧-૨ માં લઈ જવી પડે તેમ પડત, કારણ કે તેને પિતાને શક તે હજ નહીં, અને લાગ્યું છે. પોતે મહાક્ષત્રપ હોવા છતાં ઉપરીને શક વાપરે છે, અન્ય (૨૩) છતાં ધારો કે, બીજા મહાક્ષત્રપ (નહેપણે જેમ મહાક્ષત્રની દૃષ્ટિએ પિતે પિતાને જ હલકા દરજજે ઉતારી પડાવ્યા છે તેમ)ની પેઠે તેણે સિક્કા પડાવ્યા હતા તે બે પ્રકારની નાંખ્યાનું ગણાય. એટલે “સબસે બડી ચૂપને ન્યાય માર્ગ કલી પડત (૧) તેના મુકુટમાણી જેવા કુશાનપતિઓ તે જ તેણે લીધે ગણાય અને તે જ ઉત્તમ કહેવાય. રીત ચલાવી લેત કે કેમ તે પ્રશ્ન છે. બલકે ચલાવી પણ (૨૪) જીઓ ઉપરની ટીકા ૨૩. Page #239 -------------------------------------------------------------------------- ________________ ચષણને [ નવમ ખંડ રૂપે જ હોવાથી તે તે ગમે તે માણસ–પછી અધિકાર પક્ષપાતપણાને લીધે હિલચાલ કરવાથી પોતે અલગ યુક્ત હોય યા ન હોય તેયે–પણ કરાવી શકે છે. રહી ગયો હોય. ગમે તેમ, પણ મહાક્ષત્રપ ચઠણને પરંતુ તેમાં ફેર એટલો ખરો કે જે દાનપત્ર રાજ્ય અવંતિની જીતથી મોટા પ્રદેશનું સ્વામિત્વ મળી ગયું. તરફથી જ-વ્યક્તિ તરીકે નહીં–અર્પણ કરાયું હોય છે એટલે પિતે હવે ઈ. સ. ૧૪૭ માં પોતાના માલિક એવા તે રાજકર્તાએ પિતાના સત્તાકાળ દરમ્યાન જ કરાયેલું કુશનવંશી સમ્રાટથી પણું, મેટા વિસ્તારને સ્વામિ હતું એમ સમજી લેવું રહે છે. આ સમયે હિંદમાં થઈ પડયો. એટલે જેમ નહપાણે અવંતિની ગાદી માત્ર ચાર સત્તાનું રાજ્ય ચાલી રહ્યું હતું. ઉત્તર મળવાથી “રાજા” પદ ધારણ કરીને પિતાના નામના હિંદમાં (પંજાબ, કાશિમર અને યુક્તપ્રત તથા પૂર્વના સિક્કા પડાવ્યા હતા, તેમ ચષ્ઠણ મહાક્ષત્રપે પણ ભાગ ઉપર) કુશનવંશીનું, પશ્ચિમમાં (સિંધ અને પિતાને “રાજા” તરીકે જાહેર કરી સિક્કા પડાવ્યા, રાજપુતાના ઉપર) મહાક્ષત્રપ ચણ્ડણનું, મધ્યહિંદમાં તથા પોતાના વંશને સ્વતંત્ર શક ચાલો કરી દીધા. (અવંતિ, સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, અને વિધ્યાચળની આ પછી પોતે એકાદ વર્ષ સુધી તદ્દન આરામ લીધે ઉત્તરમાં) ગઈભીલવંશીને તથા વિધ્યાની દક્ષિણમાં અને ૧૪૫માં આંધ્રપતિ તરફ નજર ફેરવી. ત્યાં તે આંધ્રપતિઓનું આ પ્રમાણે ચાર સત્તા રાજય કરતી ચડાઈ લઈ ગયે. આંધ્રપતિ હારી જવાથી પૈઠણમાંથી પથરાઈ રહી હતી. તેવામાં ઉપર વર્ણવ્યા પ્રમાણે રાજગાદી ખાલી કરી પાછો હઠીને પોતાના રાજ્યના ચક્કણુ મહાક્ષત્રપને તાબેદારીની ગુંસરીમાંથી મુક્તિ દક્ષિણના ભાગમાં તુંગભદ્રા નદીના કાંઠે વિજયનગરમાં મળી; જેથી તેને પોતાનું શૌર્ય અજમાવવાનું અને ગાદી લઈ ગયે, ત્યાં તેના વંશવાળાએ પણ સદીક ભાગ્યનું માપ કાઢી લેવાનું સૂઝયું. તેમાં સૌથી નજીકના સુધી રાજ ચલાવ્યું છે અને પછી ખતમ થઈ ગયો પાડોશી તરીકે તે અવંતિપતિનું જ રાજ્ય હતું. ત્યાં છે. આ બાજુ રાજા ચડૅણે અવંતિમાં પાછા આવી આ સમયે (જુઓ પુ. ૩માં પૃ. ૪૦૬ની પાછળ નિવૃત્તિ સેવવા માંડી હતી કારણ કે તેને હવે વિશેષ લ કોઠ) તેજસ્વી રાજાઓ નહોતા એટલે ચણે ભૂમિ મેળવવા જેવું રહ્યું જ નહોતું. નિવૃત્તિમાં અને અતિ ઉપર હલ્લો લઈ જઈ એક દોઢ કે બે વર્ષની શાંતિપૂર્વક વહીવટ ચલાવી અંતે ઈ. સ. ૧૫રમાં એટલે લડાઈમાં તે મેળવી લીધું. અવંતિપતિની નબળાઈનો ચહ્નણસંવત ૪૯ લગભગમાં તે મરણ પામ્યા હતા. આ લાભ જેમ ચહ્ન લીધો તેમ કશાનવંશી કનિષ્ક લેવા પ્રમાણે તેણે મેળવેલાં બિરૂદેને ઇતિહાસ જાણુ. ધાર્યો હોત તો તે લઈ શકતઃ કેમકે, તેને દરેક રીતે ઉપરના પારિગ્રાફમાં જ તેનો બધા ચિતાર આપી . ફાવતું હતું. વળી ચષ્ઠણ કરતાં પોતે વધારે સત્તાશાળી દેવાયો છે એટલે તેનું પુનરાવર્તન કરવાની આવશ્યકતા તથા સાધન સામગ્રીથી પહોંચતા હતા છતાંયે તેણે રહેતી નથી. પરંતુ ટૂંકમાં તેને જરા હિલચાલ આદરી નથી. તેમાં કાં તે વધારે રાજ્ય વિસ્તાર ખ્યાલ આવી શકે માટે જણામુલક જીતી, નાહક ઉપાધી શામાટે વધારવી? તેવી વવાનું કે, અત્યારે જેને મદ્રાસ નિરપેક્ષવૃત્તિ કારણરૂપ હોય અથવા તે, પોતાના જ લિાકે, તેમજ જેને બંગાળ, બિહાર, ઓરિસ્સા, સાગ્રીત ગણાતા ચવ્હણને ત્યાં કામ કરતે જોઈને સંયુક્ત પ્રાંતે, તથા પંજાબ-કાશિમર કહે છે તે (૨૫) અવંતિ ઉપર જીત મેળવ્યાની તારીખ અત્ર મેં તેજ પુસ્તકમાં પૃ. ૪૦૫ ઉપર ચડેલ કેકામાં તે ઈ. સ. ૧૪૩ જણાવી છે. જ્યારે પુ. ૩ પૃ.૧૪૬ ની સામે સમય સુધારી લીધું છે અને તે જ પ્રમાણે અહીં પાછા ચડેલ કાઠામાં ઈ. સ. ૭૮ લખેલ છે. તે વખતે વિશેષ જણાવ્યા છે. રોધ કરવા જેવો સમય નહોતો એટલે તે કેટામાં ... (૨૬) અવંતિની મહત્વતા કેવી ગણાતી હતી તે માટે ટીપણુ કરેલ છે. પરંતુ પાછળથી પાકે નિર્ણય થઈ જતાં, જુઓ ૫.૩ ૫. ૧૯૪ અને આગળની હકીકત,. Page #240 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચદ ] રાજ્ય વિસ્તાર ૧૯૭ સિવાયના સર્વ હિંદુસ્તાન ઉપર તેને રાજદંડ ફરતો કયો હશે? તે સંબંધી જરા વિવેચન કરવા જેવું થઈ ગયો હતો. આવડા મોટા વિસ્તાર ઉપર ચક્કણે દેખાય છે. સ્વામિત્વ મેળવ્યા બાબતનું વર્ણન અત્ર તે, તેના સંજોગોનો વિચાર કરતાં પ્રશ્ન એ થાય છે કે, તે બિરૂદ પ્રાપ્તિના ઇતિહાસ રૂપે રજુ કરાયું છે. જો કે તે કોઈ મૂર્તિ અષ્ઠણની છે તે ખરી, પણ ક્ષત્રપ તરીકેની છે શિલાલેખના આધારે જણાવાયું નથી. છતાં સદભાગ્ય કે મહાક્ષત્રપ તરીકેની. તે નક્કી થાય છે તેની સાલ અત્યારે પ્રચલિત માન્યતા પ્રમાણે જ તેને રાજ્ય નક્કી કરવાની સરળતા થઈ જાય. કારણ કે પૂર્વે વિસ્તાર હોવાનું આવીને ઉભું રહે છે. આ પ્રચલિત જ્યારે એક કનિષ્ક જ હોવાનું મનાતું આવ્યું હતું માન્યતા સુદર્શન તળાવની એક પ્રશસ્તિ, જેને ચઠણના ત્યારે તો માર્ગ સરળ પણ હતા, પરંતુ હવે પત્ર રૂદ્રદામને મેળવેલ દેશવિજયની નેધ તરીકે તે બે કનિષ્ક થયેલ હોવાનું તથા બને કનિષ્કની લેખી છે તેનો આધાર લઈને ગોઠવાઈ છે. એટલે વચ્ચે લગભગ ૨૫ વર્ષ જેટલે ગાળે પડી ગયાનું વાચક મહાશયે એમ સમજી લેવું નહીં કે તે રૂદ્રદામનની સાબિત થઇ ચૂકયું છે, ઉપરાંત તેમના શકના યશગાથા ગાતી હકીકત સાથે હું સંમત છું. ઉલટું આરંભકાળ પણ પચીસ વર્ષ મોડે લઈ જવાય છે. મારી સમજ પ્રમાણે તે આ આખી પ્રશસ્તિમાં ઘણી આવી રીતે બે ત્રણ પ્રકારનો સુધારો થઈ ગએલ ઘણી જાતની ગેરસમજૂતિ થવા પામી છે. પરિણામે હોવાથી તે મૂર્તિ ક્ષત્રપની છે કે મહાક્ષત્રપની, તે મુદ્દો અનેક ઐતિહાસિક ઘટનાઓ ફેરવવી પડે તેમ છે. તે નક્કી કરવાની આવશ્યકતા વિશેષપણે પ્રગટ થાય સર્વનું વર્ણન રૂદ્રદામનના વૃત્તાંતે જણાવવામાં આવશે. છે. તેમાં વળી તે લેખકે એક વખત ૨૮ જણાવ્યું રાજ્ય વિસ્તારની દષ્ટિએ વિચારતાં, તેના આખાયે છે કે “The statues of Kanishka and વશમાં તેને નંબર પ્રથમ આવે છે, અને બીજો નંબર Chasthana being found together, તેના પિત્ર રૂદ્રદામનને આવે છે. જો કે બહુ વિશ્વાસ would be contemporaries and even પાત્ર નોંધ કરી શકાય તેવા ખાત્રીપૂર્ણ આધાર પ્રાપ્ત relatives=કનિષ્ક અને ચ9ણનાં પુતળા સાથેજ હજી નથી થયા, છતાં જો એમ કહેવાઈ જવાય કે માલુમ પડયાં છે એટલે બને સમસમી કહેવાય અને રૂદ્રદામનનું રાજ્ય તેના દાદા કરતાં વિસ્તારમાં કાંઈક વળી સગાં પણ થતાં હેય.” એટલે કે ચ9ણુના મેટું હતું તો પણ વાસ્તવિક ગણી શકાશે. હોદ્દા વિશે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. બલકે તે જયારે જ્યારે જરૂરિયાત લાગી છે ત્યારે ત્યારે કેમ જાણે ક્ષત્રપ પણ બનવા પામ્યો હોય નહિ, એ કુશનવંશના વર્ણનમાં એક કરતાં વધારે વાર ચપ્પણની આભાસ ઉભો થવા જેવી સ્થિતિમાં મૂકી દી મથુરાથી ચાદ માઈલ જ્યારે તેમણે તેજ પુસ્તકના પૃ. ૬૧ ઉપર તે સાફ સાથે મળી દૂર આવેલ માટ ગામમાંથી શબ્દોમાં જણાવી દીધું છે કે, “Chasthan held આવેલી કનિષ્ક કનિષ્કની સાથે કોતરાવેલ મળી his office as great Kshatrap under અને ચટ્ટણની આવી છે તેને ઉલ્લેખ ૨૭ Kushan dynasty. i. e. under Kadphe આપણે કરી બતાવ્યો છે. એટલે sisl=કશાન વંશના સમયે, એટલેક ડફસીઝ બીજાના હવે તે વાત નવી તો નથી જ, હાથ તળે ચટ્ટણ, મહાક્ષત્રપ પદને અંધકાર ભેગવતા પરંતુ તે કેવા સંજોગોમાં ઘડાઈ હશે અને તેને સમય હતો.” ભલે તેમણે કડફસીઝને સમય બતાવ્યો છે. (૨૭) જ, . હિ.રી. સેં. પુ. ૨ ભાગ ૧ પૃ. ૬૨ જુઓ. વળી જુઓ ૧૯૩૪ ના સુધા” માસિકને માર્ગશીર્ષ માસને અંક પૂ, ૧ થી ૬ વળી વળી જુઓ ૧૯૩૩ જાન્યુઆરીને “ગંગા” માસિકને ઓ ૩૦ ખાસ અંક પૂ. ૧૭૦ (૨૮) જ. . હિ, વિ. . પુ. ૨ ભાગ ૨ પ. ૧૨ Page #241 -------------------------------------------------------------------------- ________________ ચણની અને ૧૯૮ તે મુદ્દો તે આપણે શેાધ્યા બાદ૨૯ નક્કી કરી શકીએ તેમ છીએ, પણુ ચક્ષણને મહાક્ષત્રપ હેાવાનું જણાવી દીધું છે. છતાં તેમના હેરફેરવાળાં વાકચ સાથે અન્ય લેખકાએ ‘ મહાક્ષત્રપ ' શબ્દ લખ્યા હૈાવાનું સરખાવીએ છીએ ત્યારે કાંઈક હિંમત આવે છે કે તે મહાક્ષત્રપના અધિકારે જ બનાવાયલી મૂર્તિ ઢાવી જોઇએ. છતાં પરિસ્થિતિને તપાસી તે જોવીજ રહે છે. આપણે કહી ગયા છીએ તેમજ પુરવાર થયેલું છે ( જુએ. પૃ. ૧૮૫માંને કાંઠે ) ૐ ચણે પેાતાનું રાજદ્વારી જીવનક્ષત્રપના અધિકારથી જ આરંભ્યું છે, એટલે તે દરજે પણ રાજા કનિષ્ક સાથે તેને મૂર્તિ કાતરાવવાને સમય ન આવે, એવું તે નજ મને. જો કે કનિષ્ક જેવા મોટા સમ્રાટ, ક્ષત્રપ જેવા પેાતાના નાના હોદ્દેદર સાથે બેસીને મૂર્તિ કાતરાવવા દે, તે સ્થિતિજ કલ્પનાની બહાર જતી અને બેહુદી દેખાય છે. છતાં ન ખનવાનું પણ બની જાય છે એમ માને તે ચે, તે વખતના સંજોગે વિચારીએ છીએ ત્યારે તે સંભવત દીસતું નથી. કેમકે ક્ષત્રપના દરો તેા એ કનિષ્કમાંથી માત્ર કનિષ્ક પહેલાના રાજઅમલેજ તેણે ભાગવ્યો છે. અને તે પદે જ્યારે તેને નિયુક્ત કરવામાં આવ્યા છે ત્યારે, એટલે ઇ. સ. ૧૧૭માં તે કનિષ્ક પહેલા મધ્ય એશિયામાં યુદ્ધમાં ગુંથાયેલ હતા, (૨૯) બન્ને કંડસીઝ પેતપેાતાના સિક્કામાં પેાતાને કુન્નુલ એટલે સુખા તરીકે એળખાવે છે. જો તેમ છે તે પછી સુખાને ત્યાં સુખા (ત્રપ) કયાંથી હાઈ શકે ? અને જ્યાં ક્ષત્રપજ ન હેાઈ શકે ત્યાં વળી મહાક્ષત્રપ તે તેમના તાબામાં શી રીતેજ સભવે ? એ તે સસલાને શિંગડા હેાવા જેવી વાત કહેવાય. [ કાઇ કહેશે કે તે સ્થાને હિંદમાં આવીને પાછળથી તેણે મહારાધિરાજપદ ધારણ કર્યું હતું એટલે તે તે પેાતાના હાથ તળે સુખા-ક્ષત્રપ રાખી શકે છે. જવાખ (૧) એક તેા તેણે મહારાજાધિરાજપદ ગ્રહણ કર્યા પછી બહુ લાંબા વખત જીયેાજ નથી. (૨) એટલે ક્ષત્રપ જેવા પદને સુખા નીમી શકે તેટલા ભૂમિ પ્રદેશ ઉપર આધિપત્ય મેળવ્યું નહેાતું. (૩) ચઋણુ પ્રથમ ક્ષત્રપ નથી નિમાયે પણ તેને પિતા પ્રથમ નિમાયા છે. એટલે જો વીમા સીઝે સુખ નીમવાનું કર્યું. હેાય તે પણ શ્રમેાતિકને [ નવમ ખંડ કે જ્યાંથી તે સદેહે પાા કરી શકયા જ નથી; એટલે પછી સાથે બેસીને મૂર્તિ ઘડાવવાને પ્રસંગ ઉપસ્થિત થયાના પ્રશ્ન જ રહેતા નથી. તેમ કનિષ્ક પછી રાજા વઝેકને અને તે બાદ રાજા હુવિષ્ણુને, રીજંટ તરીકેના કારભાર ૬+૧૧=૧૭ વર્ષ આશરે ચાલ્યા છે એટલે તે કાળ સુધીમાં પણ કનિષ્કના નામની સાથે લેવા દેવા રહેતી નથી; ત્યારે જે વિચારવાનું રહ્યું તે કનિષ્ક ખીજાના રાજ્યારાહણુ બાદનુંજ. અને તેના રાજ્યકાળ, વહેલામાં વહેલા અને સારામાં સારા જે શુભપ્રસંગ ગણાય તેજ આપણે ઠરાવ્યા છે; કે, તે વખતે ચણુને મહાક્ષત્રપ પથી નવાજવામાં આવ્યા હાય. એટલે સાબિત થયું કે, તે મૂર્તિ કનિષ્ક બીજાની સાથે મહાક્ષત્રપ ચણુની છે. અને તેના નિર્માણુકાળ કનિષ્ક બીજાના રાજ્યાભિષેકના હાઈ તેના સમય ઇ. સ. ૧૪૨ની આસપાસને મૂકી શકાશે. યુરાપિય વિદ્વાનાએ જ્યાં પેાતાને બહુ ઉકેલ જડી આવ્યા નથી ત્યાં સધળા પરદેશી આક્રમણુકારાને પેાતાને ફાવટ આવી તેવી પ્રશ્ન તરીકે એળખાવી દીધા છે. અને તેને લીધે હિંદી પતિહાસમાં અનેક ગાઢાળા ઉભા થવા પામ્યા છે, છતાં ખૂબી એ બતાવતા નહુપાહુ અને ચાણની સરખામણી નિમ્યા હેાય. નહીં કે ચણને (૪) પાતે હો, જ્યાં મથુરાપતિ નથી બન્યા અને પેાતાને શક નથી ચલાવી શક્યા ત્યાં બીજાને મહાક્ષત્રપ કયાંથી બનાવી દે ? આ પ્રકારે અનેક મુદ્દા તેની વિરૂદ્ધમાં જતા દેખાય છે]. (૩૦) ૪ ઉપરની ટીકા નં. ૨૩, (૩૧) એક દાખલે। ટૂંકામાંજ આપીશ. કે. આં. રે. પૃ. ૧૦૪ પારિ. ૮૪ માંથી તે ઉતારેલ છે. તે શબ્દો આ પ્રમાણેના છે. “It is possible that the Kshabaratas may have been Pahlavas and the family of Chastan Sakas. It seems to be certain that the the name of Nahapan is Persian and that the name Ghsamotik, the father of Chasthana is Scythic (Thomas J. R. A. S 1906 P. 211.)=સભવિત છે કે, ક્ષહરાટા પહેલવાઝ હાય Page #242 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ] નહપાણની સરખામણી રહ્યા છે કે આ પરદેશી પ્રજાની ઓળખ મેળવવામાં સમજમાં ઉતરે છે તે પ્રમાણે નહપાણના અમાત્ય કેવળ હિંદી ઇતિહાસકારોએજ સઘળો છબરડ વાળી અયમનો ૩૨ જાન્સરવાળે પેલો શિલાલેખ હેવો જોઇએ. નાખ્યો છે. તે હકીકત પુ. ૩માં અનેક વખત આપણે તેમાં સંવત્સરનો આંક ૪૬નો છે.૩૩ જેમ નહપાણ જણાવી ચૂકયા છીએ. મારું એમ કહેવું નથી કે કે તેના જમાઈ રૂષભદત્તના જે શિલાલેખોમાં આંક મળી તેમણે આ દોષારોપ જાણી બુઝીનેજ કર્યો છે. શું આવ્યા છે તે સર્વમાં મોટામાં મોટો આંક આ ૪૬ને છે. યુરોપિય કે શું અમેરિકન કે શું હિદી ? ગમે તે દેશને તેમ બીજી બાજુ ચકણુ વંશી ક્ષત્રના જે શિલાલેખમાં મનુષ્ય હોય, પરંતુ સર્વેના હાથે ભૂલે તે થાય છે; આંક૭૪ મળી આવ્યા છે તેમાં નાનામાં નાને પર(બાવન) મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. પરંતુ કોઈએ કેઈને ને છે. અને તે ચકણના પૌત્ર મહાક્ષત્રપ રૂદ્રદામનને હલકા પાડવા જેવી વૃત્તિ ધારણ કરવી ન જોઈએ. છે. જ્યારે પૌત્ર તરીકે રૂદ્રદામનને છે, ત્યારે તેના જે કોઈ પ્રયાસ કરે તે વિદ્યાના શેખને લઈનેજ કરે દાદા ચષ્મણનો સમય તો તેની પૂર્વે જ હોય તે કહ૫ના છે. તેટલે દરજે તેનું કૃત્ય ઉપકારક જ લેખાય અને વાસ્તવિક છે. વળી નહપાણના આંક ૪૬ ની અને તે માટે તેને અભિનંદન જ ઘટે છે. રૂદ્રદામનના આંક પરની વચ્ચે કેવળ છ વર્ષનું જ ઉપર પ્રમાણેની એક ગેરસમજ નહપા અને અંતર કહેવાય; એટલે તે છ વર્ષના ગાળામાંજ ચ9ણ ચણણની બાબતમાં પણ થવા પામી દેખાય છે. પોતે કાં અવંતિપતિ બનવા પામ્યો ન હોય ? તે કલ્પના કોઈએ નહપાણને ઈન્ડોપાથીઅન લેખ્યો છે તો • ઉભી થઈ. તેમાં એક બીજા સંજોગે વળી પુષ્ટિ પૂરી કેઈએ સિથિઅન કે ઈન્ડસિથિઅન લેખાવ્યો છે. ચટ્ટણનો પુત્ર અને રૂદ્રદામનને પિતા જયદામને જે તેમ ચટ્ટણની બાબતમાં પણ થવા પામ્યું છે. તે ગણાય છે, તેને નથી મળ્યા શિલાલેખ કે નથી મળ્યાં બધાનો ઉલ્લેખમાં ઉતરવા જરૂર નથી. પરંતુ એટલું સિક્કા૫; એટલે વસ્તુસ્થિતિ ગોઠવી દેવાઈ કે તેનું તો મોટા ભાગે બનવા પામ્યું જ છે કે તે બન્નેને રાજ્ય ચાલ્યું જ નથી અથવા ચાહ્યું હોય તે કેવળ એક જાતિનાજ કે લગભગ મળતી આવતી જાતિના ટૂંક સમય માટે જ; અને ખરું છે કે તેમજ બનેલું ગણી કઢાયા છે. વળી બને અવંતિપતિ બન્યા છે છે. જ્યદામન માત્ર ચાર છ માસજ ગાદીપતિ બનવા, એટલે કદાચ એકબીજાની પાછળ પાછળ જ તેઓ પામ્યો હોય એમ દેખાય છે. એટલે પર અને ૪ ગાદીએ બિરાજમાન થયા હોય એમ પણ અનુમાન વચ્ચેના છ વર્ષનો મેળ જામી ગયો છે, નહપાણની ગોઠવાયો છે. તેમ બનવાનું કારણ મુખ્ય અંશે મારી પછી તુરતજ ચણ અવંતિપતિ તરીકે આવ્યો છે. અને ચકણનું કુટુંબ શક હોય; ચેકસ માલમ થાય છે કે, માટે તેને શક તરીકે જ ઓળખતા. આ વાક્ય ઉપર પુ. ૩ નહપાણનું નામ દરાની છે અને ચણ્ડણના પિતા દષમેતિકનું મૃ. ૧૪૦ ટી. નં. ૪૫ નું વિવેચન જુઓ.]. નામ સિથિક છે. (માસ જ. જે. એ. સે. ૧૯૦૬ પૃ. (૩૨) પુ. ૩માં અમને બદલે અમચ લખાઈ ગયું છે ૨૧૧) [કહે, આ અનુમાન કરવામાં કે મેળ ઉતાર્યો છે. તે રારત ચુક સમજવી એટલે સુધારીને વાંચવા વિનંતિ છે. - છતાં ટેપલો નંખાય છે હિંદી વિદ્વાન ઉપર. તેમના શબ્દ (૩૩) જુઓ કે. . રે. પૃ. ૫૯; શિલાલેખ આંક આ રહ્યા. Ind. Ant. XXXVII 1908 pp. 42. નં. ૩૫ (વળી જુઓ પુ. ૩ પૃ. ૨૦૦નું વિવેચન). Jadians cared very little whether the invader (૩૪) સિક્કાઓમાં આંક મળી આવ્યા છે ખરા પણ તે was a Parthian, Saka or a Kushan. The આદિ રાજાઓના સિક્કામાં નથી. (જુઓ ઉપરમાં પૂ.૧૮૫ને conguerer came from Sakadwipa and so he કોઠા) એટલે તે હકીકત બાદ રાખીને જણાવ્યું છે. was a Saka.=આક્રમણ કરનાર કોણ હતાપાર્થિઅન શક (૩૫) જે સિક્કા માન્યા છે અને તેના હોવાનું કે કુશાણું તે જાણવાની હિંદીઓ બહુ જી જ પરવા રાખતા. જણાવાયું છે તે શંકાસ્પદ છે. તે માટે જુઓ શ દ્વીપમાંથી (જબૂદીપની બહારથી) તે વિજેતા આ પૃ. ૧૮૬. ટી. નં. ૬માં ટીપણુમાં ટાંકેલ મારા વિચારે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ચ9ણની અને [ નવમ ખંડ તેનું રાજ્ય બહુજ અલ્પ સમયી નીવડેલ હેવું જોઈએ વર્ગને માણસ કહેવાય; જેથી નહપાણને પિતાને કેમકે ક્ષત્રપ, મહાક્ષત્રપ પદ ભગવત ભોગવતા તે પિતા મરણ પામતાં, સર્વ અધિકાર આપે આપ ઊંચે ચડતે આવ્યો છે. એટલે પછી રાજાપદે જ્યારે મળી ગયા હતા જ્યારે ચકણને બધા પ્રકારના અધિકારો પહોંચ્યો ત્યારે મોટી ઉંમરના વૃદ્ધ થઈ ગયો હશે. માટે પિતાના ઉપરી સત્તાની મહેરબાની ઉપર લટકી પરિણામે ટૂંક વખતમાં તે મરણ પામ્યો હે રહેવાનું હતું. જેથી નહપાણનું મહાક્ષત્રપ પદ અધિકાર જોઈએ. અને જેમ નહપાણે 'રાજા'નું બિરૂદ જોડીને સૂચક છે, જ્યારે ચક્રણનું મહક્ષત્રપ પદ માત્ર નવાજેશક્રમાનુક્રમે ત્રણે પદ ધારણ કર્યા છે, તે જ પ્રમાણે ચ9ણે બક્ષીસરૂપ છે. એટલે કે નહપાણ મહાક્ષત્રપ બન્યો છે, પણ મેળવ્યાં છે અને પોતે અવંતિની ગાદીએ આવ્યો છે. જયારે ચટ્ટણને બનાવવામાં આવ્યો છે. આ રીતે બધી પરિસ્થિતિનો સુમેળ બરાબર બંધબેસતો (૫) બનેના સિક્કાચિહ્નોમાં ઘણો ફેર છે તેમ થઈ ગયો.અને આવા સંગેમાં ગમે તે હોય, તે તે પણ સિક્કાની લિપિમાં પણ ફેર છે. નુમાનને વ્યાજબી ઠરાવે તે સ્વાભાવિક જ છે. (૬) નહપાને મૂર્તિ છેતરાવવાને છે કે વખત પરંતુ તે પ્રમાણે સઘળો ઘાટ ઉતરતે છતાં તે નથી આવ્યો, પણ જે આવ્યો હતો તે, પોતે ક્ષત્રપ અનુમાન સત્ય નથી એમ આપણે અનેક-લગભગ નવ પદે હોવા છતાં, પોતાના પિતા ભૂમક સાથે (ગાદીપતિ દલીલ આપીને પુ. ૩. પૃ. ૨૧૭થી આગળ પૂરવાર હોવા છતાં ) તે પડાવી શકત. જ્યારે ચષ્ઠણથી કરી બતાવ્યું છે. ઉપરાંત વધારે પુરાવા મને વિશેષ ક્ષત્રપ તરીકે તેમ તે કરાય જ ક્યાંથી ? પરંતુ મહાઅભ્યાસથી મળી આવ્યા છે, તેનું વર્ણન અત્રે કરવા ક્ષત્રપ બન્યા પછી એ કરવું હોય તે તેની મરજીની વાત નહોતી; પણ તેના ઉપરી રાજાની મહેરબાનીની (૧) ક્ષત્રપ તરીકે ભૂમક અને નહપાનું સિક્કા પ્રતીક તરીકે જ તે અમલમાં મૂકી શકાય તેવી પડાવી શકતા હતા, જ્યારે ચકણ પડાવી શકતા નહિ. સ્થિતિ હતી. અલબત ભૂમક કેઈ આંક લખી શકતો નહિ, કેમકે (૭) નહપાણ મહાક્ષત્રપ બન્યા કે તુરત અવંતિ તેને સ્વતંત્ર શક તેણે સ્થાપ્યો નહોતો, પણ તેના ઉપર રવતત્ર રીતે ચડાઈ કરી શકે છે, પરંતુ ચદ્ધ"પુત્ર નહપાણે અવંતિપતિ બન્યા પછી સ્થાપ્યો હતે. મને તો મહાક્ષત્રપ બન્યા બાદ લગભગ અગિયાર વર્ષ (૨) નહપાણે મહાક્ષત્રપ તરીકે શિલાલેખો પણ સુધી બેસી રહેવું પડયું છે. (જુઓ ઉપરની કલમ કોતરાવેલ છે. તેમ ક્ષત્રપ તરીકે કરાવવાની સત્તા પણ નં. ૪ માં વર્ણવેલી સ્થિતિ) હતી; કેમકે યુવરાજ પદે ક્ષત્રપ તરીકે તે ખુદ રાજા : (૮) નહ૫ણે અવંતિપદે અવ્યિા પછી, મહાક્ષત્રપ જેટલે સત્તાધારી હત; જ્યારે ચ9ણને ક્ષત્રપપદે તે રહ્યું, શબ્દનો ઉપયોગ ઈછાપૂર્વક કર્યો છે; એટલે કે કરવે, પણ મહાક્ષત્રપપદે આવ્યા છતાંયે શિલાલેખ કાતરા- ન કર તેની પિતાની મુનસફી ઉપર અવલંબેલું હતું, વવાની સત્તા નહોતી, કેમકે તેને શીરે સરદાર હતા. પણ રાજા શકતું છે તે વાપરતેજ; જ્યારે ચØણું પતે - (૩) નહપાણુ ક્ષત્રપ હતા ત્યાં સુધી પિતાના અવંતિની ગાદીએ આવ્યા છતાં, એકલું રાજાનું બિરૂદ પિતાને-મહાક્ષત્રપને-જવાબદાર હતું, અને મહાક્ષત્રપ ન જોડતાં, “મહાક્ષત્રપ રાજા” એમ લખત; (જુઓ થયા પછી સ્વતંત્ર રાજકર્તાના હક ભોગવતો હતો. પુ. ૩ પૃ. ૧૨૧ દલીલ નં. ૭) કેમ જાણે મહાક્ષત્રપ જ્યારે અને તે ક્ષત્રપ કે મહાક્ષત્રપ પદ બંને શબ્દ તેના નામ સાથે એક અવિભાજય અંશ સરખાજ હતા. અલબત મહાક્ષત્રપ તરીકે હક-અધિ- થઈ પડયો ન હોય. કાર વિશેષ ખરો. બાકી માથે સરદાર તે હમેશાં (૯) નહપાનું વતન અફગાનિસ્તાન છે, જ્યારે હતા જ. ચપ્પણનું મધ્ય એશિયા છે. નહપાણની ભાષા અને (૪) નહપાણ રાજકુટુંબી હતે. ચછણ નોકર લિપિ ખરોષ્ઠી છે. તેમ બ્રાહ્મી લિપિ પણ છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ તૃતીય પરિદ ] નહપાણની સરખામણું ચષણની તેવી નથી, પરંતુ તેના પિતાની સાથે તેમ બને જણાએ બાપની જ જગ્યા તથા ગાદી નકર તરીકે ડો સમય અફગાનિસ્તાનમાં ગાળેલ સંભાળી લીધી છે. એટલે ખરાછીને અંશ તેમાં પ્રવેશ થતો દેખાય છે ખરા. (૫) બન્ને જણાએ પિત પિતાને સંવત પ્રવર્તાએટલેથી તે બન્ને જુદા જુથના સભ્યો હતા એમ વ્યો છે અને તેમાં પણ પિતાના પિતાના રાજ્યોપુરવાર થઈ જાય છે. રંભથી જ તે સંવતની આદિ બન્ને જણાએ ગણાવી " (૧૦) ઉપરાંત તે બન્નેની કાળ ગણનાની પદ્ધ છે. તેટલા દરજજે બન્નેમાં પિતાના પિતા તરફની તિમાં પણ ફેર રહેલ છે. તે એ કે નહપાણે સાલના પૂજ્ય બુદ્ધિ અને વંશનાં અભિમાન જાળવવાની આંક સાથે ઋતુ, માસ અને દિવસ એમ ચાર વસ્તુ- આત્મત એક સરખી ગણાશે. એને નિર્દેશ કર્યા કર્યો છે, જ્યારે ચણે ઋતુને (૬) બનું રાજદ્વારી જીવન લાંબું છે. અલબત્ત દર્શાવી જ નથી, પરંતુ માસમાં પક્ષ લખવાને બદલે નહપાણ પંદરેક વર્ષ જેટલી નાની વયે તેમાં પડયો માસનું નામ જ સ્પષ્ટપણે બતાવ્યું છે. હતો અને સો વર્ષની ઉમરે મરણ પામ્યો છે. એટલે, ઉપર પ્રમાણે પ્રત્યેકની મુખ્ય મુખ્ય વિશિષ્ટતાએ એકંદર ૮૦-૮૫ વર્ષ જેટલે કાળ રાજકારણમાં છે. વળી આટલી આટલી વિષમતા હોવા છતાં તે બેની તેણે ગાળ્યો કહેવાય. જ્યારે ચ9ણે રાજદ્વારી જીવનમાં વચ્ચે ઘણું ઘણું સામ્યતા પણ તરવરતી દેખાય છે. પ્રવેશ પણ કાંઈક મોટી ઉમરે, એટલે લગભગ ત્રીસેક જે તેમના રાજદ્વારી જીવન ઉપરથી તારવી શકાય વર્ષે કર્યો હોય એમ સમજાય છે, તેમજ ૬૫ વર્ષનું છે. તે આ પ્રમાણે સમજવીઃ આયુષ્ય ભોગવી મરણ પામ્યો છે. તે હિસાબે તેનું (૧) બને જણે હિંદની નજરે પરદેશી છે. રાજકીય જીવન માત્ર ૩૦-૩૫ વર્ષનું જ ગણી શકાય. પરંતુ રાજકીય જીવનની દૃષ્ટિએ તેઓ બન્ને હિંદીજ પરંતુ રાજકીય જીવનની હાડમારી, ઉપાધિ અને બની ગયા હતા. જેના પ્રતીક તરીકે, નહપાણે પોતે ઉકળાટ જોતાં, આટલાં વર્ષનું આયુષ્ય પણ લાંબું જ જ નવાહન, નરવાહન જેવું સંસ્કૃત નામ ધારણ કહી શકાય. અલબત્ત નહપાણની અપેક્ષાએ તે લગભગ કરી લીધું હતું. જ્યારે ચ9ણે પોતે તે ભલે નથી અડધુંજ, બધે તેથી પણ ઓછુંજ ગણાય તેમ છે. કર્યું પરંતુ તેના પુત્ર અને તે બાદ તેના વંશના સર્વ તેમ સામાન્ય આયુષ્યની હદ પણ બન્નેમાં ઠીક જણાએ હિંદી નામ અપનાવી લીધાં છે. ઠીક દીર્ધસમી ગણી શકાય તેમ છે. (૨) નહપાણને ધર્મ જૈન છે તેમ ચકણને (૭) બન્નેએ સ્વ પરાક્રમ વડેજ અતિની ગાદી પણ જેન છે. બન્ને જણાએ પિતાના રાજ્યમાં હસ્તગત કરી લીધી છે. આવેલ સૌરાષ્ટ્રમાંના શત્રુંજય અને ગિરનાર જેવાં (૮) બન્નેના ચહેરા (જુઓ પુ. ૨ માં તેમનાં સ્વધર્મનાં ગણાતાં મુખ્ય તીર્થધામની મુલાકાત સિક્કા ચિત્રો તથા પુ. ૩ માં પૃ. ૧૩૭ સામે લીધી છે. (આને લગતું કેટલુંક વિવેચન રૂદ્રદમનના ડેલી તેમની આકૃતિઓ) પણ એક બીજાને ઠીક જીવન વૃત્તાંતમાં કરવામાં આવશે.) ઠીક મળી જતો દેખાય છે. તેમ તેઓએ હિંદી (૩) બન્નેને અધિકાર પ્રથમ મધ્યદેશ (મધ્ય હિંદ રાજકર્તાઓમાં મુકુટ ધારણ કરવાની પ્રથા ઉપાડી લીધી નહીં, પણ રાજપુતાનાવાળે ભાગ જે અરવલ્લીની પશ્ચિમે દેખાય છે વળી તે મુકુટો પણ એક સરખી જ પદ્ધતિના આવેલ છે. જુઓ પુ. ૧ પરિચછેદ ત્રીજો)થી શરૂ થયો દેખાય છે. છે અને છેવટે અવંતિપતિ પણ બને બનવા પામ્યા છે. રાજકારણે ઉપરની સામ્યતા જેમ દેખાઈ આવે છે (૪) બને જણાએ રાજકીય તાલીમ પિતાના તેમ કેટલીક અસમાનતા પણ સ્પષ્ટ માલુમ પડી પિતા પાસેથી જ મેળવી છે અને આગળ પડ્યા છે. આવે છે, જેવીકે (૧) નહપાણે અને ચણે બન્નેએ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ તથા [ નવમ ખંડ અવંતિ મેળવી લીધા પછી આંધ્રપતિ ઉપર કરડી તેથી આ બાબત હાથ ધરવાને તેને પુષ્કળ અવકાશ નજર કરી તે છે જ; પરંતુ નહપાણે તેઓ માત્ર મળ્યો હતો. આ પ્રમાણે બેમાંથી પ્રથમ કે બીજું કાબુમાં રહે, તેટલા પૂરતી નજર રાખીને સંતોષ પકડો કારણ હોય; કે બન્ને થોડાં થોડાં હેય, ગમે તેમ પણ હતું, જ્યારે ચણે તે તેમને ખૂબ પીછો પકડયો હતે લોકેને ઘણું આગળ લઈ જનારાં સાધનાની ભેટ તે એટલે સુધી કે, તેમનું મૂળ પાટનગર જે પૈઠણ મળી હતી. જ્યારે અને રાજ અમલ તે બાબતમાં હતું તે ખાલી કરાવીને તેમને ઠેઠ દક્ષિણમાં જતા લગભગ શૂન્ય જેવો જ છે. તેમ તેને અવંતિને જે રહેવાની ફરજ પાડી છે, કે જ્યાંથી પાછા તેઓ ઉભા સમયે અધિકાર મળ્યો તે સમયે પ્રજામાં અસંતોષ જ થવા પામ્યા નથી. (૨) એટલે નહપાને રાજ્ય જેવું પણ નહોતું અને તેથી કરીને જ તે. પિતાને વિસ્તાર અવંતિની ગાદી મળી ગયા પછી સ્તભિત ટ્રેક રાજ અમલ હોવા છતાં, રાજપાટથી દૂર દૂર થઈ ગયો હતો જ્યારે ચકણે તે ખૂબ ખૂબ વધારી રહીને શત્રુઓને જીતવામાં અને રાજ્ય વિસ્તારની વૃદ્ધિ દીધો હતો. જેથી રાજ્ય વિસ્તારની દષ્ટિએ ચકણ કરવામાં નિર્ભય રીતે કામે લાગી શકયો હતે. વિધારે પરાક્રમી અને કાંડાળીઓ કહેવાય. (૩) ઉપરના પારિગ્રાફમાં નહપાણુની અને ચકણુની નહપાણ અપુત્રિયો મરણ પામ્યો છે. જ્યારે ચછણને સરખામણી કરતાં, ક્ષત્રપ અને મહાક્ષત્રપના દરજજાને વંશ અને પરિવાર ખૂબ લંબાય છે; એટલે નહપાણ લગતી કેટલીક નવી માહિતી ને વંશમાં માત્ર (જે તેના પિતાની ગણત્રી પણ ક્ષત્રપ, મહાક્ષત્રપની આ૫ણે જણવી ગયા છીએ. કરાય તે) બે જ રાજા થયા છે. પરંતુ ચછનો સત્તા વિશે તેમ અગાઉ પુ. ૩ માં પૃ. ૧૬૪ વંશવેલો લગભગ ૨૦. ઉપરની પેઢી સુધી પહોંચે 1 થી ૧૭૧ સુધીમાં પણ કેટલીક છે. (૪) નહપાણના રાજ્ય ઉપર તેના મૂળ ઉપરી વિગતો આપી ગયા છીએ. આ પ્રમાણે છૂટી છવાઈ સરદારોની-મિનેન્ડર વિગેરે ન પ્રજાની—છાયા અને અસંબંધપણે તે હોય તેને બદલે તે સર્વ માહિતીને પડતી હતી, જે તેમના સરદારના સિક્કા પોતાના ગુંથીને કાઠા રૂપે જે ગોઠવવામાં આવે તે તેને સમરાજ્ય અમલે તેમજ રાજ્ય વિસ્તારમાં ચાલવા દીધા જવાને તથા તેની તુલના કરવાને સરળતા પ્રાપ્ત હેવાથી સાબિત થાય છે. જયારે ચ9ણે તેમ થવા થાય તે હેતુથી કેષ્ટિક રૂપે રજુ કરીશું. દીધું લાગતું જ નથી. (૫) નહપાણે વેપાર વૃદ્ધિનાં આ હોદ્દાઓ મૂળે તે રાજકારભારને બોજો સાધનોને સારો જેવો કે આપ્યા કર્યો છે. ચણે હળવો કરવા માટે અને જવાબદારીની વહેંચણી કરવા, તેમ કર્યું નથી લાગતું. તેનાં બે કારણ જણાય છે; યોજાયા લાગે છે. વળી આ શબ્દ અહિંદી–પરદેશી ચઇને સ્વતંત્ર રાજ્યકાળ પણ ટૂંકો છે તેમ છે. એટલે તેને લગતી સંપૂર્ણ વિગતે તે પરદેશી રાજયનો વિસ્તાર વધારવામાંજ તેને બધો સમય રાજતંત્રના વહિવટથી વાકેફગાર હોય તે જ લખી વ્યતીત થઈ ગયો છે. (૬) છતાં નહપાણે ઘણું દાન શકાય, છતાં હિંદી ઈતિહાસના અવલોકનથી જે દીધાં છે તેમજ લોકોનાં મનરંજન કરવા ઘણાં તારવી શકાઈ છે તેજ વિગત અત્ર રજુ કરી છે એમ ઉપયોગી કાર્યો પણ હાથ ધર્યું દેખાય છે. તેનાં સમજવું. બનવા જોગ છે કે તેમાં કયાંક ગેરસમજૂતિ કારણ તરીકે (ક) કદાચ એમ પણ હોય છે, તેને પણ થવા પામી હશે તે તે સુધારી લેવા વિનંતિ છે. અવંતિને કબજે મળ્યો ત્યારે લોકોને ઉશ્કેરાટ ઘણો જે પરદેશી પ્રજાઓએ હિંદ ઉપર અમલ ભાગહતો, એટલે-પોતાની જાત પ્રત્યે તેમજ રાજકીય વ્યા છે. તેના બે ભાગ પાડી શકાય તેમ છે. એક પરિસ્થિતિ અંગે-બને પ્રકારે લોકોને શાંત પાડવામાં સ્વતંત્ર અને બીજો બીનરવતંત્ર. સ્વતંત્ર પ્રજા તેને તેવાં કાર્યો કરવાની આવશ્યકતા તેને જણાઈ હોય. કહીશું કે જે પોતે પોતાના દેશમાં સ્વતંત્ર રાજ GO અથવા તે પિતાને રાજઅમલ લાંબો હતો વહીવટ ચલાવતી હતી; અને બીન સ્વતંત્ર તેને કહીશું Page #246 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ] કે જે મૂળે તે। અન્ય પ્રજાને તાબે હાય કે તેની સાથે રાજદ્વારી સંબંધે જોડાઈ ગયેલ હાય પરંતુ પાછળથી ગમે તે કારણે છૂટી પડીને સ્વતંત્ર રીતે રાજ ચલાવવા મંડી પડી હેાય. સ્વતંત્ર પ્રજા તરીકેનાં દૃષ્ટાંતમાં યવન, યાન (બેકટ્રીઅન્સ)૩૬ પાર્થિઅન્સપદ્મવાઝ—પશિઅન્સ અને કુશાનને જણાવીશું, જ્યારે ખીનસ્વતંત્ર પ્રજા તરીકે શક, ક્ષહરાટ, અને ચઋણુવંશીને ગણી શકાશે. આથી કરીને સ્વતંત્ર પ્રજાના જે ક્ષત્રપ। અને મહાક્ષત્રા છે તે એક રીતે, નાકર તરીકેની કક્ષામાં મૂકી શકાય અને તેજ પ્રમાણે તેમણે કારકીર્દી સ્વતંત્ર પ્રજાના —એટલે નાકરની કક્ષાવાળા વિગત (૧) સિક્કા પાડવા ખાખત (૨) સંવત કયા વપરાય મહાક્ષત્રપની સત્તા વિશે (૩) સંવત ચલાવવા માખત ક્ષત્રપ ન પાડી શકે (રાજાના હૈાય તેા | જ પાડી શકે) ૭૮ મહાક્ષત્રપ પાડી શકે છ પશુ રાજાના શ કતા આંકજ २०३ પૂરી કરી કહેવાય ખરી; જ્યારે ખીનસ્વતંત્ર પ્રજાના હાદ્દેદારાએ સ્વતંત્ર થયા બાદ પાતાના હાદ્દા ગ્રહણ કરેલ હાવાથી એક રીતે તેઓ નાકર ન જ કહેવાય; પરંતુ તે હાદ્દાઓ પેાતાના નામ સાથે જોડાયલ રહેલ હાવાથી તેમની પૂર્વ સ્થિતિદર્શક તે ગણી શકાય અને તેટલે દરજજે તેએ પારકાની તાબેદારીમાં હતા એમ તે કહી શકાય જ. આટલા માટેજ આપણે તેમને પરતંત્ર નથી કહ્યા, કેમકે તે હદ્દો ભોગવતાં ભાગવતાં સ્વતંત્ર થઈ ગયા છે; પરંતુ તેમને બીનસ્વતંત્ર કહ્યા છે. વાપરવા પડે પેાતાના ઉપરી રાજાના વંશના સંવત જે. હાય તેના આંક પેાતાના ઉપરી રાજાને૪૦ કે તેના વંશનાજ ચલાવી શકે (૩૬) ઉપરની વ્યાખ્યા પ્રમાણે તેા આ યાન પ્રજા પણ મૂળે ચવન (ગ્રીક) પ્રશ્નના તાખામાંજ હતી એટલે તેને ખીન સ્વતંત્ર પણ ગણી રશકાય, પરંતુ ચેાન પ્રજાએ સ્વત ંત્ર બનીને રાજવહીવટ ચલાવ્યા છે. એટલુંજ નહીં, પણ પેાતાના હાથ તળે ક્ષત્રા પણ ઉભા કર્યા હતા તેથી તેમને મૂળ પ્રજા તરીકે અહિં લેખી છે. (૩૭) ઇન્ડો-પાર્થીઅને રાજા મેાઝીઝ આ સ્થિતિમાં ગણી રાાચ પણ તેના હાટ્ટો મહાક્ષત્રપ તરીકે નહાતેજ, મણ મહાક્ષત્રપ પણ આ પ્રકારનાજ કહેવાય. મીન સ્વતંત્ર પ્રજાના ક્ષત્રપ મહાક્ષત્રપ પાડી શકે પણ ખાસ પાડી શકેજ કરીને જરૂરીઆત રહેતી નથી પોતાના મહાક્ષત્રપના | પોતાના જ વંશના વશા સંવતના ચલાવી શકે પણ પાતે આદિપુરૂષ હાય પેાતાના મહાક્ષત્રપના | તા પેાતાનેı; નહીં તા પોતાના પૂજના રાજ્યાર'ભથી પાતે શરૂ કરા (૩૮) હુગાન હંગામાસના સિક્કા (જીએ પુ. ૨. આંક નં. ૫, ૧૦) આ પ્રકારના ગણારો. (૩૯) દૃષ્ટાંત તરીકે રાજીવુલના, તથા સાદાસના સિક્કા તે મહાક્ષત્રપ બન્યા પછીના). (૪૦) દૃષ્ટાંતમાં લદાખની પાસે ખલસગામના તેમ કડસીઝે કાતરાવેલ શિલાલેખ (જીએ ઉપરમાં પૃ. ૧૪૦). (૪૧) નહપાણના–રૂષભદત્તના, મંત્રી અયમના શિક્ષાલેખા, પાતિક્રના પેલા ૭૮ આંકવાળા તક્ષિલાના શિલાલેખ, સુરાાનવાના સ` શિલાલેખા, ચણના લેખા છે. એમ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ (૪) સત્તાના પ્રકાર | પેાતાના (૫) શહેનશાહ સાથે સંબંધ હાય કેટ અને હાય તે કેવા પ્રકારના? (૬) સગપણ સંબંધ (૭) જ્યારે પદવી ચર્ચા મહા ક્ષત્રપને તામે ન પણુ હાય ક્ષત્રપ તથા મહાક્ષત્રપની પેાતાના રાજાને | પેાતાના મહાક્ષત્રપની તામે દારવણીમાં રહે અને તે પણ મહાક્ષત્રપના રાજ્યારંભથીજ (૮) તેમની સંખ્યા | એક પણ હાય૪૫ ક્રેટલી હાય અને અનેક પણ હાય ન પશુ. ડ્રાય બનતા સુધી મહાક્ષત્રપ પદનાકરને અપાતું જ નથી૪૬ અનતા સુધી સંબંધ હાતા નથી સામાન્ય | રીતે | પેાતાના પરાક્રમ- પિતા જે મહાક્ષત્ર૫૪૪ ગાદીપતિ અને એટલે મહાક્ષત્રપની ભલા-૨ વડે પરંતુ શહેન- છે તેના મરણ બાદ તુરત મણુથી અને તે શાહની પ્રસન્નતા | આપેાઆપ ગાદીપતિ પણ શહેનશાહની મરજી હાય તાજ મહાક્ષત્રપ આપાઆપ કહેવાય; તેને પદવીએ ચડાવનાર કાઇ ગણુાય નહીં ઉપર તે ખરૂં ખનીજાય અને મહાક્ષત્રપ કહેવાય છતાં ખાસ સેાટી તરીકે ઉભું કર્યું હાય તા બહુ તે એકનીજ સંખ્યામાં૪૭ (૪૨) દૃષ્ટાંતામાં ભૂમ, અને નહપાણ, રાજીવુલ, અને સેઢાષ, લીઅક, અને પાતિક; ઇ. ઇ. નણી લેવાં (૪૩) મહાક્ષત્રપ ચણુ આ કથનના દૃષ્ટાંત રૂપ છે. (૪૪) ન′ ૪૨ વાળાના બધા કિસ્સામાં આ સ્થિતિ બનવા પામી હતી. [ નવમ બૈઠ કાષ્ઠને તાબે નહીં પશુ તદ્દન સ્વતંત્ર રૂદ્રદામન વિશે જે એમ માન્યતા થઇ છે કે તેણે આપ બળે મહાક્ષત્રપ પદ મેળવ્યું હતું તે થન ખાટું છે એમ સ્વતંત્ર થએલ છે મહાક્ષત્રપના યુવરાજ પોતે હાય | એટલે શહેનશાહના છે તેથી તેમની દાર- | સંબંધના વણીમાં પિતા પુત્રનો સંબંધ દેખાય છે પ્રશ્નજ રહેતા નથી પુત્ર અને ૨ યુવરાજ | પોતેજ ગાદીપતિ છે તરીકેજ હાય યુવરાજ જ હાઇ | પેાતેજ ગાદીપતિ છે શકે, માટે એકની | એટલે જ સંખ્યા સંખ્યાના સવાલજ ઉભા થતા નથી આ ઉપરથી સમજવું. (તેના વૃત્તાંતે જુએ) (૪૫) દૃષ્ટાંતમાં; ડેરિઅસના રાજ્યે ૨૦-૨૪ ક્ષત્રપી હતી. (૪૬) પહલ્લાઝમાં મહાક્ષત્રપ મળતા નથી તેનું કારણ આ નિયમમાં સમાયલું છે. (સરખાવે। ઉપરની ટી. ન. ૩૭માં આપેલું મેાઝીઝનું દૃષ્ટાંત). (૪૯) જુએ ઉપરની ટી. ન'. ૩૭; ચણુ મહાક્ષત્રપના દૃષ્ટાંત ખાસ આ સ્થિતિનેાજ છે, Page #248 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ] સત્તા વિશેની સમજૂતિ ૨૦૫ (૯) શિલાલેખ રાજના નોકર તરીકે તે રાજના | યુવરાજના અધિકાર -] પોતે સર્વ સત્તાધીશ કેતરાવવા થીજ કોતરાવી શકે અને તેમને | ની રૂઇએ કોતરાવી | હેવાથી આ પ્રજ બાબતનો જ સંવત વાપરી શકે; બાકી શકે અને તેમાં એક ઉભો થતો નથી અધિકાર વ્યક્તિગતપણે જે દાન કર્યું હોય તે સંખ્યા પોતાના વંશના બનતાં સુધી તે સ્થિતિમાં પિતાના | સંવતની જ વાપરે૪૮ નામ સાથે ક્ષત્રપ કે મહાક્ષત્રપનો હોદ્દો જોડવા જરૂર નથી; કેમકે ખાનગી લેખ વ્યક્તિ તરીકે કોઈપણ મનુષ્ય કેતરાવી શકે છે. દ્વિતીય પરિચ્છેદે, કુશનવંશના ઇતિહાસ સાથે ઈ. સ. ૪૨૩ જેટલો દૂર ગયો છે. આ પ્રમાણે ભિન્ન સંબંધ ધરાવતા, પણ કેટલીક બાબતમાં અલગ પડી ભિન્ન દષ્ટિબિંદુથી જોઈએ તે તેમની વચ્ચેનો તફાવત જતા, આઠ મુદ્દાનાં નામ આપ્યાં દેખાઈ આવે છે. છતાં એક વખતે જ દૃષ્ટિ નાંખીને આઠ મુદ્દામાં હતાં, જેમાંનાં ત્રણ, કનિષ્ક જોઈ શકાય તે માટે તે હકીકતને કેષ્ટકરૂપે ગુંથી છેલો અથવા પહેલાના વૃત્તાંતે, એક કનિષ્ક બતાવીશું. કુશાન અને બીજાના વૃત્તાંતે, અને બાકી ચકૃણુક કશાનક ચટ્ટણ સંવતની રહેલા ચારમાંથી ત્રણુ, આ ચ9ણ- (૧) આદિને ઈ. સ. ૧૦૩ ઇ. સ. ૧૦૩ સરખામણુ વંશી ક્ષત્રપોની હકીકત લખતાં સમય 1 જણાવાઈ ગયા છે. હવે એક જ (૨) સ્થાપક ચ9ણુ કનિષ્ક પહેલો માત્ર બાકી રહ્યો છે. તે કુશાન અને ચકણકની સરખામણીને લગતા છે. તેની ચર્ચા અત્રે કરીશું. (૩) પ્રસંગ તેના પિતાનું પિતાને રાજ્યઉપરમાં. પ્રસંગો ઉભા થતાં સાબિત કરી દેવાયું ક્ષત્રપપદે નિમાવું ભિષેક થવો છે કે બની ગણત્રીને સમય ઇ. સ. ૧૦૩થી થયો (૪) પ્રસારનું અવંતિ અને સાથે ઉત્તરછે. એટલે કે બન્નેની આદિનો સમય એક છે. છતાં તેના ક્ષેત્ર સૌરાષ્ટ્ર પ્રદેશ હિંદ પ્રારંભ થવાનાં કારણ તેમજ પ્રારંભ કરનાર વ્યક્તિઓ (૫) કાણે અંત ગુપ્તવંશી અંતિમ ગુપ્તવંશી પ્રથમ ભિન્ન ભિન્ન છે. એટલે દરજજે તે બેની ભિન્નતા છે. આ કહેવાય રાજાઓએ રાજાએ ઉપરાંત તેમની ભિન્નતાને બે ત્રણ મુદ્દા પર વિશેષ (૬) કોઈ શાખા ઈશ્વરદત્ત આમિર ખુદ ચકણ મહાછે. તેમને એક, કુશાન સંવતનું ચલણ સારા ઉત્તર તેમાંથી મહાક્ષત્રપની ક્ષત્રપની હિંદમાં થયેલ છે, જ્યારે ચછશકનો પ્રચાર અર્વ- નીકળી છે ? તિના અને સૌરાષ્ટ્રના પ્રદેશમાં જ છે; અને બીજો (૭) શાખા નીક- નબળી સત્તા ખુદ રાજાની મુદ્દો તેનું બંધ થવાના સમયને લગતો છે. કશાન ળવાનું કારણ પડવાથી સંમતિથી સંવતનો અંત ગુપ્તવંશી રાજાએ ઈ. સ. ૨૦૦ આસ - ઈ. સ. ૪૨૩માં ઈ. સ. ૨૮૦ પાસમાં આપ્યો છે, જ્યારે ચ9ણુશકનો અંત (ચોખ્ખો કે તે બાદ લુપ્ત આસપાસ અંત તે નથી જ કર્યો પણ લુપ્તપ્રાયઃ કરી નાંખ્યો છે) (૯) સંવતનું ૩૨૦ વર્ષ ૧૭૫ વર્ષ આ કહેવાય તે ગુપ્તવંશીએ જ પરંતુ તેને સમય આયુષ્ય (૪૮) જુએ ઉપરની ટીક નં. ૭૧, Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ જયદામન [ નવમ ખંડ ચક્કસાઈથી કહી શકાય તેવો પ્રબળ પુરાવો તે હતી કે કેમ તે જ કોઈને ખબર પડતા નહીં. પરંતુ નથી જ પરંતુ પૃ. ૧૯૪માં ઉલ્લેખ કર્યા પ્રમાણે તેના સિક્કાની બાબતમાં વસ્તુસ્થિતિ જુદી જ દેખાઈ પિતાનું મરણ ઈ. સ. ૧૧૭માં છે. કેટલાકનું માનવું એમ થાય છે કે તેના નામના તેની ઉમર નીપજતાં, ચ9ણ તેની જગ્યાએ સિક્કાઓ ૯ જડી આવ્યા છે. પણ તેને લગતું જે વર્ણન ક્ષત્રપ નીમાયો ત્યારે તેની ઉમર કે. આ. રે. માં પૃ. ૧૧૭ ઉપર આપ્યું છે તેમાંના લગભગ ૩થી ૩૫ હોવાનું કલ્પી શકાય છે અને લખાણમાં એક વખત જુદી જ હકીકત જણાવે છે ઈ. સ. ૧૫રની આસપાસ મરણ પામ્યો છે એટલે ત્યારે વળી બીજી વખત કાંઈ ઓરજ સ્થિતિ વર્ણવે ૩૭ વર્ષ સુધી રાજકીય ક્ષેત્રમાં તે ઝઝપે છે. એકંદર છે. જ્યારે તે સિક્કાચિત્ર જોતાં વળી તદન નવીન હકીતેની ઉમર મરણ સમયે લગભગ ૭૦ની કહી શકાય. કતજ જણાય છે. મતલબ કે તે સિક્કા જયદામનના હોવા ક૭ વર્ષના જીવનમાં પ્રથમનાં ૧૬ વર્ષ ક્ષત્રપપદનાં, વિષે પુરી ખાત્રી જ થતી નથી. છતાં જે જયદામનનું તે બાદ ૧૦ વર્ષ મહાક્ષત્રપ પદનાં અને છેલ્લાં ૧૦ નામ થોડું ઘણું ઈતિહાસનાં પાને ચડી ગયું છે તે વર્ષ રાજાપદનાં ગણવાં રહે છે. તેના મરણ બાદ તેનો એક બે કારણને લઈને બનવા પામ્યું હોય એમ પુત્ર જયદામન અવંતિપતિ થયો હતો એમ કેટલાક સમજાય છે. તેમાં સૈથી મુખ્ય કારણ સૌરાષ્ટ્રમાં સંજોગથી કહેવું પડે છે. આવેલ ગિરનારની તળેટીમાં સુદર્શન તળાવવાળો (૩) જયદામન કહેવાતે રૂદ્રદામનને લેખ છે. વિદ્વાનોએ તેમાં અહીં તેને નામાવલિમાં રાજા તરીકે દાખલ તે વર્ણવેલી સર્વ હકીકત રૂદ્રદામનને લગતી" હોવાનું કીધે છે, પણ તેને ગણો કે કેમ તે બહુ અનિશ્ચિત ઠરાવ્યું છે. એટલે તેને લીધે તેની અંદર જણાવેલ જેવું દેખાય છે. કેમકે પ્રથમ તો શિલાલેખ અનસિક્કાઓ, દેશ ઉપર વિજય પણ રૂદ્રદામનને હિસ્સે નાંખ્યા જે ઐતિહાસિક બનાવની સિદ્ધિ નક્કી કરવા માટેના છે. જેથી ચ9ણ અને રૂદ્રદામનની વચ્ચેની બધી પ્રબળ સાધનો છે તેમાં કઈ સ્વતંત્ર શિલાલેખ, તેના રાજકીય પરિસ્થિતિને મેળ બેસારવાને ખાતર નામને જડી આવ્યો દેખાતા નથી. પરંતુ જે અન્ય કોઈક વ્યક્તિ ઉભી કરવાની આવશ્યકતા જણાઈ શિલાલેખો તેના વંશના રાજાઓની વંશાવળી બતાવતા તેમ ઉપરમાં જણાવ્યા પ્રમાણે શિલાલેખમાં ચÈણુના મળી આવ્યા છે તેમાં તેનું નામ આવે છે અને તેથી પુત્ર જયદામનનું રાજ્ય ચÁણુ અને રૂદ્રદામનની વચ્ચેનું જ તે નામને ચછનો કોઈ પુત્ર અને રૂદ્રદામનને બહુ ટુંક સમયનું ગોઠવી દેવાયું. આ યુક્તિને ઉપરની પિતા હતો એટલું નક્કી કરાય છે. પણ તેમ ટી. નં. ૪૯ વર્ણવેલા સિક્કાથી પુષ્ટિ મળી ગઈ ન બન્યું હોત તો તેના નામની કોઈ વ્યક્તિ થઈ કેમકે તે સિક્કાઓમાં ચણ્ડણવંશી નૃપતિઓના સિક્કા (૪૯) જુઓ ઉપરમાં પૂ. ૧૮૧ની ટી. નં. ૬ તથા તેમ છે. તે માટે જુઓ રૂદ્રદામન રાજયે પૂ. ૨૦૯ની ટીકા. ૫. ૨૦૦ની ટી. નં. ૩૫. (૫૦) આ સુદર્શન તળાવની પ્રશસ્તિ બાબત કેટલીક કે. આ. રે. માં પાંચ સિક્કા (જયદામનના ધરાય છે હકકીત પુ. ૨, પૃ. ૩૯૩-૩૯૭ સુધી વર્ણવી છે. વળી તેવા)નું વર્ણન આપ્યું છે. એમાં તેનું પ્રાપ્તિસ્થાન આગળ રૂદ્રદામનના વૃત્તાતે લખવામાં આવશે. આપ્યું નથી. માત્ર એકમાં જણાવ્યું છે કે તે જુનાગઢવાળા (૫૧) ચઠણે જે પ્રાંતે મેળવ્યા હતા તે રૂદ્રદામનને પાછા રેવડ એચ. આર. સ્કોટ તરફથી મળે છે. પણ તે કાંઇ મેળવવા પડયા હતા એ પ્રસંગ ફરીને ઉભે થતે હેચ તે પ્રાપ્તિસ્થાન ન કહેવાય, એટલે તે ઉપરથી વિશેષ અનુમાન અને અર્થ એજ કરવું પડે કે, બેની વચ્ચે એક રાજા થયે બંધાય તેમ નથી. હતો અને તેણે તે ગુમાવી દીધા હતા. એટલે આ પ્રમાણે સિકા હવાજ ન જોઈએ તેમ તેનું રાજ્ય પણ ચાલ્યું રાજકીય પરિસ્થિતિ તેમણે શેઠવી દીધી (જુઓ જ, બે ઍ, ન હોવું જોઈએ તે તેમનાજ વાકયથી સાબિત કરી શકાય છે. એ. સે. નવી આવૃત્તિ ૫, ૩, ૫, ૭૩), Page #250 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ] એમાં મળી આવતી સૂર્ય-ચંદ્રની ( (Star and Crescent ) નિશાનીમા પણ નજરે પડે છે. તેમ તે ઉપરાંત સ્વામિ, મહાક્ષત્રપ આદિ બિરૂદ પણ છે. જ્યારે શિલાલેખામાં જ્યાં જયદામનનું નામ મળી શકે છે ત્યાં એકમાં પણ તે બિરૂદ તેણે મેળવ્યુ હાવાનું કાઈ ચિહ્ન સરખુંયે જણાતું નથી. વળી ચણુવંશી સિક્કાને અભ્યાસ પણ એમજ બતાવે છે કે, જે પુરૂષે કેવળ ક્ષત્રપપદું જ ભેગવ્યું હોય તે પેાતાના નામના સિક્કા પડાવી શકતા નથી જ. વળી વિશેષ ભૂખી તે। એ છે કે, તે સિક્કામાં નામ જ કાષ્ઠનું નથી. અને નામ નથી એટલે કાઇ અન્ય નામધારીનેા ત ઠરાવાય નહીં, પરંતુ સૂર્ય-ચંદ્રની નિશાની છે એટલે કાÉને પણ અડચણુમાં ઉતાર્યા સિવાય જે એકનું નામ આપી શકાય તેવું દેખાયું તે માત્ર આ જયદામનનું જ. હવે સમજાશે કે શિલાલેખ અને સિક્કાના આધારે તેના અસ્તિત્વની અને રાજકારાબારની ઈમારત વિશે જે કલ્પના ગાવાઈ છે તેની ખરી સ્થિતિ આપણે રજુ કર્યા પ્રમાણે છે. એટલે આવા કાચા અને સંશયવાળા પાયા ઉપર કાઈ મદાર બાંધવા તે ચેાગ્ય લાગતું નથી. આ કારણને લઇને જયદામનનું ગાદીએ બેસવાનું મારે પેાતાને કબૂલ નથી; છતાં પૃ. ૧૯૯ ઉપર જે વિધાન કર્યું છે કે તેનું રાજ્ય ટૂંક સમયી એક મહિનાનું અમુક સંયેાગેામાં નાંધી શકાય તેવું છે તે, ઉપર પ્રમાણેના વિદ્રાનાના કથનની વિશેષ ખાત્રી કરવા માટે દ્વાર ઉધાડાં રહે તેટલા માટે છે. વિશેષ સંશોધનના પરિણામે તે પ્રમાણે જો સ્થિતિ સાખિત થાયતે। રાજા ચòષ્ણુ પછી ગાદીએ બેસીને ટૂંક સમયમાં તેના મરણ પામવા માટે વળી કાષ્ટ અકસ્માતનું કારણુ કપવું પડશે. છતાં અત્યારે તે વિશે વિચારમાં ઉતરવાની જરૂર નથી. પરંતુ જ્યારે તેણે માત્ર ક્ષેત્રપપદ ભાગવ્યાનું તથા ચષ્મણુના પછી તુરત રૂદ્રદામન જ ગાદીપતિ થયે। હાવાનું માનીએ છીએ ત્યારે તેનું મૃત્યુ ચòષ્ણુના જીવનકાળમાં જ થયું ગણવું રહેશે. એટલે હવે એમ અનુમાન કરવું રહેશે કે, યદામનનું મરણુ ઇ. સ. ૧પરના અરસામાં થયું હૈ।વું જાઇએ અને તેના આધાતથી ચણુ પણ ટ્રેંક વખતમાં જ દામન ૨૦૭ આ ફાની દુનિયા છે।ડીને ચાલ્યો ગયા હૈાવા જોઇએ. (૪) રૂદ્રદામન ચંòષ્ણુ પછી તુરત જ ગણા કે, છએક માસ સુધી જયદામનનું રાજ્ય વચ્ચે ચાલ્યું હતું તેમ ગણા; પરંતુ ઇ. સ. ૧૫૨=સંવત ૪૯ આશરેમાં રૂદ્રદામન અતિપતિ બનવા પામ્યા હતા. તેટલી વાત ચેસ છે. વળી તેનું રાજ્ય ૭૨ શકમાં=ઇ. સ. ૧૯૫માં ખતમ થયેલ હેાવાથી ૨૩ વર્ષ સુધી ચાલ્યું ગણી શકાશે. જ્યારે ચણુની ઉમર મરણ સમયે ૬૫-૭૦ની હતી તે ગણત્રીએ જયદાસનની આશરે ૫૦-પરની ગણારો. અને કદામનની ગાદીએ ખેસતાં ૩૨-૩૫ની લેખાય; તા તે હિંસામે તેનું પાતાનું આયુષ્ય લગભગ ૫૭ થી ૬૦ વર્ષનું થયું ગણાશે. ચણુ પોતે અતિ વિસ્તારવંત રાજ્યને ધણી હતા તે આપણે ઉપર જોઈ ગયા છીએ અને તેને વારસા આ રૂદ્રદામનને મળેલ હેાવાથી તે તે પ્રથમથીજ તેવડા માટા અને વિશાળ પ્રદેશના ભૂપતિ થયા હતા. એટલે દેખીતું જ છે કે, તેને તેમાંના કાઈ પ્રાંતા મેળવવા જેવું રહેતુ નહતું. છતાં સુદર્શન તળાવના શિલાલેખમાં, પૂર્વાકારર્વતિ, અનૂપ, આનર્ત, સુરાષ્ટ્ર, શ્વભ્ર, મરૂ, કચ્છ, સિંધુ, સૌવીર, કુકુર, અપરાંત અને નિષાદ આદિ પ્રદેશની જીત પેાતાના શૌર્યવર્ડ જીત્યા જે ઉલ્લેખ કરાયેા છે તે રૂદ્રદામનને ફાળે શા માટે ચડાવાતા હશે તે સમજી શકાતું નથી. આ એકજ હકીકત સાબિત કરે છે કે, તે તળાવની પ્રશસ્તિને રૂદ્રદામને કરેલ વિજયપ્રાપ્તિની યશગાતા વર્ણવતી કથા તરીકે ગણાવાય તેમ નથી; છતાં તે પ્રશસ્તિ વિના કાઈ અન્ય પુરાવા રૂદ્રદામનની કહેવાતી જીતને સમર્થન આપનારા જ્યારે મળતા નથી ત્યારે સળંગ ઇતિહાસ આલેખન કરતાં જે સ્થિતિ આપણુને ઉપર પ્રમાણે સિદ્ધ થયેલ નજરે પડે છે તેને સ્વીકાર કરી લેવા જ રહે છે. વળી આપણી આ માન્યતાના ટેકારૂપ,—અથવા તે મત ઉચ્ચારવાને તે જ પ્રશસ્તિમાંથી જે કેટલાક મુદ્દા ઉપયાગી દેખાયા હતા તે ઉપર, તેના રાજ્ય વિસ્તાર સાથેની ગેરસમજૂતિએ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ રૂદ્રદામનને [ નવમ ખંડ વિવેચન કરી પુ. ૨, પૃ. ૩૯થી ૩૯માં તેને સાબિત મેળવેલ રાજવિસ્તાર અને કીર્તિમાં ઉપર કહી ગયા કરવાનો પ્રયત્ન પણ સેવ્યો છે. એટલે હવે ફરી પ્રમાણે તેણે વધારેજ કર્યે રાખ્યો છે. તે પછી ઉલ્લેખ ન કરતાં તે વાંચી જવાની જ ભલામણ ચપ્પણે જે પ્રાંતો મેળવીને વારસામાં રૂદ્રદામનને કરવામાં આવે છે. ઉપરાંત જે અન્ય નવીન વિચારો સાંપ્યા હતા તે તેણે સ્વપરાક્રમે મેળવી લીધા હતા, એ ઉપલબ્ધ થયા છે તે જણાવવાની તે આવશ્યકતા તેમનું કથન છે તે ખોટું કરે છે. કદાચ તેમની દલીલ રહે છે જ. તે નીચે પ્રમાણે જાણવા: એમ હોય કે, વચ્ચે રૂદ્રદામનના પિતા જયદામનને (૧) જોકે રૂદ્રદામનના ગુણગાન ગાતે તે શિલા- રાજ અમલ ટુંક વખત થયો હતો તેમાં ચ9ણે લેખ હેવાના વિદ્વાનોના મતથી હું છૂટો પડું છું. મેળવેલ કેટલીએ ભૂમિ તે ગુમાવી બેઠો હતો. આ (જુઓ પૃ. ૧૯૭) છતાં દલીલની ખાતર તેમને મત સ્થિતિ સ્વીકારીએ તો તેમનું કહેવું એ છે કે અબાધિ. કબૂલ રાખીએ, તેયે તેમનો જ અભિપ્રાય તેમની તપણે વૃદ્ધિ ચાલુ રહી હતી તે કથન છેટું ઠરે છે. વિરૂદ્ધ જાય છે. કદાચ એમ કહેવાય કે, જયદામનનું રાજ્ય થયું જ તેમનું કહેવું એમ છે કે જ્યારથી રૂદ્રદામન ગર્ભમાં નથી, એટલે ચક્રણની શક્તિ જ્યાં આગળ અટકી આવ્યો ત્યારથી ચશ્મણ પિતે ઉત્તરોત્તર સમૃદ્ધિની પડી હતી ત્યાંથી જ રૂદ્રદામને તે આગળ વધવા જ છાળે અનભવવા મંડ્યો હતો તેમજ તે પોતે ગાદીએ માંડયું હતું. તેટલી વાત ખરી. પણ તેમનું કહેવું તે આવ્યો ત્યાં સુધી તે સમૃદ્ધિ અબાધિતપણે વૃદ્ધિાંત પાછું એમ થાય છે કે, જયદામનના સિક્કા ઈ. (3) મળ્યા થયા જ કરી હતી. એટલે બે પ્રશ્ન થાય છે. (૧) શું છે એટલે તેણે રાજ પણ કર્યું છે જ, તે એક બાજુ ત્યારે ચાલી આવતી વૃદ્ધિ તેના ગાદીએ આવ્યા બાદ કહેવું કે જયદામનનું રાજ્ય થવા પામ્યું નથી પણ અટકી ગઈ હતી કે તેની ક્ષતિ થવા માંડી હતી? ચકણું પછી લાગલો જ રૂદ્રદામન ગાદીએ બેઠા છે એમ તો તેમનું કહેવું નથી જ થતું, કેમકે તેઓ એમ અને બીજી જ પળે પાછું કહેવું કે જયદામનનું રાજય - માનતા જણાય છે કે તેણે પોતે સ્વપરાક્રમથી અનેક તે થયું છે પણ થોડા વખત ચાલીને તે બંધ પડયું દેશે જીત્યા હતા, એટલે કે તેણે પોતે તો વંશની કીર્તિમાં હતું. આ પ્રમાણે તેમનું કથન જ વદવ્યાધાતરૂપ છે. ઉમેરો જ કર્યો છે, જેથી તે પ્રશ્નને અવકાશ જ નથી છતાં દલીલ સ્વીકારો કે, જયદામનનું રાજ્ય છએક રહે. (૨) બીજો પ્રશ્ન એ રહ્યો કે, ચાલી આવતી માસ ચાલ્યું છે. એટલે તે થયો હતો, ન હતો ગણી ત્યારે અટકી નથી પણ જવલંત બનતી લેવો; તે તેને અર્થ, તેમના જ કહ્યા પ્રમાણે એટલે ચાલુ રહી હતી ત્યારે એટલું તે ખરૂંજને, કે તે પોતે થાય છે કે અનેક પ્રદેશ, કે જેનાં નામ લગભગ ડઝનેક ગાદીએ આવ્યો ત્યાં સુધીયે, ચષ્મણે મેળવેલ કીર્તિમાં જેટલાં છે અને જે રૂદ્રદામનને સ્વપરાક્રમે પાછળથી અબાધિતપણે ઉમેરે જ થયા કર્યો હતો પરંતુ કોઈ રીતે મેળવવા પડયા છે તે સર્વે જયદામને ગુમાવી દીધા ક્ષતિ તો આવી જ નથી. આ પ્રમાણે તેમનો મત હતા. આ વાત શું કઈ માન્ય કરે તેવી છે કે, છ છે. તેમ બીજી બાજુ એટલું ચોક્કસ છે કે, ચવ્હણને માસ જેટલી ટૂંકી અવધિમાં આવડો મેટો પ્રદેશ ઈ. સ. ૧૧૭ના અરસામાં ક્ષત્રપપદે નિયુકત કરવામાં કોઈ પણ રાજવી લડાઈ લડયા વિના ગુમાવી બેસે?' આવ્યો છે, અને તે ઈ. સ. ૧૫રમાં મરણ પામ્ય જો લડાઈ થવા જ પામી હોય તે-અને જ્યાં બાર છે. એટલે તેનું રાજકીય જીવન ૩૫ વરસનું થયું બાર પ્રાંતે જેવો હારજીતને સે થયો હોય ત્યાંકહેવાય. તેમ રૂદ્રદામન ગર્ભમાં હતો ત્યારથી તેના કાંઈ તે નાની સૂની લડાઈ કે માત્ર હાથની મારામારી રાજકીય જીવનની શરૂઆત થયાનું તેઓ માને છે એવું તે નજ હોય? તે તે મોટું યુદ્ધ હોય; તે શું એટલે રૂદ્રદામન ગાદીએ આવ્યા ત્યારે ૩૪ કે ૩૫ની ઈતિહાસમાં તેનું યુદ્ધ કાંઈ જણાયા વિનાજ પસાર ઉમરનો હતો અને ગાદીએ આવ્યા પછી તો ચષ્ઠણે થઈ ગયું? વળી જે યુદ્ધ થયું જ હતું, તે પિલા Page #252 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિછેદ ] રાજ્ય વિસ્તાર ૨૦૦ સામે વિજેતા પક્ષ છ જ માસમાં એ નબળો થઈ છતના-બને બનાને અધિકારી પણ રૂદ્રદામન પડયો કે, જયદાને ગુમાવેલ પ્રાંતે (અરે કહોને કે નથી જ એમ સહેજે દેખાઈ જાય છે. અવંતિ પણ ગુમાવી બેસે છે એટલે અવંતિની ગાદી વળી મહાક્ષત્રપ બે પ્રકારે થવાયાનું આપણને પણ ગુમાવી બેઠો હતો) ઉપર રૂદ્રદામને અધિકાર માલમ પડયું છે (જુઓ પૃ. ૨૦૪નું પત્રક કલમ નં. ૭); પણ મેળવી લીધો અને પાછો અવંતિપતિ પણ બની નેકરના એક પ્રકાર તરીકે ચ9ણ ક્ષત્રપને જે મહાક્ષત્રપ ગયો ? આવા અનેક પ્રશ્નોની લંગારને લંગાર ઉભી પદ અપાયું છે તેમાં હજી તેનું પરાક્રમ કારણરૂપ થઈ જાય તેમ છે. એટલે પુરવાર થાય છે કે, તેમનું મનાય પડે તેમ છે; પણ એક વાર તે અવંતિના મંતવ્ય મૂળથી જ ખોટું છે અને તેથી કરીને જે જે રાજાપરે ચડયો અને તદ્દન સ્વતંત્ર થયો ત્યારથી તેના દલીલ પિતે થીગડાં મારવા માટે આગળ ધરી છે તે વંશમાંના દરેકને, રૂદ્રદામનથી માંડીને આગળના સર્વેને, બધી અફળ નીવડી છે. મતલબ એ થઈ કે, ચ9ણ પરાક્રમથી તે પદે ચડવાપણું રહેતું જ નથી. પછી તે પછી રૂદ્રદામન તુરત જ ગાદીએ બેઠો છે, તેમજ બીનસ્વતંત્ર પ્રજાવાળા ટી. નં.૪૨ તથા ૪૪ ટાંકેલા દષ્ટાંતેણે પરાક્રમે ભલે મુલકે મેળવ્યા હશે અને ચણે તેની પેઠે, પોતે આપોઆપ જ મહાક્ષત્ર બની જાય છે. સેપેલ વારસામાં ઉમેરો પણ કર્યો હશે છતાં, શિલા- સાર એ થયો કે, રૂદ્રદામને ઉપરમ , જણાવેલ છે લેખમાં જેને નામોચ્ચાર થયેલ છે તે જમીન તે જીત મેળવી પણ નથી તેમ સ્વપર મથી મહાક્ષત્રપ તેણે મેળવી નથી જ પરંતુ વારસામાં મળી હતી. બન્યો પણ નથી, એટલે મહાક્ષત્રપ બનવાના કારણરૂપ (૨) કે. આ. રે.માં પ્રા. રેસને જણાવ્યું છે કે પર તે જીત મેળવ્યાની માન્યતા પણ વધારે પડતી ગણાશે. (મૂળ શિલાલેખની પંક્તિ ૧૨મી) He conquered (૩) ઉપરના જ ગ્રંથકાર આગળ જતાં તેજ the Yaudheyas and twice defeated પુસ્તકમાં, પ્રશસ્તિની પંક્તિ નં. ૧૨માં “અg rગાSatkarni, the Lord of Dakshinapath, ગતિervજન= ઉઠી ગયેલા રાજાઓને પિતાના સ્થાને He himself acquired the name of પુનઃ બેસારવામાં આવ્યા હતા” આવા જે શબ્દો લખાયાં Mahakshatrap=તેણે (કદામને) યૌધેયાઝને જીત્યા છે તે ઉપર વિવેચન કરતાં પોતાને અભિપ્રાય જણાવે હતા અને દક્ષિણના સ્વામિ શાતકરણને બે વખત છે કે The reference to his re-installment હરાવ્યો હતો. (તેથી) તેણે મહાક્ષત્રપ પદ મેળવ્યું of deposed kings is indefinite=પદભ્રષ્ટ હતું. આ તેમના ઉદ્દગારો અત્યાર સુધી ચાલી રાજાઓને પાછો સ્વસ્થાને નિયુક્ત કર્યાની હકીકત આવતી રૂદ્રદામને મેળવેલ સ્વપરાક્રમની પ્રશંસા કર્યાના સંદિગ્ધ-અચોક્કસ છે. મતલબ કે આ કથન તેમને પરિણામે નીકળ્યા છે. એટલે તે પરાક્રમની વાત જ્યાં ભલે અનિશ્ચિત નહીં લાગ્યું હોય પણ શંકાસ્પદ તે આપણે ઉપરમાં નિરર્થક અને બિનઆધારની જ્યારે લાગ્યું છે જ. જ્યારે ખરી હકીકત આ પ્રશસ્તિમાંના પુરવાર કરી બતાવી છે ત્યાં અત્ર ટકેલ-હાર અને વીરતાનાં સર્વ વાળે, જેમ મારા માનવા મુજબ (૫૨) જુએ મજકુર પુસ્તક પૃ. ૬૦. ગુમાવી દીધા છે. આમ વારંવાર હેરફેર જાહેર કર્યા (૫૩) છતાં એક વખત માને કે મહાક્ષત્રપ પદ જેમ કરે તેને કાંઈ અર્થ ખરો કે? માન્યતા ચાલી આવી છે તેમ મેળવાતું હોય અને પોતે જણાવ્યું (૫૪) જુએ કો. ઓ. રે. પૂ. ૧૨૦ ટી. નં. ૧. છે તેમ, he himself acquired the name of Ma- (૫૫) જુએ પુ. ૨. પૃ. ૩૯૩થી આગળનું વર્ણન. hakshatrap હોય તો પછી જયદામને પણ મહાક્ષત્રપ પદ સુદર્શન તળાવને લગતું પરિશિષ્ઠ ; તેમાં એવા વિચાર તે લીધું છેજ (તેમના કહેવા પ્રમાણે જ) એટલે તેણે પણ દર્શાવ્યા છે કે, યશોગાન કરતાં જે વિશેષણે તેની પ્રશસ્તિમહાપરાક્રમ બતાવી અનેક મુલક જીત્યા કહી શકાયજ: માં જણાવાયાં છે તે સર્વ સમગ્ર રીતે સમ્રાટ પ્રિયદર્શિનત્યારે બીજી બાજુ વળી તેઓજ કહે છે કે તેણે તે મુલકો ને જ લાગુ પડતાં છે, નહીં કે રૂદ્રદામનને. ૨૭. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦. રૂદ્રદામનને [ નવમ ખંડ પ્રિયદર્શિન સમ્રાટને લાગુ પડનારાં છે તેમ આ [ ટીપણ-લિપિની સરખામણી કરીને ભિન્નતા પ્રતિષ્ઠાપન કર્યાને જશ પણ તેને જ ફાળે ચડાવાય તે જે દર્શાવી છે તેથી મારું કહેવું એમ નથી કે રૂદ્રદામને છે. આ હકીકત પ્રિયદર્શિને કતરેલ કેાઈ શિલાલેખમાં તે પ્રશસ્તિ કોતરાવેલી નથી. પ્રશસ્તિ તે તેણે જ જેકે દેખાતી નથી જ પરંતુ તેના એટલે સંપ્રતિરાજાનાં છેતરાવી છે.પ૮ પણ તેના સમયની લિપિ ન વાપરતાં, જીવનચરિત્રો જે જૈન સાહિત્યરૂપે બહાર પડયાં છે આ પ્રશસ્તિમાં અન્ય પ્રથાએ જ કામ લીધે ગયો છે તેમાં તેનો ઉલ્લેખ કરાયેલો છે જ. તે કાંઈ ખાસ મુદો હશે કે? વળી આ ખડક ઉપર (૪)વળી આગળ જતાં,૫૬ આ પ્રશસ્તિની લિપિના જેમ સમુદ્રગુપ્ત જુદીજ બાજુએ પિતાની પ્રશસ્તિ અંગે તેજ વિદ્વાન જણાવે છે કે-In contrast to લખાવી છે તેમ રુદ્રદામને કાં ન કર્યું? પરંતુ સમ્રાટ the strictly classical sanskrit of the પ્રિયદર્શિને લેખ કોતરાવ્યો છે તેજ બાજુ ઉપર અને Girnar inscription, Rudradaman's coin લગભગ ૫૯ તેની જ ભાષામાં કેતરાવવાનું કાંઈ કારણ? legends, like the Brahmi legends of કોઈ જવાબ આપે કે, સમુદ્રગુપ્તનો લેખ કોતરાવ્યા Nahapan, and indeed most of the coin પછી બીજી ફાજલ જગ્યા નહીં રહી હોય જેથી legends of the Western Kshatrapas રૂદ્રદામને પ્રિયદર્શિનના શિલાલેખવાળી બાજુને ઉપયોગ are in a sort of mixed language 4 કર્યો હશે. પ્રત્યુત્તરમાં જણાવવાનું કે, પહેલે રૂદ્રદામન which may be described either as થયો છે કે સમુદ્રગુપ્ત ? સમુદ્રગુપ્તના સમયે ફાજલ Sanskrit with Prakrit or as Prakrit જગ્યા હતી તે તેની પૂર્વે થયેલ રૂદ્રદામનને શું તે with Sanskrit features=ગિરનાર શિલાલેખની જગ્યા વાપરવાને કાંઈ પ્રતિબંધ હતું કે તે જગ્યા શુદ્ધ સંસ્કારી સંસ્કૃત લિપિની તુલનામાં, નહપાની તેની નજરે દેખાઈ જ નહીં હોય? કદાચ એમ દલીલ લેખની) લિપિ બ્રાહ્મી છે અને પશ્ચિમના ક્ષત્રપોના કરાય કે ઉપરમાં એક બાજુ રૂદ્રદામનના શિલાલેખની. લગભગ સર્વ સિક્કાઓની લિપિ એવી મિશ્રીત પ્રકારની લિપિને જણાવે છે, બીજી બાજુ તેની સાથે ચઠણના છે કે જેને સંસ્કૃત મિશ્રપ્રાકૃત કે પ્રાતમિશ્ર સંસ્કૃત સિક્કાની સરખામણી કરો છો તે વ્યાજબી નથી. કહી શકાય. એટલે કે રૂદ્રદામનની કહેવાતી પ્રશસ્તિની બનેમાં શિલાલેખની જ વાત કરવી જોઈતી હતી. લિપિ તેમના મત પ્રમાણે શુદ્ધ સંસ્કૃત છે; નહપાણને માટે તે પ્રમાણે બતાવેલ ભિન્નતા અમારે માન્ય નથી. શિલાલેખ બ્રાહ્મીમાં છે જ્યારે પશ્ચિમ ક્ષત્રના સર્વ આ તેમની દલીલ પણ સમજાતી નથી. કેમકે, જે સિકાની લિપિ ૫૭મિશ્રિતલિપિની છે. મતલબ કહેવાની લિપિ સિક્કાની હોય તેજ સામાન્ય રીતે શિલાલેખની. કે આ ત્રણે વસ્તુ, લિપિની દૃષ્ટિએ વિચારતાં એક હોય છે તે સર્વ કેઈને સામાન્ય અનુભવે છે. વળી બીજાથી ભિન્ન પડી જતી કહી શકાય તેમ છે. પુ. ૨માં મારો હેતુ આ ભિન્નતા દર્શાવવામાં તે પ્રશસ્તિ પૃ. ૩૯ દલીલ ૫ માં આ પ્રકારની જ વિગત કાંઈક ઉદ્રદામનની નથી એવું બતાવવાનો નથી. જો તે દરજજે મેં વર્ણવી બતાવી છે. પ્રમાણે મારો આશય હેત તે તેમની દલીલ વજનદાર (૫૬) જુએ મજકુર પુસ્તક પૂ. ૧૨૧ પારિ. ૯૬. પ્રમાણે મેં લખ્યા છે તેને અર્થ જુદે થઈ જાય છે. પરંતુ (૫) આ કથનથી નહપાણુ અને ચકઠણ બને જુદી તે શબ્દ સુધારીને, હવે અહીં લખ્યા પ્રમાણે વાંચવા જ પ્રજા છે એમ સાબિત થશે. આપણે તે માટેની ચર્ચા રહે છે. પુ. ૩માં તથા આ પુસ્તકે મૃ. ૧૯થી આગળમાં કરી છે તેમાં (પ) લગભગ શબ્દ એટલા માટે લાખ પડાવે છે કે આ મુદ્દાની પણ નોંધ લેવી રહે છે. ગિરનાર શિલાલેખના અને આ લેખના સંસ્કૃતમાં જરા (૫૮) પુ. ૨, ૫, ૩૯૬, દલીલ પાંચમીમાં શબ્દ જે જરા ફેર દેખાય છે, Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૧ રાજ્ય વિસ્તાર આવી કે તેને આડીઅવળી વણી કરીને, રૂદ્રદામનના જીવનને બંધમેસતી કરી દેવામાં આવી છે, પરંતુ તેમ કરવા જતાં કેવી ફજેતી થઈ જાય છે તેમા ખ્યાલ રખાયા નથી. સ્થિતિ એમ થઈ છે કે, કન્હેરી નામના ગામે એક શિલાલેખ છે. તેનું વર્ણન મિ. રૂપ્સને કા, આં. રે.માં પારિગ્રાફ્ નં. ૫૭માં - શિલાલેખ નં. ૧૭ કન્હેરી ” તરીકે આપ્યું છે. તે શિલાલેખમાં કેટલાક અસ્પષ્ટ શબ્દો છે કે જેના ભાવાર્થ એસારવાનું સામાન્ય રીતે કઠિન જ છે. પણ ઉપર જણાવ્યા પ્રમાણે બધું ચેક બેસતું કરવાને તેને અર્થ એમ કરવામાં આવ્યો છે કે, કારામક રાન્તના કુટુંબમાંથી ઉતરી આવેલી કાઈક કન્યા છે તે રૂદ્રદામનની પુત્રી થતી હતી. અને તેણીને દક્ષિણાપથના રાજા શાતકરણીને પરણાવવામાં આવી હતી. વિચાર। કે, જેને કારદમક રાજાના કુટુંમમાંથી ઉતરી આવેલ કન્યા તરીકે ઓળખાવાય છે, તે કન્યા કારદમકની પુત્રી કહેવાય કે રૂદ્રદામનની કારદમક અને રૂદ્રદામનને ગોત્ર, કુળ, જાતિ, વંશ આદિ ક્રાઇ જાતના સંબંધ ખરે? અથવા કાઇ ઠેકાણે તેવું જણાયું હાય તે કાં તેને હવાલેા ન અપાય? વાત એમ છે કે જ્યાં વાતને મેળ જ નહીં ત્યાં હકીકત રજી કરવી શી રીતે ? મતલબ એ છે કે, કન્હેરીને લેખ તા સાચા છે; પણ તેને જે પ્રમાણે અર્થ કરાયા છે અને રૂદ્રદામન તથા શાતકરણીના પ્રસંગેા ગાઠવાયા છે તે સર્વ ખાટું છે. કેમકે પ્રશસ્તિની હકીકત રૂદ્રન દામનને લગતી નથી. ખરી હકીકત તે એમ છે કે પ્રશસ્તિમાં જે શાતકરણીના ઉલ્લેખ છે તે દક્ષિણાપથના રાજાને વાર પ્રિયદર્શિને હરાવ્યેા હતા છતાં જીવતા જવા દીધા છે તેનું કારણ કે તેની બહેનને તે પરણ્યા હતા. આ એ વચ્ચેની મીટ વખતની જે લડાઈ થઇ છે તે પેલા મશહુર થયેલ ધૈલીજાગૌડાવાળા પ્રિયદર્શિનના શિલાલેખમાં પેાતાના રાજ્યાભિષેક પછી નવમા વર્ષે કલિંગમાં લડાઈ અને (૬૧) જુઓ નીચેની ઢી, ન'. ૬૩ તૃતીય પરિચ્છેદ ] કહેવાત. મારા હેતુ તે પ્રશસ્તિ કાતરાવનારના આશય પરત્વેના ભેદ બતાવવા પૂરતા મુખ્યતાએ છે. જો માત્ર લિપિની સરખામણી જ કરવી હાય તા તેના વંશના રૂદ્રસિંહ, રૂદ્રસેન ઈત્યાદિના અરે કહેાને કે ખુદ રૂદ્રદામનના જ અન્ય શિલાલેખા કયાં નથી કે ખીજાં આડાંઅવળાં કાંાં મારવા દે।ડવું પડે? તેના વંશના આ શિલાલેખા સંબંધી ઘેાડીક હકીકત આગળ ઉપર ‘ તેમના ધર્મ ’વાળા પારિગ્રાફમાં આવશે.) (૫) ઉપરની નં. રની દલીલમાં જણાવાયું છે કે, and twice defeated Satkarni, the Lord of the Dakshinapath=દક્ષિણપથના સ્વામીને શાતકરણીને બે વખત હરાજ્યેા હતેા; આટલા શબ્દ પછી પ્રશસ્તિમાં૧૦ લખાયું છે કે on account of the nearness of their connection, did not destroy him તેમની વચ્ચેના સંબંધને લીધે, તેને મારી નાખ્યા નહીં. આના અર્થ એમ વામાં આવે છે કે, રૂદ્રદામને દક્ષિણાપથના રાજા મેવા શાતકરણીને બે વખત હરાવ્યા હતા, પરંતુ તે તેના નજીકના સગા થતા હાવાથી જીવતા જવા દીધા હતા. આ નજીકના સગાનું સગપણ એટલે દીકરીની લેવડદેવડ થયાનું લેખ્યું છે.૬ તેમાંય પાછી મૂખી એ ગણાઈ છે કે, રૂદ્રદામન પાતે જીતનાર પક્ષ હાવા છતાં, તેની દીકરી શાતકરણીને પરણાવી હતી એવું વિધાન થયું છે. પ્રથમ નજરે તે। એ જ વ્યવહાર વિરૂદ્ધ દેખાય છે કે, જે જીતે તે હારનારની પુત્રી લ્યે, કે જીતનાર હાય તે હારનારને આપે? છતાં વધારે કે ચાલતા આવેલા વ્યવહારથી ઉપરવટ જઈ ને કાઈ અગમ્ય કારણને લઈને જીતનારે હારનાર વેરે પેાતાની પુત્રી પરણાવી (અથવા તેા, હારનાર શાતકરણીની પુત્રી જ જીતનાર રૂદ્રદામને લગ્નમાં લીધી હતી) તે પણ તે પ્રમાણેના બનાવ બનવા તે। જોઇએ જ ને ? તેની સિદ્ધિ માટે પ્રશસ્તિની હકીકતને સંબંધ ન હોવા છતાં પણ, એક શિલાલેખમાં તેના જેવી એકાદ હકીકત મળી (૬૦) જીએ પ્રશસ્તિની પક્તિ ન'. ૯ (એ. ઈં. પુ. પૂ. ૪૭માં તેને અનુવાદ કરેલ છે તે). Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ રૂદ્રદામનને [ નવમ ખંઠ જીત થયા વિશે લખાયું છે તે સમજવી. આ સમયે નજરે ચડી આવે છે તે રજુ કરવા વિચાર થયો છે. દક્ષિણાપથને શાતકરણીને તાબે કલિંગદેશ પણ હતાં અન્ય પ્રજાજન જે કાંઈ સામાજીક હકીકત પ્રગટ તેથી તે કલિગપતિ પણ કહેવાતો હતો અને તેની કરાવે છે તે પણ કઈક શિસ્ત કે નિયમને વર્તીને જ સાથેનું તે યુદ્ધ હતું. આ બનાવ ઇ. સ. પૂ. ૨૮૦-૧ને લખાવતે હોય એમ માનવું પડે છે. ત્યારે રાજા કે છે. (આ બધું વર્ણન પુ. ૫ માં અંધ્રપતિઓનાં વર્ણનમાં સમ્રાટ જે પુરુષ જે કાંઈ કાતરાવે તે તે વળી આવશે. અહીં તે માત્ર સમજવા પુરતી ઉડતી નેધ જ વિશેષપણે સંગઠિતપણે અને કેાઈક પદ્ધતિપૂર્વક જ કરી છે). જ્યારે કહેરીની પ્રશસ્તિમાં જે કારદમક અને કરતો હોય એટલી તો પ્રારંભિક સ્થિતિ આપણે શતિકરણની વાત કરાઈ છે તે વળી બીજા કેઈ શાતકર- સ્વીકારવી જ પડશે. ણને લગતી જ છે. તે લેખ તે રાજા હાલ નામે ઓળખાતા હવે આપણે મજકુર પ્રશસ્તિમાં અખત્યાર કરેલી શાલિવાહન શાતકરણની રાણીએ કરાવેલ છે અને હાલ પદ્ધતિને વિચાર કરીએ. આખી પ્રશસ્તિ ૨૦ પંક્તિમાં શાતકરણીનું ગાદીપતિ તરીકેનું એક નામ પુલુમાવી શાલિ પૂરી કરેલ છે. તેમાંની પ્રથમ સોળ ત્રુટિત અવવાહન પણ હતું. તેની ત્રણમાંથી એક રાણી આ કારદમક સ્થામાં છે અને છેલ્લી ચાર અલંગ છે. તે વિશે (કદંબક7) રાજાની પુત્રી હતી અને તે કારદમકને યુદ્ધમાં એપીગ્રાફિકા ઇન્ડિકા પુ. માં જે સમગ્ર હકીકત જીતી લઈને, તેની પુત્રી પોતે પર હતું. આ પ્રમાણે પ્રો. કીëને ઉતારી છે તેમણે નોંધ કરી છે કે, ૧૪ હકીકત છે. ૧૭ તેનો સમય ઈ. સ. પૂ. ૨૦-૨૫ની સમસ્ત લખાણું ૧૯૦૦ ઇંચનું છે તેમાંથી ત્રુટિત આસપાસનો છે તે હકીકત પણ આપણે પુ. ૫ માં ભાગ ૨૭૫ ઇંચને, એટલે કે લગભગ છે જેટલો છે. વર્ણવવાની છે. અત્રે તે વસ્તુસ્થિતિ સમજવા પુરતી આ ઉપરથી તે ૧૬ લીટીમાંથી કેટલે ભાગ એવાઈ નધજ આપી છે. મતલબ કે બને હકીકતમાં ગયો છે તેને કાંઈક ખ્યાલ વાચકવર્ગને આવી શકશે. શાતકરણીને સંબંધ છે પણ બે બનાવો વચ્ચે અઢીસો મજકુર ૧૬ લીટીમાંની ૧-૨માં સુદર્શન તળાવના પોણાત્રણસો વર્ષનું અંતર છે. છતાં અજ્ઞાતપણાને સ્થાનનું વર્ણન છે. ૩-૪--૫ માં ચÁણુના પત્ર લીધે તે વાતને રૂદ્રદામન જે આ બનાવ પછી બસો રૂદ્રદામને ૭૨ ના માર્ગશીર્ષ કૃષ્ણપ્રતિપદાએ સમરાવ્યાની વર્ષે થયો છે તેની સાથે જોડીને ઓર પ્રકારનો જ હકીકત છે. ૬-૭ માં તેમાંની બે નદીએાનું-સુવર્ણસિકતા વળી છબરડો વાળી નંખાયો છે. આ સર્વ વિવેચનથી અને પલાસીની તથા ઉચૈત (ઉયંત = ગિરનાર ) જણાશે કે રુદ્રદામન સાથે જે હકીકત પ્રશસ્તિમાં પર્વતનું વર્ણન છે. ૮ માં પ્રથમ તેને મૈયેં ચંદ્રગુપ્તના નેધેલી જોડી બતાવવામાં આવે છે તે યથાર્થ નથી. સમયે બંધાવાયાની અને તે બાદ મૌર્ય અશોકના સમયે (૬) ઉપરની પાંચ દલીલમાં તે પ્રશસ્તિમાં સમાવાયાની હકીકત આપી છે. ૯ થી ૧૧માં જે વર્ણવેલી હકીકતેને અંગે આપણને જે ચાલતી હકીકતે ગેરસમજૂતિ ઉભી કરી છે તેને ઉલ્લેખ છે. માન્યતાની વિરૂદ્ધ લાગ્યું હતું તેનું જ વિવરણ આનું વર્ણન તથા ખુલાસા મેં પુ. ૨. પૃ. ૩૯૪-૫ માં કરવામાં આવ્યું છે. જ્યારે અહીં તે પ્રશસ્તિ લખવાની કર્યા છે. પરંતુ અત્ર તે સમજવાનું સહેલું થઈ પડે પ્રથા-પદ્ધતિ ઉપરથી મંતવ્યની વિરૂદ્ધ જે સ્થિતિ માટે ટૂંકમાં જણાવી દઉં છું – (૬૨) જેમ ભૂમિ ઉપર રાજસત્તાની ફેર બદલી અનેક માટે આ પુસ્તકમાં પૃ.૧૯-૨૦ તથા તેની ટીકા નં. ૨૨ જુઓ. વખત થયા કરે છે તેમ આ કલિંગદેશ ઉપર પણ થવા પામ્યું એટલે કે શાતવંશીઓ અમુક સમયે કલિંગપતિ પણ હતા. હતું. અત્ર વર્ણવાયેલો તેમને એક સમય છે. તેમ એક બીજે (૧૩) જુઓ કો. ઓ. ૨. મો. નં. ૧૭ કહેરીના તેજ પ્રસંગ યુગપુરાણમાં નોંધાયાનું નીકળે છે. દિ. બા. શિલાલેખનું વર્ણન. કેશવલાલભાઈ ધ્રુવ સાહેબે તેને લગતું વર્ણન બુદ્ધિપ્રકાશ (૧૪) જુએ તે પુસ્તકમાં પૃ. ૩૭ની બે છેલ્લી માં પુ. ૭૧, ૫. ૮૮ થી ૧૦૨માં કર્યું છે. જેના ઉતારા પંક્તિઓ, Page #256 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિછેદ ] રાજ્ય વિસ્તાર ૨૧૩ (અ) “વિસ્તૃત.(ણ) “આગÍત પ્રભૃત્ય ઓળખ તે આપી જ છે. એટલે ચાલુ શિસ્તનો “અવિહિત સમુદિત રાજલક્ષ્મી' = “જ્યારથી તે વિચાર જે કરવામાં આવે તે એમજ કહેવું પડશે “ગર્ભમાં આવ્યો ત્યારથી રાજ્યઋદ્ધિમાં અબાધિતપણે કે, (૧) તે પંક્તિઓ કાં તે અશોકની જ કીર્તિ ગાનારી “વૃદ્ધિ થયા કરી હતી. (આ) “ રણસંગ્રામ સિવાય હાય (૨) અથવા તે ત્રુટિત લાઈનનો મેળ બેસારી શકાય “પ્રાણુન્ત પણ મનુષ્ય વધ ન કરવો તેવી પ્રતિજ્ઞા તેવા કેઈ નનામાં રાજનના જીવન સાથે સંકલિત “તેણે લીધી હતી' (ઈ) “ પૂર્વ તથા પશ્ચિમ કરતા બનાવોની હારમાળા આપતું તે વર્ણન હોય (૩) “આકરાવંતિ, અનુપદેશ, આનર્ત, સુરાષ્ટ્ર, શ્વભ્ર, અથવા તેવા વર્ણનવાળા રાજાની સાથે તુલના કરતાં મરૂ, કચ્છ, સિંધુ, સૌવીર, કકર, અપરાંત, નિષાદ પિતે રૂદ્રદામનની સ્થિતિ આ પ્રમાણે છે એમ કરીને “ આદિ દેશો તેણે પોતાના બાહુબળથી જીતી લીધાની પંક્તિ ૧૬-૨૦ નું અનુસંધાન જોડી દેવાયું છે. આ હકીકત છે.” તે બાદ ત્રણ સ્થિતિમાંથી કઈ હોઈ શકે તે શોધવું રહે. પંક્તિ ૧૨માં યૌધેયને અને દક્ષિણાપથના આપણને જ્યાં સુધી ઈતિહાસ શીખવી રહ્યો સ્વામિને ત્યાની, અને પદભ્રષ્ટ થયેલ રાજાને છે ત્યાં સુધી છાતી ઠોકીને કહી શકીએ તેમ છે કે, પુનઃસ્થાપિત કર્યાની હકીકત છે. ૧૩-૧૪ માં તે તે અશોકને લગતું વર્ણન નથી જ, કેમકે (સામેના કેલમે રાજાની પ્રશસ્તિ ગાતી હકીકત આલેખેલ છે. ૧૫મીમાં અ, આ અને ઈ) તરીકે વર્ણવેલી એક પણ સ્થિતિ તેને મહાક્ષત્રપ રૂદ્રદામનનું નામ આવે છે. તેમજ ધર્મનિમિત્તે સ્પર્શતી જ નથી. તેમ બીજી અને ત્રીજી સ્થિતિનેઅનેક પ્રકારે તેણે દાન આપ્યાની હકીકત છે. તથા બન્નેનો-વિચાર કરે તો જે તે એક જ વ્યક્તિનું નામ ૧થીરમાં તૂટેલ બંધ સમરાવ્યાનું તથા તેના સુવિશાખ આપવામાં પરિણમશે, કેમકે તે એવા રાજાનું વર્ણન જોઈએ નામના અમલદારે તે કેવી મુશીબતે પાર ઉતાર્યું ઈ. ઈ. કે જે રાજાની તુલનામાં ઉભા રહેવા જેવી સ્થિતિમાં હકીકત છે અને છેવટે તે અમલદારની પ્રશંસા કરેલ છે. રૂદ્રદામન પોતાને ગણતો હોય ! આ પ્રમાણે વિચાર કરતાં ઉપર પ્રમાણે સ્થિતિ વર્ણવેલી છે. હવે જે તેનું તે બને સ્થિતિનું પરિણામ તે એક જ પ્રકારનું આવ્યું પૃથકરણ કરવામાં આવશે તે સ્પષ્ટ થશે કે, પ્રશસ્તિ ગણાશે. ત્યારે તે ૨ાજા કેણું હોઈ શકે એટલું જ કોતરાવનાર મુખ્ય પુરૂષ જે રૂદ્રદામન છે તેને લગતી વિચારવું રહે છે. તેની શોધ કરતાં જ્યારે તેમાં ઓળખાણુ તથા સુદર્શન તળાવનું વર્ણન પ્રથમની મર્યવંશી રાજા ચંદ્રગુપ્તનું નામ પ્રથમ મૂક્યું છે, પછી ૧-૭ પંકિતમાં અપાઈ ગયું છે. પછી તે તળાવને અશોકનું નામ સ્પષ્ટ કર્યું છે અને ત્યાર પછી તે લગત તથા સમરાવાયાને પૂર્વભૂત ઇતિહાસ અપાયા રાજાનું વર્ણન આવે છે. એટલે અશોક પછી જે છે. પછી નનામા રાજાની જીતનું અને શૌર્યનું વર્ણન કેાઈ મૈર્યવંશી રાજા આવતા હોય તેનું વર્ણન હેવા છે. અને છેવટે કેાના સમયે અને કેના હુકમથી અને સંભવ છે કે નહીં ? અને હોય તે તે કયો રાજા હાઈ શા માટે આ કાર્ય કર્યું તેનો ઉલ્લેખ કરીને રૂદ્રદામન શકે? તેટલું જ વિચારવું રહે છે. મર્યવંશી રાજાને રાયે સવિશાખ સુબાએ કામ પાર ઉતાર્યાની હકીકત વિચાર કરતાં તે અશોક પછી લાગલા જ મહાછે. હવે વિચારો કે રૂદ્રદામનની ઓળખ આપ્યાનું પરાક્રમી જે કઈ થયો હોય તો તે સમ્રાટ પ્રિયદર્શિન કાર્ય ૧ થી ૭ માં પતી ગયા પછી ફરીને પાછું આવે છે અને તે બાદ તે તે વંશની પડતી થઈ આપવું બાકી રહે ખરું? અને ધારો કે બાકી રહ્યું ગઈ છે. તે પડતી વાળા રાજાઓમાં તે કોઈને હાય, તોપણ તે ૭ પછીની પંક્તિમાં તુરત જ આવે (અ, આ, ઇ )ની હકીકત લાગુ પડતી હોવાનું કે મર્યવંશી ચંદ્રગુપ્ત, અશોક વિ. ની હકીકત વચ્ચે વિચારવું તે હકીકત, અક્કલની મશ્કરી કરાવવા જેવી જ આવે અને તે બાદ વળી પાછી રૂદ્રદામનની હકીકત કહી શકાશે. તે પછી એટલું જ વિચારવું રહે છે ખાવે તેમ સૌથી છેવટે તેણે પોતાના અમલદાર વિગેરેની કે શું તે બધી પ્રશંસામય ગાથાઓ પ્રિયદર્શિનને Page #257 -------------------------------------------------------------------------- ________________ રૂદ્રદામના ૨૧૪ લાગુ પડે છે કે કેમ? હવે તે આપણે તેના જીવનની દરેક હકીકતથી સંપૂર્ણપણે વાક થઈ ગયા છીએ એટલે હિંમતપૂર્વક કહેવા જેવી સ્થિતિમાં પણ છીએ કે તે સર્વ ખીના તેના જીવનને શબ્દેશબ્દ લાગુ પડે છે, એટલું જ નહીં પણ તે જ પ્રમાણે તેનું જીવન ઘડાયું દેખાયું છે. (જુએ પુ. ૨ માં તેનું વર્ણન તથા સુદર્શન તળાવના પરિશિષ્ટ ચ માં આપેલ તે ખુલાસાનું વર્ણન પૃ. ૩૯૩ થી ૩૯૭ સુધી ) એટલે નિઃસંદેહ છે કે તે સર્વે વર્ણન પ્રિયદર્શિનને જ લગતું છે. માત્ર, જે અક્ષરા ભૂંસાઈ ગયા છે તેમાં કયાંક તેના નામને લગતા અક્ષરા કાતરાયલા હશે જ પરંતુ પાછળથી અનેક કારણોથી ધારા કે અદશ્ય થયા હશે અથવા વિકલ્પે તેનું નામ કાતરાયલું જ ન હેાય તે યે તેને ખુલાસેા પણ, આપણે ઉપર નોંધેલ પૃ. ૩૯૫માં કરી બતાવ્યા છે. એટલે ગમે તે સ્થિતિ કલ્પીને, ચારે બાજુથી વિચારી કરીશું તાપણુ એકને એક જ જવાબ આવીને ઉભે રહે છે કે તે સર્વ બાબતને સંતાષકારક ઉકેલ સમ્રાટ પ્રિયદર્શિનનું નામ ગાઠવવાથી જ મળી રહે છે. અરે છેવટ એમ પણ કહી શકાશે કે, ૮ મી પંક્તિથી માંડી ૧૫ મી પંક્તિએ રૂદ્રદામનનું પાછું જે નામ આવે છે ત્યાંસુધીનું સઘળું વર્ણન કાઇ અન્ય વ્યક્તિની પ્રશંસાને લગતું છે. પરંતુ રૂદ્રદામનને આશ્રયીને લખાયલું નથી જ. (૭) વળી સૈાથી મેાટી ખૂખી કહેા કે શંકા ઉપજાવનારી મીના કહેા તે એ છે કે, પાતે જ્યારે મેળવેલી જીતનું વર્ણન સારી દુનિયાને જણાવવા બેઠે। છે, ત્યારે ખીજાં દેશાનાં નામેા તેણે જાહેર કરી દીધાં અને દક્ષિણ દેશનું નામજ કેમ રહેવા દીધું ? કેમકે તેણે પોતે જ કહ્યું છે કે, દક્ષિણાપથના રાળને બે વખત હરાજ્યેા છે અને જીવતા જવા દીધા છે. એટલે કે તે બનાવ તે। આ પ્રશસ્તિ ક્રાતરાવવામાં આવી તે પૂર્વે (૬૫) આ મુદ્દા પૂજ્ય ઈંદ્રવિજયસૂરિ મહારાજે પોતે રચેલી સમ્રાટ શેકને લગતી પુસ્તિકામાં ઉડાવ્યેા છે. [ નવમ ખંડ કેટલાય કાળે બની ગયા છે; તેમ આ નામાવલી જે તેણે રજી કરી છે તે પણ ભૂતકાળમાં જીતેલા દેશેાની જ છે. વળી એ બનાવને પાતે કાંઇ નાખી દેવા જેવા પણ નથી ગણતા. કેમકે તે વાત તેણે ભારપૂર્વક અને મેટી મહત્ત્વની હેાય એમ જુદી વર્ણવી બતાવી છે. ઉપરની સર્વે દલીલાના વિવેચનથી વાચકવર્ગને ખાત્રી થશે કે પ્રશસ્તિમાં જે વિગતા રાજ્યવિસ્તારને લગતી વર્ણવવામાં આવી છે તે રૂદ્રદામનના વીરતેજની દર્શક તે। નથી જ. (૬૬) જુએ પુ. ૨. પૃ. ૩૯૩ કેલમ ખીન્તુ, પંક્તિ ૨૭, તથા પૃ. ૭૯૪ કાલમ પહેલું પ`ક્તિ પ (૬૭) યાન રાખો. કે સાર શબ્દ મેં લખ્યા છે. (૮) કાઇને એમ પ્રશ્ન ઉદભવે કે, ભલે અત્યાર સુધીની ચાલી આવેલી માન્યતા ખોટી છે, પણ પ્રતિપક્ષી તરીકે તમે જે દલીલ લાવ્યા છે કે, પ્રાફ઼ેસર પીટરસન કૃત “ભાવનગર સ્ટેટના સંસ્કૃત અને પ્રાચીન શિલાલેખા” નામના પુસ્તકમાં આ તળાવની પ્રશસ્તિને જે અનુવાદ બહાર પડયા છે તેના આધાર લઈને તમે લખ્યું છે કે તે તળાવ સમરાવવામાં પ્રિયદર્શિને પણ કાળા આપ્યા છે. તે હકીકત મજકુર પુસ્તક જોતાં કયાંય માલૂમ પડતી નથીજ; માટે તમારી દલીલ વજુદ વિનાની છે પ. તેના ઉત્તરમાં જણાવવાનું કે, પ્રથમ તે મેં તેવું વિધાનજ કરેલ નથી. મેં લખેલ શબ્દો આ પ્રમાણે છે. “ આમાં, પ્રે।. પીટરસન સાહેખના મંતવ્યના સાર૬૭ એમ છે કે આ તળવિ પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્તના સમયમાં વિષ્ણુગુપ્તે બંધાવ્યું હતું, અને એને ક્રૂરતા કાંઠે સમ્રાટ અશાકના વખતમાં તુપસ અથવા તુષ્પ નામના અમલદારે પ્રથમ વાર સમરાજ્યેા હતેા; જ્યારે બીજ વારનું સમારકામ પ્રિયદર્શિનના સમયે કરવામાં આવ્યું છે....... તે બાદ એ પુક્તિ મૂકીને)...... પીટરસાહેબને અભિપ્રાય ચેાખ્ખા શબ્દમાં મહારાજા પ્રિયદર્શિનની તરફેણમાં દર્શાવેલ તા નથીજ પણ તે ...અલબત્ત નહીં કે તેમના શબ્દો આ પ્રમાણે હાવાનું લખ્યું છે. તેમના અસલ શબ્દો તરીકે જે જણાવાય તે વસ્તુ પણ જુદી અને તેને સાર કહી બતાવવા તે વસ્તુ પણ જુદી કહેવાય. સારની જવાબદારી લેખકને શીરે આવે છે, અને અસલ શબ્દની જવા બદારી જેના તે શબ્દો હાય તે ધણીને શીરે જાય છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિર છેદ ] રાજ્ય વિસ્તાર ૨૧૫ મતલબને ભાવાર્થ૮ નીકળતે સહેજ તરી આવે છે તે જોઈએ. એટલે તે પ્રમાણે પુ. ૨ પૃ. ૩૦૦ ઉપર તે ખરે ” મતલબ કે પીટરસન સાહેબનું આમજ હકીકત મેં જાહેર કરી છે તેમજ તે પુસ્તકના અંતે મંતવ્ય છે એવું નિશ્ચયાત્મક કથન તેમના નામે કર્યું જ જોડેલ, સુદર્શન તળાવના પરિશિષ્ટમાં પણ તે પ્રકારની નથી; ઉલટું મેં તે આગળ જતાં તે ઉપર પાછું વિવેચન હકીકત જણાવી છે. ત્યાંના લખાણમાં કાંઈ સમજફેર કર્યું છે (જાઓ તેજ પ્રશ્કે કલમ ૨ પંક્તિ ૧૮) કે, થતી હોય તો તેને આ પ્રમાણે સુધારીને હવે વાંચવું. “ઉપરની આઠમી પંક્તિમાં મૌર્યવંશી સમ્રાટ ચંદ્રગુપ્ત આ પ્રમાણે દલીલ કરવામાં મારો આશય એ છે અને તે બાદ સમ્રાટ અશોક પર ઉલ્લેખ કરેલ છે કે, મૈર્યવંશી આ રાજકીય સૂત્રધારાને સંબંધ જોડી અને પછી જગ્યા ખાલી આવી છે એટલે સ્વાભાવિક તળાવની પ્રકૃતિને જે મુખ્ય ભાગ લખાયો છે તે પ્રિયછે કે, એક પછી એક ગાદિએ આવનારનું-રામ્રાટનું– દશિન સંબંધી હકીકત જાહેર કરનાર હોઈ શકે એટલું વર્ણન કરવાનો શિરસ્તે હેઈને સમ્રાટ અશોક પછી બતાવવાનું છે અને તેમ સાબિત થાય તે, પ્રશસ્તિનો યશ તેની ગાદીએ આવનારને લગતું તે ખ્યાન હોઈ રૂદ્રદામનને લાગુ પાડી શકાય નહીં તે આપોઆપ શકે છે. છે. એટલે કે મારા મંતવ્યના કથનની સિદ્ધ થઈ જાય. તે વિચારને હજુ હું વળગી રહું છું. જવાબદારી કોના શીરે ન નાંખતા મેં માત્ર વિવે. તેથી અત્ર ખુલાસારૂપે આ વિવેચન કર્યું સમજવું. ચન કર્યું છે. [ ટીપ્પણ-હવે સ્પષ્ટ થાય છે કે, આ જ્યારે સમ્રાટ ચંદ્રગુપ્ત અને અશકે પોતપોતાના પ્રશરિતના લખાણને જે અર્થ કરાયો છે તેથી અનેક સખા મારફત તળાવના કાર્યમાં ભાગ આપ્યો છે અનર્થો થવા પામ્યા છે. વાત એમ છે કે, આ ત્યારે આ પ્રિયદર્શિને પણ પિતાના સૌરાષ્ટ્રના સૂબા પ્રશસ્તિનું વાચન અને ઉકેલ બહાર પડી ગયાને ઘણાં મારફત પણ, ફાળો કાં પૂરા ન હોય ? એમ પ્રશ્ન ઘણાં વર્ષો થઈ ગયાં છે. તે સમયે તેને અનુવાદ ઉભો થાય જ. વળી ગુજરાત વર્નાકયુલર સોસાઈટીના પ્રમાણભૂત ગણા હશે. પરંતુ તે પછી અનેક નવીન બુદ્ધિપ્રકાશ નામે માસિકમાં પુ. ૭૬ પૃ. ૯૨ પંક્તિ શોધે બહાર પડી છે તો તેને સાર પણ તેમાં ૯ માં દિવાનબહાદુર કેશવલાલભાઈ ધ્રુવસાહેબે યુગ- આમ જ થવું જોઈએ. તેનું એક જ દૃષ્ટાંત આપીશ. પુરાણના આધારે વિવેચન કરતાં જણુવ્યું છે કે એપીગ્રાફિકા ઇન્ડિકામાં પ્રગટ થયેલ હકીકતમાં ક્યાંય “શાલિશુક સૈારાષ્ટ્રની પ્રજાને રંજાડી જૈન ગચ્છોને પ્રિયદર્શિનનું કે શાલિશુકનું નામ જ આવતું નથી, મુખે મોટાભાઈ સંપ્રતિની (જેનું બીજું નામ પ્રિય- તેમ અશોકનું નામ લેવાયા પછીની પંક્તિમાં કઈ દર્શન હેવાનું, તથા આ પ્રિયદર્શિન અને શાલિશુક અન્યને લગતી હકીકત હોવા વિશે શંકા પણ ઉઠાવાઈ બન્ને ભાઈઓસહોદર-થતા હોવાનું આપણે પણ નથી. ત્યારે ભાવનગરના શિલાલેખ જોતાં છે. પીટરપુ. ૨માં સાબિત કરી ચૂકયા છીએ) ખ્યાતિ બઢાવી સનને શંકા ઉતભવ્યાનો ભાસ નીકળે છે. ગમે તેમ નધર્મને દિગ્વિજય પ્રવર્તાવશે એવી ભવિષ્યવાણી હો, પણ હવે જ્યારે અનેક ઐતિહાસિક ઘટનાઓ છે. આ બધી હકીકત જોડીને એવા મંતવ્ય ઉપર બહાર આવવા પામી છે ત્યારે તે પ્રશસ્તિ કરીને આવવું થયું કે, પ્રિયદર્શિનના સૂબા તરીકે શાલિશુકે સંશોધન માગે છે જ.]. પણ આ તળાવના સમારકામમાં ભાગ ભજવ્યો આ પ્રમાણે અનેક ગેરસમજાતિઓ સુદર્શન તળા વળી નીચેની ટીકા નં. ૬૮ સરખા. (૬૯) ઉપરની ટી. નં. ૬૫ માં નિર્દિષ્ટ પૂ. આ. મ. (૬૮) આ બે લીટી વાંચી જનારને ખાત્રી થશે કે, શ્રી ઇંદ્રવિજયસૂરિજીનું ખાસ ધ્યાન આ મારા ટીપણ પીટરસન સાહેબનું કહેલું આમજ છે એ રૂપમાં મારૂં ઉપર દોરવું રહે છે. કારણ કે તેઓશ્રી આ વિષચમાં ખૂબ કથન જ નથી. વળી ઉપરની ટીક નં. ૬૭ સાથે સરખા. રસ લઈ રહ્યા હોય એમ સમજાય છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ બીજી મુશ્કેલીઓના તથા ૧ વની પ્રશસ્તિના ખાટા અર્થ થઇ જવાથી રૂદ્રદામનના અંગેજ માત્ર ઉભી થવા પામી બીજી પણ થયેલ છે એમ નથી, પણ સમ્રાટ પ્રિયગેરસમજૂતિઓ દર્શિનને અંગે પણ થઈ છે. તથા તેમના ધર્મે તેવીજ રીતે અંધ્રપતિને પણ કેટલાક અન્યાય દેવાઈ ગયા છે. હાલ તા રૂદ્રદામનને પ્રસંગ હતા એટલે તેને લગતુંજ વિવેચન હાથ ધર્યું હતું. રાજ્ય વિસ્તાર સિવાયની ગેરસમજૂતિ જે વળી દેખાઈ છે તે હવે જણાવીએ. મુખ્ય અંશે તે તેમના ધર્મને અંગેજ છે. પરંતુ તે તેમણે કાતરાવેલ શિલાલેખમાંથીજ ઉદ્ભવેલ દેખાય છે. એટલે તેનું વર્ણન સાથે સાથે કરી લઇએ. કુશાનવંશી રાજાએાના ધર્મ વિશેની ચર્ચા લખતી વખતે સાબિત કરવામાં આવ્યું છે કે તેમના મૂળ ધર્મ જૈન હતા પણ વાસુદેવ પહેલા એ (સમય ઇ. ૧૯૮ થી ૨૩૬) તે ધર્મનું પરિવર્તન કર્યું હતું. તેના રાજ્યના પ્રારંભથીજ કે આગળ જતાં તે પરિવર્તન થવા પામ્યું હતું તે બહુ અગત્યને પ્રશ્ન નથી. પરંતુ એટલું ખરૂં કે કનિષ્ક બીજાના રાજ અમલના અંત આવ્યા ત્યાં સુધી તે તે। જૈન હતાજ. વિદ્વાનાના હાથે અનેક ઠેકાણે જેમ બનવા પામ્યું છે તેમ, આ કુશાન વંશીઓને પણ બૌદ્ધધર્મી હરાવી દેવાયા છે. જે હકીકત ત્યાં આગળ પુરાવા આપી સાબિત કરાઈ ગઇ છે. તેમ ચણુ વંશની પ્રજા પણ આ કુશાન વંશનેજ મળતી છે એવું કહી ગયા છીએ; ઉપરાંત ચણુ વંશના ઉદ્ભવતા રાજા વાસુદેવના સમય થઈ ગયાનું નોંધાયું છે. એટલે અનુમાન કરી શકીએ કે, ચણુ વંશીઓના ધર્મ પણ જૈનજ હતા. આ અનુમાનને સમર્થન આપનારી હકીકતા તેમના શિલાલેખા તથા સિક્કાઓમાંથી વિપુલ પ્રમાણમાં મળી આવે છે. [ નવમ ખંડ સિક્કાએની સાક્ષી ખાખતમાં જણાવવાનું કે જેમ અન્ય વંશી રાજાઓએ પેાતાનાં ધાર્મિક ચિહ્ન અમુક પ્રકારે રાખ્યાં છે અને કાતરાવ્યાં છે, તેમ આમણે જે ચિહ્નો રાખ્યાં છે તે, સૂર્યચંદ્ર ( Star and Crescent ) ઇ. છે. (જીએ પુ. ૨ માં પૂ. ૧૦૦ ઉપર સિક્કાચિત્ર ૪૨ તથા પુ. ૩ માં પૃ. ૪૦૨ સિક્કા ચિત્ર નં. ૧૦૨) તે ચિહ્નોની સંપૂર્ણ સમજૂતિ તે તે ઠેકાણે આપણે આપી પણ છે. અત્ર આપણે એટલુંજ જણાવવાનું કે તેઓ જૈન ધર્મનુયાયી હતા એ હકીકત જેમ ત્યાં આગળ પૂરવાર કરી બતાવાઈ છે તેમ અહીં પણ માન્ય રાખવી. હવે શિલાલેખ પરત્વે જણાવીએ. એ વાત પ્રસિદ્ધ છે કે, આવા લેખે। કાતરાવનાર પ્રથમના આરંભમાંજ, પાતે જે ધર્મના હોય તેનું જે કાઈ લાઙ્ગીક ચિહ્ન હેાય છે તેને મંગળસૂચક ગણીને શુભ કા'માં સ.મંગળાચરણુ તરીકે તેના ઉલ્લેખ કરી દે છે, તેમાં પણ ખાસ કરીને જો તે કાર્ય પેાતાના ધર્મ પરત્વેનું ડ્રાય તાતા તેને અનિવાર્ય પણ લેખે છે. તે નિયમાનુસાર જો ચૠણ વંશીઓએ કાંતરાવેલા લેખાનું નિરીક્ષણ કરીશું તે “ નમે। સિદ્ધં ” કહીને શરૂઆત કરેલી દેખાશે અને ઇતિહાસવિદેશો એ હકીકત જાણીતીજ છે કે, આ પ્રાર્થનાસૂચક શબ્દો પેાતાના ઇષ્ટદેવને નમસ્કાર કરીને આરંભ કરવાની રીત માત્ર જૈન ધર્મીએએજ તે સમયે વાપરી છે, એટલે સિક્કાચિત્રા ઉપરથી ારેલ આપણા અનુમાન મજબૂત થયા ગણાશે. વિશેષમાં કહેવાનું કે, તેમના અનેક શિલાલેખા પ્રગટ થયા હશે; પરંતુ રેપ્સન સાઢુંએ તેમના કા. આં. રે. પુસ્તકમાં પૃ. ૫૯ થી ૬૨ સુધી નં. ૩૮,૩૯,૪૦,૪૧ અને ૪૨ આંક ભરીને પાંચ શિલાલેખોનું॰ જે વર્ણન કર્યું છે તે સર્વે જો બરાબર ધ્યાનપૂર્વક વાંચીશું તે જણાશે તે સર્વેમાં કાઈ ને કાઈ પ્રકારે દાન કર્યાનું કે (૭૦) જીએ તે પુસ્તકમાં તેમનુ વર્ણીન; અત્ર તેા તેમની ટૂંક નોંધન આપીશું. નં. ૩૮ જુનાગઢને, રૂદ્રદામનના માર્ગશીર્ષ કૃષ્ણ પ્રતિપદાની મિતિના, નં. ૩૯ ગુદાને-રૂદ્રસિંહ પહેલાના વૈશાખ સુદ પની મિતિના, નં. ૪૦ જુનાગઢના રૂદ્રસિંહ પહેલાને. નં. ૪૧ મુલેશ્વર-મુલવાસરના રૂદ્રસેન પહેલાના, વૈશાખ કૃષ્ણ પ ́ચમીને. ન. ૪૨ જસદણના, રૂદ્રસેન પહેલાના અને ભાદ્રપદ કૃષ્ણ પંચમને. Page #260 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ]. પ્રશ્નોને કરેલા નિકાલ ૨૧૭ અમક ધર્મકાર્ય અને સામાજીક પણ લખી શકાય છે.” આ બધાં વિવેચનથી ખાત્રી થશે કે કેતરાવકર્યાનાંજ ઉલ્લેખ નજરે પડે છે. કોઈમાંથી રાજકીય નારનો હેતુ કોઈ પ્રકારે રાજકીય નથી જ પરંતુ હેતુ સાધ્ય થાય તેવું કાંઈજ માલમ પડતું નથી. પોતે કરેલ ધર્મકાર્યોને પ્રજા સમક્ષ ધરવાને છે; જેથી અલબત્ત ઉપર વર્ણવાઈ ગયેલ નં. ૩૮નો જુનાગઢવાળો પ્રજાએ કેવાં કત્યો કરવાં જોઈએ તેમ જ સ્વધર્મી સુદર્શન તળાવનો લેખ છે અને તેમાં અનેક જીતેનું બંધુઓ પ્રત્યે પિતાની કેવી ફરજો છે તેનું તેમને વર્ણન છે ખરું પરંતુ જે બારીકાઈથી તપાસીશું તે ભાન થાય. તાત્પર્ય એ થયો કે સર્વ શિલાલેખો, માલૂમ થશે કે, તે બીના તે લેખ કેતરાવવામાં હેતુ- પ્રાચીન સમયે જે લખાવતા હતા તે સશે– રૂપ નથી. તાત્કાલિક હેતુ તે તળાવને બંધ જે તૂટી અથવા મૂખ્યાંશે—ધામિક બનાવના પ્રતીક તરીકે જ ગયો હતો તેની સુધરાઈ અને મરામત વિશેનો ખ્યાલ સમજવાના છે. રાજકીય બનાવો સાથે તેમનો સંબંધ જ આપવાનો જ દેખાય છે. જ્યારે દેશ વિગેરે જીત્યાનું હોતો નથી. કેમકે પ્રાચીન સમયે રાજાઓને પોતાના જે વર્ણન છે તે તો છેતરાવનારની પ્રશરિતરૂપ છે, ધર્મ પ્રત્યે જેટલું બહુમાન હતું તેટલું કેાઈ ચીજ નહીં કે તેમણે તે સ્થાને વિજય પ્રાપ્ત કર્યો હતો પ્રત્યે નહોતું જ. આ બાબત ઉપર પુ. ૨ માં સિક્કા તેથી તેના ચિતરૂપે તે લેખ કોતરાવાય હાય. તેથીજ પ્રકરણ લખતી વખતે પણ ભારપૂર્વક જણાવાયું છે પ્રા. રેપ્સને ટીકા કરતાં પોતાનો અભિપ્રાય જણાવેલ અને તેથી જ આપણે પણ આ પુસ્તકમાં દરેકે દરેક છે કે, Its immediate object is to record વંશના રાજાનું રાજદ્વારી જીવન પૂર્ણ થયે તેમના the reparation in the reign of the ધર્મ વીષે પણ ઇસાર કરવા તરીકે પાયે પયા Mahakshatrap Rudradaman of the છીએ. વળી આ બાબતની ખાત્રી કરવી હોય તે dam of the Sudarshan lake, which સમ્રાટ પ્રિયદર્શિનને ઉભા કરાયેલા સર્વ લેખોhad burst during a violent storm= ખડકલેખો, સ્તંભલેખો,-ઘુમટ (Stupas) પ્રચંડ તેને (લેખ કરનાર) તાત્કાલિક ઉદ્દેશ તે કાય મૂર્તિઓ ઈ. ઈ.-જુઓ, તે તે સર્વે પણ આવાં મહાક્ષત્રપ રુદ્રદામનના રાજઅમલે સુદર્શન તળાવને આવાં ધર્મકાર્યો કે ધર્મનાં-તીર્થ-ધામે સાથે જ સંબંધ બંધ સમરાવ્યાની નોંધ કરવા પૂરતો જ છે, કે જે ધરાવતાં આપણને નજરે પડશે. તેવી જ રીતે બંધ પ્રચંડ તેફાનને લીધે તૂટી ગયો હતો. મતલબ જુનાગઢના ઉજજયંત (પ્રશસ્તિ પક્તિ ૫ માં ઉર્યત) કે તેમાં રાજકારણની કાંઈ ગંધ સરખું યે જણાતું પર્વતની તળેટીમાં આ સુદર્શન તળાવની પ્રશસ્તિ જે નથી. જ્યારે નં. ૪૦ ના લેખ બાબતમાં તે પિતાને છેતરાવાઈ છે તેને પણ ધાર્મિક કૃત્ય સાથે જ સંબંધ અભિપ્રાય સ્પષ્ટપણે જણાવતાં કહે છે કે, “The છે, નહીં કે રાજકારણના બનાવ સાથે. આ પ્રકારના purport of the inscription cannot be વિવેચનથી પણ વાચકવર્ગને હવે ખાત્રી થશે કે, ascertained; but it is probably jain in સુદર્શન તળાવની પ્રશસ્તિમાં કઈ રાજા-રૂદ્રદામનનું character and it contains the ancient કે પ્રિયદશિનનું-લડાઈનું કે ભૂમિપ્રાપ્તિનું વર્ણન છે જ name of Junagadh (Girinagar)=લેખને નહીં. એટલે આ પ્રથાથી અજ્ઞાત એવા આપણું આશય ચોક્કસ થઈ શકતો નથી પરંતુ તેની શૈલી વિદ્વાનોએ આ તળાવના લેખને રાજકીય પ્રસંગ મુખ્યતયા જેનોની છે અને તેમાં જુનાગઢ સાથે ગુંથીને, જે અનુમાન બાંધી બતાવ્યા છે તે (ગિરિનગર)ના પુરાણ નામનો ઉલ્લેખ કરાયેલ પણ વાસ્તવિક નથી એમ સમજાશે; તે માટે ચંદ્રગુપ્ત (૭) જુઓ તે પુસ્તકમાં પૃ. ૧૧. (૨) આ શબ્દ વિશેની વધારે માહિતી આગળના પારિગ્રાફમાં જુઓ. ' ૨૮ Page #261 -------------------------------------------------------------------------- ________________ કરવાના કામમાં મદદ કરે છે . * જart 4 જૈન ધર્મનાં [ નવમ ખંડ મોર્યે સૌરાષ્ટ્રમાં આ તળાવ બંધાવ્યાના પગલાને, પણ કાળની એક બલિહારી જ કહેવાય. પરંતુ સુદર્શન ત્યાંના ખેડૂતોને ખેતીકાર્યમાં તળાવનું પાણી ઉપયોગી તળાવ તે ઉજજયંત પર્વતની તળેટીમાં જ આવેલું થાય તે હેતુ આગળ ધરી મૌર્ય સમ્રાટોની વસુલાતી હતું તેની ઇધાણી તેના શિલાલેખના સ્થાનથી નક્કી પ્રકરણના એક અંગ તરીકે વર્ણવ્યું છે તે પણ યથાર્ચ કરી શકાય છે. એટલે સમજવું થાય છે કે, પ્રાચીન નથી. (આ બનાવનું વર્ણન આગળના પરિગ્રાફમાં સમયે ગિરનાર પર્વત, જયાં સુદર્શન તળાવની પાળે કરવાનું છે તે જુઓ) જેથી સમજી શકાય તેવું છે ઉભે કરેલ આ રૂદ્રદામનનો અને પ્રિયદર્શિનને કે, જે વર્ણન રાજકીય હેતુ ધ્યાનમાં રાખીને કરાયું શિલાલેખ અત્યારે પોતાનું અસ્તિત્વ પિકારી રહ્યો હોય તે ઉલટા માર્ગે વાચકને ખેંચી લઈ જાય છે. છે ત્યાં સુધી લંબાયો હશે અને આ શિલાલેખવાળી અને તેથી જ રૂદ્રદામનને લગતી ગેરસમજાતિઓ જગ્યા તે ગિરિરાજની તળેટી જ હશે. વળી હિંદુઉભી થવા પામી છે એમ ગણી લેવું. સર્વનો સાર શાસ્ત્રો તેમજ જૈનશાસ્ત્રો. તીર્થસ્થળ એવા પર્વતની એટલે જ થયો લેખો કે, ચપ્પણુવંશી નૃપતિઓ તળેટીને પણ ખુદ તીર્થસ્થળ જેટલું જ મહત્ત્વ અપે જનધમાં હતા અને સુદર્શન તળાવની પ્રશસ્તિ પણ છે. એટલે કે દરેક તીર્થના પર્વતને અને તેની તળેટીને તેમના એક ધર્મકાર્યનો ઉલ્લેખ જ માત્ર રજુ કરે છે. એક સરખાં પવિત્ર માનીને જ તેમના અનુયાયીઓ જ્યારે પ્રસંગ ઉભો થયો છે ત્યારે અત્ર જેન- તે સ્થાન તરક પિતાનો ભકિતભાવ દર્શાવે છે તથા ધર્મને અંગે તેમનાં તીર્થસ્થાનો વિશે-કાંઈક કાંઈક તીર્થસ્થાન તરીકે તેનાં દર્શને વારંવાર સગવા સાંપડે જણાવી દેવું ઉચીત જણાય છે. તે પ્રમાણે આવ્યા કરે છે. વળી આપણે પુ. ૨ માં જૈન ધર્મનાં તીર્થ. તેમાંથી પણ ઇતિહાસને જાણવા- માર્યવંશી સમ્રાટના ધર્મ વિશે વિવેચન કરતાં જણાવી - સ્થળો યોગ્ય વસ્તુ પ્રાપ્ત થતી દેખાશે જ. ગયા છીએ કે તેઓ સર્વે માત્ર સમ્રાટ અશોકવર્ધને છતાં જેમને ધર્મ શબ્દની સૂગ ધર્મ પરિવર્તન કર્યું તે સિવાય–જૈનધમ જ હતા; લાગતી હોય અથવા તે જૈનધર્મની મહત્વતા સાંભળીને એટલું જ નહી પણ, ચંદ્રગુપ્ત જેવાએ તે રાજપાટ તેની ભૂરકીની લહેર લાગી જવાથી ભડક ઉભી થતી છેડી દઈને તે ધર્મના સાધુ તરીકેની જીંદગી સ્વીકારી હોય તેઓ આ પારિયાકને વાંચવાનું છેડી દઈને લીધી હતી. પરંતુ તે સ્થિતિએ પહોંચે તે પૂર્વે પણ ખુશીથી આગળ વધી શકે છે. તેણે ઘણું ધર્મકાર્યો કર્યા હતાં, જેના પુરાવામાં તેને પ્રો. રૂમ્સને નં. ૪૦ ના શિલાલેખ ઉપર વિવેચન આપણે અવંતિ પ્રદેશમાં આવી રહેલ જૈન ધર્મના કરતાં (જુઓ ઉપરમાં પૃ. ૨૧૭) જણાવ્યું છે કે સ્તૂપ–સાંચી સ્તૂપ તરીકે જે અત્યારે ઓળખાય It contains the ancient name of છે અને જે પ્રદેશમાં લગભગ છ ડઝન જેટલા નાના Junagadh (Girinagar) તેમાં જુનાગઢના મોટા સ્તૂપો આવી રહેલ હોવાથી જેને સ્તૂપ પ્રદેશ પુરાણું નામ-ગિરિનગરને ઉલ્લેખ કરેલ છે. એટલે તરીકે પણ ઓળખાવી શકાય છે તે સર્વે સ્તૂપ-પ્રત્યે કે જેને હાલ જુનાગઢ કહેવાય છે તેનું મૂળ નામ પિતાને ભક્તિભાવ દર્શાવવા માટે, દીપકની અલગાર ગિરિનગર હતું. આ ઉપરથી સમજાય છે કે, જુનાગઢ પ્રગટાવવા રૂા. ચાલીસ હજારનું દાન દેતે નીહાળી નવીન નામ હોવા છતાં તેને હાલ તે જીર્ણદુર્ગ શકીએ છીએ. આ પ્રદેશનું મહાભ્ય શું છે, શા માટે કહેવાય છે, જ્યારે ગિરિનગર=ગિરિ એટલે પર્વતની છે અને તેનો ઈતિહાસ શું છે તે સર્વ હકીકત ખીણમાં આવેલ એવું નગર, તે હેતુપૂર્વક રચાયેલ આપણે પુ. ૧માં સાંચીનગર, વિદિશા નગરી, બેસનામ હોવા છતાં વર્તમાનકાળે અદશ્ય થયું છે. તે નગર તથા જિલ્લા તે ચારેના હેવાલ તરીકે તેમજ (૭૩) આ હકીકત આપણે ૫.૨ ૫. ૧૮૪માં ઠીકઠીક રીતે બતાવી આપી છે, તેમાંથી સટીક વાંચી જવા ભલામણ છે, Page #262 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ] તીર્થ સ્થળેની સમજૂતિ રાક ઉજૈનીની મહત્વતા રજુ કરતા વર્ણનમાં ઠીક ઠીક તીર્થોએ આવતા તથા પુણ્ય ઉપાર્જન માટે સાધર્મિક ચીતરી બતાવી છે. એટલે જેમ તેણે જૈનધર્મના બંધુના શ્રેયસાથે વિધવિધ પ્રકારનાં અનેક ધર્મકાર્યો આ એક મહત્વપૂર્ણ, ગૌરવવંતા અને અતિ પવિત્ર કરી જતા. તેથી જ આ પ્રકારનાં કાર્યો ચક્કણુવંશી ગણાતા તીર્થસ્થળ તરફ પિતાની જાનફેશાની કરી રાજાઓના હાથે કરાયાના ઉલ્લેખ, ઉપર જણાવેલ બતાવી છે. તેમ આ ગિરિનગર-ગિરનાર પર્વતની– શિલાલેખ નં. ૩૮ થી ૪રમાં આપણે વાંચી રહ્યા યાત્રાએ આવી પિતાને કતપુણ્ય માન્યો હોય તે છીએ. તો પછી એ વિચારવું રહે છે કે, ઉપરના તેમાં નવાઈ પણ કયાં છે ! અને એ દેખીતું જ છે પાંચ શિલાલેખમાં બતાવેલ સ્થાને શા માટે જૈનકે, જેમ પ્રિયદર્શિન પોતે સ્વધર્મ બંધુઓનો સંધ ધર્મનાં તીર્થસ્થળ ગણાયા છે ? પાંચમાંથી બે તો કાઢીને (જુઓ પુ. ૨ પૃ. ૩૮૨ નું વર્ણન) ત્યાં જુનાગઢ શહેરનાં છે. એક ગુંદાનો (જે કાઠિયાવાડના યાત્રાએ આવ્યો હતો તેમ મૌર્યવંશી આદ્ય સમ્રાટ હાલાર પ્રાંતમાં આવેલું ગામ છે) એક મુલવાસરનો ચંદ્રગુપ્ત પણે ત્યાં આવ્યો હોય; તથા સંઘને મુકામ (જે કાઠિયાવાડના ઓખા મંડળમાં આવેલ ગામ છે) ગિરિરાજની તળેટીએ રાખ્યો હોય તે પણ બનવા યોગ્ય તથા એક જસદણને (કાઠિયાવાડની મધ્યમાં ચોટિજ છે. તેમજ આવી યાત્રા નિમિત્તે આવતા યાત્રાળુ- લાના ડુંગરમાં આવેલું છે); આમાંનું જુનાગઢ તે ની તાત્કાલિક જરૂરિયાત તરીકે આવડું મોટું (તેના અત્યારે પણ જૈનધર્મના તીર્થસ્થળ તરીકે જાણીતું જ ક્ષેત્રફળ માટે ટીપણુ નં. ૭૫માં જુઓ) તળાવ જે છે. જસદણ તે ચોટીલા પર્વતની તળટીમાં આવેલું ન બંધાવાય તે મુશ્કેલીઓ પણ ઉભી થાય તે છે. ત્યાં આગળ આણંદપુર નામે એક ગામ આવેલ સમજી શકાય તેવી બાબત છે. આ સધળા વિવે છે. જેને મૂળરાજ સોલંકીના સમયમાં આણંદપુરચનનો સાર એ થયો કે રાજાઓ સંઘ કાઢીને તીર્થ- વર્ધમાનપુર તરીકે ઓળખવામાં આવતું હતું; કેમકે ધામની યાત્રાએ આવતા હતા. એટલે જ્યાં આવાં તે સ્થાન ઉપર તે સમયે વદ્ધમાનપુરના રાજા ધ્રુવધામિક સ્મારકે નજરે પડે ત્યાં પ્રાચીન સમયે સેનની આણ હતી એટલે કાઠિયાવાડમાં જ આવેલ તીર્થસ્થાન હતાં એમ સમજી લેવું. આણંદપુર નામનાં ત્રણ સ્થળોની ઓળખ આપવામાં જેમ મૌર્યવંશી સમ્રાટ જૈનધમાં હતા. તેમ અરસપરસ ગૂંચવાડો ન થઈ જાય, તે માટે તે ચઠણ વંશીઓ પણ તેજ ધર્મના અનુયાયી હતા તે વિશેષણ જોડાયું હતું. આ સર્વ હકીક્ત હડાળા તામ્રઆપણે સાબિત કરી ગયા છીએ. તેઓ પણ પોતાના પટને આધારે મેં સાબિત કરી આપી છે. આ આત્માને પાપમુક્ત કરી પવિત્ર થવા માટે આ આણંદપુર ગામે એક સમયે જૈનના મુખ્ય તીર્થ (૪) જુઓ. પુ. ૧. માં ચહદમા (૧૪) અવંતિના પ્રદેશનું deep, all the water escaped=જર૦ કયુબીટ લાંબે વર્ણન; તેમાં અનેક ઠેકાણે કરેલા ટા છુટા ઇસારાઓ, તેટલો જ પહોળો અને ૭૫ કયુબીટ છડે ચીરે પડયા પારિગ્રાફ તથા ટીકાઓ. હેવાથી સઘળું પાણું જતું રહ્યું હતું. આમાં એક કયુબીઢ - (૭૫) એ. ઈ. પુ. ૮ પૃ. ૪૬ પંક્તિ ૧૧માં તે વખતે એટલે ૧ થી ૨ ફુટ ગણાય છે. એટલે તે ચીરાનું માપ તે તળાવમાં પડેલ ચિરાડનું માપ આપ્યું છે (નીચે જુઓ) આશરે ૮૦૦ ફીટ લાંબુ * ૮૦૦ ફીટ પહોળું x અને ૧૫૦ કે જેમાં થઈને સધળું પાણી વહી ગયું હતું. જ્યારે તે ફીટ ઊંડું ગણાવ્યું. ફાટતૂટ–કે ચિરાડની વાતથી જ પણ આપણે દંગ થઈ (૭૬) જુએ છે. એ. પુ. ૧૨ જુલાઈ ૧૮૮૩ ૫, ૧૯૦ જઇએ તેમ છે, તે પછી આખા તળાવનું ક્ષેત્રફળ તે કેટલુંયે (૭૭) જૈન ધર્મપ્રકાશ નામનું ભાવનગરથી પ્રસિદ્ધ થઈ જાય તે વાદવિવાદ કર કરતાં કલ્પી લેવું જ જોઈએ. થતું માસિક સ. ૧૯૮૫ અંક ૫, શ્રાવણમાસ પૂ.૧૬૧-૧૭૪ તેનું માપ તેમણે આપ્યું છે -By a breach 420 ગુ. ૧, સે. નું બુદ્ધિપ્રકાશ ૧૯૩૪, ૫. ૩૧૮ થી ૩૨૨ cubits long, just as many broad and 75 cubits મુંબઇનું સાપ્તાહિક “ધી ગુજરાતી '૧૯૩૭ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ચકણુ સંવતના [ નવમ ખંડ સ્થાન ગણાતા શત્રુંજય-વિમળગિરિ–પર્વતની તળેટી તો એવાં જોડાયેલાં છે, જે અત્યારસુધીની ચાલી આવેલ હતી.૭૮ એટલે જેમ ગિરનાર પર્વત આ વિમળ- આવેલ માન્યતા પ્રમાણે ગણતાં હોવાથી ઈતિહાસના ગિરિની એક ટંક-શંગ હોવાથી તેને યાત્રાનું સ્થળ અધ્યયનમાં ગોટાળા ઉભે કરે છે. એટલે તેને ગણાવાયું છે તેમ ચોટીલાનું આ આણંદપુર પણ તીર્થ ખરેખર જો ખ્યાલ આપી દેવાય તે આગળ આવતા ધામ જ ગણાતું હતું. તેટલા માટે ચઠણુવંશી ભુપાળો ઈતિહાસના બનાને સમય નિશ્ચયપૂર્વક ગોઠવવામાં ત્યાં આવ્યા જણાય છે. ગુંદા અને મુલવાસરની સરળતા પડી જાય. સાથે સાથે આપણે જે નિર્ણય બાંધ્યો પવિત્રતા માટે મને પૂરી માહિતી નથી એટલે સમ- છે તેની વાસ્તવિકતા પણું પુરવાર થઈ જાય. ઉપરાંત જાવી શકતા નથી. પણ સૂચના જરૂર કરી શકાય કે જે કેટલીક ત્રુટિઓને ઉકેલ આવતી દેખાતી ન મલવાસર પાસે ઉપરોક્ત વિમલગિરિના ૧૦૮ તે નજરે પડતાં. ઇતિહાસની સળંગ ઈમારત ઉભી શંગોમાંના કેઈકનું સ્થાન હશે; જ્યારે ઓખામંડળમાં થઈ જાય છે. આવાં ઐતિહાસિક તને તે અનેક છે આવેલ ગુંદા ગામ, શ્રીકૃષ્ણ અને તેમના પિત્રાઈ અને હશે, પણ માર્ગદર્શક થઈ પડે માટે દષ્ટાંતરૂપે શ્રીનેમિનાથના જીવન સાથે સંબંધ ધરાવતું કાંઈક તેમાંના આઠેક નીચે પ્રમાણે રજુ કરું છું. સ્થાન હશે.૦૦ (૧) ભ્રાતૃદામનને સમય ૨૧૧-૧૭ સુધીના ૮૩ આ પાંચ સ્થાન ઉપરાંત રાજા રુદ્રદામના ગણાય છે, અને તેને હરાવીને ગુપ્તવંશી સમ્રાટ ચંદ્રગુપ્ત નામનો કચ્છના અંધાઉ ગામે એક શિલાલેખ મળી પહેલાએ પિતાને ગુપ્ત સંવત્સર ગતિમાં મૂકી છે. એટલે આવ્યું છે તેમાં સાલનો આંક પર (બાવન) છે. તથા તે સમયથી ચÁગુવંશીઓના હાથમાંથી અવંતિની તેની હકીકત પણ ધાર્મિક કાર્ય કર્યા વિશેની છે. આ ગાદી ચાલી ગઈ કહેવાય. તે બાદ તેઓ ત્યાંથી ખસીને સ્થાન ભદ્રાવતી નગરી-અથવા ભદ્રેશ્વર નામનું અતી પાસેના પ્રદેશમાં ચાલ્યા ગયા હતા. આ બનાવને પ્રાચીન જૈનતીર્થ ગણાય છે તેની સાથે સંબંધ સમય ઇ. સ. ૩૧૯ ગણવામાં આવ્યો છે. ઉપરના ધરાવતું હોય એમ દીસે છે. ૨૧૭ ચષ્મણ શકને ઈ. સ. ના અંકમાં ફેરવતાં વર્ણવવા ધારેલ પ્રથમના ચારે રાજાનાં વૃત્તાંત (તેની રીત માટે જુઓ પૃ. ૧૦૨) ઈ. સ. ૭૧૯ અત્ર પૂરાં થાય છે. પરંતુ એક મુદ્દો તેમના શકની આવી રહેશે જ. આદિને સમય, જે આપણે (૨) બ્રાદામન પછી ગાદીપતિ તરીકે વિશ્વસેન ચષ્મણ સંવતના ઈ. સ. ૧૦૩ને સાબિત કર્યો (૨૧૬-૨૨૬); રૂદ્ધસિંહ બીજો (૨૨૭-૨૭૯) અને ' કરાવેલ સમયની છે તેની સત્યતા પુરવાર કરી યશોદામને બીજો (૨૩૯-૨૫૪); આ પ્રમાણે તે ત્રણનાં સત્યતાના પુરાવા આપ રહી જાય છે. તે કે માત્ર નામ જણાયાં છે તે બાદ વળી સોળ વર્ષ સુધી આપણી ઠરાવેલ મર્યાદાની બહાર એટલે ૨૭૦ સુધી શું સ્થિતિ હતી, કાણું ગાદીએ હતું : જતા દેખાય છે, પરંતુ તે સાથે અન્ય ઐતિહાસિક ઈ. તે પણ કાંઈ જાણવામાં આવ્યું નથી. મતલબ કે (૭૮) જુઓ જૈ. ધ. પ્રકાશ સં. ૧૯૮૫નો વૈશાખ અને ૭માં ટાંકેલ સર્વ લેખમાં કેટલાંક સ્થાન વિશે, છૂટામાસને અંક નં. ૨ પૃ. ૫૮ થી ૭૩ તથા અમદાવાદનું છવાયું વિવેચન કર્યું છે. હજુ ઘણાયે મુદ્દા તેમાં બાકી છે. જૈન જાગ્રતિ ” માસિક સં. ૧૯૮૮ પુ. ૧ અંક ૩૫. કોઈ વખત તે વિષય વળી હાથ ધરી લેવાશે. - ૮૩ થી આગળ. (૮૧) જુઓ કેમ્બ્રિજ ાટ હિસ્ટરી ઑફ ઇન્ડિયા પૃ. ૮૨ (૭) આખે શત્રુ-વિમલગિરિ–પર્વત કેવડે હતા, (૮૨) આ ગામના ઉલ્લેખ માટે જુઓ પુ. ૧ પૃ. ૧૭૦ તેનાં શિખરે કેમ છૂટાં પડયાં ઈ. હકીક્તની ચર્ચા માટે જુઓ ટી. નં. પય જૈન જાગ્રતિ ને ટી. નં, ૭૮ માં ટાંકેલ અંક. (૮૩) જુઓ. ૫. ૧૯૧ ઉપર આપેલ ચણવંશનું (૮૦) ચર્ચાના પ્રસંગે ઉપસ્થિત થતાં ન. ૦૭, ૭૮ વંશવૃક્ષ, Page #264 -------------------------------------------------------------------------- ________________ - - તૃતીય પરિચછેદ ] સમયની સત્યતા ૨૨૧ ૨૧૬ થી ૨૭૦ સુધીના ૫૪ વર્ષના ગાળામાં, ફાવે ૪૧૪ થી ૪૫૬)=૪૨ વર્ષનું છે. તે પછી સમુદ્રગુપ્તનું તે તેઓ અવંતિપતિના ખડિયા કે ક્ષત્રપ તરીકે રહ્યા (૪૫૬થી ૪૮૦ સુધી) ૨૪ વર્ષ ચાલ્યું છે. આ બન્ને હોય કે કદાચ થોડેક આઘે જઈ. નાનો મુલક મેળવીને તે બાહુબળી હતા. તેમના રાજ્ય ગુપ્તવંશી સામ્રાજય ઉપર તેઓ પોતાનો અમલ ચલાવતા રહ્યા હોય એમ ઉચ્ચ શિખરે પહોંચી ગયું હતું. પરંતુ તે બાદ દેખાય છે. દરમ્યાન અવંતિપતિ તરીકે, ગુપ્તવંશી કુમારગુપ્ત બીજ પાછો નબળે રાજા નીવડશે. એટલે ચંદ્રગુપ્ત પહેલાનો તથા સમદ્રગુપ્તની સમ્રાટ તરીકે તેના વખતમાં ગુપ્તવંશની પડતી થવી શરૂ થઈ ગઈ હાક ઉગ્રતાથી વાગી રહી હતી. પરંતુ સમુદ્રગુપ્તનું છે. કયારે થઈ તેને આંકડે નિશ્ચિતપણે કહી શકાતે મરણ ઈ. સ. ૭૭૪ (અથવા ચઠણુ સંવત ૨૭૧) નથી, પરંતુ નીચેના નં. ૫ માં જણાવેલી પરિસ્થિતિથી માં થતાં, ચંદ્રગુપ્ત બીજો આવ્યો ત્યારે અણુવંશના કાંઈક અનુમાન તે કરી શકાય છે જ. કોઈ અવશેષ–સ્વામી રૂકસેન ત્રીજાએ–પાછું મહાક્ષત્રપ (૫) સમજાય છે કે ગુપ્ત સામ્રાજ્યના ત્રણ ધારણ કરી,૮૪ આસપાસનો મુલક બથાવી પાડી ભાગલા પડી ગયા છે. કુમારગુપ્તને ગાદીએ આવ્યાને જોર પકડયું લાગે છે; કેમકે તેણે પાછો સિક્કા પડા- પંદરેક વર્ષ થયાં હશે તેટલામાં, જેમ અન્ય પરદેશીઓ વવાનું ચાલુ કર્યું દેખાય છે. તદુપરાંત આ સ્વામિ રૂકસેન પંજાબને રસ્તે હિંદમાં ઉતરી આવ્યા હતા તેમ, દૂણ ત્રીજાના સિક્કા ઉપર, ચંદ્રગુપ્ત બીજાના રાજ્યા- નામની પ્રજા તેમના સરદાર તરમાણુની આગેવાની રહણની જે ઈ. સ. ૩૭૪=ચષ્ઠશક ૨૭૧ છે નીચે ધસી આવી અને પશ્ચિમ તથા મધ્યહિંદને ભાગ તેનેજ નાનામાં નાનો આંકડો પ્રસિદ્ધ થયો છે. કબજે કરી અવંતિમાં પેસી ગઈ. તેને સમય (૩) સ્વામિ રૂસેન ત્રીજા બાદ, સ્વામિ પદધારી ઇ. સ. ૪૦ની આસપાસને નેધી શકાશે. તેથી બીજા ત્રણ રાજાઓ થયા છે, અને તેમને સમય ૨૭૧થી ગુપ્તવંશી નબળા કુમારગુપ્ત અવંતિથી નાશી ગયો ૩૧૧ ગણાય છે. (મોટામાં મેટો આંક ૩૧ x છે; અને સ્નેહ કારણે કે સગાં થતાં હોય તેથી, પરંતુ જે પણ ની જગ્યાએ ૧ હોવો જોઈએ) એટલે કે પરિવાર જાતિના રાજપૂત કનોજની આસપાસ વસી સ્વામિ પદધારી રાજાઓનું રાજ્ય ૪૦ વર્ષ ચાલ્યું રહ્યા હતા, તેમના આશ્રયતળે વસી રહ્યો. આ રાજછે. દરમ્યાન ચંદ્રગુપ્ત બીજે, જે કાંઈક નબળો રાજા પૂએ તે સેવા બદલ, ઉત્તરહિંદનો ગુપ્ત સામ્રાજ્યના થયો હતો, અને જેના સમયે આ સ્વામિ રાજાઓની ભાગ મેળવ્યો અને પિતાનું રાજ્ય જમાવ્યું; તે ઉત્પત્તિ થવા પામી છે તેનું મરણ ઈ. સ. ૪૧૭માં રાજ્યવાળાની ગાદી કનોજમાં સ્થાપવામાં આવી હતી થતાં, કમારગત નામે મહાપરાક્રમી નરપતિ આ. કે જેના વંશમાં ઉત્તરહિંદને પ્રખ્યાત સમ્રાટ હર્ષવર્ધન તેણે તે આવતાં વેંત જ, બીજા વર્ષે જ, ઈ. સ. ૪૧૪= થયો છે. આ વંશની ઉત્પત્તિને સમય ઇ. સ. ૫૧૦ ચછક ૦૧૧માં સ્વામિરાજાને ઉખેડી નાંખ્યા કહી શકાય. ઉપર પ્રમાણે બે ભાગ થઈ ગયા. જ્યારે અને તે વંશનો અંત આણી દીધે. એટલે જ સ્વામિ સૌરાષ્ટ્ર અને ગુજરાત તરફને સામ્રાજયને જે ભાગ રાજાના સિક્કા પણ મળતા નથી, તેમ તે વંશની બાકી રહી ગયો છે, ગુપ્તવંશી સમ્રાટના ભટ્ટારકેઅન્ય કોઈ વ્યક્તિ પણ દેખાતી નથી. સૈન્યપતિએ કબજે કરી ત્યાં પોતાનું રાજ્ય સ્થાપ્યું (૪) આ કુમારગુપ્ત પહેલાનું રાજ્ય (ઇ. સ. અને વલભીપુરમાં ગાદી કરી. તેનો સમય પણ (૮૪) આ ઉપરથી સમજાય છે કે, મહાક્ષત્રપ કરતાં સ્વામિનું પદ નીચું લાગે છે (વળી જુઓ પુ. ૩ પૃ. ૧૯૭ ટી. નં. ૧૪માં મેં કરેલું ટીપણુ). (૮૫) તેટલા માટે હુણવાની નામાવળી, આ પ્રમાણે ગોઠવી શકાશે (૧) તેરમાણ ઈ. સ. થી પ =૨૦ (૨) મિહિરલ (સદર) ૫૧૦ થી ૫૩૩=૨૩ Page #265 -------------------------------------------------------------------------- ________________ ચકણું સવતના [ નવમ ખંડ તરમાણુની ચડાઈવાળે ઈ. સ. ૪૯૦નો કે એકાદ તથા અગ્નિ સાક્ષીએ પ્રતિજ્ઞા લીધી. જેમાંથી અગ્નિબે વર્ષ પાછળને નેધી શકાય. આ પ્રમાણે ગુપ્ત ફૂલીય રાજપૂતોની ચાર શાખા ઉદ્દભવી.૮૯ આ સર્વ સામ્રાજ્ય ત્રણ વિભાગે વહેંચાઈ ગયું છે. રાજપૂતોએ એકત્રિત બની યુદ્ધ આદર્યું અને મિહિરકુલ (૬) ત્રણમાંથી વલભીવંશના રાજાઓનો ઇતિહાસ તથા તેની આખીયે દુર્ણ પ્રજાનો નાશ કરી નાખ્યો તે પ્રસિદ્ધ થઈ ચૂકે છે; દyપ્રજાનું શું થયું તે જેથી ઈતિહાસને પાને ફરીને તેમનું દર્શન અદશ્ય થવા માટે નીચેની કલમ નં. ૭ જુઓ. જ્યારે કનોજવાળા પામ્યું છે. આ યુદ્ધની કેટલીક હકીકતનું વર્ણન પુ. ૩ ભૂપાળામાં સમ્રાટ હર્ષવર્ધન મહાપરાક્રમી થયો હતો. પૃ. ૩૯૦-૯૧ ઉપર આપણે કરી પણ બતાવ્યું છે. પણ તે નિર્વશ ગુજરી જવાથી તેની ગાદી તેની (૮) ચવ્હાણ વંશીઓનું રાજ્ય પૂર જોશમાં ચાલી બહેનના વંશમાં ગઈ હતી. તેના બનેવીનું નામ રહ્યું હતું, ત્યારે વચ્ચે (જુઓ પૃ. ૧૯૧ ઉપર તેમની ગૃહર્મન હતું, તે મૌખરી જાતનો (સમજાય છે કે વંશાવળી; તેમાં જ્યારે આઠમા દામસેન અને નવમા તેઓ મગધના સંત્રીની એક શાખા હોય છેકદાચ યશોદામન વચ્ચે કેટલી યે નામધારી વ્યક્તિઓ થઈ ગઈ મૌર્યક્ષત્રિયની પેટાશાખા પણ હોય) ક્ષત્રિય હતે. છે ત્યારે) શકે ૧૫૮ થી ૧૬૧ સુધી=ઈ. સ. ૨૬૧થી ગૃહર્મનને પુત્ર ભોગવર્મન અને તેનો પુત્ર યશોવર્મન ૨૬૪ ના ત્રણ વર્ષના ગાળામાં આભિર જાતિનો થયો. આ યશોવર્મનના તથા તેના પુત્ર આમ્રદેવના સમયે ઈશ્વરદત્ત નામે તેમને થયો હતો તેને ગોદાવરી સિદ્ધસેન દિવાકર, બપ્પભટ્ટસૂરિ, વાકપતિરાજ આદિ મુખ આગળના પ્રદેશ ઉપર હકુમત ચલાવવા નીમ્યો વિદ્વાનો થઈ ગયાનું ૭ આપણે જાણી ચૂક્યા છીએ. હતો. તે પિતાના ઉપરી રાજકર્તાઓની નબળાઇને આ યશોવર્મન બહુ પરાક્રમી થયો હતો તેથી વિક્રમા- લાભ લઈને સ્વતંત્ર બન્યા હતા તથા તેણે મહાક્ષત્રપદ દિત્યનું બિરૂદ તેને મળ્યું હતું. ઈ. ઈ. ધારણ કરી પિતાનો વંશ ચલાવ્યો હતો. જો કે આ () 4. ૬ ની દલીલવાળા તેરમાણે અતિપતિ આભિર રાજાઓ બહુ પ્રકાશિતપણે બહાર આવ્યા બન્યા પછી, તથા તેના મરણ બાદ તેના પુત્ર દેખાતા નથી, કેમકે તેમના ઉપરીઓ અવંતિપતિ મિહિરલે. પિતાના તાબાની આખી પ્રજા ઉપર તરીકે જીવતા જાગતા બેઠા હતા જ. પણું ગુપ્તવંશીજેટલો બન્યો તેટલે ત્રાસ અને જુલમ વર્તાવ્યો એની છેવટની સત્તા પાછી જયારે કુમારગુપ્ત બીજાના હતો. ગામ લુંટી કરીને બાળી નાંખી ઉજજડ સમયે નબળી પડી કે, તે સમયનો જે આભિરપતિ બનાવ્યાં હતાં તથા અકથનીય દમન ચલાવ્યું ગયા ધરસેન હતું તેણે ગાદીના સ્થાન ઉપરથી સૈફટક હતા જે ઉપરથી પ્રજાએ સંગઠિત થઈને૮૮ ઈ. સ. વંશનું નામ ધારણું કરી, વિશેષ સ્વતંત્રપણે રાજ્ય ૩૧-૩ માં આબુ પર્વત ઉપર મંત્રણું ચલાવી જલ્મ કરવા માંડયું હતું. આ સર્વ હકીકત પુ. ૩ પૃ. ૩૫ થી કરનારી રાજસત્તાનો સામનો કરવાનો નિરધાર કર્યો ૩૮૪ સુધીમાં જણાવી દેવાઈ છે. (૮૬) આ વંશની નામાવળી માટે પુ. ૧ ૫. ૧૮૭ની (૮૯) આ ચાર શાખાનાં નામ તથા તેમને લગતી ટીકામાં જુઓ. તથા તેમને લગતી અન્ય હકીક્ત માટે કેટલીક બીજી હકીકત વિશે પુ. ૩ પૃ. ૩૯૦ ટી. ૫. ૩ પૃ. ૩૯૧ અને તે પાના ઉપરની ટી. નં. ૨૫ જુઓ. નં. ૨૨ જુઓ. (૮૭) જુઓ પુ. ૩ પૃ. ૭૨ તથા ૨૧૨ અહીંથી રાજપૂતની ઉત્પત્તિ થયાનું નોંધી શકાશે. (૮૮) સામાન્ય આપત્તિકાળે, પ્રજાએ આપસઆપસના સમજાય છે કે અત્યાર સુધી જે કાર્ય ક્ષત્રિયવર્ગ ઉપાડી સર્વ ભેદભાવ ભૂલી જઈને તથા સંગઠિત બનીને, ત્રાસ રહ્યો હતો તે કાર્યની સુપ્રત-હવેથી પ્રજા રક્ષણની ચોકી ની સત્તા સામે કેવી રીતે ઝઝુમવું પડે છે અને પરિણામે કરવાના પ્રથાની સ્વશીરે ઉપાડી લેવાની પ્રતિજ્ઞા અગ્નિની ફતેહને કેવી રીતે વરાય છે તેને આ એક દષ્ટાંત સમજ, સાક્ષીએ આ રાજપૂતવર્ગે કરી લીધી હતી, Page #266 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પચ્છેિદ ] ઉપર પ્રમાણે ઉત્તર અને મધ્ય હિંદનું પ્રખર શક્તિશાળી અને જેનું નામ સાંભળતાં પણ દુશ્મને કંપારી છૂટતી હતી તેવું અવંતિનું સામ્રાજ્ય ઈ. સ. પાંચમી સદીના અંતે વેરવિખેર થઇ જવા પામ્યું હતું. તે એટલે સુધી કે તે સમય બાદ ‘અવંતિનું સામ્રાજ્ય' એવા શબ્દો ઈતિહાસમાંથી ભૂ'સાઈ જ ગયા કહેવાશે; મતલબ કે પૂર્વના મગધ સામ્રાજ્યે જેમ મૌર્યક્ષત્રિયની સત્તાના ઝંડા છેલ્લા ઉપાડીને પછી કાષ્ટની સ્વતંત્રતા કબૂલ રાખી નથી, તેમ આ અતિ સામ્રાજ્યે પણ ગુપ્તવંશી સમ્રાટની એકછત્રી સત્તા ફેંકી દીધા પછી બીજા કાઈ સમર્થ અને સ્વતંત્ર રાજ્યની ઝૂંસરીનેા ભાર વહન કર્યાં નથી. સામ્રાજ્યને અદલે નાનાં શક્તિશાળી રાજ્યાના શાસન આ બન્નેએ જરૂર ભાગવ્યાં છે ખરાં, પરંતુ સામ્રાજ્ય તરીકેની તેમની મહત્તા જે હતી તે તેા ગઈ તે ગઈ જ ઇ. સ. ૩૧થી ૦૧ ડસીઝ પહેલા ૭ થી ૧૦૩ કડસીઝ ખીજો ૧૦૩થી ૧૨૬ કનિષ્ક પહેલા ૧૦૩થી ૧૧૭ ક્ષત્રપ ધ્વમેાતિક ૧૦૩ ૧૦૩ ૧૦૬ ૧૧૨ ૧૧૬-૭ ૧૧૭-૧૩૨ ૧૨૧ સમયની સત્યતા ૧૨૬-૩૨ ૨૧૩ આ છેલ્લા પારિગ્રાફની આ કલમેામાં આપણે અનેક નવાં તત્ત્વા જાહેર કર્યા છે તથા ચાલુ હિંદી ઇતિહાસમાં તુટતી સાંકળેા કયાં આગળ સાંધી શકાય તેમ છે તે સર્વ સંક્ષિપ્તમાં જણાવી દીધું છે. વળી કુશાનવંશ અને ચવંશને લગતી અનેક હકીકતા તેમના વૃત્તાંતમાં બનતી કાશીષથી પુરાવા તથા દલીલે। આપીને સાબિત કરી આપી છે. એટલે ભારતીય ઈતિહાસના અંધકારમય ગણાતા ફૂટ પ્રશ્નોના તેમાંથી ઉકેલ જો નીકળી આવશે તે મારા પ્રયત્ન સફળ થયેલ માનીશ. પહેલાના) મથુરાના ( સદરને ) ક્ષત્રપ મેતિકનું મરણ થતાં, તે નીમાયા પદ ઉપર તેના પુત્ર ચઋણુ ચણુનું ક્ષત્રપપદ માણિકથાલના શિલાલેખ કનિષ્ક પહેલાને) સિકલસે±—જીક (રાજા દરેક પુસ્તકના અંતમાં સંપુર્ણ માહિતી સાથે . સમયાવળી ગાઠવાય છે, તેમ આ પુસ્તકમાં પણ કરવાની તા છે જ. પરંતુ આ નવમ ખંડનું પરિણામ તુરતા તુરત નજરે લઇ શકાય તે માટે તેવી એક સંક્ષિપ્ત સમયાવળી નીચે ઉતારી છે. ૧૨૭ ૧૨૮ ૧૩૧ ૧૩૨ ૧૩૨ કનિષ્ક કુશાન સંવતની સ્થાપના પહેલાએ કરી ચઋણુશકની સ્થાપના ઈ. સ. ૧૪૩માં ચક્રણે પાતે કરી છે. પણ તેને આરંભ પેાતાના પિતા ક્ષત્રપ ક્ષમાતિકે જ્યારથી ૧૩૨-૧૪૨ રાજસત્તા ગ્રહણ કરી ત્યારથી ગણ્યા છે સારનાથના શિલાલેખ (રાજા કનિષ્ક ૧૩૨-૧૪૨ ૧૩૬ ૧૪૨ ૧૪૨ ૧૪૨ ૧૪૨–૧૫૨ ઈસાપુરના શિલાલેખ (રાજા વાસિષ્ઠના) કનિષ્ક ખીજાતા જન્મ સાંચીનેા શિલાલેખ (રાજા વાસિષ્કના) મથુરાના શિલાલેખ ( સદરને) ચણુ ક્ષત્રપને મહાક્ષત્રપપદે ચડાવવામાં આવ્યા (જો વાસિષ્કના મરણુ સમયે થયે। હાય તેા) ઋણુના મહાક્ષત્રપ પનેા સમય (રાજા કુશાન બીજાની સગીર વયમાં) કુશાન ખીન્નની સગીરાવસ્થામાં, રાજા હવિષ્ણુ એજંટ તરીકે મથુરાતા શિલાલેખ (હુવિષ્ણુના સાદા રાજકર્તાના પયુક્ત ) કનિષ્ક બીજાના રાજ્યાભિષેક થયા તથા તે સમયે મહાક્ષત્રપ ચણુને સ્વતંત્રતાની બક્ષીસ મળી કનિષ્ક ખીજાની સાથે ચઋણુની મૂર્તિ નીકળી છે તેના નિર્માણ કાળ ચòષ્ણુ અવંતિપતિ બન્યા ચòષ્ણુ; અવંતિના રાજા તરીકે Page #267 -------------------------------------------------------------------------- ________________ કેટલીક સમયાવળી [ નવમ ખંડ ૧૪૨–૧૯૮ કનિષ્ક બીજે મથુરાપતિ તરીકે ૧૫૪ ૧૪૪. આરાને શિલાલેખ (કનિષ્ક બીજાને, મહારાજાધિરાજ પદ યુક્ત) ૧૬૩ ૧૪૫ ચષ્ઠણે અંધ્રપતિને હરાવીને તુંગભદ્રા ૧૯૯-૨૩૬ સુધી હઠાવી મૂક્યો ૨૩૬-૨૮૨ ૧૫૨ ચઠણનું મરણ-જયદામન મહાક્ષત્રપ () ૧૫ર જયદામનનું મરણ () રૂદ્રદામન મહા- ૨૮૨ ક્ષત્રપ બન્યો ૧૫ર-૧૭૫ રૂદ્રદામન મહાક્ષત્રપનું રાજ્ય વકનો શિલાલેખ (મહારાજાધિરાજ હવિષ્કનો) મથુરાનો શિલાલેખ ( સદરન ) . વાસુદેવ પહેલાનો રાજ્યકાળ કુશનવંશના સાત અંતિમ રાજાઓનો રાજવહીવટ ગુપ્તવંશના આદ્યપુરૂષે કુશાન વંશને અંત આણ્યો તથા પોતે મથુરાપતિ બન્યો Page #268 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ હિંદ દશમ ખંડ Page #269 -------------------------------------------------------------------------- ________________ જામનગરના નામથક માનવાહક જહાજ નામ દ શ મ ખંડ પ્રથમ પરિચ્છેદ ચેકી વંશની ઉત્પત્તિ તથા વિભાગો (૧) ક્ષેમરાજ (૨) વૃદ્ધિરાજ દ્વિતીય પરિચ્છેદ (૩) ખાલ; ભિખુરાજ; ધર્મરાજ નામના તૃતીય પરિચ્છેદ (ખારવેલ ચાલુ) હાથીગુફાને શિલાલેખ ચતુર્થ પરિચ્છેદ (ખારેલ ચાલુ) મહાવિજય પ્રાસાદ અને જગન્નાથપુરીની મૂતિઓ ખમ પંચમ પરિચ્છેદ (ખારવેલ ચાલુ) (૪) વક્રીવ (૫) મયુરધ્વજ ચેદી વંશને અંત મન c - 3 1 - - - - - - - - - - તારા ગાતા ગાતા ગાતા Page #270 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ચેદિવંશ ટૂંકસાર —ચેદેિશ—પુસ્તક પહેલામાં આપેલ વનના સક્ષિપ્ત સાર આપી અત્રેના વિવેચન સાથે જોડી આપેલ અનુસંધાન—ચેદિ નામને (દેશ તથા વંશ ખન્નેના ) પરસ્પર સંબંધ તથા તેમની ઉત્પત્તિની આપેલી સમજ—ચેદિ નામ નથી કાઈ દેશનું, જ્ઞાતિનું કે સ્થાનનું, છતાં તે નામ કેમ અસ્તિત્વમાં આવ્યું તેનાં આપેલ અનુમાને—ચેદિ વંશના ત્રણ વિભાગેાને આપેલ ખ્યાલ-ચેદિ દેશની સીમાનું આપેલ વર્ણન—કરક’ડુ મહારાજાના મરણથી માંડીને રાજા ક્ષેમરાજના રાજ્યારભ સુધીની કલિંગ દેશની રાજકીય પરિસ્થિતિને આપેલ ચિતાર— (૧) ક્ષેમરાજ—તેના વંશની આપેલ સમજ તથા મહામેઘવાહન સાથે જોડી બતાવેલ કુટુંબ સંબંધ—તેનાં ઉમર, રાજ્યકાળ તથા રાજ્યવિસ્તારની કરેલ ચર્ચા તેના પાટનગરનું ખતાવેલ સ્થાન તથા તેની ફેરબદલી સાથે તેના ધર્મની પ્રભાવિકતાના બતાવેલ સંબંધ——નંદિવર્ધને કલિંગ ઉપર ચઢાઈ કરી હતી તેના હેતુ રાજકીય ફે ધાર્મિક, તેની કરેલ ચર્ચા (૨) શુદ્ધિરાજ—તેનું જીવનવૃત્તાંત~~ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ દિવંશ અને [ દશમ ખંડ માથે ઉઠાવેલ સકળ ભારતીય ઇતિહાસના આલે- મૂળ વતનીઓની સાથે ઘાટા પરિચયમાં આવી રહ્યા ખનમાંના એક હજાર વર્ષમાં જે જે રાજ્યોએ પોતાની હતા. પરિણામે તેમના રીતરિવાજો અને રાહરસ કારકીર્દી ઉત્તરહિંદમાં સ્થાપી હતી પેલા પરાજીત થઈ રહેલ મૂળવતનીમાં આમે જ થવા ન તે તે સર્વેના વંશને લગતે હેવાલ મંડળ્યા હતા. અને હંમેશાં નિયમ છે કે, જે રાજા તેવી અત્યાર સુધી આપણે રજુ કરી પ્રજા, તે પ્રમાણે શાસિત પ્રજા શાસકપ્રજાના જેવી જ ગયા છીએ. અત્ર નાના મોટા સર્વે રાજ્યનું વર્ણન રીતભાતમાં અને રહેણીકરણીમાં ફરી જવા લાગી હતી. પૂરું થાય છે. સગવડતાના કારણે તથા બરાબર સમજી એટલે જે અનાર્ય હતી તે ક્રમેક્રમે આર્ય થઈ ગઈ શકાય તે સાર તેના નવ ખંડ પાડવામાં આવ્યા હતા. હવે એટલું જ નહીં પણ એકબીજાને ભેદ હતો તે ભૂંસાતે આપણે ઉત્તર હિંદ છોડીને વિધ્યાપવતની દક્ષિણે આવેલ ગયો અને પછી તે અનાર્ય કોને કહેવાય તે જ એક ભાગ, જેને દક્ષિણદિ તરીકે ઓળખવામાં આવે છે કેયડ બની રહ્યો. મતલબ કે સારાએ દક્ષિણવિંદ તેનું વર્ણન હાથ ધરીશું. સંસ્કારી બની જતાં, તેમાં પણ પાંચમા આરાની વિસ્તાર અને ક્ષેત્રફળની દૃષ્ટિએ જોતાં, ઉત્તરવિંદ અસર પ્રવેશવા માંડી; જમીન પ્રાપ્તિની લાલસા ઉદ્દભવી અને દક્ષિણહિંદ ભલે લગભગ સરખા છે એમ કહી અરસપરસ લડવા માંડયું. જયપરાજયની કિંમત અંકાવા શકાશે. છતાં ઉત્તર હિંદમાં રાજકર્તાવંશનું તથા તેના માંડી; કેણ ઉતરતે, કેણ હલકે, કેણુ ખંડિયે, કેવું અનેક અનુસંધાનેાનું જે વૈવિધ્ય દેખાયું છે તેવું આ ઉપરી તથા કાણું મેટો કે કેણુ નાને; તેવી તેવી દક્ષિણહિંદના વર્ણનમાં આપણને દેખાશે નહીં. તેનાં ભાવનાનો જન્મ થઈ ગયો. અને તેમાંથી રાજવંશ અનેક કારણો છે. પ્રથમ નજરે સંસ્કૃતિનું કારણ ઉભા થયા. લઇએ. સંસ્કારદષ્ટિનો વિચાર કરીશું તો પુ. ૧ના પ્રથમ કે આપણે અહીં સંસ્કૃતિ વિશેનું વર્ણન કરવા પરિસરે જ જણાવી ગયા છીએ કે ઉત્તરહિંદ તે સમયે બેઠા નથી. પરંતુ ઉપર પ્રમાણે દક્ષિણહિંદમાંના આયંદેશ તરીકે ઓળખાતો હતો અને દક્ષિણહિદ અનાર્યનો પલટો આર્યમાં થયાનું જાણવું. તે પરિવર્તન અનાર્યદેશ તરીકે જાણીતું હતું. એટલે કે એકમાં આર્ય કરનાર તત્વનું બીજ આર્યમાંથી એટલે કે ઉત્તરસંસ્કૃતિ સંપૂર્ણ દરજે ખીલી રહી હતી જ્યારે બીજામાં હિંદમાંથી જ આવેલું કહેવાય. રાજકારણને વિચાર તેને તદ્દન અભાવ જ હતા; નહીં કે તેનાથી ઉલટ કરતાં, ઉત્તરહિંદના રાજકર્તાઓએ દક્ષિણમાં પિતાનું પ્રકારની હતી. પરંતુ જેમ જેમ એક બીજાના પરિ. આધિપત્ય જમાવ્યા બાદ, તે પ્રદેશમાં તેને વહીવટ ચયમાં આવવાને સંજોગોએ યારી આપી તેમ તેમ ચલાવવાને પિતાના સૂબાઓ નીમવાનું ધોરણું ચાલુ પહેલાની સંસ્કૃતિએ બીજાના ઉપર પિતાની છાપ કર્યું હતું. આ સૂબાઓ કેટલાક પ્રસંગે પિતાની જ જમાવવા માંડી. એટલે તે બીજાએ તેનાથી મોહિત જાતિના અન્યજનો અને કેટલાકમાં તે પોતાના અંગત થઈને તેને ગ્રહણ કરવા માંડી તથા ધીમે ધીમે અને નિકટના સગપણ ધરાવનાર પણ હતા. પરંતુ પિતામાં ખૂબ ખૂબ ઉતારી દીધી. જેના પરિણામે તે રાજ્યલોભ જ્યાં પ્રગટ થાય છે ત્યાં કોઈ પ્રકારનો પણ આર્ય તરીકે ઓળખાતી થઈ ગઈ. ઉપર પ્રમાણે બંધ તેને નડતે નથી, ત્યાં તો કેવળ સ્વાર્થ અને આર્યસંસ્કૃતિને પ્રવાહ અનાર્ય પ્રદેશમાં પેસી જવા આપમતલબ કેમ સધાય તેજ નીતિ પ્રધાનપણે વત લાગ્યો હતો તેના કારણુમાં રાજકીય સ્થિતિ જ કહી રહે છે. એટલે જે સુબાપદે નીમાયા હતા તેઓ જેમ જેમ શકાય. કેમકે ઉત્તરહિદના જે રાજવંશે દક્ષિણ ઉપર સગવડ પડતી ગઈ તેમ તેમ સ્વતંત્ર બની બેઠા. આ સ્વામિત્વ મેળવવા ચડાઈ લઈ ગયા હતા તેઓએ ઉપરથી સમજાશે કે દક્ષિણહિંદમાં પણ મોટેભાગે ત્યાં જીત મેળવીને પિતાનાં સંસ્થાનો વસાવવા માંડ્યાં રાજકીય અંકુશ તે ઉત્તરહિદને જ હતા, પરંતુ ઘેડ હતાં એટલે ત્યાં તેમને કાયમી વસવાટ થવાને લીધે, ભાગમાં સ્વતંત્ર અધિકાર ભોગવનારને ઉભવ પણ Page #272 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ]. ચેદિ દેશનો ઈતિહાસ ૨૨૯ થઈ જવા પામ્યો હતો. આ કારણથી ઉત્તરહિંદના તેને રાજગાદીએ બેસારવામાં આવ્યો હતો. તેનું કરતાં દક્ષિણહિંદને ઈતિહાસ એટલે બધે અટપટીએ પ્રાસંગિક નામ મહારાજા કરકંડુ હતું. વળી તેજ પુસ્તકે અને ગુચવણકર્તા નથી. ઉપરાંત સ્વતંત્ર અધિકારીપદે પૃ. ૧૭૮થી ૧૪૮ સુધી મહાકેશ ઉર્ફે અંગ-કુશસ્થળ બિરાજીત થનાર વર્ગ, સંખ્યામાં પણ જજ જ રહે, દેશનું વર્ણન આપ્યું છે. તેમાં એમ સાબિત કરી ગયા એટલે ત્યાંના રાજકર્તાના વંશ આમે એ૯પ સંખ્યામાં જ છીએ કે ત્યાંના દધિવાહન રાજાની પદ્માવતી રાણીના કહેવાય. તેવા વંશને આંક પણ જે નાના મોટા પેટે આ કરકંડુને જન્મ થયો હતો. પણ કાળની ગણવા બેસીએ તો ઘણેએ થઈ જાય, પરંતુ આપણે વિચિત્રતાના અંગે તે પોતાના જનક અને જનનીથી તે જે વર્ણન કરવાનું રહે છે તે સામ્રાજ્ય જેવા વિખુટો પડીને ઉપર જણાવ્યા પ્રમાણે કલિંગપતિ થઈ અતિ વિસ્તારવાળી ભૂમિના અંધષ્ઠાતા બનવા પામ્યા છેઠે હતો. પરંતુ આગળ જતાં અને રાજદ્વારી કારણ હોય તેવાનું. એટલે તેવા તો અતિએ૯૫ જ ગણાશે. ઉપસ્થિત થતાં. પડોશી રાજ્યના સ્વામિ એવા આપણે કહી દઇએ કે માત્ર બે વંશ જ તેવા છે. એક પિતાના જ પિતા, ઉપરોક્ત મહાકેશલ ઉર્ફે અંગપતિ કેલિગ સામ્રાજ્યનો અને બીજો આંધ્ર સામ્રાજ્યને. દધિવાહનના રાજ્ય ઉપર તેને આક્રમણ લઈ જવું પ્રથમવાળા સામ્રાજ્યના ભક્તોને ચેંદવંશ તરીકે, પડયું હતું. આ બે રાજ્ય વચ્ચે મહાયુદ્ધ જામી પડે અને બીજાના ભકતાને શતવહનવંશ તરીકે ઈતિહાસ- તે અગાઉ, તેની જાત્રી અને રાજા દધિવાહનની કારોએ ઓળખાવેલ છે. તેથી આપણે આ બે વંશને રાણી પદ્માવતી કે જેણીએ કરકંડુ ગલમાં અને ત્યારથી જ ઈતિહાસ હવે આલેખવો રહેશે. જેનદીક્ષા અંગિકાર કરી લીધી હતી, તેણીને જ્ઞાનબળે વિસ્તારની દૃષ્ટિએ જ વિચારીશું તે આ બેમાંથી આ યુદ્ધની અને તેમાં નિપજતા મનુષ્ય સંહારની જાણ પ્રથમ નંબર એક કાળે દિવંશને જ આવે છે, પરંતુ થવાથી તરત ત્યાં આવી ચડી હતી તથા બન્ને રાજા રાજકીય કાબ જળવાઈ રહ્યાના સમયની અપેક્ષાએ એની અરસપરસ ઓળખ કરાવી. બાપ દીકરાનું વિચારીશું તે ઉચો નંબર શતવાહનવંશને આવી પડે સગપણ જાહેર કર્યું હતું. પરિણામે દધિવાહનના રાજ્યને છે. એટલે કાનું વર્ણન પ્રથમ હાથ ધરવું તે એક ઉત્તરાધિકારી પણ મહારાજા કરકંડુ થયા હતા. એટલે પ્રશ્ન રહે છે. પરંતુ જે સમયે વંશની આદિ થવા પામી હવે પોતે વંશ અને કલિંગદેશ ઉપરાંત અંગદેશને પણ હોય તેની ગણત્રીએ જ્યારે આપણે ઉત્તરહિદમાં કામ સ્વામી થવાથી, તે પિતાને ત્રિકલિંગાધિપતિ કહેલેવાનું કાંઇક ધરણુ અંગિકાર કરીને જાળવી રાખ્યું વરાવવા લાગ્યો હતો. આ પ્રમાણે રાજ્ય વિસ્તારની છે, ત્યારે અહીં પણ તેજ પ્રથાને વળગી રહીને અપેક્ષા હોય કે કલિંગદેશની રાજકીય મહત્તાને અંગે પ્રથમમાં આપણે ચેદિવંશનું વૃત્તાંત આદરવું રહે છે. હોય કે પછી જ્યાંથી પિતાના જીવનને ઉત્કર્ષ થયો ચેદિવસ - તેનું ગૌરવ જાળવી રાખવાની બુદ્ધિએ હેય; ત્રણમાંથી પુ. ૧માં કલિંગદેશનું વર્ણન આપતાં પૃ. ૧૬૩થી ગમે તે કારણ હોય કે ત્રણે એકત્રિતપણે કામ કરી રહ્યાં ૧૭૬માં સાબિત કરી ગયા છીએ કે તે પ્રદેશનો એક હય, પરંતુ તેણે પિતાને કલિંગપતિ જ હોવાનું જાહેર સમયનો રાજા રખપુત્રો મરણ રીતે જણાવ્યું છે; તથા પિતાના વંશની ઓળખ, હવે પૂર્વને ટૂંક પામવાથી દેશના રીતરિવાજ જાણવામાં આવી ગઈ છે તે પ્રમાણે ચેદિના નામથી પરિચય પ્રમાણે પંચદિવ્ય સહિત હાથણી (આગળના પારિગ્રાફમાં અધિકારી વર્ણવવામાં આવ્યો ફેરવવામાં આવી હતી અને જે છે) રાખી લીધી. તેમજ પિતાનું નામ પિતાના પિતા પુરૂષને શીરે જળ કળશ સંપૂર્ણ ઠલવવામાં આવ્યો હતો દધિવાહનના નામને અનુસરતું કહેવાય એવું મેઘવાહન (૧) ત્રિલિંગ શબ્દના વિશેષ નિરૂપણ માટે આ ખંડમાં આગળ ઉપર જુએ. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ નામ ધારણ કરી લીધું. મતલબ કે આ સમયથી પેાતાને ત્રિકલિંગાધિપતિ, ચેદિવંશી મહારાન્ત મેઘવાહનને તરીકે તે ઓળખાવવા લાગ્યા હતા. ત્યારબાદ પોતે સંસારથી વિરક્ત થઈ, જૈનદીક્ષા લઈને પ્રત્યેકશુદ્ધ થઈ મેક્ષે ગયા હતા અને તેને કાઇ પુત્ર નહીં હોવાથી, તેનું રાજ્ય તે વખતના મગધપતિ શ્રેણિકે પેાતાના મુલકમાં ભેળવી લીધું હતું. એટલે ત્યારથી ઇતિહાસમાં ‘ અંગ-મગધા ’શબ્દના પ્રયાગ વપરાતા થવા લાગ્યો હતા. ત્યાં સુધીનું વષઁન આપણે પ્રથમ પુસ્તકમાં કાંઇક વિસ્તારપૂર્વક જણાવી દીધું છે, ત્યાર પછી શું થયું તે હવે વિચારીએ. ' દિ નામની પુસ્તક ૧માં (જુએ પૃ. ૨૮ તથા ૧૨૪) જણાવવામાં આવ્યું છે કે, મંત્રોજી નામે ક્ષત્રયની મુખ્ય જાતિ હતી. તેના પેટા વિભાગે લગભગ ૧૮ની સંખ્યામાં હતા. તેમાં લિચ્છવી, મત્લ, શાકવ્ય, આદિને સમાવેશ થતા હતા; વળી આગળ ઉપર આપણે જોઈ ગયા છીએ કે (જુઓ પુ. ૧ પૃ. ૩૭૭) કબ, ચેાલા, પાંડવા ઇ. પણ તેમાંથી જ ઉત્પન્ન થયા હતા; તથા પુ. ૨માં મોં ચંદ્રગુપ્તના વનમાં એમ જણાવ્યું છે કે, નવીન મૌર્યાં જે દક્ષિણવિંદમાં પ્રસરવા લાગ્યા હતા તે મૂળે માર્ય માંથી જ ઉદ્ભવ્યા હતા. વળી ચુઝુકાનંદ, મૂળાનંદ વિગેરે પણ નંદવંશના ભૂપતિઓની શાખારૂપે ગણાય તેમ છે, કેમકે આંદ્રવંશને સ્થાપક રાજા શિમુખ પોતેજ નંદ ખીજો ઉર્ફ મહાપદ્મના કુંવર હતા, (આમાંની કેટલીક હકીકત પુ. ૧, તથા રમાં પ્રસંગેાપાત આવી ગઇ છે. પરંતુ વિસ્તારપૂર્વક શતવહનવંશના વૃત્તાંતે લખવાની છે) અને તેના અંગ તરીકે જ બલ્કે તેના સૂબા તરીકે આ ચુટુકાનંદ, મૂળાનંદ હતા. વળી મહારથી, રાષ્ટ્રી, ભેજકા, ઇ. પણ આ પ્રજામાંના જ અંગે છે એટલે દિ નામની ઉત્પત્તિ [ દશમ ખંડ કદાચ તેમના પેટા વિભાગેામાંના હોય કે કદાચ મૂળ સંત્રોજી ક્ષત્રિયાની અઢાર જાતિમાંના પણ હેાય. ગમે તે પ્રમાણે તેમના વિભાગ અને પેટાવિભાગની વહેંચણી થવા પામી હાય, પરંતુ એટલું ચેાક્કસ છે કે, સંત્રીજી ક્ષત્રિયાનું પ્રાબલ્ય ઉત્તરહિંદના રાજકર્તા તરીકેનું અતિ વિપુલ પ્રમાણમાં હતું. સંભવ છે કે અંગપતિ દષિવાહન રાજા તેજ પ્રમાણે સંત્રીજીની અઢારમાંની ક્રાઈ પેટાજાતિને હશે, પરંતુ તે અંતનું નામ શું હતું તે જાણવામાં આવ્યું નથી. એટલે તેના પુત્ર મહારાજા કરકંડુ, જેતે આ વંશના સ્થાપક આપણે હવે લેખા રહે છે તેની તિત કઈ કહેવી તે પણ અાપ પર્યંત અંધારામાં જ છે એમ સમજવું. એટલે ચંદ નામ કોઈ ક્ષત્રિયની એકાદ મુખ્ય શાખાનું કે પેટાશાખાનું હાય એમ માનવાને હાલ તે આપણે આંચકા ખાવે પડશે. ત્યારે આ દિ નામ શી રીતે વપરાશમાં આવ્યું ? આ નામ ગૌતમબુદ્ધના સમયે પણ જાણીતું નહીં હાય એમ સમજવું રહે છે. કેમકે તે જાણીતું થયું હાત તા બૌદ્ધ ગ્રંથમાં તેના ઉલ્લેખ છૂટથી થયા વિના ન રહેત. વળી જે પ્રદેશા ઉપર મહારાજા કરકંડુને રાજઅમલ તપતા થયેા હતેા તેમાંના કાઇનું નામ તેવું હોવાનું જણાતું નથી. તે દેશનાં નામ તે, અંગ, વંશ અને કલિગ એવાં હતાં. તેમજ તે દેશોમાંનાં, કાઇ નગર, પુરી, કિલ્લા, પર્વત કે એવા કાર્ય સ્થળનું નામ તેવું હેાય તેમ પણ જણુંાયું નથી. એટલે એક જ કલ્પના પર જવાય છે કે, જેમ અનેક રાન્તનાં, દેશનાં કે વસ્તુનાં નામેા, કોઈક બનાવ અથવા સંયેાગાધિન જોડી કઢાયાં છે તેમ આ ચેઠે નામ વિશે પણ કદાચ બન્યું હાવું જોઇએ. મારૂં અનુમાન એક હકીકત ઉપર ફરે છે; તે એ કે, મહારાજા કરકંડુને જે સંયાગામાં રાજપ્રાપ્તિ થઇ છે તે જો તપાસીયું તા ત્યાં સ્પષ્ટ જણાવ્યું છે કે, તેને (૨) મેઘવાહન તે વ્યક્તિગત નામ જેમ છે તેમ બિ≠ પણ છે. સેલ'કી વશના ગુર્જરપતિ રાજા કુમારપાળ પણ મેધવાહન કહેવાતા હતા. (૩) જે મગધમાં તે દેશને શ્રેણિક ભેળવી લીધા હોય તે, ત્યાં આ કલિંગવ શની (તે દેશના રાજíના વ’શની) સમાપ્તિ થઈ ગઇ હેરાય અથવા જો કલિંગપતિને મગધપતિના ખ ડિયા બનાવાયા હોય તે તે વંશ ચાલુ રહ્યો ગણાય. વિષયની ચર્ચા આપણે આગળ કરવાની છે. તે રાન્ન ક્ષેમરાજના વૃત્તાંતે જુએ, Page #274 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચોદ 1. ઉત્પત્તિ વિશે ૨૩૧ વિલાપ ગાદી મળવાની આગાહી-ભવિષ્ય વાણું-એક વંશના આ મેઘવાહન રાજાનું રાજય ઈ. સ. પૂ. ૫૩૭માં વાંસના) છેદન ઉપરથી ભાખવામાં આવી છે. જેથી પૂરું થયું છે. તે અપુત્રિ હોવાથી ગણતંત્ર રાજ્યની કરીને તે દેશનું નામ “વંશ” પાડવામાં આવ્યું પદ્ધતિ એ, મગધના સામ્રાજ્યના હેય (અથવા તે પ્રદેશમાં વંશની ઉત્પત્તિ બહુ જ ચેદિ વંશના ત્રણ એક અંગ તરીકે તેને વહીવટ પ્રમાણમાં થતી હોય અને તે અંગે તેનું નામ વંશ વિભાગો રાજા શ્રેણિકે સંભાળી લીધો પડી ગયું હોય) અને વંશનું છેદન કરવામાં આવ્યું હતો. તેને લગતું થોડુંક વર્ણન તેથી “દિ ” અથવા અપભ્રંશ થતાં વેહિ એવું નામ પુ. ૧માં પૃ. ૧૬-૧૭૪ સુધીમાં અપાઈ ગયું છે. તેના વંશનું ધારણ કરાયું હોય. મતલબ એ થઈ કે, વળી વિશેષ સમજૂનિ, આગળ ઉપર ક્ષેમરાજના દેશને (country) અને વંશનું (dynastic)-બનાં વર્ણનમાં આપવાની છે. અત્ર એટલું જણાવવું રહે નામે (ા દેશ અને વેવિ વંશ)ની ઉત્પત્તિ એક જ છે કે તે ગણ પદ્ધતિને ધીમે ધીમે નાશ થતો જતો કાળે થઈ ગણાય. આ કારણને લીધે જ, પ્રાચીન હતો. બધે એમ કહે કે, જ્યારથી કુકને રાજ્યબૌદ્ધ ગ્રંથોમાં કે વદિક સાહિત્યમાં. તે બેમાંથી વિસ્તાર વધારવાને લેભ લાગે ત્યારથી તે પદ્ધતિને કેનું નામ નજરે પડતું નથી. એટલે સમજાય છે કુઠાર પડયો હતો અને તેના પુત્ર ઉદાયને દક્ષિણ કે જે મુલકમાં આ ચેદિ વંશના રાજાનો રાજઅમલ સુધીના દેશ જતી મોટું સામ્રાજ્ય બનાવ્યું ત્યારે તે ચાલતો હતો તેનું નામ “ચેદિ દેશ” પડી ગયું લાગે તે પ્રથા તદ્દન લુપ્ત જ થઈ ગઈ હતી. ઉદાયને પછી છે. બાકી ખરી રીતે તે “ચેદિ' તે નથી કોઈ દેશનું અનુરૂદ્ધને વહીવટ ચાલ્યો અને તેના મરણ બાદ નામ કે નથી કોઈ જ્ઞાતિનું નામ કે નથી કે આ સ્થળનું (ઈ. સ. પૂ. ૪૭૪) મુંદનો અધિકાર આવ્યો. પરંતુ નામ. માત્ર સંયોગવશાત કાલ્પનિક રીતે જ તે ઉત્પન્ન આ રાજ અંત નબળો હોવાથી. તેમ તેનું ચિત્ત કરવામાં આવ્યું દેખાય છે. એટલે ચેદિવંશની રાજકાજમાં ચાંટતું નહીં હોવાથી આખાએ સામ્રાજ્યમાં સ્થાપના ઈતિહાસની દૃષ્ટિએ, જે ગણીએ તે, ટંટા, બખેડા અને બળવા જેવી સ્થિતિ થઈ રહી જ્યારથી મેધવાહન કલિંગપતિ થયો ત્યારથી થઈ હતી. તે સમયનો લાભ લઈ, મહારાજા કરકંકુના ગણાય. અને તે બનાવ ઇ. સ. પૂ. ૫૫૮માં બન્યો વંશના કોઈ અવશેષ, ક્ષેમરાજના નામ નીચે કલિંગની છે. સાર એ થયું કે ચેદિ વંશની સ્થાપના ઈ. સ. પૂ. લગામ પોતાના હાથમાં લઈ સ્વતંત્રપણે વહીવટ ૫૫૮માં મેધવાહન રાજાએ કરી હતી. ચલાવવા માંડયો હતો. આ બાબતને ઈસારે પણ (૪) વૈદિક ગ્રંથોમાં એમ હકીક્ત નીકળે છે કે, જે ગ્રંથમાં છરા કે ઈલાના વંશને ઉલેખ થયેલ માલમ નામના લોકો હાલમાં બિરા-વરાડ તથા પ્રાચીન સમયે પડે છે તે માટે જુઓ ખારવેલના વૃત્તાંત ) જૈન ગ્રંથમાં વિદર્ભ નામથી જે જાણીતો હતું ત્યાંના વતની હતા ચે િદેશ ઘણું પ્રાચીન સમયથી મળે છે. (જુઓ જૈન સાહિત્ય સંશોધક પુ. ૩ પૃ. ૩૭૩); વળી (૫) આ બનાવને સમય પુ. ૧માં ત્રણ પ્રકારે જણાવાય બુક ઓફ એન્શન્ટ ઈરાઝ (કનિંગહામકૃત)માં પ્રસ્તાવના છે (જુઓ સમયાવળીમાં ૫૫૯ની સાલ) એક ૫૬૫, બીજે ૫. ૯ ઉપર જણાવાયું છે કે કલચુરીવંશના ચેદિરાજાએ ૫૬૩; અને ત્રીજે ૫૫-૫૫૮; પરંતુ પાકી ગણત્રી કરતાં જે થયા છે તેઓ મૂળે છત્તીસગઢ અને બસ્તર રાજ્યવાળા તે ૫૫૮–૯ હોવાનું લાગે છે. પ્રદેશના વતની હતા તથા તેમની રાજધાનીનું શહેર હાથીગુફાના લેખમાં દર્શાવેલ આંક ૧૦૩ને જે ચેદિબારમદેવ હતું, ત્યારથી ધીમે ધીમે આગળ વધીને જબલપુર સ વતન ઠરાવાય તે, ઉપરના હિસાબે તેને સમય ૫૬૫સુધી આવી પહોંચ્યા હતા. આ બે હકીક્તથી ખાત્રી ૧૦૩=ઈ. સ. પૂર્વે ૪૬૫, ૪૬૦ અને ૪૫૬ આવશે. આને થશે કે, વૈદિક ગ્રંથની ચૂત પ્રજાના વંશને અને ઈતિહાસમાં લગતી વિશેષ ચર્ચા આગળ ઉપર હાથીગુફાના લેખના જાણીતા થયેલ ચેદિવંશને સંબંધ નથી જ. વળી વૈદિક વાત કરીશું. Page #275 -------------------------------------------------------------------------- ________________ ચેઢિયાના વિભાગા ૩૨ આપણે પુ. ૧માં ઉપરના જ ઠેકાણે કરી દીધા છે. આ બનાવને આપણે ચેવિંશના પુનરૂદ્ધાર તરીકે ગણાવીશું. આ ઉપરથી સમજાશે કે ચેદિવંશના વહીવટના ત્રણ વિભાગ પડી ગયા છે. (પહેલા) રાજા મેઘવાહને સ્થાપના કરી ત્યારથી તેનું મરણુ નીપજયું અને રાન્ત શ્રેણિકે મગધ સામ્રાજ્યમાં કલિંગને ભેળવી લીધા ત્યાંસુધીને એટલે ઇ. સ. પૂ. ૫૫૮થી ૫૩૭=૨ ૧ વર્ષÀા; (બીજો) ઉપરના સમયથી માંડીને રાજા ક્ષેમરાજે સ્વતંત્ર બની પુનરૂદ્ધાર કર્યો ત્યાંસુધી એટલે ઈ. સ. પૂ. ૫૩૭થી ૪૭૪૬=૬૩ વર્ષના. અને (ત્રીજો) ક્ષેમરાજના પેાતાના વંશના જે આપણે આ પરિ ંદે જાણીશું કે ઈ. સ. પૂ. ૩૬૧માં ખતમ થયેા છે એટલે આ ત્રીજા વિભાગના રામય ઈ.સ.પૂ. ૪૭૪ થી ૩૬૧ સુધીના ૧૧૩ વર્ષનેા કહી શકાશે. અને ત્રણે વિભાગના એકંદર સમય ગણીએ તા ૨૧+૩+૧૧૩=૧૯૭ વર્ષને કહી શકાશે. આ પ્રકરણમાં આપણે આ ત્રીજા એટલે છેલ્લા વિભાગના જ વૃત્તાંત લખવાના છે. તેમાં આમ તે પાંચ રાજા થયા છે પરંતુ ચોથા રાજાનું ઇ. સ. પૂ. ફરમાં મરણ થતાં આખુંએ સામ્રાજ્ય તે સમયના મગધપતિ ચંદ્રગુપ્ત માર્ચે પેાતાના મુલકમાં ભેળવી લીધું હતું. એટલે તે હિસાબે પુનર્જીવન પ્રાપ્ત કરેલ ચેદિવંશના ત્રીજા વિભાગનું આયુષ્ય ઉપર જણાવેલ ૧૧૪ વર્ષને બદલે ૧૦૩-૪નું જ અને સર્વે સમય ૧૯૭ને બદલે ૧૮૭–૮ વર્ષના ગણી શકાશે. આ પ્રમાણે જ્યારે ૧૦૩તા માંક આ વંશની આયુષ્ય (૬) મહારાજા ક્ષેમરાજને સમય શી રીતે આ તુર્દ મેં ઠરાવ્યો છે (કેમકે વિદ્વાનેાએ તેા ઇ. સ. પૂ. ની ખીજી સદી ઠરાવી છે) તેની ઘેાડીક સૂચના પુ. ૧માં ચેર્દિવંશની હકીકત લખતાં કરી ગયા છું. વિશેષ ચર્ચા આ ખંડમાં આગળ ઉપર ખારવેલના વૃત્તાંત કરવાની છે. અત્રે એટલું જણાવી શકીએ કે હાથીગુ'ફામાં જે ૧૦૩ને આંક છે. તે ઉપર આ આખીએ ચર્ચાનું મૂળ અર્વલખેલું છે. [ દશમ ખંડ. દેરીના નીકળે છે ત્યારે કાઈના મનમાં કદાચ પ્રશ્ન ઉપજે કે, હાથીણુંક્ાના લેખમાં જે ૧૦૩ આંક લખાયલ છે તેને આ આંક સાથે કાંઈ સંબંધ છે કે નહીં ? તે જણાવવાનું કે તેય બનવા સંભવ નથીજ. કેમકે હાથીગુફાના લેખના કર્તા રાજા ખારવેલ છે. તેને કાંઇ ખબર ન જ હોઈ શકે કે, તેના મરણ બાદ તેના વંશ કેટલા વખત સુધી ચાલુ રહેવાના છે, સિવાય કે કાઈ જયોતિર્ધરે ભવિષ્યવાણી કહી સંભળાવી હાય. તેમ બનવા સંભવ નથી એટલે કહેવું પડશે કે ૧૦૩ના આંક સાથે આ મીનાને પરસ્પરમાં સંબંધ નથી જ. ઉપરમાં નિર્દિષ્ટ થયા પ્રમાણે જેમ ચેદિવંશના ત્રણ વિભાગ પાડી બતાવાય છે તેમ બીજી રીતે પણ પાડી બતાવાય છે. વિદ્વાનાની કલ્પના આ પ્રમાણે હાય એમ દેખાય છે. પરંતુ તે વાસ્તવિક નથી એમ તેની હકીકત જાણ્યા પછી વાચક પાતે જ સ્વયં સમજી શકશે. વાત એમ છે કે, હાથીણુંક્ાનેા કર્યાં રાજા ખારવેલ પોતે, ઉપર જણાવેલ રાજા ક્ષેમરાજા વંશજ છે એટલે કે આપણી ગણત્રીએ જેને ચેદિ વંશને ત્રીજો વિભાગ ઠરાવાયેા છે તેમાં થયેલ છે. તે વિભાગને વિદ્વાનાએ પ્રથમ વિભાગ લેખાવ્યેા છે; જ્યારે ખીજો વિભાગ ઈ. સ. ૨૪૯માં થયાનું અને ત્રીજો વિભાગ ઇ. સ.ની અગિયારમી સદીમાં થયાનું માને છે. પાછલા ખેતેા સંબંધ પ્રથમવાળાની સાથે આ પ્રમાણે જોડી શકાય તેમ છે. રાજા ક્ષેમરાજવાળા વિભાગ, ઈ. સ. પૂ. ૩૭૨ કહે! કે ૩૬૧ કહા પણ તે સમયે બંધ થઇ ગયા હતા અને ચેદેિશ મગધને તામે ચાલ્યા ગયા હતા એટલું (૭) આપણી ગણત્રી સાચી છે તેની ખાત્રી માટે હાથીગુફાનું વર્ણન જુએ. રાજા ખાવેલ પાતે જ કહે છે કે, તે ત્રીજી શાખામાં પેતે થયા છે (ધ્યાન રાખવું કે ત્રીજી શાખા છે, નહીં કે ત્રીજો પુરૂષ છે) જીએ પંક્તિ ત્રીજી. (૮) અહીં ચેદેિશ નામ લખ્યું છે. કલિંગદેશ નથી લખ્યું. કારણ કે વૃત્તાંત ચાલે છે. ચેવિંશના વિભાગનું એટલે ચેર્દેિશ ઉપર ભાગવતા હુકુમતવાળાનું; પછી તે *લિંગપતિ હોય કે મગધપતિ હેય તે આપણે જોવાનું નથી. Page #276 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિછેદ ] ની સમજાતી ૨૩૩ નક્કી જ છે. મગધપતિ મૈર્ય રાજાની સમાપ્તિ થયા ત્વને કાંઈ સંબંધ જ નહતો, છતાં શા માટે તેને બાદ ચેદિદશ શતવહન વંશીઓની આણમાં ચાલો સંબંધ જોડી કઢા હશે તેની સમજણ પડતી નથી, ગયો હતો. ત્યાંસુધી ચેદિવંશને કેાઈ રાજબીજ- ગમે તે કારણ બન્યું હોય પણ આ ઈશ્વરદત્તના સમયને અવશેષ તરીકે ઝળકી ઉઠયાનું ઈતિહાસમાં જણાયું તથા વંશને ચેદિદેશ સાથે જોડીને બીજા વિભાગમાં નથી. પણ શતવાહન વંશના એકાદ નબળા રાજા તેઓએ ગણાવ્યા છે અને સાથે સાથે એમ ઠરાવવામાં પાસેથી તે દેશ પડાવી લઈ અવંતિપતિ ચઠણે આવ્યું છે કે અસલના ચેદિદેશ ઉપર આ કચૂરિવંશના પિતાને વહીવટ જમાવ્યો હતો અને તે વંશમાંથી રાજાઓ ગાદીએ આવ્યા છે તથા તેમને ચેદિસંવત તે દેશની સત્તા ગુપ્તવંશી સમ્રાટોના હાથમાં ગઈ પણ તેમના વખતથી જ૧૦ ગણાય છે. હતી. આ ગુપ્તવંશી સમ્રાટોની સત્તા ચેદિદેશ ઉપર આ બીજો વિભાગ ક્યારે અસ્ત થઈ ગયા તે તેમની પડતી થઈ ત્યાં સુધી એટલે લગભગ ઈ. સ.ની વિશે ચૂપકી પકડવામાં આવે છે, પરંતુ જ્યારથી પાંચમી સદીના અંત સુધી રહી હતી. છતાં એવી ઈ. સ.ની અગિયારમી સદીમાં કલચુરિવંશના રાજાઓ માન્યતા પ્રચલિત થઈ રહી છે કે, ઈશ્વરદત્ત ચેદિદેશ ઉપર રાજ્ય કરવા માંડ્યા ત્યારથી ત્રીજો નામને કંઈક રાજપુરૂષ થયા છે તે કલચૂરિવંશને વિભાગ શરૂ થયો ગણવામાં આવે છે અને આ ત્રીજા હતો અને તેણે ઈ. સ. ૨૪૯માં આ પ્રદેશ કબજે વિભાગે જ ચેદિસંવતનું ખરું ચલણ કર્યું ગણાવે છે. કરી પોતાનો સંવત-ચેદિસંવત ચાલુ કર્યો હતો. પરંતુ તેમને વશ કલચૂરિ કહેવાતો હતો અને તેઓ પણ આપણે પુ. ૩ના અંતે પૃ. ૩૭૩થી ૮૪ સુધીના રાજ્ય કરતા હતા ચેદિદેશ ઉપર; એટલે તે બન્નેનું પરિશિષ્ટ શિલાલેખના આધારે સાબિત કરી ગયા જોડાણ કરીને દિસંવતને કલચૂરિસંવતનું નામ આપી છીએ કે આ ઈશ્વરદત્ત કલચૂરિ નહતું, પણ તે પિતાને દીધું. બીજી વાત કહી દઈએ. જ્યારે એમ માન્યતા ચાલી આભિર તરીકે જ ઓળખાવતે હતો. બાકી તે સૈકુટક રહી છે કે આ કચૂરિએએજ ચેદિસંવતને ખરી રીતે હતો અને તેને સમય ઇ. સ. ૨૪૯ હતો તેટલી વાત ગતિમાં મૂકી બતાવ્યો છે ત્યારે તો એ અર્થ લઈ ખરી. વળી તેની રાજગાદી ગોદાવરી નદીના મુખવાળા જવાય છે કે, પ્રથમના બે વિભાગોએ તેની સ્થાપના પ્રદેશમાં હતી. પરંતુ તે ચેદિપતિ બન્યો હતો કે કેમ કરેલી હતી પણ કઈ અકળ કારણને લઈને તેમણે તે જણાયું નથી. સંભવ છે કે ચેદિદેશ તે ઈ. સ. પોતાનો સંવત ચલાવ્યું જ નહોતા. આ પ્રમાણે ત્રીજ ૨૪૯માં જયારે ઈશ્વરદત્ત પિતાનો સંવત ચાલુ કર્યો વિભાગનો સંક્ષિપ્ત ઇતિહાસ જણાવાય છે. એટલે જ છે (તેના કારણ માટે જુઓ પુ. ૩માં) ત્યાર પહેલાં પાછળ સૂચવાયલી વિદ્વાનોની માન્યતાને વધાવી તેમજ ત્યારપછી ચકણવંશીઓને અને ગુપ્તવંશીઓને લેવાય તે ટપણે અને અર્થની ભેળસેળ થઈ જવા તાબે જ હતો એટલે તેને અને ચેદિદેશને સ્વામિ- ન પામે માટે એમ પણ કહી શકાશે કે, પહેલા બે (૯) આ કચૂરિ રાજાઓને ઇતિહાસમાં સૈકુટકાગ (૧૦) કોલોજી ઓફ ઈન્ડીઆ બાય ડફ પૃ. ૨૨૬ તરીકે ઓળખાવ્યા છે (founded by Ishwardatta જુઓ (ઇ. સ. ૨૪૯ની હકીકત) તેમાં ગ્રંથકત્રીએ જણાવ્યું Kalchuri=ઈશ્વરદત્ત કલચૂરિએ તેની સ્થાપના કરી હતી): છે કે “A. D. 249 current, Sunday 26th, August આ વિશે વધારે જાણવાની ઈચ્છા હોય તેણે, પ્રાંસીડીંs or Asvin sud 1, kaliyuga 3350 expired, ઓફ ધી આર્યન સેકશન ઓફ ધી સેવન્ય એરીએન્ટલ epoch of the Chedi Era: Ind. Ant. XVII p* કેસ (પૃ. ૨૧૬થી આગળ) નામે રીપેર્ટમાં “કેનેરીઝ 215 and 16.ઈ. સ. ૧૪૯ની સાલ ચાલુ હતી ત્યારે, ૨૬ નેસ્ટી બાય છે. ફલીટવાળો નિબંધ જે તથા બેબે એગસ્ટ રવિવારે અથવા આધિન શુકલ પ્રતિપદાના દિવસે ગેઝેટીઅરમાં છે. ભગવાનલાલ ઇંદ્રજીએ ૫, ૨૯૪થી આગળ અથવા કલિયુગનું ૩૩૫૦મું વર્ષ પૂરું થયે, ચેરિસંવતે ચાલ જે વર્ણન લખ્યું છે તે વાંચવું. થયેઃ વળી જુઓ ઈ. એ. પુ. ૧૭ પૃ. ૨૧પથી આગળ.” ૩૦ Page #277 -------------------------------------------------------------------------- ________________ ચેદિ દેશ [ દશમ ખંડ વિભાગવાળાના સમયને ખરા ચેદિવંશના સમય તરીકે કહેવાતું હતું. વળી તેની રાજધાની, હાલ જ્યાં ઓળખાવ્યો છે પરંતુ તેમના સંવતને ચેદિસંવતની બોરમદેવ નામનું શહેર આવેલું છે તે અથવા તેની માત્ર ઉપમા જ આપી છે. જ્યારે ત્રીજાને ચેદિદેશમાં આસપાસમાં આવેલી હતી. મહાકેશલને પ્રાચીન વસતી પ્રજાના-નહી કે દિવંશના-સમય તરીકે લેખી ગ્રંથમાં કશસ્થળ તરીકે વર્ણવ્યો છે અને તે શબ્દની તેના સંવત્સરને ખરો દિ સંવત્સર ગણાવ્યો છે. વ્યુત્પત્તિ જોતાં કુશસ્થળ નામ સાર્થક કરતો આ એટલે કે કરિ રાજાઓને અસલના મેઘવાહન પ્રદેશ છે જ, સાંપ્રત કાળે પણ તે ભાગમાં જંગલી વંશી ચેદિરાજાઓ સાથે કોઈ જાતનો લેહીનો આવેલાં છે તેમજ હિંસક પ્રાણીઓનો વસવાટ સંબંધ હોવાનું બતાવાતું નથી. પરંતુ ચેદિદેશ ઉપર હંમેશાં નજરે પડે છે. એટલે અંગદેશના તેમનું રાજ્ય થયું છે માટે ચેદિવંશના અને ચેદિ- દધિવાહનને પિતાની ગર્ભવતી રાણી પદ્માવતીની સાથે સંવતને માનનારા ઠરાવાયું હોય એમ દેખાઈ આવે છે. હસ્તિ ઉપર આરૂઢ થઈને ક્રિડાવિહારે ઉપડી ગયાનું આગળ રાજા કરકંડના વૃત્તાંતે જોઈ ગયા છીએ (પુ. ૧ પૃ. ૧૪૪) અને ત્યાંથી પૂર્વના પ્રદેશમાં કેઈક કે, જે મુલક ઉપર ચેદિવંશી રાજાઓનું પ્રથમ ભયાનક અટવીમાં તે હસ્તિ એકલી રાણુ સાથે નાસી સ્વામિત્વ થવા પામ્યું હતું તેનું ગયાનું આપણે જણાવી ગયા છીએ. તે માટે જે ચેદિદેશની સીમા ખરૂં નામ તે વંશ દેશ જ હતું. વંશદેશની સીમા કનિંગહામ સાહેબની ઉપરની છતાં જ્યારે ઈતિહાસવિદોએ માન્યતા પ્રમાણે ઠરાવવામાં આવે છે, તે સર્વ હકીકતને. તેનું નામ ચેદિદેશ જ પાડયું છે ત્યારે આપણે પણ સમર્થન મળી રહે છે. ૧૩ એટલે વૈદિક 2 તે નામથી જ તેને સંબોધ્યા કરીશું. તે દિદેશની મહાભારતના સમયે જેને કુશસ્થળ કે મહાકાલ સીમા પ્રથમ નક્કી કરી લેવા જરૂર છે. જેથી કરીને તરીકે ઓળખાવતા તેને ઈ. સ. પૂ. ની છઠ્ઠી સદીમાં તે ચેદિ વંશના રાજકર્તાઓમાંથી કેના સમયે કો લેકે વંશદેશ તરીકે ઓળખતા હતા અને હાલ તે બનાવ બન્યો હતો તે પાકે પાયે આપણે જાણી શકીએ. પ્રદેશમાં છત્તીસગઢ તાલુકા તથા બસ્તર રાજ્યને સર કનિંગહામ કહે છે કે, “Boramdeo, સમાવેશ થતો મનાય છે એમ થયું. એટલે તે હિસાબે the capital in Chhatisgarh or Maha- વંશદેશની સીમામાં, ઉત્તરે બિહારને છેટાનાગપુરવાળો Kosal, which formed the old kingdom પ્રદેશ તથા રેવા ટેટનું રાજય, દક્ષિણે ગોદાવરી નદીનું of Chedi or Kalchuris=મહાકેશલ જે ચેદિ વહેણ પૂર્વે ઉત્કળ તથા ઓરિસ્સા અને પશ્ચિમે અથવા કલયૂરિનું પ્રાચીન રાજ્ય હતું તેમાં આવેલ વિદર્ભ તથા અંગદેશ૧૪ આવેલ હતો એમ સમજવું છત્તીસગઢની રાજધાની બારમદેવ હતું.” એટલે કે રહે છે. આપણું આ કથનને, ઈ. હી. કલૈ.૧૫ના મુખ્ય પ્રાંતમાં છત્તીસગઢ તાલુકા અને બિલાસપુર લેખક પણ સંમત થતા હોય એમ જણાવે છે કે, તથા રાયપુર જીલા તરીકે જે ભાગને હાલ એળખ- The country to the west of Orissa was વામાં આવે છે તે પ્રદેશને પ્રાચીન સમયે મહાકાલ known as the Dakshina Kosal or (૧૧) જીઓ બુક ઓફ ઈન્ડીયન ઈરાઝ પ્રસ્તાવના પૃ.૯ (૧૩) વિદ્વાને અંગદેશને અત્યારે, બંગાળ ઈલાકાના, (૧૨) પુ. ૧ પૃ. ૧૭૮ ટી. નં. ૧૧૮ જુઓ કુશ= ભાગલપુર જીલ્લાવાળી ભૂમિને જે ઠરાવે છે તે, આ હકીકત કુરનામનું ઘાસ અને સ્થળ એટલે ઠેકાણે. તે પ્રદેશમાં સાથે બંધબેસતી કહેવાય કે કેમ તે સરખાવી જેવા કુશનામનું ધાસ અતિ મોટા જથ્થામાં ઉગે છે તેથી સ્વભાવિક વિનંતિ છે. રીતે જ આ પ્રદેશ અત્યંત ઝાડીવાળે તથા ઘાડા જંગલ (૧૪) સરખા ઉપરની ટી. નં. ૧૩ ધરાવનાર હો જોઈએ એમ સમજી શકાય છે. (૧૫) જીઓ તે પુસ્તક સન ૧૯૨૯નો અંક ૫, ૫, ૬૧૨ Page #278 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિછેદ ] ની સીમા ૨૩૫ Chedi=ઓરિસાની પશ્ચિમે આવેલ દેશને દક્ષિણ શિશુપાલને કૃષ્ણ માર્યો હતો (જ. . એ. બે. પુ. ૧૫); કોશલ અથવા ચેદ તરીકે ઓળખતા હતા. પરંતુ સર્વ ફયુહરરના મત પ્રમાણે દહલમંડળ તે જ પ્રાચીન વિઠાનો ઉપર પ્રમાણે સીમા કરાવવામાં એક મત સમયન ચેદિ છે; કેટલાકના મતે તેમાં બુંદેલખંડનો થતા નથી. અન્ય એક વિદ્વાન જણાવે છે કે ૧૬ Chedi દક્ષિણ ભાગ તથા જબલપુરનો ઉત્તર ભાગ આવતે was the country adjoining Bhojkata હતો. ગુપ્ત રાજાના સમયે ચેદિની રાજધાની રેવાor Avanti on the east=જેની પૂર્વમાં (પશ્ચિમમાં કલેજામાં હતી. ચેદિનું બીજું નામ ત્રિપુરી પણ જોઈએ) ભોજકટ અથવા અવંતિ છે તેની લગોલગન હતું”—આવી રીતે ભિન્ન ભિન્ન વિદ્વાનોએ ભિન્ન પ્રદેશ તે ચેદિઃ એટલે કે જે પ્રદેશની લગોલગ ભિન્ન સીમાઓ અટકળી છે. આમ થવાનું મુખ્ય પશ્ચિમે અવંતિદેશ આવી લાગ્યો છે તે દિશ. કારણ એ જ દેખાય છે કે, કેઈએ ચેદિદેશ ગણીને એમને કહેવાનો ભાવાર્થ એમ છે કે હાલના હોશંગાબાદ કામ લીધું છે તે કોઈએ દિવંશ લેખીને કામ લીધું અને નિમાર જલાએ ત્યાં આવેલા છે ત્યાંસુધી છે. વળી એક વંશમાં તે અનેક રાજાઓ થાય છે તેની હદ હતી. પરંતુ આ માન્યતા બરાબર લાગતી તેમ દરેક રાજાના અમલમાં પ્રદેશના વિસ્તાર તથા નથી. કેમકે જેને અસલમાં વિદર્ભદેશ કહેતા અને સંકેચ થયા કરે તે પણ સ્વભાવિક છે. એટલે, એક ઇ. સ. પૂ. ની છઠ્ઠી સદીમાં અંગદેશ કહેતા હતા તેમાં ચેદિરાજાની રાજ્યસીમાં કયાંક સુધી લંબાયેલી હોય, આ પ્રાંતનો સમાવેશ થઈ જાય છે. વળી આ અંગ- તે વળી બીજાની તદ્દન જુદી જ દિશામાં નીકળી દેશની રાજધાની ચંપાનગરી હતી કે જ્યાં સમ્રાટ જતી પણ દેખાય. આવી સ્થિતિમાં ભિન્ન ભિન પ્રિયદશિને પોતાને રૂપનાથનો ખડકલેખ ઉભે સીમાઓ નોંધાઈ જાય તે દેખીતું જ છે. બાકી જે કરાવ્યો હતે. મતલબ કે જે સીમાં તેમણે દેરી કાળને ઈતિહાસ આપણે લખી રહ્યા છીએ તે સમયે બતાવી છે તે અંગદેશની છે, નહીં કે ચેદિદેશની. તે સૌથી પશ્ચિમે અંગદેશ હતો, વચ્ચે વંશદેશ ઉર્ફે ત્યારે બીજા એક વિદ્વાન ૭, કર્નલ ટંડનો મત મહાકેશલ હતા અને પૂર્વ તથા દક્ષિણે કલિંગદેશ ટાંકીને જણાવે છે કે, Chanderi, a town in હતો. પરંતુ હાલ જેને ઓરિસા પ્રાંતના સંબલપુર, Malwa, was the capital of Shishupal, પૂરી, અંગૂલ, અને કુટક જીલાઓ કહેવાય છે તે તો who was killed by Krishna (J. A. s. B. કલિગમાં પણ ગણુતા નહતા જ. તે જીલ્લાઓ તે Vol. XV): according to Fuhrer. Dahal- HOIRIM VH2107 udial del 721241 241€ mandal was the ancient Chedi; કલિંગમાં ભેળવી લીધા હતા. અને તેથી એક ગ્રંથકારે according to some, it comprised the જે એમ લખ્યું છે તે તદ્દન સાચું જ છે, કે Cheti southern portion of Bundelkhand and or Chedi is the well-known Vedic northern portion of Jubbulpore. Rewa- and classical ruling family, this branch Kalanger was the capital of Chedi of the Chedis seems to have migrated under the Gupta-kings. Chedi was into Orissa from Maha-kosal, as the also called Tripuri=માળવામાં આવેલું ચંદેરી Oriya Manuscript (J. B. 0. R. S. III શહેર (રાજા) શિશુપાલની રાજધાની હતી. આ pp. 482) suggests=ચેતિ કે ચેદિ તે વૈદિક (૧૬) જ, એ. સ. નં. પુ. ૨૧ પૃ. ૨૫૭: અશોક તથા દે, ર. ભાંડારકર કૃત) પૃ. ૩૫-રાજ્યની સીમાએ પુલિંદ નતિનો મુલક આ છે (સભાપર્વ) (૧૭) જુઓ ડેડ એન્ટોગ્રાફી ઓફ ઈન્ડીયા .૧૪ (૧૮) જ. બી. એ. ૨. મે ૧૯ર૭ ૫, ૧૩ ૫, ૨૨૨ અને આગળ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ [દશમ ખંડ સાહિત્યમાં પ્રખ્યાતિ પામેલો અને રાજ કરતે ઉત્તમ એક પછી એક, તેમ જ એક બીજાને અડીઅડીને વંશ છે; ચેદિની આ શાખા, જે પ્રમાણે એરિસાના આવેલ દેશ હતા. હસ્તલિખિત પુસ્તકમાં સૂચવાયું છે તે પ્રમાણે (જુઓ ચેદિવંશના ત્રણ વિભાગ કેમ થાય છે તે આપણે જ. બી. એ.રી. સે૫.૩ ૫.૪૮૨) મહાકેશલમાંથી જણાવી ગયા છીએ. તેમાં પ્રથમ ઓરિસામાં ઉતરી આવેલી દેખાય છે. જ્યારે છે. કરડ પછી વિભાગ મહારાજા કરકંડુના મરણ રીઝ ડેવીઝ પિતાના બુદ્ધિસ્ટિ ઇન્ડિયામાં પૃ. ૨૬ કેમ? થતાં પૂરે થાય છે. અને ત્રીજો ઉપર જણાવે છે કે, The Chedis were ભાગ મહારાજ ક્ષેમરાજનું રાજprobably the same tribe as that શાસન શરૂ થાય છે ત્યારથી આરંભાય છે. એટલે called Cedi in older documents and વચ્ચેનો જે ગાળો રહ્યો તે બીજા વિભાગે; અને તેનું had two distinct settlements. One વૃત્તાંત જે એતિહાસિક રીતે જોડી બતાવાય તે આપણે probably the older, was in the વર્ણવવા ધારેલ દિવંશના સળંગ ઈતિહાસની સાંકmountains in what is now called Nepal. ળના ખૂટતા મંકેડાઓ મળી જવાથી સંધાઈ ગયેલા The other probably a later colony કહેવાશે. આ બીજા વિભાગને લગતી થોડીક હકીકત was near Kosambi to the east, and J. ૧માં જે કે અપાઈ તે ગઈ જ છે. છતાં સંપૂર્ણ ને has been even confused with the land હોવાથી અત્રે તે આપવાની જરૂર પડી છે. of Vamsa=પુરાણા દસ્તાવેજોમાં જેને સેદિ કહી ઈ. સ. પૂ. ૫૩૭ માં મહામેધવાહન મહારાજ છે તે અને ચેદિ ધણું કરીને એક જ જાતની પ્રજા કરકંડનું અવસાન થવાથી. તેમજ તે અપુત્રિયા હોવાથી છે; તેમનાં બે સંસ્થાને હતાં. ઘણું કરીને તેમાંનું તેનું રાજ્ય મગધસમ્રાટ શ્રેણિકે પિતાના સામ્રાજ્ય એક જાન, હાલના નેપાલમાં આવેલ પહાડી પ્રદેશમાં સાથે મેળવી લીધું હતું ત્યાં સુધી આપણે વર્ણન કરી હતું. અને બીજી જે સેવા પાછળથી થયું હતું તે ગયા છીએ. એક બાજુ એવી સ્થિતિ નજરે પડી રહી કેશબીની નજીક પૂર્વમાં હતું અને તેને વશદેશની ભૂમિ છે કે, મહારાજા કરઠંડુ ત્રિકલિંગાધિપતિ-એટલે અંગ, તરીકે સેળભેળ કરી દેવાય છે. ત્યારે વળી બીજા વર અને કલિંગને અધિપતિ હતા. ત્યારે બીજી બાજુ વિદ્વાન કહે છે કે° Tripuri seems to have એવો પુરાવો મળે છે કે, માત્ર “અંગમગધા” શબ્દની been the capital of Chedi; they were વપરાશ જ શરૂ થઈ હતી. પરંતુ જે મગધ શબ્દની called the rulers of Dahala or Chedi= સાથે લિંગ કે ત્રિકલિંગ જેવો શબ્દ જોડાય હેત ત્રિપુરી" તે ચેદિવંશનું રાજનગર સંભવે છે; તેઓ તો બધી વાત સરળ બની જાત; એટલે કરડુના દાહલ અથવા ચેદિના રાજકર્તા હતા. આ પ્રમાણે મરણ સમયે કલિંગ સંબંધી બે સ્થિતિ ઉભી થઈ અનેક રીતની નોંધ થયેલી નજરે પડે છે. તે ગમે હોય એમ સમજવું રહે છે. કાંતે ત્રણે પ્રાંત મગધમાં તેમ છે. હાલમાં બહુ ઊંડાણમાં ઉતરવાની આપણે ભેળવી લીધા હેવા જોઈએ, અથવા ત્રણે છૂટા કરી જરૂર નથી. માત્ર એટલું જ નેંધી રાખવું કે, અંગ, દીધા હોવા જોઈએ. જો ત્રણે ભેળવી લીધા હેય તે વંશ અને કલિંગ તે ત્રણે પશ્ચિમથી પૂર્વ તરફ અનુક્રમે ઉપર જણાવ્યા પ્રમાણે મગધ અને કલિંગ જેવો જ (૧૯) આધાર ટાંકે હેત તે વિશેષ ઉપકારક થઈ પડત. છેટે જ રૂ૫નાથનો ખડકલેખ છે. આ રૂપનાથના સ્થાનને (૨૦) જુઓ એ. ઈ. પુ. ૨ પૃ. ૩૦૨ પ્રાચીન સમયની ચંપાપુરી તરીકે મેં ઓળખાવી છે એટલે (૨૧) હાલના મધ્યપ્રાંતની રાજધાની જે જબલપુર છે કે ચંપાપુરી અને જબલપુર બને નજીક આવ્યાનું કહેવાય, તેનું બીજું નામ ત્રિપુરી ગણાય છે, આ જબલપુરથી ડે (સરખા ઉપરની ઢી, ન, 13ની હકીક્ત) Page #280 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિછેદ ] પછી કેમ? ૩૭ કોઈ શબ્દ ઉભો થવો જોઇને હતો પણ તેમ બન્યું નથી રાજા શ્રેણિકે પ્રથમ ભેળવી તે લીધા હતા જ; તેથી મુશ્કેલી આડી આવીને ઉભી રહે છે. અને છુટા પરંતુ તે વખતે ગણતંત્ર રાજ્યની પદ્ધતિ ચાલુ હોવાથી, રહી ગયા હતા એમ જ કપીએ તે, અંગદેશ મગધને તથા મહારાજા કરકંડુને પુત્રનો અભાવ હોવાથી, તેણે તાબે નહેાતે એમ તે આપણે પણ કબૂલ કરવું જ પડશે. તેના જમાઈને (જે હકીકત પ્રવર્તી રહી હતી એ જ્યારે બીજી બાજુ તે ઈતિહાસ એમ બુલંદ અવાજે સ્વતંત્ર પુરા પણ અન્ય સ્થળેથી મળી રહ્યો છે.) જાહેર કરે છે કે, શ્રેણિક પછી મગધપતિ બનનાર ગાદી સુપ્રત કરી હતી અને પિતાના ખડિયા રાજ્યરાજા અજાતશત્રુએ, ગાદીએ બેસીને સામ્રાજ્યનું તરીકે–સલામી રાજ્ય તરીકે ગણેલ હતો. પરંતુ રાજા રાજનગર જે રાજગૃહીમાં હતું તે ફેરવીને અંગદેશના અજાતશત્રુએ ગાદિએ આવતાં જમીન લોભની જે પાટનગર ચંપાપૂરીમાં આપ્યું હતું. તેને અર્થ એ જેહાદ જગાવી હતી તેના પરિણામે કે પછી પિતાને થયો કે અંગદેશ મગધને તાબે તો હતો જ. આ રાજપાટની ફેરબદલી માટે અંગ દેશની જરૂર પડી પ્રમાણે એક વખત કહેવું છે. ઇ. સ. પૂ. ૫૩૭ માં હતી તેથી; આ બેમાંથી કોઈ એક કારણને લીધે અંગદેશ કલિંગના શાસનમાં હતો, અને ફરીને કહ્યું ગમે તે કારણ પડયું હોય પણ તે સરમુખત્યાર જે કે ઈ. સ. પૂ. પર૭-૬ માં તે મગધની હકુમતમાં હોવાથી ઈચ્છાપૂર્વક કરી શકે તેમ હતું જ એટલેહતે. તે બંને વસ્તુ સુમેળ જતી ? અ૮. ત્રિકલિંગના ત્રણ પ્રતેજ સંદેશ છે તે એથી સિવાય કે ૫૩૭ અને પર૭ વચ્ચેનો દસેક વર્ષના લીધો હતો અને બાકીના બે, એમને એમ ઉપર ગાળામાં, કાઇ એવો બનાવ બની ગયાનું મળી આવે જણાવેલ રાજા કરકંડના જામાતુ કલિગપતિની હકુકે જેથી-ત્રિકલિંગ-વાળા ત્રણ પ્રદેશમાંથી ત્રણે, બે કે મતમાં જ રહેવા દીધા હતા. ઉપરના સર્વ વિવેચનએક પણ મગધપતિએ જીતી લીધું હોય. તે પુરા નો સાર એ થયો કે, ઇ. સ. પૂ. ૫૩૭ બાદ નવ ઈતિહાસમાં નેધાયો જણાતો નથી; કદાચ બ દશ વર્ષ સુધી કરકંડ મહારાજના જામા પાસે ત્રણે હેય પરંતુ ઈતિહાસના પાને નોંધાયો ન હોય, પ્રાંતિ હતા, અને તે બાદ બે પ્રાંત-વંશ અને કલિંગ અથવા પાને ચડ હોય પણ તેને પત્તો લાગવો જ રહ્યા હતા. આ સ્થિતિ પણ રાજા અજાતશત્રુના અદશ્ય થયો હોય. આવી અનેક પ્રકારની ભાંજગડ મરણ પામ્યા પછી ઉદયનના રાજ્યકાળના પ્રારંભિક કે કલ્પનામાં ઉતરવા કરતાં સરળ માર્ગ શું એમ થોડાંક વર્ષો સુધી જ એટલે અંદાજ ઈ. સ. પૂ. ૪૯૨ નથી લાગતું કે જે વસ્તુ નોંધાઈ છે તેને જ આશ્રય સુધી ટકી રહેવા પામી હતી. હવે તે દિન પર દિન લઈને આગળ વધવું? જે બે પ્રસંગ નોંધાયા છે તે રાજાઓમાં ભૂમિ વિસ્તારવાની લાલસા વૃદ્ધિ પામે આપણે કયારના જણાવી તે દીધા જ છે, એક જતી હતી ૨૪ એટલે ક્યાંય તે માર્ગ મળી જતો “અંગમગધા” શબ્દનો પ્રયોગ અને બીજે, રાજા કે તુરત, તે દેશ ઉપર ચડાઈ લઈ જઈ વિજય પ્રાપ્ત અજાતશત્રુએ કરેલ પાટનગરની ફેરબદલી. એટલે કરીને પૂર્વની ગણતંત્રની પદ્ધતિ પૂર્વક તેનો મૂળ રાજાને એમ સ્થિતિ ગોઠવી શકાય કે, ત્રિકલિંગને ત્રણે પ્રાંતિ માત્ર તાબેદાર કે અન્ય કઈ રીતે પિતાની આણુમાં (૨૨) જુએ પુ. ૧ પૃ. ૧૬૭ ટી. ન. ૪૬ (૨૪) પુ. ૧ કણિક-અજાતશત્રુ રાજા પતે વિંધ્યાચળ (૨૩) અહી રહેવા દીધા હતા” એવા શબ્દ કોઈ મુદ્દાથી પર્વતની આરપાર જઈને દક્ષિણ હિંદમાં ઉતારવાનો પ્રયાસ લખ્યા નથી. છતાં જો સંશોધનથી પુરવાર થઈ જાય છે, કરવા મથતો હતો ત્યારે તેને પોતાની જીંદગીને ભાગ તેણે તે માત્ર પોતાની જરૂરીઆત ઉભી થવાથી પોતાના આપવો પડે તે, તે હકીકત જણાવતાં આ બાબતને સલામી તળેના રોજર્તા પાસેથી ઈચ્છાપૂર્વક જમીન લઈ ઇસારે કરી દીધું છે. જૈનશાસ્ત્રમાં આ બનાવને લેખ લીધી હતી તે પછી તે પ્રમાણે ગણવું. કરાયેલ છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ [ દશમ ખંડ ગણાતે રહે તેવી ગોઠવણ કરીને જે પાછો તેને તે અધિ- અધિકાર, યુવરાજ અનુરૂદ્ધને સંપાય ત્યાં સુધી કાર ઉપર બેસારી દેવામાં આવતો હતો. તેને બદલે ( યુવરાજ તરીકે જ અનુરૂદ્ધ રહ્યો હતો કે સમ્રાટ તેનું આખું રાજ્ય જ પિતાની સત્તામાં લાવી મૂકાવા પદે આવ્યો હતો તે પ્રશ્ન ભલે ચર્ચાસ્પદ રહે તેને માંડયું. તે રાજનીતિને અનુસરીને ઉદયાશ્વના સમયમાં આ દિદેશની સ્વતંત્રતા સાથે નીસબત નથી). ત્યાર તેના સૈન્યપતિ નાગદસકે (આ નામે પાછળથી જે બાદ અનુરૂદ્ધને કારભાર પણ છ એક વર્ષ ટકા છે જાણીતે થયો છે અને જે નંદિવર્ધન અથવા નંદ અને ત્યાં સુધી પણ મગધ સામ્રાજ્યને ઉની આંચ પહેલા તરીકે મગધપતિ થયો છે તે હો) યુવરાજ અનુ- સરખીએ આવી નથી. પરંતુ તેના અધિકારના છેલ્લા રૂહની સરદારી નીચે ઠેઠ સિંહલદ્વીપ સુધીનો પ્રદેશ વરસથી ( એટલે ઈ. સ. પુ. ૪૭૫ થી ) અથવા ધીમે ધીમે જીતી લીધો હતો; તેમાં આ બે મુલ- કહો કે, તેનું મરણ નીપજ્યું તે સમયથી, રાજયમાં કન-વંશ અને કલિંગને-પણ સમાવેશ થઈ ગયે બળવા જેવી સ્થિતિ ઉભી થવા પામી. તેની ગાદીએ હતું. એટલે કે મહારાજા કરકંડુના જમાઈના હાથમાં તેને નાનો ભાઈ મુંદ આવ્યો તેણે માત્ર બે વરસ જ જે રાજ્યાધિકાર સપા હતા, તે તેના વિશેના તે અધિકાર ભોગવ્યો છે છતાં તે કાળ દરમ્યાન તે, સમયના નરપતિ પાસેથી લઈ લીધા હતા અને મગધ સારાએ મગધ સામ્રાજ્યમાં ચારે તરફ હાહાકાર અને સામ્રાજ્યમાં ભેળવી લેવાયા હતા; એટલે તે સમયથી અંધકાર જ છવાઈ રહ્યો હત; કેમકે રાજકાજમાં તે કલિંગપતિની આ બીજા વિભાગની શાખાનું અસ્તિ- બિલકુલ ભાગ લેતા નહીં, તેમ બાહોશ પણ નહીં હોય, – બંધ પડયું ગણાય. એટલામાં વળી તેની લાડીલી પટરાણીનું મૃત્યુ થયું. આ બીજા વિભાગની શાખામાં બે રાજા થયા એટલે હદ વળી ગઈ. આ બે અઢી વરસના સમયમાં દેખાય છે. તેમનાં નામ અત્યારે તે આપણે અનુક્રમે તે મગધ દેશથી માંડીને દક્ષિણ દિનો સર્વ ભાગ શેભરાય અને ચંડરાય ઠરાવ્યાં છે. કદાચ તે અનુક્રમમાં એટલે કે વંશ, કલિંગ, ચોલા, પાંડયા, કદંબ, પલ્લફેરફાર પણ હોય, પરંતુ બનવા જોગ નથી. જ્યારે વાઝ વેએ પોત પોતાના હાથ તળે સાંપાયેલા તેની પહેલાંનાં બે નામ (જુઓ પુ. ૧ પૃ. ૧૭૩ ) મૂલકમાં સ્વતંત્ર રાજા તરીકે પોતાને જાહેર કરી દીધા. ચેદિપતિ તરીકે જે સુલોચન અને સુરથ તરીકે આપણે આ માંહેલી જે વ્યક્તિએ વંશ અને કલિંગ ઉપર નોંધ્યા છે. તે ફાવે તે એક પછી એક દધિવાહન પિતાની સ્વતંત્રતા મેળવી હતી તેનું નામ ક્ષેમરાજ અને કરકંડનાં નામ પણ હોય કે, હવે તે બન્ને નામ હતું. તે પોતે જ તે સમયે તે પ્રાંતો ઉપર મગધ એકલા કરકંડનાં જ હોય; પરંતુ હાલ આપણે એટ. સમ્રાટના સૂબા તરીકે વહીવટ કરતે હતો અને લીજ નેધ લઈ શકીએ છીએ કે, ચેદિપતિ તરીકેનો ગાદીપતિ બની બેઠે કે પછી આપમેળે જ બહારથી તે બે નામના રાજાનો સમાવેશ પ્રથમ વિભાગમાં, અને આવી ચડીને તે પ્રાંતની રાજ લગામ હાથમાં શાભનરાય તથા ચંડરાયનો બીજા વિભાગે જ કરવાનો લીધી હતી; તે બેમાંથી કઈ સ્થિતિ થવા પામી હતી છે. આ બીજા વિભાગને અધિકાર પૂંચવાઈ ગયા તેનો નિર્ણય કરવાને કાંઈ સામગ્રી મળતી નથી. પછી ચેદિપતિ તરીકેની સ્વતંત્રતા હણાઈ જ ગઈ પરંતુ તેણે તે પ્રાંત હાથ કરી લીધો હતો તેટલું હતી. હવે તે મગધ સામ્રાજયનો ભાગ જ બની રહ્યો. ચોક્કસ છે જ. વળી તે મૂળના કલિંગપતિ મહા તે ઈ. સ. પૂ. ૪૨ થી માંડીને ઉદયન રાજાર મેધવાહન મહારાજા કરકંડનો આઘે આઘે કાંઈક (૨૫) જે ભૂમિતૃષ્ણા કણિકમાં ઉદ્ભવી હતી તે પણ રાજ્યથી માંડીને નંદિવર્ધનને અંત થયે તે સમયમાં તે ખૂબ પંચમરામાં ફૂલવા માંડેલી કાળદેવની અસરનું જ પરિણામ ખૂબ ફાલી ગઈ હતી અને તે બાદ તે તે સામાન્ય વસ્તુ ક્ષમજવું. આ ભૂમિ તૃણું ધીમેધીમે લીને, ઉદાયનના બની ગઈ હતી, એટલે તે પ્રત્યે આશ્ચર્ય ઉપજતું નહોતું Page #282 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિછેદ ] પછી કેમ? ૨૩૯ સગો ૨ ૧ પણ થતો હતો જ. આ બનાવને સમય બન્ને નામ ધારણ કરીને રાજ્યારૂઢ થયે હે જોઈએ. ઈ. સ. પૂ. ૪૭૫ છે. અહીંથી ચેદિવંશના ત્રીજા પરંતુ જ્યારે તેણે અંગદેશ ઉપર ચઢાઈ કરી હતી વિભાગની આદિ થઈ ગણાશે. . અને તેના રાજા દધિવાહન સાથે યુદ્ધમાં ઉતરવાને (૧) ક્ષેમરાજ અવસર પ્રાપ્ત થયું હતું ત્યારે પદ્માવતી સાધ્વી જે કલિંગપતિના દિવંશના ત્રણ વિભાગમાંના છેલ્લા સંસાર અવસ્થામાં કરડની જનેતા થતી હતી તેણી વિભાગની આદિ મહારાજા ક્ષેમરાજથી થઈ હોવાનું તે સ્થળે ઉપસ્થિત થઈ હતી અને લડવાને તૈયાર થયેલ આપણે ઉપરમાં જોઈ ગયા છીએ બન્ને ભૂપતિએ બાપ દીકરો થાય છે તેવી ઓળખ તેના વંશના નામ વળી જણાવી ગયા છીએ કે તે કરાવીને યુદ્ધ વિરામ લહેર કરાવ્યો હતો. આ સર્વે વિશેની સમજ પોતે તે વંશના મૂળ સ્થાપક મહા. હકીકતથી આપણે પરિચીત થઈ ગયા છીએ. મત મેઘવાહન9 મહારાજા કરકંડુ લબ કે કરઠંડુ પિતે રાજા દધિવાહનનો પુત્ર થતા ( અથવા પૃ. ૨૩૮ માં સૂચવ્યા પ્રમાણે સુલોચન કે હો તે સ્થિતિ તેની જાણ માં માત્ર તે સમયથી જ આવી સુરથ)ને દૂર દૂરનો ભાયાત પણ થતો હતો. એટલે હતી. એટલે તે સમયથી પિતાનું નામ ફેરવીને પિતાના તેને પણ આપણે મહામેઘવાહનના વંશમાંથી ઉતરી જનકના નામને અનુસરતું-એવું મેઘવાહન નામ ધારણ આવેલ ૨૮ ગણે રહે છે. હવે આપણે બે હકીકત કરી લીધું હોય તે દેખીતું જ છે, એટલે તે સમયથી અત્રે વિચારવી રહે છે. એક તે વંશનું નામ મહામે. તે મહારાજા મેઘવાહન કહેવાય, અને જ્યારથી તેના વાહન કેમ પડયું છે, અને બીજી, તેના વંશને ઈતિ- પિતા દધિવાહનનું મરણ થયું અને પછી તે અંગદેશ હાસમાં જ્યારે ચેદિવંશ તરીકે ઓળખાવ્યો ત્યારે તે પણ કલિંગના અધિકારમાં આવી પડે ત્યારથી તે, તેને કેવી રીતે બંધ બેસતું આવે છે તે. પ્રથમમાં તે અધિકતર પ્રદેશનો સ્વામી બનવા પામ્યો. તેની મહામેઘવાહન શબ્દ વિશે વિચાર કરીએ. યાદગીરીમાં પોતાના નામ સાથે મહા શબ્દનો ઉમેરે મહારાજા કરકે પોતે ગાદીપતિ થયો હતો ત્યાં કરીને, તે મહામેધવાહન કહેવાતે થયો હોય તે તે સુધી તે તેને પોતાને પણ ભાન નહોતું કે તેના પણ સ્વભાવિક જ છે. આ પ્રમાણે ખરી સ્થિતિ માબાપ કોણ છે ? તે કયા વંશનો છે? અથવા પિતે હોવાનું સંભવિત છે; છતાં એક બીજી કલ્પના પણ કયાને વતની છે ? જેથી બનવા જોગ છે કે, ભાગ્ય- મનમાં સ્કરે છે. પરંતુ તે કલ્પના જ ગણી લેવી રહે વશાત જ્યારે પિતે વંશ અને કલિંગને સ્વામી બન્યો છે. કકિંગ દેશની હદમાં સમતશિખર નામે જેન ત્યારે પૃ. ૨૩૮માં સૂચવાયેલાં બે નામોમાંથી એકને ધર્મનું તીર્થસ્થાન આવેલું છે. અલબત્ત અત્યારે આ નામ-ક બને એક જ વ્યક્તિના નામ કરે તો તે તીર્થધામની તળેટી વર્તમાન બંગાળા પ્રાંતમાં ગણાય (૨૬) દૂરદૂરને સગે થતું હોવાનું જે લખવું પડયું (૨૭) ચેદિપતિઓ મહામેધવાહન બિરૂદધારી હતા એમ છે તે એટલા માટે જ છે, જે નજીકના જ સગો થતે હેત કહેવાને તાત્પર્ય છે. તે વાત પુરાણકારોને પણ માન્ય હોય તે કરકંડુની ગાદી જે તેના જમાઈના હાથમાં ગઈ હતી તેને તેમ લાગે છે. કેમકે જૈનસાહિત્ય સંશોધક ૫.૩ પૃ. ૩૭૪માં બદલે આ નજીકના સગાને જ મળી જાત. તેમ કોઈપણ તેના લેખક મહાશયે જણાવેલ છે કે જ્યાં કોશલના “મેઘ રીતે સગા-વંશન ભાયાત-થતો હતો તે એટલા માટે ઉપાધિધારી રાજાઓનું વર્ણન છે તે કદાચિત આજ “મહા સ્વીકારવું પડે છે કે, તે ક્ષેમરાજના પૌત્ર મહારાજા ખારવેલે મેઘવાહન” ઉપાધિવાળા ખારવેલ વંશીઓને નિર્દેશ છે. કેતરાવેલ હાથીગુફાના લેખમાં, મહામેઘવાહનના વંશમાં અને એતો હવે સિદ્ધ થઈ ગયેલું જ છે કે કરકંડુ મહાઉતરી આવેલ તરીકે પોતાને ઓળખાવેલ છે. રાજ વિગેરે ચેદિઓ મહાકેશલમાંથી જ કલિંગમાં આવ્યા છે મહામેઘવાહન નામની ઉત્પત્તિ માટે આગળ ઉપર એટલે ઉપરની હકીકત તેને લાગુ પડતી જ છે. ક્ષેમરાજનું વૃત્તાંત જુએ. (૨૮) ઉપરની ટીકા નં. ૨૭ જુઓ.. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪. ક્ષેમરાજના [ દશમ ખંડ છે. પરંતુ તે સમયે તે સમેતશિખર પહાડને વિસ્તાર ચડી આવે છે. એટલે કે મેઘવહન શબ્દને અને અતિ મેરે હતે. મતલબ કે જેમાં સૌરાષ્ટ્રમાં પાર્વતીય પ્રદેશને અમુક પ્રકારને સંબંધ હોય છે જ, આવેલ શત્રુંજય પર્વત-વિમળગિરિ પર્વત-પૂર્વ સમયે આ કારણને લઈને કદાચ મેચવાહન શબ્દ આ પ્રદેસારાયે સૌરાષ્ટ્રના અડધા કરતાં વધારે ભાગમાં પથ. શન અધિકારીને બંધબેસતે ગણાય એવી કલ્પનામાં રાઈ ગયો હતો પણ કાળબળે તેના શિખરો ક્ટાં કરઠંડુ મહારાજે પોતાના ઉપનામ તરીકે તે શબ્દ પરી ભિન્ન ભિન્ન નામે ઓળખીતે થયો હતો, તેમજ પસંદ કરી લીધા છે. ઉપર જણાવેલ બે કારણમાંથી નાનાં નાનાં શિખરે અદશ્ય થવા પામ્યાં હતાં, તેમ કોઈ એકને લીધે કરકંડ મહારાજે ચેદિપતિ મહાકેશલ આ સમતશિખર પર્વતની તળેટી૨૯ પણ તે સમયે પતિ તરીકે મહામેઘવાહનનું ઉપનામ પસંદ કર્યું હશે બંગાળા પ્રાંતની હદ ઓળંગીને વર્તમાન મદ્રાસ ઇલા. પરંતુ તે તેમનું જ ઉપનામ હતું એમ સિદ્ધ થાય છે. કાના ગંજામ છલામાં જયાં જાગૌડા-ધૌલીકનાં (વળી કેટલીક હકીકત હાથીગુંફાના લેખના વિવરણમાં સ્થાને આવેલ છે કે જ્યાં સમ્રાટ પ્રિયદર્શિને તીર્થન આપેલ છે તે ઉપરથી ખાત્રી થશે.) ધામનાં સ્મારક વરીકે, પિતાના ખડક લેખો ઉભા હવે બીજી સ્થિતિ વિચારીએ કે તેના નામની કરાવ્યા છે, ત્યાં આવી રહી હતી. એટલે સાર એ થ સાથે “ચેદિવંશનું નામ કેમ જોડાયું છે. આ શબ્દને છે. આ સાથે પ્રદેશ મુખ્ય અંશે પહાડો અને લગતી કેટલીક હકીકત ઉપરનો પૃષ્ઠમાં "ચદિ નામ જંગલોથી ભરપૂર હતા. તેથી તેને પાર્વતીય૩૧ પ્રદેશ ની ઉત્પત્તિવાળા પારિગ્રાફમાં ચર્ચાઈ ગઈ છે જેને તરીકે ઓળખવામાં આવતા હતા. વળી કદરતને સાર એ હતો કે, વંશના છેદન='છેદિ' ઉપરથી તે એક નિયમ જ છે કે જ્યાં વનરાજી, જંગલ અને પર્વતે રાજાને રાજ્યપ્રાપ્તિ થઈ હતી એટલે તે ઉપરથી આદિ વિશેષ હોય છે ત્યાં વૃષ્ટિ-મેધ પણ વિશેષ “દિવંશ” નામ પિતાના વંશનું તેણે રાખ્યું તેવું પ્રમાણમાં આવે છે તથા વાદળાં પણ અવારનવાર જોઈ એ. અને છેદિમાંથી અપભ્રંશ થતાં થતાં (ર) કાળના વહેવા સાથે એવા અનેક ફેરફારો થઇ ધૌલીનું સ્થાન છે ત્યાં સુધી લંબાયો હશે અને ત્યાંથી જ જાય છે. સ્થળની જગ્યાએ જળ અને જળની જગ્યાએ ખરા પર્વત તરીકે ઉંચે ચડવાનું શરૂ થતું હશે. જેથી બંને સ્થળ થઈ જતાં પણ આપણે સાંભળીએ છીએ ત્યારે અહી સ્થાનને તળેટી જે ગણી શકાય (જુઓ ઉપરની ટીકા) માત્ર, ઉંચા ઉંચા ગિરિશ્ચંગે, જે પ્રથમ એક બીજાની (૨) ઉપરના અનુમાનને સમર્થન તે વાતથી મળે છે લગેલગ આવીને આખી ગિરિમાળા બની રહ્યાં હતાં. તેને કે, ખડકલેખના કેતરાવનાર સમ્રાટ પ્રિયદર્શિને જ તેમાંના બદલે, કાળક્રમે તળેટીમાં અમુક ભાગ પૃથ્વીમાં દટાઈ ધર્મ સૂત્રેને વહેંચી નાંખીને એક બીજાને પૂર્તિરૂપ બનાવી જઈ, સપાટ જમીનમાં ફેરવાઈ ગયાનું અને પરિણામે ગિરિ દીધા છે. મતલબ કે તેણે જ આ બન્ને સ્થાનને એક માળાના મણકા જુદા પડી ગયાનું જ અને દરેકને સ્વતંત્ર બીજાના પૂરક ગયાં છે. નામે ઓળખાવા મંડાયાનું જ અહીં તો બતાવાયું છે. (૩) વિદ્વાનોએ પણ તે બન્નેના લેખેને પ્રથક પ્રથાક (વળી એ ચણવૃત્તાતે તેમના શિલાલેખ અને ધમ. ન ગણાવતાં ધોલીને જાગૌડાના લેખ એ સમાસ બનાવીને વાળી હકીકત). પ્રબોધે છે. (૩૦) આ બનને સ્થાનોનું અંતર (ધૌલી અને જગૌડાનું આવાં અનેકવિધ કારણથી સાબિત થાય છે કે તે બને લગભગ સે સવાસો માઈલ જેટલું અત્યારે છે. છતાં બન્ને સ્થાને એકજ ધામને લગતાં છે. સ્થળને સમતશિખરની તળેટી તરીકે જે ગણાયું છે તેનાં (આ તીર્થ સ્થાનને સમ્રાટ પ્રિયદર્શિનના ધર્મ સાથે કેવો કારણુ નીચે પ્રમાણે છે. સંબંધ છે તે પુ. રમાં તેના વૃત્તાંત જુઓ). (૧) અને સ્થળનું અંતર ભલે સે માઈલ જેટલું છે. (૩) ચંદ્રગુપ્ત મૌર્યની કમકે આવનાર મહારાજના વક્ર. પરંતુ પર્વતની એક તળેટીને આરંભ જાગૌડામાંથી થતે ગ્રીવ પણ, આ પ્રદેશને જ રાજવી હોવાથી તેને પાર્વતીય હશે, વળી તે નાની નાની ટેકરી રૂપે લંબાઈને ઠેઠ જ્યાં પ્રદેશ રાજ કહેવાય છે, Page #284 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિદ ] વંશના નામની સમજ ૨૪૧ “ચેદિવશ પડી ગયું હોવું જોઈએ. બાકી ખરી રીતે “નાગરી પ્રચારિણી પત્રિકાના કાર્તિક માસમાં બહાર ચેદિ નામ, નથી કોઈ દેશનું, જ્ઞાતિનું કે સ્થળનું. પાડયો છે. જેનો ગુજરાતી અનુવાદ તથા વિવેચન આ પ્રમાણે મારી માન્યતા બંધાણી છે. તેમ બીજી સાથેની સમજૂતિ જૈનસાહિત્ય સંશોધક ખંડ ૩, અંક તરફ વિદ્વાનોની માન્યતા જે બંધાઈ છે તે નીચે ૩, પૃ. ૩૬૬થી આગળ પૃષ્ઠમાં ઉતારાયાં છે તેમાં પૃ. રજા કરું છું. કઈ વાસ્તવિક ગણાય તેમ છે, કે બન્નેમાં ૩૬૯ માં જણાવાયું છે કે, કેટલાક અંશામાં લેખ ગળા કાંઈક સત્ય સમાયેલું છે, તેનો વાચક પોતે સ્વયં ગયો છે, કેટલીક પંકિતઓની શરૂઆતના બારેક બાંધી લેશે. તે આ પ્રમાણે છે. અક્ષરો પત્થરનાં ચપતરાં સાથે ઉડી ગયા છે અને હાથીગુંફાના લેખમાં પ્રથમ પંક્તિમાં જ ખારવેલ કેટલીક પંક્તિઓમાં વચ્ચે વચ્ચે અક્ષરે એકદમ ઉડી ચક્રવતી પિતાને ઍર (ઍલ) મહારાજ મહામેઘવાહન ગયા છે તથા કન્યાંક પાણીથી ઘસાઇ ગયા છે. ક્યાંક ચેદિરાજના વંશજ તરીકે સંબોધે છે. આમાંના મહામેઘ- ક્યાંક અક્ષરની કોતરણી વધી ગઈ છે અને જળપ્રવાહ વાહન અને ચેદિરાજ શબ્દના અર્થ સ્પષ્ટ છે, તેમ વળી તેમ જ બીજાં કારણોથી ભ્રમત્પાદક ચિહે ઉત્પન્ન ઉપરમાં તેના ખુલાસા પણ અપાઈ ગયા છે. ઔર શબ્દ થઈ ગયાં છે. જ્યાં સુધી ટાંકણની નિશાની છે અને માટે એક વિદ્વાને એમ સ્પષ્ટીકરણ કરેલ છે કે, કયાં કાલત ભ્રમજાલ છે એને ઉકેલ કરો એજ Aira, a descendant of Ira or lla, આ લેખનું રહસ્ય છે ઈ. ઈ. એટલે કહેવાનું એ છે identifies one of the main dynastic કે, જેવા સ્વરૂપમાં અને જેવા ભાવાર્થમાં અત્યારે divisions to which the Chedis do તેનાં વાચન અને ઉકેલ થઈ રહ્યાં છે તેમાં સુધારા belong according to the Puranas) વધારાને ઘણાં સ્થાન છે. તેમાં આ ચક્રવર્તી ખારવેલના (Parpiter J. R. A. S. 1900 p. 11-26)= વંશની ઓળખ આપતું વાક્ય એકદમ પ્રથમ પંક્તિ એર એટલે ઈરા અથવા ઈલાના વંશજો (ગણાય) માં જ અપાઈ ગયું છે. તે દેખાવમાં તે અખંડ છે અને પુરાણોના કથન પ્રમાણે ચેદિરાજાઓ જે વંશની એટલે શેષ પક્તિઓમાં જેમ અક્ષરની ત્રટી પડી એક મુખ્ય પ્રશાખાના છે તે આ જ વંશ છે. (જુઓ ગઈ છે (જેમાંની કેટલીકની સુધારણા વિશેનું વિવેચન જ. જે. એ. સે સને ૧૯૦૦ નું પુસ્તકો એટલે કે તથા સૂચન આગળ ઉપર આપણે હાથ ધરવાનાં છીએ) મુખ્ય વંશ ઈ-લિાને છે અને તેની એક પ્રશાખામાં તેમ અત્ર થવા નથી પામ્યું પણ પાણીને ઘસારાથી, આ ચેદિપતિઓ ઉતરી આવેલ સંભવે છે. ચેદિવંશને ટાંકણાવ ઘડતર કરતાં હાથ છટકી જતાં થયેલ ઉલેખ સ્વતંત્ર વંશના નામ તરીકે થયેલ નથી વિકતિથી કે અન્ય કારણવશાત ઉત્પન્ન થયેલ શ્રમદેખાતો. પરંતુ સંભવિત દેખાય છે કે ઈરાના વંશની ત્પાદક ચિહથી જે ફેરફાર થઈ ગયા છે તેવા આ શાખારૂપે તે હેય. વળી જેત નામના લેકે વિદર્ભ પંક્તિમાં પણ બની ગયા હોય તેમ સંભવિત છે. દેશમાં રહેતા હતા એમ વૈદિક ગ્રંથમાં લખાયેલ એટલે આપણે તેના લિપિત્તોને એમ સૂચન કરી નજરે પડે છે. ૩ અને ચેત ઉપરથી ચેદિવંશ શોધાયું શકીએ કે આ વંશની ઉત્પત્તિના સંભવિતપણા માટે હશે. આવી અનેકવિધ યુક્તિઓથી તેનો સંબંધ જે સૂચનો આપણે ક્યાં છે તેને અનુસરતું કેાઈ વાચન ગોઠવાય છે. તેમાંથી ઉપલબ્ધ થાય છે કે કેમ તે વિશે તેઓ - એક બીજી વાત વિચારવા જેવી છે. આ મહેરબાની કરી તપાસ ચલાવે. આખો લેખ મરહુમ પંડિત જયસ્વાલજીએ સં. ૧૯૮૪માં અત્યારે પ્રચલિત માન્યતા એવી બંધાયેલી છે કે, (૩૩) જુઓ ઉપરની ટી. નં. ૪ - (૩૨) જુઓ જ, બી. એ. પી. સે. પુ. ૧૩ સન ૧૯૨૭ ૫, ૨૨૩ Page #285 -------------------------------------------------------------------------- ________________ કtી Einst the virtant news પર. . ૨૪ર દિ વંશીઓમાં [ દશમ ખંડ આ ચેદિવશનો સ્થાપક મહારાજા ક્ષેમરાજ ચેદિવંશના છઠ્ઠા પુરૂષ તરીકે ઓળખાવ્યો હતો. તે હતો. એટલે કે તેને આદ્ય પુરુષ હિસાબે ક્ષેમરાજને નંબર ચોથો ગણાય. એટલે તે આખી વંશા- તરીકે લેખાવે છે કેમકે ચક્રવતી ખા. પૂર્વેના બીજા રાજાઓ વિશે તપાસ કરવી જ રહે વળીમાં તેનું સેવેલે પિતે જ હાથીગુફાના લેખમાં તેટલામાં પુ. ૧. પૃ. ૧૬૭ ટી. નં. ૪માં જણાવ્યા સ્થાન પિતાના વંશની ઓળખ આપતાં પ્રમાણેના માસિકનો અંક મળી ગયો તેમાંથી શોભન (પંકિત ૧૬ મી) પોતાના દાદા ક્ષેમ- રાય અને ચંડરાયનાં બે ખૂટતાં નામ મળી ગયાં. રાજ અને પિતા વૃદ્ધિરાજનાં નામ આપ્યાં છે એટલે એટલે કરકંડ મહારાજને મૂળ સ્થાપકના ઉચ્ચ સહજ અનુમાન લઈ શકાય છે કે, ક્ષેમરાજ તે પ્રથમ સ્થાન ગોઠવતાં. ક્ષેમરાજને નંબર ચોથ અને પુષ વૃદ્ધિરાજ તે બીજે અને ખારવેલ પિતે ત્રીજો ખારવેલનો બરાબર છો આવી ગયો. આ સંકલન પુરૂષ હોઈ શકે. વળી આ કલ્પનાને એ ઉપરથી સમર્થન અને ગ્રંથણીને તે પછી અન્ય સ્થાનેથી પણ બહું મળી ગયું છે. તે શિલાલેખની પંક્તિ બીજીનો અંતિમ મજબૂતાઈ મળી ગઈ (જેનું વિવેચને હાથીગુફાના શબ્દ “તતિ =ત્રીજે છે અને ત્રીજી પંકિતના આરંભે વર્ણન ઉપરથી સમજી શકાશેએટલે તે કલ્પનાને “પુરિસયુગે'=પુરૂષયુગ શબ્દ લખાયેલ છે એટલે તતિયે સ્થાને દઢ નિર્ણય થઈ ગયો છે અને આ ઉપરથી પુરિસયુગને અર્થ ત્રીજી પેઢીએ ખારવેલ થયેલ છે જે વિશાવળી ઉભી કરી શકાઈ છે તેનું વર્ણન પુ. ૧માં એમ વાતને મેળ ઉતારી દીધો. જ્યારે ખરી રીતે કરવામાં આવી ગયું છે. ટૂંકમાં કહેવાનું કે, ચેદિત્રીજી પેઢી' ત્યાં ભાવાર્થ કરવાનું નથી પણ ઉપરમાં વંશની વંશાવળીમાં ક્ષેમરાજનું સ્થાન પ્રથમ નહીં પણ દિવંશના ત્રણ વિભાગવાળા પારિત્રાકમાં અને કર. ચોથા નંબરે ગણવું રહે છે. કંડ પછી કેમ? વાળા પારિગ્રાફમાં આપણે જે પરિ. તેણે કલિંગની ગાદી ઈ. સ. પૂ. ૪૭૫-૪માં સ્થિતિ વર્ણવી ગયા છીએ તે જ ખરી રીતે સ્થિતિ કબજે કરી છે અને ૩૬ વર્ષ લગભગ રાજ્ય બની રહી હતી, એટલે ખાત્રી થશે કે ઉપરની પંક્તિમાં છે. એટલે તેના રાજાને પુરિસયુગે' શબ્દ કેવા ભાવાર્થમાં મૂળકર્તાએ વાપર્યો તેને રાજ્યકાળ અંત ઈ. સ. ૪૩૯માં આવ્યું હતા. આ પ્રમાણે મે ઉકેલ શોધી રાખ્યો હતો. તેવામાં ઉમર તથા રાજ્ય હતા એમ ગણવું રહે છે. તે અચિંત્યા માર્ગે તેને સમર્થન મળી ગયું. ઈ. સ. ૧૯૨૯ વિસ્તાર કેટલા વર્ષની ઉમરે ગાદીપતિ માં લાહેર મુકામે અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા ' બન્યો હતો તે હકીકત ક્યાંય પરિષદનું પાંચમું અધિવેશન ભરાયું હતું તે સમયે નીકળતી નથી. પરંતુ તેના જીવનમાં તેણે જે બહાદુરી બંગાળ-આસામ તરફના ડો. બુઆ નામના વિદ્વાને બતાવી છે તથા પિતાનાં મર્યાદિત સાધન હેવા ખારવેલ મહારાજા સંબંધી એક લેખ વાંચ્યો હતો, છતાં. સંગ્રામનિપુણ અને સૈન્યપતિના દરજજે રહી તેમાં તેમણે (જે હું ભૂલતે ન હોઉં તે) ખારવેલને અનેક યુદ્ધમાં વિજેતા બનેલ નંદિવર્ધન જેવા રાજવીની (૩૪) જુઓ પુ. ૧ પૃ. ર૯૪ ટી. નં. ૯: આ માસિકનું કેટલીય ગુંચને નીકાલ થઈ ગયેલ છે. નામ “અનેકાંત’ છે. દીલહીથી પ્રગટ થતું હતું. તેના પુ. ૧ (૩૫) વિદ્વાનોએ આ સમય કબૂલ રાખે છે તેમ કિરણ ૩ થી ૬ (ઈ. સ. ૧૯૩૦) માં પૂ. મુ. શ્રી કલ્યાણ આગળ પાછળના એતિહાસિક બનાની સાથે તેને સુમેળ વિજયજીએ તથા અન્ય વિદ્વાનોએ ચર્ચા ઉપાડી છે. અને પુરવાર થઈ જાય છે એટલે આપણે તેની ચર્ચામાં ઉતરવાએમ ઠરાવ્યું છે કે આ વંશાવળી બહુ આધાર ભૂત નથી પણું રહેતું નથી. છતાં કહેવું પડે છે કે, ભલે સશે તે આધાર ભૂત નથી જ સલ સવારી તે આધાર ભૂત નથી જ (૩૬) જુઓ ૫.૧ ૫. ૩૯૨ માં આપેલ ચેદિ. પરંતુ તેમાંથી ઘણું નવું નવું તત્વ મળી આવ્યું છે જેથી પતિની વંશાવળી, Page #286 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ]. ક્ષેમરાજનું સ્થાન ૨૪૩ સામે પણ, ટક્કર ઝીલી તે ઝીલી પરંતુ અંતે ફાવવા નદી વચ્ચેના સમુદ્રતટવાળો પ્રદેશ જ ગણાતી હતી. પણ નથી; તે સ્થિતિ એવા અનુમાન ઉપર ત્યારે મંદિવર્ધન અને ક્ષેમરાજ વચ્ચેનું યુદ્ધ-હાથીઆપણને લઈ જાય છે કે તે પણ યુદ્ધકળામાં કુશળતા ગુફાના લેખમાં વર્ણવાયેલી જનપ્રતિમાવાળો બનાવ મેળવીને સારી રીતે રીઢો થઈ ગયો હોવો જોઈએ. તો ઓરિસાના કટક મહાલમાં બનવા પામ્યો છે. આ સંજોગમાં આપણે તેની ઉમર ગાદીએ બેઠે કેમકે તે જીનપ્રતિમા નંદિવર્ધન તે પ્રાંતમાંથી ઉપાડી ત્યારે કમમાં કમ ૩૦ અને વધારેમાં વધારે ૪૦ની ગયાનું લખાણું મળે છે; એટલે સિદ્ધ થાય છે કે તે ટેવીએ તો ખોટું નથી. છતાં સહિસલામતીની હદ જ જગ્યા ઉપર તે સમયે મગધનો અધિકાર નહોતે જ. ૩૫ ની લઈએ અને તેમાં ૩૬ વર્ષને તેને રાજ્યકાળ મતલબ કે, યુદ્ધનું મંડાણ થયું તે પૂર્વે તે સઘળો ભાગ ઉમેરીએ તો ૭૦ ઉપરનું આયુષ્ય તેણે ભોગવ્યું હતું રાજા ક્ષેમરાજે પોતાના અધિકારમાં મેળવી લીધે એમ સિદ્ધ થાય છે. હતો. આ અનુમાનને જ. એ. બી. પી. સે. પુ. ૩ રાજ્યવિસ્તારની બાબત વિચારીએ. ઉપર પૃ. ૪૮૨ (જુઓ ઉપરમાં પૃ. ૨૩૬ માં ટકેલું) વાળું પૃ. ૨૩૯ માં જણાવ્યું છે કે, તેણે સ્વતંત્રપણે રાજઃ વાક્ય સાક્ષીરૂપ થાય છે. સાર એ છે કે, કલિગ લગામ ગ્રહણ કરી ત્યારે બે સ્થિતિમાં તે હવાનું પ્રાંતની ઈશાન ખૂણનો કેટલેક ભાગ, જેને ઉરીય કલ્પી શકાય છે. કાં તે પોતે તદ્દન નવીન સ્વરૂપમાં જ પ્રાંત ૩૮ કહેવાતા (અથવા જેને હાલ ઓરિસ્સા પ્રગટી નીકળ્યો હોય, કે પોતે મગધસમ્રાટના સુબા કહેવાય છે) હતા તે પ્રારંભમાં કલિંગની હકુમતમાં તરીકે તે મુલક ઉપર અધિકાર ભોગવી રહ્યો હોય. નહેતા તે તેણે ૪૭૫-૪૬૮ના સાત વર્ષના ગાળામાં પ્રથમની સ્થિતિ જો બનવા પામી હોય તો, તેના જીતી લીધા હતા અને કલિંગ સામ્રાજ્યની હદ, હસ્તક બહુ જુજ પ્રદેશ જ હે જોઈએ, અને મહાનદીથી આગળ વધારીને તે હવે સુવર્ણરેખા નદી બીજી સ્થિતિ પ્રવર્તી રહી હોય તે વંશ અને કલિંગદેશ સુધી લંબાવી ગયો હતો. કદાચ તેથી પણ આગળ એ બે પ્રાંત તેની હકુમતમાં હતા જ એમ માનવું વધી ગયો હોય. તેમજ રાજકીય પરિસ્થિતિને સર્વ રહે. બેમાંથી ગમે તે સંગ કલ્પે તેપણુ એટલે રીતે પહોંચી વળાય માટે પોતાની રાજગાદી પણ તેણે તે સાર નીકળે જ છે કે, તેણે ગાદી ઈ. સ. પૂ. ફેરવી નાખી હતી. વંશદેશના મુખ્ય નગરનું નામ ૪૭૫માં જમાવવા માંડી ત્યારે થોડી જ ભૂમિ તેના બૌદ્ધ ગ્રંથે ઉપરથી દંતપુર હોવાનું જણાય છે; હાથમાં હતી અને જ્યારે નંદિવર્ધન–નંદ પહેલા સાથે જ્યારે કલિંગનું કંચનપુર હેવાનું મનાય છે. પરંતુ ઈ. સ. પૂ.૪૬૮ આસપાસ૩૭ યુદ્ધમાં તે ઉતર્યો ત્યારે તેણે મહારાજા ક્ષેમરાજ તે ખસેડીને વર્તમાન કાળે કટકા તેમાં ઘણો વધારો કરી દીધો હતે. હવે બીજી બાજુ જીલ્લામાં સમુદ્ર તટ ઉપર આવેલ જગન્નાથપુરીના આપણે “ચેદિદેશની સીમાનું વર્ણન કરતાં કહી ગયા તીર્થધામ પાસેના ચિકા સરોવરના કાંઠે આવેલ છીએ કે, તે સમયે કલિંગદેશમાં, હાલના એરિસા સ્થાન ઉપર લઈ ગયો હતો. તે સ્થાન તેણે નવું પ્રાંતવાળા સંબલપુર,પૂરી,અંગૂલ અને કટક જિલ્લાઓને વસાવ્યું હતું કે અસલ હતું તેને સમૃદ્ધ બનાવ્યું હતું સમાવેશ થતો નહતો; એટલે કે કલિંગદેશની (નહીં તેમજ શું નામ તેણે તેને આપ્યું હતું તે નિશ્ચિતપણે કે લિગ સામ્રાજ્યની) હદ મહાનદી અને ગોદાવરી કહી શકાય એવું નથી જ પરંતુ સમ્રાટ પ્રિયદર્શિનના (૩૭) આ સમય માટે જુઓ પુ. ૧ પૃ. ૪૦૦ની વસી રહી હતી તે મનને મુલક, એમ કહેવાનો ભાવાર્થ છે. સમયાવળી તથા તેમાં આપેલી સાહેદ. એટલું સમજવું. આ પ્રાંતની અગત્યતા તેને અને તેના (૩૮) આને ફરીય પ્રાંત કે ઉડ પ્રાંત કહે. નામ ગમે તે ધર્મને માટે શા માટે ઘણી દેખાઈ હતી તે માટે આગળ આપે, પણ જે પ્રના તે સમયે એરિસ્સા પ્રાંતવાળી ભૂમિમાં વર્ણન આપવામાં આવશે Page #287 -------------------------------------------------------------------------- ________________ કલિંગની ૨૪૪ શિલાલેખ ઉપરથી તેનું નામ તનસુલીયનગરી હાવાનું જણાય છે. રાજધાની તરીકે આ સ્થાન જ શા માટે પસંદ કરવામાં આવ્યું હતું અથવા ખીજા શબ્દોમાં કહીએ તા આ સ્થાનનું મહત્ત્વ તે સમયે કેટલું અંકાતું હતું તે હકીકત ઉપર પ્રકાશ પાડવાની પણ અગત્યતા છે જો તે સમજાય તે મગધપતિ અને કલિંગપતિ માટે વારંવાર જે યુદ્ધની નાખતા ગડગડી રહી હતી તેનું કારણ આપે।આપ ઉધાડું થઇ જશે. પરંતુ તે વિષયનું વર્ણન વિસ્તારપૂર્વક આગળ આપવાનું છે એટલે આટલા ઇસારા કરીને ખીજા મુદ્દા ઉપર આવીએ; કે આ સ્થાનની પસંદગી—રાજપાટની ફેરબદલી—તા તેણે કરી હતી કે રાજા ખારવેલે? એક હકીકત એવા અનુમાન ઉપર લઈ જાય છે કે તે સ્થાન ખારવેલની પસંદગીનું ઢાવું જોઈ એ, કેમકે ગંગા નદીની જે નહેર રાજા મંદિવર્ધને ખેાદાવી રાખી હતી તે તેણે જ લંબાવીને પેાતાના નગરે આણી હતી. પરંતુ હાથીણુંાના લેખની જે પંક્તિ (જીએ છઠ્ઠી)માં આ સમાચાર છે. તેમાં કે તેની પૂર્વેની કાઈ અન્ય પક્તિમાં તેણે તે પ્રાંત જીતી લીધા હાય એવી માહિતી નીકળતી નથી. એટલે તેના પૂર્વેના એ રાજા-તેના પિતા કે દાદા-માંથી કાઇએ તે પ્રદેશ ત્યેા હતેા એમ સાબિત થયું. તેમ તેના પિતા, વૃદ્ધિરાજના સમયે રાજકીય વાતાવરણુ કેવું તંગ કે સરળ હતું તે વિશેની હકીકત કયાંય ઉપલબ્ધ થતી નથી. વળી તેના રાજઅમલ, ક્ષેમરાજની તુલનામાં અપ છે એટલે તેને પ્રદેશા જીતવા જેટલા સમય મળ્યો હાય તેમ માની શકાતું નથી. તેમ મગધની ખીચ્છ રાજદ્વારી સ્થિતિ તથા તેની ઉમર જોતાં પણ તે બનાવ તેના રાજ્યે અન્યે। હાવાનું અસંભવિત જણાય છે. એટલે એમ સ્પષ્ટ થાય છે કે, મહારાજ ક્ષેમરાજના સમયે જ બધું બનવા પામ્યું હતું. આને ટેકારૂપ એ હકીકત છે. એક તેણે બતાવેલું શૌર્ય અને આખીએ જીંદગી [દામ ખંડ ખેલેલાં તેણે યુદ્ધે; તથા ખીજી બાજુ, હાથીગુંફામાં કાતરાયલા શબ્દો કે, રાજા નંદિવર્ધન કલિંગમાંથી જીનપ્રતિમા ઉપાડી ગયા છે એટલે કે તે વખતે પણ જીનપ્રતિમા રાજનગરે બિરાજીત થયેલી હતી જ. આ પ્રમાણે કલિંગ સામ્રાજ્યની હદ ઉત્તરે સુવર્ણરેખા નદી કે તેથી પણ આગળ વધી હાય, દક્ષિણે ગાદાવરી નદી, પૂર્વમાં સમુદ્રતટ, અને પશ્ચિમે વંશદેશ—એટલે છત્તીસગઢ જીલ્લા અને અસ્તર રાજ્યવાળા પ્રદેશ—સુધી લંબાઇ હાય એમ સમજાય છે. વંશની પશ્ચિમે અંગદેશના કાઇ ભાગ તેણે છતી લીધા હતા કે કેમ તે જણાયું નથી. જો કે એટલું નંદિવર્ધનના રાજ્યઅમલે સિદ્ધ થઇ ગયું છે કે તેણે વરાડના મહારથીઓને જીતી લીધા હતા. એટલે પછી અંગદેશ મગધના તામે જ હતા એમ ગણવું પડશે. તેથી અંગદેશને સમાવેશ કલિંગ રાજ્યમાં નહીં થતા હાય એમ હાલ તા માની લેવું રહે છે. નંદિવર્ધન એક વખત (ઇ. સ. પૂ. ૪૬૮માં) કલિંગ ઉપર ચડાઈ કરીને જ્યારથી જીનપ્રતિમા ઉપાડી લઈ ગયા ત્યારથી તેને, તેમજ સામા પક્ષે ક્ષેમરાજને, બન્નેને અરસપરસ ખાતરી થઈ ગઈ હતી કે, એકબીજાથી કાઇ ગાંજ્યું જાય તેમ નથી. એટલે પેાતાના જીવનમાં કાએ એકખીજાનું નામ કરીને લીધું નથી જ. જેથી કહેવું પડશે કે રાજા ક્ષેમરાજે પેાતાનું શેષ જીવન શાંતિપૂર્વક રાજવહીવટ કરવામાં જ પસાર કર્યું હતું. મહારાજ મહામેધવાહન ત્રિકર્લિંગાધિપતિની ગાદી ઉપર રાજા ક્ષેમરાજ આવ્યા છે છતાં, લેવા તેમાંના અંગદેશ મધમાં ગયા હેાવાથી તેના કબજામાં વંશ અને કલિંગ-એમ એ જ પ્રદેશા આવ્યા હતા. તેમાંના વંશ દેશની રાજધાની દંતપુર (જીએ પુ. ૧. પૃ. ૧૪૬) અને કલિંગની રાજધાની કંચનપુર ( તેજ પૃષ્ઠ ) હાવાનું આપણે કહી ગયા (૩૯) તનસુલીય નામ નગરનું હેાય તેના કરતાં જે પ્રદેશમાં આ નગરી-રાજનગર આવી રહ્યું હતું તે પ્રદેશનું કલિંગની રાજ ધાની નામ હૈાવા વધારે સંભવ છે (તે માટે હાથીગુફાના વર્ણનમાં પક્તિ ૬નું' વિવેચન જીએ।. ) Page #288 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ]. રાજધાની છીએ. વળી વંશદેશનું સ્થાન વર્તમાન કાળ છત્તીસ ગઢ અંગ અને વંશ નામ વિશે ભિન્ન ભિન્ન મત પડયો છે અને બસ્તર રાજ્યવાળા પ્રદેશમાં હોવાનું જણાવ્યું ત્યારે સ્વભાવિક છે કે તે દેશની રાજધાનીનાં સ્થાન છે એટલે દંતપુર શહેર તે સ્થાનમાંજ કયાંક આવ્યું વિશે તે મતભેદ પડે જ. એટલે તેમની માન્યતામાં ગણાશે. જ્યારે કલિંગની હદ વર્તમાન મહાનદી અને કેટલુંક અંતર દેખાશે જ. કેઈકના મતે તેનાં નામ કંચનગોદાવરી વચ્ચેના પ્રદેશમાં જ સમાઈ જતી હતી, પુર, કપિલપુર", દંતપુર૪૨, અને મણિપુર, એટલે કંચનપુરનું સ્થાન તે વિસ્તારમાંથી કદાચ હતાં, તથા તે પ્રત્યેકનાં સંભવિત સ્થાન વર્તમાનનાં અન્ય સ્થળે પણ હોય અથવા મહાનદીના મુખવાળા જગન્નાથ૪૪, વિજયનગર, રાજમહેંદ્રી, અને પ્રદેશમાં પણ હોય. પરંતુ તે બાબત અનિશ્ચિત હોવાથી ગંજામ શહેર તરીકે ગણાવ્યાં છે. જ્યારે કોઈકે એમ આપણે તે વિશે માન સેવ્યું છે. અલબત્ત પાછળથી, પણ જણાવ્યું છે કે૪૭ કલિંગના બે વિભાગ પાડવામાં એટલે ક્ષેમરાજે મહાનદીની ઉત્તરમાં આવેલ આરિ- આવ્યા હતા. એક ઉત્તર અને બીજો દક્ષિણ; ઉત્તરની સાને પ્રાંત છતી કરીને જ્યારે સુવર્ણરેખા નદી સુધી રાજધાની સિંહપુરમાં અને દક્ષિણની કપિલપુરમાં હતી; કલિંગની હદ લંબાવી હતી, ત્યારે તે તેની રાજધાની વળી મહાભારતમાં તેના પાટનગરનું નામ રાજપુરી૪૮ મહાનદીના મુખ પાસેના ચિકા સરોવર વાળા પ્રદેશમાં કે યયાતિનગર૪૯ હોવાનું પણ એક વિદ્વાને જણાવ્યું હતી જ. પરંતુ અત્ર કહેવાની મતલબ એ છે કે, છે. આ પુસ્તકના લેખકે તે બીજાં પણ કેટલાંક ત્યાં આગળ રાજધાની અગાઉથી જ હતી કે મહા- સૂચનો કર્યા છે, જેનો સાર આ પ્રમાણે નીકળતો રાજ ક્ષેમરાજે કરી હતી તેની બરાબર ખાત્રી મળતી કહી શકાય. જો કે તેમણે ખારવેલનો સમય આંકીને નથી. બનવા જોગ છે કે, મહારાજા કરડુના સમયે તે સ્થાનને નિર્દેશ કર્યો છે. પરંતુ આપણે તેને સેમપણ તે પ્રદેશમાં જ હતી એટલે ક્ષેમરાજે સ્વતંત્રતા રાજના રાજપાટ તરીકે ગણીએ તે કઈ મહત્ત્વને જાહેર કરી ત્યારે પણ ત્યાં જ હશે. બાકી એટલું ફેરફાર તેથી થઈ જાય છે તેમ કરવાનું નથી કેમકે સંભવિત છે કે, જે સ્થાનની ફેર બદલી કરવામાં ઉક્ત બને રાજવીઓના સમયે રાજ્ય વિસ્તારમાં આવી જ હોય તે બહુ લાંબે દૂર નહીં જ થઈ હેય ભલે ઘણે ફેરફાર થઈ ગયા છે છતાં તેમણે રાજનગરપણ પચીસેક માઈલના અંતરમાં જ થઈ હશે. નું સ્થાન ફેરવી નાંખ્યું હતું એવું કયાંય નોંધાયું ઉપર પ્રમાણે મારું મંતવ્ય છે; સાથે વિદ્વાનોનાં નથી. તેમના મત પ્રમાણે ( જુઓ મજકુર પુસ્તક મંતવ્ય પણ જાણી લેવા જરૂર છે, તેથી જે વાંચ- પૃ. ૪) પ્રિતૂકદમાં નામ પણ છે; તેમ યયાતિનગર વામાં આવ્યું છે તે અત્ર રજુ કરીશું. જ્યારે ચેદિ, (પૃ. ૭) જેને પાછળથી આદિનગર કહેવાયું છે અને (૪૦) ઉપરના વર્ણનમાં જુઓ; તેને ચિકા સરેવર- city of Tooth) નામ પાડવામાં આવ્યું છે. (કારણ નથી વાળા પ્રદેશમાં ગણાય. એટલે જ્યાં જગન્નાથપુરીમાં હોવાનું જણાવ્યું પણ સમજાય છે કે, જે એવી માન્યતા અત્યારે પ્રચમનાય છે ત્યાં વિશેષમાં આગળને પરિચ્છેદે જુએ. લિત છે કે, ત્યાં બુદ્ધ ભગવાનના અવશેષમાંના દાંત સંર (૪૧) જ. આ. હિ. રી. સે. પુ. ૨ ભાગ ૧ પૃ. ૩ ક્ષાયા છે તે ઉપરથી આ નામ રખાયું છે) તેમાં લખ્યું છે કે, ઉત્તર કલિંગની રાજધાની સિહપુરમાં (૪૩) ઉપરની ટીનં. ૪ વાળું પુસ્તક જુએ. અને દક્ષિણની રાજધાની કપિલપુરમાં હતી) (૪૪) ઉપરની ટી. ન. ૪૦, ૪૧ તથા ૪૨ જુઓ - (૪૨) જુઓ જ, આં. હિં, રી. સે. પુ. ૨ ભાગ ૧ (૪૫) રે. વે. વ. પુ. ૨ પુ. ૧૦૭ ટી. નં. ૬ જુઓ પૃ. ૨૨ તેમાં આ દંતપુરને જગન્નાથપુરીના સ્થાન તરીકે (૪૬) ઉપરની ટી. નં. ૪૫ જુઓ. . જણાવ્યું છે તેમાં બુદ્ધને વિષ્ણુના અવતાર તરીકે પૂજાતા (૪૭) ઉપરની ટી. નં. ૪૧ જુએ. હોવાનું વિધાન કર્યું છે. વળી જણાવે છે કે, સિંહપુર (૪૮) જ. આ. હિ. પી. સો. પુ. ૨ ભાગ ૧ ૫.૨. (The city of Lion) નામ ફેરવીને દેતપુર (The (૯) મજકુર પુસ્તક ૫, ૭. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ તેના ધર્મ તથા દશમ ખંડ જે હાલનું મહી નદી ઉપરનું સનપુર શહેર ગણાય છે ગણનાપર કરવામાં આવી છે. જેનો ખુલાસો આગળ તે પણ છે; તેમ (પૃ. ૧૫) હાલના ધેલી ગામે જ્યાં ઉપર હાથીગુફાના લેખનું વર્ણન કરતાં આપવામાં પ્રિયદર્શિનને ખડકલેખ છે તેની પશ્ચિમે થોડેક દૂર આવશે. મતલબકે, જેમ વંશને આઘપુરૂષ જૈનમતાકલિંગ નગરીને ગણાવી છે; (પૃ. ૨૪) વળી વર્તમાન વલંબી હો, હાથીગુફાને કર્તા રાજા ખારવેલ જૈન પુરીથી લગભગ ૮ થી ૧૦ માઇલ, અને તેટલાં જ હતું તેમ મહારાજ ક્ષેમરાજ પણ જન જ હતે. દર ચિલ્કા સરોવરથી જે પહેલી અને કાંગા આવેલ એટલે કે આખા વંશને ધર્મ જૈન હતું એમ સ્વીકારી છે તેને પણ કલિગનગરીનું સ્થાન કહે છે. વળી અન્ય લેવું રહે છે. આટલું તેમના ધર્મ વિશે ટૂંકમાં જણાવી સ્થાને૫૦ એમ નાંધ નીકળે છે કે કલિંગની રાજ- લીધું વળી વિશેષ આગળ ઉપર કલિંગજીન પ્રતિમાના ધાનીનું નામ શ્રીકકુલ હતું ત્યારે એક બીજા લેખક વર્ણનમાં જણાવીશું. હવે તેમના ધર્મને અને રાજપેલા ગ્રીક એલચી મેગેડ્યેનીઝનો આધાર ટાંકીને નગરના સ્થાનને શું સંબંધ હતો તે હકીકત આગળ તેનું નામ પાર્જિંલિસ (Parthilyse) જણાવે છે. ઉપર વિચારવાનું પૃ. ૨૪૫ માં કહી ગયા છીએ તે આ પ્રમાણે જેને જે ફાવ્યું અને સૂઝયું તેનું નામ મુદ્દો ચર્ચાએ. જણાવ્યું છે. ગમે તે સ્થાન કરે પરંતુ તેની જગ્યા પ્રસંગે વાત અનેકવાર કહેવામાં આવ્યું છે કે, વર્તમાન જગન્નાથપુરીથી ૨૦-૨૫ માઈલના અંતરમાં વર્તમાનકાળે નરેન્દ્રોને ભૂમિ મેળવવાને જેટલે થનજ હોય એમ મોટા ભાગનો મત પડે છે. થનાટ રહ્યા કરે છે તેટલો પ્રાચીન સમયે નહોતા જ. • જ્યાં શિલાલેખે જેવા અભેદ્ય, અતૂટ અને અફર તેમ આ હકીકત સિક્કાચિત્રોને આધારે પણ પુરવાર પુરાવા મળી આવતા હોય ત્યાં અન્ય સાધને કરી બતાવાઈ છે. જેથી કરીને પ્રાચીન સમ શોધવાની ભાંજગડમાં ઉતરવા સમ્રાટોએ સિક્કાઓ ઉપર પોતાનું મારું તે એક તેને ધર્મ અને જેવું રહેતું જ નથી. તેથી બાજુ રહ્યું, પણ નામ સુદ્ધ૩ કેતરાવ્યું નથી. પાટનગરને મહત્ત્વ નિઃશંકપણે કહી શકાય છે કે તે જે કાંઈ તેઓ કાતરાવવાનું વિશેષ માનનીય ગણતા પિતે જૈન ધર્માનુયાયી હતો. તે તેમના ધર્મના અમુક અમુક લાક્ષણિક ગણાતાં વિશેષમાં તેના વશને મૂળ સ્થાપક મહારાજા કરકંડુ ચિન્હો જ.૫૪ આ પ્રકારની તેમની મનોદશામાં જે પિત, તે ધર્મના અનુયાયી હતા એટલું જ નહીં પરિવર્તન થવા પામ્યું છે અને નામ તથા મહેર પણ પોતે રાજપદ છોડીને જૈનદીક્ષા લઈ સાધુ બને છેતરાવવા મંડયા છે તે, જેમ જેમ અવસપિણિ કાળ હતો તથા કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ કરી મુક્તિપદને પામ્યો આગળ વધતા ચાલવા લાગ્યો તેનું–કાળદેવનું પરિહતે. એટલે અમુક સ્થિતિના અંગે પ્રવાચક્રમાં તેની ણામ જ મુખ્યપણે એ સમજવું તેમજ પાશ્ચાત્ય પ્રજાના (૫૦) જ. જે. એ. પુ. ૮ પૃ. ૬ દીધી હતી. (આ કારણને લીધે જ પ્રિયદર્શિનના સમયની (૫૧) ભા. પ્રા. રાજવંશ પુ. ૨. પૃ. ૯૯ કેાઈ પ્રતિમા ઉપર-નાની કે મેટી કદની–તેનું નામ કે નિશાન છે જ નહીં. જુઓ પ્રિયદર્શિનનું વૃત્તાંત) (૫૨) જુએ પુ. ૧ ૫. ૧૭૦ ટી. ન. ૫૬ (૫૩) જેમ સિક્કામાં આ સ્થિતિ માલમ પડે છે તેમ (૫૪) જુએ. પુ. ૨ દિતીય પરિચ્છેદે સિક્કા ચિન્હોન સમ્રાટ પ્રિયદર્શિને તે આગળ વધીને તેની કેટલાય પ્રકારની વેણન. કૃતિમાં તેજ પ્રથા અંગિકાર કરેલી હતી. જેવી કે, પ્રચંડ- (૫૫) આ કાળદેવની-કુદરતની–અસર મનુષ્ય જાતિ ઉપર કાય મૂર્તિઓ, તેમજ નાની મૂતિઓ, જે તેણે કરોડોની કેવી પડી રહે છે તેને કાંઈક ખ્યાલ પુ. ૧ ને પ્રથમ તથા સંખ્યામાં ભરાવીને પ્રતિષ્ઠા કરાવી, મંદિરમાં પધરાવી વિતીચ પરિકે આપી છે તે જોઈ લેવા વિનંતિ છે, Page #290 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિછેદ ] પાટનગરના મહાગ્ય વિશે ૨૪૭. સંસર્ગમાં આવી તેમની સંસ્કૃતિનું અનુકરણ કરાયું ખ્યાલમાં તે હેય જ; પરંતુ જૈનેતર વાચક માટે છે તે પણ કાંઈક અંશે સમજવું. ટૂંકમાં જણાવીએ. તેઓ પિતાના ધર્મપ્રવર્તકને સિક્કામાં તે માત્ર ચિત્ર જ કોતરાવવાનાં હોય તીર્થકર નામથી સંબોધે છે. તેઓની સંખ્યા વીસની છે એટલે તે બિના નજીવી કહેવાય. છતાં યે તેમાં છે. તેઓ જ્યાં નિર્વાણ પામ્યા છે તે સ્થાનને ૫૭ જ્યારે ઉપર જણાવ્યા પ્રમાણે તેઓ પોતાની ધર્મ તીર્થભૂમિ તરીકે ગણે છે. ઉપરના વીસમાંથી વીસ પ્રત્યેની લાગણી વ્યક્ત કરવાની ચિવટ ધરાવતા તીર્થકર સમતશિખર નામના પહાડ ઉપર અને હતા ત્યારે, જ્યાં ખુદ ધર્મરક્ષણને અથવા ધર્મના બાકીના ચાર પૃથક પૃથક સ્થાને મુક્તિપદને વર્યા૫૮ છે. અવલંબનરૂપ તે ધર્મના ઈષ્ટદેવની પ્રતિમાનો સવાલ સમેતશિખર ઉપર જે છેલ્લા તીર્થકર મોક્ષે ગયા છે ઉભે થતો હોય ત્યાં તે તેઓ શું શું ન કરે ? અરે તેમનું નામ પાશ્વનાથ છે. આ ઉપરથી આ પહાડને કહો કે પ્રાણાર્પણ કરવાનું પણ જરાયે પાછી પાની “પાર્શ્વનાથ પહાડ” તરીકે પણ સામાન્ય રીતે ન કરે-તે સમજી શકાય તેવું છે. આ કથનની ખાત્રી ઓળખાવાય છે. હવે સમજાશે કે જેને પ્રજામાં આ મહારાજ ક્ષેમરાજના જીવનમાંથી જવલંતપણે મળતી પાર્શ્વનાથ પહાડનું મહાઓ શા માટે વધારે અંકાય છે. આ એક સ્થિતિ થઈ. બીજી હકીકત એમ છે ક્ષેમરાજના ધર્મને–અથવા તે આખાયે વંશના છે, જેને વીસ તીર્થકરોને એક સરખા જ ઉપકારક ધમને–અને તેના રાજનગરના સ્થાનની મહત્ત્વતાને પુરૂષો ગણીને પૂજે છે, પરંતુ તે કોના શ્રાવક– તેમજ હાથીગુફાના લેખકેતરને પણ, તે ધર્મ સાથે ભક્ત ગણાય તે માટે એક નિયમ ઠરાવાયેલ છે. અતિ ઘનિષ્ઠ સંબંધ છે. આ સંબંધનું મહાત્મ્ય જ્યારથી પ્રથમ તીર્થકર પિતાની પ્રરૂપણ આપવી પ્રથમ સમજી લેવાયું હોય તો જ તેમાંથી નિષ્પન્ન શરૂ કરે ત્યારથી માંડીને બીજા તીર્થકર પિતાને થતી સ્થિતિ સહજમાં સમજી શકાય. હાથીગુફાને ઉપદેશ આપે આરંભે તે સમય વચ્ચેના આખા લગતી જે બિન જણાવવી જરૂરી લાગે છે તે ત્યાં ગાળામાં જે જે જૈન પ્રજા હોય તે બધી પ્રથમ કહેવામાં આવશે. અહીં તે પાટનગરના સ્થાનની તીર્થકરના શાસનમાં ગણાય. પછી તે ગાળામાં પ્રથમના ઉપયોગિતા અને જીનપ્રતિમા પ્રત્યે તેણે બતાવેલું તીર્થકરની શરીર દેહે હયાતી હોય યા નહીં. આ બહુમાન–એ બે પ્રશ્નો નંદિવર્ધન સાથેના યુદ્ધ પરત્વે નિયમને આશ્રીને, પાર્શ્વનાથ તીર્થકર જેમને આંક સંકળાયેલ છે એટલે તે બે મુદાને આશ્રયીને જ જે ત્રેવીસમે છે તેમના સમયથી એટલે ઈ. સ. પૂ. કહેવાનું હોય તે કહી દેવું રહે છે. જૈન સંપ્રદાયને ૮૭૭થી, મહાવીર જેમનો આંક રમે છે તેમને લગતી આ હકીકત છે એટલે તે ધર્મવાળાને તે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ત્યાંસુધી, એટલે ઈ. સ. પૂ. (૫૬) પુ. ૩ માં અવંતિપતિ રાજા નહપાનું વૃત્તાંત સંસારી હોય કે, દીક્ષા લઈને મુનિપણે વિચરતા હોય તે તથા પુ. ૨ માં તેના સિક્કા ચિત્રનું વર્ણન જુઓ. પણ તેમને તીર્થકર કે અહંન તરીકે ઓળખાવાય નહીં. (૫૭) આ સિવાય બીજા સ્થાને પણ તેઓ તીર્થભમિ- તેમને બહુ ત્યારે દ્રવ્ય તીર્થકર કહેવાય, ભાવી (ભવિષ્યના) કલ્યાણક ભૂમિ-કહે છે અને પૂજે છે તે માટે જુઓ પુ. ૨ અથવા ભાવ તીર્થકર (તીર્થકરને આત્મા) પણ કહેવાય પૃ. ૩૭૧ ટી. નં. ૫૩ પરંતુ ખરા તીર્થકર તરીકે તેમને સન્માનાય નહીં (૫૮) આ સ્થાને કયા કયા ગણાય છે તે માટે જુઓ આ પ્રમાણે પાર્શ્વનાથનું કેવલ્યજ્ઞાન, તેમણે ઈ. સ. પુ. ૨. ૫, ૩૬૨ ટી. નં. ૨૮ તથા પુ.૧ પૃ. ૨૯૬ ટી, નં. ૧૭ પૂ. ૮૭૭ માં (જુઓ ૫. ૧ પૃ. ૯૭) દીક્ષા લીધા પછી (૫૯) જયારે કૈવલ્ય જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે જ તીર્થ. કેટલાક દિવસો બાદ થયું છે. એટલે ઉપરના હિસાબે તે દિનથી અપને-અનપદને પ્રાપ્ત થયા કહેવાય. તે પહેલાં એટલે જ તેમને અહંન પાશ્વનાથ કહેવાય. તે પહેલાં નહી જ, Page #291 -------------------------------------------------------------------------- ________________ २४८ ( પાટનગરના [ દશમ ખંડ ૫૫૬ સુધી જે જે સાધુઓ, સાધ્વીઓ, શ્રાવક કે મહારાજ કરકંકુના સ્વર્ગવાસ પછી આ કલિંગશ્રાવિકાઓ, એમ સઘળે ચતુર્વિધ સંઘ, પિતાને દેશ મગધની હકુમતમાં ચાલ્યો ગયો હતો, એટલે પાર્શ્વનાથના ભક્ત તરીકે જ ગણાવે. આ ઉપરથી મગધપતિના મનમાં તે પોતાને ઘેર જ તે સર્વ છે સમજાશે કે મહારાજ કરકંડુના રાજ્યારોહણનો સમય એમ લાગ્યા કરે તે સ્વાભાવિક છે. વળી શોભનકરાય. ઈ. સ. પૂ. ૫૫૮ હોઈ તે પોતાને પાશ્વનાથભક્ત ચંડરાય છે. ને અમલ હતા ત્યારે પણ મગધપતિએને તરીકે જ ગણાવતો હતો. એટલે પોતે પાર્શ્વનાથ પહાડ ઊંચા નીચા થવાનું કારણ નહોતું જ, કેમકે તે સમયે તરક હદયના ઊંડા પ્રેમથી અને ધર્મબુદ્ધિથી જીએ તે પણ આ પ્રદેશ એક રીતે તે પિતાની આણમાં હતા તરત સમજી શકાશે. તેમાં પણ તે પહાડની તળેટી એમ જ કહી શકાય. પરંતુ જેવી મહારાજ ક્ષેમરાજે પિતાના જ સત્તાધિકારવાળા પ્રદેશમાં આવી રહી હોય સ્વતંત્રતા જાહેર કરી કે મગધપતિને મનમાં કાંઈનું તે તેની પ્રેમભક્તિની સીમા કન્યાં પહોંચે. તે સ્થિતિ કાંઈ થઈ જવા મંડે તે દેખીતું છે. વર્ણવવા કરતાં સહેજે કપી શકાય તેવી છે. વળી વળી જેમ કિલિંગપતિઓ જૈનમતાવલંબી દેખાય આપણે જોઈ ગયા છીએ કે તે સમયે પાર્શ્વનાથ છે તેમજ મગધપતિઓ પણ તે જ ધર્માનુયાયી હતા. પહાડની તળેટી. જ્યાં સમ્રાટ પ્રિયદર્શિને પોતાનો એટલે બનેને તે સ્થાન પરત્વે-તેમજ ત્યાંની મૂર્તિ ધૌલીને ખડકલેમ ઉભો કર્યો છે ત્યાં હતી. તેમ જે પ્રભાવિક હોય તો તે માટે તે ખાસ કરીને– આ સ્થળ કલિંગના સત્તા પ્રદેશમાં જ હતું. આ પ્રમાણે મમત્વ બંધાય જ. જેથી ક્ષેમરાજ સ્વતંત્ર બનતાં સર્વ વસ્તુને મેળ જામેલ હોવાથી હવે વાચકવર્ગને તેના હૃદયમાં શાંતિ વ્યાપે અને મગધપતિને ખાત્રી થશે કે, આ પાર્શ્વનાથ પહાડનું અને પાર્શ્વનાથ ઉકળાટ થવા માંડે તે દેખીતું છે. નંદિવર્ધનને આ નામનું કેટલું કેટલું મહત્ત્વ કલિંગપતિઓને પિતાને કારણને લઈને ઘણું જ તાલાવેલી થઈ રહી હતી. અંતરમાં રમી રહ્યું હોવું જોઈએ. પરંતુ તેની સ્થિતિ અતિ કફોડી થઈ પડી હતી. આ સર્વ કારણને લઈને જેમ શિશુનાગવંશી રાજા કેમકે, રાળ ઉદયાશ્વ અને અનુરૂદ્ધના રાજ અમલે ઉદયા પાટલિપુત્રમાં મંદિર બનાવીને જીનપ્રતિમા જેમ તે સર્વસત્તાધીશ સૈન્યપતિ હતા. તેમ અત્યારે પધરાવી હતી તેમ મહારાજા કરકંડુએ પણ પિતાના પણ હતા તો ખરો જ, છતાં તે સમયના મગધપતિ રાજ્યઅમલે પોતાની રાજધાનીમાં મંદિર બનાવીને- સમ્રાટ રાજા મુંદની માનસિક સ્થિતિને લઈને તેની કે બંધાયેલું હોય તેમાં પાર્શ્વનાથની પ્રતિમા પ્રથમ ફરજ ઘર આગળનું બધું સંભાળી લેવાની પધરાવી હતી. અને પિતાને કરવાયોગ્ય સ્વધર્મનાં હતી. જ્યાં સુધી તે વાતને નિવેડો ન લેવાય ત્યાંસુધી નિત્યકર્મ તેની સાનિબે કરતે હતે. હવે સમજી બળતા હૃદયે પણ ધીરજ ધારીને તેને બેસી રહેવું શકાશે કે આ આખાયે પ્રદેશની તેમજ ખાસ કરીને પડ્યું હતું. પરંતુ પ્રજાજને રાજા મુંજને ગાદી ઉપરથી તેના રાજનગરના સ્થાનની કેટલી કેટલી મહત્તા હતી ! ઉઠાડીને જે તેને રાજ્યાભિષેક કર્યો કે નંદિવર્યને (૧૦) મહાવીર-વર્ધમાન કુમારે દીક્ષા ભલે ઇ. સ. પૂ. (૬૨) પ્રતિમા જેમ જૂની તેમ તેનું મહાત્મ્ય વધારે પ૬૮ માં લીધી છે. છતાં કેવળ જ્ઞાન ઈ. સ. પૂ. ૫૫૬ માં ગણાય છે. આ પ્રતિમા તદ્દન નવી જ તેણે બનાવરાવી હતી થયું છે એટલે તે બાર વર્ષના ગાળામાં તેમને તીર્થકર કે, જૂના સમયની કોઈ બીજા સ્થળથી આણીને ત્યાં પધતરીકે ન ઓળખી શકાય. તેમ તેઓ કોઈ જાતને ધર્મબોધ રાવી હતી તે માટે આગળ ઉપર જુઓ. પણ આપે નહીં. કારણ માટે જુઓ પુ. ૨. પૃ. ૫ ટી. નં. ૭, (૬૩) જુએ. પુ. ૧, પૃ. ૩૦૪, (૧૧) જુએ. પુ. ૨, પૃ. ૩૬૩ તથા તેનું વર્ણન ઉપરમાં (૬૪) પુ. ૧ માં મગધપતિ શિશુનાગવંશીઓનાં તથા ૫. ૨૪૦ટીક્કા નં. ૩૦. નંદવંશીઓનાં વૃત્તાંતે જુઓ. Page #292 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિદ ] મહાભ્ય વિશે ૨૪૦ પિતાનું મનધાર્યું કરી લેવાનો નિરધાર કર્યો. મગધમાં તેનું નામ રાજા ખારવેલ રાખવામાં આવ્યું હતું. સુવ્યવસ્થિત કરવા જેવું હતું તે કરીને તુરત ક્ષેમરાજ વૃદ્ધિરાજનું રાજય માત્ર દશ વર્ષ જ ચાલ્યું છે એટલે ઉપર ચડી ગયો. બનેને જબરદસ્ત યુદ્ધ થયું. કેટલાક તેના મરણ સમયે, યુવરાજ ભિખુરાજની ઉમર સમય વીતી ગયો છતાં નિશ્ચયપૂર્વક પરિણામ આવી ચોવીસ ઉતરીને પચીસમાં પ્રવેશી ચૂકી હતી. આ ન શકયું. તેવામાં કેમ જાણે નંદિવર્ધનને વરમાળ ઉપરથી વિદ્વાનોએ એમ ઠરાવ્યું છે કે તે સમયે અર્પવાની કુદરતની જ ઈચ્છા ન હોય તેમ, અચાનક રાજ્યાભિષેક પચીસમે વર્ષે થતો હતો, તે વાત રાસ્ત - મગધમાં અતિવૃષ્ટિ થઈ. સોન નદીમાં પૂર ઉભરાયાં નથી. ગાદીએ બેસવું તેની સાથે ઉમરને સંબંધ અને રાજનગર પાટલિપુત્ર ભયમાં આવી પડયું. તે હતો જ નહીં. પરંતુ રાજ્યાભિષેક માટે–સગીર વય સમાચાર નંદિવર્ધનને કાને પહોંચતાં. અધવચ્ચે જ ઉલ્લંઘીને પુખ્ત વયે પહોંચવાની ઈચત્તા ૧૩-૧૪ સમરક્ષેત્રનો ત્યાગ કરીને તેને પિતાના વતન તરફ વર્ષની હતી એટલે નાનામાં નાની ઉમરે જે કાઈને વિદાય લેવી પડી. અધકચરી છતની એંધાણી તરીકે, રાજલગામ સોંપવામાં આવતી તે તે આ પ્રમાણે રાજા ક્ષેમરાજને કે દેશને તો કાંઈ હીણપત પહોંચાડી ૧૪ વર્ષની રહેતી. આ કિસ્સામાં તે કુમાર ભિમ્મુશકશે નહીં, પરંતુ પાર્શ્વનાથની જે પ્રભાવિક જીન- રાજ જ્યારે પંદર વર્ષને થયો હતો, ત્યારે યુવરાજ મૂર્તિ હતી તે પિતાની સાથે ઉપાડી ગયો. પછી તે બનવા પામ્યો છે. અને દશ વર્ષમાં થોડાક માસ તેને અનેક કારણોને લીધે તે માટે જુઓ પુ. ૧ કમતી હતા, ત્યાં તેના પિતાનું મરણ નીપજતાં પોતે તેના વૃત્તાંતે) કર્લિગ તરફ મીટ માંડવા જેટલો પણ ૨૪ વર્ષની ઉમર પૂરી કરીને કલિંગપતિ બન્યા હતા. વખત રહ્યો નહોતો. છેવટે નંદિવર્ધન મરણ પામ્યો રાજા વૃદ્ધિરાજના વખતમાં કોઈ ખાસ રાજકીય અને ક્ષેમરાજ પણ નિશ્ચિતપણે પિતાનું શેષ આયુષ્ય બનાવ બન્યાનું નેધાયું નથી. તેનાં બે એક કારણ નિર્ગમન કરી મરણને શરણ થયો. ક્ષેમરાજ તરફ સંભવે છે. એક તે પોતે ૪૫ વર્ષને, કે બલકે તેનાથી મગધપતિએ બતાવેલ આ અપમાનનો—કે વેર પણ આગળ વધીને ઘરડા જેવો થઈ ગયો હતો કહો તેનો–બદલો તેના પૌત્ર રાજા ખારવેલે તે જ એટલે યુદ્ધ વહોરી લેવા ઈચ્છા કરે તેમ નહોતું. નંદિવર્ધનના વંશજ નંદ આઠમા ઉર્ફે બહસ્પતિમિત્ર બીજી બાજુ તેના યુવરાજની ઉમર કાંઈ એવી મોટી ઉપર ચડાઈ કરીને પરાસ્ત પમાડી પોતાના પગ પાસે નહોતી થઈ ગઈ કે લડાઈને બજે તે ઉપાડી શકે નમાવીને વાળ્યો હતો. અને વિશેષમાં તે મૂર્તિ પાછી તે તો હજુ યુવાવસ્થામાં પ્રવેશ કરતો હતો અને પિતાના દેશ લાવી, જ્યાં હતી ત્યાં પુનઃસ્થાપિત કરી વિદ્યાપ્રાપ્તિનો સમય તેને માટે આવશ્યક હતા. તેમ દીધી હતી. આ હકીકત રાજા ખારવેલના વૃત્તાંતે બીજી બાજુ મગધની ગાદીએ નંદ બીજાનો અમલ લખવી પડશે તે ત્યાંથી જોઈ લેવી. શરૂ થઈ ગયાને દશ ઉપર વર્ષો થઈ ગયાં હતાં. તે (૨) વૃદ્ધિરાજ દરમિયાન તેનું રાજ્ય સુદઢપણે પ્રવર્તતું ચાલ્યું જતું ક્ષેમરાજનું મરણ ઈ. સ. પૂ. ૪૩૯માં થતાં, હતું. એટલે તે બાજુ તરફ ઉત્તર દિશામાં આગળ વધવા તેની ગાદીએ તેને પુત્ર વૃદ્ધિરાજ બેઠે. મરણ સમયે જેવું નહોતું. પૂર્વમાં સમુદ્ર હતા, પશ્ચિમે મગધપતિના ક્ષેમરાજની ઉમર ૭૦ વર્ષ ઉપરની હતી એટલે તેના રાજ્યની હદ આવી રહી હતી. એટલે ત્યાં પણ યુવરાજ આ વૃદ્ધિરાજની ઉમર ૪૦-૪૫ લગભગ કે ઉત્તર દિશાના જેવી જ સ્થિતિ હતી. બાકી રહી માત્ર તેથી કાંઈક વધારે પણ હોય તો ના નહીં. તેને આ દક્ષિણ દિશા; તે તરફ કલિંગની હદ ગોદાવરીના તટ સમયે જે જયેષ્ઠ પુત્ર હતું તેની ઉમર પંદર વર્ષની સુધી તે પહોંચી જ ગઈ હતી. તેનાથીયે દક્ષિણે ચેલા, હતી. તે પિતે ગાદીપતિ થતાં, તેના પુત્રને યુવરાજ પલ્લવ અને પાંડવા રાજા હતા. તે બાજુ તેના પદવી આપવામાં આવી હતી. આ યુવરાજનું નામ યુવરાજને લશ્કર લઈને, પોતે ગાદીપતિ બન્યા પછી ભિખુરાજ હતું. તે જ્યારે ગાદીએ બેઠા હતા ત્યારે કેટલેક કાળે યુવરાજે કેટલીક વિદ્યા સંપાદન કરી ૩૨ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૫૦. વૃદ્ધિરાજ [ દશમ ખંડ લીધા બાદ-મોકલ્યો હતો. ત્યાં તેણે છત જેવું મેળવ્યું તેમાં તેણે વૃદ્ધિ તે કરી જ હતી. તેની બે ત્રણ પણ હતું અને પાકી રીતે યશ મેળવ્યા જેવું પરિણામ સાબિતી હાથીગુફાના લેખમાંથી મળી આવે છે. આવી પહોંચે તેવામાં રાજા વૃદ્ધિરાજ પિતે મરણ, તેમાં જણાવ્યું છે કે રાજા ખારવેલે ગાદીએ પામ્યો. એટલે યુવરાજને અડધે રસ્તેથી પાછા વળીને બેસતાં પ્રથમ વર્ષ રાજનગરે કેટલીક મરામત કરવામાં પર ભેગા થવું પડયું હતું. યુવરાજને દક્ષિણદેશ જીતવા ગાળ્યું છે અને બીજા જ વર્ષે ચતુરંગી સૈન્ય સાથે મોકો હતો તેથી સ્પષ્ટ થાય છે કે, ત્યાં સુધી તેની શતવાહન વંશના સ્થાપક રાજા શ્રીમુખની પાછળ તબિયતમાં વાંધા જેવું નહીં હોય, છતાં જ્યારે પડીને ઠેઠ નાસિક સુધી હાંકી કાઢયે છે; જે રાજા યુવરાજને ૫ એકદમ પાછો બોલાવી લેવાની સ્થિતિ ગાદીએ બેસતાં વેત, શૌર્યથી પિતાથી ચઢિયાતા, યુદ્ધ ઉભી થઈ છે ત્યારે સમજાય છે કે રાજા વૃદ્ધિરાજનું કળામાં રીઢા, તેમ રાજકારણમાં પણ ૫ટુ બનેલા મરણ ઓચિંતું જ થયું હશે. પછી તેની વૃદ્ધાવસ્થાને હરીફને ત્રાહી ત્રાહી કરાવી શકે, તે કાંઈ પિતે લીધે મંદવાડ ભેગવ્યા વિના જ આંખ મીંચાઈ ગઈ મેળવેલ રાજહકમત અને સૈન્યની સરદારીને લીધે જ હોય કે કોઈક અકસ્માતમાં સપડાયો હોય અને તેથી કેવળ હોય તેના કરતાં. પિતાને વારસામાં મળેલ તુરત મરણ નીપજ્યું હોય. રાજબળ–સત્તા સામગ્રીને લીધે છે એમ માનવું વધારે ઉપરના વર્ણનથી એમ સાર નીકળી શકે છે કે ઉચીત કહેવાશે. એટલે વૃદ્ધિરાજે નિઝામ રાજ્યવાળા વૃદ્ધિરાજના સમયે કલિંગ સામ્રાજ્યને વિસ્તાર મહા- ભાગ ઉપર પોતાની સત્તા જમાવી દીધી હતી એમ રાજ ક્ષેમરાજના મરણ સમયે જે હતો તેમાં ઘણી વૃદ્ધિ માનવું જ રહે છે; તે સ્થિતિ નીપજાવવામાં પછી થવા પામી હતી. આ વૃદ્ધિ દક્ષિણહિંદના પશ્ચિમ તટ ભલે યુવરાજ ખારવેલનોજ મુખ્ય હાથ હેય. છતાં ઉપરના પ્રદેશમાં જ મુખ્યત્વે થઈ હતી. તેના કાર્યવાહક તે બનાવ પિતા વૃદ્ધિરાજના રાજ્યકાળે બન્યો હોવાથી અને નેતા તરીકે યુવરાજ ભિખુરાજનો જ હાથ સંભવે છે. તેની કીર્તિ તે તેના ફાળે જ ચડાવવી રહે છે. બીજી યુવરાજે જે ચડાઈ દક્ષિણમાં પાંડ્યા રાજ્ય ઉપર હકીકત દક્ષિણ હિંદ તરફ યુવરાજે કરેલી કુચને તથા રિદ્વીપ તરફ કરી હતી તેનું વર્ણન હાથી- લગતી કહેવાય. ઉપર તેનું વર્ણન કરી દેવાયું છે. ગુંફાના શિલાલેખમાં પિત કરેલ છે અને તેનું ઉડતું એટલે સિદ્ધ થાય છે કે રાજા વૃદ્ધિરાજના સમયે વૃતાંત આપણે રાજા ખારવેલના જીવનચરિત્ર કરવાનું જ દક્ષિણ હિંદના ઘણા મોટા ભાગ ઉપર કલિંગપતિની છે એટલે અત્ર વિશેષ કરવા જેવું રહેતું નથી. રાજા વૃદ્ધિ નેજા ફરકતી શરૂ થઈ ગઈ હતી. મતલબ એ થઈ કે, રાજનું મરણ ઇ. સ. પૂ. ૪ર૯માં થયાનું નેધવું રહે છે. રાજા ક્ષેમરાજે વારસામાં આપેલ પ્રદેશમાં, રાજા તેનું નામ જે વૃદ્ધિરાજ છે તે તેણે સાર્થક કરી વૃદ્ધિરાજે પોતાના રાજ્ય અમલે, પશ્ચિમે આવેલ બતાવ્યું લાગે છે. તે નામ તેણે ગાદીએ આવતાં જ નીઝામી પ્રદેશવાળા મુલકની તથા કૃષ્ણા નદીની ધારણ કર્યું હતું કે, તેણે રાજ્ય પ્રદેશમાં અતિ વૃદ્ધિ દક્ષિણે આવેલ ઘણું મેટા ભાગની વૃદ્ધિ કરી હતી; કરી દીધી હેવાથી, જેમ રાજા નંદ પહેલાને નંદિ- અને આવા વૃદ્ધિગત રાજ્યની સલામત ગાદી ઉપર વર્ધનની ઉપમા દેવાઈ હતી તેમ આને પણ વૃદ્ધિ- બિરાજવાને રાજા ખારવેલ ભાગ્યવંત થયો હતો કે રાજ કહીને બોલાવવામાં આવ્યો હતો તે વિશેની જેથી ગાદીએ બેસતાં તરત જ પિતાના હરીફને હંફાવી પૂરતી માહિતી મળતી નથી. પરંતુ એટલું તો ચોક્કસ તેના ઉપર જીત મેળવીને, તેમને (સંધ્રપતિઓને) આંધ્ર લાગે છે કે, પિતાને વારસામાં જે મુલક મળ્યો હતો ભત્યાઝ૬૭ તરીકે ઓળખાવવાની ફરજ પાડી હતી. (૫) આગળ ઉપર હાકીગુફાના લેખમાં પતિ ૨ જ પુ. ૭૬ પૃ. ૮૬ થી ૯૫ યુગપુરાણની હકીક્તનું અવતરણ, નું વર્ણન જુઓ. ત્યાં શાતવંશી અરિષ્ઠકર્ણને પીછો શકરાજાએ લીધાની હકીક્ત (૬૬) શિલાલેખમાં શાતકરણી રાજા લખ્યો છે. પરંતુ તેને છે. તે અરિષ્ઠકર્ણ આ શ્રીમુખ શાતકરણને વંશ જ છે. રાત રાજા તરીકે પણ ઓળખાય છે. જુઓ બુદ્ધિ પ્રકાશ (૧૭) આધ®ત્યાઝના અર્થ માટે જુઓ. ૫.૩.પ. ૪-૭૫. Page #294 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - દ્વિતીય પરિરછેદ ચેદિવંશ (ચાલુ) ટંકસાર–(૩) રાજા ખારવેલ, ઉર્ફે ભિખુરાજ ઉફે ધમરાજ–તેને સમય જે મનાવે છે તેનાથી કેટલેય પૂર્વે તે છે, તેની ઉપાડેલ ચર્ચા–પ્રચલિત માન્યતા છે કે મગધપતિ બહસ્પતિમિત્ર તે જ પુષ્યમિત્ર ગણાય, તેની અસત્યતા સાબિત કરવા માટે, આપવા પડેલા લગભગ વીસ પુરાવા તથા તે ઉપર કરેલો વિધવિધ દૃષ્ટિએ વિવાદ– ઉપરાંત જુદી જ રીતે ચર્ચા ઉપાડીને તેને કરી આપેલ નિર્ણય– ' હાથીગુંફાના લેખમાં જે ૧૦૩ ને આંક વાપરવામાં આવ્યું છે તેને વિદ્વાનોએ નંદ અને મિર્ચ સંવતને ગણાવ્યું છે, પરંતુ તે તેમ નથી, તેની લીધેલી અનેક દૃષ્ટિથી તપાસ–અને ભિન્ન ભિન્ન વિત્યા બતાવી આપેલી તેની અશક્યતા–વળી તે આંક ચેદિ સંવતને કે મહાવીર સંવતને હોઈ શકે કે કેમ તેની પણ ચર્ચા ઉપાડીને, છેવટે બાંધી આપેલ નિરધાર Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ખારવેલને [ દશમ ખંડ. (૩) ખારવેલ; ભિખુરાજ; ધર્મરાજ વિષયમાં રસ-આનંદ લેનાર લગભગ સર્વ વિદ્વાનોએ રાજા વૃદ્ધિરાજના મરણ પછી તેને યુવરાજ એક અવાજે એવો મત બાંધ્યો છે કે, રાજા ખારભિખુરાજ ઈ. સ. પૂ. ૪૨૯=મ. સં. ૧૮માં ખાર- વેલ તે શુંગવંશના સ્થાપક પુષ્યમિત્રને સમકાલીન વેલ નામ ધારણ કરી કલિંગ સામ્રાજ્યને સમ્રાટ હતા. તેમજ આ પુષ્યમિત્રને સમય, માત્ર થોડાંક વર્ષની બન્યો હતો. વધઘટ સિવાય લગભગ ચોક્કસ કરી શકાય છે. આ ગત પરિચ્છેદે ચેદિની ઉત્પત્તિ વિશેની ચર્ચા ઉપરથી ખારવેલનો સમય પણ નક્કી કરી, તેના કરતાં સાબિત કરી ગયા છીએ કે, દિવંશ અને પૂર્વજોનો–વૃદ્ધિરાજ તથા ક્ષેમરાજનો-સમય તેમના ચેદિદેશ તે બે નામને કાઈક રાજ્યકાળના આંકડા મૂકી, ગણી કાઢવામાં આવ્યા તેને સમય અકળ કારણને લીધેજ જોડાણ છે. આપણે પણ તેમના જ પગલે ચાલીને પ્રથમ ન થઈ ગયું છે. જેમ આ પ્રશ્ન ખારવેલને સમય નક્કી કરવાને પ્રયાસ કર્યો છે અને વિસ્મયનું એક અંગ બની ચૂકયું છે, તેમ કલિંગપતિ તે ગોઠવાઈ જવાથી તેના આધારે પ્રથમના બે તરીકે ચેદિવંશનું નામ પણ ભારતના પ્રાચીન ઈતિ- પુરૂષાના રાજ્યકાળ આંકી કાઢયે છે. આ કારણને હાસમાં અમૂક–ખાસ પ્રસંગને લઈને જ આગળ પડી લીધેજ અત્યાર સુધી પ્રગટ થઈ ચૂકેલ દરેક પુસ્તક ગયું છે. દિવશને નામ કલિંગપતિ તરીકે જે મશ- જ્યાં જ્યાં વંશના પ્રારંભના સમય વિશે કાંઈ પણ હર થઈને ખ્યાતિ પામ્યું હોય તે આ ખારવેલ ઉલ્લેખ કરવાની જરૂર લાગતી. ત્યાં ત્યાં તેનો નિશ્ચિત ચક્રવતીએ કરાવેલ હાથીગુફાના શિલાલેખને લીધેજ કરી રાખેલ સમયજ જણાવી દીધો છે અને રીમાર્કછે. તેમ ખુદ કલિંગનું નામ હિંદી ઈતિહાસના રસજ્ઞ નેધ કરી છે કે, વિશેષ આધાર અને પુરાવાના પુરૂષ અને અભ્યાસીઓના જીલ્લા જે ચડવા પામ્યું પ્રમાણ આપી ચર્ચા કરવાનું અને નિર્ણય ઉપર હેય તે ખારવેલ ચક્રવર્તીની કારકિદી કરતાં ત્યાં આવવાનું કામ, રાજા ખારવેલનું જીવન લખવાનો ઉભા કરાવેલ સમ્રાટ પ્રિયદર્શિનના ખડક લેખેનેજ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યાં સુધી તે વિષય મુલતવી વિશેષ અંશે આભારી છે. એટલે કલિંગ દેશના રાજ- રાખવાની જરૂર છે. હવે તે સ્થિતિ આવી પહોંચી કીય ઈતિહાસ સાથે આ બે મહાપરાક્રમી રાજવીઓનાં છે એટલે તેની વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું. જીવનને ઘાટે સંબંધ હોવો જોઈએ એમ કલ્પી શકાય વિદ્વાનોએ અને નિષ્ણાતોએ પુષ્યમિત્રને અને છે. આ બેમાંના વિશેષ પ્રતાપી સમ્રાટ પ્રિયદર્શિનના ખારવેલને સમકાલીન માન્યું હોવાનું જણાવી ગયા સમયનું વર્ણન પુ. ૨માં તેના જીવનવૃત્તાંત લખતી છીએ. આમ કરવામાં તેમણે રાજા ખારવેલના હાથીધખતે જણાવી ગયા છીએ, જ્યારે ચક્રવર્તી ખાર- ગુફાના શિલાલેખમાં દર્શાવેલ કેટલીક હકીકત ઉપર વેલને વૃત્તાંત આ પરિચ્છેદ કરવું રહે છે. તે જાણી તથા તેમાંના એક બે સ્થળે તેના સમયદર્શન માટે લીધા બાદ, તે બન્નેની સરખામણી કરવાનું આપણે ટાંકેલ આંક સંખ્યા ઉપર, મુખ્યપણે આધાર રાખ્યો માટે સૂતર થઈ પડશે. છે. એટલે દરજજે આપણે પણ તેમનું જ અનુકરણ આ કલિંગપતિ ચેદિવંશી રાજાઓના સમયની કર્યું છે, પરંતુ જે મતભેદ ઉભે થયો છે તે, તે ગોવણી હાથીગકાના શિલાલેખમાં કોતરાવેલ બના- આંકડાની માન્યતાને અંગેજ થયા છે. વોની સમયાવળીને આધારે કરવામાં આવી છે. આ તે આંકડાની ચર્ચા પણ રસપ્રદ તો છે જ, પરંતુ ૧) આ નામ તેણે પિતે ધારેલ હતાં એવું તેણે (૨) તેટલા માટે આ બંને રાજાવીઓનાં રાજકીય કાતરવેલ હાથીગુફાના લેખ ઉપરથી સ્પષ્ટ થાય છે. તે માટે તથા સામાજીક જીવનની સરખામણી આગળ ઉપર કરી બતાજુઓ આગળના તૃતીય પરિઓ વવી પડી છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ] સમય ૨૫૩ તે સમજવાને કારગત થઈ પડે તેવી ભૂમિકા ઉભી રીતે તેને સમય ઠરાવવા માટેના જે અનેક મુદ્દાઓ કરવાની આવશ્યકતા દેખાય છે. તે માટે નકારાત્મક આગળના પારિગ્રાફમાં ટાંકીને તે ઉપર ચર્ચા જગાડી પુરાવા (Negative proofs) પ્રથમ લઈને અમુક છે તેમાંના કેટલાક તે પ્રસંગોપાત અને પૃથકપણે સ્થિતિ પ્રમાણ પુરસ્સર સ્થાપિત કરીશું. તે બાદ આવી ગયા હશેજ. તે સર્વ પ્રથમ વાંચી જવાથી - પ્રત્યક્ષ-હકારાત્મક પુરાવા ( Positive proofs ) અત્ર કરવામાં આવેલ વિવાદની મજબૂતાઈ વિશેષપણે લઈને તે સ્થિતિને મજબૂત કરીશું અને છેવટે દષ્ટિગોચર થશે. Affirmative proofs (નિશ્ચયદર્શક પુરાવાથી)ની નકારાત્મક તથા પક્ષ મુદ્દાઓ તપાસણી કરીને તેને નિશ્ચિત કરીશું. આ ત્રણ જાતનાં (Negative and indirect evidences) પ્રમાણેનો જે નિર્દેશ અન્ન કરવામાં આવ્યો છે (૧) આંધવંશના સ્થાપક તરીકે શાતકરણી તે સઘળાં ઐતિહાસિક બનાવોનાંજ છે એટલે તેની શ્રીમુખને ગણવામાં આવ્યો છે. વળી રાણી નાગનિકાએ સત્યાસત્યતા વિશે આપણે બધા નિર્ભયજ રહી શકીશું. કોતરાવેલ શિલાલેખની હકીકતના આધારે તૂટતા મકડા આ બનાવો ઉપરથી એક વખત જેવી ભૂમિકા સિદ્ધ મેળવીને જ તેને પુષ્યમિત્રને સમકાલીન કરાવ્યો છે. થઈ ગઈ છે, પછી તેને આંકડાની કસોટીએ કસી એટલે કે રાજા પુષ્યમિત્ર તથા શિમુખની હયાતી જોતાં જરા પણ વિલંબ થવાનું નથી. પરિણામે અત્યાર ધવંશની ઉત્પત્તિ થઈ તે સમયની માનવામાં આવી સુધી ચાલી આવેલી માન્યતામાં-કે રાજા ખારવેલ છે. આ એક સ્થિતિ થઈ; બીજી બાજુ, ચકવર્તી ખારવેલે અને પુષ્યમિત્ર અને એક બીજાના સમકાલીન હતા કાતરાવેલ હાથીગુફાના શિલાલેખ આધારે સુપ્રસિદ્ધ તેમાં, કિંચિત પણ અંશ સમાયેલ છે કે કેમ તે વાત છે કે, રાજા શ્રીમુખને તેણે પોતે હરાવ્યો હતો. વાચક સમક્ષ આપોઆપ દીપકની પેઠે પ્રત્યક્ષ થઈ જશે. એટલે કે રાજા શ્રીમુખ તથા ચકવર્તી ખારવેલ એક પ્રથમ આપણે નકારાત્મક પ્રસંગોની સમાલોચના બીજના સમકાલીન થયા. હવે જ્યારે રાજા શ્રીમુખ કરીશું, એટલે કે પુષ્યમિત્ર અને ખારવેલ એક બીજાના એક પક્ષે રાજા પુષ્યમિત્રને સમકાલીન અને બીજા સહકાળવતી હોઈ ન શકે તેની દલીલો વિચારી પક્ષે ચક્રવતી ખારવેલને સમકાલીન થયો છે, ત્યારે જોઈશું. આમાંની કેટલીક ચર્ચા પુ. ૩ પૃ. ૬૬ થી ભૂમિતિના સિદ્ધાંત પ્રમાણે તે ત્રણે રાજવીઓ અરસકરે સુધી પુષ્યમિત્રના વૃત્તાંત નીચે કરી ગયા છીએ પરસના સહ સમયી થયાજ કહેવાય. આ પ્રમાણે તે જોઈ લેવી. બનવા જોગ છે કે ત્યાં લખેલ વિગ- વર્તમાનકાળે એક એતિહાસિક વિધાનની રચના કરવામાં તેનું અહીં, એક યા બીજા સ્વરૂપમાં પુનરૂચ્ચારણ આવી છે. તે બરાબર છે કે કેમ તે આપણે તપાસીએ પણ થાય. છતાં દલીલને જોશ અને જેમ બરાબર અને તેના પરિણામમાંથીજ આપણને જોઈતી ખ્યાલમાં આવી શકે માટે, તેમ કરવાની જરૂરિયાત હકીકતને ઉત્તર મળી જશે. લાગતાં અત્રે એ ઉતારી છે એમ સમજી લેવું. તેવીજ [ટીપ્પણ––શ્રીમુખ અને ખારવેલ બન્ને સમ (૭) પૃથકપણે લખાઈ ગયા છે. માત્ર યાદદાસ્ત તાછ ની હકીકતને પારા. કરવા માટે તથા અત્રે લખ્યા ઉપરાંત પણ બીજા મુદ્દાઓ * પુ. ૧. પૃ. ૩૮૮; ખારવેલ પેલી સુવર્ણ પ્રતિમા ઉભા કરી શકાય તે માટે, વાચકને વિનંતિ છે કે તેમણે નીચે બહસ્પતિમિત્ર પાસેથી લઈ ગયો તેનું વર્ણન. : પ્રમાણે વર્ણન વાંચી જવું. પુ. ૩. પૃ. ૬૬થી ૭૨ પુષ્યમિત્રના વૃત્તાંતમાં તેની સમપુ. ૧. પૃ. ૧૫૪ થી ૧૫૬-ધનકટકના વર્ણનમાં “આ દેશ કાલીન વ્યક્તિઓના મથાળા તળ કરેલું વિવેચન ૪.૧૧૧ની ટીકા ઉપર સત્તા કેની તે નામને પારિગ્રાફ પુ. ૩ પૃ.૧૫૫ ડિમેટીઅસ અને મિનેન્ડરના વૃત્તાંત પૂ. ૧, પૃ. ૩૫ “બહસ્પતિમિત્ર વિશે વળી કાંઈક” અવારનવાર કરેલ છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ ખારવેલ અને પુષ્યમિત્ર [ શમ ખંડ " તે વંશની સ્થાપના અશાકની પૂર્વે ઘણાં વર્ષે થઈ ગઈ છે ત્યારે શ્રીમુખને સમય પણ અશેાકની પૂર્વે જ—અને તે પણ ઘણાં ઘણાં વર્ષ પૂર્વે થઈ ગયા માનવા પડે. તેમ વળી ઉપર તેા એવું કહી ગયા છીએ કે, પુષ્યમિત્રની પૂર્વે જ કેટલાંક વર્ષે અશાક થઈ ગયા છે. એટલે તેા શ્રીમુખ અને પુષ્યમિત્ર વચ્ચેનું અંતર વળી એર વધી પડયું ગણાય. હવે વિચારા કે, શ્રીમુખને પુષ્યમિત્રના સમકાલીન કહેવા તે સાચું, કે શ્રીમુખના અસ્તિત્વને પુષ્યમિત્ર પહેલાં ઘણાં ઘણાં વર્ષોનું માનવું તે સાચું ? આ પ્રમાણે વિદ્વાનેાનાં પોતાનાં કથનમાં જ વિરાધાભાસ દેખાઇ આવે છે. સાર એ છે કે, શ્રીમુખને અને પુષ્યમિત્રને જરા પણુ સમકાલીનપણું સંભવતું નથી જ. ] એટલું તેા ચેાક્કસ છે જ કે, મૈર્યવંશી સમ્રાટ અશાકના મરણ પછી કેટલાંય વર્ષ સુધી મૌર્યવંશ ચાલ્યેા છૅ અને તે બાદ પુષ્યમિત્રના શૃંગવંશની સ્થાપના થઇ છે. એટલે એમ સિદ્ધ થયું કે, અશેક અને પુષ્યમિત્ર વચ્ચે કેટલાંય વર્ષનું અંતર છે. બીજી માજી, સમ્રાટ અશેકના રાજદરબારે ગ્રીક એલચી મેગેસ્થેનીઝ જે આવ્યા હતા, તેણે તે સમયની હિંદની રાજકીય પરિસ્થિતિ વિશેનું કેટલુંક વર્ણન કરી અતાવ્યું છે; તેમાં એક હકીકત એવી પણુ જણાવી દીધી છે કે, સૈનિક બળ ધરાવતા દેશામાં પ્રથમ સ્થાન મગધનું છે અને તેનાથી જ ઉતરતું એટલે નંબર ખીન્નએ આંધ્રદેશનું છે. એટલે તાત્પર્ય એ થયેા કે, મગધપતિસમ્રાટ અશાકના સમયે અંતિનું સ્થાન, સૈનિકબળની અપેક્ષાએ માત્ર અશેકથી જ ઉતરતું હતું. અને એ તે દેખીતું જ છે કે, જે આંધ્ર પતિના નામની ફ્ફાટતી હાય અને મહાપરાક્રમી નરપતિની ગણુનામાં જેનું નામ મૂકાતું હેાય, તેવી સ્થિતિવાળું રાજ્ય કાંઈ આજકાલમાં તે ઉગી નીકળ્યું. ન જ હાય. તેને સ્થાપિત થયાને અને તે બાદ, ઉપર જણાવ્યા પ્રમાણેની સ્થિતિએ પહોંચવાને કેટલાયે કાળ વ્યતીત થઈ ગયા હવા જોઇએ. એટલે કહેવાના તાત્પર્ય એ છે કે, આધ્રવંશની જે સ્થિતિ મેગેસ્થેનીઝે વર્ણવી છે તે આંવંશની સ્થાપના તે અશકતી પૂર્વે ધણાં વર્ષારાણી નાગનિકાના લેખ, સમ્રાટ અશે!ક તેમજ પહેલાં થઇ ગષ્ઠ ગણાય. વળી આપણે જાણીએ છીએ રાખ્ત દશરથના નિકટવર્તી સમયના મનાય છે (એટલે કે આંદ્રવંશને સ્થાપક તા શ્રીમુખ જ છે. એટલે જ્યારે કે ઈ. સ. પૂ. ૩૦૦ આસપાસના). (૨) પરંતુ તેની (૨) મિ. રૅપ્સન, પાતાના પુસ્તકમાં રાણી નાગનિકાના શિક્ષાલેખના સમયની ચર્ચા કરતાં કહે છે કે,' It may be placed a little, but not much, later than Ashok's & But what in my Dasarath's edict. opinion, most clearly proves that they belong to one of the first Andhras, is that their graphic peculiarities fully agree with those of the Nasik inscriptions (No. 1) of Kanha's or Krishna's reign=અશાક અને દશરથના શિલાલેખ કરતાં તેના સમય ભલે થાડેાક—પણુ અહુ લાંખે। નહીં-પૂર્વના ગણી શકાતા હોય; પરંતુ આવ આંધ્ર રાજાએાને લગતા છે એવા જે મારા મત વધારે સ્પષ્ટ થતા જાય છે તેનું કારણુ એમ છે કે, તેમની લિપિની વિશિષ્ટતાઓ, કન્હ અથવા કૃષ્ણના રાજ્યે ક્રાતરાયલ (નં. ૧) નાસિકના લેખાને સંપૂર્ણપણે મળતી આવે છે. ” આ લખાણુની મતલબ એ થાય છે કે (૧) " . (૪) જુઓ । આ ૐ. પૂ, ૧૯ થી ૨૧ ૨૫૪ કાલીન છે તે નિર્વિવાદ સત્ય ગણાય, કેમકે શિલાલે ખમાંજ તે હકીકત જીવાડેલ છે. પરંતુ શ્રીમુખને પુષ્યમિત્રના સમકાલીન ઠરાવવાને કાંઇ પ્રમાણ રજી કર્યું નથી; માત્ર કેટલીક હકીકતાને આડીઅવળી મચડીને મંકાડા મેળવી દીધા છે, જો કે તે પ્રમાણે સ્થિતિ ન હેાવાનું જણાવવાને આપણી પાસે ધણી ખાબા પડી છે. તે બાબતેા ક્રમેક્રમે આગળની દલીલામાં પ્રગટ થતી જણાશે પરંતુ અત્રે તેા બીજીજ હકીકત લઈને તે માન્યતાની સત્યાસત્યતા વિચારીશું. Page #298 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ] ' સમકાલીન હેઈ શકે જ નહીં ૨૫૫ લિપિ વિગેરે, રાજા કન્ડ અથવા કૃષ્ણના નાસિકના પછી ગમે તે સ્થળનો તે હોય કે ગમે તે સમયના શિલાલેખને મળતી આવે છે તેથી પોતે [મિ. રેસની રાજાને હેય, તો પણ એકજ જાતની પ્રાકૃત ભાષાના તે લેખને આંધ્રવેશીના પ્રથમ પુરુષના સમયનો અક્ષરો તેમાં માલમ પડ્યા કરે છે. એટલે સાર એ હોવાનું માને છે. [ગર્ભિત કથર્ન એમ નીકળે છે કે, થયો છે, જે સમયે પ્રાકૃત ભાષા બોલાતી–લખાતી - આંધ્રુવંશીના આદ્ય પુરૂષનો સમય અશોકની પણ હતી તે વખતે જ આધવંશી રાજાઓની સત્તા ચાલી પહેલાંને છે. આપણે તેનો સમય ઈ. સ. પૂ. ૪૨૫ રહી હતી. બીજી બાજુ આપણે જાણીએ છીએ કે આસપાસ એટલે કે અશકની પહેલાં સવારે પ્રાકૃતને પ્રચાર બંધ પડયા પછી સંસ્કૃત ભાષાને વર્ષને ઠરાવ્યો છે] આ બન્ને હકીકતનું પૃથક્કરણ પ્રચાર થવા માંડયો છે. તેમ વળી સમ્રાટ પ્રિયદર્શિનના કરીશું તો એમ ભાવાર્થ નીકળે છે કે (૧) રાણી લેખ પરથી સમજાય છે કે તેના સમય સુધી તો પ્રાકૃત નાગનિકાનો લેખ, રાજા કન્હના સમયનો જ લગભગ ભાષા ચાલુ હતી જ. તેમ શંગવંશના અમલમાં કહી શકાય (૨) રાજા કહ-કૃષ્ણ તે આંધ્રુવંશી પ્રથમ થયેલ મહાભાષ્યકાર પતંજલી મહાશયના રસમયથી જ પુરૂષેમાં એક છે. (૩) અને રાણી નાગનિકાના સંસ્કૃતને પ્રચાર વધવા માંડે છે. તે હિસાબે એમ લેખનો સમય, અશોક કે દશરથના સમયની આસ- સાબિત થયું કે, આદ્ય આંદ્રવંશી રાજાઓ રાજા પાસને માની લેવાયો છે તે બરાબર નથી. આ પુષ્યમિત્ર શૃંગના અમલ પહેલાના થઈ ગયા છે. આ મુદ્દાઓનું એકીકરણ કરીશું તો એમ સમયાવળી પ્રમાણે સર્વે રાજાઓ જ્યારે પુષ્યમિત્રના પુરોગામી ગોઠવી શકાશે કે, સૌથી પ્રથમ આંધ્રુવંશના સ્થાપક ઠરે છે તો તે વંશનો આદ્ય સ્થાપક શ્રીમુખ તો વિશેષ રાજા શ્રીમુખ, તેના પછી તરત જ કે થોડાંક વર્ષે પુરોગામી થે કહી શકાશે. પછી સમકાલીન થયે રાજા કૃષ્ણ ઉર્ફે કન્ડ, તેના પછી રાણી નાગનિકા, હતો એમ માનવાનું જ ક્યાં રહ્યું ? અને તેણીની પછી કેટલાં બે વર્ષ અશોક અને રાજા (૪) હાથીગુફાની દીવાલ ઉપરનાં સર્વે ચિત્રો દશરથ થયા છે. જ્યારે પુષ્યમિત્ર તે તેની યે પાછળજ નમદશામાં ચિતરાયેલાં છે. એટલે કે રાજા ખારવેલના - થયો છે. જે આ પ્રમાણે સ્થિતિ દેખાય છે -શિલા- સમયે સંસારથી વિરક્ત થયેલ સર્વે ઋષિ મહાત્માઓ લેખથી ઋબિત થાય છે–તે પછી પુષ્યમિત્ર શુંગવંશીને દિગંબર અવસ્થામાં જ વિચરતા હતા. જ્યારે મહાશી રીતે આંધ્રુવંશના સ્થાપક શ્રીમુખના સમકાલીન રાજા પ્રિયદર્શિનના ખડકલેખથી જણાય છે કે, તેમના તરીકે માની શકાય ? સમયે શ્વેતવસ્ત્ર ધારણ કરવાનો રવૈયો વિશેષ જોરથી (૩) વળી તે જ સિક્કાશાસ્ત્રી મિ. ફેસન એક ચાલુ થઈ રહ્યો હતો. તેથી એમ સિદ્ધ થયું કહેવાશે ઠેકાણે આગળ જતાં લખે છે કે, “The coin કે, ખારવેલને સમય–અથવા કહે કે હાથીગુફાના legends of Andhras in every district લેખને સમય-મહારાજા પ્રિયદર્શિનની પૂર્વને છે; અને and at all periods without exception પ્રિયદર્શિનની પહેલાનો થયો એટલે પુષ્યમિત્રની પૂર્વેને are in same Prakrit language= પ્રદેશના તો આપ આપ સિદ્ધ થઈ ચૂક્યો જ ગણાશે. તેમ સિક્કા ઉપરના અક્ષરોની લિપિ, દરેક પ્રાંતમાં અને બીજી બાજુ રાજા શ્રીમુખ અને ખારવેલ બન્ને સમદરેક સમયે, એક પણ અપવાદ સિવાય એકની એક કાલીન છે જ એટલે સૂત્રસિદ્ધાંતના નિયમે રાજા પ્રાકૃત જ છે.” કહેવાનો મતલબ એ છે કે જેટલા શ્રીમુખને પણ પુષ્યમિત્રથી ઘણું ઘણુ વર્ષે પુરોગામી પ્રદેશના સિક્કાઓ મળી શકે છે તે સર્વે ઉપર, છ ગણો રહે છે. (૫) તેજ કો. ઓ. રે. નું પુસ્તક પારિ. ૧૫૩ Page #299 -------------------------------------------------------------------------- ________________ • [ દશમ ખંડ ખારવેલ અને પુષ્યમિત્ર (૫) હાથીગુફાના લેખનું વર્ણન કરતાં એક લેખક મગધપતિ જેવા મહાન રામ્રાટને નમાવ્યાથી સાર્થક મહાશયે જણાવ્યું છે કે, Kharvela invaded કરી બતાવ્યું જણાય છે. તેમ બીજી બાજુ, મગધ Magadh and laid siege to Rajagrihi સમ્રાટના જેવા જ લશ્કરી બળ ધરાવતા અંધ્રપતિ and that four years later, he captured રાજા શ્રીમુખને તેણે કબજે કર્યો છે (જીઓ આગળ the royal palace (at Pataliputra) and ઉપર હાથીગુફા લેખની પંક્તિ ૪ નું વર્ણન). આવાં made the Raja of Magadha fall at આવાં મેટાં બે સામ્રાજ્યના સમ્રાટને જે પુરૂષ હરાવી his feet=ખારવેલે મગધ ઉપર ચડાઈ કરી અને શકે તેને ચક્રવત તે શું, પણ મહાન ચક્રવર્તી કહેવામાં ને ઘેરો ઘાલ્યો અને તે બાદ ચાર વર્ષ પણ, લેશમાત્ર સંકોચ ધારી શકાય નહીં. એટલે બીજી (પાટલિપુત્ર નગરે)9 રાજમહેલની આસપાસ તે ફરી રીતે એમ કહિતાર્થ થાય છે કે, ઉપરના બે મોટા વળ્યો અને પિતાના પગ પાસે મગધના રાજાને સમ્રાટ જેવા રાજવીઓને ખારવેલનો રાજકીય આશ્રય નમાવ્યો.” એટલે કે રાજા ખારવેલે મગધ ઉપર બે આપદકાળે મળી રહે તેવી સ્થિતિ નિષ્પન્ન થઈ ચૂકી વખત ચઢાઈ કરી હતી. પ્રથમ વખતે મગધ ઉપર હતી. આ પ્રમાણે એક સ્થિતિ હતી. જ્યારે બીજી હુમલે લઈ જઈ રાજગૃહીને ઘેરો ઘાલ્યો હતો, જ્યારે બાજુ ઈતિહાસકારે વળી એમ જણાવે છે કે, રાજા બીજી વખત તેથી પણ આગળ વધીને પાટલિપુત્ર પુષ્યમિત્ર, પાટલિપુત્ર ઉપર ચડાઈ લઈ જઈને, મગધનગરે રાજમહેલ સુધી પહોંચી જઈ, ત્યાંના રાજાને પતિને જીતી લીધા હતા અને આખા પાટલિપુત્ર શહેરને તાબે કરી–પરાજય પમાડી-પિતાના પગે નમાવ્યો ખાદી કરીને વેરાન જંગલ જેવું બનાવી દીધું હતું. હતે. મતલબ કે કલિંગપતિ ખારવેલે મગધપતિ રાજ એટલે તે ઇતિહાસકારોના મતથી એમ સિદ્ધ થાય છે કે, ઉપર સંપૂર્ણ ઉપરી અધિકાર મેળવવા જેવું, તે પુષ્યમિત્રના સમયને મગધપતિ અતિ નબળે હેવાથી, સમયે પરિબળ પ્રાપ્ત કરી વાળ્યું હતું. એટલે કહેવું તદ્દન પરાજય પામી ગયો હત; તે એટલે સુધી કે રહે છે કે, તેણે પોતે જે ચક્રવર્તી ખારવેલનું બિરૂદ મગધ સમ્રાટ પિતાનીજ આંખ આગળ પિતાના ધારણ કર્યું હોવાનું લેખ ઉપરથી સમજાય છે તે રાજનગરની કરાતી દુર્દશા લાચાર બનીને જોઈ રહ્યો (૬) જુઓ ઈ. હિ કથૈ. પુ. ૫ સને ૧૯૨૯ તે હકીક્ત જરા અતિશ્યક્તી પડતી લાગે છે, પરંતુ પૃ. ૫૮૭ હાથીગુફાના લેખમાં તે પ્રમાણે છે એટલે શંકા કરવાનું (૭) બ્રેકેટમાં શબ્દો છે તે લેખક મહાશયનાજ છે. કારણ રહેતું નથી. એક વખત કહેવું કે રાજગૃહી ને ઘેરો ઘાલ્યો હતો ને બીજી (૯) આ હકીકત કેવી રીતે અસંભવિત છે તે પુ. ૩ વખતે કહેવું કે પાટલિપુત્ર નગરે રાજમહેલની આસપાસ પૃ. ૬૮-૬૯ માં બતાવી આપ્યું છે તે જુઓ. ફરી વળે. આમ કહેવામાં બે કારણો હશે. એકતે, પ્રથમ વળી પુષ્યમિત્રને એક વખત મગધપતિ જણાવે છે વખતની ચડાઈ વેળા રાજગૃહને ઘેરો ઘાલ્યો હતો અને બીજી ત્યારે બીજી બાજુ તેને જ મગધપતિ ઉપર ચડાઈ લાવતે વખત તેથી આગળ વધીને પાટલિપુત્ર' ગયો હતો એમ (જુઓ. પુ. ૩ પૃ. ૫૭) જણાવે છે. તે બન્ને વાકયને કહેવાને ભાવાર્થ પણ હોય; અને બીજું કારણ એમ હોય સુમેળ જામતો નથી. તે હકીક્ત પણ પુષ્યમિત્રના વૃત્તાંત કે, રાજગૃહમાં તે સમયે મહેલ નહીં હોય એમ તેમનું માં જણાવી છે. કથન પણ થયું હોય. વળી પુષ્યમિત્ર તે રાજગાદીએ બેસવા પામ્યો નથી. આ બંને કારણે સબળ નથી. તેની ચર્ચા કરી તેને પુત્ર અગ્નિમિત્ર હજી ગાદીએ આવીને સમ્રાટ જેવી રક્ત; પરંતુ અક્ષર બ્રેકેટમાં મુકાયા છે એટલે કહેવાપણું કીર્તિ મેળવી શક્યો છે. એટલે જ્યાં પુષ્યમિત્રનું નામ છે રહેતું નથી. ત્યાં અગ્નિમિત્રનું નામ લેખાય તે કાંઈક હકીકત છેડીક (૮) એક સમ્રાટને બીજે સમ્રાટ પિતાના પગે નમાવે મળતી આવે છે ખરી. Page #300 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિછેદ ] સમકાલીન હેઈ શકે જ નહીં ૨૫૭ હતું. હવે બને કથનની સરખામણી કરો. એક તે હકીકતને આધારે સાબિત થાય છે કે, રાજા વખત જણાવાયું કે મગધપતિને ખારવેલ ચક્રવતી ખારવેલ પોતે સમ્રાટ ચંદ્રગુપ્તનો અને પં. ચાણયજીનો જેવા મહાન ચક્રવતની હંફ હતી, અને બીજી વખત પુરોગામી હોવો જોઈએ; અને તેમને પુરગામી પુરકહ્યું કે તેવી સ્થિતિમાં તે હોવા છતાં, તેનાથી અનેક વાર થયો એટલે તેમના પછી થનાર પુષ્યમિત્રને ગણે નાનો રાજા–રાજ્યની સમૃદ્ધિ અને વિસ્તારની તે પુરોગામી સ્વયંસિદ્ધ થઈ ગયોજ; બલ્ક દીર્ધ સમયી અપેક્ષાએ-એવો પુષ્યમિત્ર મગધ ઉપર ચડી આવ્યો પુરેગામી હતો એમ કહેવું પડશે. હત ને રાજનગરની ખાના ખરાબી કરી વાળી હતી. (૭) ખારવેલના લેખ ઉપરથી જણાય છે કે, આ બન્ને વાતમાં કાંઈ સત્યાંશ દેખાય છે! હરગીજ તેણે બે વખત મગધદેશ ઉપર હલા કર્યા છે૧૦ નહીં. એટલે સાબિત થાય છે કે, ચક્રવતી ખારવેલના અને બન્ને વખતે તેણે રાજગૃહીનું જ નામ લીધું છેસમય દરમિયાન પુષ્યમિત્ર શુંગવંશીનો સમય હોઈ બકે એક વખત રાજગૃહી અને બીજી વખત પાટલિપુત્ર શકે જ નહીં. તેટલા માટે તે બનેને કેઈ કાળે સમ- પણ હોય (જુઓ ઉપરમાં ટી. નં. ૬)-તે હકીકત કાલીન હોવાનું પણ કહી શકાશે નહીં. એમ સિદ્ધ કરે છે કે, ખારવેલના સમય સુધી (૬) ખારવેલે પોતે જ હાથીગુફાના લેખમાં રાજ- મગધદેશના રાજનગર તરીકે રાજગૃહીનું સ્થાન કેટલેક નીતિની ચર્ચા કરતાં (જુઓ લેખની પંક્તિ ૧૦) અંશે જળવાઈ રહ્યું હતું; પછી થોડે અંશે કે ઘણે રાજનીતિ શાસ્ત્રના ત્રણ પ્રકાર=Three divisions અંશે, તે વાત અલગ રાખીએ. જ્યારે પાટલિપુત્રની of politics, જણાવ્યા છે તેમાં દંડ, સંધિ અને પાટનગર તરીકેની સ્થાપના અને પસંદગી, ભલે સમ્રાટ સામ (સમજાવટ=War, Peace and Conci- ઉદયનભટના સમયથી થઈ ગઈ છે ખરી; પરંતુ liation: or Punishment. Peace and Com- $14Hal 2016 dets a 1920 al 2131.12 Rice Hall promise ને નિર્દેશ કર્યો છે; પરંતુ ભેદની નીતિ= સમયે અને તે બાદ જ થઈ છે. આ હકીકતથી Dissentionsનું નામ લીધુંજ નથી. એટલે સમજવું સાબિત થઈ જાય છે કે, ખારવેલની મગધ ઉપરની રહે છે કે ખારવેલના સમય બાદ આ ચોથા પ્રકારની ચડાઈ ચંદ્રગુપ્તના સમય પૂર્વે થઈ હતી. રાજનીતિને ઉપયોગ થયો હોવા જોઈએ. મતલબ (૮) હાથીગુફાના લેખમાં મગધપતિ તરીકે કે તે પ્રકારની રાજનીતિનો આરંભ થયો હોય તેની બૃહસ્પતિમિત્રનું (બૃહસ્પતિરાજ નામ હેવાનું કેટલાકની પૂર્વે રાજા ખારવેલ થઈ ગયો છે. ઈતિહાસને અભ્યાસ માન્યતા છે-ગમે તે વસ્તુ લો) નામ આપેલ છે શીખવે છે કે, મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તના સમયે તેમના (જુઓ લેખની પંક્તિ ૧૨) અને તેને ખારવેલે રાજપુરોહિત અને મહાઅમાત્ય પંડિત ચાણકયએ નમાવ્યાની હકીકત છે. આ બૃહસ્પતિમિત્રની પાછળ૧૧ જ આ ભેદનીતિનો પ્રથમ ઉપદેશ આગળ ધર્યો છે અને અગ્નિમિત્ર ગાદીએ આવ્યો છે એટલે કે બ્રહસ્પતિમિત્ર અમલમાં પણ કદાચ તેમણે જ મૂક્યો હોય. એટલે પિતા થયો અને અગ્નિમિત્ર પુત્ર થશે. જ્યારે પુરાણોમાં (૧૦) આ પ્રમાણે અત્યારે માન્યતા ચાલે છે. અમે છે કે, તેમાં કેઈનું નામ પ્રહસ્પતિમિત્ર જ લખ્યું નથી. તેનાથી જરા જૂદા મત ઉપર છીએ, તે આવતા પરિકે તે પ્રશ્ન છે કે, બહસ્પતિમિત્રને શુંગવંશી કરાવી શી હાથીગુફાના વિવરણમાં જણાવેલ છે. રીતે દીધે? (૧૧) જ. એ. બી. વી. સે. પુ. ૧૩ પૃ. ૨૪૨– બીજું, બહસ્પતિમિત્ર પછી અગ્નિમિત્ર જ ગાદીએ On the evidence of coins=સિકાના પુરાવાને લીધે બેઠો હતો એ પણ ઉપર દર્શાવેલ નામમાં પુરા કે આ પ્રમાણે શબ્દો લખ્યા છે; અને તે બાદ શુંગવંશી મિત્રા- સાબિતી કયાં છે ? તેમાં તે મરછ આવ્યા પ્રમાણે સઘળાં તિમાક્ષરી રાજાઓનાં નામે જJાવ્યાં છે. પરંતુ ખૂબી એ નામ આપી દીધાં છે એટલું જ, Page #301 -------------------------------------------------------------------------- ________________ ખાવેલ અને પુષ્યમિત્ર ૨૫: 4. એ તે સુત્ર સહુ વાત છે કે, અગ્નમિત્રના પિતાનું નામ પુર્ણમત્ર હતું. એટલે આ બૃહસ્પતિ તેજ પુષ્ય મિત્ર、 એમ મનાવવા પ્રયત્ન થયા છે. અને ખારવેલે બૃહસ્પતિમિત્રને હરાવ્યા એટલે પુષ્યમિત્રને જ હરાવ્યા છે એમ માની ખારવેલને અને પુષ્યમિત્રને બન્નેને સમકાલીન ઠરાવ્યા છે. [ ટીકા-જો બૃહસ્પતિમિત્ર તેજ પુષ્યમિત્ર છે એમ ઠરે, તેા વિદ્વતાની સર્વમાન્યતા સ્વયંસિદ્ધ થઇ જાય છે. પરંતુ પ્રથમ પ્રશ્ન તા એ છે કે પુષ્યમિત્રને મગધપતિ ઠરાવવાનાં પ્રમાણેા જ કયાં છે ? તે મગધતિ હોય તે જ ખારવેલ તેના ઉપર હુમલા લઈ જઈ શકે ને ?] છતાં જો આ બૃહસ્પતિમિત્ર તે પુષ્યમિત્રનું બીજું નામ છે એમ કબૂલ રાખીએ તે તેના અથ એ થયા કે રાજા ખારવેલે પુષ્યમિત્રને હરાવ્યા હતા. આ કથન તેમના પોતાના જ શબ્દોની વિરૂદ્ધ જાય છે. એટલું જ નહીં બલ્કે હાસ્યાસ્પદ દેખાઈ જાય છે; કેમકે વિદ્વાનાની માન્યતા તા એમ છે કે (જુએ ઉપરની દલીલ ચેાથી તથા તેના ટીપ્પણુ નં. ૮માંની હકીકત) પુષ્યમિત્રે પાટલિપુત્રઉપર-મગધ ઉપર–સ્વારી કરી હતી.૧૭ એટલે કે, ચડાઈ લાવનાર પુષ્યમિત્ર પાતે હતા. એક વખત કહ્યું કે મગધપતિ તરીકે ૪ તેણે ખારવેલના હાથે હાર ખાધી છે, અને ખીજી વખતે પાછું કહ્યું કે તેણે તે મગધપતિને હરાજ્યે હતા. આવું બને ખરૂં? મતલબ કે બધી દલીલેા જ ઢંગધડા વિનાની અને હાસ્ય ઉપજાવવા સરખી છે. (૯) ખારવેલે પંક્તિ ૧૨માં જણાવ્યું છે કે, તેણે બૃહસ્પતિમિત્ર મગધપતિને પેાતાના પગે નમાવીને અંગ–મગધાનું ધન તે પોતાના દેશ–કલિંગમાં લઈ આવ્યા [ દશમ ખંડ હતા. હવે જો બૃહસ્પતિમિત્ર એટલે વિદ્વાનેાના મત પ્રમાણે પુષ્પમત્ર થતા હાય તેા ખારવેલને કહેવાતા અર્થ એ થયા કે, તેણે અંગ-મગધપતિ પુષ્યમિત્રને હરાજ્યેા અને ધન કલિંગમાં લાળ્યા; વળી તેમણે ખારવેલ અને પુષ્યમિત્ર એને સમકાલીન ગણ્યા છે. આ એક સ્થિતિ થઈ. બીજી ખાજુ એમ હકીકત છે કે, પુષ્યમિત્ર પછી અગ્નિમિત્ર ગાદીએ આવ્યા છે. એટલે જે મુલક પુષ્પમિત્રના કબજામાં હેાય, તે અગ્નિમિત્રને વારસામાં મળ્યાજ કહેવાય; તે નિયમાનુસાર પુષ્યમિત્રના અંગ-મગધદેશ અગ્નિમિત્રને ગાદીએ બેસતાં જ વારસામાં મળ્યા હતા. ત્યારે બીજી બાજુ તેા ઇતિહાસ એમ જણાવે છે કે, રાજા અગ્નિમિત્રે ખિરાર (જેને અંગદેશના એક ભાગ કહી શકાય છે) દેશ નવેસરથી જીતીને તેના રાજાની કુંવરી માલવિકા સાથે લગ્ન કર્યું હતું. આ પ્રમાણે એક વખત કહ્યું કે અંગના પ્રદેશ અગ્નિમિત્રને તામે જ હતા, અને બીજી વખતે કહ્યું કે તે ઉપર ચડાઈ લઈ જઇને તેને તે મેળવવા પડયા હતા. આ શું વાસ્તવિક કહેવાય ખરૂં ! સાર એ થાય છે કે, પુમિત્ર તે બૃહસ્પતિમિત્ર નથી જ; તેમ તે અંગતિયે નથી અને મગધપતિયે નથી જ. (૧૨) વળી નીચેની દલીલ નં. ૯ જુએ. ત્યાં પણ બૃહસ્પતિમિત્ર તેજ પુષ્પમિત્ર છે એવું નક્કી માનીને જ આગળ ચર્ચા કર્યે રાખી છે. (સરખાવે! ઉપર ટી. ન. ૯) (૧૩) ‘મગધ ઉપર ચડાઇ કરી હતી' આ શબ્દો જ સૂચવે છે કે તે પાતે મગધપતિ નહેાતે જ. ( તુએ કે. હિ. ઈં. પૃ. ૫૧૮ ) ખરી હકીકત એ છે કે, પાટલિપુત્રમાંથી આદી ફેરવીને પ્રિયદર્શિનના વખતથી અવંતિમાં-વિદિશામાં ગાદી આવી છે ( જીઓ પ્રિયદર્શિનનું જીવન વૃત્તાંત) વળી આ પ્રમાણે કેવળ · એક નામના દ્વીઅર્થ મેળવીને તેમનું જોડાણ કરી દેવાથી કેવી મુશ્કેલીએ ઉભી થાય છે તે માટે નીચેની દલીલ નં. ૧૦ જુએ. (૧૦) પંડિત જાયસ્વાલજીએ એમ પ્રસિદ્ધ કર્યું છે કે,૧૫ પુષ્ય નક્ષત્રને સ્વામિ બૃહસ્પતિ છે, એટલે ‘પુષ્ય' શબ્દને અર્થ જ ‘બૃહસ્પતિ’ થયા ગણાય; અને પુષ્પની પાછળ મિત્ર જોડવાથી જેમ પુમિત્ર થાય એટલે પુષ્યમિત્ર તથા અગ્નિમિત્રનું સ્થાન અવ ંતિમાં જ હતું. (૧૪) જુએ ઉપરની ટીકા નં. ૧૧. એટલે કે પુષ્પ મિત્ર મગધપતિ હતેા જ નહીં. અરે એમ કહીએ કે તેણે પાટલિપુત્રનુ ડૅાં પણ ોયું નહેતું તે યાજબી કહેવાશે. તેના મરણ બાદ કેટલાંચ વર્ષ પછી, તેના પુત્ર અગ્નિમિત્રે પાટલિપુત્ર ઉપર ચડાઈ લઈ જઇને પાયમાલી કરી મૂકી હતી. (૧૫) એ જ. ખી. . રી. સે. પુ. ૧૩ પૂ. ૨૪૦-૨૫૦ Page #302 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પચ્છેિદ સમકાલીન હોઈ શકેજ નહીં ૨૫૦ છે તેમ બૃહસ્પતિની પાછળ મિત્ર જોડવાથી બૃહસ્પતિ- છતાં સ્કંદગુપ્ત અને કુમારગુપ્ત, એ એની ઐકયતા જરાયે મિત્ર થાય છે એટલે પુષ્યમિત્ર તેજ બૃહસ્પતિમિત્ર છે. સિદ્ધ નથી તેમ. એટલે તેમના કહેવાની મતલબ એ છે કે, સમાન અર્થ કે ભાવાર્થવાળા એ શબ્દો હોય, તેમની સાથે ક્રાઈ અન્ય પ્રત્યય કે ઉપસર્ગ જોડવાથી જે સમાસવાળા એ શબ્દો બને, તે પણ પાછા એકજ અર્થવાળા હાય એવા કાંઇ એકાંત નિયમ છે જ નહીં. અને પેાતાના તે કથન માટે સ્કંદગુપ્ત અને કુમારગુપ્તના દૃષ્ટાંત રજુ કર્યા છે; કે જેમ સ્કંદ અને કુમાર બન્ને નામે એક જ દેવનાં છે, તેની સાથે ગુપ્ત જોડવાથી સ્કંદગુપ્ત અને કુમારગુપ્ત શબ્દો ખરે છે, છતાં તે બન્નેના અર્થ જુદા જ છે, તે ખન્ને વ્યક્તિએ જુદી જ છે તે આપણે ઇતિહાસના અભ્યાસથી જાણીએ જ છીએ; તે જ પ્રમાણે બૃહસ્પતિમિત્ર અને પુષ્યમિત્રનું સમજી લેવું. આ પ્રમાણે તેમના આખાએ કથનના સાર છે. એટલે કે જ્યાં સુધી પુષ્યમિત્ર તે જ બૃહસ્પતિમિત્ર, એમ અન્ય પુરાવા અને પ્રમાણથી સિદ્ધ ન થઈ શકે, ત્યાંસુધી માત્ર શબ્દાર્થથી જ તેમની ઐકયતા સાબિત થયેલી માની શકાય નહીં. એમ ગણાય. આ કથન–એટલે કે પુમિત્ર તે જ બૃહસ્પતિમિત્ર–બરાબર નથી એમ આપણે ઉપરની દલીલ નં. ૮ માં ઐતિહાસિક બનાવાના પ્રમાણેા ટાંકીને સિદ્ધ કરી ખતાવ્યું છે જ. હવે ખીજી રીતે તે મંતવ્યની અસિદ્ધિ બતાવીએ. પંડિતજીના આ મંતવ્ય વિશે એક ખીજા લેખક પોતાના વિચાર જણાવતાં કહે છે કે૧૬ "His identification of Brhaspatimitra with Pushyamitra...even if we admit that Brhaspati was also identified by the ancient Hindus with Pushya, that does not justify the identification of Brhaspatimitra with Pushyamitra, any more than the denotation of the same God by the terms Skanda and Kumar, justifies the identification of Skandagupta with Kumargupta="હસ્પતિમિત્રની ઓળખ પુષ્યમિત્ર સાથે તેમણે (પં. જાયસ્વાલજીએ) કરાવી છે. પ્રાચીન હિંદુએએ ગૃહસ્પતિને પુષ્ય તરીકે ઓળખાવ્યા હતા એમ આપણે કબૂલ રાખીએ; તે પણ બૃહસ્પતિમિત્ર તે જ પુષ્યમિત્ર એવું ન્યાયપૂર્વક પુરવાર થતું નથી; જેમ, એક જ દેવનું નામ સૂચવતા સ્કંદ અને કુમાર નામના એ શબ્દો હાવા (૧૬) જુએ. ઇ. હિં. કા. સને ૧૯૨૯ નું પુ. પ પૃ. ૫૭. (૧૭) હાથીગુફામાં પૂરૂં નામ લખાયલું જ નથી ( આગળના પરિચ્છેદમાં તે લેખની ચર્ચા છે તે જુએ ત્યાં પ્રથમના જે બે ત્રણ અક્ષરને અત્યાર સુધી ઉકેલી શકાચા છે, તેજ જાગ્યા છે. પાછળના અક્ષરો ઉડી ગયા છે. એટલે કે આખે! શબ્દ શું છે તેની તેા માત્ર કલ્પના જ ગેાઠવાઈ છે: બાકી જે વંચાયા છે તે ડિમિટ હાવાનું કર્યું છે છતાં તે ઉકેલ પણ સાચા હોય તેમ તેા જણાતું જ નથી; એવું તેના લેખકના શબ્દથી ખુલે છે. (૧૧) નં. ૧૦ માં જેમ પં. જાયસ્વાલજીએ ખહસ્પતિમિત્રને પુષ્યમિત્ર માની લઇ દલીલ કરી છે પણ તે હવે વાસ્તવિક પુરવાર થતી નથી, તેમ ખીજી રીતે પશુ તેમણે બૃહસ્પતિમિત્રને પુષ્યમિત્ર હાવાનું જણાવ્યું છે. અત્ર તે મુદ્દો વિચારીશું. તેમનું એમ કહેવું છે કે, હાથીગુંફ્રાના લેખની પુક્તિમાં, રાજા ખારવેલને મગધ ઉપર ચડી આવેલા જાણીને તથા જીત મેળવ્યાનું સાંભળીને ડિમેટ્રીઅસ૭ નામના થી આગળમાં લખાયા છે. તેના લેખક કહે છે કે, Mr. Jayaswal has described his difficulties before he could make out Dimita or Dimiti=ડિમીટ કે ડિમિટિ શબ્દના પાતે ઉકેલ કરી શકયા તે પૂર્વે તેમને શું શું મુશ્કેલીઓ નડી હતી તેનું વર્ણન પૂ. જાયસ્વાલજીએ કરેલ છે. તાત્પ એ થયા કે, આ શબ્દ ઉકેલવામાં તેમને ઘણી મુશ્કેલીઓ નડી છે; છતાં ઉકેલ કરાયેા છે તે સંશયવાળા પણ ડેાવા સભવ છે. (અથવા કહે। કે, પુષ્યમિત્ર બૃહસ્પતિમિત્ર અને ખારવેલ આ બધાં નામે હૃદયમાં વસી રહ્યા હતાં એટલે જ હૃદયના ગુ ંજારવને અનુરૂપ શબ્દ ડિમિય આ આખા લેખ ઈં. હી, કવા. ૧૯૨૯ પુ. પુ. પૃ.૪રોધી કઢાયા છે, Page #303 -------------------------------------------------------------------------- ________________ ખારેલ અને પુષ્યમિત્ર [ દશમ ખંડ જે યવન સરદાર મથુરા૧૮ સુધી આવી ચૂક્યો હતો ડિમેટીઅસ શબ્દ કોતરાવવામાં આવ્યો જ હતું, તેને ગાંસડા પોટલાં બાંધી, પીછે હઠ કરવી પડી હતી- પણ એવી કયાં સાબિતી છે કે, આ ડિમેટ્રીઅસ અથવા કહે કે મથુરાથી પાછો હઠીને તે પંજાબ તરફ તે (પેલા) બેકટ્રીઅનપતિ યુથીડીમસને પુત્ર અને જતો રહ્યો હત-તે સરદાર બીજો કોઈ નહીં પણ પાછળથી ગાદીએ આવનાર જ હતા ? તેમના કહેવાની પુષ્યમિત્રને સમકાલીન જે યવનપતિ (Bactrian મતલબ એ છે કે (૧) પ્રથમ તે ડમિટિ કે King) ડિમેટ્રીઅસ (જેનું વૃત્તાંત આપણે પુ. ૩ ડિમેટ્રીઅસ શબ્દ હોવાની પણ શંકા છે. (૨) તથાપિ, પૂ. ૧૫રમાં કરી ગયા છીએ) હતો તે જ છે. એટલે ચર્ચા ટૂંકી કરવા ખાતર માની લ્યો કે તે શબ્દ જ કે લેખના કથનમાં નોંધેલ ડિમેટીઅસ તે પુષ્યમિત્રનો છે, પણ તેમાં એવી કક્યાં માહિતી અપાયેલી છે કે, સમકાલીન છે; તેમ ડિમેટ્રીઅસ તે ખારવેલનો સમકાલીન તે ડિમેટ્રીઅસ ફલાણે જ છે; એટલે કે, ઈતિહાસમાં છે જ, એમ લેખ પોતે જાહેર કરે છે. એટલે કે જ્યારે જેને યુથીડીમસના પુત્ર તરીકે લેખવ્યો છે તે જ ડિમેટ્રીઅસ પુષ્યમિત્રને સમકાલીન છે અને ખાર- આ છે કે, તે સિવાય કેઈબીજે રાજા તે નામધારી વેલને પણ સમકાલીન કરે છે ત્યારે ભૂમિતિના થયે છે? સિદ્ધાંત પ્રમાણે પુષ્યમિત્ર અને ખારવેલ બ [ ટીકાઃ-લેખમાં જ્યાં ડિમિટ શબ્દ હોવા વિશે જ સમકાલીન જ કહી શકાય.. શંકા ઉભી થઈ છે ત્યાં આપણે કાંઈ કહેવાપણું નથી. આ પ્રમાણે સર્વ હકીકત હોય તે તે બધું ત્યાં શું શબ્દ છે અને કેવો અર્થ થાય છે તે માટે બરાબર સિદ્ધ થઈ જાય જ છે, પરંતુ તેમની માન્યતા આપણે આગળના પરિચ્છેદે આખાયે લેખને અર્થ અને દલીલવાળે આ લેખ વાંચીને એક વિદ્વાને પંક્તિવાર વિચારવાના છીએ. એટલે અને તેની ચર્ચા પિતાના વિચાર જણાવતાં ઉદગાર કાઢયા છે કે,૧૯ મૂકી દઈશું. છતાં પેલા લેખકે ટુંકું પતાવવા જેમ સૂચના દut even if we admit for arguments’ કરી છે, તેમ માની લે કે તે શબ્દ ડિમેટીઅસ જ છે sake that Demiti or Demitrius was અને ડિમેટ્રીઅસ નામનો કોઈ બીજો રાજા થયો જ નથી engraved here, what evidence is there (જુઓ નીચીને ટી. નં. ૨૧); એટલે કે તે યુથીડીમસને to show, that this Demitrius can be પુત્ર જ છે. છતાં પ્રશ્ન એ છે કે તેણે મથુરા સુધી no other than the son and successor આવવાનું પ્રયોજન જ કયાં ઉભું થયું હતું? પ્રથમ of Euthiydemus of Bactria =પરંતુ વાદ- તે ડિમેટ્રીઅસના વૃત્તાંતે (જુઓ પુ. ૩ પૃ. ૧૫૧-૫) વિવાદની ખાતર આપણે સ્વીકારીએ કે ડિમિટ કે આપણે પુરવાર કરી ગયા છીએ કે તેનું રાજ્ય (૧૮) મથુરા નામના બે શહેરે છે (૧) ઉત્તરનું મથરા શું વાંચી શકાય છે તે માટે આગળ ઉપર હાથીગુફાના તે સૂરસેન રાજ્યની રાજધાની; જે મથુરા નામથી પ્રખ્યાત લેખવાળા પરિચ્છેદ જુએ.]. છે. (૨) દક્ષિણનું મથુરા જે ત્રિચિનાપલીની પાસે (૨૧) નીચેની ટીકા નં. ૨૩ જુઓ, આવેલ છે, જેને ખરી રીતે મારા કહેવાય છે. (૨૨) પુ. ૩. પૃ. ૧૪૫ ને કંઠામાં ચામું આસન-બેકલેખમાં મદર છે કે મથુરા તે બરાબર તપાસવાની ટ્રીયાના રાજાઓનાં નામે જુએ. જરૂર છે. બનવા જોગ છે કે એકને બદલે બીજું શહેર (૨૩) ઈરાન, ગ્રીસ અને બેકટ્રીઆની ગાદીએ જે નૃપતિમનાઈ ગયું છે અને તેમાં પણ પુષ્યમિત્રની અને ખારવેલ એ આવ્યા છે તેમનાં નામો જોઈ લીધાં છે. ડિમેટ્રીઅસ નામને ની ઘડ બેસારવા માટેની તાલાવેલીએ જ કામ કર્યું દેખાય છે કે, જેનાં નામને પ્રથમ ભાગ ડિમિટી કે તેને મળતા શબ્દો (૧૯) જુએ છે. હિ, કૉં. ૧૯૨૯ પુ. ૫. પૃ. ૫૯૪ આવતા હોય તે, કોઈ બીજો નરપતિ થ દેખાતેં નથી. (૨૦) ઉપરની ટી, ન. ૧૭ જુઓ: તેમાં શંકા એટલે સમજાય છે કે ડિમેટ્રીઅસ એક જ થયું છે અને તે હવાને પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે. [ડિમિટ શબ્દને બદલે યુથીડીમસને જે પુત્ર ગણાય છે તે જ છે, Page #304 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિષદ ]. સમકાલીન હેઈ શકે જ નહીં સતલજ નદીની પૂર્વે બીલકુલ લંબાયું જ નથી. એટલે ઉપર પરિભ્રમણ કરવાને છૂટે મૂકી દે છે. આ પ્રમાણે તેને માટે મથુરા સુધી આવવાનું જ તદ્દન અસંભવિત ફરતા તે અશ્વને જ્યારે કાઈ અટકાયત કરે નહીં ત્યારે છે. બીજું, જે સમય ખારવેલને આપણે નિશ્ચિત એમ માની લેવાય કે તેનું સાર્વભૌમત્વ દરેક પ્રદેશના કરી બતાવવાના છીએ તે સમયે મથુરાના પ્રદેશ રાજાને કબૂલ મંજૂર છે. હવે વિચારે કે પુષ્યમિત્રે ઉપર તે રહ્યું, પરંતુ હિંદની કઈ ભૂમિ ઉપર પણ તે પ્રમાણે વર્તાવ કર્યો હતો. તે તે, તેને અશ્વ કે પરદેશી સરદારની આંખ સુદ્ધાં એ ફરકી નથી; ખારવેલના પ્રદેશમાં પણ જવો જ જોઈએ; અને તેમ તે પછી યવન સરદારનું૨૪ હિંદમાં આવવું અને થાય છે, જે ખારવેલે પુષ્યમિત્રને નાકે દમ લેવરાવ્યો જમના નદીના પ્રદેશમાં થાણું નાંખવું તે પ્રશ્ન જ હોય, તે આવી તેની તુમાખી ચલાવી લ્ય ખરે કયાંથી ઉપસ્થિત થઈ શકે? કે? તેમ એ પણ સિદ્ધ છે કે (તેમના જ શબ્દથી) (૧૨) આ ઉપરાંત બીજી કેટલીક દલીલોથી પુષ્યમિત્રના મરણ બાદ તે ખારવેલ જીવંત હતા; રાજા પુષ્યમિત્રના વૃત્તાંત (તે માટે જુઓ પૃ. ૩ એટલે કાઈને શંકા ઉઠાવવાને અવકાશ પણ રહે પૂ. ૬૧ થી ૭૨) લખતાં આપણે સાબિત કરી ગયા નથી કે તેણે (પુષ્યમિત્રે) ખારવેલના મૃત્યુ બાદ તેવા છીએ કે, પુષ્યમિત્ર અને આંધ્રપતિ રાજા શ્રીમુખ અશ્વમેધનો આરંભ કર્યો હતો ? મતલબ કે ખોટું તે સમસમયી હતા જ નહીં. એટલે પછી પુષ્યમિત્ર અને ખોટું જ છે. એટલા માટે કઈ પણ રીતે વાતને ખારવેલ પણ સમકાલીન હોવાનું સાબિત નથી થતું. બરાબર મેળ ખાતો નથી જ. સાર એટલો જ છે કે, (૧૩) પુષ્યમિત્રનું ગાદીએ આવવું વિદ્વાનોની પુષ્યમિત્ર અને ખારવેલની વચ્ચે સમકાલીન પણ માન્યતા પ્રમાણે ઈ. સ. પૂ. ૧૮૮ છે. ૨૫ જ્યારે તદન અભાવ જ છે. એટલું જ નહીં પણ આગળ ખારવેલને સમય ઇ. સ. પૂ. ૧૮૩ ઠરાવેલ છે. આપણે પુરવાર કરી આપીશું તેમ, તે બેની વચ્ચે એટલે કે પુષ્યમિત્ર પાંચ વરસે પહેલો ગાદીએ બેઠે બહુ જ લાંબા ગાળાનું કહે કે અઢી સદી જેટલું હતા અને ખારવેલ પછી બેઠો હતો એમ ગણે છે. અંતર-આવેલું છે. વળી બનેએ ૭૬-૩૬ વર્ષ રાજ્ય કર્યું છે. જોકે ઉપરમાં, પુષ્યમિત્ર અને ખારવેલના સમયના પુષ્યમિત્રને ૭૮ વર્ષ પણ કઈકે અપ્યાં છે. એટલે અનુમાનિક નિર્ણય ઉપર આવવા માટે, આપણે નકાર તે હિસાબે ખારવેલ કરતાં પુષ્યમિત્ર પાંચ વર્ષે વહેલે દર્શાવતી દલીલોની જ ચર્ચા હાથ ધરી હતી. હવે (અને ૩૮ની ગણત્રીએ ત્રણ વર્ષ પહેલો) મરણ થોડીક હકારમાં જવાબ મળી આવે તેવી દલીલો પામ્યો છે; અથવા બીજી રીતે કહીએ તે, પુષ્યમિત્રના તપાસીએ. જો કે ઉપરમાં ચર્ચાયેલી બારે દલીલોને, મરણબાદ પણ ખારવેલ જીવત રહ્યો છે. બીજી આપણે નેગેટીવ મુફસ તરીકે ઓળખાવી છે પરંતુ બાજા એમ હકીકત છે કે પુષ્યમિત્રે પોતાની ઉત્તરા- તેમાંની કેટલીક હકીકત એવા પ્રકારની છે કે, જે વસ્થામાં બીજો અશ્વમેધ કર્યો હતો અને અશ્વમેધ તેને ઉથલાવી નાખીને સવળી કરી વાંચીએ, તો તે કરવાની મુખ્ય સરત એ હોય છે કે, તે યજ્ઞ કરનાર હકારમાં જવાબ આપે તેવી Positive proofs જ ભૂપતિનો કંઈ બીજો સમેવડી હોવો ન જોઈએ. દેખાઈ જાય તેવી છે. પણ આપણે જો તેમ કરીએ તેની ખાત્રી કરવા એક વર્ષ અગાઉથી તે પિતાના તે તે સર્વ ચર્વિતચૂણિત જેવું થઈ જશે, એટલે તે યુવરાજની નિગાહબાની નીચે એક અવને પૃથ્વી કાર્ય આપણે ન કરતાં માત્ર એટલું સૂચન જ અત્રે (૨૪) હિંદની વાત અલગ રાખીએ. પરંતુ ગ્રીક, ઇરાન દેખાતું નથી, કે બેકટીઆમાં પણ ડિમિટથી શરૂ થતું હોય, એવું કઈ (૨૫) જુએ જ. એબી. પી. સે. પુ. ૧૩ પૃ. ૨૪ અન્ય રાજાનું નામ જ ખારવેલના સમયે, ત્યાં હોય એમ (૨૬) જુઓ આગળના પાને, Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ખારવેલ અને પુષ્યમિત્ર ' [ દશમ ખંડ કરીશું કે, જે વાચકવર્ગને જીજ્ઞાસા હોય તેમણે સ્વતઃ લઈ ગયો હતો તે સમયે ત્યાં અભિવિજય નામના તે પ્રમાણે કરી જેવું. બાકી આપણે તે ઉપરના રાજાનું રાજ્ય ચાલતું હતું, અને તેના રાજ્યનું ત્રીજું બાર આંકની સાથે જોડીને જ તેના અનુસંધાન તરીકે વર્ષ૨૭ (આ પ્રમાણેના અર્થ માટે આગળના પરિચ્છેદે હવે પછીની દલીલોને રજુ કરીશું. હાથીગુફાના લેખનું વર્ણન જુઓ) બેસી ગયું હતું. પોઝીટીવ મુફસ=હકાર જવાબ આપનારી, પ્રત્યક્ષ હવે જે આ સિલોનપતિ રાજાઓની નામાવળી તથા પરાવાની અથવા સીધા જ ઉત્તર મળે તેવી : ગમે તે વંશાવળી સરખાવીશું તો (જુએ પુ. ૨, પૃ. ૨૬૪ નામ આપે. તેવી લગભગ અડધા ડઝન જેટલી તે ટી. નં. ૭૧) તેમાંથી તેને સમય પણ નક્કીપણે મળી આપી શકાશે જ; અને ઉમેદ છે કે, ઉત્સાહી સંશોધક રહે છે. ત્યાં જોતાં, આ વિજયરાજાનો ૨૮ અમલ મ. સ. તે જ રણે જો વિશેષ મેળવવા ધારશે તો અન્ય ૯૫=ઈ. સ. પૂ. ૪રમાં શરૂ થયો હોવાનું નીકળે પણ ઉભી કરી શકશે જ. આવા મુદામાંના કેટલાક તે છે. તે હિસાબે તેનું ત્રીજું વર્ષ એટલે મ. સ. ૯૮= ખુદ તે હાથીગુફાના લેખમાંથીજ લભ્ય થાય છે. ઈ. સ. પૂ. ૪૨૯૨૯ આવશે કે જ્યારે ખારવેલે (૧૪) હાથીગુફાના લેખમાંની ત્રીજી પંક્તિમાં યુવરાજ તરીકે સિલોન ઉપર ચડાઈ કરી હતી. પરંતુ ખારવેલે જણાવ્યું છે કે, પિતાની ૨૪ વર્ષની ઉંમર ત્યાં પોતે પિતાનું કાર્ય સંપૂર્ણ રીતે આપે તે પહેલાં સંપૂર્ણ થયા બાદ તેને રાજ્યાભિષેક થયો છે. તે રાજ્યાભિષેક કરાવવા તેને એકદમ પાછા વળવાની પછીની પંક્તિઓમાં પોતાના રાજ્યકાળના એકેક પછી ફરજ પડી હતી. જે હકીકત આપણે રોજા વૃદ્ધિરાજની એકેક વર્ષ લઈને, તે તે સમયે શું શું પરાક્રમ કરી વૃત્તાંતે જોઈ ગયા છીએ. એટલે ચર્ચાને સાર એ થયો રહ્યો હતો તેનું યથાસ્થિત વર્ણન કરી બતાવ્યું છે. કે ખારવેલના રાજ્યાભિષેકને સમય ઈ. સ. પૂ. ૪૨ સાર એ થયો કે જેમાં ત્રીજી પંક્તિમાં પોતાના રાજ્યો સાબિત થાય છે. જ્યારે પુષ્યમિત્રનો સમય તે ઈ. સ. ભિષેકને લગતે બનાવ બન્યાની જાહેરાત કરી છે તેમ પૂ. ૧૮૮ લગભગ છે૩૦ (જુઓ. પુ. ૩. પૃ. ૫૪: તે પછીની પંક્તિમાં વર્ણવેલી હકીકતના બનાવો, પોતે ૬૦ તથા ૪૦૪). બન્ને વચ્ચે અઢી વર્ષનું અંતર ગાદીએ આવ્યા બાદ, બન્યા હતા એવું ગણવાની સૂચના છે, મતલબ કે બન્ને સમકાલીન હતા જ નહીં. છે. તેવી જ રીતે ત્રીજી પંક્તિની પૂર્વની બે ઓળમાં (૧૫) લેખની પંક્તિ ૧૨માં એવી હકીકત છે કે જે બનાવ બન્યાનું વર્ણવ્યું છે, તે તેના રાજ્યાભિષેકની તેણે (ખારવેલે) રાજગૃહીને ઘેરી લીધું હતું અને પહેલા થઈ ગયા હતા, એમ આપણે ગણવું રહે છે. સગાંગેય-(શશાંક) મહેલ સુધી તે પહોંચી ગયા હતા. અને આ અનુમાનને તેમના જ શબ્દોથી સમર્થન મળે મતલબ કે, મગધ દેશની રાજધાનીના શહેર તરીકે છે; કેમકે તે બે પંક્તિમાં તેણે પિતાને યુવરાજ તરીકે રાજગૃહી હજી વિરારાઈ ગયું હતું તેવા સમયે ખારસભ્યો છે. આટલી પ્રસ્તાવના કરીને હવે આપણે વેલ થયો હોવો જોઈએ. લેખમાં કયાંય પાટલિપુત્રનું તે લેખની હકીકત તપાસીશું. નામ સુદ્ધાંત લેવાયું નથી. પાટલિપુત્રનું નામ તો બીજી પંક્તિમાં જાહેર કર્યું છે કે, જ્યારે પિતે અનુવાદકેએ પિતાની મેળે સૂચવીને અંદર સંબંધ યુવરાજપદે હતા ત્યારે સિંહલદ્વીપના રાજા ઉપર ચડાટ બેસારવાને ગોઠવી દીધું લાગે છે. આ હકીકત જ (૨૭) લેખની પંક્તિઓમાંની કેટલીયના અર્ધ બેસા. આપણને શતવહનવંશી રાજા શ્રીમુખના વૃત્તાંત ઉપસ્થી રવામાં ગેરસમજૂતિ થયાનું મારી નજરે લાગ્યું છે, તે સર્વ મળી રહે છે, તે માટે પુ. ૫માં જુઓ. આગળના પરિચ્છેદમાં વિસ્તારથી સમજાવ્યું છે. (૩૦) આ સાલ તેના મરણની છે. પરંતુ તેના સત્તા (૨૮) આ રાજાને વિજય કહો કે અભિવિજય કહો, તે એક કાળના સમયની વાત કરવી હોય, તે તેમાં ૩૮ વર્ષ ઉમેજ છે, તેના કારણ માટે હાથીગુફાના લેખની સમજૂતિ જુઓ, રવા રહે છે. વાચકને સર્વ વાતે અનુકુળતા સચવાય માટે (૨૯) આ સાલ બરાબર છે કે કેમ તેની સાબિતી અત્ર મેં લગભગ શબ્દ વાપર્યો છે, Page #306 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પચ્છિક ] પુરવાર કરે છે, કે મૌર્યસમ્રાટાના રાજઅમલે પાટલિપુત્ર ખ્યાતિમાં આવ્યું, તે પૂર્વ સમ્રાટ ખારવેલ થઈ ગયા હાવા જોઇએ. એટલે જ તેને સમય ઇ. સ. પૂ. ૩૭૨ પહેલાના પુરવાર થાય છે. (૧૬) મિ. હ્યુએનશાંગ જેવા વિશ્વવિખ્યાત યાત્રિક કરેલ વર્ણનમાંથી પણ તેવેા જ ધ્વનિ નીકળતા જણાય છે. તેમના શબ્દો આવી મતલખના લેખાયા છે.૭૧ * Hicuen Tsarg tells us that, shortly before his arrival, Punarvarman, Raja of Magadh and the last descendant of Ashok, had piously restored the sacred Bodhi trec at Gaya, which Sasanka, king of Bengal had destroyed. These events happened soon after 600 A. D.=હ્યુએન શાંગ એમ નિવેદન કરે છે કે, પેાતે હિંદમાં આવ્યા તે પહેલાં થેાડા જ સમયે, મગધના રાજા અને અશાક (સમ્રાટના) અંતિમ વંશ જ પુનર્વર્સને ગયા (શહેર)માં પેલા પવિત્ર ખેાધિવૃક્ષની ધાર્મિકભાવે પુનઃસ્થાપના કરી હતી. આ (એધિવૃક્ષ)ને નાશ બંગાળના રાજા શશાંકે કર્યાં હતા. આ સર્વ અનાવે! ઇ. સ. ૬૦૦ પછી તુરતમાં જ બન્યાનું નાંધી શકારો.” એટલે મિ. વિન્સેન્ટ સ્મિથના શબ્દોમાં જો ઉતારીએ તે પેલા હ્યુએનશાંગ યાત્રિક મહાશયનેા કહેવાના આશય એ છે કે, ઇ. સ. ૬૦૦ સુધી મગધપતિ તરીકે અશોકના વંશજો, અવિચ્છિનપણે બંગાળ પ્રાંતમાં ગાદી ઉપર ચાલુ રહ્યા હતા. તેમાંના છેલ્લે રાજા પુનર્વર્મન હતા. તેથી તે એમ કહેવા માંગે છે કે મગધપતિ તરીકે ઠેઠ અશાકના સમયથી માંડીને ઇ. સ. ૬૦૦ સુધી મૌર્યજાતિના રાજાએ જ રાજ્ય ચલાવ્યે આવતા હતા; પછી તેમનો રાજ્ય વિસ્તાર ભલે સંકાચ કે વૃદ્ધિ પામ્યા હોય તે જુદી વસ્તુ છે. પરંતુ મગધ ૨૬૩ સમકાલીન હેાઈ શકેજ નહીં પતિ તરીકે તે અવિચ્છિનપણે રાજ્યપદ ભાગવતા જ આવ્યા છે. આ પ્રમાણે એક હકીકત થઈ. બીજી વાત એમ છે કે, અશોકના સમય બાદ જ પુષ્યમિત્ર થયા છે. તેમાં શાક મૌર્ય ગણાયા છે અને પુષ્યમિત્ર શૃંગ કહેવાયેા છે. એટલે કે બન્ને ભિન્ન જાતિના જ છે, ત્રીજી સ્થિતિ પ્રેમ છે કે, પુષ્પમિત્રનું બીજું નામ (વિદ્યાનેાની સૂચના પ્રમાણે) બૃહસ્પતિમિત્ર છે તેથી બૃહસ્પતિમિત્ર શુંગવંશી કરે છે અને તેને હાથીગુ ક્ાના લેખની નોંધ પ્રમાણે મગધપતિ તા કહેવા જ રહે છે એટલે એમ થયું કે તેમના હિસાબે મગધતિએ શુંગવંશી રાજાઓ હતા. કદાચ તેને છેવટે ન મૂકતાં વચ્ચેગાળે કયાંક બૃહસ્પતિને મૂકા, તા હ્યુએનશાંગે જણાવેલી અલંગતા જ તૂટી જશે. આ પ્રમાણે ત્રણ સ્થિતિ થ. હવે જો તેમને મેળ મેળવશેા તે ઇતિહાસિક ગ્રંથકારાનાં મંતવ્ય, દરેક રીતે એક બીજી હકીકતને અથડામણમાં ઉતારનારાં જેવાં જ દેખાય છે. એટલે સાબિત થાય છે કે ઐતિહાસિક અનાવ છે (૩૧) જીએ વિન્સેન્ટ સ્મિથ કૃત, રૂક્ષ એફ ઈન્ડિયા સીરીઝમાંનું “અશાક” નામનું પુસ્તક પૃ. ૭૧ (૩૨) ધારો કે તે ગાદીપતિ હતા અને મગધના સ્વામી હતા; તે મગધને પ્રાંત તેના પુત્ર અગ્નિમિત્રને તે તે સાચા જ છે; પરંતુ આપણે ગાવી દીધેલી માન્યતા જ અસત્ય છે; અને વિરાધમાં દેખાઈ આવતી સર્વ પરિસ્થિતિની જનેતા તેજ છે. મતલબ કે પુષ્યમિત્ર બૃહસ્પતિમિત્ર નથી જ. તેમ તે એકબીજાના સમકાલીન પણ નથી, એટલું જ નહી પણુ પુષ્યમિત્રને મગધપતિ કહેવા તેર પણ એક ભૂલ ખવડાવનારૂં ઐતિહાસિક તત્ત્વ ગણાશે. ખીજ, બૃહસ્પતિમિત્ર મગધપતિ છે તે તે નિર્વિવાદ છે. હવે જો તેને અશાક અને પુષ્યમિત્રની વચ્ચે મૂકીએ છીએ તેા હ્યુએનશાંગનું કહેવું ખાટું ઠરે છે; કેમકે, અશાકના વારસદારાનો એકદારી તૂટી જાય છે. એટલે કાં તેને (બૃહસ્પતિને) પુષ્યમિત્રની પાછળ કે અશાકની પૂર્વે ગણવા જોઇએ. પુષ્યમિત્રની પાછળ તા ગણવાની સર્વ સંજોગે તેમ જ વિદ્યાના ના પાડે છે. તેા એકજ વારસામાં મળ્યા હતા એમ કહેવું પડશે જ યારે બીજી ખાન્તુ ઈતિહાસ તા એમ શિખવે છે કે અગ્નિમિત્રને પાટલિપુત્ર ઉપર ચડાઇ લઈ જવી પડી હતી. તે પછી સાચું શું ? Page #307 -------------------------------------------------------------------------- ________________ ખાવેલ અને પુષ્યમિત્ર ( [ દશમ ખંડ નિર્ણય થશે કે બૃહસ્પતિમિત્ર અશકની પૂર્વે જ થઈ દાની મૂળ વસ્તુ (સિદ્ધાંત)ને સાર-જાતિ સંયમ ગયો છે અને અશોકની પૂર્વે થયો એટલે પુષ્યમિત્રની અને જીવનની વિશુદ્ધિ (શુદ્ધ ચારિત્ર)નાં ધ્યેય તરફ પૂર્વે તે થઈ ચૂક્યો જ કહેવાય. તેમાં આ બૃહસ્પતિ છે (આ પ્રમાણે) અનેક સંપ્રદાયની (વર્ણવેલી-ઉપદેશેલી) પિતે ખારવેલનો સમકાલીન છે એટલે ખારવેલ પણ સહિષ્ણુતા૩૪ પછીથી થયેલા રાજાઓએ પાળી પુષ્યમિત્રની પહેલાં જ થયો ગણાય; મતલબ કે તે એને બતાવી છે; દાખલા તરીકે, ઓરિસ્સાના ખારવેલે, સમકાલીન કઈ રીતે પણ કહી શકાશે નહીં. સર્વ વાતે અશોકના જેવી જ-સાદશ ભાષા-વાપરેલી (૧૭) જેમ એતિહાસિક અને રાજકીય પુરાવાથી છે. એટલે તેમને કહેવાનો આશય એ છે કે, (૧) સાબિત કરી શકાય છે તેમ ધાર્મિક હકીકતથી પણ તે સમયે, ઈસાઈ, ઝેરોસ્ટ્રીઅન કે ઇસ્લામ ધર્મની તે જ સ્થિતિ પુરવાર કરી શકાય છે; કે ખારવેલને તે સ્થાપના જ થવા પામી નહોતી જેથી તે સંપ્રસમય પુષ્યમિત્રથી દાણે જ પૂર્વના છે. તે જ વિદ્વાન દાયોનું તે નામ પણ અજાણ્યું હતું. (૨) આમાંના મિ. મિથના શબ્દો આપણે ટાંકીશું. તેઓશ્રી લખે ઈસાઈ અને ઇસ્લામ ધર્મમાં લશ્કરી નાદને, યુદ્ધ છે કે , “ The creeds of Jesus, Zoro- ' કરવાનો, લડી પડવાને કે એવા ઉગ્ર-તેજસ્વભાવaster, and Mahomed were unknown; નાજ-ઉપદેશ જે મુખ્યપણે કરાયેલ છે, તે વિષય he (Ashoka) is not thinking of exclu- પરત્વે તો અશોક પિતાની આંખ સરખી પણ કરsive militant religions like Christianity કાવતા નથી. એટલે કે આવા સ્વભાવનું અંશ સરખું and Islam-The essence of the matter પણ તેના રૂંવાડામાં દેખાતું નથી. (૩) ઉપરાંત હિંદમાં –all Indian denominations is all જે જે સંપ્રદાયો, ભિન્નભિન્ન નામથી જાણીતા છે તે aimed at self-control and purity of સર્વના સિદ્ધાંતને સાર-મૂળ પાયા-આમર્સયમ અને life, Similar toleration of various creeds શુદ્ધ ચારિત્ર ઉપર જ મંડાયેલ છે. તે પછી, એટલે was practised by later princes, Kharvel કે જ્યાં આવી પ્રરૂપણ કરતી હોય, ત્યાં ઉપરના of Orissa, for instance, used language ધર્મના લશ્કરીવાદને સ્થાન જ કયાંથી મળે ? તેમ (૪) almost identical with that of Ashoka આ પ્રકારની સર્વ ધર્મ પ્રત્યે સહિષ્ણુતા દાખવવાની =જીસસ, રેસ્ટર અને મહમદના સંપ્રદાય (એટલે પદ્ધતિ, તેના (અશોકના) પછી થયેલ, અન્ય રાજકે જેને હાલ ખ્રિસ્તી ઘર્મ, પારસી ધર્મ અને ઇસ્લામી વીઓએ પણ પાળી બતાવી છે. (અને) તેના દષ્ટાંતમાં ધર્મ કહેવાય છે) તેનું નામ જાણવામાં નહોતું. તે ઓરિસ્સાપતિ-કલિંગપતિ-ખારવેલનું નામ આપીને (અશોક) ખ્રીસ્તી અને ઇસ્લામ ધર્મ જેવા કેવળ એમ કહેવા માંગે છે, કે તેણે પણ અશોકના જેવીજ, લશ્કરી-ઝનુની-જલદ (સ્વભાવ-નાદવાળા ) ધર્મનો લગભગ તેને સર્વ રીતે મળતા આવે તેવા જ શબ્દવિચાર જ કરતું નથી. (એટલે કે તેવા ધર્મને ઉપ- માં, આજ્ઞાઓ ફરમાવી છે. ખારવેલે હાથીગુંફાના દેશ કરતો જ નથી). સર્વ હિંદી (નામવાળા) સંપ્ર- લેખમાં જે ધર્મોપદેશ પ્રબોધે છે તે અને સમ્રાટ (૩૩) જીઓ રૂલર્સ ઓફ ઇન્ડિયા સીરીઝનું “અશોક મનાયું છે તેથી, તેની પછી થયેલ રાજવી એમ કરીને દષ્ટાંત નામનું પુસ્તક પૂ. ૬૦ રજુ કર્યો છે. જ્યારે આપણે સ્થાપિત કરેલ મત પ્રમાણે (૩૪) મજકુર પુસ્તક પૃ. ૬૨ તે પ્રિયદર્શિનની પૂર્વે થયેલ સમ્રાટ ખારવેલે પણ, તેજ (૩૫) આ શબ્દથી તેમનું ધ્યાન સમ્રાટ પ્રિયદર્શિનના ભાષા વાપરી છે એમ કહેવું પડશે. ખડકલેખ તરફ જ ચેટલું છે. અત્યાર સુધી પ્રિયદર્શિન (૩૬) પ્રિયદર્શિનના ખડક લેખ અને ખારવેલે અને અશાકને એક જ મનાય છે તેથી તેમણે અશેક કોતરાવેલ હાથીગુફાને લેખ બન્નેને એક જ ધારે શબ્દ વાપર્યો છે. તથા અશોકની પછી ખારવેલ થયાનું ઉપદેશ છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિછેદ ]. સમકાલીન હોઈ શકે જ નહીં પ્રિયદર્શિને પિતાના ખડકલેખમાં જે ફરમાવ્યો છે, તેનાં સ્થિતિ તપાસતાં પણ બહસ્પતિમત્ર અને પુષ્યમિત્રે ભાષા તથા અર્ચનો સાર વિગેરે, સર્વ એક જ પ્રકારનાં ભિન્ન જ છે; ઉપરાંત બન્નેને સમય પણ જુદો જ છે. છે; તેમાં સર્વ ધર્મ પ્રત્યે ક્ષમાબુદ્ધિ જ ભરેલી છે, જેથી ખારવેલ અને પુષ્યમિત્રને સમકાલીન કહી કોઈને હલકા પાડવાની કે કોઈ ઉપર જબરાઈ વા૫- શકાય તેમ નથી. રવાની વાત તો દૂર રહી, પણ તેવો વિચાર સરખે (૧૮) કે, હિ. ઈ. માં જણાવેલ છે કે પણ દેખાતું નથી. "With regard to the Andhras, the 642 oreldet 2112 El Hid! 349 Hal 110 more certain evidence of inscriptioni, સાથે, અત્યારે આપણે નીસબત નથી; એટલે તેને assigns them to a period, which is in છોડી દઈએ. પરંતુ ચોથા મદાથી એટલું સાબિત flagrant contradiction to the position થાય છે કે, ખારવેલ અને અશોક (જેને હવે આપણે they occupy in the Puranas=આંધ્રવંશીપ્રિયદર્શિનના લેખ ગણાવ્યા છે તે જુઓ ઉપરની ઓની બાબતમાં જણાવવાનું કે પુરાણમાં તેમનું જે ટી. નં. ૩૫) એકજ ધર્મના હતા. વળી આપણે સ્થાન બતાવાય છે તેના કરતાં ઉઘાડી રીતે-સ્પષ્ટપણે જાણીએ છીએ કે, ખારવેલ જેનધમાં હતા.૩૭ એટલે વિરૂદ્ધ જતું સ્થાન (સમય પરત્વે) શિલાલેખી પુરાવી પ્રિયદર્શિનને પણ જૈન મતાનુયાયી જ કરાવવો પડશે. (જે પુરાણ કરતાં વિશેષ આધારભૂત કહી શકાય છે) આ એક વાત થઈ. બીજી વાત એમ છે કે ખાર- થી મળી રહે છે.” તેમનું કહેવું એમ છે કે (૧) વેલ અને બૃહસ્પતિમિત્ર એકજ મૂર્તિ-અને તે પણ પુરાણોમાં આંધવંશીઓને અમુક સમય ઠરાવાયો છે. છનતિ માટે અગાઉ લાયા હતા એમ જાહેર (કહો કે ઈ. સ. પૂ. ૧ અને બીજી સદીમાં થયાનું થયું છે. ત્રીજી વાત એ છે કે, પુષ્યમિત્ર વૈદિક માને છે). (૨) પુરાણે દંતકથારૂપી કહેવાય છે; જ્યારે મતાનયાયી છે. તેમ તેણે ભગવાન પતંજલીના ઉપ- શિલાલેખ તેમના કરતાં મજબૂત અને વિશ્વસનીય દેશથી અશ્વમેધ યજ્ઞો પણ કર્યા છે જ્યારે ખારવેલે ગણાય છે. (૩) આવા વજનદાર અને વિશ્વાસપાત્ર શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે રાજસૂય યજ્ઞ શિલાલેખી પુરાવાથી તેમને સમય, ઉઘાડી રીતે જ કરાવ્યો છે. એટલે કે તેણે અશ્વમેધ યજ્ઞને ત્યાજ્ય પુરાણમાં જણાવ્યા કરતાં વિરૂદ્ધ પડે છે. એટલે તેમનું ગણાવ્યો છે. ઉપરાંત પુષ્યમિત્રે કહે કે તેના પુત્ર કહેવું એ થયું કે, શિલાલેખી પુરાવાથી આંધ્રપતિઓને અગ્નિમિત્રે કહે- પણ તેણે (વિદ્વાનોની માન્યતા સમય (પુરાણમાં જેમનું વર્ણન અપાયું છે તે આખો પ્રમાણે) બૌદ્ધધર્મી (બાકી આપણું મત પ્રમાણે, આંધવંશ તે લગભગ પાંચ વર્ષ ચાલે છે પરંતુ જુઓ પુ. ૩ માં તેનું વૃત્તાંત-જૈનધમી) સાધુઓને પુરાણમાં પુષ્યમિત્રના સમકાલીનપણે થયેલ જે વીણીવીણીને શિરચ્છેદ કરાવ્યો છે. મતલબ કે ખાર- શાતકરણીનું વર્ણન કરાયું છે તે આંધ્રપતિ કહેવાની વેલ અને બૃહસ્પતિમિત્ર (અથવા તેમના મતથી અત્ર મતલબ છે. આ અંધપતિ તેમના વંશમાં છો પુષ્યમિત્ર) બને ભિન્ન સંપ્રદાયના જ પુરવાર થાય સાતમો પુરૂષ ગણાય છે, ભલે ઈ. સ. પૂ. ૧-૨ સદી છે. આ ત્રણે સ્થિતિનું એકીકરણ કરીએ તે એક કહી હેય, પણ શિલાલેખી પુરાવાથી સાફ જણાય વખતે તેમને સહધમાં ઠરાવે છે, ત્યારે બીજી જ વખતે છે કે, તેઓ તે પહેલાં થઈ ગયા છે. અને ઈ.સ.પૂ.ની વિધમાં મનાવવાનો પ્રયત્ન થાય છે. આ પ્રમાણે ધાર્મિક ૧-૨ સદીની પણ પહેલાં, એટલે ઈ. સ. પૂ.ની ત્રીજી (૩૭) વળી વિશેષપણે આવતા પરિજીદમાં તે હકીક્ત પુરવાર કરી બતાવ્યું છે. તેને આ પુરાવાથી વિશેષ છે ની ચર્ચા થવાની છે, ન મળ્યું છે એમ જાણવું. (૩૮) આ પ્રમાણે આપણે પુ. ૨માં અનેક વખત (૩૯) જુઓ તે પુસ્તક પ. ૫૨૨' Page #309 -------------------------------------------------------------------------- ________________ ખાનવેલના [ દશમ ખંડ કે ચોથી સદી માને, તે યે એટલું તે નક્કી જ થયું (૨) તેવું નામ દક્ષિણ હિંદના જૈનોમાં સૌથી પ્રથમ કહેવાશે કે. વિદ્વાનોએ, આ પુરાણના આધારે જે જણાય છે (૩) તે જૈન સંપ્રદાયની એક શાખા છે સમય આંધ્રપતિઓનો ગોઠવ્યે રાખ્યો છે, તે સમયે પણ તેને દક્ષિણ હિંદમાં પ્રચાર થયો જણાતો નથી તેમને નથી જ. જે આઘ આંધ્રપતિઓને સમય (૪) ઉત્તર હિંદના જૈનોની તે શાખા સંભવે છે (૫) ફેરવો પડે છે, તો શ્રીમુખતે તેને સંસ્થાપક જ છે; ભદ્રબાહુ અને ચંદ્રગુપ્તના સમયે જે મોટું તડ જન એટલે તેને સમય કરે કરે તે કરે જ. તેમ વળી શ્રીમુખ સંપ્રદાયમાં ઉભું થયું છે તેની પૂર્વના સમયની તે શાખા તથા ખારવેલ તે સમકાલીનપણે થયા મનાય છે. દેખાય છે (૬) તેમ આ શાખાને દિવંશ સાથે સંબંધ એટલે ખારવેલને સમય પણ ફેરવીને ઈ. સ. પૂ.ની હશે એમ માલમ પડે છે. આ છ હકીકતમાંથી પાંચ ચોથી સદીમાં તે લઈ જવો જ પડશે. મતલબ કે ! થતય 3 વિશે આપણે અત્રે કાંઈ કહેવાની જરૂર નથી. માત્ર ખારવેલ અને પુષ્યમિત્ર સમસમયી નથી જ. જે પાંચમી છે તેનું જ પ્રમાણુ અહીં લેવું રહે છે. તે ' (૧૯) એક અન્ય ગ્રંથકાર જણાવે છે કે ૪૦ ઉપરથી સમજાશે કે આ ચેદિયકુળની ઉત્પત્તિ મૌર્ય"It must be observed that the સમ્રાટ ચંદ્રગુપ્તના સમયની પૂર્વે થઈ હતી એમ તેમનું Chetiya Kula mentioned in the Khar. માનવું થાય છે. ચંદ્રગુપ્તની પહેલાંની થઈ, એટલે vela grants, the earliest perhaps of અશેકની પણ પૂર્વની થઈ જ; તેમ પુષ્યમિત્રની પહેલાં South Indian Jains, is a branch of the છે કે તે ઘણાં વર્ષોની થઈ; મતલબ કે ખારવેલને સમય Jains, which has not spread itself in પુષ્યમિત્રની પહેલાં ઘણું ઘણું વન છે. એટલે S. India. It perhaps represents one ખારવેલ અને પુષ્યમિત્ર બને સહમયી નથી જ. of the Jain Sakhas of N. Indian (૨૦) હાથીગુફાના લેખની લિપિ અને સમ્રાટ origin, which flourished before the પ્રિયદર્શિનના લેખોની લિપિ વચ્ચે તુલના કરવાથી કોની great schism in the time of Bhadra. પ્રાચીન છે તે તે લિપિ વિશારદને વિષય કહી bahu and Chandragupta. Possibly શકાય; પરંતુ જે તે બેની સરખામણી કરશે તે this branch belonged to Chedi kingdom હિંમત છે કે, રાજા ખારવેલના લેખની લિપિ વિશેષ =એમ નેધ કરવી જોઈએ કે, ખારવેલે કરેલાં પ્રાચીન પુરવાર થશે. દાનપત્રોમાં ચેતિયકુલનું જે નામ આવે છે અને જે ઉપર પ્રમાણેના પક્ષ અને અપક્ષ, હકાર દક્ષિણના હિંડ નોમાં સૌથી પ્રથમ છે તે ન. તથા નકાર ઉત્તરવાળા અનેક પુરાવાથી સાબિત કરી ધમની એવી શાખા છે કે જે દક્ષિણ હિંદમાં ફેલાવો બતાવાય તેમ છે કે (1) ખારવેલ અને પુષ્યમિત્રને પામી નથી. ઉત્તર હિંદમાંથી ઉદભવેલી જૈનોની સમય એક નથી (૨) ઉલટું ખારવેલ તે પુષ્યમિત્રથી શાખામાંની કદાચ તે એક હશે; તેમજ, ભદ્રબાહ ઘણાંય વર્ષ અગાઉથી થઈ ગયો છે (૩) તેમ જ પુષ્યઅને ચંદ્રગુપ્તના સમયે જે મોટું તડ પડયું હતું, તેની મિત્રનું બીજું નામ બૃહસ્પતિમિત્ર હતું જ નહીં, અને અગાઉ તે થઈ હશે. સંભવ છે કે આ શાખા ચેદિ હોઈ પણ શકે નહીં (૪) બૃહસ્પતિમિત્ર તો એક તૃતીય રાજ્યની હશે.” એટલે તેમનું કહેવું એમ છે કે (૧) અને સ્વતંત્ર જ વ્યક્તિ છે (તે માટે નંદવંશની હકીકત ખારવેલના દાનપત્રમાં ચેતિયકુલનું નામ આવે છે. જુઓ). આ પ્રમાણે નિરધાર થઈ જાય છે. તેને વળી (૪૦) જૈ. સ. ઈ. ભાગ. ૨. પૃ. ૮૮-૮૯ લેખની સમાતિ અપાય નહીં, ત્યાં સુધી સમજવાને જરાકઠિન (૧) આ ઉપરાંત જૈન સાહિત્યમાંથી એક બે પુરાવા મળી પડે તેમ છે; માટે મુલતવી રાખવા પડયા છે. જુઓ આગળના આવે છે. પરંતુ તે અત્ર ન ઉતરતાં આગળના પ્રકરણે હાથીગુફાના પરિકે “દકાળ અને મૃતનું સંરક્ષણ’ વાળ પારિમા Page #310 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિછેદ ] સમયને વિચાર સીધા પુરાવાથી–આંકડાની ગણત્રીએથી- પણ સમર્થન કાં તે નંદસંવત અને કાં તે મૌર્યસંવત ધારી લેવામાં મળી જાય છે. જેની તપાસ આપણે નીચેના પારિ આવ્યો છે. જો કે આ કઈ સંવત પ્રાચીન સમયે ગ્રાફે હવે લઈએ. અસ્તિત્વ ધરાવતા હતા કે કેમ, અને ધરાવતો હતો હાથીગુફાના લેખમાં સંવતને એક આંક આવેલો તો કઈ રાજદ્વારી બનાવ સાથે તે સંવત્સર સંયુક્ત છે. તેને કેટલાક ગ્રંથકારોએ ૧૬૯નો આંક વાંચ્યો છે;૪૨ કરીને વાપરવામાં આવ્યો છે કે કેમ, તે આપણી કેટલાકેએ તેને ૧૬૫ ઠરાવ્યો જાણમાં આવ્યું નથી જ; કેમકે સમય-કાળગણનાના ખારવેલના સમ છે, પરંતુ હવે તે સર્વ જે બે પરિચ્છેદ (જુઓ ઉપરમાં પૃ. ૬૦ થી ૧૧૩) યને વિચાર સન્માનીય થઈ પડયું છે કે તે સ્વતંત્ર રીતે લખી તેની ચર્ચા કાંઈક વિસ્તારથી અને આંક ૧૦૩ને જ છે. એટલું તો થી કરી ચૂક્યા છીએ, તેમાં આ બે સંવતમાંથી કબૂલ કરવું જ પડશે, કે આ આખા હાથીગુફાના –નંદ કે મૌર્ય-એકનું નામ આવ્યું નથી જ. છતાં કઈ લેખનું મહત્વ ઇતિહાસની દષ્ટિએ એટલું તે વિશાળ પણ સંભવિત માર્ગ તેની વિચારણામાંથી આપણે અને સર્વવ્યાપક થઈ પડયું છે કે, તેમને એક અક્ષર મુક્ત રાખવો નથી; એ પદ્ધતિએ કામ લેવાનું જ્યારે પણ વિચારસૃષ્ટિની મર્યાદામાંથી જે જ કરાય, તે જાહેર કર્યું છે ત્યારે, સંભવિત કે અસંભવિતપણાનો અતિ ગંભીર પરિણામ નીવડવા સંભવ છે. એટલે કે, લેશમાત્ર વિચાર કર્યા વિના જ, આપણે તે કેવળ તે જો એકાદ શબ્દને પણ અન્ય અર્થમાં બેસારી દેવાય આંક ઉપરથી જ, તેના સત્યાસત્યપણાને વિચાર કરી તે, આખા ઇતિહાસનું પરિવર્તન થઈ જાય તેમ છે. તે રહે છે. તાત્પર્ય એ છે કે, તેવી ભીતિના માર્યા પણ, આપણે તે તેટલા માટે, દલીલ ખાતર માની લો કે તે દરેકની માન્યતા પ્રહણ કરીને જ વિચાર કરવો રહે છે. આંક મૌર્યસંવત અને નંદસંવતનો જ છે. વળી આપણને સાર એ છે કે, ઉપરના ત્રણે આંકને ૧૬૯ ૧૬૫ ખબર છે કે, કઈ સંવત્સરને આરંભ જે થાય છે અને ૧૦૩-આપણે વિચાર કરવો રહે છે. જ્યારે તે કાઈક હેતુને અનુલક્ષીને જ કરાય છે. પછી કાવે ખારવેલે પોતે જ શિલાલેખ કરાવ્યો છે અને તો વંશની સ્થાપના નિમિત્તે તેને આરંભ થયો હેય ઉપરના આંકવાળા વર્ષમાં પિતે વિદ્યમાન હોવાનો કે અમુક મહત્ત્વપૂર્ણ બનાવના સ્મરણચિહ્ન માટે થયો પુરાવો આપેલ છે ત્યારે આપણે લેશમાત્ર પણ સંદેહ હેય. પ્રથમ આપણે નંદસંવતને અંગે વિચાર કરી લઈએ. લાવવાનું કારણ નથી. હવે આપણે જે તપાસવું રહે નંદસંવતનો પ્રારંભ તેની શરૂઆતની તારીખથી જ છે તે, આંક કયા સંવત્સરને છે એ સિદ્ધ કરવું; જે જે થયો હોય, તે નંદ પહેલાનો ઉર્ફે નંદિવર્ધન ઉપરથી ખારવેલના સમયને પણ અચુકપણે નિશ્ચય ઈ. સ. પૂ. ૪૭૨ મ. સ. ૫૫ માં જ્યારે રાજ્યાભિષેક થઈ જાય. થર્યો હતો ત્યારથી ગણી શકાય. તે બાદ બીજો કોઈ ભિન્નભિન્ન ગ્રંથકારાના ધારવા પ્રમાણે આ આંકને, મહત્વને ઐતિહાસિક બનાવ બન્યો નથી, કે તેને (૪૨) કે. હિ. ઇં. પુ. ૧ પૃ. ૬૦૮=shatkarni of હોવાથી એટલે કે શાલીવાહન શાતકરણ અને ખાલ બને the Andhra Dynasty (Shalivahan satkarni) સમકાલીન હોવાથી બનેને સમય ઇ. સ. પૂ. ૧૬૯ ગણાય. being contemporary with Kharvel (whose (૪૩) જ, બી. એ. પી. સ. પુ. ૩ અને ૪: કો. ડ accession c. 169 B. c. if Hathigumfa inscri- મૃ. ૧૬; ઈ. હિ. કર્થે. પુ. ૫ સન ૧૯૨૯ પૃ. ૫૮૭ અને ption is cated in Maurya Era p. 314-15; 534 અને આગળ-હાથીગુફા લેખની પંક્તિ ૧૬ માં “In & 602) = જે ખારવેલને સમય, હાથીગુફાના મૌર્યન the one hundred and sixty fifth year of the સંવત પ્રમાણે આશરે ઈ. સ. પૂ. ૧૬૯ ગણાય. તેને જ time of the Mauryan ne of the Mauryan kings=4144 Plombia સમકાલીન આધવંશી શાતાકરણ (શાલિવાહન સાત કરણી) સમયની ગણત્રીએ ૧૬૫ માં વર્ષે Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ આવ્યા વિચાર કરવા પડે; હજી એમ કહી શકાય કે, નંદ આઠમા પછી, જ્યારે નવમે નંદ ગાદીએ ત્યારે જે અંધાધૂની સારા ચે રાજ્યમાં પ્રવર્તી રહી હતી, તેને નિર્મૂળ કરીને તેણે પ્રજામાં શાંતિ સ્થાપી દીધી હતી, ત્યારથી કદાચ તે સંવત્સરને જો આરંભ કરાયા હતા એમ માની લેવાય, તે તેને સમય ઈ. સ. પૂ. ૪૧૫=મ. સં. ૧૧૨ ગણવા પડશે. તે પછી તેા નંદવંશને જ અંત ઈ. સ. પૂ. ૩૭૨= મ. સં. ૧૫૫ માં આવી ગયા છે; એટલે તે બાદ કાઈ પ્રસંગને લીધે તેને આરંભ કરાયે! હાય તેવી કલ્પના કરવાનું પણ સ્થાન રહેતું નથી. મતલબ કે, જે તે આંકને નંદસંવત ઠરાવાય તા એ તારીખેા જ વીચારવી કરે છે (૧) ઇ. સ. પૂ. ૪૭૨ અને (૨) ઈ. સ. પૂ. ૪૧૫. માર્યસંવત પરત્વે જો વિચાર કરીએ તેા, તેની સ્થાપના કરવા માટે તા અનેક મુદ્દા ઉપસ્થિત થતા જણાય છે. જેમકે (૧) તેના આદ્ય પુરૂષ રાજા ચંદ્રગુપ્તે જ્યારથી એક નાના રાજવી તરીકે, પેાતાના વંશની સ્થાપના કરી ત્યારથી પણ કહી શકાય. અને તે પ્રમાણે કરે તે તેનેા સમય ઈ. સ. પૂ. ૩૮૧-૨= મ. સં. ૧૪૬ ગણાય (૨) ચંદ્રગુપ્ત પાતે મગધને મુદ્દો (૧) ઈ. સ. પૂ. ૪૭૨ (૨) ૪૧૫ ૩૭૨ ૩૮૧ ૩૨૬ ૨૮૯ "" 19 . (અ) ૧૦૩ના આંક સાથે ઘટાવતાં ઈ. સ. પૂ. ૩૬૯ ૩૧૨ ૨૬૯ २७७ ૨૨૩ ૧૮૬ 35 ખારવેલના ,, .. .. (૬) "" ઉપરના કોઠામાં દર્શાવ્યા પ્રમાણે નં. ૧થી ૬ સુધીના મુદ્દા નીચેનાં બનાવાના (અ) (આ) (ઈ)વાળા આસનમાં ખતાવેલ સમયને જો સમન્વય કરીશું તે, વિદ્વાનાની જે માન્યતા છે કે, પુષ્યમિત્રની ગાદીએ (૪૪) બ્રુઓ ઉપરમાં પૂ. ૨૬૧ લીલ ન, ૧૨ [ દશમ ખંડ સમ્રાટ અન્યા ત્યારથી જો તેના આરંભ ગણવા હાય તા તેની મિતિ ઈ. સ. પૂ. ૩૭૨=મ. સં, ૧૫૫ ગણી લેવાય (૩) પજાળમાં ઠેરઠેર ઉભરી નીકળેલા સર્વે બળવાને દાખી દઈ ને, રાજા અશાકવર્ધને જ્યારથી નિષ્કંટકપણે પેાતાના રાજ્યાભિષેક જાહેર કર્યાં ત્યારથી જો આદિ ગણવી પડે તો તેને સમય ઈ. સ. પૂ. ૩૨૬=મ. સં. ૨૦૦ કહેવાય (૪) અને મૈર્યવંશો સમર્થ સમ્રાટ તેમજ તે વંશની કીર્તિને સર્વોત્કૃષ્ટ શિખરે પહોંચાડનાર મહારાજા પ્રિયદર્શિનના રાજ્યાભિષેકને જો તેની આદિના કારણરૂપ ગણવા હાય તા તેના સમય ઇ. સ. પૂ. ૨૮૯=મ. સં. ૨૩૭ મૂકવા પડશે. આ પ્રમાણે માર્યસંવતના આરંભના મુદ્દા તરીકે ચાર બનાવો ગણાશે. તે બન્નેનું એકીકરણ કરીશું તે આપણે છ બનાવાની તારીખવાળા વર્ષના આંક તપાસવા પડશે. નંદસંવતને અંગે (૧) ઇ, સ. પૂ. ૪૭૨ અને (ર) ઈ. સ. પૂ. ૪૧૫; અને મૈાર્યસંવતને અંગે (૩) ઈ. સ. પૂ. ૩૮૧-૨ (૪) ઇ. સ. પૂ. ૩૭૨ (૫) ઇ. સ. પૂ. ૩૨૬ અને (૬) ઇ. સ. પૂ. ૨૮૯. આ છ એ સાલને હવે આપણે ઉપરના ત્રણે આંકમાં બટાવીને વિચારીએ. () ૧૬૫ના આંક સાથે ઘટાવતાં ઇ. સ. પૂ. ૩૦૭ ૨૫૦ ૨૦૭ ૨૧૫ ૨૧૧ ૧૬૧ ૧૫૭ ૧૧૪ ૧૨૦ એસવાની સાલ ઇ. સ. પૂ. ૧૮૮ આશરેતી છે અને ચક્રવર્તી ખારવેલની ઇ. સ. પૂ. ૧૮૩ આશરેની છે,૪૪ તેની સાથે જો કાઈ પણ સાલને મેળ ખાતા ખતાવી શકાય કે પુરવાર કરી શકાય તેમ હાય, તે તેવી માત્ર .. ,, "" (૪) ૧૬૯ના આંક સાથે ઘટાવતાં 13 ઇ. સ. પૂ. ૩૦૩ ૨૪ ૨૦૩ 1, 33 "" ,, Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ દ્વિતીય પરિછેદ ] સમયનો વિચાર પાંચ સાલોને જ હજી લેખી શકાય તેમ છે. જેને સર્વ હકીકત યથાસ્થિત સમયે બન્યાનું ગોઠવી શકાય. આપણે જાડા અક્ષરે ખાસ નોંધ લેવા ગ્ય તરીકે અથવા તે સર્વ બનાવને અનુક્રમમાં જે ગઠવીએ તો, બતાવી છે તે ઈ. સ. પૂ. ૧૬૧, ૧૫૭, ૧૮૬, ૧૨૪ પ્રથમ મહારાજા પ્રિયદર્શિન થયા છે અને તેમની પછી અને ૧૨૦ની છે. આ પાંચમાંથી પણ બે તે,-૧૬૧, ૧૦૩ વર્ષે હાથીગુંફાને લેખ કેતરાવા છે એમ અને ૧૫૭-વિદ્વાનોએ ઠરાવેલ ૧૮૮ અને ૧૮૩ કરતાં કહેવાય. પરંતુ લિપિ વિશારદને અભિપ્રાય છે તેથી ૨૫ વર્ષ જેટલી મેડી આવે છે, જ્યારે બીજી બે-૧૨૪ ઉલટો જ થાય છે એમ આપણે ઉપર પૃ. ૨૫૩થી અને ૧૨-તો તેથી પણ બીજા ૩૫ વર્ષ વધારે મોડી માંડીને આગળ (જુઓ દલીલો નં. ૧, ૨, ૩, ૪, આવે છે; એટલે કે સાઠ વર્ષ, બલકે તેથી પણ વિશેષ ઈ. ઈ.) જોઈ ગયા છીએ. તેઓ તે મક્કમપણે એમ જ મોડી જાય છે. પણ વિદ્વાનોએ જે “આશરે” શબ્દ માની રહ્યા છે કે, પ્રથમ હાથીગુફાના લેખને સમય લખેલ છે તેમાં બહુ બહુ તે પાંચ કે દશ વર્ષના હો જોઈએ; (પછી તે સમયે તેની પૂર્વે ડાં વર્ષને ફેરનો જ સંભવ રહી શકે. એટલે ઉપરોક્ત પાંચમાંની છે કે વધારે વર્ષનો છે તે જુદે પ્રશ્ન છે) અને તે ચાર સાલોને તે આપણું વિચારક્ષેત્રમાંથી બાકાત પછી જ મહારાજા પ્રિયદર્શિનને સમય હવે જોઈએ. કરવી જ રહે છે, જેથી માત્ર હવે ઈ. સ. પૂ. ૧૮૬ એટલે વળી અઢાર સાલોમાંની જે એક ઇ. સ. પૂ. વાળી એક જ બાકી રહી; અને તે આંક વિદ્વાનોની ૧૮૬ની કાંઈક અંશે આપણું કટીમાંથી ઉત્તીર્ણ થવા માન્યતાની સાથે તદન બંધબેસતે પણ આવી જાય જેવી દેખાઈ હતી તે પણ આ લિપિવિશારદોના મંતવ્ય છે. તેમ જ હાથીગુફાને આંક જે સૌથી છેલ્લામાં પ્રમાણે જમીનદોસ્ત થઈ જાય છે. જેથી આપણે છેલ્લે ઉકેલ એટલે કે ૧૦૩ ઠરાવવામાં આવ્યો છે અંતિમ એક જ નિર્ણય ઉપર આવવું રહે છે કે, હાથીતેની ગણત્રીમાં તે આવીને ઉભો પણ રહે છે. મતલબકે ગુફાના લેખમાંને ૧૦૩ને આંક જે છે, તે નથી નંદ જે અઢાર બનાવેની સાલના આંકડાને કસોટી ઉપર સંવતનો કે નથી મૌર્યસંવતને; અને પરિણામે પુષ્યમિત્ર ચડાવી જોવાને આપણે પસંદ કર્યા હતા, તેમને માત્ર તથા ખારવેલ સમકાલીન પુરવાર થતા જ નથી; તેમ જ એક જ આંકડો, સર્વ રીતે ઉત્તીર્ણ થઈ શકે તે ખારવેલનો સમય ઈ. સ. પૂ. ૧૮૬ કે તેની આસદેખાય છે. અને તે ઈ. સ. પૂ. ૧૮૬ની સાલનો છે પાસને પણ નથી જ. તથા ૧૦૭ના આંક સાથે સુમેળ ખાતે દેખાય છે. આ પ્રમાણે એક પછી એક સ્થિતિ, તથા બનેલ પરંતુ તે સાલ તેમ હોઈ શકે કે નહીં, તે સ્થિતિ જ બનાવોને લઈને, તેમ જ ગણિતશાસ્ત્રના આંકડાઓ આપણે વિચારવી રહે છે કે, જેથી છેવટના નિર્ણય માંડીને પણ, આપણે હવે પુરવાર કરી શક્યા છીએ ઉપર પણ આવી જવાય. હવે આ ઈ. સ. પૂ. ૧૮૬ની તે વિશેષ આલ્હાદજનક છે જ; નહીંતોયે, પ્રાથમિક સાલ, જે મૌર્ય સંવત્સરને પ્રારંભ મહારાજા પ્રિયદર્શિ- દૃષ્ટિએ વિચારતાં થકાં પણ, આપણે ઉપરના જ નિર્ણય નના રાજ્યાભિષેકથી ગણવામાં આવે તે જ (જુઓ ઉપર આવી શકાય તેમ હતું, છતાં તે મુદ્દો અત્યાર ઉપરમાં પૃ. ૨૬૮) ૧૦૩ના આંક સાથે ઘટાવી શકાય સુધી આપણે આગળ ધર્યો નહોતા; કેમકે તેમ કરવા છે. અન્યથા નહીં જ. એટલે સાર એ થયો કે મૌર્ય- જતાં, વાચકવર્ગની એકદમ ખાતરી પણ ન થાત. સંવતનો પ્રારંભ મહારાજા પ્રિયદર્શિનના રાજ્યાભિષેકથી એટલું જ નહીં પણ કદાચ આપણે હસીને પાત્ર જ ગણો અને તે હિસાબે તેના ૧૦૩ વર્ષે=ઈ. સ. પૂ. પણ બની જાત. હવે કોઈ પણ પ્રકારના ભય વિના ૧૮માં અથવા તેની આસપાસમાં (એટલે કે ઈ. સ. સિંહનાદે તે કહી શકાય તેમ છે કે, વિદ્વાનોએ ઇ. સ. પૂ. ૧૮૮ કે ૧૮૩ જેમ વિદ્વાનોએ માની લીધું છે પૂ. ૧૮૬નો જે સમય ખારવેલને ઠરાવેલ છે તે તદન તેમ) રાજા પુષ્યમિત્ર અને રાજા ખારવેલને સમય નક્કી કલ્પીત જ છે. છતાં ઘડીભર માની લો કે તે સમય થયેલ મનાય; તેમ જ હાથીગંફામાં લખેલ આંક પ્રમાણેની બરાબર જ હતા. તે તેને અર્થ એ થશે કે, ખારવેલે Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ખારવેલના [ દશમ ખંડ આંક જે છે, તેને નંદસંવત સાથે૪૫ કાઈ પ્રકારના સંબંધ જ નથી. તેમ તે આંક મૌર્યસંવતના પણ ઠરાવી શકાય તેમ નથી. કારણકે જો બૃહસ્પતિરાજને માર્યુંવંશી ઠરાવા તા, ચક્રવર્તી ખારવેલને પણ તેના વંશની સાથે જીનમૂર્તિને માટે પરાપૂર્વથી વેરઝેર ચાલ્યું આવતું હતું તેમ ગણવું રહે. એટલે ઉપરની દલીલમાં જેમ નંદવંશના બૃહસ્પતિરાજ માનવાથી, તેને સંવત વાપરા ખારવેલને માનવામાં, જે પ્રકારના ખાધ નડે છે તેજ પ્રકારના ખાધ અત્ર બૃહસ્પતિમિત્રને મૈર્યવંશી ધારી લેવામાં અને તેના વંશને મૈાર્યસંવતના ઉપયાગ કરતા ખારવેલને માની લેવામાં આવશે. એટલે તે જ દલીલ અને તે જ સિદ્ધાંતના આધારે, બૃહસ્પતિમિત્ર મૈર્યના સંવતના ઉપયાગ, ચક્રવર્તી ખારવેલથી હાથીફ્રા લેખમાં કરાયે! નથી એમ આપેાઆપ સ્વીકારવું જ રહે છે. આ પ્રમાણે દરેક રીતે હાથીણુંક્ામાં કાતરાયલ આંકને, નંદસંવત્સરના કે મૈાર્યસંવત્સરના આંક તરીકે વધાવી લેવાને, ડગલેને પગલે વિરાધ ઊભા થયા જ કરે છે. મતલબ કે તે આંક નથી નંદસંવતના કે નથી સૈાર્ય સંવતતા. જે મગધપતિ બૃહસ્પતિમિત્રને-કે બૃહસ્પતિરાજતેપેાતાના પગે નમાવેલ હાથીણુંકાના લેખમાં લખેલ છે તે ઇ. સ. પૂ. પાંચમી કે છઠ્ઠી સદીથી માંડીને ઇ. સ. પૂ. ૧૮૮ સુધીના કાઈક સમયે મગધની ગાદીએ બિરાજ્યા હોવા જોઇએ જ. હવે આપણે જો મગધ પતિઓની વંશાવળી તપાસીશું તેા (જીએ પુ. ૧ પૃ. ૩૯૩; પુ. ૨ પૃ. ૪૧૩; તથા પુ. ૩ પૃ. ૪૦૪) એકદમ અને તુરત જ માલૂમ પડશે કે, આ ત્રણ ચાર સદીના કાળમાં મગધપતિ તરીકે માત્ર ત્રણ વંશોએ જ સત્તા ભાગવી છે. (૧) શિશુનાગવંશ (૨) નંદવંશ અને (૩) મૌર્યવંશ. તેમાંય પ્રથમને શિશુનાગવંશ તે અતિ પ્રાચીન છે એટલે તેને આપણી ગણનામાંથી મુક્ત કરવા રહે છે. બાકીના એ વંશમાંથી જ કાઈક વંશને નૃપતિ તે બૃહસ્પતિમિત્ર હાવા જોઇએ એમ સિદ્ધ થયું. ખીજ ખાજી ખારવેલ પાતે જ લખી રહ્યો છે કે, તેને અને નંદવંશના ભૂપતિને બિયાબારૂં ચાલ્યું આવતું હતું; કેમકે તેના પૂર્વજોના સમયમાં, કોઇક મગધતિ નંદરાજાએ, કલિંગદેશમાંથી જનમૂર્તિનું હરણ કર્યું હતું; જેના કારણે પેાતાને મગધ ઉપર ચડાઈ લઈ જવી પડી હતી. મતલબ એ થઈ કે, ખારવેશને અને નંદરાજાને વેરઝેર કેટલાય વખતથી ચાલ્યાં આવતાં હતાં. હવે જો તેવી દુશ્મનાવટ ચાલી આવતી હાય-અને દુશ્મન નાવટ હતી જ, તે દીવાની જ્યાત જેવી પ્રગટ હકીકત છે-તેા શું ખારવેલ જેવા ચતુર અને અતુલ પરાક્રમી રાજા, પાતાના દુશ્મન રાજાના નામે ચલાવેલ સંવત્સકેટલાંક મૂળભૂત-સૂત્ર સિદ્ધાંતો કેવાં હતાં તે જાણી ત્યારે હવે રાવાલ એ થાય છે કે, આ ૧૦૩ ના આંક જે વિદ્વાનાએ છેવટના ઉકેલ તરીકે માન્ય રાખ્યા છે તે કયા સંવત્સરના હાઈ શકે? આ તત્ત્વ જો શેાધી શકાય તા, અનેક મુશ્કેલીએને ફૂડચે આવી જાય. અત્ર આપણે પ્રાચીન સમયના રાજાઓના રના આશ્રય ક્ષે ખરા ? અને તે પણ જે શિલાલેખ રાજદ્વારી નજરે પોતે જ આટલી બધી મહત્ત્વતાને લેખીને, તેને શાશ્વત જળવાઈ રહેલો જોવાની ઇચ્છા ધરાવે છે તેમાં જ, તે આંક કોતરાવવા જેવી ભૂલ કરે કે ઈચ્છા સેવે; એવા સ્વપ્ને પણ ખ્યાલ આવે ખરા? તેમ કદી પણ થાય જ નહીં. એટલે માનવું જ રહે છે; તેમ હવે તે મિનાને તદ્દન સાબિત થયેલી જ ગણવી રહે છે કે, હાથીણુંકાના લેખમાં ૧૦૩ને લેવાની જરૂર ઉભી થાય છે પુ. ૨ માં સિક્કાઓનું વર્ણન કરતાં (જીએ પૃ. ૫૫ થી ૭૨) એમ જોઈ ગયા છીએ કે પ્રાચીન સમયે રાજાઓને મમત્વ તથા અહંભાવ બહુધા નહાતાં અને તેથી પેાતાના નામના સંવત્સર પણુ ચલાવવાની ઇચ્છા ધરાવતા નહીં. તેમજ ગમે તેવું સર્વોત્કૃષ્ટ કાર્ય પોતે કર્યું હોય તાપણુ, તે કાર્યની સાથે પેાતાનું નામ સરીખું જોડવાને પણ તેઓ ખચકાતા હતા.૪૧ માત્ર જે કાઈ સમયના (૪૫) આ આંક નંદસંવત હાયા વિશેની કેટલીક ચર્ચા ૧ પૃ. ૩૩૦ ઉપર કરવામાં આવી છે તે જુએ (૪૬) જુએ સમ્રાટ પ્રિયદર્શિનનું આખું ય વન વૃત્તાંત; આ કારણને લીધે જ તેણે અનાવેલી, નાની કે મેઢી કે Page #314 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ્ર ] આધાર તેઓ લેતા, તે પેાતાના ઈષ્ટદેવના નામના સંવત્સરના જ આધાર લેતા. તેમ જ સર્વ વસ્તુને યશ પાતાના ધર્મને નામે જ ચડાવવામાં મગરૂરી માનતા. જેમ સિક્કાચિત્રનું અને ચિહ્નોનું છે, તેમ જ શિલાલેખમાંની હકીકતનું પણ સમજી લેવું રહે છે. તેમાં પણ મેટા ભાગે પેાતાની યશગાથા ગાવા કરતાં, ધાર્મિક વૃત્તિથી દાન દેવાની જ હકીકતા કેાતરાવવામાં આવતી હતી (જુએ ઉપરમાં ચણુવંશની હકીકતે પૃ. ૨૧૮-૧૯) વળી એ તે નિર્વિવાદીતપણે સિદ્ધ થયેલ છે કે રાજા ખારવેલ પાતે જૈનમતાનુયાસી હતા. એટલે જે આંક તેણે હાથીનુંકામાં કોતરાજ્યેા છે તે અન્ય કોઇ નહીં પણ જૈનધર્મીના છેલ્લા પયગંબર શ્રી મહાવીરનાજ સંવત્સરના સંભવે છે. આ મહાવીર સંવતના આરંભ તેમના નિર્વાણુ (બૈધ પરિભાષામાં જણાવવું હાય તે પરિનિર્વાણ) પામ્યાની તારીખથી થયેલ ગણાય છે. જેના સમય ઈ. સ. પૂ. પર૭ ઠરાવાયલ છે (જીએા પુ. ૨. પૃ. ૮–૯) તે હિસામે રાજા ખારવેશના રાજ્યનું ૧૦૩ આંકવાળું વર્ષ, તે ઇ. પૂ. પર૭–૧૦૩=૪. સ. પૂ. ૪૨૪ નું આવે છે. અને તે તેના રાજ્યાભિષેક પછીનું પાંચમું વર્ષ હાવાનું તેણે હાથીનુંકા લેખમાં જણાવ્યું છે. એટલે તેના રાજ્યાભિષેક ઇ. સ. પૂ. ૪ર૪ + ૫ = ૪ર૯ માં થયાને અથવા મ. સ. ૯૮ ના ગણવા પડશે.૪૭ આ એક વાત સિદ્ધ થઈ. વળી તેણે ૩૬ વર્ષ રાજ્ય કર્યું છે; જેથી તેનું મરણ ૪૨૯ - ૩૬ = ઈ. સ. પૂ. ૩૯૩ માં થયું કહેવાશે. એટલે તેને સમય ઈ. સ. પૂ. ૪૨૯ થી ૩૯૩ =૩૬ વર્ષ પર્યંતનેા હેાવાનું સાબિત થઈ ચૂકયું. અને પોતે ૨૫ વર્ષની ઉમરે ગાદીએ સમયના વિચાર પ્રચંડકાય કાઈ પણ મૂર્તિ ઉપર તેણે પેાતાનું નામ સુદ્ધાં પણ કાતરાવેલ નથી. લેખામાં (ખડક લેખમાં અને સ્તંભ લેખમાં ) જે તેનું નામ આવે છે તેમાં માત્ર ધર્મોપદેશ જ છે; એટલે તેમાં પેાતાની અહંતા દર્શાવવાનેા હેતુ નથી; જ્યારે ઉપરની મૂર્તિ એમાં તે તેવા ધર્મપદેશ કાતરાવાચે નહીં, અને કેવળ નામ કાતરાવવા જાય તે અહંકારનું દન કરાવાય છે. (૪૭) પુ. ૧. પૃ. ૩૪૮ માં ટાંકેલી હકીકત હવે પુરવાર થઇ ગયેલી ગણવી. તથા સતવહન વશની આદિ જે ૧૦૦ ૨૧ આવ્યા છે. એટલે તેનું આયુષ્ય ૨૫ + ૩૬ = ૬૧ વર્ષનું હતું એમ પણ નક્કી થઈ ગયું કહેવાશે. ઉપરના પારિગ્રાફમાં એમ સાબિત કરી ગયાં છીએ કે હાથીનુંફાના લેખમાં કાતરાવેલ ૧૦૩ના આંક મહાવીરસ્વતનેા છે અને ૧૦૩ના આંકની તેની ગણત્રી તેમના નિર્વાણુ અન્ય શયતા સમય ઇ. સ. પૂ. પરછ થી કરવામાં આવી છે. આ સિવાય જે ખીજી એક એ શકતા તે આંકને વિશે અમારા ધ્યાનમાં આવી હતી પણ પાછળથી મૂકી દેવી પડી છે, તેને પણ કાંઇક ખ્યાલ ત્ર આપી દેવા આવશ્યકતા છે; કેમકે સંવતાની કાળગણનાની પ્રથા ઉપર, પણ તેમાંથી કાંઈક પ્રકાશ પડે છે. તેમજ સંભવ છે કે, વિશેષ વિચારણાના ખીજા મુદ્દા વાચકવર્ગના મનમાં ઉપસ્થિત થાય અને બહાર પડે, તે આ આંકની શકત્યતા ઉપર વિશેષ ઉદ્ઘાપાડ થવા પામે; જેના પરિણામે અમે આપેલ નિર્ણય સત્ય છે કે અસત્ય તે નક્કી થઈ જાય. આ આંકની શકયતાના વિચાર કરતી વખતે એ ખીજી કલ્પના થઈ હતી . (૧) ખારવેલ ચક્રવર્તીના ચેદિવંશની વિચારણા અત્યારે ચાલી રહી છે, વળી તેણે પેાતે જ લેખની પંક્તિમાં એવા શબ્દો વાપર્યાં છે કે જેમાંથી ચેદિ નામના ક્રમ જાણે કાઇ સંવત તે સમયથી પ્રવાહમાં મૂકાયા હૈાય તેવેા આભાસ-નિ નીકળી રહે છે. તેમજ, અન્ય રાજવંશે એ પણ પેાતાના વંશના નામના સંવત્સરા ચલાવ્યા હાયાના અનેક દૃષ્ટાંતા આપણી નજરે પડી રહ્યા છે, ત્યારે ખારવેલે માં “ચેદિસંવત” નામના સંવતને૪૮ આશ્રય મ. સં. માં થયાનું લેખાવ્યું છે તે પણ સાબિત થઇ ગઇ ગણાશે. કેમકે શ્રીમુખ આંધ્રપતિ જે શતવહન વશના સ્થાપક છે તેને આ ખારવેલે, પેાતાના રાજ્યાભિષેકના ખીજે વધે એટલે ૯૮+૨=૧૦૦ માં લિંગના અમુક ભાગમાં ચડી આવતા અને સંસ્થાન જમાવતા અટકાવ્યા છે; જેથી તેણે નાસિક પાસેના મુલકમાં હઠી જઈ ને ત્યાં ગાદી સ્થાપી હતી. (૪૮) ન્યુએ આ પુસ્તકમાં પૃ. ૬૪ માંની હકી હકીકત તથા તે પાને ટી, ન, ૧૭ : Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ૧૦૩ના આંકની [ દશમ ખંડ ન લીધો હોય ? મતલબ કે, એક કપના તે આંક સમયે જ થઈ હોય (૧) પ્રથમ વિભાગે મહારાજ દિસંવતનો હોવાની થઈ હતી (૨) અને બીજી કરકંડ મહામે વાહન કલિંગપતિ બન્યો ત્યારથી, એટલે એમ થઈ હતી કે, તે આંક ભલે મહાવીરસંવતનેજ ઈ. સ. પૂ. ૫૫૮થી (પુ. ૧ પૃ. ૧૬૬-૮) અથવા વિકલ્પ હોય; પરંતુ તેની આદિ તેમના નિર્વાણસમયથી એટલે ઈ. સ. પૂ. ૫૬૩ (તે જ પુસ્તક પૃ. ૧૬૮ની ટીકા) ઈ. સ. પૂ. ૫૨૭થી ગણાતી હોવાનું જે અત્યારે (૨) ઈ. સ. પૂ. ૫૩૭માં બીજા વિભાગે રાજા સુરથી મનાઈ રહ્યું છે તેને બદલે તેઓ જ્યારથી અહનપદને ગાદીએ બેઠા ત્યારથી (૩) ત્રીજા વિભાગે ઈ. સ. પૂ. પામ્યા ત્યારથી૪૮ એટલે ઈ. સ. પૂ. ૫૫૬ (જુઓ ૪૭૫ માં રાજ ક્ષેમરાજ કલિંગપતિ બન્યા ત્યારથી પુ. ૧. પૃ. ૩૯૭ ની સમયાવલી)ના સમયથી કાં ને (૪) અથવા રાજા ખારવેલ પોતે ઈ. સ. પૂ. ૪૨૯માં ગણાઈ હોય? કેમકે, જે કઈ સંવતનો પ્રચાર થયો છે ગાદીએ બેઠા ત્યારથી. વળી ખારવેલે લેખમાં સ્પષ્ટપણે તેમાંના લગભગ સર્વનો પ્રારંભ૦, જેના સ્મારકમાં ૧૦૩ના આંકન અને રાજા નંદને ઉલ્લેખ કરેલ તેમનો ઉદભવ થયો છે. તેમના મરણ સમય સાથે છે. શું પ્રસંગ છે તેની હકીકત ભલે સંદિગ્ધમાં રહે, કદાપિપ સંબંધ નથી જોડાયે, પરંતુ રાજ હોય તે છતાં એટલું નિઃશંક તેનું કહેવું થાય છે જ, કે તે તેના રાજ્યાભિષેક સાથે, કે ધર્મપ્રવર્તક હોય તે૫૨ સમય સાથે રાજાનંદનો કોઈને કોઈ પ્રકારે સંબંધ હતો જ; તેમના જીવનના અન્ય ઉજવળ પ્રસંગના ૫૩ સમય તેમ એ પણ સ્વાભાવિક છે કે જે તે સમયને નંદસાથે જ તે સંયુક્ત કરાયો નજરે પડે છે. તે પ્રથાને રાજાની સાથેનો સંબંધ ધરાવતે ઘટાવી બતાવવા અનસરીને મહાવીરના સંવતનો પ્રારંભ પણ ઈસ.પૂ. હોય, તો તે સમયે રાજા નંદની હયાતી હેવી જ પરને બદલે ૫૫૬ સાથે કદાચ જોડાયો હોય ? આ જોઇએ. એટલે તાત્પર્ય એ થયો કે, ઉપરના ચાર બે શકયતાઓ વિચારીને કેમ પડતી મૂકવામાં આવી આંકમાંથી એ કર્યો આંક છે કે જેનાથી ચેદિ છે તે હવે દર્શાવીએ. સંવતનો પ્રારંભ થયો ગણીને ૧૦૩ ની સાલ જ્યારે પ્રથમ દિસંવતવાળી બાબત તપાસી જોઈએ. આવે ત્યારે નંદરાજાની હયાતી હતી એમ બતાવી જે ચેદિસંવત વપરા જ હોય, તે તેની સ્થાપના શકાય. ઉપરના ચાર આંક ઇ. સ. પૂ. ૫૫૮ (વિકર્ષે નીચે જણાવેલ ચાર પ્રસંગમાંથી એકને લીધે—તે પ૩) ૫૩૭, ૪૭૫ અને ૪૨૯ છે તેનાથી પ્રારંભ (૪૯) જુએ ઉપરમાં પૃ. ૬૧ ટી. નં. ૫ અને ૬ ની કેટલાકે જોડાયા છે; તેમ એ પણ સત્ય છે, કે કેટલાકેએ તેમના હકીક્ત તથા નીચેની ટીક નં. ૫૨ માં બુદ્ધની જ્ઞાનપ્રાપ્તિ નિર્વાણ એટલે જ્ઞાનપ્રાપ્તિની સમય સાથે જોડી છે (જુઓ સાથે જોડાયલ બુદ્ધ સંવતને પ્રારંભ થયો હતો તે હકીક્ત. ૫. ૨. ૫. ૮ થી આગળમાં તથા ટીકાએામાં લખેલી ચર્ચા) (૫૦) ડાંક દષ્ટાંત માટે જુઓ પુ. ૧૦૬ માં બના- એટલે તેમાં અને પ્રસંગે ઉપયોગ કર્યો લેખાય તેમ છે, વેલ કોષ્ટક વળી જુઓ નીચેની ટીકા. નં. ૫૩ (૫૧) જે કે કહેવાય છે કે, મરણ (અથવા રાજવંશની : (૫૩) ઈસવીસન જેના સ્મારકમાં ચાલુ થયા છે તે પડતી થવાના) સમયથી પણ તેમના સંવતની આદિ થઈ ઇસુ ભગવાનના મરણને કે જન્મને કે અન્ય પ્રસંગ ન શકે છે (જુઓ ઉપરમાં પૂ. ૬૫ ટી. નં. ૮ માં કે. . લેતાં, તેઓ જ્યારે ત્રણથી ચાર વર્ષના હતા ત્યારને પ્રસંગ ૨. પૃ. ૧૬૨ પારા. ૧૩૫નું છે. રેપ્સનના મતનું અવતરણ) જોડાય છે. (જુઓ પૃ. ૧૦૬ માં બતાવેલ કેડે) ત્યારે પરંતુ તેવો એકે દષ્ટાંત નોંધાયાનું હજી જાણવામાં આવ્યું મુસ્લીમ ભાઈ એ જે હીજરી સંવત વાપરે છે તે તેમના નથી, સરખાવો નીચેની ટી. નં. ૫૨, ૫૩ નું લખાણ તથા પયગંબર સાહેબના જીવનકાળમાં અમુક પ્રસંગ બન્યા હતા પ્રસંગે; તે દર્શાવવા અત્ર “કદાપી” શબ્દ વાપરવું પડે છે. તેના મારકમાં વાપરે છે. એટલે કે (સરખાવો ઉપરની ટીકા (૫૨) ખરી વાત છે કે જેમ બૌદ્ધ ધર્મના પ્રવર્તક નં. ૫૧ ની હકીક્ત) સંવતની વપરાશ બહુધા મરણના બુદ્ધ ભગવાનના પરિનિર્વાણ સાથે તેમના સંવતનો સંબંધ સમયની નોંધ લેવા માટે વપરાતી નથી. Page #316 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિછેદ ]. અન્ય શકયતા ૨૭૩ થયો લઈને તેનું ૧૦૩ જુ વર્ષ એટલે ઇ. સ. પૂ. કલિંગાધિપતિ હતા. અને કરકંડુ જે ગાદીપતિ થયે ૪૫૫, (૪૬૦) ૪૩૪, ૩૭૨ અને ૩૨૬ આવશે. હવે છે તે ૫૫૯ બાદ જે એટલે ૫૬૩ની સાલ પણ કાઢી આપણે નંદરાજાની વંશાવળી (જુઓ પુ. ૧ પૃ. ૧૯૩, નાંખવી રહી; જેથી પુ. ૧. પૃ. ૧૬૮માં ચેદિસંવતની તપાસીશું તો આ ચારમાંથી પ્રથમના બે આંક એવા સ્થાપના માટે જે ત્રણ સાલો (૫૫૮.૫૫૬ કે૪૭૫) દેખાય છે, કે જે સમયે નંદ નામને કોઈ રાજા ગાદીપતિ વિકલ્પ આપણે દર્શાવી હતી તેને પણ ખારવેલે હતા જ, તેમાં પણ પ્રથમનો આંક, ૪૫૫ (૪૬૦) કોતરાવેલ શિલાલેખના આધારે કાંઈક અંશે નિકાલ જે છે તે નંદ પહેલા અને બીજો આંક ૪૩૪ તે આવી ગયો ગણાશે. હજુ આપણે જે વિચારવું રહે નંદ બીજાને સમય બતાવે છે. તેમ આપણે ઇતિહા- છે તે એ કે, ૫૫૮ની સાલ સાચી કે ૫૫૬; તેને સના જ્ઞાનથી જાણું ચૂક્યા છીએ, કે નંદ બીજાના પણ નિર્ણય કરી શકાય તેમ છે. તે ચર્ચાને પ્રસંગ રાજ્યઅમલે કલિંગપતિ સાથે કોઈ જાતની અથ- નીચેના પારામાં આવે છે માટે ત્યાં આપણે વર્ણવ્યો ડામણ જેવું કે મૈત્રી ભાવ જેવું પણ બનવા પામ્યું છે. આ પ્રમાણે ચેદિસંવતની શક્યતાનો વિચાર કરી નથી. એટલે તેને ખ્યાલ આપણે મગજમાંથી ખસેડી લીધે. હવે મહાવીરની જ્ઞાનપ્રાપ્તિ સાથે ૧૦૩ના નાંખવો જ રહે છે. પછી કેવળ રહી નદ પહેલાની આંકની શકયતાને સંબંધ છે કે કેમ તે વિચારીએ. બાબતની વિચારણા. અને આપણે જાણીએ પણ છીએ શ્રી મહાવીરને જ્ઞાન પ્રાપ્તિ ઈ. સ. પૂ. ૫૫૬માં કે નંદ પહેલાની સાથે જ ખારવેલના પૂર્વજોને ખડા- થયાનું જાણીએ છીએ (જુઓ પુ. ૧. પૃ. ૩૯૯) ખાસ્તાના પસંગો ઉભા થવા પામ્યા હતા. એટલે એટલે જે તે સમયથી મહાવીર સંવતની સ્થાપના નંદ પહેલાના સમયને અનુલક્ષીને જ રાજા ખારવેલે થઈ હોય તે તેનું ૧૦૩ જુ વર્ષ તે ઈ. સ. પૂ. ૪૫૩ હાથીશંકાના લેખમાં ઉચ્ચારણ કરેલું હશે એમ સમજાય આવે છે. જે સમયે નદિવર્ધનને મરણ પામ્યાને પણ છે. આટલે સુધી વાતનો મેળ બરાબર મળી રહ્યો. લગભગ ત્રણ વર્ષ થવા આવ્યાં હતાં એટલે નંદ શબ્દનું હવે આપણે જોવાનું એટલું જ રહે છે કે, ઈ. સ. અસ્તિત્વ જ નાબુદ થઇ ગયું કહેવાય; જ્યારે લેખમાં તે પૂ. ૪૫૫ કે વિકલ્પ ૪૬૦, અથવા તે માટેના ચેદિ ખારવેલે તે નામનું સ્પષ્ટ રીતે ઉચ્ચારણ કરેલ છે. સાર સંવતને પ્રારંભિક આંક ઇ. સ. પૂ. ૫૫૮ વિકલ્પ એ થયો કે શ્રી મહાવીરની જ્ઞાન પ્રાપ્તિના સમયથી ૫૬૩ છે, તે બેમાંથી કયો આંક ચેદિસંવતને તે સંવત ગણાયો હોય અને ત્યાંથી માંડીને ૧૦૭ વર્ષની પ્રારંભિક કાળ કહી શકાશે? અથવા બીજા શબ્દોમાં તેને ગણત્રી કરાઈ હોય તે ક૯પના પણ નિરાધાર છે.' લખીએ તો ચેદિસંવતની આદિ ૫૫૮માં થઈ કહેવાય આ પ્રમાણે ઈ. સ. પૂ. ૫૫૬ના જ્ઞાનપ્રાપ્તિના કે ૫૬૩માં ? એટલે કે મહારાજા કરકંડ ૫૫૮માં પ્રસંગના સંબંધને જેમ નિરાધાર ઠરાવાય છે તેમ કલિંગપતિ બન્યા હતા કે પ૬૩માં; એટલું નક્કી કરવું કરકંડુના રાજ્યારોહણની જે તે સાલ લઈએ તે તે રહે છે. પુ. ૧. પૃ. ૧૭૫ ટી. નં. ૪૪માં જણાવી ગયા સમયથી ચેદિ સંવતની આદિ કરાયાનું અથવા ચેદિ છીએ કે, શ્રી મહાવીર જ્યારે દીક્ષા લીધા પછી નવમે વંશની સ્થાપના થયાનું પણ તેટલે જ દરજે નિરાધાર વર્ષે (એટલે ઈ.સ. પૂ. ૫૫૯માં) કલિંગમાં વિહરતા હતા કરાવી શકાશે. એટલે ૫૫૬ની સાલ પણ સાચી ત્યારે કલિંગપતિ તરીકે તેમના પિતાનો મિત્ર હયાતપ૪ ઠરતી નથી જ. હતા અને તે નિઃસંતાન ગુજરી જવાથી તેની ગાદીએ અંહી બીજો મુદ્દો ઉભો થાય છે કે, જે ચેદિ કરકને બેસારવામાં આવેલ છે. એટલે સાર એ થયે સંવતને ઈ. સ. પૂ. ૫૫૮માં આરંભ થયો ગણે કે, ૫૫૯ સુધી તે કરકંકુ નહીં, પણ પેલો રાજવીજ તે ૧૦૩ની સાલ તે ઇ. સ. પૂ. ૪૫૫ આવશે; જ્યારે પંક્તિ ૧૩-૧૪, (૫૪) વળી જુએ. જે. સા. સં. ખંડ ત્રીજે. ૫. ૩૭૨ ૫ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ સાલની શકયતા વિશે [ દશમ ખડ નંદવર્ધનનું મરણ તે ૪૫૬માં એટલે કે એક વર્ષ કલ્પનાઓ ઉભી કરવી અને તેની શક્યાશક્યતાને વહેલું નીપજી ચૂકયું છે. તે આ બે વસ્તુનો મેળ વિચાર કરવો તે કરતાં, જે સરળ માર્ગ હોય તેનો જ ગેમ બેસારી શકાય? બે રીત સચવી શકાશે. (૧) આશ્રય લે તે શ્રેયસ્કર છે. તે હિસાબે આ બને ૫૫૮ને બદલે ૫૫૯માં કરકંડનું ગાદીએ આવવું ગણવું શકયતા પડતી મૂકી છે. એટલે કે તે આંક ચેદિ સંવતનો જેથી નંદિવર્ધનના રા છેલ્લા વર્ષે જ પેલે ૧૦૩ હોવાની શક્યતા નથી જ;૫૫ તેમ આગળ પુરવાર વર્ષવાળો બનાવ બનવા પામ્યો હોય અને તુરત તે કરી ગયા છીએ કે તે આંક નંદ સંવતનેયે નથી તેમ બાદ નંદિવર્ધનનું મરણ નીપજ્યું હોય. (૨) અથવા મૌર્ય સંવતનો પણ નથી; પરંતુ હવે સાબિત થઈ ગતવર્ષ અને ચાલુ વર્ષ તે બેની ગણત્રી કરવામાં, કે ચૂકયું છે તેમ, હાથીગુફાના લેખમાં કેતરાયેલ ૧૦૩ને સ. અને ઇ. સ. પૂ.ની ગણત્રી કરવામાં મહીનાઓની આંક મહાવીર સંવતને જ છે તથા તેનો આરંભ પીછેહઠ કરીને જે કામ લેવું પડે છે. તેવી કોઈ પ્રથાને શ્રી મહાવીરના નિર્વાણ પામ્યાના સમયથી એટલે ઈ. અંગે છથી બાર મહિનાને અવધિ પસાર થઈ ગયો સ. પૂ. ૫૨૭થી જ ગણાયેલ છે એ નિર્ણય ઉપર હાય. આ પ્રમાણેની ભાંજગડ અને ગડમથલવાળી આવવું પડયું છે. (૫૫) આ આંક ચેદિ સંવત હોવા વિશે હજ હાથીગુફામાં ઉતારી છે તે જોઈ લેવી. iઈ શંકા રહી જાય છે તેની ચર્ચા આગળના પરિચ્છેદે Page #318 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ રાજા ખોરવેલ (ચાલુ) હાથીગુંફાના લેખને અનુવાદ ટૂંકસાર–હાથીગુફાના લેખની ઐતિહાસિક દષ્ટિએ સમજાવેલી મહત્તાઅત્યારસુધી તે ઉપર ચાલી આવતા મંતવ્યને આપેલ પ્રથમ ખ્યાલ–તે બાદ તેમાંથી પંક્તિવાર વાક તથા શબ્દો લઈ, કારણ સાથે થતા મતફેરની કરેલી રજુઆત તથા તેમાં સમાયલ મુદ્દાઓની આપેલી સમજૂતિ તેની સત્તર પંક્તિઓમાંથી કેવળ બે જ વિના મતફેરવાળી છે; બાકીની પંદરમાંથી, ફૂટ તેમજ સરળ મળીને ૩૬ મુદ્દાઓ જેવા કે, વેનરાજ, મુસિકનગર, ૧૦૩ને આંક, મયંકાળે ઉછેદ પામેલ ચેસદ્ધિ, કલિંગજીનમૂતિ, રાજગૃહ, મથુરા, યુનાની રાજા, ભિંદતિ મરદેશ, બૃહસ્પતિમિત્ર, કાયનિષદી, ઈ, શબ્દો અને વાક્યપ્રયોગો) એવા ઉભા થયા છે કે જે ખૂબ સ્પષ્ટીકરણ માંગી રહ્યા છે; વળી તે ૩૬ માંથી કેટલાયમાં પેટા સવાલ ઉભા કર્યા છે, આવી રીતે લગભગ ૫૦ જેટલા પ્રશ્નો જે ઉપસ્થિત થયા છે તે સર્વેની, એતિહાસિક વિગતે, દલીલ અને અન્ય પરિસ્થિતિ ટાંકી ટાંકીને કરેલી ચર્ચાજેથી હાથીગુફા લેખના વિધાયક રાજા શ્રી ખારેલ જે જૈન ધર્મ પાળી રહ્યો હતો તેની અનેક વિગત ઉપર પાડેલ પ્રકાશ–વિદ્વાનેએ આ જૈનધર્મનું સાહિત્ય બિલકુલ તપાસેલ નહીં હોવાથી, લેખને અર્થ બેસારવામાં તેમને નડેલ મુશ્કેલીઓનું, તથા મળેલ નિષ્ફળતાનું વાકયે વાકયે દેખાઈ આવતું ચિત્ર–તેના નિપજતા અર્થમાંથી, એક જૈન રાજા કેવા પ્રકારનું જીવન ગુજારી શકે છે તેને આવતે ખ્યાલતે ઉપરથી રાજા ખાલનું ચારિત્ર્ય કઈ કક્ષાએ વ્યતીત થઈ રહ્યું હતું તેને મળતે પરિચય–કુદરતના કાયદાએ બતાવેલ પડચાઓની વચ્ચે વચ્ચે આપવી પડેલી સમજૂતિ Page #319 -------------------------------------------------------------------------- ________________ હાથીગુફાના લેખના [ દશમ ખંડ રાજા ખારવેલ (ચાલુ) - નારની- તે કેતરાવનાર રાજા ખારવેલના ધર્મ જે શિલાલેખે ઈતિહાસમાં આવું મેટું અને સંબંધી અજ્ઞાત દશામાં રહેલું છે. જબરદસ્ત પરિવર્તન કરી નંખાવ્યું આખો લેખ સત્તર લીટીમાં કોતરાયેલ છે. તે હાથીગુફાને હોય તેને વિશે વાચક વર્ગને વિશેષ દરેક પંક્તિને અનુક્રમવાર ભાવાર્થ જે માન્ય રહ્યો શિલાલેખ જાણવાની મને વૃત્તિ હેય તે સ્વ- છે તે આ પ્રમાણે હેવાનું જણાયું છે – ભાવિક છે, પરંતુ આખાયે શિલાલેખ (૧) પ્રથમ પંક્તિ–ર" (ઐલ) મહારાજ, કે તેને સઘળો સાર, ઉદ્ધરિત કરવાનું કાર્ય આ ગ્રંથ પ્રય- મહામે વાહન ચેદિરાજ વંશવર્ધન.કલિંગાધિપતિ જનમાં ન ગણાય તેથી તે કાર્ય પડતું મૂકી, તેને શ્રી ખારવેલ ખ્યાલ વાચક વર્ગને સર્વશે આવી શકે તેટલે દરજજો (૨) પંદર વર્ષ સુધી...બાલ્યાવસ્થાની (ક્રિડાઓ) તેનો સાર ૨ જ અત્ર આપવો ઉચિત ધાર્યો છે. તે કરી.. નવા વર્ષ સુધી યુવરાજ તરીકે શાસન કર્યું. તે લેખનો જે અર્થ, અધપત વિદ્ધવર્ગમાં સામાન્ય વખતે સંપૂર્ણ વીસ વર્ષની ઉમરના થયેલ (તેઓશ્રી) . રીતે સ્વીકારવામાં આવ્યો છે તે પ્રથમ જણાવીશું જેઓ બાલ્યાવસ્થાથી વર્ધમાન છે અને જેઓ અને પછી, તેમાં કયાં કયાં અમારી માન્યતા જુદી અભિવિજયમાં વેન (રાજ) છે. ત્રીજા પડે છે તથા તેને કેવી કેવી રીતે અર્થ ઘટાવવો (૩) પુરૂષયુગમાં (ત્રીજી પેઢીમાં)..મહારાજારહે છે તે છેવટે જણાવીશું. માન્યતા જે જુદી પડે ભિષેકને પ્રાપ્ત થયા. અભિષેક પછીના પ્રથમ વર્ષમાં... છે તેનાં મુખ્ય કારણ એ છે. એક તે તે લેખ જે કિલ્લાની મરામત કરાવી. તળાવ અને પાળો બંધાવ્યાં. સ્થિતિમાં મળી આવ્યો છે તેને અંગ્રેજ ઉભુ બધા બાગોની મરામત થવા પામ્યું છે અને બીજું કારણ તેના ઉકેલ કર- (૪) કરાવી પાંત્રીસ લાખ પ્રકૃતિ (પ્રજાનું (૧) વાંછુકવશે તે વિષયના ખાસ ખાસ ગ્રંથે જોઈ માનસ સમજવાને જૈન સાહિત્યનું જ્ઞાન અવશ્ય ગણાય. લેવા વિનંતિ છે. અત્યાર સુધી જૈન સાહિત્યને પ્રચાર અને પ્રકાશન જોઈએ | (૨) પુનાથી પ્રગટ થતા જન સાહિત્ય સંશાધક નામના તેટલા પ્રમાણમાં થયાં નથી; તેથી તે સંબંધી અજ્ઞાન પ્રસત્રિમાસિક પત્ર, ખંડ ત્રીજો પૃ. ૩૮૦ માંથી તારવીને સર કરેલું હોય અને તે પ્રમાણમાં તેને ઉકેલ કરવામાં બરાબર અત્ર આપે છે. (આ પત્ર હાલ બંધ પડી ગયું છે.) અર્થ ન સમજી શકાય તેવી સ્થિતિ રહે તે દેખીતું જ છે. () આ સ્થિતિ કેવી છે તેનું વર્ણન અત્રે આપવા (૫) આ શબ્દના અર્થ માટે, આ ખંડમાં જ આગળના કરતાં, જૈ. સા. સં. ખંડ ૩૫. ૩૬૯માં જે શબ્દ લખાયા પરિછેદે જુઓ. છે તે સદાબરાજે જણાવીએ છીએ. “કેટલાક અંશેમાં લેખ. (૬) જે શબ્દ મૂળ શિલાલેખમાં નથી પણ હકીક્તને ગળી ગયો છે. કેટલીક પંક્તિઓની શરૂઆતના બારેક સંબંધ બેસારવાને અનુવાદકને ઉમેરવા પડયા છે તે શબ્દ અક્ષરે પત્થરનાં ચપતરાં સાથે ઉડી ગયા છે, અને કેટલીક તેમણે કાંસમાં લખ્યા છે. પંક્તિઓમાં વચ્ચે વચ્ચે અક્ષરે એકદમ ઉડી ગયા છે અને (૭) આના અર્થ માટે જુઓ પૃ. ૨૩૦ તથા આગળ ઉપર. કયાંક પાણીથી ઘસાઈ ગયા છે. કયાંક કયાંક અક્ષરની (૮) કલિંગપતિઓ હોવા છતાં શામાટે ચેદિરાજના કતરણી વધી ગઈ છે અને જલપ્રવાહ તેમજ બીજાં કાર- વંશવર્ધન તરીકે પોતાને ઓળખાવવા મગરૂરી ધરાવે છે તે માટે થી ભ્રમોત્પાદક ચિન્હ ઉત્પન્ન થઈ ગયાં છે. જ્યાં સુધી પુ. ૧ માં ચેદિ દેશનું અને કરકુંડુ મહારાજનું વૃત્તાંત વાંચે. ઢાંકણાની નિશાની છે અને કયાં કાલકૃત ભ્રમ-જાલ છે એને (૯) આવા પ્રકારના લોકોપયોગી કાર્યો કરવાની રાજક્તઉકેલ કરે એજ આ લેખનું રહસ્ય છે.” એની ફરજ તે સમયે ગણાતી હતી; તેમજ તે અદા કરવામાં (હવે વિચારે કે આવી સ્થિતિમાં તેને ઉકેલ કરતાં તેઓ કેવા તત્પર રહેતા તે આ ઉપરથી સમજાશે. સમ્રાટ અનેક ખલનાઓ થઇ જાય તે સંભવિત છે કે નહીં ? ) પ્રિયદર્શિનના લેખમાંથી પણ આ સ્થિતિ સ્પષ્ટ થાય છે. (૪) ખારવેલ જૈનધર્માનુયાયી છે, તેવી વ્યક્તિનું (૧૦) આ ઉપરથી તે સમયની વસ્તી કેટલી હશે તેને Page #320 -------------------------------------------------------------------------- ________________ * * * તૃતીય પરિચ્છેદ ] અનુવાદની સમજૂતિ ૨૭૭ રંજન કર્યું. બીજા વર્ષમાં સાતકણિ (સાતકર્ણિ)ની (૯)...(૧૩અનેકદાને દીધાને ઉલ્લેખ) છે. અહંતના કાશી પરવા કર્યા વિના જ પશ્ચિમ દિશામાં (ચડાઈ (૧૦) રાજભવનરૂપમહાવિજય(નામનો) પ્રાસાદ કરવા માટે)..મોટી સેના મોકલી, કહેના (કૃષ્ણ તેઓએ આડત્રીસ લાખ (પણ) વડે બનાવરાવ્યો. વેણુ નદી) ઉપર પહોંચેલી સેનાવડે મુસિક (મૂષિક) દશમા વર્ષમાં દેડ-સંધિ-સામ પ્રધાન (તેઓએ) નગરને બહુ ત્રાસ આપો. વળી ત્રીજે વર્ષે ભૂમિ જય કરવા માટે ભારતવર્ષમાં પ્રસ્થાન કર્યું.. (૫).. ઉત્સવ, સમાજ કરાવી નગરીને રમાડી (૧૧)..(અગિયારમા વર્ષમાં) (કે) ખરાબ ... થે વર્ષે રાજાએ બનાવરાવેલ મંડ (મંડી યા બજાર) ને મેટા (૬).. એવા બધા રાષ્ટિક, ભોજકોને પિતાના ગધેડાઓના હળવડે ખેડાવી નાંખ્યો. લેકીને છેતરનાર પગ ઉપર નમાવ્યા. હવે પાંચમા વર્ષમાં નંદરાજના એકતેર વરસના તમરના દેહસંધાતને તોડી નાખે. એકસો ત્રીજા વર્ષ (સંવત)માં ખોદાયેલી નહેરને તન- બારમા વર્ષમાં...ઉતરાપથના રાજાઓને બહુ ત્રસ્ત કર્યા. સલિય વાટે રાજધાનીની અંદર લઈ આવ્યા, અભિ- (૧૨)...તે મગધવાસીઓને ભારે ભય ઉત્પન્ન કન [છઠ્ઠા વર્ષે રાજસૂય યજ્ઞ ઉજવતાં કરના કરતે છત હાથીઓને સુગાંગેયઝ (પ્રાસાદ) સુધી બધા રૂપિયા લઈ ગયો અને મગધરાજ બૃહસ્પતિમિત્રને પિતાના (૭) માફ કર્યા.સાતમા વર્ષમાં રાજય કરતાં પગ ઉપર નમાવ્યો તથા રાજા નંદદ્વારા લઈ જવામાં તિઓની] ગૃહિણું વધરવાળી દુષિતા (નામચીન આવેલ કલિંગજીનમૂર્તિને... અને ગૃહરને લઈ પ્રતિયા પ્રસિદ્ધ) માપદને પ્રાપ્ત થઈ. આઠમા વર્ષમાં હારવડે અંગ-મગધનું ધન લઈ આવ્યો. ગોરધગિરિ ૨ (૧૩)...અદૂભૂત અને આશ્ચર્ય (થાય તેવી રીતે તે) (૮) ને તેડીને રાજગૃહને ઘેરી લીધું. એનાં હાથીઓવાળા વહાણ ભરેલ નજરાણું હય, હાથી, કર્મોનાં અવદાનો (વીરકથાઓ)ના નાદથી યુનાની રત્ન, માણિજ્ય પાંડય રાજાને ત્યાંથી આ વખતે રાજા (યવનરાજ) ડિમિતેDemetrios પિતાની અનેક મોતી, મણિ, રત્ન હરણ કરાવી લાવ્યો. સેના અને છકડાં એકઠાં કરી મથુરા છોડી દેવા માટે (૧૪)સીઓને વશ કર્યા. તેરમા વર્ષે પવિત્ર પાછાં પગલાં ભર્યાં નવમાં...વર્ષમાં...૫ત્સવ. કુમારિ પર્વતY ઉપર જ્યાં (જૈન ધર્મનું) વિજય ખ્યાલ આવશે. (શિલાલેખની હકીકત છે એટલે તેની સત્યતા (૧૨) બિહારમાં ગયા શહેરની પાસે જે બરાબર નામ વિશે તે શંકા રહેતી નથી જ). સવાલ એ છે કે આ ન પહાડ છે (જુઓ પ્રિયદર્શિન રાજે; પુ. ૨. ૫. ૩૯૭ વસ્તી એક નગરની છે કે તેને આખા સામ્રાજ્યની વસ્તી ઉપરનું પરિશિષ્ટ ) તેને ગોરગિરિ તરીકે ઓળખાવે કહેવાનો ભાવાર્થ છે તે સમજાતું નથી. છે (જુઓ. જૈ. સા. સં. ખંડ ૩. પૃ. ૩૮૧ ટી. નં. ૮) (૧૧) સમ્રાટ પ્રિયદર્શિને પણ આવાં સમાજ દર્શનનાં (૧૩) કેસમાં મૂકેલ શબ્દો અમારા છે. મૂળમાં દાન કાર્યને લોક રંજનના કાર્ય તરીકે ગણ્ય છે (જુઓ ખડક કર્યાની વિગત આપેલી છે. તે અત્ર ઉતરવાની જરૂર ન લાગી લેખ નં. ૩) આ ઉપરથી સમજાશે કે ખારવેલ અને પ્રિય- તેથી તે હેતુ દર્શાવતા શબ્દો જ મૂકાયા છે. દનિ એકજ ધર્મના હશે. સરખા ઉપરની ટીકા. નં. ૯ (૧૪) મુદ્રારાક્ષસ નાટકમાં નંદ અને ચંદ્રગુપ્તનો “સુભાંગ” તથા નીચેની ટીકા નં. ૨૦ નામક મહેલ પાટલિપુત્રમાં બતાવવામાં આવ્યો છે. (જૈ. આવાં લોકરંજનનાં કાર્યો, જ્યારે જ્યારે કાંઈ ખુશાલીના સા. સં. પુ. ૩ પૃ. ૩૮૨ ટી. નં. ૧૧) પ્રસંગે રાજયને ઉપસ્થિત થતાં ત્યારે ત્યારે કરવામાં આવતાં (૧૫) આ નામ ખંડગિરિ-ઉદયગિરિનું છે. પ્રિયદાશનહતાં (જૈન સાહિત્યમાં આવા અનેક પ્રસંગેનાં વર્ણન ને જયાં ધૌલિને શિલાલેખ છે તે ભુવનેશ્વરની પાસે વાંચવામાં આવે છે.) નાને પહાડ છે. ત્યાં જ આ હાથીગુંફાને લેખ (સરખા ટીકા નં. ૬૧ માં કર માફ કર્યાની હકીક્ત) કેતરાયેલ છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ હાથીગુફાના લેખના [ દશમ ખંડ 1 ચક્ર સુપ્રવૃત્ત છે...કાયનિષીદી (તૂ૫)૧૭ ઉપર... (૧૬)..વૈર્ય રત્નવાળા ચાર થાંભલાઓ સ્થાપન રાજભૂતિઓ કાયમ કરી દીધી (શાસન બાંધી કર્યા. પોતેર લાખના (ખર્ચથી) મૌર્યકાળમાં ઉચ્છેદ આપ્યાં) ૮ પૂજામાં રત ૧૯ ઉપાસક૨૦ ખારવેલે જીવ પામેલ સઠિ (ચોસઠ અધ્યાયવાળા) અંગસિકનો અને શરીરની ૨૧ શ્રીની પરીક્ષા કરી લીધી (જીવ અને ચોથો ભાગ ફરીથી તૈયાર કરાવ્યું. આ ક્ષેમરાજે, શરીર પારખી લીધું). વૃદ્ધિરાજે, ભિક્ષુરાજે, ૨૩ ધર્મરાજે, કલ્યાણો દેખતાં . (૧૫).અરિહંતની નિષીદીર પાસે અનેક સાંભળતાં અને અનુભવ કરતાં. યોજનોથી લાવવામાં આવેલ...સિંહપ્રસ્થવાળી રાણી (૧૭)...બધા પંથેનો આદર કરનાર ૨૪ બધા સિંધુલાને માટે નિઃશ્ચય... પ્રકારના મંદિરની ૨૫ મરામત કરાવનાર, અખલિત (૧૬) જુઓ પુ. ૧. પૃ. ૧૭૦ ટી. પ૬ઃ પુ. ૨. પૃ. છે. [ સાંચી પ ઉપર (જુઓ પ્રિયદર્શિનના વૃત્તાતે) દીપ૫૯. ટી. ન. ૪૪-૪૫ માં પ્રતિહાર્યનું (દેવરચિત આઠની માળા પ્રગટાવવા સમ્રાટ ચંદ્રગુતે જે હજારી રામા સંખ્યામાં છે તેન) વર્ણન આપ્યું છે. તે ઉપરથી સમજાશેકે દાન કર્યાનું જણાયું છે તે બિના સાથે આ હકીકતને સરખાવી.) જેમ ચક્રવતી રાજાની નિશાની તરીકે તેની અગાડી ચક્ર- ૧૯) જૈનશાસ્ત્રમાં દરેક જૈનને એક દિવસમાં ત્રણ રત્ન ફર્યા કરે છે, તેમ ધર્મચક્રવતી (તીર્થકરની આગળ આગળ વખત દેવપૂજા કરવાનું કહ્યું છે (જુઓ પુ. ૧ માં રાજ ધમચક ચાલે છે. તેથી તેમને વિજયચક્ર કહેવાય છે. તેમજ શ્રેણિક અને ઉદયાજની હકીકતે; તેમ રાજા ખારવેલ પણ તેવી સંપત્તિવાળી વ્યક્તિને “પ્રવૃત્તચક્ર' પણ કહેવાય છે. દેવપૂનમાં રચ્યા પચ્ચે રહેતો હતો એમ સમજાય છે.) જૈન. સા. સં. પુ. ૩ પૃ. ૩૭૨ આ લેખમાં લખેલું | (૨૦) સમ્રાટ પ્રિયદર્શિને પણ ઉપાસકવૃત્ત ગ્રહણ છે કે, કુમારી પર્વત ઉપર જ્યાં આ લેખ છે ત્યાં ધર્મ કર્યા હતાં એવું તેમના ખડકલેખ ઉપરથી સુપ્રસિદ્ધ છે. આ વિજયચક્ર પ્રવ હતું, અર્થાત ભગવાન મહાવીરે પિતે જ હકીક્ત સિદ્ધ કરે છે કે ખારવેલ અને પ્રિયદર્શિન સહજૈનધર્મને ઉપદેશ કર્યો હતે. ધમાં હતા (વળી સરખા ઉપરની ટી. ન. ૧૧). આ પર્વતને સમેતશિખરની તળેટી હોવાનું આપણે (૨૧) જીવ = ચેતન, આત્મા ને પુદ્ગલ અને જણાવ્યું છે. (જુઓ ઉપરમાં પૃ. ૨૪૭) અને આ સમે શરીર = દેહ, પુદ્ગલ ઈ આત્મા વચ્ચે તશિખર પર્વત ઉપર જૈનેના વર્તમાન કાળે થયેલ ૨૪ ના તફાવતનું-સારાસારનું રહસ્ય જે પામી ચુક્યા છે: તીર્થકરમાંથી ૨૦ નિર્વાણ પામ્યાનું ગણાય છે તેથી આ મતલબ કે જેને આત્માના ઐશ્વર્યાનું ખરું ભાન થઈ પહાડ ઉપર “વિજયચક્ર સુપ્રવૃત્ત' = શ્રેષ્ટ રીતે ફરતું રહ્યું ગયું છે. છે એવા ભાવાર્થમાં નિર્દેશ કર્યો છે; નીચેની ટીક નં. (૨૨) જુઓ ઉપરની ટીક નં. ૧૭ ૨૭ તથા ૨૮ જુઓ.. | (૨૩) પિતાનું ખરું નામ તે ખારવેલ છે. પણ (૧૭) નિષીદી=સમાધિ: કાયનિષિહિં=જ્યાં શરીરને અગ્નિ- દાદાનું નામ ખેમરાજ, અને પિતાનું નામ વૃદ્ધિરાજ હતું દાહ દીધે હોય ત્યાં જે સમાધિ ઉભી કરવામાં આવે છે કે, તેનેજ અનુસરતું નામ ભિખુરાજ તેણે ધારણ કર્યું હતું અથવા સ્તષપ્રાચીન કાળે જનમતવાળાઓ પણ પોતાના ઉપરાંત પોતે ધર્મકાર્યમાં બહ ત હોવાથી પોતે ધમરાજ ધર્માત્માના નિર્વાણ પામવાના સ્થળે આવા સ્તૂપો રચતા પણ કહેવાય હાય એમ સમજાય છે. હતા તે આવા શિલાલેખની હકીકતથી સિદ્ધ થયું સમજવું (૨૪) પોતાની યતના સર્વ ધર્મ પ્રત્યે એક સરખાં (પુ. ૨ માં પ્રિયદર્શિનના વૃત્તાતે ટોસવાળી હકીકતનું વર્ણન પ્રેમ તથા મમતા બતાવવાં, એ રાજાને જે ધમ મનાય છે જુઓ તથા ભિન્નાટોમ્સ અને ભારત ટેપના વૃત્તાંત સાથે તેનું પાલન રાજા ખારવેલે કર્યું હતું. આ સર્વ હકીકત સરખા.) રાજસત્તાએ કાઈના ધર્મમાં હાથ ન નાંખો તેનું આ (૧૮) ધર્મનાં સ્થાન ઉપર તેને લગતી ક્રિયા પ્રક્રિયાઓ ઉપરથી સૂચન મળે છે. પ્રિયદર્શિને પણ આ રાજનીતિનું કાયમને માટે થયા જ કરે તે માટે જે માણસો ત્યાં નિયત જ અનુસરણ કરેલું દેખાઈ આવે છે. સૌ ધર્મ પ્રત્યે સહિથાય તેના કુદર નિર્વાહને હરકત ન આવે તે સારૂ દાતાએ શ્રુતા દાખવવી ઘટે છે. હમેશાં આર્થિક જોગવાઈ કરી આપે છે, તે પ્રથાનું અહીં (૨૫) તે સમયે મંદિર, ચૈો વિગેરે હતાં તેમ આ Pજ ખારવેલના આ કૃત્યથી સ્મરણ થાય છે. ઉપરથી સાબિત થાય છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ અનુવાદની મમતિ તૃતીય પરિચ્છેદ ] રથ અને સૈન્યવાળા, ચક્રર૬ (રાજ્ય)ના ધ્રુર (નેતા) ગુપ્ત (રક્ષિત) ચક્રવાળા, પ્રવૃત્ત ચક્રવાળા૨૭ રાજર્ષિ૮ વંશ વિનિઃસૃત રાજા ખારવેલ. [નોંધ—ઉપર પ્રમાણે તે લેખના ભાવાર્થ સં. ૧૯૮૪ (ઇ. સ. ૧૯૬૬) સુધી માન્ય કરાયા હતા. અમારી માન્યતા કેટલેક ઠેકાણે તેમનાથી જુદી પડે છે. વાચકને એટલું જણાવવાની જરૂર છે કે, અમારી માન્યતા-કે કલ્પના-કાંઇ શિલાલેખના વાંચન ઉપરથી કે તેના ઉપરથી નીકળતા અર્થના ફેરફાર ઉપરથી ઉભી થવા પામી નથી. પરંતુ જે વિચારે! ઉદ્દભવ્યા હતા; તથા તે સમયની બનેલી રાવ ઐતિહાસિક ધટનાઓના પરસ્પર સંબંધ મેળવવા માટે જે કેટલાંક અનુમાનેાની રચના કરવી આવશ્યક હતી; તે પ્રથમ રચી કાઢયાં હતાં, ત્યારે ખાદ તે સર્વને તદાકાર-વર્ષોંની સાથે મેળ મેળવી ગૂંથી-ઘડી કાઢવાં છે. એટલે બનવા જોગ છે કે, તે અનુમાના સર્વથા સાચાં ન પણુ નીવડે. છતાં હિંમતથી કહી શકાશે કે તેમાંથી એવા પ્રકારની એક સ્થિતિનું સર્જન થાય છે કે, જેથી તે લેખના લિપિ જ્ઞાને, કરી કરીને તે વાંચવાની અને વિચારવાની જરૂરિયાત લાગશે. પરિણામે સૂચિત ફેરફાર ચાગ્ય (૨૬) ચક્ર એટલે ચક્રવર્તીના રાજ્ય જેવું વિશાળ જેનું રાય છે તેવા વળી સરખાવે! ઉપરની ટીકા નં. ૧૬ (૨૭) ત્રુઓ ઉપરની ટીકા નખર ૧૬; ઉત્તર હિંદના “ગંગા” માસિક પત્રના ૧૯૩૩ જાન્યુઆરીને ખાસ પુરાતત્વ 'ક્ર પૃ; ૧૬૭:-ઈસ લેખમેં (હાથીગુફાના વર્ણન કરતાં) aarat भी वर्णन है जोके बौधों के धम्मक के समानही धर्मका चिन्ह था । એટલે કે, રાન્ન ખારવેલે લખેલ પ્રવૃત્તચક્ર શબ્દ તે બૌદ્ધ ધર્માંના ધર્મચક્ર સમાન છે. એમ લેખકનુ' મતન્ય છે આ બાબતમાં જૈનધર્મ વાળાની શી માન્યતા છે. તે માટે ઉપરની ટી. નં. ૧૬ જુએ. તથા પુ. ૩. પૃ. ૨૮૧ માં તક્ષીલાને જે ધચક્ર તીર્થ કહેવાયું છે તેનુ વર્ણન જુએ.) (૨૮) રાજ+ઋષિજે રાજા હાય અને પાછળથી દીક્ષા લઇને મુક્તિપદને વર્ચા હેાય તેને અંગે આ શબ્દ ' પ્રવૃતચક્રવાળા રાજર્ષિ વપરાયા છે. મતલબ કે રાા ખારવેલ પેાતે તેમના વશમાંથી ઉતરી આવ્યા હતા એમ તેમનુ હેવું થાય છે. તેથી જ પેાતાને રાજવિશ વિનિઃસૃત = ૨૦૯ છે કે અયેાગ્ય, અથવા પૂર્વે અર્થ બેસારવામાં ભ્રાંતિ થઈ છે કે કેમ અથવા જ્યાં અક્ષરા ખૂટતા માલૂમ પડે છે ત્યાં અમુક અક્ષરાનું ક્ષેપન કરીને સળંગ પંક્તિ ઉભી કરાય છે કે કેમ, અથવા અમુક અક્ષરની અનુમાત્રા કે કાનામાત્રી લાંખી ટૂંકી થઈ જઈને કે કાળદેવની અસરથી શિલા ઉપરના અક્ષરાના ઉકેલ અન્યથા સમજાય છે કે કેમ, આવા અનેક પ્રશ્નને! તેમના વિચાર ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ તે સબંધી માર્ગ કાપવા માટે તેમને પ્રયાસ કરવા પડશે. અમે સૂચવેલ અર્થ બેસારવા માટે અથવા કહે કે બધી વસ્તુસ્જિત સાથે હાથીશુંફામાં કાતરેલ હકીકતાને અન્ય ઐતિહાસિક પ્રસંગાની સાથે ધટાવવા માટે, સૌથી પ્રથમ અમારે એક પરિસ્થિતિનેાજ આશ્રય લેવા પડયે! હતા. તે એ છે કે ખારવેલને પોતાના આખાયે જીવનકાળ દરમ્યાન, ઉત્તર હિંદની સાથે અલ્પાંશે પણ લેવા દેવા હતી નહીં, સિવાય કે એક જ પ્રસંગ; અને તે એટલા જ કે મગધપતિરાજને નમાવવાના અને જૈન મૂર્તિને પોતાના દેશમાં પાછી લાવવાનું મહત્કાર્ય૪૦ કરવાના; આ સિવાય તેણે ઉત્તર હિંદ તરફ આંખની મીટ સરખી પણ માંડી નથી. રાજના વશમાં વિશેષપણે ખ્યાતિ પામેલ છે, એવા પાતે, એમ કહીને સખાધે છે. [ જૈનધર્માંના સિંધુસૌવીરપતિ રાન્ત ઉદયનને પણ સ્મૃતિમ રાજર્ષિ કહેવાય છે. એટલે કે તે છેલ્લા કેવળી હતા એમ નહીં, પણ જે રાાએએ શ્રી મહાવીર ખુદના વરદહસ્તે દીક્ષા લીધી હતી, એવા રાન્ન માંડે તે છેલ્લા હતા એમ ભાવા છે. નહીં તે તેની પછી તે અનેક રાજ્યએએ દીક્ષા પણ લીધી છે (જેમકે ચ'દ્રગુપ્ત મૌર્યાં) તેા તેને જ કાં અંતિમ પદ લગાડાયું છે? (જીએ પુ. ૧. પૃ. ૨૨૪ ટી. ન. ૧૦૫)] (૨) આ લેખના અક્ષરો સંબંધી અહીં દર્શાવેલી પાંચ છ પ્રકારની સ્થિતિ હતી જ એમ ઉપરની ટી. ન. ૩ ના વાંચનથી સ્પષ્ટ થાય છે. આવી સ્થિતિમાં જ્યાં લેખ મળી આવે, ત્યાં તેના ઉકેલમાં તથા ભાવાર્થ બેસારવામાં અનેક ક્ષતિ રહેવા પામે તે સ્વભાવિક છે, વળી ઉપરની ટીકા નં. ૪ પણ સરખાવે. (૩૦) મૂર્તિ પાછી પેાતાના દેશમાં લાવવાના કાર્ચીને મહત્યા શા માટે કહેવામાં આવ્યું છે તે તે, તે મૂર્તિનું Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ હાથીગુફાના લેખના [ દશમ ખંડ તેણે યુવરાજ તરીકે કાળ, તેમ જ ગાદીએ બિરા- સાર્વજનિક કામમાં રચ્યો પચ્યો રહેવાની૩૫ ઈચ્છાજીત થયા પછીનો પણ સર્વ સમય, પિતાના કલિંગ વૃત્તિ ધરાવતે હતે. મૂર્તિને પ્રસંગ, કે જે તેના દેશમાં જ, અથવા તે તેની દક્ષિણે એટલે કે દક્ષિણ કુળની કીર્તિ-આંટ-નાકનો સવાલ થઈ પડયો હતે હિંદ તરફ જ કે બહુ ત્યારે સિંહલદ્વીપ સુધી ચડાઈ તે જે તેને આડે આવ્યો ન હેત, તે મગધ તરફ લઈ જઈ પરાક્રમ બતાવવામાં જ, વ્યતીત કર્યો હતો. પણ ઝાંખી કરીને તે જોત જ નહીં. આ પ્રકારની તેટલા માટે ગુફાના લેખમાં તેણે જે જે વર્ણન કરી તેની મનોદશા સમજી લઈને, હાથીગુફાના લેખ બતાવ્યું છે. તે સર્વ દક્ષિણ હિંદમાં તેણે કરેલા પ્રયાણ માંહેલી વસ્તુ સ્થિતિનો ઉકેલ કરવા અમે પ્રેરાયા પરત્વેનું જ છે, એટલું ખાસ સમજી લેવું રહે છે. આ છીએ; તે હકીકત પ્રથમ જણાવી દઈએ છીએ. હવે નિર્ણય ઉપર અમારે આવવું પડયું છે તેનું રાબળમાં તેની પ્રત્યેક પતિના અર્થ ઉકેલની સૂચના તથા તે ઉપરની રબળ કારણ એ છે કે, તે સમયે સમસ્ત ઉત્તર ચર્ચા કરીશું] આટલું વિવેચન કરી હવે મતભેદવાળા ભારતવર્ષ ઉપર મગધ સમ્રાટની હાક વાગી મુદાઓ. અને તેની દલીલે કારણે સાથે રજુ કરીશું. રહી હતી, જેથી તે બાજુ નજર ફેરવવાની તેને (૧) પ્રથમ પંક્તિ-બરાબર છે. ખાસ મુદ્દો કેાઈ કાંઈ તમન્ના-તાલાવેલી પણ નહોતી. તેમ વળી પિતાને ઉભો થતો નથી. નહોતે તે કોઈ રાજ્ય કે નહોતો કોઈ ઉપર | (૨) (અ) પંદર વર્ષ સુધી બાલ્યકિડાઓ કરી વેરભાવને બદલો લેવાને પ્રસંગ. પોતે આહંદુક છે; અને તે બાદ નવ વર્ષ સુધી યુવરાજ પદે જીવન ઉપર અપ્રતિમ પ્રેમજ ધરાવતા હતા, જે રહ્યા છે. એટલે ૨૪ વર્ષ સંપૂર્ણ થયા બાદ તેને તેના હાથીગકાના લેખ ઉપરથી સાફ રીતે સમજી રાજ્યાભિષેક થયો છે. આ ઉપરથી કેટલાક વિદ્વાને શકાય છે. એટલે પોતાના ધર્મના ફરમાન પ્રમાણે એવા અનુમાન ઉપર આવ્યા છે કે, તે સમયે પચીસ કાર્ય કરવામાં તથા અન્ય રીતે લેકોપયોગી અને વર્ષની ઉમરેજ રાજલગામ સોંપવાનો રિવાજ મહામ, આગળ પારિગ્રાફમાં વર્ણવવાનું છે, તેની સમજણ એટલે તે જીવને અવશ્ય મોક્ષ મળે છે જ અને મેક્ષ થશે ત્યારે જ બરાબર સમજાશે (વળ પુ. ૧, પૃ. ૧૭૪ પામ એટલે પછી જન્મ મરણને ર તેને રહેતા નથી. માં “પેલી સુવર્ણ પ્રતિમા વિશેનું વર્ણન વાંચે. વળી વિશેષ સમજૂતિ માટે આગળ ઉપર જુએ. (૩૧) આઠમી પંક્તિના ભાવાર્થવાળી હકીકત જે આગળ (૩૪) પિતે જૈન ધર્મ પ્રત્યે કે અનુરક્ત હતા તે પર આપવામાં આવી છે તે સરખા. આખા હાથીગુફાના શિલા લેખની બધી કડીના વર્ણનમાંથી (૩૨) ૨ાજા ખારવેલને સમય ઇ. સ. પૂ. ૪૨થી ૩૯૩ તરી આવે છે. વળી સખા ઉપરની ટીકા . ૩૦ તથા સુધી છે. તે સમયે મગધની ગાદી ઉપર નંદ બીજાનું અને ટી. નં. ૨૧ મા નંદનું એમ મળી બે પ્રતાપી રાજય દીપી રહ્યાં હતાં. (૩૫) જુઓ ઉપરની ટી. નં. ૯, ૧૧, ની હકીકત વચ્ચે જે કાંઈ અંધાધૂની જેવાં આશરે બારેક વર્ષ ચાલી તથા પંક્તિ ૪, ૬, ૭, ૯ ઇ. માં કરેલ કાર્યનું વર્ણન. રહ્યાં હતાં તે વખતે ભૂપ્રાપ્તિનો લાભ લેવો હોત તો ખારવેલ તથા આગળ ઉપર “મહાવિજય પ્રાસાદ”નું અને લઈ શકત; પણ તે સ્થિતિ કાળદેવ ઉત્પન્ન કરી નહોતી. “પુસ્તક દ્ધાર”ને લગતું વર્ણન જુએ. (જુઓ પુ. ૧. પ્રથમ પરિચ્છેદે કુદરત વિશેનું વર્ણન) તેના લેખમાં કોતરાયેલ સર્વે હકીકત ઉપસ્થી સમજાય (૩૩) હાથીગુફાના લેખની પંક્તિ ૯ જુઓ તેમાં તેણે છે કે, એક વરસ તે રાજકારણમાં ગાળતે ત્યારે બીજે અહંત શબ્દ સ્પષ્ટપણે લખે છે; વર્ષે જનહિતકારી કાર્ય કરતે. અર્હનને લગતું તે આહન કહેવાય; જ્યારથી કેાઈ (૩૬) જુએ છે. સા. સં. પુ. ૩. પૃ. ૩૭૫; તેમાં વ્યક્તિને કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય, ત્યારથી તેને અહત લખ્યું છે કે બ્રહસ્પતિસૂત્રમાં લખ્યું છે કે, ૨૪ વર્ષ કહી શકાય છે. કેમકે અહન એટલે જેને ફરી ફરીને આ પછી રાજ્યાભિષેક થ જોઈએ. એ જ વાત આ લેખ સંસારમાં જન્મ મરણને તાબે થવું નથી તે; અને કૈવય થયું ઉપરથી પણ સિદ્ધ થાય છે.” Page #324 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ] અનુવાદની સમજૂતિ ચાલ્યો આવતે હતા તે કથન સામે ચેતવણી આપ- (આ) જેઓ બાલ્યાવસ્થાથી વર્ધમાન છે અને વાની છે, ભલે ૨૫ વર્ષની ઉમર રાજકારભાર ચલા- જેઓ અભિવિજયમાં વેન (રાજ) છે, ત્રીજા-આ વવાને વધારે લાયક ગણાતી હશે, પરંતુ સગીરવયની પ્રમાણે અનુવાદ કરેલ છે, જ્યારે મૂળ શબ્દો મર્યાદા તો ૧૩ અને ૧૪ વર્ષની જ તે વખતે લેખાતી વધનાર રેસ નામિવિગયો આ પ્રમાણે છે; તેની હતી. જેથી તે ઉમરે લગ્નો પણ થતાં તેમ જ રાજ્ય- સંસ્કૃત છાયા વર્ષના રાતો વૈનામિવિષય તૃતીયે કારોબાર સોંપીને રાજ્યાભિષેક પણ કરાતો હતો. કરાય છે. અને તેને અર્થ બચપણથી (શૈશવ) વર્ધઆ ખારવેલને ૨૫ મા વર્ષે જે રાજ્યાભિષેક થયો માન છે (અથવા થયો; અને જે અભિવિજયમાં ન છે, તે સમયને દેશાચારને અંગે નહેતે જ, પરંતુ છે (અથવા થયે); એ બેસારીને એમ જાહેર જેમ લેખમાં જણાવાયું છે તેમ, પંદર વર્ષ સુધી તે કરવા માંગે છે કે, વેન નામે પૃથ્વી માત્રને જે બાળક્રિડામાં અને વિદ્યાભ્યાસમાં ગુંથાયલ રહ્યો હતો રાજા હતું અને જેણે સારા કાયદાઓ ઘડયા હતા અને તે પછી તેના પિતા ગાદીપતિ થતાં, પોતે તેની સાથે પોતાની સરખામણી રાજા ખારવેલે કરી યુવરાજ પદે નિયુક્ત થતાં, તે હોદ્દાની જવાબદારી બતાવી છે. આ અર્થ બેસારવામાં પ્રથમ વાંધે તો , તેણે ઉપાડી લીધી હતી; અને દશવર્ષ તે સ્થિતિમાં એ જ આવે છે કે, ખારવેલ હજુ સુધી પોતે રાજા જ પસાર થયા બાદ, તેના પિતાનું મરણ નિપજતાં, બન્યો નથી, કેમકે રાજ્યાભિષેકની વાત હવે પછીની પિતાને એકદમ યુદ્ધના મેદાનમાંથી પાછા ફરીને એટલે પતિ ત્રીછમાં તેણે કરેલી છે. તે પછી આ ગાદી સંભાળી લેવી પડી હતી. આ ઉપરથી સિદ્ધ દિતીય પંક્તિમાં વર્ણવેલી હકીકત તેના યુવરાજ થાય છે કે, તેને રાજ્યાભિષેક જે થયો છે તેની પદના કાળની સમજવાની છે. તેમ બીજે વાંધા એ સાથે ઉમરની ઇયત્તાના પ્રશ્નને કાંઈ સંબંધ જ નથી. છે કે, જ્યારે રાજા જ બન્યા નથી ત્યારે–અને તેમ તેના પિતાનું મરણ પણ કઈક આકસ્મિક કદાચ બન્યો હોય તે પણ–હજી પ્રથમ વર્ષમાં તે પોતે સંજોગોમાંજ નીપજયું દેખાય છે, નહીં તે તે પોતે ભવિષ્યમાં આ થશે એમ ઈચ્છા વ્યક્ત કરે, ઠેઠ સિંહલદ્વીપ સુધી દૂરના પ્રદેશ ઉપર ૩૭ વિજય પરંતુ આ થઈ ગયો છે તેવાં વિશેષણો જેડવાની, મેળવવા જેટલી ચડાઈ લઈ જાત જ નહીં, કે જ્યાંથી કે તેણે વિજય મેળવી લીધાની અને વેનની માટીમાં તેને પિતાના પિતાના મરણ સમાચાર મળતાં, દેશ મૂકાઈ તેના જેવો પરાક્રમી પોતે થયે છે એમ નેધ જીતવાનું ૮ ઉપાડેલું કાર્ય અધૂરું મૂકીને રાજધાની કરાવવાની, હિંમત કેવી રીતે તે પ્રદર્શિત કરી શકે? તરફ એકાએક ઉપડી આવવું પડયું હતું. છતાં માનો કે તેણે આ લેખ, જયારે પિતાના રાજ્ય (૩) આ પ્રદેશ સુધી તે ચડાઈ લઈ ગયો હતો કે નહીં, લેભ કારણરૂપ હતા, કે સામા ધણીએ અનેક પ્રકારની વેતરણ તે ત્રીજી પંક્તિવાળી હકીકત વાંચીને સરખાવવાથી સમજી કરી હતી તેથી તેના પ્રતિકારરૂપે જવું થયું હતું. (એટલે શકાશે; અત્ર એટલું જ જણાવીશું કે, જયારે ત્રીજી પંકિતથી કે તેને offensive ને બદલે defensive ભાગ ભજવવો પડયો તેના રાજ્યાભિષેકને લગતી અને તે બાદની જ હકીકત આવે છે, હતો) કે ધર્મકાર્ય તરીકે પ્રયાણ કરવું પડયું હતું તે ત્યારે તે પૂર્વેની સર્વ હકીક્ત, રાજ્યાભિષેકની પૂર્વની સમ- પ્રશ્નો વિચારવા રહે છે. હમણું તો એટલું કહી શકાય તેમ જવી-મતલબકે યુવરાજ પદે બની ગઈ હતી એમ સમજવું રહે છે. છે, કે ભૂમિતૃષ્ણા કારણરૂપ નહીં હોય. એટલે કે પ્રથમની બે પંક્તિમાં વર્ણવાચલી હકીક્ત (૩૯) રાજપદ ધારણ કર્યા પહેલાને બનાવ હેઈને બધી યુવરાજના સમય દરમિયાનની જ છે. જ તેણે પિતાને શિશુવયને બાળક અથવા તો તેવા ભાવાર્થના (૩૮) આ કાર્ય તેને ઉપાડવું પડયું હતું. તેમાં શબ્દ વાપર્યા છે; પોતે રાજપદે બિરાજમાન થઈ ગયા હોત તો પિતાને (અથવા તે યુવરાજપદે હતો ત્યાં સુધી તેના “બાળક” શબ્દને ઉપપ્રત્યય પિતાના નામ સાથે જોડત કે પિતાની પ્રેરણાથી ઉપાડવું પડયું હોય) ભૂમિ પ્રાપ્તિને કેમ, તે જરા પ્રશ્ન રહે છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ * * * - - - હાથીગુફાના લેખના [ દશમ ખંડ ભિષેક પછી લગભગ પંદરેક વર્ષે કોતરાવ્યો છે, ત્યારે એક તે તે રાજાનો નંબર જ સિંહલદ્વીપની વંશાપિતાની છત વિશે તેને ખાત્રી થઈ ગઈ હતી; વળીમાં ત્રીજો ગણાય છે એટલે તેને આશ્રીને પણ તે એટલે તે પ્રમાણે તે નોંધ લેવામાં વ્યાજબી હતો વપરાયો ગણાય; અથવા તેનો રાજ્યારંભ મ. સં. ૬૫ = એવી દલીલ જે કરવામાં આવે, તે પ્રશ્ન એ ઈ. સ. પૂ. ૪૭૨ માં થયો છે અને તેના ત્રીજા વર્ષે થાય છે કે જે વેન રાજાની સરખામણી કર્યાનું એટલે મ. સ. ૯૮ = ઈ. સ. પૂ. ૪૨૯ માં આ વિદ્વાનોએ મનાવ્યું છે તે વેન રાજા વિશે આ દષ્ટાંત દ્વિતીય પંક્તિમાં વર્ણવેલ બનાવ બનવા પામ્યો છે સિવાય અન્ય સ્થાને કયાંય ઉદાહરણ રૂપ તેનું નામ તે દર્શાવવા માટે પણ તે આંક વ૫રાયો હોય એમ લેવાયાનું જણાયું છે કે અત્ર માત્ર અર્થ બેસારવા ગણાય; ત્રીજી રીતે જે તેને ત્રીજી પંક્તિમાં આવતા પુરતું જ તેને આગળ ધરવામાં આવ્યું છે? મતલબ કે “કુરાયુ' શબ્દની સાથે જોડો તે, કલિંગરાજઉપરની સર્વ સ્થિતિ માત્ર કલ્પનામાંથી જ ઉભી કરાયાનું વંશના ત્રીજા યુગમાં થયેલ, એવા અર્થમાં તે વપદેખાય છે. જ્યારે ખરી વસ્તુ સ્થિતિ એ છે કે તે રાયો ગણાય. અને તેને ભાવાર્થ લિંગ પતિના જે યુવરાજ પદે હતો ત્યારે તેના પિતા તરફથી તેણે દક્ષિણ ત્રણ વિભાગ પાડી બતાવ્યા છે (જુઓ દશમા ખંડે, હિંદમાં ચડાઈ કરી હતી અને કદાચ સિંહલદ્વીપ સુધી૪૦ પ્રથમ પરિચ્છેદે, પૃ. ૨૩૧ની વિગત) તેમાંના છેલ્લા પણ તે પહોંચ્યો હતો. ત્યાં તે સમયે અભય નામનો યુગમાં-વિભાગમાં રાજા ખારવેલ થયો હતો એમ રાજા સુરતમાં જ ગાદીએ બેઠો હત; વળી તે અભય સમજવું રહે; વળી ચોથી રીતે એમ અર્થ થાય કે, રાજા રાજાના વંશનો આદ્ય પુરૂષ વિજય હતા તેથી કે ખારવેલ પોતે જ પોતાના વંશમાં ત્રીજે રાજા થયો અન્ય કારણથી તે અભયનું નામ કદાચ અભિવિજય છે (પ્રથમમાં તેને દદે ક્ષેમરાજ, બીજે નંબરે તેને પડયું લાગે છે; તે અભય રાજાનું રાજ્ય ૬૫ વર્ષનું પિતા વૃદ્ધિરાજ અને ત્રીજો નંબરે પિતે); આ ચાહ્યું છે અને અતિ પરાક્રમી થઈ ગયો છે એટલે પ્રમાણે કૃતી શબ્દને ભાવાર્થ ચાર રીતે સમજાવી તે નાનપણમાં જ ગાદીએ બેઠો હતો અને તેનું રાજ્ય શકાય છે. તેમાં અમારા મંતવ્ય પ્રમાણે વચલા બે દિવસનુદિવસ વર્ધમાન-વધતું જતું હતું, વધારે તેજવંત માર્ગ, બીજો અને ત્રીજો માર્ગ બરાબર લાગે છે, થતું જતું હતું. એટલે તેની સરખામણીમાં પિતાને કેમકે અભિવિજય રાજાના ત્રીજા વર્ષે રાજા ખાર વયથી પિતાનું રાજ્ય ૫ણ ઉત્ત- વેલને રાજ્યાભિષેક પણ થયો છે તેમજ ચેદિ રેત્તર વૃદ્ધિ થતું જતું હતું તે દર્શાવવાને વર્ધમાન રાજાઓના ત્રીજા યુગમાં જ તે, થયો છે. વળી તેની ૌરાન ૪૨ મિયિની તૃતીએ એમ લખ્યું છે. સાબિતી એ છે કે, રાજા ખારવેલે પિતાને (જુઓ () આમાંનો વૃત શબ્દનો અર્થ “ત્રણ” એમ લેખની પંકિત ૧૭ માં) “ પ્રવૃત્ત ચક્રવાળા રાજર્ષિથાય છે, પણ તેનો અર્થ ચાર રીતે ઘટાવી શકાય વંશ વિનિઃસૃત” અને “મહામેધવાહન ચેદિરાજ વંશતેમ છે. જે તેને અભિવિજય શબ્દની સાથે લેવાય વર્ષન” (જુઓ લેખ પંકિત ૧) તરીકે જણાવેલ છે. તો તેને અર્થ પણ બે રીતે ઘટાડી શકાય તેમ છે; મતલબ કે તેણે પિતાને સંબંધ મહારાજા કરેકંડુ મહા (૪૦) ત્યાં સુધી તે ગમે છે, તેની ખાત્રી એ પરથી (૧) આ સિંહલદ્વીપના રાજાની વંશાવલી માટે પુ. થશે કે, તેણે પોતાની આખી કારકિર્દી દક્ષિણ હિંદની ૨. પૃ. ૨૬૪ ટી. નં. ૭૧ માં જુઓ. ચડાઈ કરવામાં જ ગાળી છે (જે તેના શિલાલેખમાંની (૪૨) અહીં મૂળમાં બે ય જે લખાયા છે તેને બદલે હવે પછીની પંક્તિના વર્ણનથી સ્પષ્ટ થાય છે.) એક વ જોઈએ; એટલે કાં તે ઉદલમાં ભૂલ થઈ છે અથવા : વળી સરખાવો પૃ. ૨૭૯–૮૦ ઉપર, નેધ તરીકે રજુ તે પ્રાચીન સમયે લેખકો કોઈ વખત એક અક્ષરને બે વખત કરેલા અમારા વિચારે.) લખી જતા હતા તેનું આ દષ્ટાંત પણ હોય. Page #326 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિછેદ ] અનુવાદની સમજૂતિ ૨૮૩ મેઘવાહન, જેને આપણે ચેદિવંશ સ્થાપક તરીકે મૂસિક નગરને બહુ ત્રાસ આપ્યો છે. ઓળખાવ્યું છે, તેની સાથે જોડવાને મગરૂરી બતાવેલી (બ) સાતકરણ ઉપર-આમાં પોતાનું બીજું વર્ષ છે. પરંતુ તે મહામે વાહન રાજાથી વંશની આદિ ગણાવ્યું છે. અને તેનો રાજ્યાભિષેક મ.સં. ૯૮=ઈ. સ. થયેલી ગણાવાય તે વચ્ચે તેમની ગાદી ઉપર અન્ય પૂ.૪૨૯માં થયું છે તે હિસાબે આ પંક્તિમાં વર્ણવેલા કુળદીપક આવ્યા છે (કેમકે જામાતૃના વંશમાં ગાદી બનાવને સમય મ. સ. ૧૦૦=ઈ. સ. પૂ. ૪૨૭માં થયો ગઇ છે. તેઓ અન્યકળ કહેવાય; તેમ બીજી રીતે ગાદી ગણુ રહે છે; એટલે તે સાલમાં અંધ્રપતિ શાતકરણીતે ચાલુજ રહી છે તેથી ગાદીપતિ તરીકે તેમને ચેદિ- એનો વંશ અથવા જેને શતવાહન વંશ તરીકે પણ પતિ તે ગણવા જ રહે છે) અને તે બાદ પાછા તે જ ઓળખાવાય છે તેની સ્થાપના થયાનું અને જેના આદ્ય મહામેધવાહનના કુળદીપકે આવ્યા છે. આ પ્રમાણે રાજા તરીકે શ્રીમુખનું નામ લેવાય છે તેને રાજ્યારંભ તેને ત્રીજો યુગ થયો કહેવાય. વળી તે યુગમાં પિત થયાનું ગણવું પડશે. આ વિષયને સ્પર્શ સંક્ષિપ્તમાં થયો છે એમ રપષ્ટ કરવાને તેણે વિશિષ્ટતા સૂચક પુ. ૧, પૃ. ૧૫૮, તથા ૩૪૨-૪૪માં કરાયો છે, છતાં ‘પુરૂષ યુગ” શબ્દ વાપર્યો છે. પરંતુ જેમ વિદ્વાને વિસ્તૃત અધિકાર શતવાહન વંશના વૃત્તાંતે જણાવમનાવતા આવ્યા છે તેમ, તેના વંશના ત્રીજા પુરૂષ વામાં આવશે. એટલે અત્ર એટલું જ જણાવવાનું કે તરીકે જ (ઉપર બતાવેલી ચારમાંની છેલી રીત આ રાજા શ્રીમુખ નંદબીજાને પુત્ર હાઈ. તેનાં મરણ પ્રમાણે જ) પોતે હતા એવું બતાવવાને જો તેનો બાદ (ઇ. સ. પૂ. ૪૨૮) મગધપતિ થવાનું હતું, પણ આશય હેત તે પુરુષJાને સ્થાને માત્ર પુઠા શબ્દ જ શાણીના પેટે જન્મેલ હોવાથી તેને હક ખૂટવાઈ ગયો વાપરત. વળી તેને ત્રીજા પુરૂષયુગમાં થયેલ તરીકે હત; તેથી મગધમાંથી મધ્યપ્રાંતને રસ્તે દક્ષિણમાં જે લેખીએ તે. પુ. ૧. પૃ. ૧૭૩ માં નિર્દિષ્ટ કરા- ઉતર્યો હતો અને વરાડ જીલ્લો કબજે કરી ગેદાવરી યેલ નામાવળી પ્રમાણે તેનો આંક છઠ્ઠો આવ્યો ગણાશે અને કૃષ્ણ નદીના પ્રવાહ વચ્ચેના પ્રદેશમાંથી ધ અને જે એક વિદ્વાને૪૩ ખારવેલનો નંબર આશરે આવીને કલિગની પશ્ચિમ હદ ઉપર ભય પમાડી રહ્યો છો ગણાવ્યા છે તે પણ બંધબેસતી થતી જણાશે. હતાઃ એવા ઈરાદાથી કે ખારવેલ હજ જવાન છે. આ પ્રમાણે સમજાવેલ નિવેદનથી સાબિત થાય છે કે, તથા તાજેતરને જ (જો કે પોતે પણ સુરતમાંજ છૂટો ખારવેલે પિતાને ત્રીજા રાજા તરીકે નહિ, પણ ત્રીજા પડીને સ્વતંત્ર રાજા બન્યા હત) ગાદી ઉપર આવ્યો યુગમાં-વિભાગમાં થયેલ પિતાને જાહેર કરેલ છે તથા છે પરંતુ પોતે ઉમરે મેં પણ છે તથા જોત જોતામાં લંકાધિપતિ રાજા અભયના રાજ્યાભિષેક પછીના (એક વર્ષથી પણ ઓછી અવધિમાં) મેટા રાજ્ય ત્રીજા વર્ષે તે ગાદીપતિ થયો છે અને તેની પેઠે જ વિસ્તાર પિતાની આણમાં મેળવી શક્યો છે એટલે દિવસે દિવસે વર્ધમાન થતાં રાજ્યનો સ્વામી બનતે ખારવેલના રાજ્યના સીમાપ્રાંતે ઉપર જે હલે ગયો છે એમ પણ સાથે સાથે જણાવી દીધું છે. લઈ જવાશે તે, તેને ભાર નથી કે તે બચાવ કરી (૩) ત્રીજી પંક્તિમાં “પુરૂષયુગ” શબ્દ લખાયો છે શકે; આવી આવી ગણત્રીમાં તે આગળ ને આગળ તેની સમજૂતિ ઉપરમાં અપાઈ ગઈ છે. એટલે હવે પિતાના પ્રદેશની પૂર્વ દિશાએ—અથવા કલિંગ પ્રાંતની વિશેષ વિવેચનની અપેક્ષા રહેતી નથી. પશ્ચિમ દિશા તરફ વળે જતો હતો. તેને આ પ્રમાણે (૪) બીજા વર્ષે-સાતકણિ (ઉપર) મોટી સેના આવતે સાંભળીને, રાજા ખારવેલે પોતે પણ તે શ્રીમુખ મેકલી છે; અને કન્ડના (કૃષ્ણ વેણુ નદી) ઉપર સાતકરણીની કશી પરવા કર્યા વિના જ કૃષ્ણવેણ નદી (૪૩) જુઓ દશમાં ખડે પ્રથમ પરિચ્છેદે પૂ. ર૪ર (૪૪) આ બધા વર્ણન માટે પુ. ૧માં નદશનનું પત્તાંત જુઓ. Page #327 -------------------------------------------------------------------------- ________________ હાથીગુફાના લેખના [ દશમ ખંડ વાળા પ્રદેશમાં મોટી સેના લઈને ઝંપલાવ્યું; અને સાત કાંઈ. તે ઉક્તિ અનુસાર શ્રીમુખની દક્ષિણ હિંદના કરણીના સૈન્યનો એવો તે પીછો પકડયો કે તેને સમ્રાટ થવાની મહત્વાકાંક્ષા મનમાં જે હતી તે તે એકદમ પાછા હઠવું પડયું હતું; એટલે સુધી કે, ગોદાવરી મનમાં ને મનમાં જ રહી ગઈ; ઉલટું તેને રાજા અને કૃષ્ણ નદીને આખાયે પ્રદેશ ખાલી કરીને ઠેઠ, ખારવેલનું સાર્વભૌમત્વે૪૬ સ્વીકારવું પડયું અને તે નદીઓનાં મૂળવાળે જ્યાં મુલક છે અને જ્યાં વિશેષમાં પિતાના વંશને ‘ અંધભુત્યાઃ” છે (જે નાસિક નગર આવેલ છે ત્યાં સુધી ખસી જઈ બબ્બે આંધ્રપતિઓ અન્યના સેવકે-ભ્રત્યા; છે એવા) તરીકે ત્યાં જ આસરો લેવાની તેમને ફરજ પડી હતી. આ ઓળખાવવા પડ્યા છે. બનાવ બન્યાથી શ્રીમુખને પોતાની રાજગાદી પૈઠણ ૫ (ગા) કહના (કૃષ્ણ વેણુ) નદી; આ ઉપરથી અને નાસિકના પ્રદેશમાં સ્થાપવી પડી હતી. જે ખારવેલ સમજાય છે કે જેમ કૃષ્ણનદીનું બીજું નામ વેણું તેને માથાને મળ્યો ન હત, તે કદાચ શતકરણું- હોવાથી કૃષ્ણવે તેને કહેવાય છે, તેમ અન્ય એના રાજ્યારંભના સમયથી જ દક્ષિણ હિંદના લગભગ નદીઓને પણ વેણુ નામથી ઓળખાતી હોવી સર્વ પ્રાંતો ઉપર, તેઓનું સાર્વભૌમત્વ સ્થપાઈ ગયું જોઈએ. (જીએ પુ. ૧, પૃ. ૧૫૧ તથા તેની ટીકાઓ) હેત; પરંતુ મનુષ્ય ધારે છે કાંઈ અને કુદરત કરે છે વેણાને બેન્ના પણ કહેવાય છે. અને તેથી તેના તટ-કાંઠા ---- . (૪૫) શતવાહન વંશની સ્થાપના મ. સં. ૧૦૦ માં ચાલ્યું જતું હતું. થઈ છે અને તરત જ આ હીર ખાવી પડી છે એટલે પૈઠ- (૪૭) સરખા “શંગભત્યાના અર્થ સાથે (પુ. ૩. છુમાં ગાદીની સ્થાપના કરવી પડી છે તથા ત્યાં ઠરી ઠામ પૃ. ૪૯: પુ. ૧. પૃ. ૧૫૪, તથા ૩૯૦ ઈ. ઇ.) અત્ર એટલું કેટલોય વખત રહેવું પડયું છે. બાકી રાજ્યના આરંભમાં ઉમેરવું પડશે કે, પ્રત્યાને પ્રયોગ વપરાશમાં હતા તો બીરવાળો ભાગ જ પ્રથમ કબજે કર્યો હતો. એટલે તે સમયે ગણરાજ્યની પદ્ધતિ જેવું કાંઈક હતું ખરું. જ્યારે રાજગાદી તે પ્રદેશમાં જ કરી કહેવાય. હવે સમજાશે કે શું ત્યા: ને પ્રયોગ થયા હતા ત્યારે તે ખાલસા રાજ્યબીરાર પ્રાતમાં તેમની રાજગાદી તરીકે સ્થાપના જે કે થઈ ખંડિયા રાજ્યની પદ્ધતિ પણ અમલમાં મૂકાઈ ગઈ હતી. હતી પણ તે સ્થાન છે એક માસ જ રહેવા પામ્યું છે અને એટલે શુંગભત્યા; શબ્દ છે તે શુંગવંશની ખરેખર સ્થાપના પછી તે પૈઠણુને પસંદ કરવું પડયું છે. થઈ હતી તે પૂર્વેની તેમની સ્થિતિ બતાવનાર શબ્દ જ છે, | (વરાડ પ્રાંતને કબજો મેળવીને ત્યાં મહારથી નામના નહીં કે તેઓ ગાદીપતિ બન્યા હતા છતાં ભત્યા. કહેવાતા જે સરદારે, નંદવંશી રાજાઓની હકુમતમાં સૂબા પદે હતા હતા (જેમ અંધજયાંઃ ની બાબતમાં બન્યું છે તેમ) તેને તેજ મહારથીને પોતે હકુમત ઉપર પાછા સ્થાપ્યા હતા. તે બતાવવા માટે વપરાય છે. મતલબ કે બને શબ્દોને તથા વિશેષમાં તેઓ તેના તાબે આવ્યા છે તેની નિશાનીમાં, અર્થ એક છે પણ સ્થિતિ જુદી બતાવનાર છે. પરંતુ વિદ્વાનોએ તેમાંના એકની પુત્રી વેરે પોતાના જ્યેષ્ઠ પુત્રને પરણુવ્યો જે ભાવાર્થમાં લીધો છે તે તેને અર્થ થતું જ નથી હતો. આ મહારથી તેજ પેલા નાસિક અને નાના ઘાટવાળા એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. શિલાલેખમાં વર્ણવાયેલી રાણું નાગનિકાને પિતા સમજ.) એક વિદ્વાનના અંકભત્યા વિશેના વિચારે કેવા છે તે (૪૬) રાજા ખારવેલે શ્રીમુખને હાર ખવરાવ્યા છતાં માટે જુએ પુ. ૩. પૃ. ૩૫૫ ટી. ન. ૧૩. તેને મુલક પિતાના સામ્રાજ્યમાં ભેળવી લીધે નથી; તેમજ (૪૮) અહીં જેમ નદીની ઓળખ માટે અમુક વિશેષણ પદભ્રષ્ટ કરીને તેને રાજપદના ભગવટાથી વંચિત કર્યો પણ જોડાયું છે તેમ કેટલેક ઠેકાણે નગરની ઓળખ માટે પણ નથી. આ હકીકત સિદ્ધ કરે છે કે તેનું માનસ ભૂમિલભ વિશેષણ જોડવામાં આવે છે. જેમકે વર્ધમાનપુર-આણંદપુર. તરફ ઢળ્યું નહોતું. બલકે એમ કહો કે કાળદેવની અસર (જુઓ બુદ્ધિપ્રકાશ. ૧૯૩૪ પૃ. ૫૮ તથા ૩૧૮આગળ (જુઓ પુ. ૧. પૂ. ૭ થી આગળ; જર, જમીન અને જેરૂ (જૈન ધર્મપ્રકાશ, માસિક ભાવનગર ૧૯૮૫ વૈશાખ વાળી ચર્ચા) હજી તે સમયે થવા પામી નહતી (આ અંક ૨. પૃ. ૫૮ થી ૩૩; તેજ પત્ર શ્રાવણુ અંક પૃ.૧૬૧ ઉપરથી પણ રાજા ખારવેલના સમયનો ખ્યાલ આવી શકશે.) થી ૧૭૪) (મુંબઇનું સાપ્તાહિક ગુજરાતી ૧૯૩૭ જાન્યુ. અને તેથી જ કઈ કઈ ઠેકાણે “ગણુપદ્ધતિ’ જેવું શાસન ના એકાદ અંકમાં ચર્ચા) Page #328 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ] ઉપર જે શહેર વસી રહ્યું હતું તે એન્નાતટ નગર કહેવાતું હતું. ( આનું કાંઇક વૃત્તાંત પુ. ૧ પૃ. ૧૫૦ માં ધનકટક શીર્ષક તળે આપ્યું છે. વળી આગળ ઉપર આ પરિચ્છેદમાં મહાવિજયના પારિગ્રાફે આપવાનું તેજુએ) છે. (૬) મુસિક (મૂષિક) નગર સુધી સાતકંશુને હાડી દીધાની હકીકત છે. પ્રથમ તે આ નગરના સ્થાન વિશે એવી કલ્પના અમારી હતી, કે મુસિ નદી ઉપર જે શહેર વસ્યું હાય (સરખાવા ઉપરમાં એન્ના નદી ઉપી એન્નાતટનગર નામની સ્થાપના વિશેની હકીકત,તે મુસિક નગર કહેવાયું હશે, તેમ કૃષ્ણા નદીની એક શાખાનદીનું નામ પણ મુસિ કહેવાય છે એટલે, તેટલે દરજ્જે વાત મળી રહી ગણાય. જેથી તે મુસિ નદી ઉપર ગાલકાંડા નામનું જે શહેર આવેલ છે તેને શ્રીમુખ શાતકરણીના રાજનગર તરીકે માની લીધું. પરંતુ આંધ્ર દેશની રાજધાનીનાં શહેર તરીકે, પૈઠણુ, વરંગુળ, ચાંદા, ચિનુર છે. અનેકનાં નામ વિદ્વાનોએ માન્યાં છે પણ કાઇએ ગાલકાંડાનું નામ જણાવ્યું નથીજ. એટલે તે કલ્પના ત્યજી દેવા પડી. પછી વરંગુળ શહેર ઉપર નજર પડી તો તે ‘મુનિ’થની નામની નદી ઉપર આવેલું જણાયું; જેથી તેનું નામ કદાચ ‘મુનિક' હોય; છતાં લેખના ઉકેલમાં તેને ‘મુષિક’ વંચાઈ ગયું હોય તો તેમ બનવા યાગ્ય છે. એવી કલ્પના થઇ. પરંતુ તેમ કરતાં બીજી મુશ્કેલી ઉભી થઈ, કે જો વરંગુળમાં શ્રીમુખની રાજગાદી ઠરાવાય, તેા પછી પૈઠણમાં કયારે પરિવર્તન થયું ગણાય તેના પત્તો ન લાગ્યા. છેવટ એમ અનુમાન ઉપર જવું પડયું કે ‘નાસિક' અને ‘પૈઠણુ’ પાસે પાસે આવેલ છે એટલે ‘મુષિક’ તે ખદલે ‘ નાસિક ’ નગરજ કહેવાના ખરા, લેખ કાતરાવનારને હાવા જાઇએ. આ ખે કલ્પનામાં નાસિકની કલ્પના બળવત્તર કહેવાય છે; મકે આંધ્ર ભૂપતિઓના એકની રાણી નાગનિકાના તેમજ અન્ય આંધ્રતિમાંના શિલાલેખા નાસિક ગામેથી તથા આસપાસમાંથી જડી આવ્યા છે, તેમ (૪૯) આગળ ઉપર રાજા ખારવેશના રાજવિસ્તાર અનુવાદની સમજૂતી ૨૮૫ તેમના સિક્કાએ પણ્ કૃષ્ણા નદીના મૂળ લેખાતા આ પ્રદેશમાંથી ધણાજ જથ્થામાં મળી આવે છે એટલે તે કલ્પના વિશેષ માનનીય દેખાય છે. છતાં લિપિ વિશારદેા લેખની આ પંક્તિના ઉકેલ કરીને જે વિચાર જણાવે તે ઉપર વધારે આધાર બંધાશે. હાલ તે। આપણે તેને નાસિક નગરજ૪૯ માની લઇશું. (૫) પાંચમી એળના ઉકેલ વિશે કાંઈ કહેવાપણું નથી. (૬) છઠ્ઠી પંક્તિના ઉકેલમાં ઘણાં સૂચના સૂચવવાં પડે તેમ છે. તે આ પ્રમાણે છેઃ— (G) રાષ્ટ્રિક, ભેજક્રાને પોતાના પગ ઉપર નમાન્યા. આમાં રાષ્ટ્રિક કાને કહેવાય અને તે કયા પ્રદેશમાં વસતા હતા તે જણાવીએ. સમ્રાટ પ્રિયદર્શનના ખડક લેખામાં આ શબ્દો આવે છે અને વિદ્વાનાએ તેમનાં સ્થાન તરીકે મધ્ય પ્રાંતવાળા ભાગમાં, તાપી અને નર્મદા નદી વચ્ચેના તથા તેની તટની આસપાસના જે પ્રદેશ આવેલ છે તેને ગણાવ્યા છે. પરંતુ હવે આપણે સમજી ગયા છીએ કે આ નામે તે માત્ર હેદ્દાને લગતાં છે. જેમકે અમુક સંખ્યાને જે ઉપરી તે રથિક અને તેવા ધણા રશિકા જેના હાથ તળે રહેતા હેાય તે મહારથિક કહેવાય. આવા મહારથિકનાં દૃષ્ટાંત માટે જીએ પુ. ૨. પૃ. ૨૧૭ ટી. નં. ૩૮; અને આ રથિક, મહારચિકનું પરિવર્તન થઇને રાષ્ટ્રિક અને મહારાષ્ટ્રિક શબ્દા થયા છે. તેવીજ રીતે ભુક્તિ એટલે જેને હાલમાં જીલ્લા કહેવાય છે તેવા એક ભૂમિપ્રદેશ; તેવા પ્રદેશને ભાતા એટલે વહીવટ કરનાર તે ભેાજક; આ ઉપરથી એમ પણ સમજાય છે કે, રાષ્ટ્રિક ( થિક ) અને મહારાષ્ટ્રિક (મહારથિક) તે સૈન્યને લગતા હૈાદાઓ છે; જ્યારે ભાજક તે મુલકી હાદાએ છે. તેવીજ રીતે અસ્મક-અશ્વક એટલે અશ્વા અમલદાર સમજવા. આ પ્રમાણે જો આ આ બધાં નામેા હોદ્દેદારાનાંજ કરે, તે પછી તેમના નિવાસસ્થાન માટે અમુક પ્રદેશજ નિર્મિત કરી શકાય નહીં. વાળા પારિગ્રાફની વિગત જીએ. Page #329 -------------------------------------------------------------------------- ________________ હાથીગુંફાના લેખના ૨૮૬ હજી એમ ઠરાવી શકાય કે, જે સ્થાન ઉપર ઘણા સૈનિક અમલદારા આવી રહ્યા હાય એવાં અથવા તે જ્યાં તેવી સૈનિક છાવણીઓ હોય તેવાં સ્થાન—તેવા પુરૂષાનાં સ્થાન-તરીકે તેમને એળખાવી શકાય. મતલખ કે, રાન્ન ખારવેલે જે રાષ્ટ્રિકાને અને ભાજકાને પેાતાના પગે નમાવ્યા છે તે કાઈ અમુક પ્રદેશની પ્રજા નથી પણ ત્રીજા ચેાથા વર્ષે જે પ્રદેશ ઉપર તેણે હુમલે કર્યાં હતા, ત્યાં આ પ્રકારના સરદારા જે રહેતા હતા તેમને હરાવ્યા હત!. આપણને જણાવાયું છેકે ખીજા વર્ષે તેણે શતકરણીનું જોર તેાડી નાંખ્યું હતું. એટલે આ ત્રીજા ચેાથા વર્ષે જે રાષ્ટ્રિકા અને ભાજકાને તેણે નમાવ્યાનું લખ્યું છે, તે આ અંપતિઓના તે તે પ્રકારના છૂટાછવાયા હૈદ્દેદાર। સમજવા રહે છે. અંધપતિઓના કેટલાક મહારકિા મધ્યપ્રાંતમાં પણ હતા; કે જેમાંના એકની પુત્રી નાગનિકાને શ્રીમુખે પેાતાના પુત્ર ગૌતમીપુત્ર યજ્ઞશ્રી વેરે પરણાવી લીધી હતી. તેમ ચુટુકાનંદ, મુલાનંદ જેવા ખીજા મહારથિકા કાનરા જીલ્લામાં વસી રહ્યા હતા. કહેવાની મતલબ એ છે કે, રાષ્ટ્રિકા અને ભેાજા, કાંઈ એકજ સ્થાને નિયત થઈને પડી રહેલ પ્રજા ગણી ન શકાય; તેમ તેઓને જુદાં જુદાં સ્થાનને વહીવટ કરવાને સાંપી દીધા હાય, એટલે અમુક દરજ્જે તે સ્વતંત્ર અને અમુક દરજજે મુખ્ય ગાદીપતિ-એવા અંધ્રપતિને તાખેદાર પણ હશે એમ સમજાય છે. વળી તેએમાંથી જેએ એકજ Race-જાતિમાંથી ઉતરી આવેલ હાય તે સર્વે રાજકુટુંબી અને ભાયાતા જેવા ગણાતા હાવાથી, અરસપરસપ॰ લગ્નગ્રંથીથી પણ જોડાતા દેખાય છે. રાષ્ટ્રિક અને ભેજક નામના આ બે શબ્દોના ભાવાર્થ વિશેની જે સમજૂતી અમારા ખ્યાલમાં આવી છે તે આ પ્રમાણે સમજી લેવી. (ક્ષા) પાંચમા વર્ષમાં નંદરાજાના એકસે ત્રીજા (૫૦) મરાઠા (મહારાષ્ટ્રીય પેશ્વાના જેમ અનેક સરદારી હતા અને પછી તેમના અધિકાર નીચે સેાંપાચલ પ્રદેશના તે સ્વામી થઈ શકયા છે; તેમ પ્રાચીન કાળે પદ્મવાસ, ખારું, ચેન્ના,પાંડયાઝ વિગેરેનું પણ સમજી લેવું, અને આબધા [ દુશમ ખંડ વર્ષ (સંવત)માં ખાદાયલી નહેરને; આ પ્રમાણે અનુવાદ કરાયલ છે. મૂળ શબ્દો હંમે જ દ્દાની વલે નવાઝ તિ-યજ્ઞ-સત-શોષાઇટિત છે, જ્યારે તેની સંસ્કૃત છાયા पञ्चमे चेदानीं वर्षे नन्दराजस्य त्रि-शत - वर्षे अवघट्टितां આવા શબ્દોમાં થતી હેાવાનું જણાવ્યું છે. અને તે પ્રમાણેજ લેખના કાતરનારને હેતુ હેાય, તેા ભાવાર્થ બરાબર જ ગણાય. તે પ્રમાણે છે કે કેમ તે આપણે તપાસીએ. આખા વાકયના બે ભાગ પડે છે; પંચમે ચ દાની વસે અને નંદરાતિવસ આધાટિત; પહેલા ભાગને અર્થ સ્પષ્ટ છે તેમ શબ્દ રચના પશુ સ્પષ્ટ છે એટલે તેને બરાબર તરીકે સ્વીકારી લેવી રહે છે. જે કાંઇ ભૂલ થાય અથવા ખવાય તેવું છે, તે આ ખીજા ભાગમાંજ છે. તે આખાયે ભાગને સમાસરૂપે એક શબ્દ અનાવી મૂકયા છે. તેમાંજ કાતરાવનારે ખાસ ખૂબી વાપરી જણાય છે. સામાન્ય સ્વરૂપે જો તે સમાસને ઉકેલ કરવામાં આવે તે તેના અર્થ એ રીતે કરી શકાશે; (એક) નંદરાજસ્ય ત્રિશતવર્ષે નંદરાજાના એકસા ત્રીા વર્ષે (જેમ સંસ્કૃત છાયામાં જણાવ્યું છે તેમ) અને (બીજો) નંદરાજેણુ ત્રિશત વર્ષે; ‘નંદરાજાના એકસે ત્રીા વર્ષે' વાળા ભાવાર્થ જો સ્વીકારીએ, તા પાછે તેનેા અર્થ પણ એ રીતે થશે. એકમાં, નંદરાજાના પોતાના રાજ્યે એકસે ત્રીજાવર્ષે અને ભીખમાં નંદરાજાને જે સંવત ચાલતા હતા તેના એકસા ત્રીજા વર્ષે; આમાં નંદરાજાનું પેાતાનું રાજ્ય એકસા ત્રણ વર્ષ સુધી ચાલ્યું હેાય, તે માન્યતા બુદ્ધિગમ્ય ન હોવાથી તેને પડતી મૂકવી જોઈએ; પણુ નંદરાજાના સંવતનું એક્સેા ત્રીજું વર્ષ તે હજુ સમીચીન છે. પરંતુ આપણે પૃ. ૨૬૮-૭૦માં તે આંકડાની અનેક પ્રકારની શકયતાઓ લઈને પુરવાર કરી આપ્યું છે કે ૧૦૩ના આંકને, નથી નંદ સંવતની સાથે જે કુળમાંથી ઉતરી આવ્યા હેાય તેના પેટા વિભાગમાંથી કન્યાની લેવડ દેવડ કરતા કહે છે તેમ આ આંધ્રપતિઓનુ' પણ સમજી લેવું. તેથી જ શ્રીમુખ તથા અઘ્રપતિને મહારથીક વિગેરેમાંથી કન્યા લેતા આપણે નીહાળી રહ્યા છીએ. Page #330 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ] અનુવાદની સમજૂતિ ૨૮૭ સંબંધ કે નથી મૌર્ય સંવતની સાથે સંબંધ એટલે તે વિદ્વાનોએ સૂચવ્યા પ્રમાણે અને સંસ્કૃત છાયામાં વાતને પણ અસ્વીકારજ કરવો પડશે. છતાં તે પ્રમાણે બતાવ્યા પ્રમાણે “નંદરાજસ્ય ત્રિશત વર્ષે” એ થતો અર્થ વિશેષપણે બુદ્ધિમાં ઉતરી જતો દેખાય છે, અર્થ બેસારવાથી કઈ રીતે પણ સ્થિતિ બરાબર એટલે ઉંડાણમાં ઉતરી તેના અર્થને બરાબર ઉકેલ ઘટાવી શકાતી નથી જ. લાવવો જરૂરી દેખાય છે. દલીલની ખાતર માનો કે હવે “નંદરાજેણુ ત્રિશત વર્ષના અર્થવાળ સમાસ તેજ અર્થ થાય છે તે તેની મતલબ એ થાશે કે ઘટીત છે કે કેમ તેને વિચાર કરીએ. તેનો સ્વીકાર (૧) કેઈ નંદ નામને રાજા પૂર્વે થઈ ગયો હતો જે કરીએ તે એ ફલિતાર્થ થશે કે, નહેરનો બનાવનાર તેના નામે સંવત્સર ચાલુ કરાયો હતો, અને તે રાજા નંદ છે પણ તેને સમય જે ૧૦કને બતાવાયો સંવતના ૧૦૩જા વર્ષે કોઈ બીજા નંદરાજાએ આ છે તે આંકવાળા સંવતને પ્રવર્તક અન્યજન હિતે નહેર ખોદાવી હતી (૨) અથવા તે ફરીવાર નંદનું તથા તે નહેર ખારવેલના સમયે અસ્તિત્વમાં હતીજ; નામ વચ્ચે ન જ લાવવું હોય, તે પહેલા નદે પ્રવ. માત્ર તેણે જે કાર્ય કર્યું છે તે એટલુંજ કે તેને લંબા વેલા સંવતના ૧૦૩જા વર્ષે રાજા ખારવેલે નહેર વીને કલિગમાં લઈ ગયો છે. એટલે કે સંવતનો પ્રવર્તક ખોદાવી હતી–આ પ્રમાણે પાછા બે ભાવાર્થ થઈ શકે. પ્રથમ થયેલ છે. તે પછી ૧૦૩ વર્ષ નંદરાજા જે પહેલે ભાવાર્થ હો તો તે નહેર સાથે બે થયો છે, અને તે બાદ રાજા ખારવેલ થયો છે, આ નંદરાજાને સંબંધ હતો એમ થયું અને તેનો અર્થ એ પ્રમાણે સ્થિતિ થઈ. તેમ ઇતિહાસની દૃષ્ટિએ થયો કે પહેલા નંદે સંવત પ્રવર્તાવ્યો હતો અને બીજા વિચારતાં. આ મંતવ્ય સ્વીકારી લેવામાં ક્યાંય વિરોધ નંદે નહેર ખોદાવી હતી; તથા તે બે નંદ વચ્ચે કામમાં આવે તે પણ જણાતો નથી. છતાં રાજા ખારવેલનું કમ ૧૦૩ વર્ષનું અંતર હતું. તેમ જે ન હેત તે માનસ તે પ્રમાણે કહેતું હોય એમ જણાતું નથી; પહેલા નંદના સંવત્સરના તે આંકની હદ, બીજા નંદના કેમકે તેજ પ્રમાણે આલેખન કરવાનો છે તેને આશય સમયે પહોંચી શકતજ નહીં. હવે જે તે પ્રમાણે વસ્તુ હોત, તો સૂતર માર્ગ એ હતું કે તેણે સમાસ વાપસ્થિતિને માન્ય રાખીએ તો અડચણ એ આવે છે રવાને બદલે, નંદરાજેણુ અને તિવસસત આધારિત; કે, ઈતિહાસમાં નંદરાજાઓ નવ થયા છે અને તેમને એમ બને પદો જૂદાં પાડ્યાં હત; અથવા સમાજ કાળ, એટલે કે આખાયે નંદવંશનો સમય માત્ર સો વાપર્યો હોત તો નંદરાજ તિવસત–ાધાટિતને વર્ષનો જ ગણાયો છે; તે પછી નંદસંવતના ૧૦૩ જા બદલે તિવસસતનંદરાજઘાટિત વાળું પદ મૂકત; જેથી વર્ષે બીજે નંદ થયાની માન્યતા, ‘બારહાથનું ચીભડું અર્થ પણ સ્પષ્ટ સમજાત અને સમાસ પણ વપરાય અને તેર હાથનું બી' વાળી કહેવત જેવી દેખાશે. મત ગણત. છતાં તેમ નથી કર્યું એટલે સમજાય છે કે લબ કે બે નંદને નહેર સાથેનો સંબંધ હોવાની તેને કહેવાનો આશય જૂજ છે અને તે દર્શાવવા ધારણા પણ પડતી મૂકવી પડશે. પછી બીજી વિચારણાની માટે તેને અમુક ખૂબીનું પ્રદર્શન કરવું પડયું છે. તે શકયતા વિચાવી રહી; તેમાં નંદસંવતના ૧૦૩જા વર્ષે શું હશે તે જ આપણે શોધી કાઢવું રહે છે. . રાજા ખારવેલે પિતજ તે નહેર ખોદાવી હતી એ ઉપરમાં અનેક શક્યતાની વિચારણાનું વિવેચન હકીકત છે. તે વાત પણ માન્ય થતી નથી; કેમકે, કરતાં સાબિત થયું છે કે, નંદરાજસ્ય અથવા નંદરાજેણ ખારવેલે લેખમાં સ્પષ્ટ રીતે નિર્દેશ કર્યો છે વાળે, અર્થ ઘટાવી શકતા નથી જ; પરંતુ એક કે, તેણે તે નહેર ખોદાવી નથી પણ. જે નહેર અતિહાસિક ઘટનાનો સ્વીકાર કર્યો છે જેમાં નીચેના અસ્તિત્વમાં હતી તેને માત્ર લબાવીજ છે. મતલબ ત્રણ મહાનો સમાવેશ થઈ જાય છે, કે તે સંવતને કે તે કલ્પના પણ બંધબેસતી થતી નથી. આ સર્વ પ્રવર્તક પ્રથમ થયો છે, પછી નંદરાજા થયો છે ને દલીલ અને કલ્પનાની ચર્ચાનો સાર એ થયો કે સૌથી છેવટ ખારવેલ થયો છે. એટલે આપણું કર્તવ્ય Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ હાથીગુફાના લેખના [ દશમ ખંડ હવે એટલુંજ થઈ પડે છે કે, એવી કેઈક પરિસ્થિતિની implied of the Mahavira Era is કલ્પના રજુ કરવી જોઈએ, કે જેમાં ઉપરના ઐતિ- actually found in the inscription=એમ હાસિક ત્રણે મુદા સાબિત થઈ જતા પણ દર્શાવી શકાય સ્વીકારવામાં આવે છે કે તે વર્ષોની ગણત્રી મહાવીર તેમજ તેની સાથેનો સમય જે ૧૦૩ વર્ષને નેધા છે, સંવત પ્રમાણે કરી છે. પરંતુ દુર્ભાગ્યની વાત છે કે તે ખારવેલના જણાવ્યા પ્રમાણે તેના રાજ્યાભિષેક પછીનું લેખમાં ખરી રીતે મહાવીર સંવતના નામને સ્પષ્ટપણે પાંચમું વર્ષ હોવાને મેળ પણ મળી જતો દેખાય. કે અધ્યાહારરૂપે પણ નિર્દેશ કરાયું નથી. એટલે જ્યારે આ પ્રમાણે બધી વાનીઓ તૈયાર કરીને રજુ છેવટ સાર એ થયો કે તે ૧૦૩નો આંક મહાવીર કરાઈ છે, ત્યારે આપણે તે હવે માત્ર ગણિતના સંવતને છે અને તેજ સાલ ખારવેલના રાજ્ય પાંચમા સરવાળા-બાદબાકીના નિયમે જ કામ કરવું રહે છે; કે વર્ષની છે, એટલે કે પિતાનું પાંચમું વર્ષ, તેજ મહાવીર ૧૮૩માંથી પાંચ બાદ કરતાં જે ૯૮ રહે છે તે સાલમાં સંવત ૧૦૩ની સાલ હતી એમ થયું, તથા જે નહેર ખારવેલને રાજ્યાભિષેક થયાનું ગણી લેવું તેમ તે પિતે કલિંગમાં લંબાવી છે તે પ્રથમ મગધ દેશમાં ૯૮ને આંક ક્યા સંવત્સર હોઈ શકે તે શોધી કાઢવું નંદ રાજાએ બંધાવી–ખેદાવી હતી; માટે તેનું નામ પણ હવે સહેલ થઈ જાય છે. કેમકે એક બાજુ તે પણ અંદર આવી જાય છે. છતાં અર્થ બેસારવામાં કઈ સંવતની આદિ નંદ પહેલાના સમયની પૂર્વે થઈ ગયાની પ્રકારે ગેરસમજાતી રહી ન જાય. માટે લેખમાં હકીકત છે. બીજી બાજુ નંદનો સમય મ. સ. ૫૫ થી છેતરાવ્યા પ્રમાણે, તે શબ્દોને સમાસરૂપે ગોઠવી કાઢ્યા ૭૧ સુધીને સાબિત થઈ ગયેલ છે. ત્રીજી બાજુ છે. આમ કરવાથી સમયને નિર્દેશ પણ કરાય તથા નંદ વંશ અને રાજા ખારવેલના વંશ વચ્ચે કેટલાક વાકય રચના કરવાની ખૂબીનું પ્રદર્શન પણ કરાયું. સમય પૂર્વથી એક જન પ્રતિમાને માટે ખચાખચ થઈ આ પ્રમાણે અર્થ બરાબર બેસત થઈ ગયો છે. રહ્યાનું જાણીતું છે. ચોથી બાજી બંને વંશા જેન અને તે સચીકર છે એમ સાબિત થાય છે. છતાં મતાનુયાયી પુરવાર થઈ ચૂકયા છે. પાંચમી બાજુ એક અન્ય ગ્રંથકારે બીજા પ્રકારની સૂચના કરી છે જૈનધર્મના પ્રવર્તક તરીકે મહાવીરને ગણાય છે અને તે પણ વિચારવા યોગ્ય તથા સુઘટિત છે તેની ચર્ચા તેમને સંવત ઈ. સ. પૂ. ૫ર૭ થી ગતિમાં મૂકાય છે. નીચેની કલમ (૨)માં કરવામાં આવી છે. આમ સર્વ પ્રકારની સામગ્રી તૈયાર પડી છે. પછી (૬) દાયેલી નહેરને તનસૂલિયા વાટે રાજધાનીની તે ગણિતની ગણત્રીજ કરવી રહે છે. કાવે તે પ્રથમ અંદર લઈ આવ્યા–આને અર્થ એમ થાય છે કે, જે ઇ. સ. પૂ. ૫૨૭ લઈ તેમાંથી ૯૮ બાદ કરી લ્યો નહેર નંદ રાજાએ પોતાના દેશ મગધમાં અમુક સમયે કે પ્રથમ ખારવેલના રાજ્યારોહણને સમય ઈ. સ. પૂ. બદાવી હતી તેને જરૂર પડતાં, લંબાવીને તનસૂલિય ૪૨૯ નો ઠરાવ્યો છે તેમાં ૯૮નો ઉમેરો કરીને પરહની વાટે રાજા ખારવેલ પોતાની રાજધાની સુધી લઈ સાલ ઉભી કરે તે પણ એજ સાર નીકળશે કે ગયો હતો. આ વાક્યથી અનેક માહિતી ઉપલબ્ધ તે આંક મહાવીર સંવતને જ છે. આપણા મંતવ્યને થાય છે. (૧) નંદ રાજાએ નહેર ખોદાવી હતી છે. કેનાઉ કે આપતાં જણાવે છે કે, (it) is (૨) કયારે અને (૩) શા માટે ? તે જણાવાયું નથી. postulated that the years are reckon પરંતુ રાજા ખારવેલે (૪) તસૂલિય નામના પ્રદેશ ed in the Mahavira Era, but unfor- વાટે (૫) જેનું નામ જણાવાયું નથી એવી પિતાની tunately no mention expressed or રાજનગરી સુધી તે નહેરને લંબાવી લીધી હતી. તે (૫૧) પ્રથમ ગેટલી કે પ્રથમ આબે, એ જેમ કહેવું મુશ્કેલ થઈ પડે છે તેમ આ કિસ્સામાં બન્યાનું પણ માની લે ખોટું નથી. પરંતુ છેવટે બધી સ્થિતિ સ્વીકારવી રહે છે. (૫૨) જુએ એટા ઓરીએન્ટેલીયા ૫. ૨૪-૨૬ Page #332 -------------------------------------------------------------------------- ________________ તીય પરિછેદ ] અનુવાદની સમજાતિ ૨૮ (પહેલો) પ્રશ્ર સ્પષ્ટ છે (બી) કયારે અને (ત્રીજે) લખવા પ્રમાણે રિ--- અર્થ “તીસરે વર્ષ શા માટે; તેમ કર્યું હતું તે તપાસીએ. કયારે ?-જે કે સત્ર ' ત્રીજા વર્ષના એક ભાગમાં, એમ થઈ સાલમાં નહેર ખોદાવી તેના ઉલ્લેખ માટે જે ૧૦૩નો શકે છે એટલે તેમનો કહેવાનો ભાવાર્થ એ છે કે, આંક ભર્યો હોત તે આ પ્રશ્ન ઉભે નજ થાત ? રાજાનંદે પોતાના રાજ્યના ત્રીજા વર્ષને અંત આવ્યા અત્ર તે તે આંક નહેર લંબાવ્યાની તારીખને પુરવાર તે પહેલાં (મ. સ. ૫૬+૩=૧૯J. સ. પૂ. ૪૬૮) તેણે થયો છે, એટલે ખોદવાની તારીખ તે શોધી કાઢવીજ આ નહેર ખોદાવી હતી. નહેર ખોદવાનું કાર્ય સામાન્ય રહી. પરંતુ એતિહાસિક પરિસ્થિતિ વિચારીને નંદ રીતે ખેતરને પાણી પૂરું કરવા માટે હાથ ધરાય છે, રાજાનું વૃત્તાંત લખતાં એમ જણાવી ગયા છીએ કે એટલે તેની રચના-સર્જનનું કાર્ય, ગમે તે સમયે પાર તેના રાજ્ય કુદરતની વિચિત્રતાને બે પ્રકારે દેખાવ ઉતારી શકાય તેવું કહી શકાય, પરંતુ આ લેખમાં થયો હતે. એક વર્ષની અતિવૃષ્ટિરૂપે અને બીજે જે સ્થિતિના નિર્દેશમાં તે કાર્ય કર્યાનું જણાવાયું છે તે વર્ષાના અભાવારૂપે ( જુઓ પુ. ૧. પૃ. ૩૩૦) તેમાં જોતાં, તેને દુષ્કાળ-વૃષ્ટિના અભાવના-પ્રસંગ સાથે અતિવૃષ્ટિને સમય મ. સ. ૧૯ઈ. સ. પૂ. ૪૬૮ સંબંધ હોવાનું જણાય છે. તેમ આપણે જાણી (એટલે નંદિવર્ધન રાયે ચેથા વર્ષ) અને અનાવૃષ્ટિનો ચૂક્યા છીએ કે નંદિવર્ધનના રાજ્ય અતિવૃષ્ટિ અને સમય મ. સ. ૬૪ થી ૭૨=ઈ. સ. પૂ. ૪૬થી ૫૫ અનાવૃષ્ટિ બને થવા પામી હતી. એટલે કદાચ દરમિયાન; અથવા અંદાજી મ. સં. ૬૫=ઈ. સ. પૂ. સમજી શકાય કે, અનાવૃષ્ટિને પ્રસંગ ઈ. સ. પૂ. ૪૬૨ (જુઓ પુ. ૧ પૃ. ૪૦૧ની સમયાવળી) ઠરાવ્યો ૪૬૮-૯માં બન્યો હોય; જે ઉપરથી રાજા નંદે પ્રજા છે. ઉપરના સમયની નોંધ, આપણે અન્ય પરિસ્થિતિને કલ્યાણાર્થે તે નહેર ખેદાવી હોય. આપણે પણ તે અંગે, સ્વયફુરણાથી ઉપજાવી કાઢી હતી. પરંતુ એક સાલ અંદાજ તરીકે વર્ણવી તે છે; પરંતુ આપણું લેખકે જણાવેલ વિચાર ઉપરથીપણ તે બાબતની વર્ણનમાં અને અત્રેના લેખદર્શનમાં જણાવેલી પરિસ્થિવિચારણા કરવાનું મન થાય છે. તે કથન આપણે ઉપરની તિ વચ્ચે એક તફાવત એ છે કે, આપણે અતિવૃષ્ટિને કલમ (આ)માં જણાવેલ ૧૦૩ના અંક સંબંધે જાહેર સમય મ. સ. ૫૮ જણાવ્યું છે. જ્યારે લેખાંકન તે કર્યું હતું, પરંતુ આ નહેરના સમયને તે વિશેષપણે પ્રમાણે અનાવૃષ્ટિનો સમય તે છે. [તૈધ આ પ્રમાણે લાગુ પડતું હોવાથી તેની ચર્ચા કરવાનું. ત્યાં ન કરતાં તિવારë ને જે અર્થ સ્વીકારાય,૫૫ તે અનાવૃષ્ટિને અત્ર કરવો ઉપર મુલતવી રાખ્યું હતું. તેમના સમય નક્કી થઈ ગયું કહેવાય; બાકી આપણે અંદાજી (૫૩) જુએ ભાર. પ્રા. રાજવંશ પુ. ૨. ૫. ૨૪૬. રાજક્તઓને પોતાની ફરજનું ભાન હતું કે, જ્યારે દાળ (હાથીગુફાના લેખનું વર્ણન કરતાં, છઠ્ઠી પંક્તિમાં જે ૧૦૩ પડે ત્યારે લોકના દુઃખ ફેડવા માટે આવાં આવાં કાર્ય હાથ નો આંક બીજ વિદ્રાનાએ વાંચે છે તે સંબંધમાં વિવેચન તેમણે ધરવાં જોઈ એ જ; તેમ નહેરનાં કાર્યને-ઈજનેરી કળાના કરતાં જણાવે છે). તેમના શબ્દો આ પ્રમાણે છે. કચ્છ અંગ વિશેષ તરીકે-ફતેહપૂર્ણ બનાવવાની આવડત અને વિદ્વાન ઇમૅકે, સિવણ શd કા અર્થ તીન વર્ક કરકે, જ્ઞાન પણ હતું. (જે કેટલાકે એમ માને છે કે તે વખતે મરમતકે સમય તક ઉસ નહરકો બને ૩૦૦ વર્ષ હે ચૂકે આવું ઇજનેરી જ્ઞાન જ નહોતું તથા રાજાઓને આવા કામની છે, ઐસા અનુમાન કરતે હૈ, ઔર કુછ રિવર શd સે પડી પણ નહતી, તેઓની ખાત્રી થશે કે તેમના આક્ષેપ ત્રિવર્ષ સતં (તીસ વર્ષ કે સત્ર)કા તાત્પર્ય નિકાલતે હૈ” બેટા અને ભ્રાંતિજનક છે.) એટલે કે ઉત્તર તંના બે અર્થ કરાય છે (1) ત્રણ વર્ષ (૫૫) આ અર્થ સ્વીકારાય તાપણું ખાલના જીવનને (૨) અને ત્રીજા વર્ષના અમુક ભાગમાં; આમાં પહેલો અર્થ અંગે કાંઈ ફેરફાર નથી થવાને; કેમકે તેમાં તે પોતાના અસંભવિત દેખાય છે. રાજ્યાભિષેક બાદ અમુક વર્ષે આ બનાવ બન્યો હોવાનું (૫૪) આ ઉ૫રથી સિદ્ધ થયું કે, પૂર્વના સમયે પણ તેણે કહ્યું છે. માત્ર પર જે પડે છે તે નંદિવર્ધન Page #333 -------------------------------------------------------------------------- ________________ હાથીગુંફના લેખના ૨૦ હકીકતના આધારે તે સમય ગાઠવ્યા હતા, જ્યારે આ શિલાલેખના પુરાવાના આધારે હાવાથી તે હવે પ્રમાણભૂત ઠરે એટલે મગધની અનાવૃષ્ટિ . સ. પુ ૪૬૮૯માં થયાનું નાધવું રહે છે. તેમ નહિવર્ધનના વનવૃત્તાંતમાં પણ તદનુસરીને દરકાર કરવો પડશે. તે આ પ્રમાણે-૩ ઇ. સ. પૂ. ૪૭૨ માં તે ગાદીએ આવ્યો છે, એકાદ બે વર્ષે પેાતાની સ્થિતિ મજબૂત કરવામાં ગાળ્યાં છે, પછી જીનમૂર્તિ મેળવવા કર્લિંગ ઉપર ચઢાઇ લઇ ગયા છે, તે કામ અરધું પરધું પત્યું. ત્યાં દુષ્કાળના સમાચાર મળવાથી પોતે મગધ તરફ્ જતા રહ્યો અને નહેર ખેદાવી. તેવામાં ૪૬૭ માં વત્સ અને અવંતિપતિ પુત્રિયા મરણ પામ્યા એટલે તેને તે ભાજી ધ્યાન દેવું પડયું; પછી, ઉત્તર હિંદના અને પશ્ચિમ હિંદના-અપરાંત તથા કીડા વાળા પ્રદેશા અનુક્રમે જીતી લઇને પોતાના દેશ તરફ વળવાના સમય આવ્યે; ત્યારે તેને છરા। લિંગને પ્રથમ મહાત કરી તેને વિંધીને મધમાં જવાના હતા; પરંતુ તેટલામાં અતિવૃષ્ટિ થવાના ના રાજ્યના અનાવને અગે પડે છે. વળી ૧૦૩ ને આંક જે મહાવીર સંવતને આપણે મનાવ્યા છે તે આ પાતે જ જ્યારે ઉંડી જાય છે ત્યારે તે યા સવાના હતા કે જે, તે પ્રશ્ન અત્ર વિચારવાનું આપે। આપ જ અંધ થઇ જાય છે. વિશેષ સોધનથી જે પુરવાર થાય તે ખરું. (૫૬) તે સમયે ડાળ હતો એટલું સિદ્ધ થયું. પછી તે મુળ સ્થાનીક હદમાં જ 'કુચિત થઈ રહ્યો હતા કે વિશેષ વિસ્તારમાં પ્રસરી આાપક બન્યા હતા, તે પ્રશ્ન નિાવે છે. પરંતુ અહી એક નૈસર્ગિક તત્ત્વ તક વાચક થતું ધ્યાન ખેંચવા જરૂર દેખાય છે. [ શમ ખડ સમાચાર મળવાથી, તે પ્રમાણેનો કાર્યક્રમ પડતા મૂકી, તેને મધ્યપ્રાંતને રસ્તે જલદી મગધમાં પહેાંચી જવું પડયું; ઇ. સ. પૂ. ૪૪૭-૮ આશરે. અને તે ખાદ વર્ષ દાઢ વર્ષમાં તે મરણ પામ્યા એટલે સર્વિંગ જીતવાનું એમને એમ ખકાત રહી ગયું. મતલબ કે કલિંગ ઉપર તરો એક વખતજ ચઢાઇ કરી હતી. ] આ પ્રમાણે (૪) કલમની વિચારણામાંના પાંચ મુદ્દામાંના, કયારે અને શામાટે વાળા બીજા ત્રીન મુદ્દા પણ ચર્ચા ગયા ગણાયા. છતાં ત્રીજો મુદ્દો જે 'શામાટેના છે. તે અંગે જા વિવેચનની જરૂર લાગે છે. પર`તુ એ હકીકત સિદ્દી રીતે સ્પર્શતી ન ઢાવાથી ટીપ્પણ (જીએ નીચેનું ટી. નં. ૫૬)માં જણાવીશું. ખાકી અત્ર એટલીજ નોંધ કરવાની કે તે નહેર કે પ્રથમ નંદરાજાએ મધમાં મ. સ. પટ માં કરાવી હતી. અને મ. સ. ૧૦૩ માં તેને ખારવેલે લિંગ સુધી લંબાવી હતી. એટલે ૪૦-૪૫ વર્ષના ગાળામાં જ તે બન્ને પ્રદેરોામાં દુષ્કાળ૧ પડયા હતા એમ સિદ્ધ થયું કહેવાશે. ક્રાંતિ એ પ્રકારની ઢાઈ શકે છે. દેવકૃત અને મનુષ્યઆદિ, અનેક નામથી આધિત કરી શકાય તેવી ક્રાંતિઓ તે કૃત. મનુષ્યકૃત ક્રાંતિમાં રાજદ્વારી, ધાર્મિક, સામાજીક, ઈતિયાસનાં પાને ખેતમાનકાળે નોંધાતી જ જાય છે; બેઠી તેની સમજ વાચક વર્ગ માપવાની જરૂર રહેતી નથી. પણ દેવકૃત ક્રાંતિઓનાં પડતર અને નિયમન, મનુષ્ય બુદ્ધિથી તેવી ક્રાંતિએ ન્યારે વિર્ભાવ પામે છે. ત્યારે આપણે અવશ્ય દેને, તેમાં ચંચુપાત બનૢ થઈ શકતો નથી, પરંતુ તેને ચમકાર રૂપે નિદ્રાએ છીએ અને સાષ પામી અકળ છે. ’ બેસી હીએ છીએ કે એ તો કુદરત છે, તેના મા આધુનિક પ્રજાના મનમાં એમ વસેલું દેખાય છે કે, કુદરત તા તમેશાં કદાસીનોજ કાળ વહન કર્યે જાય છે. તેનામાં ચૈતન્ય જેવું કાંઈ હાઇ શકે જ નહીં, તેથી શાસ્ત્ર (૨) અગ્નિપ્રāાપ (૩) અને દુષ્કાળ સંકટ, આ ત્રણે પ્રકારનાં આવી ક્રાંતિના ત્રણ પ્રકાર મુખ્ય છે ) પક્ષ કારેએ, નૈસર્ગિક શક્તિનાં અને પ્રસાયનાં જે વિવાહા સર્વ પાચક્ર ધર્મને સુવિદિત જ છે. અત્યારે કયે રાખ્યાં છે. તે કેવળ જીભના બકબક્રાટ કે કલમના આપણે છેલ્રા પ્રકારની ક્રાંતિ સાથે સબંધ હાઇને તેને અપ્રતિબ`ધ પ્રવાહ જ માત્ર છે. પણ હવે જોઈ શકાશે કે, લગતું જ વિવેચન કરવાનુ છે. તે સ* શિષતિ ઋતિહાસીક પુરાયાર્થી સાબિત કરી શાય તેમ જ. કુદરતની શક્તિઓ ના અનેરી જ છે. તેની કલ્પના કરતાં કરતાં પણુ, મનુષ્ય પ્રાણીની શક્તિ કુંઠિત થઈ જાય તેમ . દુષ્કાળ કે વીવા પડે છે. સુધા અને ભાને. ભીના દુષ્કાળમાં અતિવૃદ્ધિ થવાપી, બી વાવેલું કાદી જાય છે અને રાત્ર જામય થઈ જતાં, ખીજનું નવું વાવી શકાતું નથી. પિામે પ્રાસની અને અનાજની તળી પડે છૅ, પણ Page #334 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ]. અનુવાદની સમજૂતિ ૨ હવે ચોથો તથા પાંચમો મુદ્દો વિચારીએ. રાજા માની શકાય છે કે, તે ગમે તે ભાગમાં હશે તે પણ ગંગા ખારવેલ (૪) તનસૂલીય વાટે તે નહેરને પોતાની (૫) નદીમાંથીજ તે નહેરમાં પાણી વાળવામાં આવ્યું હોવું રાજધાનીની અંદર લઈ ગયો. આમાં હકીકત એમ છે કે, જોઈએ અને જયાં મગધ રાજ્યની હદ અટકી જતી હશે નંદરાજના સમયે મગધમાં દુષ્કાળ હતા; કયા ભાગમાં ત્યાંસુધીજ તે નહેર ખોદાઈ હોવી જોઈએ. તે નહેર હવે હતા તેવો ઉલ્લેખ કયાંય જણાયો નથી, પરંતુ એમ જરૂર જ્યારે રાજા ખારવેલે લંબાવીને, એટલે જ્યાં આગળ પીવાના પાણીની છૂટ રહે છે; જ્યારે સુકા દુકાળમાં વર્ષાને બાદ, સાડા ત્રણ વર્ષે એટલે ઈ. સ. પૂ. ૫૨૩ ૫છી, સમય અભાવ હોઈને મૂળથીજ ઘાસ અને અનાજ પાકતું ન બદલાતો ચાલ્યો હત; ઉપરા ઉપરી દુષ્કાળ પણ પડવા લાગ્યા હોવાથી તે બનેની તંગી તે પડે છે જ. અને સાથે સાથે હતા. પ્રથમના સો વર્ષમાં કેટલાયે પડયા હશે તેની નોંધ પાણીની ખેંચ પણ પડે છે. ત્યારે પાણી વિના તે, ન અત્યારે શોધી જડતી નથી. પરંતુ હાથીગુફાના લેખ ઉપરથી પશુ-પંખી જીવી શકે; કે ન મનુષ્ય જીવી શકે કે ન સ્પષ્ટ થાય છે કે, તે સમયમાં બે તે નેધ ઉ૫ર ચડી ચૂક્યા વનસ્પતિ ઉછરી શકે પરિણામે સર્વ પ્રકારને સંહાર વળી હતા જ. તે બાદ ચંદ્રગુપ્ત સમ્રાટના સમયે પણ બે વાર પડયા જાય છે. એટલે ભીના કરતાં સૂકો દુષ્કાળ વધારે તીવ્ર અને હતા. પ્રથમને દુષ્કાળ કાતિલ પરિણામી હોવાથી તેને કરૂણ તથા ઘેર પરિણામ નીપજાવનાર નીવડે છે. બારવણ કહેવાય છે. (આ માટે જુઓ સમ્રાટ ચંદ્રગુપ્તનું જયારે સૂકે દુષ્કાળ પડે છે ત્યારે પાણીને અભાવ વર્ણન. ત્યાં પૃ. ૧૭૯ ઉપર અંજનગુટિકાવડે અદશ્યપણે થતાં વનસ્પતિ કમાઈને મરી જાય છે, જેથી ખેતરો ઉજડ બેસીને શ્રમણએ ભેજન કર્યાને જે પ્રસંગ વર્ણવ્યો છે વેરાન જેવાં થઈ જાય છે, ઝાડીઓ હોય છે તેનાં ઝાડ પાન તે આ સમયને જાણુ) પણ સમજાય છે કે તેટલો લાંબે મરી જવાથી નરાં હું ઠાં-રૂખ ઉભાં હોય તેવું વન દેખાવા સમયે તે ચાલ્યા નહીં હોય; જ્યારે બીજો તો તેનાથી લાગે છે. વળી જે જંગલમાં પ્રથમ સૂર્યનું કિરણ સરખું પણ વિશેષ ભયંકર અને દીર્ધ સમયી નીવડયો હતો અને પણું પ્રવેશ થઈ શકતું નહોતું ત્યાં વિના અડચણે તે બાર વર્ષો હતા જ. આ સમયે શ્રીમહાવીરની ગાદીએ પશુઓ દેહાદેડ કરી શકે છે. જ્યાં એક વર્ષને દુષ્કાળ (મ. સ. ૧૭૦ = ઈ. સ. પૂ. ૩૫૭) સ્થૂળીભદ્રજી નામના હોય ત્યાં પણ આવી સ્થિતિ થઈ જાય છે. ત્યારે એક વર્ષ આચાર્ય હતા. તેમના પછી થોડાંક વર્ષે એટલે લગભગ મ. કરતાં વિશેષ મુદત માટે જયાં દુષ્કાળ પડ હોય ત્યાં સં. ૨૨૩ = ઈ. સ. પૂ. ૩૦૪ પાછા દુકાળ પડયા હતા. આ તે એર વિશેષ ગંભીર સ્થિતિ ઉભી થાય તે દેખીતું જ છે. બધા દુઃખકર હોવાથી તેમની નોંધ જળવાઈ રહી છે. તેમજ દુષ્કાળનું ક્ષેત્ર છે સ્થાનિક-કી મર્યાદામાં-ખંભિત સિવાય નાના અને મીત પરિણામી તે અનેક બીનનેધાયા થવાને બદલે વિશેષ વિસ્તારમાં પ્રસરી જતું હોય તો તે પડી રહ્યા છે તેની વાત તે જૂદીજ ગણવી. પ્રમાણમાં તેની પીડા વધારે ભોગવાય છે. આ બાબતમાં સ્ટડીઝ કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી મહાવીરના નિર્વાણ પછી એક જૈનીઝમ ઈન સાઉથ ઈન્ડિયાના લેખકે પૃ. ૨૧ માં પ્રથમના પાંચ વર્ષમાં એક બીજાથી ઉતરે નહીં–બકે જણાવ્યું છે કે, sometimes the famine extended ચઢી જાય તેવા અનેક દુકાળો હિંદની ભૂમિ ઉપર ભિન્ન over the whole kingdom, but more often than ભિન્ન સ્થળે પડયા છે. પરિણામે શ્રી મહાવીરના સમયે જે not, it was confined to small tracts = કેટલીક જગલે, ઉધાને, ઉપવને, બાગ બગીચાઓ, ઈત્યાદિ હતા વખત દુષ્કાળ આખા રાજ્યમાં ફરી વળતો હતે; પરંતુ તેમાંને મેટે ભાગ વિનાશ પામી ગયો હતે; જેથી તે સમયે અપવાદ કરતાં સામાન્યપણે તે નાના નાના દેશમાં જ તે માણસની જે આબાદી માત્ર શહેરમાં જ જમા થઈ રહી ગાંધાઈ રહેતો હતો. આમ છતાં યે જે દુષ્કાળને વિસ્તાર હતી, તે એ.વાં થઈ પડેલાં નવાં ઉજડ જંગલવાળા ભાગમાં વધી જાય અને તેમાં ) વળી જે ઉપરા ઉપરી દુકાળ વસવાટ કરવા લાગી હતી. એટલે શહેરની ગીરદી એાછી આવી પડે તે, સર્વત્ર ઝાડ કે જંગલનું નામ નિશાન પણ થઈ, તેમ ઝાડ જંગલે પણું એાછાં થયાં. પરિણામે વર્ષ ન રહેતાં, સફાચટ વેરાન જ થઈ જાય છે. અને મનુષ્યની પણ કમી થવા લાગી અને દુષ્કાળની સંખ્યા અને સંકટ, સંખ્યાને પણ તેટલાજ પ્રમાણમાં કચ્ચરઘાણ વળી જાય છે. ઉત્તરોત્તર વધતાં ચાલ્યાં. આ પ્રમાણે આ ઝેરીચો vicious આ બધું સમજી શકાય તેવું છે. circle ગતિમાન થયું. શ્રી મહાવીરનું નિર્વાણ ઇ. સ. પૂ. પર૭ માં થયે આ બધું નૈસર્ગિક રીતે બન્યા કરતું હતું. તેથી જ Page #335 -------------------------------------------------------------------------- ________________ હાથીગુંકાના લેખના ૨ મગધની ક ાવીને ટકાવી રાખી હતી ત્યાંથી પેાતાની હદમાં લખાવી છે ત્યારે એટલા ફલિતાર્થ થાય છે કે તે નહેરની લંબાઈ ધણી જ હાવી જોઈએ. તેમ પેાતાની રાજધાનીમાં લઈ ગયા છે એટલે એમ પણ સમજાય છે કે, મગધની હદથી પોતાની રાજધાની •કેટલેક અંતરે આવેલી હાવી જોઇએ. તે રાજધાનીનું જૈનગ્રંથામાં આવા કાળચક્રને, આરાનું નામ આપી, તેવા કેટલાક આારાના સમુહને હર્ષિણી અને અવસર્પિણી કાળ એવાં નામ આપ્યાં છે. આનું કઇક વૃત્તાંત પુ. ૧ પ્રથમ પરિચ્છેદમાં આપ્યું છે. દેખીતું છે કે, વર્તમાન પાશ્ચાત્ય કેળવણી પ્રાસાદિત વર્ગને આ ખામતમાં બહુ શ્રધ્ધા નહીં પડે; પરંતુ જ્યાં ઐતિહાસિક સાધનેાથી ઉત્તરોત્તર કાળનુ મહાત્મ્ય અને તે ઉપરથી મનુષ્ય, પશુ, પંખીનાં શરીર તથા જીવન ઉપર ક્રમાનુસાર થતી ક્ષતિ, આ પ્રમાણે પુરવાર થતી તે સાક્ષાત નિહાળે, ત્યાં પછી થા બીન પુરાવાની તેને અપેક્ષા રહે? મતલબ કે તેમને પણ અંતે તે--કુમત-ના કાયદાનુ' અસ્તિત્ય સ્વીકારવું પડે છે. જૈનગ ચામાં તેથી કરીને, મહાત્માએ શેરીનાટ નહેર કર્યું છે કે, શ્રી મહાવીર પછી અમુક કાળ વ્યતીત થયે આટલી આટલી વસ્તુઓને વિશેષત: વિચ્છેદ થશે જ. તે પ્રમાણે કાળભગવાનનું ચક્ર નિયતમ નિયમિત રીતે ક્યાંજ કરે છે. આ નિયમના તે સ્વીકાર થયા અને સ્વીકાર પીંજ એટલે સમુદ્રમાં જૅમ ભરતી આઠ થયા કરે છે, સૂર્યના હૃદય-સ્ત થયા કરે છે, રાત્રી અને દિવસ એક પછી એક આવ્યાં કરે છે, તેમ કાળભગવાનથી નિપજની અસરાની પણ ચઢતી અને પડતી થયાંજ કરવાની. આ પ્રકારે જે કાળે ચઢતી થાય તેને ઉર્પિણી કાળ, અને પડતી માચ તેવા કાળને અવસર્પિણીકાળ શાસ્ત્રકારોએ કર્યો છે. જ્યારે ચઢતીના કાળ હેાય છે ત્યારે દરેક પ્રકારે ચઢતી જ થયા કરે છે. એટલે કે ખૂબ વરસાદ પડે, તાપ પણ મનમાનતા પડે, ધનધાન્ય પુષ્કળ ઉત્પન્ન પાચ, માસનાં શરીર પુષ્ટ રહે, ન નિર્વાહની કારીતા વસાવવાની ચિંતા ન રહે, આયુષ્યની વૃદ્ધિ થાય, શરીરનાં ખધારણનાં સધાતાના અને સંસ્થાનોનો વિકાસ થાય; વિરોધ બળવાન પોંચવાન બને, રહમાન-શરીરનાં માપ, માય થાય એમ સત્ર સદા ઉત્તરોત્તર વૃદ્ધિ જ થયાં કરે. હર્ષે વિચારો કે ત્યાં આવી ક્રમાનુમતિ ચાલતી હૈાય, ત્યાં ત્યારના કરતાં વિરોધ શરીમાનવાળાં, વિરોપ આયુ [ દશમ ખંડ નામ શું હશે તે જણાવ્યું નથી પણ ગત પરિચ્છેદે આપણે તેની કાંઈક ચર્ચા કરી ગયા છીએ અને સાબિત સાબિત કર્યું છે કે તેનું સ્થાન, વર્તમાનકાળે જગન્નાથકે પુરી જ્યાં છે તેની અને તેની પાસેના ચિલકા સરાવરના પ્રદેશની અંતરગાળે આવેલ હરશે. આપણી આ અનુમાનને એક લેખકના કથનથી સમર્થન મળે છે. બ્યવાળાં, વિશેષ ઐશ્વર્યાં, પરાક્રમ અને જ્ઞાનવાળાં મનુષ્યા પણ હુંાચ, તેમાં કલ્પનાતીત જેવું શુંછે! એટલે કાઇ એમ કહે કે, પૂર્વે મનુષ્યનું શરીર સા, મસા કે પાંચસો દ્વાર વતુ હતું અથવા શરીરની ઉંચાઈ પાંચ સાત દરા કુટને બન્ને, વીસપચાસ સેા કે ખસે ફુટ જેટલી હતી (શ્રીમહા• વીરનુ શરીર ૧૦–૧૧ ફ્રૂટ, શ્રીપાર્શ્વનાથનુ ૧૪-૧૫ ફુટ, પ્રિયદર્શનના સમયે મંદિરનાં દ્વાર ૧૦ ફૂટ સાબિત થયાં છે ના તે સમયે મનુષ્યના રાષ્ટ્રીય પહુ ામંગ તેમાં જ ઢાય એમ પી શકાય છે ) તો કાંઈ ખાચ જેવુ નથી. અરે તેથી પણ વિશેષને વિશેષ કહેવાય, તે પણ અસ’ભવિત નથીજ (જૈનેની માન્યતા પ્રમાણે નેમીનાથ અને મૌકૃ, યુધિષ્ઠિર અને ભીમના જમાનામાં ત્રીસ ફુટનાં શરીર અને હજાર વર્ષોંનાં આયુષ્ય હતાં. ) હવે સમજી રાકારી કે બગલમાંની જે કેટલીક હકીકતને માનનીય ગણે છે તે, તેમજ વૈદિક અને અન્ય મતના ધાર્મિક સામાંની પ્રાચીન સમયના વર્ણનમાંની જે અનેક ધનામાં હાલની પ્રશ્ન હતમાર મૂક્યાં અચકાય છે તે, મિસરની કૉમાંથી નીકળી આવતી મૌખાને લગતી હકીકત, આદિ આદિ (જીએ પુ. ૩. પૃ. ૧૨૮ થી આગળ જંબુદ્રીપની હકીકત, તથા પુ. ૨૯૩ માં પૂછ્યાસ મા કે અનાવાળા પારામાં વર્ણવેલી બીના) પણ તદ્દન સત્યપૂર્ણ હોય છે. માત્ર આપણી બુદ્ધિ સંકુચિત ક્રેઇને, તેટલે દરજ્ લ ંબાવી શકતી ન હોવી, તે દરેક વસ્તુને પ્રત્યક્ષ કરી શકાતી ન હેાવાર્થી “તેમ હેઈ જ રા' એવી આપણા મનમાં ક્રાંતિ થઇ નય છે. માટે શાંતિ અને વિભ્રમને પછ, તે બીનાના સત્ય તરીકે સ્વીકાર કરવા, તેજ પિત માર્ગ રહે તેવા જ બેંક પ્રસંગ આ ખારવેલ છે. ચક્રવર્તીના વન પ્રસંગમાં આગળ આવવાના છે તે વાંચી તે જવા તથા તેને કુદરતના નૈસર્ગિક પતનની અસર તરીકે ગણી લઈ, આ ટીપ્પણમાં અત્ર જે હકીકત કહી છે તે સાથે સરખાવવાના છે; તે પાર્કિંગનુ નામ ‘દુષ્કાળના પ્રસ’ગ અને પુસ્તકાહારનો સંબંધ' એવુ શખ્યું છે તે જુઓ. Page #336 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિછેદ ] અનુવાદની સમજાતિ તેઓ૫૭ જણાવે છે કે, He made a canal મેધ ન કરતાં રાજસૂય યજ્ઞ કરીને પિતાનું સાર્વભૌમ from the Bhargavi to Chilka lake=તેણે પદ સિદ્ધ કર્યું હતું.” મતલબ કે જૈન રાજાઓ (રાજા ખારવેલે) ભારગવી (ગંગાનદીનું નામ છે)માંથી રાજસૂય યજ્ઞ અને વૈદિક મતાનુયાયીઓ અશ્વમેધ ચિલ્કા સરોવર સુધી નહેર બંધાવી હતી. આ શબ્દથી યજ્ઞ કરતા હતા. આટલે સુધી તો હકીકત બરાબર છે. એમ પણ હકીકત નીકળે છે કે, તે સમય પહેલાંયે પણ શા માટે યજ્ઞ કરવામાં આવતો તે વિશે મતભેદ ચિલ્કા સરોવર તે હતું જ, પરંતુ દુષ્કાળને લીધે તે અમને જે દેખાય છે તે અહીં જણાવવા જરૂર પડી નિર્જળ થઈ ગયું હતું–અથવા થઈ જાય તેવી ભીતિ છે. ઉપરમાં પંડિતજીએ એટલું જ માત્ર જણાવ્યું છે ઉત્પન્ન થઈ હતી તેથી તેણે નહેર ખોદાવીને ગંગાનદીનું કે, સાર્વભૌમત્વ સિદ્ધ કરવા યજ્ઞ કરાયા હતા. પરંતુ પાણી તેમાં વાળ્યું હતું એટલે તે સરોવર સજળ બનવા આપણને ખુદ રાજા ખારવેલ પોતે જ, હવે પછીની પામ્યું હતું. તનસૂલિયવાટે ૫૮ જે શબ્દ વપરાય છે, પંક્તિઓમાં જાહેર કરે છે કે, તેણે આ યજ્ઞ કર્યા પછી તે પ્રદેશવાચક હોવાનું સમજાય છે. અને તેમ જ પણ અનેક પ્રદેશ જીત્યા છે. પાછળથી પ્રદેશ જીત્યા હોય છે, જ્યાંથી મગધની હદ અટકી પડી હતી છે એમ જ્યારે જણાવે છે, ત્યારે આપોઆપ સિદ્ધ થઈ ત્યાંથી ચિલકા સરોવર સુધીની જે કલિંગરાજ્યની ગયું કે, યજ્ઞ કર્યો તે સમયે તે પ્રદેશે તેના કબજામાં ભૂમિ હતી, તે સઘળીને કે તેના એક અંશને, આ નહેતા જ; એટલે સાર્વભૌમત્વની સિદ્ધિને માટે તે તનસલિય નામથી ઓળખવામાં આવતી હતી. એટલે યજ્ઞ તેણે કર્યો હોવો ન જોઈએ તે દેખીતું છે. વળી તે ભૂમિમાં થઈને તે નહેર ખોદવામાં આવી હતી શબ્દકેષમાં તેનો અર્થ જોવા જતાં અન્ય સ્થિતિ જ એમ કહેવાની મતલબ થઈ. નીકળી પડે છે. તેમાં આપેલ સમજાતિ વડે તે એમ (૩) છઠ્ઠી લીટીમાં છેલ્લે સુચન એમ છે કે, સ્પષ્ટ થાય છે કે સર્વોપરિ રાજાવડે પોતાના રાજ્યારાજા ખારવેલે, રાજ્યાભિષેકના છઠ્ઠા વર્ષે રાજસૂય ભિષેક વખતે કરાતોજ તે યજ્ઞ છે. જે રાજ્યાભિષેક યજ્ઞ ઉજવતાં કરના બધા રૂપીઆ માફ કર્યા... વખતેજ કરાતો હોય તો તે પછી તે સમ્રાટને આખા આમાં રાજસૂય યજ્ઞ અને કરનું માફીપણું આ બે રાજ્યકાળમાં શાંતિ અને નિરાંત જ ગાળવાનું રહેવું મુદ્દા સમજૂતિ માગે છે. જોઈએ; કેમકે સાર્વભૌમત્વ મેળવ્યા પછી વિશેષ લાભ રાજાઓ તરફથી બે પ્રકારના યજ્ઞો કરાતા રાખવાનું કારણ રહેતું નથી. ગમે તેમ અર્થ કરો. આપણે સાહિત્ય ગ્રંથોમાં વાંચીએ છીએ. એક અશ્વ- પરંતુ એટલું તો રાજા ખારવેલના નિવેદન ઉપરથી મેધ અને બીજો રાજસૂય. અશ્વમેધ યજ્ઞમાં અશ્વનો સિદ્ધ થાય છે કે, તેણે આ રાજસૂય યજ્ઞ નથી કરાવ્યો બલિ દેવાય છે અને તે વૈદિક વિધિરૂપે ગણાય છે. પિતાના રાજ્યાભિષેકના સમયે, કે નથી કરાવ્યો ત્યારે અશ્વના બલિને હિંસકરૂપ માનીને, જૈનો જે સાર્વભૌમત્વની સિદ્ધિની જાહેરાત માટે. ત્યારે શા અહિંસાને પ્રધાનપદે સ્થાપે છે તેઓ રાજસૂય યજ્ઞ માટે કરાવ્યો હશે તે પ્રશ્ન થાય છે? તેના ઉત્તર કરે છે. પંડિત જયસ્વાલજીએ તેમના આ લેખના તેના જ શબ્દો, જે આ યજ્ઞ કર્યાના ઉલ્લેખ પૂર્વે મળ ઉપરથી અનવાદ થયેલ છે તેમ) સ્પષ્ટપણે અને પાછળ જોડયા છે તેમાંથી મળી આવે છે. તેણે - જાહેર કર્યું છે કે, “જૈન હોવાથી તે રાજાએ અશ્વ સ્પષ્ટ જણાવેલ છે કે, દુષ્કાળ પડવાથી નહેર લંબાવીને (૫૭) જ, આ, હી. રી. સે. પુ. ૨ ખંડ ૨ પૃ. ૧૪ (૫૮) એક લિપિ આ “તનલિય” ને બદલે તે લીય’ શબ્દ હોવાનું જણાવ્યું છે. સમ્રાટ પ્રિયદર્શિનના ધીલી-જાગૌડાવાળ ખડક લેખમાં તે સ્થાનની રાજધાનીનું નામ તસલીય નગરી જણાવી છે. (૫૯) જુઓ. જે. સા. સ. પુ.. પ. ૩૭૫ પંક્તિન૧ (૧૦) જીઓ ગુજરાત વિદ્યાપીઠ તરફથી બહાર પડેલ, સાર્થ જોડણી કેશ . ૬૫૫ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ હાથીગુફાના લેખના [ દશમ ખંડ તેનું પાણી પિતાના મલકમાં લાવ્યો હતો અને રાજસૂય જાણમાં નથી, તેમ કુળ પણ જણાયું નથી એટલે યજ્ઞ કરી કરના બધા રૂપિયા માફ કર્યા હતા. આ કથનથી જાતિ-race-સંભવે છે. અને વજધર સ્વતંત્ર તરીકે એમ અર્થ નિષ્પન્ન થાય છે કે, દુષ્કાળ પડવાથી એક ભાગ હોય કે પછી ત્રીજછ ક્ષત્રિયોને કેાઈ પેટા જેમ તેણે સક્રિય અને રચનાત્મક પગલાં તરીકે વિભાગ હોય કે લિપિ ઉકેલવામાં કાંઈક ફેરફાર થવા નહેરનું કાર્ય ઉપાડયું હતું, તેમ બીજી બાજુ, દુષ્કાળ પામ્યો હોય. પરંતુ કલિંગની હદમાં કે અડોઅડના પીડિત પ્રજા અને ખેડુતને રાહત મળે તે માટે અનેક પ્રદેશમાં તે રાણીનું મહિયર હશે એમ બનવા લાગ્યા છે. પ્રકારના કરમાંથી ઉત્પન્ન થતા લાખો રૂપીઆની (૮) આઠમી પંક્તિ-(ગોરધગિરિ)ને તેડીને આમદાની પણ જતી કરી દીધી હતી. એટલું જ રાજગૃહને ઘેરી લીધું–વીરકથાઓના સંવાદથી યુનાની નહીં પણ દુષ્કાળની શાંતિને અર્થે ૨ રાજસૂય યજ્ઞ રાજા (યવનરાજ) ડિમિતે..Demetrius સેના પણ કર્યો હતો. પરિણામે સર્વત્ર શાંતિ સ્થપાઈ હતી. એકઠી કરી મથુરા છોડી દેવા પગલાં ભર્યા... નવમાં (૭) સાતમી પંક્તિ-સાતમાં વર્ષમાં તેની ગૃહિણી વર્ષમાં પલ્લવઈ. આ પ્રમાણે અર્થ કરાય છે. વાધરવાળી ધ્રુષિતા-(પ્રસિદ્ધ) માતૃપદને પ્રાપ્ત થઈ. () આ આખી એ પંક્તિને અર્થ ફેરવવા જેવું. આમાં માત્ર ગૃહિણી શબ્દ જ લખ્યો છે, એટલે છે, કેમકે મથુરા શબ્દની હકીકત ઉપર મદાર રાખીને સમજાય છે કે કદાચ તેણી પટરાણું ન પણ હોય તે અર્થ કરાયો છે. એટલે કે ઉત્તર હિંદનું જે નગર અને સામાન્ય રાણી હોય. તેમ પોતે રાજ્યપદે મથુરા છે તે આ લેખના ઉકેલમાં મધ્યબિંદુ તરીકે આવ્યા પહેલા એક પુત્રને પિતા થવા પામ્યો નહીં રખાયું છે; જ્યારે ઉપર લેપાર્થની પ્રસ્તાવનામાં જ હોય એમ પણ સમજાય છે, નહીં તે તેવું કાંઈ આપણે (જુઓ પૃ. ૨૭૯-૮૦) જણાવી ગયા છીએ કે વિશેષણ જોડી બતાવત. અલબત્ત, એટલું પણ ખરું રાજા ખારવેલને ઉત્તર હિંદ સાથે કાંઈ લેવા દેવા જ છે કે તેણે યુવરાજ શબ્દ પણ વાપી નથી જ; છતા નથી; સિવાય કે બહસ્પતિમિત્રના મહેલ સુધી માત્ર સર્વ સંજોગે જતાં આપણે એમ અર્થ બેસારીએ ધસી જઈ, ત્યાં રાખેલી જીનમૂર્તિ પાછી લઈ આવ્યો કે, એક સામાન્ય રાણીના પેટે યુવરાજનો જન્મ છે. તેના પરાક્રમનું બધું ક્ષેત્ર જ દક્ષિણ હિંદ છે. થયો હતો તે તે અનુમાન ખોટું નહીં ગણાય. મતલબ કે યવનરાજ ડિમિત Demetrius ઈ. સર્વ વધરવાળી શબ્દ તે રાણીની ઓળખ બતાવે વસ્તુ કલ્પનાથી જોડી કાઢી છે, જેની વાસ્તવિકતા છે; કાં તો તે પ્રદેશવાચક શબ્દ હોય કે કુલવાચક આગળ આપેલ વર્ણન ઉપરથી સમજી શકાશે; તેવીજ કે જાતિદર્શક પણ હોય; તેવા નામવાળો પ્રદેશ હોવાનું રીતે ગોરધગિરિ અને રાજગૃહ શબ્દનો અર્થ (૬) પ્રાચીન સમયે રાજાઓની ઉદારતા કેવી હતી તેમ જ શાંતિ સ્થાપન થયા બાદ પોતપોતાના ધર્મશાસ્ત્રોમાં તથા પોતાની પ્રજા પ્રત્યે કે પ્રેમ ધરાવતા હતા, આ તેનું કરમાવ્યા પ્રમાણે યજ્ઞયજ્ઞાદિનાં વિધિવિધાને કરે છે જ, ઉદાહરણ સમજવું. કર માફ કર્યો છે; નહીં કે મુલતવી જેમ અત્યારે આ પ્રથા છે તેમ પ્રાચીન સમયે હતી રાખે છે; તે ખાસ ધ્યાન રાખવા જેવું છે. એમ આ ઉપરથી સિદ્ધ થાય છે. A (વળી સરખા ઉપર ટી. નં. ૧૧ ની હકીકત) (૧૩) આ યુવરાજ તે બીજો કોઈ નહીં પણ રાજા (૬૨) યજ્ઞ કરવાથી દુષ્કાળની શાંતિ થાય એમ પણ વક્રગ્રીવ તરીકે, તેની પાછળ ગાદીએ આવ્યો છે તે જ હશે. ખરું અને દુષ્કાળ શાંત થયા બાદ, પણ યજ્ઞ કરાયો હોય તેને જન્મ આ ગણત્રીએ મ. સ. ૯૮૭=૦૫ એટલે એમ પણ ખરું (અહીં શાંત થયા બાદ કરાયા હોય એમ ઇ. સ. પૂ. ૪૨૨માં થયો કહેવાશે. સમજાય છે.) (૬૪) લેખમાં મૂળ શબ્દ વનિ-રઘરા છે અને સંસ્કૃત અત્યારે પણ અમુક પ્રકારની મહામારી કે તેવા ઉપ- છાયામાં સંગ્રતતી કરાયું છે. મૂળમાં વનિ અને રર૩ કિ આવી પડે છે ત્યારે એક પ્રજા તેના નિવારણ તરીકે શબ્દ છુટા પડેલ છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ અનુવાદની સમજૂતિ તૃતીય પરિચ્છેદ ] એસારવામાં પણ સ્ખલના થવા પામી લાગે છે. પરંતુ તેના ભાવાર્થ જે અમે તારવી શકયા છીએ તેનું યાગ્ય સૂચન શોધી ન કઢાય ત્યાંસુધી તે, હાલ જે અર્થ સર્વે. માન્ય થયેા છે તેને સ્વીકાર કરીને જ આગળ વધવું રહે છે, છતાં તે સૂચન શોધી કાઢવામાં ઉપયેાગી થાય તે માટે કાંઈક માર્ગદર્શન કરીશું. (મા) ગારધરિ:——તે માટે તેવા જ નામને, અન્ય ગિરિ કે ગિરિશૃંગ, જેનું સ્થાન કૃષ્ણા નદીના મુખની આસપાસ ઘેાડા માઈલમાં આવ્યું હોય તે પર્વતને રાજા ખારવેલની ચડાઈનું સ્થાન સમજનું રહે. છે, તેમજ રાજગૃહીને તેાડી નાંખ્યાની વાત ગલત જેવી છે. તેને બદલે ‘રાજગૃહમ' જે મૂળપાય છે એટલે રાજગૃહને—કહેતાં રાજાના મહેલને—તેાડી નાખ્યા હતે એમ કહેવાના અર્થ છે. આ અમારા કથનને ટેકારૂપ શબ્દો તેના પેાતાના આલેખનમાંથી જ નીકળી આવે છે; જે ‘“પલ્લવ” શબ્દ છે અને જેની હકીકત કાઇએ શિલાલેખના અર્થ બેસારવામાં અત્યારે હિસાખમાં જ લીધી નથી, તે પલ્લવજાતિના (જેને આપણે લિઝ્ની ક્ષત્રિયની એક શાખા તરીકે અને રાજા મંદિવર્ધનના સમયે તે પ્રાંત ઉપર વહીવટ કરવાને સૂબા તરીકે નીમ્યાનું જણાવી ગયા છીએ તે સમજવા રહે છે. પલ્લવ, ચેાલા, કખ ઈ. લિચ્છવીના વિભાગે પડયા છે તે માટે જીએ પુ. ૧. પૃ. ૪૮૫; ૩૧૩નું વર્ણન) રાજાને ઉદ્દેશીને વપરાયા છે. તેમજ તે પછી આપેલું વર્ણન, ચેાલા અને પાંડયા રાજાને લગતું સમજવાનું છે. કલ્પના કરવામાં ઉપયેાગી થાય તે માટે આટલું સૂચન કરી, હવે બાકીના અર્થતે તાડ બતાવીશું. (૬) યુનાની રાજા (યવનરાજ) ડિમિટે–Demetrius-મથુરા છોડી પાછાં પગલાં ભર્ય।......આ અર્થ કરાયા છે. પરંતુ મૂળે તેા યુનાની રાજા એવા શબ્દ જ લેખમાં કાતરાયલ નથી; ખરૂં છે કે, યવનરાજ શબ્દ. વંચાય તેવા અક્ષરે છે, તે ઉપરથી યુનાની શબ્દ (૬૫) વળી જુએ નીચે રૃ. ૨૯૯માં ટી, ન. વાળુ લખાણુ. આ માટે ખીન્ન દષ્ટાંતે પણ અનેક મળી આવે તેમ છે પરંતુ તુરતમાં સમજી શકાય માટે એક બે ટાંકી ૨૯૫ ગાડવી દીધેા લાગે છે. વળી આગળના અક્ષર ડિમિતે આવવાથી અને તેની જોડેની જગ્યા ત્રુટિત હાવાથી કેટલાક અક્ષરા પડી રહ્યા પણ સમજાય છે, જેથી ડિમિટ્ટીઅસ નામ મેસાડી લેવામાં સરળતા થઇ ગઈ. તેમજ આખા લેખને ભાવાર્થ બૃહસ્પતિમિત્ર મગધપતિનું અને રાજા ખારવેલનું સમકાલીનપણું સાબિત કરી આપવા ઉપર અવલંબિત હતા, એટલે બૃહસ્પતિને બીજો અર્થ પુષ્ય થાય છે તે ઉપરથી બૃહસ્પતિમિત્ર=પુષ્યમિત્ર ગોઠવી દેવાયા છે. તેમ પુષ્યમિત્રના રાજગુરૂ ભગવાન પતંજલીના સમયે ઉત્તર હિંદમાં યવને પગ પેસારા થયા હતા એટલે તેમણે ાળટ્ ચયન: શાતા શબ્દવાળું જે વાકય લખેલું છે તેને અ યવન લેકાના ઉદય સાથે બંધ બેસતું પણ થઇ ગયું છે. આવી રીતે મૂળે દ્યરેલ એક અનુમાનની અનેક કડીઓ મળતી થઇ જતાં, ડિંડિમનાદે જાહેર કરી દેવાયું કે, ડિમિતે...શબ્દ જે છે, તે ડિમિટ્ટીઅસ યુનાની રાજા સૂચવતાજ શબ્દ છે. બૃહસ્પતિમિત્ર તે પુષ્યમિત્ર છે, અને જે નગર યવનરાજને છેડીને ખસી જવું પડયું હતું તે મથુરાનગર છે. આ પ્રમાણે અનુમાન તારવવામાં આવે તે પદ્ધતિ સામે આપણે એક અક્ષર મેલવા જેવું નથી. સંશાધનને વિષયજ એવા છે કે તેમાં અનેક પ્રકારનાં અનુમાનેા અને કલ્પનાએ કરવાં પડે છે જ. પરંતુ જે વાંધા છે તે એજ કે, અમે બહાર પાડેલ પ્રથમનાં પુસ્તા વિષે, વિદ્વાનાએ એવા આપે। અમારા શીરે મૂક્યા છે, કે ઇતિહાસના લેખકે અનુમાન કદાપિ કરવાં જ ન જોઇએ. તેમણે તા ** હું ધારું છું, મારૂં મંતવ્ય છે, આમ હશે, આમ સંભવ છે, ઇ. ઇ. '' શબ્દની વપરાશથી હંમેશાં સે ગાઉ દૂરજ રહેવું જોઇએ અને તેથી આવા શબ્દોના જે પ્રયાગ અમે કર્યાં છે તે સાચા ઇતિહાસના આલેખનનું દૃષ્ટિબિંદુ ન ગણાય. આવા અભિપ્રાય ધરાવનાર . વિદ્વાનાને પેાતાનું વક્તવ્ય બહાર પાડતાં પહેલાં, બેલભલા વિદ્વાનને પણ કેવા પ્રકારે કામ લેવું પડયું છે૬૫ ખતાવીશું. (જીએ પુ. ૩ પૃ. ૧૭૬ ટી. નં. ૮; પુ. ૪. પુ. ૨૧ ટી. ૨૯; ઉપરમાં પૃ. ૧૮૬ ટી. નં. ૬ તથા પૂ. ૧૯૮ ટી. નં, ૩૦ છે. ઈ.) Page #339 -------------------------------------------------------------------------- ________________ હાથીગુફાના લેખના [ દશમ ખંડ તે પ્રસંગની યાદ, ધ્યાનમાં રાખવાનું સૂચન જ માત્ર બાંધીને પાછા હઠી જવું પડયું ?૬૭ વળી બીજી વાત એ અમારે કરવાનું છે; ઉપરાંત જણાવવાનું કે આટલા છે કે આ હકીકત તેમણે પુષ્યમિત્ર અને પંતજલીના આટલા સંજોગોને મેળ ખાતાં છતાં પણ તેમણે સમકાલીન તરીકે રાજા ખારવેલને ગણીને ગોઠવી દોરેલાં અનુમાન કેવાં ખોટાં કરે તેમ છે તે નીચેની કાઢી છે તેથી તેનો સમય હજુ ડિમિટ્રીઅસની લગભગ સમજૂતિથી તેઓશ્રીને રોશન થશે. આવી જાય છે; પરંતુ તેનો ખરો સમય તે ઈ. સ. વાત એમ છે કે, ડિમિટ્રી અને સમય જ જુદે પૂ. ૪૨૯નો હવે સાબિત થઈ ચૂક્યો છે. એટલે છે. પુ. ૩માં આપેલી સમયાવલીના પૂ. ૬માં ઈ. સ. પૂ. કહેવાનું એ રહ્યું કે, ખારવેલના સમયે તે શું, પરંતુ ૧૮૭ની વિગત ઉપરથી ખાત્રી થશે કે, તેનું મરણું છે. તેની પછીના બસે વર્ષો સુધી પણ કોઈ યવન રાજાએ સ. પૂ.૧૮૧ના અરસામાં થયાનું નોંધાયું છે; જ્યારે પુષ્ય- હિંદુસ્તાનમાં પગજ દીધા નથી. સૈથી પ્રથમમાં પ્રથમ મિત્રનું મરણ તે તેની પૂર્વે સાત વર્ષે એટલે ઈ. સ. જે કાઈ યવનપતિ હિંદ ઉપર ચડી આવ્યા હોય તે . ૧૮૮માં અને પતંજલીનું ઈ. સ. પૂ. ૧૯૦માં થઈ તે અલેકઝાંડર ધી ગ્રેટ છે અને તેને રસમય ઈ. સ. ચૂક્યું છે. તેમ પુષ્યમિત્રની જીવંત અવસ્થામાં યવનોએ પૂ. ૩૨૭ છે તો પછી ડિમિટ્રીઅસનું નામ પણ સાકેત ઉપર ચડાઈ કરાયાની જે હકીકતનું દર્શન ખારવેલના સમયે ક્યાંથી સંભવે? મતલબ કહેવાની ભગવાન પતંજલીએ કરાવ્યું છે તે, ડિમિટ્રીઅસના પિતા એ છે કે, જેમ બહસ્પતિમિત્ર તે પુષ્પમિત્ર નથી યુથીડીમસને લગતું છે. એટલે કે તે વાકય પણ સાચું અને તે દિતીય પરિચ્છેદે આપેલ ૧૮ દલીલ તથા આ પરિસ્થિતિ પણ સાચી. પરંતુ વ્યક્તિઓ ભિન્ન ભિન્ન; લેખમાં પણ પ્રસંગોપાત જણાવેલ બીજી બે ત્રણ કદાચ ઉપરોક્ત ચડાઈવાળો પ્રસંગ મિનેન્ડરને આશ્રયીને દલીલ જુઓ) ઠરત, તેમ ડિમિટે તે ડિમિટ્રીઅસટિ લખાયો હેય (જુઓ ટી. નં. ૬૬) પણ તેમ તે બનવા પણ નથી; તેમજ યવનરાજ અને મથુરા શબ્દનું જોગ નથી લાગતું કેમકે ભગવાન પતંજલીનું મરણું વાંચન જે કરાયું છે તે પણ સાચું નથીજ. યવનનીપજ્યા બાદ મિનેન્ડરની રાજકીય કારકીર્દીને સમય રાજને બદલે વનરાજ શબ્દ છે અને મથુરાને બદલે આવે છે એટલે મિનેન્ડરે સાકેતને ઘેરો ઘાલીને છતી દક્ષિણ હિંદમાં આવેલું મદુરા-મધુરા નગર છે; કેમકે લીધાની બાબતનું વર્ણન ભગવાન પતંજલીના મુખે મૂળ લેખમાં વિપરિતુ નર અgયાતો શબ્દો હોવા થયાનું સંભવીત જ નથી. છતાં એક બારગી માની લે છતાં, અત્યાર સુધી તેને વિઝોડતું મથુરામપાતો કે ઉપરના બન્ને પ્રસંગો-યુથીડીમસે કે મિનેન્ડરે સાકેતને આવો અર્થ જે કરાયો છે તેને બદલે એક લેખકે ઘેરો ઘાલ્યાના-ડિમિટ્રીઅસના રાજ્ય બન્યા હતા તે, રિપુશ્વતું અપાતો, આ પ્રકારને તેને અર્થ જે પણ પ્રશ્ન એ થાય છે, કે જ્યારે ડિમિટ્રીઅસ પિતે સતલ- બેસાર્યો છે તે વધારે વ્યાજબી ઠરે છે. છતાં આ જ નદીની પૂર્વ બાજુની ભૂમિ ઉપર પગ મૂકવા જેટલો વાકયમાંના અનેક અક્ષરનો ઉકેલ ગમે તેવી રીતે કરે, પણ ભાગ્યશાળી થયે નથી, ત્યારે સતલજ નદીની પૂર્વે તેમાં વાંધો લેવા જેવું નથી, પરંતુ મૂળમાં મધુરં શબ્દ કેટલા અંતરે આવેલ અધ્યા સુધી કે મથુરા સુધી જે છે તે તે “ મથુરા કરતાં મદુરા”નું વધારે સૂચન તે આવી પહોંચ્યો કયારે? કે જેથી તેને ગાંસડાપોટલાં કરતો શબ્દ છે. એટલે સર્વ કથન જે અત્યાર સુધી ઉત્તર (૧૬) સાકેત શબ્દ છે કે શાકલ, તે પ્રથમ નક્કી થવું તેમનાં જીવનચરિત્રો જુઓ.). જોઇએ. શાકલ હોય તો શિયાલકોટ સમજવું, અને તેને (૬૭) જુએ છે. હિ. કવૈ. ૧૯૨૯, પુ. ૫ પૃ. ૫૯૭ ઘેરો ઘાલનાર ડિમિટીએસને પિતા યુથીડમસ હવે જ્યારે (૧૮) ડિમિટીએસને બાપ યુથી ડીમસ કહેવાનો તેમને સાકેત શબ્દ હોય તે, અાધ્યાનગરી થાય અને તેની ઉપર હેતુ છે કેમકે આખું લખાણ તે પ્રસંગને આશ્રીને લખેલ છે. ચડાઈ કરનાર ડિમિટીએસને સરદાર અને તેની ગાદીએ (૬૯) જીઓ જેનીઝમ ઇન મર્થન ઇન્ડિયા નામનું પુસ્તક આવનાર મિનેન્ડર હતે. (આ બધાં વર્ણન માટે પુ. ૩માં (ક્ત સી. જે. શાહ, પ્રકાશક ઑગમેન્સ કાં.) ૫.૧૬૧ની ટીકા. Page #340 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિછેદ ] અનુવાદની સમજૂતિ - ૨૯૭ હિંદમાં બનાવ બન્યો તરીકેનું કહેવાયું છે તે હવે કામ લીધે જતા હતા. ત્યાં વસી રહેલી પ્રજાને પિકાર દક્ષિણ હિંદના મદુરાને અંગે કહેવાયું છે એમ ગણવું પિતાના સરદાર કે ખંડિયા રાજા, એવા પાંડયા અને પડશે. આટલું સમજાયું તે પલ્લવ, પાંડયા વિગેરેનું જે ચેલા પતિદ્વારા, કલિંગાધિપતિ રાજા વૃદ્ધિરાજના કાને વર્ણન આગળ આવે છે તથા યવનરાજ શબ્દને બદલે પહોંચતાં, તેમણે પોતાના યુવરાજ ખારવેલને તે વનરાજ૭૦ હેવાને સંભવ છે તે બધું આપોઆપ લુટારાઓને જેર કરવા સૈન્ય સહિત મોકલ્યો હતો. સમજી જવાશે. પરંતુ તે કામ સંપૂર્ણ રીતે પાર પાડે, તે પહેલાં આ પ્રમાણે પ્રસ્તાવિક ચર્ચા કરીને હવે મૂળ ખારવેલને પાછી બોલાવી લેવાની ફરજ પડી હતી. વાત ઉપર આવી જઇએ. હકીકત એમ બની છે કે છતાં ખારવેલ જ્યારે દક્ષિણ હિંદમાં પ્રથમ વખત જે વખતે કલિંગમાં ખારવેલના પિતા વૃદ્ધિરાજને પહોંચ્યો હતો, ત્યારે શિશુવયથી આગાહી આપતા પેલા અમલ તપતો હતો, તે સમયે સિંહલદ્વીપનાં (જુઓ સિંહલપતિ અભિવિજયની યશગાથા તો તેણે સાંભળીજ પુ. ૨, પૃ. ૨૬૪ ટી નં. ૭૧ની વંશાવળી) રાજપ્રકરણમાં હતી. એટલે ત્યાંથી પાછા આવતાં જે સ્મરણો ખૂબ અંધાધૂધી ચાલી રહી હતી. ત્યાં મ. સ. ૪૫ થી પિતાની સ્મૃતિમાં તેને તાજ રમી રહ્યાં હતાં, ૭૫ સુધીના ૩૦ વર્ષમાં કેઈક પાંડુવાસ નામના તે સાથે પોતાની સરખામણી કરવાની તક તેણે અપરિચિત વ્યક્તિનું રાજય ચાલતું હતું. તેને ત્રાસ હાથધરી દેખાય છે. આવી રીતે ખારવેલને મ. સં. અને જલમ બહુ હતાં. તેના અમલનો ઉચ્છેદ કરીને હ૮માં દક્ષિણ હિંદમાંથી પાછું ફરવું પડયું હતું અને મ.સં. ૯૫ માં ત્યાં અભિવિજય અથવા વિજય નામનો પોતાનો રાજ્યાભિષેક થઈ ગયા બાદ, સુરતમાંજ રાજા ગાદીએ આવ્યો હતો. તે મહા પરાક્રમી હતો. શાતવહન વંશી રાજા શ્રીમુખ શાતકરણીને આક્રતેમજ નાનપણથી ઝળકી ઉઠવાની આગાહી આપે તેવાં મણને અટકાવવાનું કામ હાથ ધરવું પડયું હતું તથા બુદ્ધિ અને કૌશલ્ય ધરાવતો હતે. આ વિજય રાજાની તે બાદ રાષ્ટ્રિકે અને ભેજ કેને નમાવવામાં ગુંથાવું સાથે પોતાની તુલના રાજા ખારવેલે પોતાના લેખની પડયું હતું તથા તે બાદ દુષ્કાળની સ્થિતિ પિતાના ત્રીજી પંક્તિમાંજ કરી છે. રાજા વૃદ્ધિરાજના સમયે દેશમાં ઉભી થવાથી તેમાં પણ યથા સમય રોકાઈ જવું તે પોતે દક્ષિણ હિંદમાં ચડાઈએ ગયો હતો અને ત્યાંનો પડયું હતું. આ પ્રમાણે અનેક પ્રકારની પાંચ છ વરસના મામલે પૂરત કાબુમાં લેવાય તે પહેલાં તેને પાછા સમય ઉપરાંતની તેને રોક્ત થઈ પડી હતી, જેથી આવવું પડયું હતું એમ આપણે અગાઉ જણાવી ગયા પેલા પાંડવાસનાં કાર્યો પરત્વે રાજા ખારવેલ જરા છીએ. ત્યાં સ્થિતિ એવી બની રહી હતી કે જે પણ સંભાળ રાખી શક્યો નહોતો. જેમ જેમ રાજા પાંડુવાસ પાસેથી મ. સં. ૯૫ માં સિંહલદીપની ખારવેલની રાકત વધતી ચાલી, તેમ તેમ આ બાજુ ગાદી રાજા વિજયે લઈ લીધી હતી તે પાંડુવાસ તથા પેલા ભાઈસાહેબ વધારેને વધારે જોરમાં આવતા ગયા; તેના બીજા મળતીયાઓ જેઓ પણ લૂંટફાટ કરવામાં અને ઠેઠ મદુરા સુધીને મુલક પિતાની સત્તામાં લઈ અને ત્રાસ વર્તાવવામાં તેના જેવીજ મનોવૃત્તિ ધરાવતા લીધે. હવે આ બાજુ રાજા ખારવેલને ત્યાં, પિતાની હતા તેમને સિંહલદ્વીપમાંથી રૂખસદ મળેલી હેવાથી, રાજ્યના સાતમા વર્ષે પુત્ર જન્મની ખુશાલીના પ્રસંગની પાસેના હિન્દના દક્ષિણ ભાગમાં નાસી આવ્યા હતા ઉજવણી પણ પુરી થઈ ગઈ હતી. એટલે આઠમા અને ત્યાં પોતાને અડ્ડો જમાવી બેઠા હતા. તથા વર્ષથી પાછું પિતાનું ચિત્ત દક્ષિણહિંદમાં શાંતિ સ્થાપવા પિતાની હમેશની રીત પ્રમાણે ત્યાંની પ્રજા સાથે તરફ દેડાવવાને તેને અવકાશ મળે હતો. કલિંગની (૭૦) ચવનરાજમાંથી પ્રથમાક્ષર ય કાઢી નાખવાથી વનરાજ શબ્દ આવે છે; અને વનરાજ એટલે વનમાં રાજા જે જે પુરૂષ હતું તે; એટલે લુંટારા જેવી વૃત્તિ ધરાવતે પુરૂષ એમ કહેવાની મતલબ છે. ' , ' , Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૮ હાથીગુફાના લેખના [ દશમ ખંડ હદ વટાવતાં પ્રથમ ગાલા રાજાનો, તે બાદ પલ્લવપતિનો હકીકત વિસ્તારપૂર્વક આગળ લખવાની છે એટલે અને તે બાદ પાંડયાની હકમતનો પ્રદેશ આવે છે. અત્રે નાહક ન રોકાતાં આગળ વધીશું. એટલે આઠમા વર્ષે પ્રથમ તો, પંકિત આઠમીમાં કાત- (ગા) ભારતવર્ષમાં પ્રસ્થાન કર્યું-મૂળમાં મરવણ શવ્યા પ્રમાણે પેલા ગેરથગિરિ-અને રાજગૃહ તેડ- શબ્દ છે. અત્યારે કોઈ બીજો અર્થ ક૯૫નામાં બેસતા પાને બનાવ રાજા ખારવેલના હાથે બનવા પામ્યો. નથી. એટલે વિવેચન કરવું બંધ કરીશું. કદાચ તેમને તથા તે બાદ દક્ષિણમાં આગળ વિશેષ જવાની તેણે હેતુ દક્ષિણ ભારતવર્ષ તરફ દિગ્વિજય કરવા તે અગ્રેકુચ કરવા માંડી. આ સમાચાર પેલા લુંટાર પાંડુવાસ સર થયો હતો એમ કહેવાનું થતું હોય. વનરાજને કાને પહોંચ્યા એટલે તેણે મારાથી ઉત્તરમાં (૬) દંડ, સંધિ, સામ પ્રધાન ઇત્યાદિ; એમાં કોઈ પ્રયાણ કરવાની જે તૈયારી કરી રાખી હતી તે ખાસ નોંધ નીકળતી નથી. પણ સંભવિત છે કે, માંડીવાળી પાછો હઠી ગયો. આખીયે આઠમી પંક્તિમાં દંડ, સંધિ, સામ અને ભેદરૂપે રાજનીતિના જે ચાર કોતરાયલ બનાવનો ઇતિહાસ આ પ્રમાણે સમજવાનો પ્રકાર ગણાય છે તેમાંના પ્રથમના ત્રણ ભેદ તે સમયે છે. તેને ઉત્તરહિંદના મથુરા કે ડિમિટ્રીઅસ સાથે અસ્તિત્વ ધરાવતા હતા, જ્યારે ચોથા પ્રકાર, ભેદ સંબંધ જ નથી. પડાવી રાજ્ય કરવાને, જે ગણાય છે તે રાજા ખારવેલ(૯) તે બાદ આઠમી લીટીના છેડે જે પલ્લવ ના સમય બાદ અમલમાં આવેલ દેખાય છે. આ શબ્દ છે તથા નવમી પંકિતમાં જે અનેક પ્રકારનાં પ્રકારની નીતિ ૫. ચાકયે અમલમાં મૂક્યાનું કહેવાય દાન કર્યાને ઉલેખ છે તેનો અર્થ એમ કરવાનો છે છે એટલે ખારવેલને સમય ૫. ચાણકય અને ચંદ્રગુપ્ત છે. તે આખું વર્ષ પહલવરાજાની સાથેના યુદ્ધમાં તેને મર્યની પૂર્વેને સાબિત થયો કહેવાય. પસાર કરવું પડયું હતું અને અંતે તેમાં વિજય મેળ- (૧૧) અગિયારમાં વર્ષે ખરાબ રાજાએ બનાવવીને તેની ખુશાલીમાં વિવિધ પ્રકારનાં દાન કર્યા રાવેલ મડીને મેટા ગધેડાઓના હળ વડે ખોદાવી હતાં; તથા પોતે જેનધમાં હોવાથી તે પ્રદેશમાં નાંખ્ય-એકશે તેર વર્ષના તમરના દેહ સંધાતને તેડી રાજભવનરૂપ, મોટા રાજમહેલને પણ ઝાંખપ પમાડે નાંખ્યો. તે એક મોટા મહાવિજય નામે–અહંતનું જીનાલય- (-ભા) આમાં ખરાબ રાજા કે તેને પ્રાસાદ બંધાવ્યો હતો. જે હકીકત દશમી પંકિતમાં કાંઈ પત્તો લાગતું નથી. એક લેખકે પિતાના તેણે સ્વયં જાહેર કરી બતાવી છે. વિચાર એમ દર્શાવ્યા છે કે, ખરાબ શબ્દને બદલે અહંતનો પ્રાસાદ બનાવ્યો છે તે શબ્દજ સૂચવે B119 T Ava king or the king Ava છે કે તે જેનધમ હતો. જોઈએ તેથી તેનો અર્થ કરતાં કહે છે કે, He (૧૦) દશમી પંકિત-મહાવિજય પ્રાસાદ આડ- (Kharvel) raises to the ground (ploત્રીસ લાખ રૂપિયા વડે બનાવરા તથા ભારતવર્ષમાં ugh down) with an ass-plough the પ્રસ્થાન કર્યું. market town ( Mandi) founded by (બ) આમાં મહાવિજય પ્રાસાદ અને તેને બના- the Ava king=આવ રાજાએ બનાવેલ તે મંડ વતાં આડત્રીસ લાખ દ્રવ્યને કરવો પડેલ વ્યય છે. (મંડી=બજાર) ને મેટા ગધેડાઓના હળ વડે તેણે (૭૧) આને લગતું વિસ્તારપૂર્વક વિવેચન આગળ ઉ૫ર મં િઉભી કરાવી હોય અને ત્યાં તેણે તથા તેના સાગ્રીએ મહાવિજય પ્રસાદને લગતા પારગ્રાફમાં આપ્યું છે તે જુઓ. લુંટમાં આણેલી વસ્તુનાં કયવિક્રય કરતાં હોય. (૭૨) કદાચ જે વનરાજનું વર્ણન ઉપરની પંક્તિ આઠમી- (૭૩) જુએ જ. એ. બી. વી. સે. પુ. ૧૪ ૫. માં કર્યું છે તેણે મદરની આસપાસના કાઈ નગરમાં આ ૧૫૦ થી આગળ. Page #342 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ] અનુવાદની સમજૂતિ ૨૯ (ખારવેલે) ખેડાવી નાંખ્યો. જ્યારે એક અન્ય જ્યારે લેખમાં ક્યાંય (૧૧મી પંક્તિ પહેલાંની નં. ૮, લેખકે૭૪ જૈન સંપ્રદાયના વિદ્યમાન એક આચાર્ય ૯ કે ૧૦મીમાં) આ પ્રમાણે રાજા ખારવેલે આક્રમણ સાગરાનંદસૂરિને પૂછતાં તેમણે વ્યક્ત કરેલ" શબદો કર્યાનું જણાવવામાં જ આવ્યું નથી. મતલબ કે ઉપર ટાંકીને જણાવ્યું છે કે, “ He points out that જણાવેલ હકીકતને કોઈ પ્રકારને સંબંધ જ નથી. Kunilka is related to have ploughed (વિદ્વાને સંશોધનના કાર્યમાં કેવી વાતનો ઉલ્લેખ Vishalanagar with ploughs drawn by કરી શકે છે તે આ ઉપરથી જોઈ શકાશે). ત્યારે asses=ગધેડાના હળ વડે રાજા કેણિકે વિશાલા આગળ જણાવેલ એક વિદ્વાન આ મંડીના સ્થાને નગરને ખોદી નાખ્યું હોવાનું સમજાય છે” પણ બાબત અનુમાન કરતાં જણાવે છે કે, અમારી એમ સમજણ છે કે આ વિશાલા નગરની૭૬ “Pithunda-Pitunda of Ptolemy. It હકીકતને ખારવેલના જીવન સાથે જરાએ સંબંધ seems that it is a commercial town નથી તેનાં અનેક કારણો છે. (૧) ખરાબ રાજાએ of importance. It was the gate to the બંધાવેલ નગર કૃણિકે તેડી નાંખ્યું છે તે તે નગર Tamil-land, is indicated by the * કણિકના સમય પૂર્વે બંધાયું કહેવાય અને તેને તેડ: information which we get from the નાર કણિક કહેવાય; તો પછી રાજા ખારવેલને તેના reading, now proposed by the last તેડનાર તરીકે શા માટે ગણો ? વળી પ્રથમ કૂણિક છે portion of this most difficult line – અને તે બાદ ૭૫ વર્ષે ખારવેલ થયો છે, તે એક bhi[m]dati Tramira desha etc; વખત જે કુણિકે તોડી નાખ્યું હોય તેને પાછું તેડવાનું મિ [] રતિ મહેશ=he breaks up the ખારવેલનું પ્રયોજન શું? વળી સાવ સાદીને સામાન્ય combination of the Tramil (Tamil) બદ્ધિમાં પણ ઉતરી શકે તેવી હકીકત તો એ છે કે, countries...The combination or league (9211091010122 at sletan eta Bella 24LEN had existed for 113 years as the preછે; ત્યાં પહોંચતાં પહેલાં, વચે રાજગૃહી તથા ceding expression says. The Tamil મગધનો કેટલેક ભાગ આવે છે પછી ગંગા નદી આવે tradition covering up the Pandya, છે અને તે ઓળંગ્યા બાદ વૈશાળી નગરી આવે છે. Chola and Kerala Desha is here (૭) જ, એ. બી. પી. સો. પુ. ૧૩, ૫. ૨૬૧ ટી નગર તો કણિકના સમયે કરાળપતિની સત્તામાં હતું એટ ને ૧-૨ તે હકીક્ત તેને બંધબેસતી થતી નથી.) (૫) આ પિતાના કથનના આધાર માટે તેમણે વિશાળા નગરીને અર્થ અવતિનગરી પણ એક વખત આવશ્યક વૃત્તિ-હરિભદ્રસૂરિ રચિત-પૃ. ૧૮૫-૭ તથા થતી હતી; જુઓ ઉપરમાં પૃ. ૨૨; પુ. ૧, પૃ. ૧૮૩ ટી. હેમચંદ્રનું વીર ચરિત્ર પૃ. ૧૭૦-૧ હોવાનું જણાવ્યું છે. નં ૧૦૨ તથા મુનિ શ્રી કલ્યાણવિજયજીએ જૈનકાળ ગણના આધારપૂર્વક જણાવ્યું છે એટલે બનાવ સાચે છે. પરંતુ નામના લેખમાં ૧૯૮૭, પૃ. ૩૧ ટી. નં ૨૮માં લખ્યું છે કે તે પ્રસંગ અત્ર થતી ચર્ચાના વિષયને લાગુ નથી પડત. “શ્રી વીર નિર્વાણતિ વિશાલામાં પાલક રાજ્ય ૨૦ વર્ષાણિ” (૬) વિશાલાનગર એટલે વૈશાલીનગરી કહેવાનો મતલબ કે અવંતિને વિશાળા કહેવાતી હતી પણ અગે તે આશય સમજાય છે કેમકે રાજ કણકે વૈશાલીપતિ ચેટકના કથન બંધબેસતું નથી, માટે છેડી દેવું રહે છે. મરણ બાદ તે પોતાના રાજ્યમાં ભેળવી દીધી છે. એટલે (૭) પૃ. ૨૫ ઉપર અમારા પુસ્તકના વાચકેએ જે કદાચ તે નગરીની દુર્દશા તેણે કંઈ કારણને લઈને કરી આક્ષેપ અમારા ઉપર મૂકયાની ફરિયાદ કરી છે તે વાકય સાથે પણ હોય, (અસ્થાને વિરતાર વિશાળ ગણાતા હતા તેથી આ બીના સરખાવે. વળી જુઓ નીચેની ટી. નં. ૭ અને ૮૧, તેનું નામ કે કોઈ વખત વિશાલા કહેવાઈ જાય છે પણ તે (૭૮) જુએ જ, એ, બી, રી, સે . ૪૫,૫૦ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ હાથીગુફાના લેખના [ દશમ ખંડ confirmed=પિથુણ અથવા લેમીએ (વર્ણવેલું) તે જ આ પિયુચ્છ સમજાય છે. (૮) તે પિયું મોટું પિતું. એમ દેખાય છે કે વેપારનું તે એક અગત્યનું જબરદસ્ત વેપારનું મથક ગણાતું હતું. ઉપરના મથક હતું. તે તામિલ દેશનું પ્રવેશદ્વાર ગણાતું હતું. કથનથી અનેક બાબતનું સ્પષ્ટીકરણ થઈ જાય છે. એવું સૂચન (આખા લેખની) આ પંક્તિ જે આપણે જે મુદ્દો અત્રે ખાસ લક્ષમાં લેવો રહે છે તે સમજવામાં સૌથી મુશ્કેલ છે તેના ઉત્તર ભાગના એ જ કે, રાજા ખારવેલે તામિલ દેશના ત્રણ ભાગ વાચનમાંથી નીકળે છે. તે વાચન હવે નવીન રીતથીજ ઉપર અમુક જાતનું રાજકીય કાબુ મેળવ્યો હતો તથા કરવામાં આવ્યું છે, તે નવીન વાચન આ પ્રમાણે કોઈ એક નગર-બજાર, જે આગળના રાજાએ બદમાશી કરાય છે):-ભિ[મ ]દતિ ત્રમરદેશ=ત્રમર (તામિલ) માટે ઉભું કર્યું હતું તેને તેણે નાશ કરી વાળ્યો હતો. દેશના સંગ–એકીકરણને તેણે વિખેરી નાંખ્યું છે. (૨) ઉત્તરાપથના રાજાઓને બહુ ત્રસ્ત કર્યા... (તે દેશન) આ સમુહ-અથવા સમવાયતંત્ર–આગળના એટલે કે ઉપર પ્રમાણે દક્ષિણ હિંદનું કામ મોટા ભાગે વાકયમાં લખ્યા પ્રમાણે ૧૧૩ વર્ષથી હસ્તિમાં હતું. પૂરું કરીને, હવે ઉતર હિંદ તરફ તેણે પિતાનું ધ્યાન તામીલ (દેશની) દંતકથામાં જે પાંડવા, ચેલા અને દેરવ્યું; અમારા મત પ્રમાણે આ બારમા વર્ષે જ કેરલ દેશનો સમાવેશ કરાયેલ છે તે આ ઉપરથી પ્રથમવાર ઉત્તર હિંદમાં ગયો છે. અને ત્યાંનું કામ સિદ્ધ થાય છે.” એટલે તેમનું કહેવું એમ થાય છે કે, જે જીનમૂર્તિને અંગેનું હતું તે પતાવી નાખ્યા પછી (૧) આખાયે લેખમાં સૌથી વધારે મુશ્કેલીએ સમજી તે તરફ ફરીને બીજી વખત જોયું પણ નથી. જ્યારે શકાય તેમ હોય છે તે આ પંકિતનો પાછલો ભાગ અદ્યાપિ પર્યતની પ્રચલિત માન્યતા પ્રમાણે, આઠમી છે. (૨) તેને અર્થ નવીન રીત૭૯ હાલ સૂચવાયો છે પંકિતમાં રાજગૃહને તેડયાનો જે ઉલલેખ આપણે તે મુજબ હવે એમ અર્થ કરવાને છે કે, રાજા ખારવેલે ગણાવ્યો છે, તે તેમણે રાજગૃહી ધારી લઈને મગધ તામીલ દેશના સમુહને વિખેરી નાંખ્યું હતું. (૩) આ દેશ પ્રતિનું તેનું પ્રયાણ હોવાનું લખ્યું છે તેથી તે સમહમાં ત્રણ દેશ ગણાય છે. (૪) તેનાં નામ પાડવા, બનાવને મગધ ઉપરની પ્રથમ ચડાઈ ગણી છે અને ચેલા અને કેરલ દેશ કહી શકાય(૫) કેમકે આ બારમા વર્ષની ચડાઈને બીજીવારની ગણી છે. તામિલ સાહિત્યમાં આ પ્રમાણે દંતકથા પ્રચલિત છે. મતલબ કે અત્યારે, બે વખત મગધ ( (ઈ આ તામિલ દેશનો ક્યાંથી આરંભ થતા ગણાય કર્યાની માન્યતા છે. પરંતુ વાસ્તવિક રીતે એક જ ચડાઈ છે ત્યાં તેના પ્રવેશદ્વારે–પિયુડ શહેર આવેલું તેણે કરી છે. છે. (૭) ટેલેમીએ પિતુંડ તરીકે જેનું વર્ણન કર્યું છે (૧૨).સુગાંગેય સુધી લઈ ગયો અને મગધરાજ (૭૯) પ્રથમમાં, તમર=સિસુ, અથવા તામ્ર એટલે તાંબુ તે ત્રણ દેશના સમુહ વિશે આ કથન છે એમ સમજવું. એમ અર્થ બેસારીને, સિસાને કે તાંબાનો એક સ્તંભ તે ત્રિકલિંગને અર્થ આપણે કે કરીએ છીએ તે પુ. ૧માં નગરમાં ઉભે કરાયે હતો અને તે ઉખેડી નાંખવામાં ચેદિદેશના વર્ણનમાં ઘોડુંક સમજાવ્યું પણ છે, વિશેષ આ આવ્યો હતો એવો અર્થ કરાયો હતો. હવે તે જ લેખનું ખંડમાં આગળ ઉપર જણાવીશું. વાંચન પણ જી કરાય છે તેમ અર્થ પણ જુદે જ બેસારાય છે. (૮૧) આ પિયુડને અર્થે અત્યારે કાઈક નગરના નામ વસ્ત એકને એક હોય છતાં, સ્વરૂપ જ તદન ફરી જતું દેખાય તરીકે કરાય છે. આગળમાં પૃથુલ=મેટા એવા વિશેષણના છે. (સંશોધનનો વિષય જ એવે છે. કેટલાકને આશ્ચર્ય થાય છેભાવાર્થમાં કરાયો હતો. (કેટલા માટે તફાવત, સરખાવો ઉપરકે, શું એકને એક વસ્તુ હોવા છતાં આટલું બધું પરિવર્તન થઈ માં પૃ. ૨૯૫ની હકીકત તથા ટી. નં. ૭૯ તથા ટી. નં. ૭), શકે! તે વાત તેમની બુદ્ધિમાં ન ઉતરતી હોવાથી પિતાને ગમે (૮૨) ચક્કસ તે કહી શકાય તેમ નથી પણ કલ્પનામાં તેવા શબ્દો વાપરી અન્યને ઉતારી પાડવાની કોશિશો કર્યા કરે છે.) ઉતરે છે કે, તેનું સ્થાન વર્તમાનના તાંજોર, સાલેમ, કે (૮૦) આપણે જેને વિકલિંગ તરીકે ઓળખાવીએ છીએ ત્રિચિનાપલી જીલ્લામાં આવેલું હશે. Page #344 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ] અનુવાદની સમજૂતિ ૩૦. બહસ્પતિમિત્રને પિતાના પગ ઉપર નમાવ્યો...રાજા રીતે વાચન થાય તે અર્થ પણ ફરી જાય તે નંદધારા લઈ જવામાં આવેલ કલિંગજીનમૂર્તિને. દેખીતું જ છે. પ્રાચીન સમયે કેતરાવાયેલ લેખમાં અંગમગધનું ધન લઈ આવ્યો... રૂતુના, હવામાનના, વરસાદના પાણીને, ટાઢતડકાના, (ક) સુગાંગેય–પાટલિપુત્રમાં મગધપતિનો આ તે ઉપર બેસતા પક્ષીની હગારના, મુસાફરોના હાથે નામનો મહેલ છે. તેનું નામ મુદ્રારાક્ષસ નાટકમાં થયેલ અટકચાળાને ઈત્યાદિ, અનેક પ્રકારના સંજોગને પણ લેવાયું છે; પિતાના પગ ઉપર મગધપતિને લીધે તેના અક્ષર ઉપર તથા હસ્વદીર્ધન કાના માત્રા નમાવ્યો છે. એટલે તેને કાંઈ તાબેદારી ભગવતો નથી ઉપર તેમજ વળાંક ઉપર જે જે અસર થાય છે કર્યો પણ તેબા પોકરાવીને-આપણે સાદી ભાષામાં તે તે અનેક પ્રકારની છે; એટલે વાચનવાચનમાં જેની “મીન કહેવરાવી કહેવાય છે–તે સ્થિતિમાં કાળે કાળે ફેરફાર દેખાઈ આવે તે પણ સ્વાભાવિક છે. આણી મૂકયો હતો. રાજાનંદધારા લઈ જવામાં એટલું જ નહીં પણ એક જ કાળે ઘણું જેનારાઓની આવેલ એટલે નંદીવર્ધનરાજા જે, કલિંગપતિ ક્ષેમ- દૃષ્ટિમાં પણ ભિન્નતા હેવાથી જુદે ઉકેલ કરી રાજના સમયે લઈ ગયા હતા તે, એવા ભાવાર્થમાં શકાય છે. મતલબ કે કઈ શિલાલેખ ઉકેલ કે તે વપરાય છે. એટલે કે જે જીનમૂર્તિ નંદીવર્ધન-નંદ વાચન નાફેર રહી શકતાં જ નથી. આ વાત ધ્યાનમાં પહેલો ૩ આગળના વખતે લઈ ગયા હતા તેને, આ રહે તે, કઈ પણ નવી જાતને અર્થ બહાર પડતાં ખારવેલ, ગંગા નદીના પ્રવાહધારા ઠેઠ પાટલિપુત્ર વાચકવર્ગને જે આશ્ચર્ય જેવું લાગે છે કે શું આગલ થઈ જઈ મગધપતિના સુગાંગેય નામના મહેલને ઘેરી ગયેલ સર્વે વિદ્વાનો ભીંત ભૂલ્યા હતા જેથી તેમને આવો. લઈ પાછી ઉઠાવી લાવ્યો હતો અને કલિંગપતિનું જે અર્થ સૂઝ જ નહીં! તેવી તેમની મનોદશા થશે નહીં; અપમાન નંદિવર્ધને કર્યું કહેવાતું હતું તેના બદલામાં, પરંતુ ઈતિહાસના સંશોધનમાં જે સમદષ્ટિ કેળવવાને તેજ નંદિવર્ધનના વંશજ અને હાલના મગધપતિ તેઓ અન્યને ઉપદેશ આપવા તૈયાર થઈ રહે છે બૃહસ્પતિમિત્રને પિતાના પગે નમાવ્યો હતો. આ તે જ ઉપદેશ પિતાને કેટલા પ્રમાણમાં લેવું જરૂરી બહસ્પતિમિત્રને અત્યાર સુધી વિદ્વાનોએ શુંગવંશી છે તે આપોઆપ સમજી જશે.] પુષ્યમિત્ર મનાવ્યો છે. પરંતુ તેમ બનવા યુગ્ય નથી તે (બ) કલિંગજીનમૂર્તિધ્યાનમાં રાખવાનું છે કે, આપણે ઉપરમાં અનેક પુરાવાથી પુરવાર કરી આપ્યું જીનમૂર્તિ શબ્દ વાપર્યો નથી પરંતુ તેની સાથે કલિંગ છે એટલે હવે ફરીને તે પ્રશ્ન ચર્ચતા નથી. આ પ્રમાણે નામનું વિશેષણ જોયું છે. તેને બે રીતે સમાસ કરી પરિણામ આવતાં કલિંગપતિ અને મગધપતિ વચ્ચેના શકાશેઃ એક કલિંગ-જીનમૂર્તિ અને બીજો કલિંગજીનઅંટસની પૂર્ણાહુતિ થઈ ગઈ હતી એમ સમજવું રહે છે. મૂર્તિનું પ્રથમ રીતે સમાસ હેય તે તેનો અર્થ કલિંગ [નેધ–અત્ર નેંધ લેવાની એટલી જરૂર રહે દેશમાંની અથવા કલિંગદેશવાળી મૂર્તિ એટલે કલિંગ છે કે, ભાષા ઉકેલમાં અનેક વખત અનેક વિદ્વાનોને દેશમાંથી લઈ જવાઈ હતી તે મૂર્તિ, એ સાધારણ મતફેર થયા જ કરે છે. પંડિત ભગવાનલાલ ઇદ્રજીત અર્થ થઈ શકે. જયારે બીજા સમાસને અર્થ કાંઈક જેવા સંશોધન નિષ્ણાતે બૃહસ્પતિમિત્રને બદલે વિશિષ્ટતાસૂચક છે; મૂળ લખાણમાં પણ “કલિંગજીન” બહુપતિસાસિન” વાંચ્યું હતું. આ પ્રમાણે જુદી શબ્દ લખાયો છે એટલે આપણે પણ તે જ ભાવાર્થમાં (૮૩) જૈ, સા. સં. પુ. ૩ પૃ. ૩૭માં અનુવાદકે ત્યાં મૂર્તિઓ પ્રચલિત થઈ ગઈ. (આ તો તેમણે ૭૫ વર્ષની લખ્યું છે કે, ઈ. સ. પૂ. ૪૫૮ વર્ષ પહેલાં અને વિક્રમ વાત કહી છે. જયારે આપણે તે તે પૂર્વેની પણ સાબિત સં. ૪૦૦ વર્ષ પહેલાં, ઉડિસામાં જૈનધર્મને એટલો પ્રચાર કરી બતાવી છે. જુઓ પુ. ૧ પૃ. ૧૭૦ ટી. નં. ૫૫). હતો કે ભગવાન મહાવીરના નિર્વાણ પછી પંચેતેર વર્ષમાં જ (૮૪) જુઓ જ. સા. સં. પુ. ૩૫. ક૭૩ ૫તિ ૧૪, Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ હાથીગુફાના લેખના [ દશમ ખંડ લેખો પડશે. કલિંગજીન" એટલે, જે મૂર્તિનું નામ જ ત્યાં એક મંદિર બંધાવી તેની અંદર મૂર્તિ સ્થાપન કલિંગજીન કહેવાય છે તેવી વિશિષ્ટ અર્થવાળી મૂર્તિ કરી હતી. આવાં અનેક કારણથી અત્યારે પણ તે અને કલિંગજીન એટલે જૈનોના ત્રેવીસમા તીર્થંકર પહાડ, પાર્શ્વનાથ પહાડના નામથી જ ઓળખાય છે. પાર્શ્વનાથ કહેવાય છે એમ આપણે ઉપરમાં જણાવી વળી આ પાર્શ્વનાથને જૈન સાહિત્ય ગ્રંથમાં ગયા છીએ; કેમકે કલિંગમાં આવેલ સમેતશિખર “પુરૂષાદાનીય’ તરીકે લેખાવાય છે. તેને સામાન્ય પહાડ ઉપર, છેલ્લામાં છેલ્લા જે તીર્થકર નિર્વાણપદ અર્થ તે મનુષ્યના રોગનું નિદાન જાણવાવાળા અથવા પામ્યા છે તેમનું નામ પાશ્વનાથ છે. તે ઉપરથી તેની તેને મળતો જ ભાવાર્થ થાય છે. અને તેવા સામાન્ય તળેટીમાં, કેાઈ રાજનગર ગણાતા શહેરમાં, પાર્થ- અર્થમાં તે દરેક તીર્થકરને તે વિશેષણ લગાડી શકાય છે. નાથની નિર્વાણભૂમિના સ્મારક તરીકે, રાજા કરકંડુએ પરંતુ ત્રણે કાળમાં–ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં– (૮૫) “બંગાળ, બિહાર અને ઓડિસા કે જૈન સ્મારક વ્યા પ્રમાણે મૂર્તિઓ તેડી નંખાઈ હશે ત્યારે મૂળ પ્રતિમા તેવા નામે એક પુસ્તક છે; તેના મૃ. ૧૩૮થી હકીક્ત લઈને અને ચક્ષ ટા પડી ગયા હશે માટે તેને અંશ કહ્યો છે) ભગવાન પાર્શ્વનાથ નામનું એક પુસ્તક સુરત મુકામેથી એટલે ઉપરોક્ત મંદિરને લગતી જ હોવી જોઈએ. વળી પટણ ૧૯૮૫માં છપાવીને દિગબર પત્રકારે પોતાના ગ્રાહકોમાં ભેટ અને પાટલિપુત્રનું સ્થાન એક જ છે. આ બધી હકીકતથી અમે તરીકે આપ્યું છે. તેના પૃ. ૧૧ ઉપર જણાવાયું છે કે “રાજા એવું અનુમાન દેર્યું હતું કે તે નેમિનાથ અથવા તે રૂષભનાથખારવેલ કે હાથીગુફાવાળા લેખમે એક નંદવંશી રાજા દ્વારા આદિનાથની મૂર્તિના અંશો હોય. તેમાં પણ વિશેષ પ્રકારે બષભદેવકી મૂર્તિ કે કલિંગસે પાટલિપુત્રમેં લે જાનેકા આદિનાથની હોવાનું ધાર્યું હતું; કારણકે જૈનધર્મની આદિ ઉલ્લેખ હૈ.” (તેમણે ત્રષભદેવનું નામ શા માટે લખ્યું સાથે તેમને સંબંધ વિશેષપણે હાઇને, તેની મહત્તા વિશેષ તેની દલીલ આપી હતી તે તે ઉપર વિચારવાનું સુગમ ગણાય. આ અમારા મંતવ્યને ઉપરોક્ત દિગંબર પુસ્તકની થાત-એટલે કે લેખકે તે મૂર્તિ નષભદેવની માની છે. હકીકતે સમર્થન મળતાં તે માન્યતા બળવત્તર થવા પામી જ્યારે વાસ્તવીક રીતે તે પાર્શ્વનાથની હોવાનું સંભવિત છે). હતી. પરંતુ જ્યારથી જનરલ કનિંગહામના પુસ્તકમાં આ (ટીપણું-આ મૂર્તિ આદિશ્વરની હશે એવી પ્રથમ કલિંગજીનની મૂર્તિનું વર્ણન વાંચ્યું તથા તેને લગતી પ્લેઈટમાં અમારી પણ માન્યતા થઈ હતી; કેમકે, (જુઓ પુ.૧ પૃ. ૩૦૪) તેનું સ્વરૂપ જોયું, ત્યારથી તે વિચાર ડગમગવા માંડયો હતે. મગધપતિ રાજા ઉદયાજે પાટલિપુત્ર વસાવી પિતાને સદૈવ તેમાં વળી વિક્રમ સંવત સત્તરની મધ્યમાં (ઈ. સ. ૧૬૦૦ની પૂજા કરવાની સગવડતા થાય માટે એક જૈન મંદિર બંધાવીને આસપાસ) થયેલ, જૈન કવિ સમયસુંદરનું તીર્થમાળાનું સ્તવન તેમાં શ્રી નેમિનાથની પ્રતિષ્ઠા કરાવ્યાનું લખ્યું છે. (કોઈ ઠેકાણે વાંચ્યું (જુઓ નીચેની ટી. નં. ૮૬માં તેની કડી નં. ૯-૧૦ નેમિનાથ અને આદિનાથ એમ બે મૂર્તિ પધરાવ્યાનું વાચ્યું નો અર્થ લખે છે કે, તેમાં જગનાથ પાર્શ્વનાથ શબ્દ લખે હોય એમ યાદ આવે છે) આ પાટલિપુત્રને જ્યારે શુંગવંશી છે. જ્યારે આ કલિંગજીનવાળું તીર્થ જગન્નાથપુરીના નામે રાજા અગ્નિમિત્રે નાશ કર્યો ત્યારે આ મંઉિર નષ્ટ થવા ઓળખાઈ રહ્યું છે. એટલે બધી વાતને મેળ મળી રહ્યો; સાથે તેમાંની મૂર્તિઓ પણ ભાંગીને તેના અંશે વેરવિખેર અને નક્કી થયું કે તે કલિંગજીનની મૂર્તિ પાર્શ્વનાથની જ થઈ ગયા હોવા જોઈએ. એટલે જે બે ચક્ષની મૂર્તિઓ છે, તેને જૈન સાહિત્યમાં જગન્નાથ પાર્શ્વનાથ કહીને સંબ૧૮૨માં પટણા નજીકમાંથી મળી આવી છે અને હાલ ધેલ છે; તેમ ઉદયાજે બંધાવેલ તે મૂર્તિ હોવી ન જ જોઈએ. કલકત્તા મ્યુઝીએમમાં “ભારત ગેવરી”વાળા વિભાગે ગેાઠવ. પાટલિપુત્રના મંદિરની તે મૂર્તિ ન હોય તેનું કારણ એ વામાં આવી છે તથા તેના ઉપર “અજ' અને “સમ્રાટ છે કે, ખાલના સમયે તેમ જ રાજા નંદિવર્ધનના સમયે વર્તિનન્દિ' અક્ષરો છે તેને રાજા ઉદયનના મંદિરની પ્રતિમાના પાટલિપુત્ર અખંડ હતું. તેમજ પાટલિપુત્રની સ્થાપના અને અંશ તરીકે લેખવી રહે છે. (અરી એટલા માટે કે જીન પ્રતિ નંદિવર્ધને પ્રથમવાર તે મૂર્તિ મેળવવા ચડાઈ કરી તે બે ની પલાંઠીની નીચે હમેશા તેની ઓળખ માટે ચક્ષ- સમય થી ૪૦ વર્ષને તે ફેર હતા. એટલે તે મૂર્તિને બક્ષિણીની મૂર્તિ કોતરવામાં આવે છે, અને ઉપરમાં જણા અને પાટલિપુત્ર વચ્ચે સંબંધ જ નહોતે.] Page #346 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિછેદ અનુવાદની સમજૂતિ ૩૦૩ આ પાર્શ્વનાથના નામ સાથે અનેક પ્રકારના ચમત્કારો વર્ણન આગળ ઉપર લખવાનું છે. એટલે અહીં તે સંયુકત થયાનું જણાવેલ હેવાથી તે જુદા જુદા માત્ર તેના મહાભ્યનું જ દર્શન કરાવ્યું છે. નામે ઓળખાતા રહ્યા છે. તેથી તેમની મૂર્તિ (૬) અંગ-મગધનું ધન લઈ આવ્યો. એમ જે વિશેષ ચમત્કારિક મનાતી રહી છે. તેમ એટલું તો ખારવેલે કોતરાવ્યું છે તે વાક્ય જ બતાવે સ્વભાવિક જ છે કે, જેમ મૂર્તિ વિશેષ પુરાણી અને સમય સુધી અંગદેશનું મહત્ત્વ પણ પ્રજાના મગજમાં ચમત્કારિક, તેમ તેના ઉપર તેના ભકતની ભક્તિ પણ રમી રહ્યું હતું. જ્યારે ઐતિહાસિક નજરે, ભલે કયાંય વિશેષ તથા તે માટે તેમની પ્રાણ પાથરવાની તૈયારી એવો નિર્દોષ થયો નથી જણાતે કે અંગદેશ ક્યારથી પણ વિશેષ સમજવી. આ બે સિદ્ધાંત નક્કી કરાયા (૧) રાજદ્વારી અગત્યતા ગુમાવી બેઠે હતું, છતાં કઈ તે મૂર્તિ પાર્શ્વનાથની હતી અને (૨) તે બહુ ચમત્કારિક પણ ઇતિહાસવિદ એટલો તે સ્વીકાર કરશે જ, કે હતી-એટલે સહજ સમજી શકાશે કે, તે મૂર્તિ ઘણુ કાળની મૌર્યવંશની હકુમત તળે જ્યારે મગધ દેશનું આધિપત્ય જૂની તથા અલૌકિક હોવાથી, તેનાં ગૌરવ-પ્રતિભા ચાલતું હતું ત્યારે અંગદેશનું નામ તો લગભગ અને મહિમા–અતિ મોટા પ્રમાણમાં પ્રસિદ્ધ થઈ ભૂંસાઈ ગયું જ હતું. તેમ સમ્રાટ-પ્રિયદર્શિનના ચૂકવ્યાં હતાં. આવી પ્રતિમાના રક્ષણ માટે કોઈ ઉપાડી શિલાલેખમાં પણ તેને કોઈ ઠેકાણે યાદ સરખેાયે કર્યો ન જાય તે માટે-તેના ભક્તો પોતાના પ્રાણ અપ નથી. એટલે સમજવું રહે છે કે મૈર્યવંશ પહેલાં દેવાને પણ વિલંબ ન કરે અને પિતાથી બને તેટલા અથવા મોડામાં મોડો સમ્રાટ પ્રિયદર્શિનની પહેલાં જ૮૭ પ્રયત્ન-આકાશપાતાળ એક કરે જ. જ્યાં સામાન્ય રાજા ખારવેલ થઈ ગયો છે એમ ફલિતાર્થ નીકળે છે. માણસની વાત આ પ્રમાણે હોય ત્યાં, સમ્રાટ ખારવેલ (૧૩) તેરમી પંક્તિ.... અદ્દભૂત અને આશ્ચર્ય જેવાની સ્થિતિ કેવી થાય છે તે વર્ણવવા કરતાં (થાય તેવી રીતે તે) હાથીઓવાળાં વહાણ ભરેલ. સમજી શકાય તેવી છે. તેમાં પણ જે મર્તિ ખુદ પાંડથ રાજાને ત્યાંથી આ વખતે અનેક મોતી, માણેક. ખારવેલના જ પ્રપિતામહ ગણાતા આદ્ય પુરૂષ એવા રત્ન હરણ કરાવી લાવ્યો. મહામેધવાહન રાજાએ પ્રતિષ્ઠિત કરી હોય તે તો (A) અદ્દભૂત અને આશ્ચર્ય-હાથીઓવાળાં વહાણ પછી પૂછવાની વાત જ ક્યાં રહે? વળી આપણે ભરેલ; હાથીઓવાળાં વહાણ એમ જ્યારે ખાસ વિશેષણ જાણીએ છીએ કે મહારાજા કરકે પોતે જ પ્રવૃત્ત- વાપર્યું છે ત્યારે સામાન્ય કરતાં તેમાં કાંઈક વિશેષ ચક્ર હતું એટલે કે તેને કેવલ્યજ્ઞાન થયું હતું, જેથી કહેવાને હેતુ દેખાય છે. તેનો અર્થ એમ સમજાય છે મૂર્તિની હકીકત અથથી ઇતિ સુધી તેને ખ્યાલમાં કે, હાથીઓના કામ માટે ઉપયોગમાં લેવાય તેવાં હતી, અને તેથી જ તેને અસાધારણ પ્રતાપવંતી વહાણો, એટલે કે જે વહાણોમાં હાથીઓને ચડાવવ માનતે હતો. આવા સંજોગોમાં જે મતિ ખુદ કરકે ઉતારવાની સગવડતા સચવાય એવી રીતે બાંધવામાં મહારાજે પ્રતિષ્ઠિત કરી હોય તેનાં ગૌરવ, સામર્થ આવ્યાં હોય તેવાં વહાણ, એમ અર્થ થાય અને બીજી અને મહાત્મ્ય કેટલાં બહોળા પ્રમાણમાં હોય તે માત્ર રીતે એમ પણ થાય કે વહાણને આકાર જ હાથીકલ્પનાને જ વિષય કહેવાય. આ મૂર્તિને લગતું વિશેષ એના સ્વરૂપને મળતો આવે તેવો હોય અથવા સામાન્ય (૮૯) જેવાકે -શખેસરા, અમીઝરા, રાવલા, સ્તંભન, ચમત્કારે નીપજ્યા હોવાની આખ્યાચિકા જોડાયેલી છે. તે ફાધિ, સેરિસર, અજાવરે, અંતરીક્ષ, પચાસરે જગન્નાથ, વિષય અહીંને ન ગણાય એટલે આટલે ઉલ્લેખ જ માત્ર કર્યો છે. (આ બધા સાથે પાર્શ્વનાથ શબ્દ જોડે). જોકે (૮૭) આ હકીક્તને રાજા ખારવેલના સમય નિર્ણયની ઉપરનાં નામ તે તે તે સ્થાનમાં સ્થાપિત કરાયેલી પ્રતિમા છે વીસેક દલીલે પૃ. ૨૫૩ થી ૨૬૬ સુધી આપી છે. તરીકે લેખવાનાં છે; પરંતુ તે દરેક સાથે અમુક પ્રકારના તેમાં ઉમેરી શકાશે. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ હાથીગુફાના લેખના [ દશમ ખંડ વહાણ કરતાં એવા ઊંડા તેમજ અન્ય પ્રકારે રચાયેલાં પંક્તિમાં આઠમા વર્ષે જે રાજગૃહને તેણે તયાનું તથા હોય છે, જેને જોતાં વેતજ નવીન વિચારણા કરે; ગમે તેના સંવાદો સાંભળી પેલી વનરાજ પાછા હઠી ગયાનું તેવા અર્થમાં દુર્યો, પણ તેમાં વહાણની રચના અને ઘાટ લખ્યું છે તે પ્રસંગ પણ હોય; અથવા અગિયારમી સંબંધી હકીકત જણાવી છે એટલું સમજાય છે. પંકિતમાં અગિયારમા વર્ષે જે મંડી ખેદાવી નાખ્યાની અદભૂત અને આશ્ચર્ય—આ શબ્દો પણ વિશેષણરૂપે અને દેહ સંઘાતને તોડી નાંખ્યાની હકીકત લખી છે વપરાયા હોય, તે ઉપર જણાવી ગયા પ્રમાણે તેનાં તે પ્રસંગ પણ હોય; ઉપરમાં નિર્દિષ્ટ કરેલ સર્વે પ્રસંગે ઘાટ અને કદ વિશે જ પાછું સૂચન કરાયું છે એમ અથવા કદાચ એકાદ ઓછી વખતે, પાંડયા દેશના રાજા સમજાય; પરંતુ ખાસ શબ્દો જુદાજ પાડીને જોડયા ઉપર તે ચડાઈ ગયો હોવો જોઈએ. પરંતુ એટલું છે ત્યારે તેમાં કાંઈક વિશેષ ધ્યાન ખેંચવાને આશય તો ખરૂંજ કે, એક કરતાં વધારે વાર ગયો હતો, દેખાય છે. તે આ રીતે આગળ જતાં માણિકમોતી નહીં તે “આ વખતે’ શબ્દો લખત નહીં જ. રત્ન શબ્દ તે લખ્યાં જ છે, એટલે કે છૂટાં છૂટાં (૧૪) ચદમી પંક્તિ-કુમારિ પર્વત ઉપર જ્યાં વિજય આ પદાર્થો તે હતાં જ. ઉપરાંત “વહાણ ભરેલ ચક્રસુપ્રવૃત્ત છે, સંસ્કૃતિ (જન્મ મરણને વટાવી ગયેલ નજરાણું હાથી, રત્ન, માણિક્ય' એવા શબ્દો પણ કાયનિષીદી (સૂપ) ઉપર–રાજભતિઓ કાયમ કરી વાપર્યા છે એટલે એમ કહેવાનો હેતુ સમજાય છે કે દીધી. પૂજામાં રત ઉપાસક ખારવેલે જીવ અને શરીરની જેમાં રત્ન માણિક્ય જડેલાં છે તેવા આકારનાં હય, શ્રીની પરીક્ષા કરી લીધી. હાથી ઈ. આકારનાં પ્રાણીઓ બનાવેલ હતાં અને તે (૧) કુમારીપર્વત ઉપર જયાં વિજ્યચક્ર સુપ્રવૃત્ત ભેટ આપવા લાયક હતાં. વળી તેને જોતાં જ તેની છે= અમારી ઉર્ફ ઉદયગિરિ–ખડગિરિ પર્વત ઉપર૬૮ કારીગીરી માટે તથા બનાવનારની કૌશલ્યતા માટે ધર્મવિજયચક્ર પ્રવર્યું હતું એટલે મહાવીર ભગવાને આપણા મનમાં આશ્ચર્યજ ઉદ્દભવ થતું હતું. પિતજ જૈનધર્મનો ઉપદેશ દીધો હતો. ત્યાં એટલે તે (બા) પાંડય રાજાને ત્યાંથી આ વખતે ઇ. ઈ – પર્વત ઉપર.. પાંડવ રાજાને ત્યાંથી આ વખતે; એવા શબ્દ જ્યારે (ગા) કાયનિધીદી (સ્કૂપ) ઉપર–રાજભૂતિઓ વપરાયા છે ત્યારે એમ અર્થ થાય છે કે, આગળ કાયમ કરી દીધી ત્યાં જન્મ મરણ વટાવી ગયેલ પણ એક કે વધારે વખત પાંડય રાજાના ઉપર હલે છે તેવાની કાયનિષધી અર્થાત જૈન સ્તૂપ હતા; લઈ જવાયો હતો, પરંતુ તે સમયે આ વખત જેવી જેમાં કોઈ અરિહંતનું હાડકું દાટવામાં આવ્યું હતું ભેટ સોગાતમાં વપરાય, તેવી વસ્તુઓ કાંઈ પ્રાપ્ત ત્યાં શાસન બાંધી આપ્યાં. એટલે સ્તૂપ ઉપર જે પુરૂષો થઈ નહોતી. જે તેવી વસ્તુઓ મળી હોત તે “ આ કામ કરનારા હતા, મતલબ કે જેઓ તેના સંરક્ષકે વખતે 'ની સાથે “પણ” શબ્દ જોડીને “ આ વખતે હતા અથવા તે આગળ બેસીને પૂજા-ભક્તિ-જાપ પણ” એમ લખ્યું હોત. મંત્ર જપનારા હતા, તે સર્વેને અમુક અમુક વર્ષાસન પ્રશ્ન એ ઉદભવે છે કે, પ્રથમ વખતે (એટલે આ પૂર્વે કાયમને માટે કરી આપ્યાં. આ સ્તૂપ શેનો હતો અને એક યા વધારે વખતે) પાંડયા રાજ્ય ઉપર કયારે ખારવેલે તેમાં શું મુકવામાં આવ્યું હતું તથા જનધર્મીએ હો ર્યાનું સમજવું? સૌથી પ્રથમ તેની યુવરાજ આવા સ્વપ શા માટે ઉભા કરતા હતા, તે ત્રણે પ્રશ્નો અવસ્થામાં ઉપરમાં જાઓ; તેને રાજ્યાભિષેક થયો અહીં કેટલાક ખુલાસો માંગે છે. (૧) આ સ્તૂપ તે પહેલાંની બીજી પંક્તિનું વિવેચન (મા) ની હકીકત - શેને ? –તેનો ઉત્તર તો ખારવેલે પોતે જ આપેલ છે. કે માં] તે ત્યાં ગયો દેખાય છે; બીજી વખત, આઠમી પ્રક્ષીણ સંસ્કૃતિ એટલે જે જીવ જન્મ મરણને વટાવી (૮૮) જૈ. સા. સં. પુ. ૩ પૃ. ૩૭૨ પંક્તિ ૧૫ (૮૯) જુઓ જૈ. સા. સં. પુ. ૩ પૃ. ૩૭૨ પંક્તિ ૧૭ Page #348 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ] અનુવાદની સમજૂતિ ૩૦૫. ગયેલ છે તે માટેનું મતલબ કહેવાની છે, તેના પ્રદાદા દાબડ, કરંડિયે કે તેવું કામ હોય, તે મૂકવામાં આવે મહારાજ કરકંડ જે પ્રત્યેક બુદ્ધ થયા હતા–એટલે છે. આવા સમાધિસ્તૂપે અનેક સ્થાને અનેક સંખ્યામાં વલ્યગાન પામવાથી જેમના આઠ કર્મમાંના મેહની- અદ્યાપિ પર્યંત નજરે પડે છે (૩) જૈનધર્મીએ આવા કર્મ આદિ ચાર ઘાતિ કર્મને નાશ થઈ ગયો હતો સ્તૂપ શા માટે ઉભા કરતા હતા? આને ઘણો ખરા અને બાકીનું આયુષ્ય પૂર્ણ થયે. શેષ ચાર અધાતિ ઉત્તર, ઉપર નં. ૨ના ખુલાસામાં આવી ગયો છે. અત્રે કર્મને નાશ કરી જે નિર્વાણ પદને પામ્યા હતા; તેથી એટલું જણાવવાનું કે અત્યાર સુધી સર્વ વિદ્વાનોની તેમને હવે જન્મ મરણના ફેરા કરવા રહ્યા નથી, એવી માન્યતા છે કે, સારા હિંદુસ્તાનમાં અનેક એવા તેમના દેહને જે સ્થાને અગ્નિદાહ દીધો હતે ઠેકાણે (દષ્ટાંતમાં જાવું કે-સાંચી, ભારહુત સ્તૂપવાળા તે સ્થાને એક તૃપ ચણાવવામાં આવ્યો હતે. તે પ્રદેશમાં) જે સ્તૂપે ઉભા કરાયા છે તે સર્વે દ્ધ સ્તપની અંદર તેમના શરીરનાં કોઈક અવશેષો સાચવી ધર્મના છે; પરંતુ પુ. ૨ માં સમ્રાટ પ્રિયદર્શનનું વૃત્તાંત રખાયાં હતાં. આ સ્તૂપ પાસે બેસીને જાપ જપવા લખતાં આપણે સાબિત કરી ગયા છીએ કે તે પોતે જે માણસોને નીમ્યા હતા તેઓ ત્યાં બેઠા બેઠા, ધર્મ જૈનધર્મી હતો અને તેણે તેમજ તેની પૂર્વેના રાજાકાર્ય કરે તથા નવકાર મંત્ર આદિ ભણ્યા કરે અને ઓએ (કેશલપતિ પ્રસેનજીત રાજાએ તથા મગધપતિ સ્તૂપની પૂજા કરે, અર્થ ચડાવે, ઈત્યાદી જે જે કર્મો રાજા અજાતશત્રુએ-ભારત મૂકામે૯૧) અથવા તે કરવા યોગ્ય હોય તે કરે, તે માટે તે માણસોને ધર્મના અનેક ભક્તોએ (સાંચી-ભિલ્સા ટોપ્સવાળા કાયમના પગાર બાંધી આપ્યા હતા. (૨) શું મુકવામાં ભૂમિ પ્રદેશમાં) વિપુલ સંખ્યામાં આવા સ્તૂપ આવ્યું હતું ?-મૂખ્યત્વે શરીરને અગ્નિદાહ દેવાયા પિતાની ભક્તિ દર્શાવવા જણાવ્યા છે અને આ પછી જો કોઈ હાડકું રહી ગયું હોય- જેને અત્રે સ્તૂપોની રચનામાં જે ધર્મચિહ્નો કેતરાવાયાં છે તે સામાન્ય ભાષામાં કુલ કહેવાય છે,–તે અથવા દાઢાઓ પણ જૈનધર્મનાં પ્રતીક રૂપે જ છે. તેને વિગતવાર કે કેશ આદિ જે કોઈ ભાગ ભળી ગયા વિનાનો સમજાતિ સાથેનો ખુલાસો આપણે ૫. ૨ માં પ્રથમ રહી ગયો હોય, તે એક વાસણમાં સાચવી રાખી, અને દ્વિતીય પરિચછેદે તથા સિક્કાનું વિવરણ કરતાં તે ઉપર મોટો સ્તુપ રચવામાં આવે છે અને તેના પ્રતીય પરિછેદે આપી ગયા છીએ એટલે અત્ર તે પિલાણમાં–ગર્ભાગારમાં–પેલા અવશેષવાળું વાસણ, સંબંધી કાંઈ વિશેષ જણાવવા અપેક્ષા રહેતી નથી. માત્ર (૯૦) જૈન સાહિત્ય સંશોધક પુ. ૩ પૃ. ૩૭ર પંક્તિ નાના સ્તૂપે અથવા ચૈત્ય અહીં એક જગ્યાએ છે જેને ૧૮થી આગળ જે લખવામાં આવ્યું છે તે અહીં ઉતારવામાં દેવસભા કહેવામાં આવે છે. આવ્યું છે. (૯૧) પ્રસેનજીત પીલર અને અજાતશત્રુ પીલર તરીકે, ત્યાં પર્વત ઉપર એક કાચનિષીદી અર્થાત જૈન સ્તૂપ ભારહતતૂપ નામે પુસ્તકમાં જે વર્ણવાયા છે; તેનાં ચિત્રો હતું, જેમાં કોઈ અરિહંતનું અસ્થિ દાટવામાં આવ્યું હતું. પુ. ૧માં આકૃતિ નં.૮ તથા ૯ તરીકે આપણે રજુ કર્યો છે. ખારવેલ યા એના પહેલાના વખતની એવી અનેક ગુફાઓ આ સ્તુપ પણ પ્રક્ષીણ સંસ્કૃતિરૂપ સ્મારક હતું કેમકે અને મંદિર આ પર્વત ઉપર છે કે જેના ઉપર પાર્શ્વનાથનાં તે સ્થાને શ્રી મહાવીરને કૈવલ્યજ્ઞાનની પ્રાપ્ત થઈ હતી ચિન્હો તેમજ પાદુકાઓ છે અને જે કેરી કાઢેલાં છે કૈવલ્યજ્ઞાન ઉપજે એટલે નિયમ જ છે કે તે જીવે અન્ય સર્વ તેમજ બ્રાહ્મીલિપિમાં લેખવાળાં છે. તેમાં જૈન સાધુઓ ધાતિકર્મો ખપાવી નાંખ્યા છે; માત્ર જે આયુષ્ય ભેગવવું રહેતા હતા એ વાતનો ઉલ્લેખ છે. આ ઉપરથી એ સ્પષ્ટ બાકી હોય છે, તે સાથે અન્ય ત્રણ અઘાતિકર્મનો પણ અંત છે કે, આ સ્થાન એક જૈનતીર્થ તેમજ ઘણું જૂનું છે. સમયે નાશ થવાથી પિતે નિર્વાણને પામે છે જ; એવો સર્વદા મરાઠાઓના રાજયકાળ દરમ્યાન પણ જૈનોએ અહીં એક નવું નિયમ હોય છે. અને નિર્વાણ પામ્યા એટલે તેને આ મંદિર બંધાવ્યું હતું. યાત્રીઓએ બનાવરાવેલાં અનેક નાના સંસારમાં ફરી ફરીને જન્મમરણના ફેરા કરવા રહેતા નથી ૩૯ Page #349 -------------------------------------------------------------------------- ________________ હાથીણુંફાના લેખના ૩૦૬ જે કહેવાનું રહે છે તે એટલું જ કે વાચકને હવે ખાત્રી થશે કે અમારા તે કથનને રાજા ખારવેલના હાથીણુંકાના લેખથી સંપૂર્ણ સમર્થન પણ મળી રહ્યું છે. તેમ આવા રૂપા ઉભા કરવાની પ્રથા જૈનમતાનુયાયીઓમાં હતી તે હકીકત પણ હવે સિદ્ધ થઈ જાય છે. (૬) પૂજામાં રત ઉપાસક ખારવેલે જીવ અને શરીરની શ્રીની પરીક્ષા કરી લીધી. એટલે કે રાજા ખારવેલ જે જૈનધર્મમાં સંપૂર્ણપણે આસક્તિ ધરાવતા હતા તેણે ઉપાસકદશા ૨ સાધી હતી; એટલે શ્રાવક તરીકે જે કાર્યાં ધર્મશાસ્ત્રની આજ્ઞા પ્રમાણે નિત્ય નિયમ તરીકે કરવાં જોઈએ ક તે સર્વે પાતે હવેથી આચરતા થયા હતા. અને આમ કરવાથી તેને પેાતાના આત્માનું જ્ઞાન થયું હતું. તેમજ યુવરાજાવસ્થામાં શાસ્ત્રનાં પઠન પાઠન આદિ કયા હૈાવાને લીધે પુદ્ગલ તથા આત્માના ભેદની ઝીણામાં ઝીણી રીતે સમજણુ તેને મળી ગઈ હતી. વળી પેાતાના આત્મકલ્યાણ માટે ધર્મક્રિયા (૯૨) જીએ સમ્રાટ પ્રિયદર્શિનના સહસ્રામને ખડક લેખ (૯૩) એક કાર્યોં એ પણ ગણાય છે કે તેણે એક દિવસમાં ત્રણ વખતે જીનમૂર્તિની પૂજા કરવી ોઇએ. આ પ્રમાણે રાજા શ્રેણિકને પણ નિયમ હતા (નુએ તેનું વૃત્તાંત) તેમ રાજા ઉચાવે પણ આ કાર્યને માટે જ પાટલિપુત્ર નગરે નવું દેવાલય બંધાવી તેમાં જીનદેવની મૂર્તિ પધરાવી હતી. (પુ. ૧ પૃ. ૩૦૦ તુઓ). (૯૪) શત દિશાના જ્ઞાની=સવ દિશાના જ્ઞાની અથવા દશ દિશાના જ્ઞાની આ પ્રકારનું લખાણ ઢાવું જોઇએ. આ વાકય સાથે નીચેની ટીકા નં. ૯૫, ૯૬નું લખાણ જો વાંચવામાં આવરો તે। તુરત સમજાશે કે, જે પુરૂષોને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ છે અથવા જેમને કેવળી કહેવાય છે. તે માટે આ વિશેષણા વપરાયેલ છે. કૈવલ્યજ્ઞાન તેને કહેવાય છે કે, જેથી ત્રણે ઢાળમાં સર્વાં પદાર્થોનાં-જડ અને ચેતનવંતાનાં સર્વાં સ્વરૂપ તે જ્ઞાનના ખળ વડે જાણી શકાય. અલબત જ્યારે જ્યારે તે જ્ઞાનને ઉપયાગ કરે. ત્યારે ત્યારે કરામલકવદ્વિશ્વમ્-જેવી સ સ્થિતિ તેને પ્રત્યક્ષ-સાક્ષાત નજરોનજર ખડી થઇ જાય. આ પ્રમાણે અ` નિષ્પન્ન કરવામાં ઉપરના વાકયને। જે-વાંચન ઉકેલને ફેરફાર અમે સૂચન્યા છે તે વિશેષ [ દશમ ખંડ કરવામાં તથા ધર્મની વૃદ્ધિ માટે અને ખીજાઓને ધર્મકાર્યમાં જોડાવાનું અનુકૂળ પડે તે માટે, અનેક પ્રકારનાં ધર્માલય બંધાવવાનું તેણે આદર્યું હતું. તેમાંના એક તરીકે પોતાના પૂર્વજ-મહામેધવાહન કરવુ મહારાજતા, જેમ એક સમાધિ સ્તૂપ રચાવ્યા હતા તેમ ખીજા તીર્થંકરા અને કેવળીએ પણ આ સમેતશિખર ઉપર મેક્ષિપદ પામ્યા હેાવાથી, તેવા પ્રત્યેકના સ્થાન ઉપર પણ સ્તૂપા ઉભા કરાવી દીધા હતા જે હકીકત હવેની પક્તિમાં તેણે જણાવી છે. (૧૫) સુકૃતિ શ્રમણ સુવિહિત શત દિશાઓના જ્ઞાની૯૪, તપસ્વી, ઋષિ લેાકેાના અરિહંતની નિષીદી પાસે . . . સિંહપ્રસ્થવાળી રાણી સિંધુલાને માટે નિઃશ્રય. () શ્રમણ સુવિહિત; જેમ ઉપરની પંક્તિમાં મહામેધવાહન રાજાની કાય નિષીદી ઉપર સ્તૂપ કરાવ્યા તેમ અનેક શ્રમણા સુવિહિત ઋષિ મુનિએ તથા તપસ્વી અને સંયમીઓ જે પશુ જન્મમરણના ખેડા પાર ઊતરી ગયા હતાપ તેના–તેમજ 'ધબેસતા થાય તેમ લાગે છે. (૯૫) અત્રે વપરાચલા રાખ્ખો જૈન સાંપ્રદાયિક હોઇને, જ્યાંસુધી તેના ભાવા સમાય નહીં ત્યાંસુધી આ પંક્તિમાં વપરાયલા જૈનરાજાના અંતરને નાદ શું કહેવા માંગે છે તેને ખ્યાલ જૈનેતરાને ન જ આવી શકે તેથી કેટલેક ખુલાસેા કરવાની અત્ર જરૂરીઆત ઉભી થાય છે. જૈન સપ્રદાયમાં, કેવળી, અરિહ ંત, સિદ્ધ અને તીર્થંકર એવા ચાર શબ્દો છે; સ`પ્રદાયની માન્યતા એવી છે કે, કૈવલ્યજ્ઞાન જેને ઉત્પન્ન થાય તે નિયમ તરીકે હંમેશાં મેક્ષે જાય જ; એટલે તે જીવને ફરીને જન્મમરણ ધરવાને ફ્રેશ કરવા પડતા નથી. ઉપરના ચારે પ્રકારના જીવને, કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયેલું હેાય છે જ; એટલે મુક્તિ પામવાની ગણત્રીથી તા ચારેની સ્થિતિ એકજ કક્ષામાં છે. પરંતુ એક ખીન્ને નિયમ એ છે કે, કેવળજ્ઞાન પામ્યા પછી તે જીવને પેાતાનું આયુષ્ય સપૂર્ણ થાય ત્યાં સુધી પેાતાના આત્માના ચિંતવન કરવા સિવાય બીજુ કાઇ કામ જ આ સ’સારમાં રહીને કરવાનું રહેતું નથી. જ્યારે તીર્થંકરને માથે એક ફરજ ઉભી રહેલી ગણાય છે કે તેઓએ જનકલ્યાના હિતાર્થે ધર્મોપદેશ આપવા જ જોઇએ. બાકીના ત્રણ પ્રકારના છવા કોઇને તેવા ધર્મપદેશ કરતા નથી, કોઈ પ્રશ્ન Page #350 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ] અરિહંત ૬ ની નિષીદી પાસે એટલે જે ઠેકાણે અરિહંત કહેતાં તીર્થંકરનાલ્ડ દેઢાગ્નિસંસ્કાર કરવામાં આવેલ હતાં તેવાં સ્થાન ઉપર પણ સ્તૂપા રચાવી દીધા. આ પ્રમાણે ભિન્નતા દર્શાવવા તેમને જુદાં વર્ણવી ખતાવ્યા છે. મતલબ કે જે જે સ્થાનેા તેને પવિત્રાત્માનાં સ્મરણ તરીકે જાળવી રાખવાં યેાગ્ય લાગ્યાં તે સર્વ ઠેકાણે લેાકકલ્યાણને માટે ૯ તેણે સ્તૂપ આદિ સ્મારકા કરાવી દીધાં હતાં. ઉપરાંત,—ખાસ પેાતાની રાણીને ( કહેતાં રાજકુટુંબની નારીવર્ગને ) સર્વ પ્રજાથી અલગ રહીને ધર્મકાર્ય કરવાની અનુકૂળતા સાચવી શકાય માટે, જુદા જ૧૦૦ પ્રબંધ કરાવ્યા હતા. તે માટે રાજને શાલે તેવું મહામુલ્યવાન સ્મારક કર્યું લાગે છે. જે શબ્દો સેાળમી પંક્તિમાં લખાયલા વંચાય છે તેની, અને પંદરમી લિટિના છેલ્લા શબ્દો વચ્ચે, એક મેટા ગાળા પડેલ છે. એટલે તેમાં શું લખાણ હશે તે નિશ્ચિત થતું નથી પરંતુ કલ્પનાના બળે એમ ગાઠવી શકાશે કે, તે મહામુયવંતુ હેાવું જોઈ એ જ. વળી વૈડુર્યરત્નવાળા ચાર થાંભલાએ સ્થાપન કર્યાં, પંચેાતેર અનુવાદની સમજૂતિ કરે તેા ઉત્તર આપે; પ્રશ્નકારના મનનું સમાધાન કરે તે વસ્તુ જુદી છે. બાકી સ્વચ' ઊઠીને તે ખીન્નને ઉપદેશ આપતા જ નથી. આ હિસાબે, તીર્થંકરમાં અને અન્ય ત્રણ વર્ગમાં ફેરફાર છે. ઉપરાંત અરિહંત રાખ્યુંના અત્રણ પ્રકારના થાય છે: (૧) અરિ+હત=પેાતાના શત્રુને (બાહ્ય તેમ જ અંતરના, ખાધ એટલે હથિયાર ધરીને સામા થાય તે અને અંતરના એટલે કામ, ક્રોધ, માન, માયા, લેાભ, કષાયાદિ જે, પુદગલરૂપી લૂટારાએ આત્માને પેાતાના ખરા સ્વરૂપમાંથી ચલિત કરવા મથી રહ્યા છે તે (જીએ પુ. ૩ પૃ. ૨૪′′ વર્ણન તથા ટીકાઓ) જેણે હણી નાંખ્યા છે તે. (ર) અ ંત્-અ જેને આપવા ચાગ્ય, જેની પૂન્ન કરવા ચાગ્ય છે તે. (૩) અહ ત==નહીં, અને રૂહત (રૂહ==ગવું) ઉગવાપણું એટલે ફ્રી ફરીને જન્મમરણ ધારણ કરવાં તેઃ મતલબ કે જેને ફરીને જન્મમરણને આશ્રય લેવાને નથી તે. આ ત્રણે અર્થાંમાં, ઉપરના ચારે પ્રકારના જીવાને મૂકી શકાય છે; પરંતુ સામાન્ય અને પ્રચલિતપણે અરિહ ંત એટલે તીર્થંકર, એવા એકજ ભાવામાં અત્યારે તે વપરાતા થઈ ગયા છે. અહીં ઉપરના ચારે પ્રકારના જીવોને સામાન્ય રીતે ૩૦૭ લાખના ખર્ચથી-એવા જે શબ્દા લખાયા છે તેને જે રાણી સિંધુલા માટેની ચેાજનાની સાથે જોડીએ તા પણ જોડાય તેમ છે. કદાચ એક તદ્દન જુદી જ પ્રવૃત્તિ આદરી હોય અને તેમાટે તેણે તે ખર્ચ કર્યું હાય તેમ કહેવાની પણ મતલબ દેખાય છે. તે પ્રવૃત્તિ એમ કહી શકાય કે, જેમ તેણે અરિહંત-તીર્થંકરાદિના શરીર જ્યાં પડયાં હતાં ત્યાંની ભૂમિને પવિત્ર માની તે ઉપર સ્મારકા ઉભાં કરાવ્યાં હતાં તેમ તે તીર્થંકરાદિના વચનેને, અમૃતમય વાણીને--શ્રુતજ્ઞાનને, કાયમ ઝીલી રાખવા માટે સંગ્રહિત કરવા માટે–એકાદ સ્થાનની સ્થાપના પણ કરી હતી. વળી તે સ્થાન ઉભું કરવામાં જે ખર્ચ થયું હતું તેની તથા તે વસ્તુનાં ગૌરવ અને મહત્તા કેવી ગણવામાં આવતી હતી તેની, વિશેષ માહિતી રાજા ખારવેલે પાતે જ હવે પછીની પંક્તિમાં ક્રાતરી બતાવી છે. (1) સિંહપ્રસ્થવાળી રાણી સિંધુલા–આ ઉપરથી રાણીના નામની તથા તેના પિયરની ઓળખ અપાઈ છે. જેમ ઇંદ્રપ્રસ્થ-ઈંદ્રપુરી દિલ્હીને માટે વપરાય છે વર્ણવીને આ શબ્દો વાપર્યા છે. (૯૬) યારે અહીં અરિહ ંત શબ્દ, સામાન્ય અર્થમાં ન વાપરતાં તેના વિશેષા માં એટલે તીર્થંકરના ભાવામાં વપરાયા છે. (૯૭) ઉપરની ટીકા નં. ૯૫ તથા ૯૬ સરખાવે. (૯૮) સમ્રાટ પ્રિયદર્શિને આવાં ક્યાં સ્થાન સ્મારક તરીકે ગણ્યાં હતાં તે માટે તેનાં વૃત્તાંતે જુએ. (૯) આવાં સ્મારકા ઉભાં કરવામાં મૂળમશે. એક જ હેતુ રખાયા હૈાય છે કે, તે સ્મારકને નિહાળીને જે આત્માની ચાદીમાં તે હજી' કરાયું હેાય તેનું જીવન યાદ કરાય તથા તે છવે કયા માર્ગ ગ્રહણ કર્યાં હતા કે જેથી તે મુક્તિને પામ્યા; તે વારંવાર સંભારીને, આપણે આપણા જીવનમાં આચરણમાં ઉતારી તે સ્થિતિ મેળવવાની અભિલાષા સેવાય. (૧૦૦) આત્માની સાધના કરવા માટે ખરી રીતે તે આવે જુદો પ્રબંધ કરવાની જરૂર જ રહેતી નથી પરંતુ, પેાતાની સગવડતા સાચવવા, જેમ પ્રત્યેક માણસને હક છે તે પ્રમાણે રાન્ન ખારવેલે બંદોબસ્ત કર્યા દેખાય છે, જેથી પ્રજાની પણ સગવડ સચવાય તેમ પાતાના રાજકુટુંબની પણ સચવાય, Page #351 -------------------------------------------------------------------------- ________________ ' ૩૦૮ હાથીગુફાના લેખના [ દશમ ખંડ તેમ આમાં સિંહપ્રસ્થ એટલે સિંહપુર કહેવાનો અર્થ હવે તો સિદ્ધ થઈ ચૂક્યું છે કે રાજા ખારવેલનો પણ સમજાય છે અને આપણે જાણીએ છીએ કે સમય તે મર્યકાળની પૂર્વેને છે એટલે જે સમય સિંહપુરનગર (લિંગના અમુક ભાગનું રાજધાની) હજુ ભવિષ્યમાં આવવાનું છે તે સમયે બનવાવાળી જેવું મોટું શહેર તે સમયે હતું (જુઓ પ્રથમ પરિચ્છેદે) હકીકતને “ઉચ્છેદ પામેલ' તરીકે રજુ ન કરી શકાય; તાત્પર્ય કે તે નગરની કદાચ તે રાજકુંવરી હેય. તેમ જે વસ્તુ ઉચ્છેદ પામી ગયેલ જ હોય તેને વળી (૧૬) --વૈદુર્યરત્નવાળા ચાર થાંભલાઓ સંરક્ષણ કરવાનું પ્રયોજન જ કયાં રહે છે? હજુ નાશની સ્થાપન કર્યા પંચોતેર લાખના ખર્ચથી. મૈર્યકાળમાં અણી ઉપર જે હોય તેને સાચવી રાખવાનો આશ ઉચછેદ પામેલ એસદ્ધિ (ચોસઠ અધ્યાયવાળા) અંગ- હોય તેની સાર્થકતા તો સમજી શકાય તે માટે ઉચ્છેદ સપ્તિનો ચોથો ભાગ કરીથી તૈયાર કરાવ્યો-ભિક્ષરાજે પામશે. અથવા ઉછેદ પામવાની છે કે તે જ અર્થ ધર્મરાજે કલ્યાણો દેખતાં, સાંભળતાં અને અનુભવ કરતાં. સૂચવતા અક્ષરે તરાવવાનું વ્યાજબી કહેવાય. એટલે વૈડુયૅરત્નવાળા ચાર થાંભલાઓ સ્થાપન સમજાય છે કે વોશિi નાશ થયેલું (destroyed) કર્યા. પોતેર લાખના ખર્ચથી-આ શબ્દોથી પોતે શબ્દને, ભૂતકાળ કે ભૂતકૃદંત (Past tense કે Past શ્રુતજ્ઞાનની–પુસ્તકની સાચવણીને કેટલી અમુલ્ય participle) તરીકે વપરાયલ ન ગણતાં, વર્તમાન લેખતે હતો તે સૂચવે છે; કે જેથી તે ગર્ભાગારને કૃદંતમાં Present Participle વપરાયેલ તરીકે તેણે વૈદુર્યરત્નોથી શોભિત બનાવ્યું હતું તથા તેની લેખવો, જેનો અર્થ ઈગ્રેજીમાં being destroyedરચનામાં પંચોતેર લાખ ૦૧ જેટલું અનર્ગળ દ્રવ્ય નાશ પામતું અથવા તે on the verge of being ખચ કાઢયું હતું. destroyed=લગભગ નાશ પામવાની અણી ઉપર (ગા) મૌર્યકાળમાં ઉચ્છેદ પામેલ ચોસદ્ધિ (સઠ આવી પહોંચ્યું હતું તેવું ગણવું. હવે “મર્યકાળમાં એવા અધ્યાયવાળા) અંગ સમિકને ચોથો ભાગ ફરીથી શબ્દો જે વાપર્યા છે તેનો વિચાર કરીએ. મૂળ પાઠમાં તૈયાર કરાવ્યો–આ વાક્યમાંના ઘણા શબ્દો ક્ટક મુરિય શબ્દ છે અને તેની પહેલાં જરા જગ્યા ખાલી રીતે તથા અરસપરસના સંબંધ પરત્વે વિચારણા હોવાનું જણાય છે. તે ખાલી જગ્યામાં (૧) કયો શબ્દ માંગે છે. પ્રથમ આપણે “માર્યકાળમાં ઉછેદ પામેલ' હવે જોઈ એ, અથવા તે (૨) ત્યાંથી એક પણ અક્ષર વાય લઈએ. તેમાં બે ભાગ છે; મૌર્યકાળમાં અને ગુમ થયા નથી; આ બેમાંથી એકે સ્થિતિનો વિચાર ઉચ્છેદ પામેલ. આમાં ઉચ્છેદ પામેલ જે અર્થ કરાયો ન કરીએ પરંતું તે શબ્દને અત્યારે જેમ ઉકેલ કરાઈ છે તેના મૂળ પાઠમાં વોછિન અક્ષરો છે. તથા રાજા રહ્યો છે તે જ પ્રમાણેનો અર્થ “મર્યકાળે' આપણે ખારવેલને બહસ્પતિમિત્રનો એટલે પુષ્યમિત્રને સ્વીકારી લઈએ તે પણ પ્રશ્ન એ રહે છે કે, નર્ચ સમકાલિન ઠરાવવાથી મૈર્યવંશની સમાપ્તિ થયા શબ્દ વ્યાજબી છે કે મુકિય ? અથવા બીજી રીતે તેને બાદના સમયે તેની હયાતી ઠરાવવામાં આવી છે. વાચન હોઈ શકે છે કે કેમ ? તેને માટે બે ત્રણ આ પ્રમાણે માની લેવાથી કોહિનૂને અર્થ ‘ઉચ્છેદ જાતના વિકલ્પ સૂચવાય તેમ છે. (૧) મરિયtra પામેલ” કરી લેવાય તે સમજી શકાય તેવું છે. પરંતુ વોgિi હાય=ઘણું કાળ પૂર્વથી જે શ્રતજ્ઞાનનો (૧૦૧) આ અર્થ કદાચ ફેરવો પડે તેમ છે. જુઓ કેવલ્યજ્ઞાનને અભાવ પણ આવે છે. એટલે કે મ. સં. ૬૪ આગળના પૃ. ૩૧૦ માં અર્થવિભાગ માટેની ચર્ચાનું લખાણ પછી કેઈને પણ કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થશે નહીં. ખારવેલે આ શબ્દની તથા તેને લગતી ટીકાઓ. આ લેખ કોતરાયેલ છે તે પોતાના રાજયે ૧૩ વષે એટલે (૧૨) જૈનશાસ્ત્રોમાં લખાયેલ છે કે, શ્રી જંબુસ્વામીના ૯૮+૧૩=૧૧માં કોતરાવેલ છે. જેથી ઉપરના બનાવને ૪૭ નિર્વાણ પછી (જેને સમય મ. સ. ૧૪=ઈ. સ. ૫. ૪૬૩ વર્ષ થયાં કહેવાય. જોકે કૈવલ્યજ્ઞાનને અભાવ સૂચવ્યો છે નેધાય છે) અમુક અમુક વસ્તુને વિરદ થશે. તેમાં પણ તે માટે જે વિદ્યાશાન-ચૌદ પૂર્વનું જાણપણું હોવું Page #352 -------------------------------------------------------------------------- ________________ - ' ' . . . . . . ? : તૃતીય પરિછેદ ] અનુવાદની સમજૂતિ ૩૦૯ નાશ થ ચાલુ થઈ ગયો છે તેવું (૨) બીજો વિકલ્પ વાયેલી ચાલી જ આવે છે. એટલે કોઈની અજાણમાં યુરિચ કા સૂચવી શકાય તેમ છે. તેને અર્થ તે રહી ગઈ હતી તેવું તે બનવા યોગ્ય જ નથી. તેમજ દકાળનો સમય એવો થઈ શકે છે. એટલે કે જ્ઞાનને દુકાળના સમયે પૂરત ખેરાક ન મળે એટલે શરીરધારણ કરવા યોગ્ય જે સમરણ શક્તિ હોય છે તે મનુષ્ય શક્તિ અને સાથેસાથે શ્રુતજ્ઞાનને હૈયામાં-હૃદયમાં માંથી દુષ્કાળના સમયને લીધે, ધીમેધીમે કમી થવા રાખી મૂકવાની-સ્મરણ પટમાં ધારી રાખવાની શક્તિ માંડી હતી. એટલે કે તે શક્તિનો અમુક પ્રમાણમાં પણ દિવાસાનુદિવસ ક્ષતિ ૦૩ પામતી જાય અને નાશ થવા માંડ્યો હતો. વળી આગળ જતાં કાળ પરિણામે જ્ઞાનના અમુક ભાગ લુપ્ત થતું જાય તેમ વ્યતિત થતાં તેની શક્તિને તદ્દન અભાવ થઈ જાય જેથી કેટલાય લુપ્ત પણ થઈ ગયો હોય; તે સ્થિતિ સમજી શ્રુત જ્ઞાનની પ્રાપ્તિ જ દુશ થઈ જાય માટે અગા- શકાય તેવી છે. તેથી જ તેને પુનરૂદ્ધાર કરવાનું રાજા ઉથી તેનું સંરક્ષણ કરવાનું તેણે મુનાસીબ ધાર્યું હતું ખારવેલે યોગ્ય ધાર્યું છે. (૩) ત્રીજો વિકલ્પ (દત) અને ખુદ હાથીગુફાના લેખથી આપણે જાણી ચૂક્યા રિય વાનો સંભવે; પરંતુ તે બહુ સ્વીકાર્ય થઈ પડે છીએ કે, તે સમયે –નંદરાજાના સમયથી ખારવેલનાં તેમ નથી કેમકે , શબ્દ ક્યારનો છેતરી જ બતાવાયો સમય સુધીના ૪૫ વર્ષના ગાળામાં પણ (જુઓ પૃ. ૨૮૮ છે; જે એકલે “રિયાઝ'૧૦૪ હોત તો આ સૂચના છઠ્ઠી પંક્તિના ના ઉકેલનું વર્ણન) બે દુષ્કાળ તો યોગ્ય થઈ પડત અને તેનો અર્થ “અન્ય કોઈ કાળે” તેવા નોંધાઈ ચૂકયા છે જ, ઉપરાંત અણુનાંખ્યા રહી ગયા આશયવાળા લેવાત. (૪) ચોથો વિકલ્પ પુવિચ=એટલે હોય તે વળી જુદાં જ (જુઓ ફુટ નોટ નં. ૫૬ની પૂર્વને લગતું; જૈનશાસ્ત્રો-સૂત્ર-સિદ્ધાંતના ગ્રંથને પૂર્વ હકીકત) તેમ વળી ભદ્રબાહુસ્વામીના એટલે કે શબ્દથી ઉલ્લેખાય છે. જેથી અત્રે “પુવિય” કહેતાં ચંદ્રગુપ્ત મૌર્યના–સમયે (મ. સં. ૧૫૬થી ૧૭૦=ઈ. સ. પૂર્વનું જ્ઞાન જે આગમ ગ્રંથમાં સમાયેલું છે તેને પૂ. ૩૭૧થી ૩૫૭ સુધીના ૧૪ વર્ષના ગાળામાં) બે નાશ થઈ જતો અટકાવવા માટે, તેણે આ પ્રકારનું મોટા દુષ્કાળ મગધ દેશમાં પડયા છે. (જુઓ ! રમાં પગલું ભર્યું હોય. તેનું વૃત્તાંત) વળી જૈન શાસ્ત્રોમાં જણાવાયું છે કે આ મૌર્યકાળ મુરિયા શબ્દ ઉપર એક અન્ય ભદ્રબાહ સ્વામીના કાળ પછી શ્રતજ્ઞાનની ક્ષતિ ધીમે લેખકે૧૦૫ સૂધારો સૂચવતાં. પિતાના વિચાર જણાવ્યા ધીમે વધતી જશે. અને આ પ્રકારની ભવિષ્યવાણી- છે તે ધ્યાનમાં લેવા યોગ્ય હોઈને અત્ર ઉતારીશું આગાહી-ઠેઠ શ્રી મહાવીર ભગવાનના સમયથી જણ તથા તે ઉપર અમારા વિચાર પણ જણાવીશું. તેમની - જોઈએ, તે તે ઠેઠ મ. સં. ૧૭૦ સુધી એટલે મૌર્ય ચંદ્ર- અવસર્પિણીકાળમાં દરેક વસ્તુની અવનતિ જ થાય છે. તે ગુમના ગુરૂમહારાજ શ્રી ભદ્રબાહુસ્વામીના સમય સુધી નિયમાનુસાર, વર્ષારૂતુનું કમી થવું, અનિયમિત થવું અને જળવાઈ રહ્યું છે તેથી તેમને અંતિમ શ્રત કેવળી કહેવાય છે. કાળે કરીને અભાવ પણ થાય; દુષ્કાળ પડે; શરીરને ખેરાકી (પુ. ૨ પૃ. ૧૫૧ ટી. નં. ૭૦). તથા પિષણત એછાં મળવાથી, મનુષ્યનાં દેહ, આયુષ્ય, મતલબ કહેવાની એ છે કે, આ સમયે જોકે શ્રુતજ્ઞાનને શરીરરચના, સ્મરણશક્તિ તેમ જ મનુષ્યને વરેલી કુદરતી અમુક ગણત્રીએ અભાવ થવા માંડયો હતો જ, છતાં ૪૭ અન્ય બક્ષિસમાં કેવી રીતે ઉણપ આવતી જાય છે તેનું વર્ણન વર્ષ તે એવડે મેટે કાળ નથી, કે જેને “ભૂરિય’પદ લગાડી ઉપરને ઠેકાણે સમજાવ્યું છે તે સરખા. એટલે રાજા ખારશકાય. પરંતુ એક શકયતા તરીકે અત્રે તેને વિચાર વેલે, જે પગલું શ્રુતસંરક્ષણ માટે ભર્યું છે તેમાં તેનું તો કરે જ જોઈએ, તે કારણથી માત્ર અમે તેની ડહાપણ તથા ધર્મપ્રેમ જણાઈ આવ્યા વિના રહેશે નહીં. સંભવિતતા સૂચવી છે. (૧૦૮) જુઓ નીચેની ટીક નં. ૧૦૬ (૧૦૩) ઉપરમાં જુઓ ટી. નં. ૫૬ તથા પુ. ૧ પ્રથમ (૧૦૫) જ, બી. એ. પી. સે. પુ. ૪, ૧૯૧૮ ૫. ૩૯૫પરિવેદ; ઈ. સ. પૂ. ૫૨૩ બાદ અવસર્પિણુકાળ બેઠે છે, મને તાંત ઉપરને સુધારિ નં ૧૩, ૫, ૨૩૫, Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ હાથીગુફાના લેખના [ દશમ ખંડ દરખાસ્ત એ છે કે, મૂળ પાઠમાં જે વાર તરિયાસત સાઠ વર્ષે ૯૮+૧+૨ =મ. સ. ૧૭૧ વર્ષે મર્ય ફરિ કુરિય! વોશિંને છે અને જેને અર્થ વિદ્વા- રાજ્યકાળે અંગને અથવા જેનશાસ્ત્રમાં જેને પૂર્વ નોએ ઘ૪ શર સદા મૈચિદાત્ર વ્યનિ= કહેવાય છે૧૦૭ તે આગમગ્રંથને જે ઠાસ થવાનો “તેર લાખના (ખર્ચથી) માર્યકાળે નાશ પામ્યું છે છે તેના પુનરૂદ્ધારની વાત તેમણે કરી છે. વાત તેવું” એ બેસાર્યો છે તેને બદલે વનંતરિય શકિત તે યથાર્થ પણ છે. કેમકે મ. સ. ૧૭૦ માં મહાન પાના (8) રિયાલ૦૬=In the one hundred જૈનાચાર્ય શ્રીભદ્રબાહસ્વામી જે અંતિમ શ્રતand sixty fifth year of the time of કેવળી કહેવાય છે તેમનું મરણ થયું છે તથા ચંદ્રગુપ્ત the Mauryan kings=મૌર્ય રાજાના સમયે ૧૬૫ સમ્રાટ દીક્ષા લઇને તેમની સાથે દક્ષિણ હિંદમાં વર્ષે; આ પ્રમાણે તેની સૂચના થઈ છે. એટલે કે મહીસુર રાજ્ય શ્રવણબેલગોલના સ્થાન પાસેના ૧૬૫મું વર્ષ તેમણે માર્ય સંવતનું ગયું છે અને તે પર્વત ઉપર ધ્યાન ધરતા રહ્યા હતા તે હકીકત સમયે રાજા ખારવેલે ઉપર પ્રમાણે પુસ્તક દ્ધારનું કાર્ય સુપ્રસિદ્ધ છે ( જુઓ પુ. ૨ માં પૃ. ૧૫૦-૧ ની કરી બતાવ્યું છે. પણ હવે જ્યારે રાજા ખારવેલને હકીકત) આ સમયે શ્રી ભદ્રબાહુના પટ્ટધર યૂલિસમયજ મૈર્ય વંશની ઉત્પત્તિ થયા પહેલાં મનાય છે ભદ્રજીએ૧૦૮ પુસ્તકોદ્ધાર કર્યો હતો ( જુઓ . તેમજ મૈયે સંવત જેવી કોઈ વસ્તુજ મૂળે બની કેબીકૃત કલ્પસૂત્રની આવૃત્તિ. પ્રસ્તાવના પૃ. ૧૧) નથી એ પુરવાર થઈ ગયું છે એટલે તેની ચર્ચામાં He (Bhadrabahu) being the last, who ઉતરવાપણું રહેતું નથી. પરંતુ મૂળ પાઠતું વાંચન જ knew all the Parvas=ભદ્રબાહુ છેલ્લા હતા તેમણે અન્યથા પ્રકારે સૂચવ્યું છે તેને અર્થ જરૂર કે જેમને પૂર્વોનું જ્ઞાન હતું ) કહેવાને તાત્પર્ય એ આપણે વિચાર રહે છે. અમારી સૂચના તે માટે છે કે, મ. સ. ૧૭૦ પછી, શ્રુતજ્ઞાનની ક્ષતિ જબરએમ છે કે, qનવરિને બદલે સાનંઘિ=ત્યાર પછી દસ્ત પ્રમાણમાં થઈ હતી અને થવાની હતી તેનું આવા શબ્દ વાંચવા; એટલે કે, વૈદુર્યરત્નવાળા ચાર ભવિષ્ય તે શ્રી મહાવીરે ભાખ્યું જ હતું; તેમ ઉત્તરોત્તર થાંભલાઓ સ્થાપન કર્યા ત્યાર પછી મૌર્યકાળમાં તેમની પાસે આવતા સર્વે આચાર્યો જણાવતા પણ ઉચ્છેદ પામતાં, ઈત્યાદિ ઈત્યાદિનું વર્ણન જોડી દેવું. રહ્યા હતા; એટલે ખારવેલ જેવા ચુસ્ત જૈનધમીંથી આ પ્રમાણે કરવાથી શું અર્થ થાય છે તે સમજી લઈએ. તે વાત અંધારામાં રહી જાય તે તે બનવા જોગ હતું જ કે દિવસ સ સતનો અર્થ સો કર્યો છે તેને બદલે નહિ. પરંતુ ભવિતવ્યતા તરીકે જે વસ્તુ બનવાની જ સાઠ વરસ જાતે છતે. એટલે કે રાજા ખારવેલે આ છે તેને અટકાવી શકાય તેમ નથી; માટે વૈર્યધારી લેખની બિના કતરાવ્યાબાદ સાઠ વર્ષે મતલબ કે રાખવું અને wait & seeના નિયમ પ્રમાણે વસ્તુમ. સ ૯૮ માં તેને રાજ્યાભિષેક છે, તે બાદ તેરમે સ્થિતિ બન્યા કરે તે જોયા કરવું, એજ ઉપાય રહે વર્ષે આ હકીકત બન્યાનું ધાર્યું છે અને તે પછી છે. એટલે અંહી વોઝિનનો અર્થ નાશ પામેલું એમ (૧૬) ઉપરમાં ત્રીજો વિકલ્પ હa) વિર દા એ ગયા હતા, તે પ્રસંગ પ્રથમ બન્યા છે. તે સમયે ભદ્રબાની પ્રકારે જે અમે સૂચવ્યો છે તે અત્રે સરખાવો (ઉપરની ટી. હયાતી હતી. તે પછી ચંદ્રગુપ્તને દીક્ષા દેવાઈ છે, પોતે નં. ૧૦૪). ચંદ્રગુપ્તમુનિ તથા અન્ય પ્રમાણે દક્ષિણમાં ગયા છે. (૧૦૭) જીઓ ઉપરની ટી. નં. ૧૦૨નું વિવેચન તથા ત્યાં તેમનું સ્વર્ગગમન થયું છે. તે બાદ આ પુસ્તકોદ્ધાર પૃ. ૩૦૯ ઉપર ચોથા વિકલ્પનું વર્ણન. શ્રી સ્થૂલભદ્રજીના નેતૃત્વપણામાં થયું છે. (૦૮) જૈન શ માં જે એવી હકીકત છે કે શ્રી આ સ્થૂલભદ્રજી તે મહાનંદ ઉરે નવમાનંદના મુખ્ય ભદ્રબાહુ જયારે નેપાળમાં હતા ત્યારે પાટલિપુત્રના શ્રી સંધની પ્રધાન શકડાળના મોટા પુત્ર થાય. તેમના સમય માટે જુએ આજ્ઞાથી સ્થૂલભદ્રજી શ્રી ભદ્રબાહુ પાસે શાસ્ત્ર શીખવા પુ. ૧, પૃ. ૩૨૯, ટી, ન, ૩૨ તા . ૩૬૬, Page #354 -------------------------------------------------------------------------- ________________ અનુવાદની સમજૂતિ તૃતીય પચ્છિક ] નહીં, પણ નાશ પામવાની સ્થિતિમાં જે કયારનું દાખલ થઈ ચૂકયું હતું તેવું, એવા અર્થ કરવા; કેમકે જો નાશ થઈજ ચૂકયા હેાય તેા પછી તેને સંરક્ષીત રાખવાના હેતુજ રહેતા નથી. (૬) ચાર્સારૢ ( ચેાસઠ અધ્યાયવાળા ) અંગ સિંક્ષકના ચેાથેા ભાગ કરીથી તૈયાર કરાવ્યા—મૂળપાઠ જોટિ--1-સતિયં તુરીય છે; અનુવાદકે તેની સંસ્કૃત છાયા ચતુ: પટ્ટિા, સપ્તિઃ તુરીય એવા વાકયથી કરી છે. તેના અર્થ ઉપર પ્રમાણે થઇ શકે છે. ૧૦૯ આ વાકયના બે વિભાગ થાયછે. એક, ચાટ્ટ અધ્યાયને અને ખીજો અંગ સિકને; તેમાંના પ્રથમની ૧૦ બાબતમાં ડૉ. ફ્લીટ નામના વિદ્વાનનું માનવું એ થાય છે કે And he produces, causes to comeforth (i. e. revises) the sixty-fourth chapter (or other division) of the collection of seven Anga=સાત અંગા (જૈનાગમના અમુક શાસ્ત્રોને આ નામથી એળખાવાય છે)ના સમુહમાંનું ૬૪ મું પ્રકરણ ( અથવા ઢાઈ વિભાગ ) તે બહાર પાડે છે—પ્રગટ કરે છે; એટલે કે અમુક આગમ ગ્રંથના ૬૪ મા અધ્યાય-સગ જે છે તે એકલા જ ભાગ પ્રગટ કરે છે. ત્યારે પં. જાયસ્વાલજી એવા મત જાહેર કરે છે ક૧૧૧ The four fold (for the fourth) AngaSaptika of 64 sections, lost in the time of the Maurya (king) he restores= ૬૪ અધ્યાયનું અંગ પ્તિક કે જેના ચાર પ્રકારમાંનું એક (?) (ચેાથુ) મૌર્ય રાજાના સમયે નષ્ટ થયું હતું તે કરીને લખાવે છે. એટલે કે અંગ સપ્તક નામે ગ્રંથમાં ૬૪ અધ્યાય છે. તે ચાર વિભાગમાં ગાઠવાયેલ છે; તે ચાર વિભાગમાંના ચેાથે! તેણે કરીને પ્રગટ કર્યાં છે. ત્યારે ડા. કાનાઉ નામના વિદ્વાન વળી ત્રીજા જ પ્રકારે માનતા જણાય છે. તેમનેા મત એમ છે કુ૧૧૨ (૧૦૯) આ વિષયને લગતી ઘેાડીક ચર્ચા આગળ ઉપર ‘દુષ્કાળના પ્રસ’ગ અને પુસ્તકાષ્ઠારના સખધ’વાળા પારામાં કરી છે. તેમજ ઉપરની ટીકા નં. ૫૬ માં જુએ. (૧૧૦) બ્રુએ જ. ર. એ. સે. ૧૯૧૦ પૃ. ૮૨૭, ૩૧ He restores the sixty-four section. Anga, that had become obsolete at the time of the Mauryan king, included in a Saptika=મૌર્ય રાજાના સમયે, ૬૪ અધ્યાય વાળું અંગ (નામનું જૈનશાસ્ત્ર) જે નષ્ટ થયું હતું અને જેને પ્સિકમાં સમાવેશ થતા હતા તેના પુનરૂદ્ધાર કરે છે. એટલે પ્રથમના વિદ્વાન ૬૪ મા અધ્યાય એકલાની જ માત્ર વાત કરે છે, ખીન્ન વિદ્વાન ૬૪ અધ્યાયના ચાર ભાગ પાડીને તેમાંના ઢેલ્લા ભાગની જ વાત કરે છે. ત્યારે ત્રીજા વિદ્વાન ૬૪ અધ્યાયવાળા આખા પુસ્તકની વાત કરે છે. આ પ્રમાણે ત્રણેના મત ભિન્ન ભિન્ન પડે છે. એટલે કાઈ પ્રકારના છેવટ ઉપર આવવું મુશ્કેલ બને છે. પરંતુ છેલ્લા વિદ્વાન ડા. કાનાઉએ પેાતાના મતની ચર્ચા કરતાં એક વરિમાંં શબ્દની સૂચના કરી છે. તેને અર્થ The first part of Drishtivad=દૃષ્ટિવાદ (જૈનધર્મના શાસ્ત્રનું નામ છે) ને પ્રથમ ભાગ એમ કરવા રહે; અને તે પ્રમાણે અંગ સપ્તિકની સાથે જોડતાં, દૃષ્ટિવાદને અંગે The Anga consisting of sixty sections=જે અંગસૂત્રમાં ૬૦ સર્ગ-અધ્યાય -પ્રકરણા છે તેવા અર્થ બેસારવા જોઈ એ. આ સૂચના ઉપાડી લઈને મિ. રામપ્રસાદ ચંદા, તેને અર્થ એમ સૂચવે છે કે, that only sixty-four were included in the recension restored by Kharvel=ખારવેલે જે આવૃત્તિ કરીને સ્થાપન કરી તેમાં ૬૪ ના જ સમાવેશ થતા હતા. આ પ્રમાણે સુષ્ટિના ભાવાર્થની ભાંજગડ સમજવી. તેવી જ પાછી સન્નિવાળા ખીજા વિભાગની પણ છે. ડૉ. કાનાઉના મત પ્રમાણે સતિષ્ઠ શબ્દના, પ્રાકૃતમાં સવ્વીય અને સંસ્કૃતમાં ક્ષત્તિ જેવા થાય છે એટલે તે મંગલન્નિષ્ઠ વાળા આખા શબ્દના અર્થ a treatise com (૧૧૧) બ્રુએ ઇં. હિ. વા. પુ. ૫, ૧૯૨૯ પૃ. ૫૮૯. (૧૧૨) જીએ એકટા એરીએન્ટેલીઆ પુ. ૧. પૃ. ૧૯ તથા ઇં. હિં. વા. પુ. ૫. ૧૯૨૯, પૃ. ૫૮૯, Page #355 -------------------------------------------------------------------------- ________________ કાર હાથીગુફાના લેખના prising of seven chapters= ગ્ર'થમાં સાત પરિચ્છેદે૧૧૭ આવેલા છે એમ કરવા પડે છે. ભલે આ અર્થ વાસ્તવિક હાવાનું ઠરે, છતાં એક ખીજો અર્થ પણ વિચાર કરવાનું માગી લ્યે છે. જે ક્ષતિને અથ પ્તિ કર્યા છે તેને બદલે સટિજ્ઞ એટલે ટીકા સહિત એમ અર્થ કાં ન કરવા ? તેમ કરતાં આખાયે વાકયને અર્થ એમ થશે કે, ચેાસડ અધ્યાયવાળા અંગશાસ્ત્રોની અથવા દૃષ્ટિવાદ અંગ જે લુપ્તપ્રાય થતું જતું હતું તેની સટિક આવૃત્તિ રાન્ન ખારવેલે તૈયાર કરાવી. આ સુચન કાંઈક વ્યાજખી પણ ડરે તેમ છે, કેમકે શ્રી ભદ્રબાહુસ્વામી જે સમ્રાટ ચંદ્રગુપ્તના ગુરૂ થતા હતા અને જેમને શાસનકાળ મ. સં. ૧૫૬ થી ૧૭૦= ઇ. સ. પૂ. ૩૭૧ થી ૩૫૭ના ગણાય છે, તેમણે પણ અમુક શાસ્રોને વિનાશમાંથી બચાવવા, ચાર પ્રકારની ટીકા (ચાણ, અવર, વૃત્તિ અને નિર્યુક્તિ) રચી છે; તે પ્રકારે રાજા ખારવેલે પણ, સ્વયંસ્ફુરણાથી હાય કે પછી તે વખતના પ્રખર–પ્રભાવશાળી કાઈજૈના-ઉપર ચાર્યની પ્રેરણાથી હાય, પરંતુ તેમણે તે લુપ્તપ્રાય થવાના કે થતા, શાસ્ત્રના તે ભાગને, સાચવી રાખવા પ્રયત્ન સેવ્યેા હાય એમ દેખાય છે. એટલે ૫. જાયસ્વાલજીએ four-fold=ચાર પ્રકારે એવા જે અર્થ બેસાર્યા છે તે અમારી ઉપરની સૂચનાને સમર્થન આપે છે. વળી તર્જની પાછળ તુરીય શબ્દ જોડેલ છે; તેના અર્થ ‘ચેાથેા’ કરાય છે તે વિચારતાં, ઉપરમાં જે ચાર પ્રકારની ટીકાઓનાં નામેા આપ્યાં છે તેમાંથી છેલ્લા નિર્યુક્તિના નામે જે એળખાય છે, તેજ તેમણે ખાસ રચાવી હેાય એમ સમજાય છે. એટલે આખીએ પંક્તિના સાર એ થશે કે, જે દૃષ્ટિવાદ પૂર્વ, દુષ્કાળના સમયને અંગે (તેની અસરના પ્રતાપે) વિસ્તૃત થતું જતું હતું તેની ચાર ટીકામાંની છેલ્લી નિયુકિતનું સંરક્ષણ રાજા ખારવેલે કર્યું—ફરીથી તૈયાર કરાવી નાંખી. (૩) ભિક્ષુરાજે ધર્મરાજે કલ્યાણા દેખતાં, [ દશમ ખંડ સાંભળતાં અને અનુભવ કરતાં—આમાં મૂળ પાઠે ખેમરાજા સ વઢરાજા સ ભિખુરાજા ધમરાજા—— એવા શબ્દો છે. મતલબ કે, જેમ ખેમરાજ (ક્ષેમરાજ) અને વઢરાન (વૃદ્ધિરાજ)ને છૂટા ગણવા માટે વચ્ચે સ શબ્દ મૂકયા છે તેમ ભિખુરાજા (ભિખ્ખુંરાજ– ખારવેલ) અને ધમરાજા (ધર્મરાજ) તે બન્ને નામેા છૂટક વ્યક્તિઓનાં હેત તા તે સૂચવવા સ શબ્દ મૂકાયા હૈાત પણ તેમ કરાયું નથી જેથી સ્પષ્ટ થાય છે કે, તે બન્ને એક જ વ્યક્તિનાં નામ છે. અને જ્યારે રાજા ખારવેલે ધર્મજ્યંાતનાં અનેક ક્ષેત્રમાં પ્રતીક સમાં ધર્મકાર્યો કરી બતાવ્યાં છે ત્યારે તેનું નામ ધર્મરાજ પણ ખરાબર બંધબેસતું લાગે છે એમ જરૂર કહી શકાશે. આ ઉપરથી સિદ્ધ થયું કે રાજા ખારવેલને, ભિ′રાજ અને ધર્મરાજનાં નામેાથી પણ ઓળખાવાતા હતા—કલ્યાણા દેખતાં, સાંભળતાં, અને અનુભવતાં કહેવાના અર્થ એ છે, કે શિલાલેખમાં પ્રમાણે જે નિર્દિષ્ટ કરાયલાં અથવા તેણે કરી બતાવેલાં ધર્મકાર્યો છે તે સર્વ લેાકનાં કલ્યાણ માટેનાં જ છે, એવું તેણે દેખતાં-નજરે જોયું છે, સાંભળતાં– પરાપૂર્વથી તેવું સાંભળતા આવ્યા છે તથા અનુભવતાં– તેને સ્વાનુભવમાં નૃત્ય પણ લાગ્યું છે. આમાં કહેવાની મતલબ એ છે કે, તેણે જે ધર્મકાર્યો કર્યાં છે, તે માત્ર દેખાદેખીથી કે કાઈના કહેવા માત્રથી જ કર્યેા છે એમ નથી, પર ંતુ પોતાને જાતિ અનુભવથી તે સર્વ કાર્યની તથાપ્રકારની વાસ્તવિકતા પણ સમજાઈ છે અને તેથી જ તેણે તે કર્યા છે. આ પ્રમાણેની પ્રસિદ્ધિ કરતાં તેના મનમાં નીચે વર્ણવામાં આવ્યા છે તે પ્રકારના અંતરનાદઆત્મસંતોષ પણ થયા હતા કે કેમ, તે જો કે ખરાખર વ્યક્ત થતું નથી, પરંતુ વર્તમાન કાળે જૈન સાહિત્યમાં વારંવાર એક ઉક્તિ ખેલાતી સંભળાય છે, કે ‘કર કરાવણુ અને અનુમાદન, ત્રણે સરખાં ફળ નીપજાવે '=કાઇ કાય પાતે કરવું, ખીજા પાસે કરાવવું તેમજ કોઇ ત્રીજો કરતા હાય તેની અનુમેાદના કરવી (સારૂં (૧૫૩) જૈનશાસ્ત્રમાં જેને ‘અંગ'ના નામથી ઓળખકાઇમાં સાત પ્રકરણ હોય તે તેમનેા મત ચથા ગણાય. વામાં આવે છે. તેની સંખ્યા અગિયારની છે. જો તેમાંથી Page #356 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિછેદ ] અનુવાદની સમજૂતિ ૩૧૩ છે એમ ભાવના રાખવી) તે ત્રણે સ્થિતિનું એક પડતાં કાર્યમાં મૂકવાની તત્પરતા પણ તેણે સેવી છે; સરખું જ ફળ-લાભ છે એમ સમજવું; તે ઉક્તિને એમ જણાવવા પિતાને બધા પ્રકારના મંદિરની ભાવાર્થ તેના આ શબ્દો-દેખતાં, સાંભળતાં અને મરામત કરાવનાર તરીકે પણ લેખવ્યો છે. મતલબ કે, અનુભવતાં–ની સાથે તુલના કરવા માટે રજુ કર્યો છે. એક રાજ પતે એક ધર્મ પાળતા હોય અને પિતાની . (૧૭) સત્તરમી પંકિત-બધા પંથને આદર પ્રજા અન્ય ધર્મ પાળતી હોય તો તે બાબત તેણે મનમાં કરનાર, બધા (પ્રકારના મંદિરોની મરામત કરાવનાર જરા પણ લાવવું નહીં. એટલે કે કેવળ નિરપેક્ષાવૃત્તિ---પ્રવૃત્ત ચક્રવાળા રાજર્ષિવંશ વિનિઃસૃત રાજા ઉદાસીન વૃત્તિ માત્ર ધારણ કરવી-સહિષ્ણુતા દાખવવી ખારવેલ એમ નહીં. પરંતુ જરૂર પડે તો તેમાં હમદર્દી બતાવી. (બ) આ બધા પંથેનો આદર કરનાર મૂળપાઠ પતે તેમાં રાજી છે એ બતાવવા પ્રજાનાં ધર્મસ્થાને સવાર-qત્રો છે. પાખંડનો અર્થ વર્તમાન કાળે જ્યાં મરામત માગે ત્યાં રાજધર્મ લેખી તેની મરામત જેમ ઢોંગના રૂપમાં કરાય છે તેમ તે વખતે વપરાતે પણ કરાવી દેવી જોઈએ એવી પિતાની રાજનીતિ નહ૧૪. પાઉંડ એટલે સ્વમાનિત ધર્મથી અન્ય હતી એમ તેણે સ્પષ્ટપણે જણાવી દીધું છે. મત, એવા સામાન્ય અર્થમાં જ તે વપરાતે દેખાય (1) પ્રવૃત્તચક્રવાળા રાજર્ષિવંશ વિનિઃસૃત-આ છે; આ અર્થ તેના પિતાના જ શબ્દોથી સિદ્ધ બધા શબ્દોની સમજૂતિ ઉપરમાં ૧૪ મી પંકિતને કરી આપ્યો છે. તેણે પોતે પાર્સડ-પૂજક તરીકે વિવેચન કરતાં તથા લેખના પ્રચલિત અર્થ ઉતારતાં પિતાને લેખાવ્યો છે. વિચારો કે જે ઢાંગ-દંભ કે (જુઓ પૃ. ૨૭૮,૭૯ તથા ટીકાઓ) જણાવી ગયા છીએ તેવો આશય તેમાં રહ્યો હોત, તે પિતાને માટે પાછો એટલે વિશેષ વિવેચનની હવે અપેક્ષા રહેતી નથી. પૂજક શબ્દ કદી તે સાથે જોડત ખરો? એટલે સિદ્ધ અહીં આખા લેખની સમજૂતિ પૂરી થાય છે. થાય છે કે, અન્ય ધર્મ એ સામાન્ય અર્થ જ તેણે કર્યો તેમાં જ્યાં બન્યું ત્યાં શબ્દોન્વય આપી અને વાક્યના છે. વળી સમ્રાટ પ્રિયદશિને પણ ખડકલેખોમાં તે જ ભાવાર્થ સમજાવી, પ્રચલિત માન્યતાથી કયાં કયાં મુદામાં વાપર્યો છે. આ શબ્દથી પતે એક રાજા તરીકે અમારો મત જાદો પડે છે તે સર્વ ખાસ દલીલપૂર્વક અને અન્ય ધર્મ વિશે કેવો મત ધરાવે છે તે જાહેર કરે સકારણ બતાવી આપ્યું છે. તે બેમાંથી કયો માર્ગ વધારે છે એટલું જ નહીં, પરંતુ પોતાના વચનને, પ્રસંગ બંધબેસતે ગણાય તે વાચકવર્ગ જેવું રહે છે. (૧૧) જેમ પાખંડ સારા રૂપમાં વપરાતે અને હાલ અનેક વખત દર્શન દે છે, તેમ જૈન સાહિત્યમાં પણ અનિષ્ટ ૩૫માં વપરાય છે તેમ તે સમયે અનિષ્ટ ગણાતા અનેક વખત વપરાતે દેખાય છે. સર્વ ઠેકાણે તેને અર્થ હોય છતાં અત્યારે ઈષ્ટ ગણાતા હોય તેવા પણ શબ્દ ઇષ્ટ રૂપમાં જ થયા છે. પરંતુ સંસ્કૃત શબ્દકેષમાં કે બૌદ્ધ મળી આવે છે. તેના દષ્ટાંતમાં દેવાણપ્રિય’ શબ્દ સાહિત્યમાં તે શબ્દ, મૂર્ખના ભાવાર્થમાં વપરાતા હોવાનું કહી શકાશે. સૂચન હોય એવું સમજાય છે. પાખંડના અર્થ માટે પુ. ૨ આ દેવાનાંપ્રિય શબ્દ, પ્રિયદર્શિનના ખડકલેખમાં ૫. ૭૩૫. ટી. નં. ૪૯ જુએ. Page #357 -------------------------------------------------------------------------- ________________ છે. ન કરે s 35: Sam , છે * : * ચતુર્થ પરરછેદ રાજા ખારવેલ (ચાલુ) હાથીગુફાના લેખની ચર્ચા ટૂંકસાર–રાજા ખારવેલે કરાવેલ પુસ્તકેદ્ધાર સાથેની બતાવી આપેલ દુષ્કાળની સંયુક્તિ મહાવિજય અને અહિત શબ્દ ઉપર કરેલ વિવેચન–મહાવિજ્યપ્રાસાદના સ્થાન બાબત ચલાવેલ તપાસ– જે કલિંગજીનમૂર્તિ માટે, મગધપતિ અને કલિંગપતિ વચ્ચે ત્રણ ત્રણ પેઢીથી ખડાખડી-ખટાખટ ચાલી આવતી હતી તેનું સામાન્ય દૃષ્ટિએ પ્રથમ બતાવેલ મહાભ્ય– તે મૂર્તિ વિશે તટસ્થ વિદ્વાનોનાં તેમજ સાંપ્રદાયિક વિવેચકનાં મંતવ્ય ટાંકીને, ઉભા કરેલા સેળેક મુદ્દાઓ–દરેકે દરેક મુદ્દા ઉપર એતિહાસિક પરિસ્થિતિ લઈને કરેલ પર્યાલોચના તથા તે સમસ્તની ગુંથણી–તે થયેલ ગુંથણીમાંથી નિષ્પન્ન થતા સારનું કરેલ ઉચ્ચારણતેમાંથી ઉદ્ભવતાં પરિણામ–તથા તેવાં પરિણામ સાથે અન્ય સંગોની ઘટનાને મેળ ઉતરે છે કે કેમ તેની લીધેલ બારિક તપાસ– - સાત તીર્થધામ વિશેની આપેલી સમજૂતિ (જૈન અને હિંદુઓની દષ્ટિએ)–ભૂતિ વિશેના આવેલ મંતવ્ય ઉપર, સંશોધન ચલાવવા કરેલ વિનંતિ-ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કાર વિશે કરેલી થેડીક ચર્ચા–મૂતિ અને મૂર્તિપૂજા વિશેના સમયની સમજ– રાજા ખારવેલનું નામ સાંપ્રદાયિક સાહિત્યમાં, કેમ દષ્ટિએ નથી પડતું તે સંબંધી હેરેલાં અનુમાને– Page #358 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ 3. અનુવાદની સમજૂતિ ૩૫ હાથીગુફાના લેખનું પક્તિવાર વિવરણ કરતાં, પરિસ્થિતિનો વિચ્છેદ થય મનાય છે. એટલે કે તે પંક્તિ ૧૬માં જણાવી ગયા છીએ કે રોઝિનને અર્થ, સમય બાદ આ અવસર્પિણી કાળમાં કોઈને તે નાશ થઈ ગયેલ destroyed જ્ઞાનની પ્રાપ્તિ થવાની જ નથી એમ જૈનશાસનું ને પ્રસંગ ન કરતાં, જેને નાશ થવા કથન છે; તે માટે તેમને અંતિમ કેવળી કહેવાય છે. તે અને પુસ્તકોદ્ધાર. ચાલુ થઈ ગયો છે=which સિવાય એક બીજી સ્થિતિના કેવળી પણ કહેવાય છે. . ને સંબંધ is being destroyed એવા તેમનું બિરૂદ “શ્રુતકેવળી છે. તેઓને જ્ઞાન પરત્વે તો રૂપમાં કરવાનો છે. તેના ટેકામાં કેવળી જેટલું જ્ઞાન હોવાનું ગણાય છે, પરંતુ બીજી કેટલીક એમ પણ જણાવ્યું હતું કે, જે વસ્તુને નાશ જ થઈ આવશ્યક સ્થિતિને તેમનામાં અભાવ હોવાથી કેવળગયો છે તે પછી તેનું રક્ષણ કરવું તે કથન જ જ્ઞાનની પ્રાપ્તિ તેમને થઈ શકતી નથી. આ પ્રમાણે બેહૂદું ગણાય તેમ છે. વળી જ્યારે રાજા ખારવેલન કેવળી અને શ્રુતકેવળીને તફાવત છે. આવા કૃતસમય મૌર્યકાળની પૂર્વે હોવાનું પુરવાર થઈ ચૂકયું કેવળીમાં શ્રી ભદ્રબાહુ છેવટના થયા ગણાય છે, જે છે. ત્યારે તેના સમય બાદ જ-મૌર્યકાળે લુપ્ત થવાનું ચંદ્રગુપ્ત સમ્રાટના ગુરુ હતા તેમજ, મહાનંદ ઉર્ફે નવમા . જે સરજાયું છે તેને માટે તે વોઇિનનો પ્રયોગ કરી નંદના એક મહાઅમાત્ય અકડાળના જ્યેષ્ઠ પુત્ર તથા શકે? કે ભવિષ્યકાળ સૂચક વિનરથતિ અથવા તો તેને બીજા એક મહાઅમાત્ય શ્રિયકજીના વડીલ બંધ મળતા પ્રાકૃત શબ્દ વાપરે ? ઉપરાંત મુરિચ ા ને સ્થૂલભદ્રજીના પણ તે ગુરુ થતા હતા. આ અંતિમ બદલે જ દાઢ વધારે ઉચિત ગણાય તેમ છે. જે શ્રત કેવળી શ્રી ભદ્રબાહુને દીક્ષા સમય મ. સ. ૧૩૯ માર્ય કહેવાને હેતુ હેત તો કુરિયને સ્થાને મૌર્ય અને સ્વર્ગગમન મ. સં. ૧૭૦માં ગણાય છે. કહેવાની શબ્દ વાપરે ઠીક ગણુત. મતલબ એ છે કે મ. સ. ૬૪ થી ૧૭૦ સુધીના ૧૦૬ કે અત્ર આલેખવાની હકીકત કેટલેક દરજે વર્ષના ગાળામાં મૃત જ્ઞાન-જ્ઞાનરૂપે તે સચવાઈ રહ્યું જેનધર્મને અંગે છે. પરંતુ તેમાં એતિહાસિક તવ હતું જ. પરંતુ જેમ સમય આગળ વધ્યે જતો હતો. સમાયેલું છે તેથી તેને જણાવવી પડે છે. પુ. ૨. પૃ. ૩૧ની અને વારંવાર દુષ્કાળ પડયે જતા હતા, તેમ મનુષ્યની ચી. ૧ર૬માં શ્રી મહાવીરની પટ્ટવલી આપી છે. તે શક્તિઓ પણ ક્ષીણ થતી જતી હતી. એટલે જ્ઞાન ઉપરથી જણાશે કે તેમની બીજી ગાદીએ શ્રી જંબુ થયા અત્યાર સુધી જે અનૈક્રિય હતું તે ધીમે ધીમે અદ્રિય છે અને તેમને જ્ઞાનપ્રાપ્તિ ૨૦માં થતાં તેમની ગાદીએ બન્યું જતું હતું. વળી સ્મૃતિની શક્તિ અનૈતિય ગણાય તેમના શિષ્ય આવ્યા છે. પરંતુ તે જ્ઞાનીદશામાં જ વર્ષ છે એટલે કે આ સમય સુધી સ્મૃતિપટમાં જ્ઞાન રહી રહીને મ. સ. ૬૪માં મોક્ષને પામ્યા છે અને ત્યારથી શકતું હતું પણ હવે તેનો ક્ષય થવા માંડયો હતો. તેમ કૈવલ્ય જ્ઞાનને તથા તે સાથે અન્ય કેટલીક આવશ્યક બીજી સ્થિતિ એ હતી કે અંતિમ શ્રુતકેવળી શ્રી.ભકામને (૧) કેવળજ્ઞાન પ્રાપ્ત થયું એટલે તે છવને સંસારનું પોતે ૪૪ વર્ષ પર્યત જીવંત રહ્યા છે. બંધન છૂટી જવાનું છે એટલું નક્કી થયું જ ગણાય; જ્યારે (૨) વળી જુઓ પુ. ૨. પૃ. ૧૫૧ તથા તેની ટીકા. ગાદી ઉપર રહીને ચતુર્વિધ સંઘની દેરવણી કરવી તે સંસા- (૩) સ્પર્શ, રસ, બાણ, ચક્ષુ અને શોત્રએમ શરીરની રિક કાર્યમાં ગણાય છે. માટે જવું કેવળજ્ઞાન પ્રાપ્ત થાય પાંચ ઇકિયે છે તેનાથી જ્ઞાન પ્રાપ્ત થાય તે દ્રિય કહેવાય કે તે છ ગાદી ઉપરથી ઉતરી જવું જ રહે. પછી કેવળી અને ઇંદ્રિય સિવાય જેની પ્રાપ્તિ કરાય અનેંદ્રિય. કેવળજ્ઞાન અવસ્થામાં ભલે ગમે તેટલો કાળ જીવંત રહે. એટલે અહીં શ્રી તે અનૈ દ્રિયની કક્ષામાં આવે છે. આ સમય પછી તેનો અંબને મ. સ. ૨૦માં ગાદી ઉપરથી ઉતરી જવું પડયું છેધીમે ધીમે લેપ થવા માંડયો હતો એમ કહેવાનો ભાવાર્થ છે ને તે સ્થાને તેમના પર આવ્યા છે. જો કે તે બાદ (૪) સરખા નીચેની ટીકા નં. ૭, Page #359 -------------------------------------------------------------------------- ________________ ----- -- --- = = ૩૧૬ મહાવિજય અને અહંત [ દશમ ખંડ અર્થ સહિત સર્વે પૂર્વ અને અંગનું જ્ઞાન હતું, જ્યારે તેમના રહ્યું હતું તેને જાળવી રાખવાના પ્રયત્ન માટે શિષ્ય સ્થૂલભદ્રજીને" અમુક પૂર્વનું અર્થ સહિત અને ઉપરોક્ત સ્થૂલિભદ્રજીના નેતૃત્વ નીચે સધળા શ્રમણોની શેષનું અર્થ વિનાનું જ્ઞાન હતું. આ પ્રમાણે મ. સ. ૬૪થી સભા બોલાવી હતી. જેને પાટલિપુત્રની વાચના તરીકે ક્ષય થતા જ્ઞાનને સાચવી રાખવાની જરૂરીઆત ઉભી ઈતિહાસમાં પ્રસિદ્ધિ મળી છે. આ બધું લાંબુ વિવેચન થતી જતી હતી. તેવામાં શ્રી ખારવેલ પ્રબળ પરાક્રમી કરવાની મતલબ એ છે કે, ધાર્મિક ગ્રંમાં વર્ણવાયેલી થયો કે જેણે તે કાર્ય ઉપાડી લ, ધું હતું. આ કાર્ય જે પરિસ્થિતિ છે તેને શિલાલેખ જેવા મહત્વના તેણે ૯૮+૧૪માં વર્ષે=મ, સં. ૧૧૨ ઈ. સ. પૂ. એતિહાસિક પુરાવાથી સમર્થન મળે છે અને બન્નેમાં આતિહાસિક પુરાવાના સમયમાં બળ ૪૧૫ માં પાર ઉતાર્યું ગણાય. વર્ણવેલા બનાવે અરસપરસની પુરવણરૂપે ગરજ સારે જેમ ઉ૫રમાં જણાવ્યા પ્રમાણે જ્ઞાનની ક્ષતિ છે. આ પ્રમાણે રાજા ખારવેલે જે પુસ્તકેદ્ધાર કરાવ્યો થયે જતી હતી, તેમ પૃ. ૨૯૦. ટી. નં. ૫૬માં જણાવ્યા છે તે શબ્દને સુરિવઠાર તરીકે વાંચો વધારે પ્રમાણે વર્ષાઋતુનું અનિયમિતપણું પણ વારંવાર ઊચિત ગણાશે. દેખાવમાં આવ્યું જતું હતું. પરિણામે દુકાળ પણ ઉપરા. મહારાજા ખારવેલે પિતે કેતરાવેલ શિલાલેખની ઉપરી પડે જતા હતા. જેમાં રાજાનંદ અને ખારવેલના પંકિત ૯ અને ૧૦માં “રાજભવનરૂપ મહાવિજય” સમયે દુષ્કાળ પડયાની હાથીગુફામાં બેંધ લેવાઈ છે અને “અહી” આ બે શબ્દો તેમ બે વખત ચંદ્રગુપ્ત મૌર્યના સમયે પણ પડયા હતા. મહાવિજય અને વાપર્યા છે તથા “આડત્રીસ પ્રથમ જ્યારે પડયો ત્યારે શ્રી ભદ્રબાહસ્વામી નેપાળમાં અહંતા ઉષર- લાખનું દ્રવ્ય તેમાં વાપર્યું હતું બિરાજતા હતા અને સ્થૂલિભદ્રજી પાટલિપુત્રમાં હતા. તે પ્રકાશ એમ પણ ભારપૂર્વક જણાવ્યું દુષ્કાળની અસરને લીધે સ્થૂલભદ્રજીને જ્ઞાનની ઊણપ છે. આ શબ્દ ખાસ વિવેચન રહેવા માંડી હતી તે પૂર્ણ કરવા શ્રી સંઘની આજ્ઞાથી માંગી રહ્યા છે. તેઓ પોતાના ગુરુ પાસે નેપાળમાં જઈને પૂરી કરી આપણે હવે સુપરિચીત થઈ ગયા છીએ કે પૂર્વ આવ્યા હતા. તેવામાં પાછા બીજે દુષ્કાળ પડવાના કાળે રાજાએ, પોતાના નામની કેવળ વાહવાહ ભણકારા વાગવા મંડળ્યા. તે સમયે ગુરૂમહારાજ તો બાલાવરાવવા માટે જ કાંઈ કાર્ય કરતા નહીં. આથી દક્ષિણ હિંદમાં જવા કેટલાક પરિવાર સાથે નીકળી કરીને તેમની ઐતિહાસિક હકીકતો તારવવાને ગયા હતા; પરંતુ કેટલાક, જેઓ ભવિતવ્યતા બળવાન ઇતિહાસકારોને અનેક મુશ્કેલીઓમાં ઉતરવું પડે છે; છે એમ ગણીને, ઉત્તર હિંદમાં–મગધમાં જ છે છતાં એટલું તો દેખાય જ છે કે જ્યારે લોકકલ્યાણનું આસપાસના મલકમાં રહી ગયા હતા. તેઓએ તે અતિ મહત્ત્વનું કાર્ય તેઓ કરતા, ત્યારે તેટલા પૂરત દ્વિતીય દુષ્કાળ પૂરો થતાં, જેટલું જ્ઞાન સચવાઈ જ, ન છૂટકે પિતાના નામને કિંચિત ઉલ્લેખ કરી (૫) આ સ્થૂલિભદ્રજીને સાત બહેન હતી તેમને દીક્ષા (૮) પુ. ૨માં સિક્કા પ્રકરણમાં આ કથનનાં ઉદાહરણ લીધી હતી. તેઓ સંસારીપણે હતા ત્યારે તેમને પણ મૃત અનેક મળી આવશે તે જુએ. તેમાં જણાવેલ છે કે કઈ જ્ઞાન અમુક પ્રમાણમાં હતું. તે માટે જ છે. ૧. . રાજા પિતાનાં નામ, ચહેરા કે કોઈ વસ્તુ તરાવતાં નહીં; ૩૬૨ ટી. નં. ૪૩ પુ. ૨. પૃ. ૩૦. તેમજ પ્રિયદર્શિન જેવાના શિલાલેખે પણ આ વાતની સાક્ષી (૬) જુએ પુ. ૨. પૃ. ૧૬૯. ટી. ૨૧; પુ. ૨, પૃ. ૨૦૧. પૂરી બતાવી રહ્યા છે. વળી આ ખંડન દ્વિતીય પરિચોદ ટી, નં. ૧૩૮ તથા ચંદ્રગુપ્તનું વૃત્તાંત. જેવાથી ખાત્રી થશે. પિતે ચેદિપતિ હોવા છતાં, તેમજ (૭) જુએ પુ. ૨, પૃ. ૧૭૦ ટીકા નં. ૨૨. પુ. ૨. નંદવંશીઓ, મૌર્યવંશીઓ પણ મહાન સમ્રાટે હોવા છતાં ૫. ૨૯ થી ૩૨, તેમાંથી કોઇએ પણ પિતાને સંવત્સર સુદ્ધાંત સ્થાપ્ય નથી. Page #360 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિક શબ્દ ઉપરને પ્રકાશ ૩૧૭ વાળતા. તેમાં કે જ્યાં સુધી બનતું, ત્યાંસુધી તો પોતાના એમ બને ભિન્ન હોય, તે તે જગ્યા માટે કે તે કાર્ય નામને બદલે કાંઇક સાંકેતિક ચિન્હને ઉપયોગ માટે. અંગુલિનિર્દેશ કરતા (Demonstrative કરીને પતાવી દેતા હતા. રાજા ખારવેલે પણ ઉપરના words=this very spot or that very deed) સિદ્ધાંતનું અનુકરણ કર્યું હોય એમ તેના લેખની શબ્દો વાપરતા નથી. માત્ર મેઘમ જ શબ્દ વાપરીને ભાષા ઉપરથી જોઈ શકાય છે. તે પિતે એકાંતરે જણાવે છે કે અમુક સમયે અમુક કાર્ય કર્યું હતું. અત્ર એકાંતરે–એટલે કે એક વર્ષ મૂકીને બીજે વર્ષે–આવાં આપણે જોઈએ છીએ કે રાજા ખારવેલે તે સમય, લેકહિતનાં કાર્યો તે કર્યો જતો જ હતું, છતાં આ સ્થાન કે બનાવ. કેઈ નો પણ સંબંધ રાખ્યા વિના બે પંકિતમાં જે સ્પષ્ટ નિર્દેશ કર્યો છે તે બીજી સર્વ બનાવો એક જ સ્થાનમાં અને એક જ લેખમાં જગ્યાએ કર્યો નથી જ. એટલે સમજાય છે કે આ વર્ણવી દીધાં છે એટલે તેમાં આલેખેલી સર્વ હકીકત કાર્યો તેને પોતાને કદાચ અતિ મહત્ત્વનાં તેમજ ભવિ. એકલા કલિંગને જ લાગુ પડતી હતી એમ માનવાનું ષ્યની પ્રજાને વિશેષ ઉપકારક નીવડવાનું લાગ્યું હશે. નથી. બલે કલિંગને ઉદેશીને જે સ્પષ્ટ વક્તવ્ય કરાયું આટલું પ્રસ્તાવિક વિવેચન કરી હવે આપણે હય, તેજ માત્ર કલિંગ પરત્વેનું છે અને બાકીનું સર્વ આગળ વધીશું. રાજા ખારવેલ પોતે કલિંગપતિ હતા જે કાંઈ લખાયું છે તે અન્ય પ્રદેશને અંગે છે એમ તેથી તેણે મહાવિજયપ્રાસાદ બંધાવ્યાનું તથા આડત્રીસ સમજી લેવું જોઈએ. આ નિયમ પ્રમાણે વિચારતાં લાખ દ્રવ્ય તેમાં ખરચાયાનું જે લખ્યું છે તે આ નં. ૯ અને ૧૦ મી પંક્તિમાં દર્શાવેલ પ્રાસાદનિર્માણ કલિંગ દેશને અથવા તો હાથીગુંફાના સ્થાનને આશ્ર અને તેમાં ખર્ચેલ દ્રવ્યવાળી હકીકત કલિગ દેશ (નહીં ચીને જ હોવું જોઈએ એમ સંવ વિદ્વાનોનું માનવું કે કલિગ રાજય) સિવાય અન્ય ભૂમિને લગતી હોવાનું થાય છે. જ્યારે તે લેખમાં વપરાયેલી ઈબારત ઉપરથી નક્કી થાય છે. એટલે વિચાર કર રહે છે કે તે આ પ્રાસાદને લગતી હકીકત કલિંગ સિવાયની અન્ય કો પ્રદેશ હશે? લેખની હકીકત તો સર્વ દક્ષિણ ભૂમિને અંગે લખાયેલી હોય એમ અમારું માનવું હિંદને લગતી છે. હવે તેણે જે જે દેશો દક્ષિણ હિંદમાં થાય છે. કેમકે (૧) સામાન્ય નિયમ હમેશાં એ ગણાય છતી લીધા છે તેમાં પલવ, પાંડવ્યા, અને મદુરાનાં છે કે જે કોઈ રાજા પોતે મેળવેલ વિજયનું અથવા નામે તે સ્પષ્ટ જણાવી જ દીધાં છે, એટલે તે વઈને તો લોક હિતના કરેલ અન્ય કાર્યનું વિવેચન કરવા પછી જે ભૂમિ બાકી રહી તે સમજાવવા પૂરતો માંડે અને તે પોતાના જ મુલકમાં કોતરાવવાનો પ્રસંગ તેને મનસૂબે હશે એમ પુરવાર થાય છે. અને તેવી ઉભો થયો હોય તે, તે લખાણમાં બત્ર, મા, બીવાં, કે ભૂમિ તો માત્ર ચેલા રાજ્યની જ રહી જાય છે એમ મારા પ્રકારનાં ઈ. ઈ. અંગુલિનિર્દેશ કરતાં (demon- ભગળ શીખવાડે છે. અથવા જેને આપણે આ strative forms of places or things) પુસ્તકના વર્ણન કરવાના સમયે ધનકટક-એનકટક સ્પષ્ટતાસૂચક શબ્દો વાપરે છે; પરંતુ જે કેરાયેલા બેન્નાકટકના રાજ્ય તરીકે ઓળખાવ્યું છે તે લેખનું સ્થાન અને તેમાં આળેખેલ હકીકતનું સ્થાન, ભૂમિ જ તે હોવી જોઈએ એમ આ ઉપરથી સમજાય (૯) પ્રિયદર્શિનનું સાંકેતિક ચિન્હ હાથી છે.ખારવેલે પણ પૂર્વે રાજધાની વિશેષણ જેડયું છે, એમ બતાવવાનું કે આ હાથીગુફાના લેખમાં આદિ અને અંતમાં પિતાનું ચિહ્ન પ્રદેશની રાજધાની જે તલસૂયામાં હતી તેમાં નહેર લાવવામાં વાપર્યું લાગે છે (શું તે બરાબર જતું નથીજુઓ જૈ. સા. આવીઃ નહીં તો મઘમમાંજ રાજધાની શબ્દ શું ન લખી સં. પુ. ૩. પૃ. ૩૮૨ ટી. નં. ૧૪). રાત ! પણ સ્પષ્ટીકરણ જે કરી બતાવ્યું છે તે સ્થાનિક પ્રસંગ (૧૦) એટલે કે Words denoting that particu- હોઈને તેની ચોખવટ કરવા માટે જ દેખાય છે. lar space or deed=તે અમુક સ્થાન અથવા તે કાર્યને (૧૧) આ ધનકટકની હદ, રાજધાની ઈત્યાદિ હકીક્ત ઉલ્લેખ કરીને શબ્દો વાપરે છે; જેમકે, તલસૂયાની સાથે તેની માટે જુઓ પુ. ૧, ૫, ૧૫૦થી ૧૬૨નું વર્ણન Page #361 -------------------------------------------------------------------------- ________________ ૭૧૮ મહાવિજય અને અહંત [ દશમ ખંડ છે; તથા મહાવિજય નામનો પ્રાસાદ, મંદિર, ચૈત્ય તેવું તે ધીકતું બંદર હોવું જોઈએ. આ બેન્નાતટ કે ધર્મસ્થાન જે કહેવું ઘટે તે કહે, તે પણ ત્યાં જ નગરની સ્થિતિ, જે ઈ. સ. પૂ. ૫૮૦માં હતી તેજ તેણે સાડી આડત્રીસ લાખને ખર્ચે બંધાવ્યું હતું એમ આ રાજા ખારવેલના સમયે ઈ. સ. પૂ. ૪૨૫ માં આખી ચર્ચાને સાર નીકળે છે. પણ હતી. કદાચ કિંચિત જૂન થઈ હોય–જુઓ ખારવેલના આ કાર્ય વિશેનો આટલો તાગ મગધપતિ ઉદયાશ્વનું વૃત્તાંત; જો કે તેમ બનવા કારણ મેળવ્યા પછી, બીજી કેટલીક હકીકત મેળવવી બાકી રહે નથી બલ્ક એમ કહે કે, મહારાજા પ્રિયદર્શિનના છે. તે માટે ધનકટક દેશનો ઈતિહાસ તપાસવો જોઇએ સમયે એટલે ઈ. સ. પૂ.ની ત્રીજી સદીના અંત સુધી જે તેમાંથી કાંઈ લભ્ય થાય છે કે કેમ? રાજા શ્રેણિક અને તેથી પણ થોડાં વર્ષ વીતી ગયા બાદ તેની જાહેઅથવા બિબિસારનું વૃત્તાંત લખતાં જણાવાયું છે કે, જલાલી ખૂબ ખૂબ પ્રમાણમાં જળવાઈ રહી હતી તે પોતે ઈ. સ. પૂ. ૫૮૦માં મગધપતિ થયો, તે એમ દેખાય છે, કેમકે અંધ્રપતિ રાજા પુલુમાવીના ૧૩ પૂર્વેનાં અઢી ત્રણ વર્ષ તેને બેનાતટ નગરે ગાળવાં જે સિક્કા કારોમાંડલ કિનારા ઉપરથી બે બે સઢવાળા પાયાં હતાં. તે સમયે પરદેશી સોદાગરની એક વણ- મળી આવ્યા છે, તે ઉપરથી તે હકીકત સિદ્ધ થાય જાર આવ્યાનો પ્રસંગ વર્ણવ્યો છે. તેમાં જણાવાયું છે. પરંતુ તે સમય બાદ જ્યારે તેનો નાશ થયો હશે છે કે વણજારના માલનું મૂલ્ય ચૂકાવી આપવાને તે વિષય અત્યારના પ્રસંગને સ્પર્શ કરતા ન હોવાથી ખૂદ રાજાનો કોશાગાર પણ સશકત નહોતો; જેથી આપણે તેની ચર્ચામાં ઉતરવા જરૂર નથી. એક સામાન્ય વેપારી જેવા ગણાતા ગોપાળ નામના આ પ્રમાણે હાથીગુંફાના શિલાલેખ જેવા, ઉપર શ્રેષ્ઠિની વખારમાં ઢગલાબંધ તેજતુરી જે પડી હતી વર્ણવેલા ઐતિહાસિક પુરાવાથી હવે પુરવાર થઈ તે વડે તેને મલ્ય ચૂકવાયું હતું. આ વસ્તુ અત્યારે જાય છે કે રાજા ખારવેલ બેનાતટના પ્રદેશમાં સાડી ચીતરવાનો આશય એટલું બતાવવા પુરતો જ છે કે, આડત્રીસ લાખ ખરચીને મહાવિજય નામના આહંત તે સમયે બેન્નાતટ નગર અતિ વિપુલ પ્રમાણમાં ધર્મ પ્રણિત, મેટો એક ચૈત્યપ્રાસાદ બંધાવ્યો હતો. સ્કૃદ્ધિ ધરાવતું, અનેક દેશના સાહસિક અને માથે એક બાજુ આ સ્થિતિ છે. બીજી બાજુ શેધખોળ કેરે મૂકીને કામ કરનારા વ્યાપારીઓની અવરજવરવાળું ખાતું એમ જણાવી રહ્યું છે કે, બેન્નાતટના પ્રદેશમાં તથા ધનાઢય વણિકેથી વસેલું શહેર હતું. તેમ મોટું અમરાવતી–અને ધરણીકટ જ્યાં હાલ આવી વસ્યાં નગર હાઈને, તેને વિસ્તાર પણ મોટા પ્રમાણમાં છે તે સ્થાનમાંથી મોટો એક ધર્મસ્તુપ મળી આવેલ હેવો જોઈએ એ દેખીતું છે. બલકે એમ પણ માનવું છે; એટલું જ નહિ પણ તે સ્થાન ઉપર અથવા તેની રહે છે કે, મગધની રાજધાનીવાળાં રાજગૃહી અને આસપાસ, કોઈ મોટું શહેરઅસલના સમયે હોવું પાટલિપુત્ર નગરોને ૫ણુ, ક્યાંય વટાવમાં મૂકી દે જોઈએ એમ ચેક્સ સ્થિતિ દર્શાવે છે. ત્રીજી બાજુ (૧૨) જે સમયની આપણે અહિં વાર્તા ઉતારી છે inscriptions we have of Pulumavi and Yagna(ઈ. સ. પૂ. ૫૮૩૫૮૦ પહેલાં બે ત્રણ વર્ષની વાત) તે shree from Amravati-અમરાવતીમાંથી પુલુમાવી અને સમયે પાટલિપુત્રની સ્થાપના પણ નહોતી થઈ (તેની યજ્ઞશ્રીના શિલાલેખે આપણને મળી આવે છે. સ્થાપના ઈ. સ. પૂ. ૪૯૩માં થઈ છે. જુઓ પુ. ૧. રાજા આ પુલુમાવીના અને યજ્ઞશ્રીના સમય માટે જુઓ પુ. દયાજનું વર્ણન) પરંતુ રાજા ખારવેલનો સમય તો ઇ. સ. ૫મું. આંધ્રપતિના વંશની આખી વંશાવળી શોધીને ઉભી ૫. ૪૩૦થી ૩૯૪નો છે તે સમયે પાટલિપુત્રની જાહોજ- કરી બતાવી છે ( યજ્ઞશ્રીને સમય ઈ. સ. પૂ. ૨૯૮થી ૨૮૦ લાલી નિર્મિત થઈ ચૂકી હતી માટે અત્ર તેની સરખામણી છે અને પુલમાવીને ૨૮૦થી ૨૪૪ છે). કરવાને પ્રસંગ લીધે છે. (૧) આ. સ. સ. ઈ. પુ.૧ (ન્યુ ઈમ્પીરીઅલ સીરીઝ (૧૩) જુઓ આ રી. સ. ઈ. પુ. ૧, ૫. પ:-The નં. ૬) ૫. ૧૩: પ્રા. ભાત પુ. ૧, ૫. ૧૬૨. Page #362 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિછેદ ] શબ્દ ઉપરને પ્રકાશ ૩૧૯ ૩૦-૧ર-૩૯ના પરિપત્રથી મદ્રાસ સરકારના શોધખોળ લેઈટ નં. ૩માં વર્ણન કરતાં કરતાં જણાવાયું છે ખાતાએ ઈ. સ. ૧૯૩૦માં જાહેર કર્યું છે કે, ગંતુર કે, શિલાલેખમાં ગત શબ્દ લખેલ છે. તેમ રાજા જીલ્લામાં બેઝવાડા શહેર નજીકથી એક મેટ મઠ ખારવેલે ‘મહાવિયે નામે એક પ્રાસાદ સાત ધમની મળી આવ્યો છે. વળી કણ નદીના આ પ્રાંતનું તથા પ્રણાલિકાની સિદ્ધિ અર્થ સાડી આડત્રીસ લાખ દ્રવ્ય તેને લગતા અન્ય પ્રદેશનું સંશોધન કરીને જે ગ્રંથો ખચીને બનાવ્યાનું પોતાના શિલાલેખમાં જણાવ્યું છે. બહાર પડી ચૂક્યા છે તેમાં આવેલ હકીકતનું આ પ્રમાણના બન્ને ઠેકાણે શિલાલેખના જ શબ્દો એકીકરણ કરીશું તે માલૂમ થાય છે કે કૃષ્ણ નદીના છે. તેનું એકીકરણ કરીશું તે તુરત કલ્પના કરી મુખ આગળને (કૃષ્ણના ડેટાવાળા) આ સર્વ લેવાય છે, કે તે બંને હકીકત એકજ સ્થાન પરત્વેના પ્રદેશ મહા ગૌરવવંતો પ્રતિભાસંપન્ન તથા સ્મૃદ્ધિ કાર્યને અંગે વપરાયલી હોવી જોઈએ. એક ઠેકાણે શાળી હોવો જોઈએ. તે પ્રદેશના પાટનગરને માત્ર ૩ મહાવિજય કહ્યો છે બીજામાં માત્ર મહાચૈત્ય કહ્યો છે. માઈલના વિસ્તારનું ગણી, ધનકટક અને અમરાવતી બીજી બાજુ તે અમરાવતી સ્તૂપનાં દશ્યો, કારગિરિ, જેવાં સ્થાન ઉપર તેને આવેલું ગણવું કે બેઝવાડા અને શિલ્પકળાનાં સરેખ ચિત્રો તથા તેના સ્થાપત્યને ગંતરની આસપાસની જગ્યામાં પંદર વીસ માઈલને આપણે જ્યારે નિહાળીએ છીએ તથા તેના મૂલ્ય વિશે વિસ્તાર રાકી પથરાઈ ગયેલું લેખવું, અથવા તો તેને કાંઈક આંક મુકવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે રાજા એક મોટું નગર કલ્પી ઉપરનાં સર્વે સ્થળાને તે ખારવેલે સાડી આડત્રીસ લાખ દ્રવ્ય નગરના અકેક ૫રા તરીકે લેખવું (જેમ મુંબઈ અને જણાવ્યું છે તેની યથાર્થતા જણાઈ આવે છે. આ તેને પરાંને વિસ્તાર કેટલાયે માઈલ સુધી લંબાયેલો પ્રકારની બધી પરિસ્થિતિમાં, તે અમરાવતીના સ્તૂપને ગણાય છે તેમ); તે તે, જેને જેમ સૂઝે તેમ રાજા ખારવેલની કૃતિ તરીકે જે આપણે સ્વીકારીએ અનુમાન બાંધી લે; પરંતુ એકંદરે એટલી વસ્તુસ્થિતિ તેમજ તેને તેને જૈન ધર્મના ઘાતક તરીકે લેખીએ, તે તે જળવાઈ જ રહે છે કે, આખો બેન્નાતટનો પ્રદેશ કાંઈ અન્યાય કર્યો કહેવાશે નહિ. વળી આ સ્તૂપના સંશતે સમયે સમસ્ત દક્ષિણ ભારતવર્ષમાં એક અનોખું- ધક મેકનઝી સાહેબના મંતવ્ય પ્રગટ થયા બાદ તે વિશેને જ સ્થાન ભોગવી રહ્યો હતો. સામાન્ય મત કેવો કરી ગયો છે તે નીચેના શબ્દોમાં આટલી સ્થિતિ સ્પષ્ટ કર્યા પછી જે અમરાવતી તેના પ્રકાશકે વ્યક્ત કર્યો છે. તેમણે પ્રથમ તે જણાવ્યું સ્વપ તરીકે ઓળખાવાયો છે તેમાં આવેલી કેટલીક છે કે૮Long after Col. Mackenzie's time, હકીકત તરફ આપણે ધ્યાન ખેંચીશું. આ અમરા- that it was first surmised that the Amraવતીના સ્તૂપનું વર્ણન કરતાં તેના સંશોધક કર્નલ vati Stupa was a Buddhist documents મેકેનઝી સાહેબ લખે છે કે૧૭ In the inscrip- અમરાવની સ્તૂપ બૌદ્ધ ધર્મનું દ્યોતક છે એવું અનુમાન tions, this building is called the તિ) કર્નલ મેકેનઝીના પછી લાંબા કાળે પ્રથમ Mahachaitya or the Great Chaitya= વખતે જ બહાર પડયું હતું. પરંતુ તે બાબતમાં શિલાલેખમાં કોતરાયેલું છે કે આ મકાનને “મહાચૈત્ય” મેકેનઝી સાહેબને કે મત હતો તથા પિતે તેમના કહેવાતું. હતું. વળી તેજ ગ્રંથમાં પૃ. ૧૦૪ ઉપર મતને કેટલે દરજજે વધાવી લે છે તે જણાવતાં (૧૫) પ્રા. ભારત પુ. ૧ પૂ. ૬૫ ટી. નં. ૫૩. (૧૬) જુએ આ. સ. પી. ઈ. ૫.૧૫ (તેમાં ગંદીવાડ અને કચ્છ જીલ્લાના અન્ય શહેરોનું સંશોધન બાબતનું વર્ણન: જેમાંના બે ચિત્રો આપણે ભારત પુ. ૧, ૫. ૧૫૩ આકૃતિ નં. ૨૦ અને ૨૧ તરીકે રજુ કર્યા છે.) (૧૭) જુઓ આ. સ. સ. ઇ. પુ. ૧ (ન્યુ ઈપીરીઅલ સીરીઝ પુ. ૬) ૧૮૮૨ (મુદ્રિત ૧૮૭) પૃ. ૨૩, (૧૮) જુએ મજકુર પુસ્તક પૂ. છે. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦. મહાવિજય અને અત [ દશમ ખંડ લખે છે કે His own behef that it might the latter part of the second century. be Jain was credible=તેમના (કર્નલ મેકેનઝીના) The stupa itself is much older as is મતે, તે (સૂપ)ને જૈનધર્મને હેવાનું (માનતા હતા) shown by the sculpture and the તે વિશ્વસનીય છે. એટલે તેમના કહેવાનો ભાવાર્થ inscriptions, especially one in the એમ છે કે, કર્નલ મેકેનઝીને પ્રથમ મત તે અમરાવતી Mauryan character, recording the gift સ્વપને જૈનધર્મને લગતે માનવા પ્રતિ હતા; તે મત of a pillar by the General Mundaતેમના પછી ઘણા લાંબા કાળે ભલે ફરી ગયો છે Kuntala=અમરાવતી ટેપના સ્થાપત્યમાંની બારિક અને હવે તેને બૌદ્ધધર્મનો ગણાવે છે, પરંતુ પ્રથમ વીગતો જોતાં, તેમાં પોન કરતાં ગ્રીક પ્રદેશની કળા મત એટલે તે જૈનધર્મનું પ્રતિક હોવાનો મેકેનઝી મુખ્યત્વે એટલા બધા પ્રમાણમાં માલમ પડે છે સાહેબ વાળો મત–વધારે પ્રમાણિક દેખાય છે. કે, પ્રાથમિક (નજરે) એવું અનુમાન બંધાઈ જાય આખી ચર્ચાને સાર, તે સ્તુપ જૈનધર્મને હવા છે કે તેને સમય ઇ. સ. ની સદીનો પ્રારંભ કાળને સંભવ છે. પરંતુ વિદ્વાનો જેમ માની બેઠા છે તેમ હશે. જ્યારે તેના કઠેરા ઉપરના શિલાલેખાની કરીને બૌદ્ધધર્મનો નથી. સુધારેલ તારીખો જોતાં તેને સમય ઈ. સ. ની બીજી આ સંબંધી એક જ પ્રશ્ન હવે માત્ર વિચારો સદીના ઉત્તર ભાગમાં તે બનાવાયાનું ગણવો પડશેરહે છે. તે આ સ્વપની ઉમર વિશેનો છે. વિદ્વાન (ધ્યાન રાખવું કે અહીં કઠેરાના શિલાલેખના સમયની તેને ઈ. સ. ની બીજી કે ત્રીજી સદીનો હોવાનું માને વાત કરી છે, નહીં કે સ્વપના પિતાના સમયની કે છે, જ્યારે આપણે તેને રાજા ખારવેલના સમયનો તેના ઉપરના કઈ શિલાલેખની–તે તે હવે દર્શાવે છે) એટલે ઈ. સ. પૂ. ની ચોથી સદીનો ઠરાવીએ છીએ. જ્યારે સ્તૂપ બહુ પ્રાચીન સમયને દેખાય છે; કેમકે ; બે મત વિશેનું અંતર લગભગ પાંચસે છસો વર્ષનું તેના ઉપરની શિલ્પકળાનાં દૃશ્યો અને શિલાલેખ રહી જાય છે. આ બે વસ્તુનો મેળ શી રીતે ખાય જે કોતરાયાં છે તે ઉપરથી તેની પ્રતિતિ થાય છે. તેમ છે તે આપણે ઉચ્ચારીએ તેના કરતાં, મજકુર તેમાં યે ખાસ કરીને મુંડકુંતલ નામના અધિકારીએ અમરાવતી સ્તૂપ”ના લેખક મહાશયના પોતાના દાન આપીને મૌર્યકાળમાં વપરાતી ભાષામાં લેખ શબ્દો જ ટાંકી બતાવીશું, જેથી વાચકવર્ગને પોતાની કાતરાવ્યો છે તેથી”—એટલે આ ઉપરથી એમ સાબિત કલ્પનાશકિતને બહુ ખેંચી જઈને લાંબા સમય સુધી થાય છે કે, સ્તૂપના સંબંધમાં મુંડકુંતલે જે દાન કરેલું વિચારના વમળમાં તણુતા રહેવું નહીં પડે. તે શબ્દો છે તે મૌર્ય સામ્રાજ્યનો વખત હતો તથા તે વખતે આ પ્રમાણે ૧૯ છેઃ “There is so much of આ સ્તૂપ તે ક્યારનો ઉભો પણ થઈ ગયો હતો. વળી Greek, rather than Bactrian art in એ પણ ખરું જ છે, કે જે સ્તૂપ સંબંધી કાંઈ પણ the architectural details of the Amra- દાન મૌર્ય સમયે (ઈ. સ. પૂ. ૩૭૨ થી ૨૩૪ સુધી) vati tope, that the first inference is that કરવામાં આવ્યું હોય, તે સ્તૂપ પિતે ઈ. સ. પૂ. it must be nearer to the Christian ૩૭રની પૂર્વે જ ઉભો કરાયો હે જોઈએ એમ સ્વીEra–With the revised date of the કારવું પડે°. આપણે પણ તેને સમય રાજા ખારવેલના inscriptions, the date of the rail in રાજ્યના સમયને (ઈ. સ. પૂ. ૪૩૦ થી ૩૯૪) (૧૯) જુઓ મજકુર પુસ્તક પૃ. ૧૨. પૂ. ૨૬૬ સુધીની ૨૦ દલીલ સાથે ૫. ૩૦૩ ટી. નં. ૮૭ ની (૨૦) અપરોક્ષ રીતે આ હકીકત ઉપરથી સાબિત કરી ૨૧મી તથા આ સાથે તેની સંખ્યા ૨૨ ની ગણાશે. - રાફાશે કે પુષ્યમિત્ર અને ખારવેલ સમકાલિન નથી જ એટલે Page #364 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ ] શબ્દ ઉપરના પ્રકાશ જણાવીએ છીએ. અથવા વધારે ચાસ તારીખ તેના નિર્માણ માટે દર્શાવવી હાય તે, તેના રાજ્યાભિષેક બાદ નવમા વર્ષે ચણાવ્યાનું તે જણાવે છે જેમ મગધપતિ નંદને તથા કલિંગપતિ કરકંડુ એટલે તેને સમય ઈ. સ. પૂ. ૪૨૧–૨૦ મા ગણવામહારાજને, ક્ષેમરાજને અને ખારવેલને આ સ્થાનની રહે છે. અને મૂર્તિની કિંમત હૃદયમાં ઉતરી ગઈ હતી, તેમ સમ્રાટ પ્રિયદર્શિનને તથા તે સમયના કલિંગપતિ રાજા શાતકરણીને પણ તથાપ્રકારે જ ઉતરી ગઈ હતી એમ તુરત સમજી શકાય છે કારણ કે તે માટે જ તે બંને ભૂપતિએ પોતાના ધર્મની તે ભૂમિ ઉપરનું પ્રભુત્વ મેળવવા જબરદસ્ત સંગ્રામ ખેલી રહ્યા હતા; જેની માહિતી આપણને પ્રિયદર્શિનના ખડકલેખથી મળી રહે છે. વળી સમ્રાટ પ્રિયદર્શિને પેાતાના જીવનમાં જે અનેક સંગ્રામા ખેલ્યા હતા તેમાં કલિંગભૂમિ ઉપરને સૌથી દારૂણ અને ભયંકર તથા છેલ્લામાં છેલ્લા જ હતા, તે પણ તેણે પાતે જ કાતરેલ હકીકતથી સમજાય છે. આ ઉપરથી પણ તે ખન્ને જૈનધર્મી રાજાએકનાં હૃદયમાં તે તીર્થ પ્રત્યે તથા તેની મૂર્તિ વિશે કેવાં ભકિત અને માનવસી રહ્યાં હતાં તેનું માપ કાઢી શકાય છે.૨૨ આ પ્રમાણે ઉત્તરાત્તર થતા જૈનધર્મોનુયાયી રાજાએ જ્યારે આ સ્થળ અને પ્રતિમા વિશે આટલાં બધાં એવારણાં લઈ તે સ્વજીવને પણ કુરબાન કરી દેતા હતા ત્યારે તેમાં કાંઈક વિશેષપણે તારતમ્ય સમાયલું હશે એમ તા દેખાય છેજ! નહીં તે શું પૂર્વેના રાજાએ એવા મૂર્ખ હતા કે એક મૂર્તિ જેવી અજીવ વસ્તુ માટે મેટી લડાઈ એ લડવા નીકળે તેા નીકળે, પણુ અહિંસા જે પેાતાના ધર્મના મૂળભૂત સિદ્ધાંત કહેવાય, તેને એક કારાણે મૂકીને પુ. ૧. પૃ. ૧૭૪ માં મહારાજ કરકંડુના વૃત્તાંતમાં સાબિત કરી ગયા છીએ કે તે પાતે પાર્શ્વનાથ ભગવાનના અનુયાયી હૈાવાથી, આત્મકલ્યાણ માટે તેણે મંદિર બંધાવી તેમાં અલૌકિક અને ચમત્કારવાળી એક પ્રતિમા પધરાવી હતી. તે પ્રતિમા આગળની ભરાવેલી હતી કે તેણે જ તૈયાર કરાવી હતી તે હકીકત સાબિત કરવી ખાકી રાખી હતી. તેમ આવી નજીવી તે મૂર્તિનું મહાત્મ્ય અને જડ પ્રતિમા માટે શા સારૂ એ મોટા સમ્રાટ જીવ સટાસટ લડી રહ્યા હતા તેના કાંઈક આ ખ્યાલ ત્યાં આપી, વિશેષ સમાચાર ખારવેલના વૃત્તાંતે આપવાનું જણાવ્યું હતું. તેમજ ઉપરના દ્વિતીય અને તૃતીય પરિચ્છેદે (પંકિત ૧૨માં કલિંગજીનમૂર્તિના વર્ણનમાં) કહી ગયા છીએ કે, જૈનધર્મીઓનું સમેતશિખર નામનું એક પવિત્ર તીર્થ આ પ્રદેશમાં આવેલ હાઈ તથા તે ઉપર વીસ જેટલા તીર્થંકરા નિર્વાણ પામેલ હેાવાથી તેનાં ખ્યાતિ અને ગૈારવ તેમને મન ઘણાં હતાં. વળી ઉપરાત વીસ તીર્થંકરામાંના સાથી છેલ્લા પાર્શ્વનાથ, ત્યાં મેક્ષે ગયેલ હાવાથી તેનું નામ પાર્શ્વનાથ પહાડ પણ પડી ગયું છે તથા તે મૂર્તિને કલિંગમાં પધરાવનાર તેમજ તેના મૂળસ્થાપક કરકંડુ મહારાજ પાતે ત્રિકાળજ્ઞાની હાવાથી તેનાં પ્રતિભા તથા ગૈારવ તેમની જાણમાં હતાં (જુએ પૃ. ૩૦૨-૩). (૨૧) સમ્રાટ પ્રિયદર્શિન તે। જૈન હતેા એ હકીકત તેના જીવનચરિત્રે સાબિત કરી દેવાઇ છે તેમ આ શાંતકરણી રાજાઓને માટે। ભાગ પણ જૈનમતાનુયાયી હતા તે આપણે પુ. ૫ માં તેમનાં વૃત્તાંતે સાબિત કરવાના છીએ ( તે ત્યાં જીએ) માટે અહીં કલિંગ પ્રદેશનું યુદ્ધ લડનાર બંને રાજવીએ જૈન ધર્મી હતા એમ લખવું પડ્યું છે. ૩૧૧ આટલી હકીકત લખાઈ ગઈ છે. હવે વિશેષ માટે આગળ વધીએ. જે ખેડયું છે તથા ત્યાં ધૌલી-જાગોડાના લેખા ઉભા કરાવ્યા છે તેનું કારણ ભૂમિવિજયનું નથી પણ તે તી ધામ પ્રત્યેના હની સ્થાપનાનું છે. તેનું હૃદય જે કંપી ઉઠયું હતું તેના કારણ તરીકે, મનુષ્ય સંહાર જે સ`ખ્યામાં વળી ગયા હતા તે પણ એક હતું ઉપરાંત જે ધર્મોના નામે લડાઇ લડાય, તેજ ધર્માંના મૂળ સિધ્ધાંતની વિરૂદ્ધ લડાઇની નીતિ દારવવી પડે, તેથી (૨૨) હવે સમજાશે કે કલિંગનું યુદ્ધ, સમ્રાટ પ્રિયદર્શિને પણ તેનું હૃદય હચમચી ગયું હતું. ૪૧ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ તે મૂર્તિનું [ દશમ ખંડ લાખે પ્રાણીના છોને સંહાર વળી જાય તેની પ્રસ્તાવ, પ્રથમ આપવો આવશ્યક લાગે છે. તે નીચે લેશમાત્ર કનવાર પણ ન કરે? એટલું જ નહીં, પ્રમાણે ટકમાં જણાવ્યો છે. પરંતુ ઉલટ તેમાં જીત મેળવ્યા બાદ, કેમ જાણે તે આ સ્થળમાં જગન્નાથપુરી નામે સમસ્ત હિંદુ કાયમ અતિ મહત્ત્વનું ગણતા હોય અથવા લોકોને એક મહાપ્રભાવિક તીર્થસ્થાન આવેલું છે. ગ્રામ્યભાષામાં કહે કે ઈડરીયો ગઢ જીતી આવ્યા તે તીર્થનો મહિમા એટલો બધો પ્રસરીત થયેલો છે હોય, તેમ ઈરાદાપૂર્વક સિંહનાદે જાહેર કરી, તેની યાદ કે વર્ષ દરમ્યાન સારાયે ભારત વર્ષમાંથી આકર્ષાઈને યાવચંદ્રદિવાકરૌ જળવાઈ રહે માટે, શિલાલેખ૨૪ લોક સમહ અતિ મોટા પ્રમાણમાં ત્યાં નિયત સમયે જેવા અકાટ્ય અને અભેદ્ય માર્ગોઠારા તેને અંકિત એક બે વાર એકઠો થાય છે. તે સમયે એકત્રિત કરાવે? આ સવે વિવેચનથી સમજી શકાશે કે જેન- મળેલ યાત્રિકામાં કોઈ પણ પ્રકારે જાતિને કે ધમને આ પર્વતની માલિકી રક્ષા કે તીર્થયાત્રા ધર્મનો ભેદ ભાવ ધારણ કરી શકાતું નથી. એટલું જે કહો તે કેવા શ્વાસ અને પ્રાણુરૂપ ગણાતા હતા. ‘જ નહીં પરતું, ત્યાંની ધાર્મિક સંસ્થા તરફથી એકજ હવે જે એક અન્ય મુદ્દા ઉપર વાચકને લઈ પ્રકારનો જે આહાર ત્યાં આપવામાં આવે છે, તે જવા ધારીએ છીએ તે જો કે આ પુસ્તકના ક્ષેત્ર બહાર સર્વે યાત્રાળએ હર્ષિત થતાં થતાં ગ્રહણ કરીને વિના જતો દેખીતી રીતે જાશે, પરંતુ આ વિષય સાથે સંકોચે આવેગે છે તથા પિતાને પુનિત-પાવન થયેલ ઐતિહાસિક બનાવની એક કડી એવી તે સંલગ્ન સમજી સ્વદેશ પાછા ફરે છે. આ તીર્થનું સુંદર વર્ણન થયેલી દેખાય છે કે, જે તે બાબત ઉપર પ્રકાશ કરતાં એક વિવેચકે૨૫ લખ્યું છે કે “ અંહી વિશ્વ અલ્પાંશે પણ અત્ર ન આપવામાં આવે, તે ભારતીય મદિર છે કે જ્યાં આર્યાવર્તના સર્વ ભાગમાંથી ઈતિહાસમાં સમાયેલ અનેક અંધકારમય થરમાંનું મન વિશ્વદેવની પૂજા કરવાને આવે છે. અંહી એક, અસ્પર્યુજ રહી જતું કહેવાશે. સાથે હિંમત વર્ગને ઠાર છે.” સર વિલિયમ હંટર કહે છે પણ, છે કે અત્ર રજુ કરાયેલી હકીક્ત, જે વાચક કે ત્યાં હિંદુ ધર્મ અને હિન્દુ-અતિવિશ્વાસ અથવા સમુદાય શાંત ચિત્તથી અને નિષ્પક્ષપાતપણે વિચારી મિયા ધમરગ્સમુદ્ર તીરે વિશ્વના ભિન્ન ધર્મની જોશે તે તેને મારું કથન-અપશ્ય રહી જતું થર– અનેક વિરહતા છતાં પણ આજે અઢાર વર્ષથી વ્યાજબી પણ લાગશે. આટલું આમુખ તરીકે જેમના તેમ કાયમ ઉભા રહેલ છે.” તે બાદ આ જણાવી, જે હકીકત વાચક સમક્ષ ધરવી રહે છે તે ગ્રંથકાર, આ જગન્નાથનો પુરાતન અને પૌરાણિક બરાબર સમજી શકાય માટે, તેને લગતા થોડાક પ્રતિહાસ આપતાં, તેની ઉત્તિ વિશે આખ્યાયિકાઓ (૨૩) સંભવિત છે કે પ્રિયદરિશને આ કારણને લીધે જ નવલકથાકાર ઠકકર નારાયણ વીસનજી જે ચુસ્ત હિંદુધર્માનુઅહીં હાથી કતરા હોય; જયારે અન્ય સ્થાનકે માત્ર ચાચી તરીકે તથા વિવેચક તરીકે ખૂબ બારીકાઈથી ઊંડાણમાં હાથીની નિશાની જ આપેલી છે, (જુઓ. પુ. ૨. પૃ. ૩૬૪) ઉતરનાર તરીકે જાણીતા છે તેમણે તે પુસ્તકમાં પૃ. ૧૦૫ ઉપર (૨૪) સમા પ્રિયદર્શિનને ધૌલી ખડક લેખ આ જે લખ્યું છે તેના આ શબ્દો છે. વળી નીચેની ટીકા જુઓ.) હેતપૂર્વક ઉભો કર દેખાય છે. (કેમકે તેણે અન્ય તીર્થકરોની (૨) મજકુર પુસ્તક છે. ૧૦૫. (આ સર્વ વૃત્તાંત નિર્વાણભૂમિ સૂચવતા સ્થાન ઉપર પણ ખડક લેખે કોતરાવ્યા કેટલાક વર્ષો પહેલાં મેં લખી રાખ્યું હતું, પરંતુ હવે જ્યારે છે જોકે ત્યાં એક પણ લડાઈ તેને લડવી પડી નથી) વળી મઢિત કરાવવાનો સમય આવ્યો છે ત્યારે લેખક મહાશય ખારવેલનો હાથીગુફાનો લેખ કોતરાવવામાં ઉડે હતુ તે દેવલોક પામ્યા છે તે માટે દિલગીર છીએ. આ કારણને લીધે ધર્મકાર્યની પ્રસિદ્ધિ માટે જ હતો. (જુઓ આગળ ઉપર) ઉપરમાં તેમના નામ સાથે મરહુમ શબ્દ જોડયે નથી.) - (૨૫) મુંબઈથી પ્રગટ થતા ધી ગુજરાતી નામક સાપ્તાહિક (૨૭) મિસ્યાધર્મ કાને ઉદ્દેશીને કહેવાયા હશે તે, પત્રની ઈ. સ. ૧૯૧૩ની ભેટ તરીકે અપાયેલ “ જગન્નાથની આ સ્થાનનું ખરું સ્વરૂપ જાણ્યા બાદ આપે આપ કદાચ મૂર્તિ અને ભારતનું ભવિષ્ય” નામે પુસ્તકના લેખક પ્રખ્યાત સમજી શકાશે. Page #366 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ ] મહા. ૩૨૩ આપે છે. અને છેવટે પિતાને અભિપ્રાય જણાવતાં ને સમુચ્ચય ગ્રહણ કરતાં નીચેનો સાર તારવી શકાય જણાવે છે કે “આ પ્રમાણે પૌરાણિક સિદ્ધાંતના છે; જેમ કે (૧) હાલનું જે વિશ્વમંદિર છે તે ઇ. સ. (નહીં કે પૌરાણિક ગ્રંથાના) અનુયાયી જનનું કહેવું ૧૧૯૮ માં બનાવાયું છે, (૨) તેની પહેલાનું જે મંદિર છે કે..... માળવાના રાજાએ બંધાવેલા એ ભવ્ય હતું તે માલવપતિએ બંધાવ્યું હતું અને તેને નાશ મંદિરને (મતલબકે જગન્નાથજીનું મૂળ મંદિર જે હતું થઈ ગયા હતા ( કાળે કરીને નાશ થયો હતો કે તેને ) પણ નાશ થઈ ગયા હત; પણ ઈ. સ. ની કેાઈ રાજસત્તાના જોરજુલ્મથી નાશ થયો સત્તરમી સદીના પ્રારંભમાં જગન્નાથજીનું જે મંદિર હતું. તે જણાવાયું નથી) અને (૩) મંદિર અસ્તિત્વ ધરાવતું હતું અને આજે પણ પિતાના તથા વિશેની જે આખ્યાયિકાઓ ઉન્નત શિખરોથી પૂર્ણ અભિમાન ધરાવતું જે મંદિર વર્તમાનકાળે સાંભળવામાં આવે છે તેવી જ જોવામાં આવે છે તે મંદિર ઘણું જ પાછળથી ચમત્કારિક, પરંતુ કાંઈક ભિન્ન સ્વરૂપમાં, પ્રાચીનએટલે બહુધા ઈ. સ. ૧૧૯૪માં રાજા કાળની આખ્યાયિકાઓ હોવા સંભવ છે. અનંગ ભીમદેવ તરફથી બંધાવવામાં આવ્યું તેજ વિવેચક વળી આગળ જતાં લખે છે કે: હતું.” પ્રથમ મંદિર અને તેમાંની મૂર્તિઓ “એની (રાજધાનીની) પશ્ચિમે ૨ પુષ્પગિરિ વિશે આપણે જેવી ચમત્કારિક કથા વાંચી આવ્યા નામક એક પર્વત હતા અને તે પર્વતમાં એક સ્તૂપ છીએતેવીજ અનેક પ્રકારની ચમત્કારિક તથા એક વિહારનું અસ્તિત્વ હતું. એ પર્વત તે આખ્યાયિકાઓ એ મંદિર અને તેમાંની મૂર્તિઓ વર્તમાનકાળના ઉદયગિરિ અને ખેડગિરિ૩૩ નામક વિશે૩૦ સાંભળવામાં આવે છે. આ સર્વે અવતરણે- પર્વતે જ હોવા જોઈએ. એ પર્વતેમાં (૨૮) મજકુર પુસ્તક પૃ૧૦૮, પ્રાચીન સમયનું છે. ભલે બંનેના સમયમાં ઘણો ફેર છે. છતાં (૨૯) માળવાના કયા રાજાએ તે દર્શાવ્યું નથી. પરંતુ બંને વર્ણન કેવાં મળતાં આવી જાય છે તે જુઓ. તેમના હવે પછી આલેખાતા વર્ણન ઉપરથી સમજાય છે કે, લખવા પ્રમાણે તે દેશની રાજધાનીની પશ્ચિમે પુષ્પગિરિ ચયાતિકેશરી નામે જે રાજા થયે છે તેની પૂર્વના કોઈ પર્વત હતું અને આ પર્વતમાં ગુફામંદિર તથા સ્તૂપ માલવપતિએ તે મંદિર બંધાવ્યું હતું એમ કહેવાનો આશય છે. હવે જ્યારે આપણે પણ તેમ જ કહીએ છીએ કે, ચિકા (૩૦) એટલે કે, વિદ્યમાન મંદિરની સ્થાપના વિશે સવર પાસે કલિંગની રાજધાની હતી. તેની પશ્ચિમે એક જે આખ્યાચિકાઓ ચાલી રહી છે તે ભલે દંતકથારૂપે લાગતી પર્વત છે કે જેની તળેટીએ ધૌલી જાગૌડાનો ખડકલેખ હશે પરંતુ તેને પ્રભાવ તે ચમત્કારિક જ લેખાય છે એમ છે તથા તે પર્વતમાં આ હાથીગુફા છે (જેને ગુફામંદિર કહેવાનો આશય છે. પણ કહેવાય છે કેમકે તે પર્વતમાં જે અનેક ગુફાઓ અને (૩૧) મજકુર પુસ્તક પુ. ૧૧૦ મંદિરે છે તેમાંનું આ એક ગુફામંદિર કહેવાય છે). વળી (૩૨) આ બધાં સ્થાનનાં દિશાસ્થાનની હકીક્ત માટે આ પુષગિરિને વર્તમાન કાળના ઉદયગિરિ અને ખંડગિરિ નીચેની ટીકા. નં. ૩૩ જુએ. માને એક માને છે. આપણે પણ તે પ્રમાણેજ કહીએ (૩૩) ૫. ૧માં રાજગૃહીના સ્થાન વિશે જે વર્ણન છીએ જુએ ઉપરની લીટીઓ. મતલબ કે સર્વેનું સ્થાન આપ્યું છે તે જુઓ. તેની આંસપાસ જે પંચપહાડ એક જ પ્રકારનું અને સર્વ હકીકતે મળતું જ છે. એટલે તે (ઉદયગિરિ, ખડગિરિ, વૈભારગિરિ આદિ ) આવેલા હતા નિરાક છે એમ કહેવું પડશે.]. તેની પર્વતમાળા લંબાતી લંબાતી ઠેઠ કલિંગ દેશમાં ગઈ (૩૪) લેખકે હોવા જોઈએ શબ્દ વાપર્યો છે. આપણે હતી. તેજ ઉદયગિરિ અને ખેડગિરિ આ પર્વત છે. પણ ટી નં. ૩૩માં આપણે અભિપ્રાય દર્શાવતા જણાવ્યું [ટીખણ-લેખક મહાશયનું આ વર્ણન પ્રાચીન સમયનું છે કે તે નિશંક છે એમ કહેવું પડશે (જુઓ ટી. નં. ૩૩ છે. આપણે હાથીગુફાનું જે વર્ણન કરી રહ્યા છીએ તે પણ ના અંતિમ શબ્દો), Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩ર૪ તે મૂર્તિનું [ દશમ ખંડ બૌદ્ધોની૫ અનેક૭૧ ગુહાઓ અને લેખ આકારનો ૬૫૨ લાંબો x ૬૪૪ ફીટ પહોળો છે.૪૨ મળી આવ્યો છે. એની પૂર્વ દિશાએ પાંચ માઈલ અંતર્ભાગના સંરક્ષણ માટે ૨૨ ફીટ ઉંચાઈની મજઉપર, ભુવનેશ્વર નામક૭૭ અનેક દેવાલયવાળું ભૂત પત્થરોની એક દીવાલ બાંધેલી છે. તે દીવાલની એક સ્થાન છે.” વળી આગળ ૨૮ લખેલ છે કે “એ અંદરના ભાગમાં અનેક દેવાલય બાંધેલાં છે અને એક ઐતિહાસિક મત કેટલાક તરફથી કરવામાં આવે તે ભિન્ન ભિન્ન દેવને૪૪ અર્પણ કરેલાં છે. મોટામાં છે કે જગન્નાથનું મંદિર તે બૌદ્ધધર્મને એક સ્તૂપરેe મોટું અને સર્વથી ઉન્નત મંદિર શ્રી. જગન્નાથને છે અને તેમાંની મૂતિઓ પણ બૌદ્ધ ધર્મના એક અર્પણ કરવામાં આવ્યું છે. એના શંકુ, આકૃતિ અને અમક તવને જ દર્શન કરાવે છે. તેના સમર્થનમાં બારીક કાતરવાળા શિખરની ઉંચાઈ ૧૯૨ ફીટની એક દંતકથા પ્રચલિત છે. “આ દંતકથા વર્ણવતાં તેને છે. કાળના અનંત આઘાતથી તેને રંગ કાંઈક કાળે સમય તેમણે ઈ. સ. ૩૦૦ની આસપાસ હોવાનું જણાવ્યું થઈ ગયેલ છે. એ વિષ્ણુનાં સુદર્શન ચક્ર તથા છે. તથા તે ઉપરાંત હાલના મંદિરનું વર્ણન કરતાં વજાથી રંગારિત છે. મંદિરમાં પ્રવેશ કરવાનું જે તેઓ જણાવે છે કે “એ મંદિરને વાડે ચતુષ્કોણ મુખ્યદ્વાર છે તે સિંહદ્વારના નામથી ઓળખાય (૩૫) હવે તે આપણે જાણી ચુક્યા છીએ કે, જ્યાં આપેલ ભુવનેશ્વરના મંદિરનું વર્ણન સરખા. જ્યાં “બૌદ્ધ ધર્મ” શબ્દ વિદ્વાનોએ વાપર્યો છે ત્યાં ત્યાં (૪૩) જૈન મંદિરોની બાંધણી સાથે આ વર્ણન સરખા. “જૈનધર્મ” મૂકીને તે પ્રમાણે અર્થ વાસ્તવિક છે કે કેમ ઘણાં મોટાં જૈન મંદિરોમાં બહાર ગઢ અને અંદરને ગઢ તે વિચારતાં જવું કારણ કે સમ્રાટ અશોકના શિલાલેખો જે એમ બે કટ હોય છે. તેમાંના અંદરના કોટની રાંગે રાંગે ૌદ્ધ ધર્મના અત્યાર સુધી મનાતા આવ્યા છે તે હવે સમ્રાટ દીવાલને અઢેલીને ચારે તરફ મતિરૂપે નાની નાની દેરીઓ પ્રિયદર્શિનના-સંપ્રતિના બનાવેલા એટલે જૈન ઘર્મને લગતા ચણવેલી હોય છે અને તેવી દરેક દેરીમાં જુદા જુદા છે એમ પુરવાર કરી અપાયું છે. એટલે પિતાના પૂર્વબદ્ધ ખ્યાલ છનની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવેલી હોય છે (આ બધું માં રહીને જ વિદ્વાનોએ શૈદ્ધધર્મ શબ્દ વાપર્યે રાખ્યા છે. વર્ણન મૂળ લખાણની સાથે સરખાવો). આવાં મંદિર (૩૬) અનેક એટલે સેંકડોની સંખ્યામાં છે (જુઓ અત્યારે પણ અનેક ઠેકાણે મેજુદ છે જેમકે, શત્રુજય અને આગળ જતાં કલ્યાણ માસિકના અંકને ઉતાર-ભુવને. ગિરનાર ઉપરની અનેક ટૂંકમાં, આબુ ઉપર વિમલવસહિમાં, થરને લગત), અમદાવાદમાં દી૯હી દરવાજા બહાર શેઠ હકિસિંહની વાડીમાં, (૩૭) આ વસ્તુસ્થિતિ સમજવાને જેટલી હકીકત ઉત્તર ગુજરાતમાં વઢિયાર પ્રદેશના સંખેશ્વર ગામે. ઈ. ઈ. ઉ૫યેગી થઈ પડે તેમ છે તેટલીજ માત્ર ઉત્તર હિંદમાંથી (૪૪) જેમ નાની નાની દહેરીઓ (ઉપરની ટી. નં. પ્રગટ થતા કલ્યાણ માસિકના શિવાંક રૂ. ૫૭૦ માંથી ૪૩માં વર્ણવી બતાવી છે તેમ) ને બદલે મેટાં મોટાં દેવાઅત્ર ઉદ્ધત કરી છે. લયે ટાં છવાયાં તે ગઢમાં બંધાયેલા હોવાનું જણાવવા (૩૮) મજકુર પુસ્તક પૃ. ૧૧૨. જેવો જ આશય હોય, તે તે સ્થિતિ પણ જૈન મંદિરમાં (૩૯) જુઓ નીચેની ટી. નં. ૪૯નું મૂળ લખાણ તથા દેખાય છે (જુઓ શત્રુંજ્ય પર્વત ઉપરની મતીરશા શેઠની આ “બૌદ્ધધર્મને” શબ્દ કેવા સંજોગોમાં વિદ્વાનો ટ્રેકની બાંધણી ઈ.) વાપરતા આવ્યા છે તે માટે, ઉપરની ટી. નં. ૩૫ની સાથે (૪૫) સરખા તક્ષશીલા નગરીના ધર્મચક્રનું વર્ણન. સરખાવો. એટલે ઘણાખરા ભેદને ઉકેલ આવી જતા સમજાશે. જે ઉપરથી તે નગરીનું નામ જ “ ચક્રતીર્થ” પાડવામાં (૪૦) આ કયું તત્ત્વ હોવાનું તે માને છે તે માટે તટસ્થ આવ્યું છે (પુ. ૩. ૫. ૨૬૫ થી ૨૮૨. વિદ્વાનનાં કથનના જે ઉતારા ઇમેજીમાં આગળ જતાં ટાંક્યા (૪૬) સામાન્ય રીતે સિંહદ્વાર એટલે જ મુખ્યદ્વાર એ છે તે વાંચો એટલે આપોઆપ સમજી જવાશે. અર્થ થાય છે. પરંતુ અહીં તે શબ્દ વિશિષ્ટતાસૂચક હોય (૪૧) મજકુર પુસ્તક (જગન્નાથની મૂર્તિ અને ભારતનું એમ દર્શાવાય છે. તે જણાવવાનું કે જૈન મંદિરોમાંના ભવિષ્ય) ૫. ૧૧૩. પ્રવેશદ્વારને પણ અદ્યાપિ પર્યત સિંહદ્વારના નામથી જ ઓળ(૪૨) જગન્નાથજીના મંદિરના આ વર્ણન સાથે, નીચે ખવામાં આવે છે, Page #368 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિછેદ ] મહાગ્ય ૩૨૫ છે. બધા એ ધાર પાસેના ખૂણું મેદાનમાંજ ઉપરથી સમજાય કે ત્યાં ઈ. સ. ૩૦૦ની આસપાસમાં યાત્રાળુઓ આવીને ભેગા થાય છે. એ સ્થાને માત્ર કાંઈક ક્રાંતિકારક ફેરફાર થયે હશે (૫) જે મતિએ એકજ પાષાણુમાંથી કેરી કાઢેલ*૭ એક ઉચ્ચ હાલ ત્યાં બિરાજમાન છે. તે 3. રાજેન્દ્રલાલ અને સુશોભિત સ્તંભ૮ ઉભેલો છે. આ પછી મિત્ર જેવા તટસ્થ અને પુરાતત્ત્વ વિશારદના મત વિભવનમાં બિરાજમાન કરાયેલી જગન્નાથજીની પ્રમાણે બદ્ધધર્મીઓની હોવા સંભવ છે. (૬) તેમજ મૂર્તિનું વર્ણન કરેલું છે. તે બાદ મંદિરના અંત, આ સ્તૂપ અને મંદિર પણ ઓરિસ્સાના અન્ય ભંગનું વર્ણન કરતાં જણાવે છે કે, દેવભવનમાં ગુફા મંદિરની પેઠે બૈદ્ધધર્મનાં ( જૈન ધર્મનાં?) અંધકારની એટલી બધી પ્રબળતા વ્યાપેલી હોય છે હોય એમ કેટલાક ઐતિહાસિક વિદ્વાનોનો મત છે. કે, ખરે બપોરે પણ દીપકની સહાયતા વિના અંત- ઉપર પ્રમાણે જગન્નાથજીના મંદિરને લગતી હકીભંગની કોઈ પણ વસ્તુ દષ્ટિગોચર થતી નથી.૪૯ અને કતની આપણે નોંધ લીધી. હવે ટીકા નં. ૭૩ અને ૩૭માં છેવટે ૪. રાજેન્દ્રલાલમિત્રે એન્ટીકવીટીઝ એક એરીસા દર્શાવેલ ભુવનેશ્વરના મંદિરને લગતી હકીકતનું વર્ણન નામે પિતે રચેલા પુસ્તકમાં આ મૂર્તિઓનું અવલોકન આપીશું. ઉત્તર હિંદમાંથી પ્રગટ થતા પ્રખ્યાત કલ્યાણ” કરતાં જે જણાવ્યું છે “૫૦ તે મંદિર બુદ્ધનું દેવું માસિકને ખાસ અંક સં. ૧૯૯૦ શ્રાવણ; ભાગ ૮. જોઇએ. ” તેનો ઉલ્લેખ કર્યો છે. આટલું લખીને લેખક અંક ૧ શિવાંક તરીકે જે બહાર પડે છે તેમાં પૃ. મહાશયે મૂર્તિ વિશેનું વર્ણન ખતમ કરેલ છે. ઉપર ૫૭૦ થી તે વિસ્તૃતધિકાર આપવામાં આવ્યા છે. ટાંકેલ સર્વ અવતરણ ઉપરથી ફલિતાર્થ એ નીકળે વાંચ્છુક વર્ગે તે જોવા વિનંતિ છે. અત્રે તે આપણી વિચાછે કે (૧) રાજધાનીની પશ્ચિમે જે પર્વતો આવેલા રણને ઉપયોગી થાય તેટલે ભાગ જ ઉતારીશું. છે તે ઉદયગિરિ અને ખેડગિરિના નામે જાણીતા છે “સ્ટેશનથી ભુવનેશ્વરકા સ્થાન કરીબ પાંચ મૈલ. (૨) આ પર્વત મગધની પાસેના પંચપહાડના નામે ભુવનેશ્વરકા પ્રાચીન નામ “ અકામૂકાનન” હે ભુવનેઓળખાતી ગિરિશુંખલાની લંબાયેલી હારમાળાના શ્વર ઉડીકે કેસરીનામક પ્રસિદ્ધ રાજવંશી રાજઅંગ છે (૩) વિશ્વમંદિરને ચોક, અંદરના ગઢનાં ધાની રહી ચુકા હૈ ...કહા જાતા હૈ, કિસિ સમય કે વિધવિધ દેવને અર્પણ કરાયેલાં મંદિર તથા ચેક- આસપાસ કમસેકમ સાત હજાર મંદિર થે કેશરી માંનો માનસ્તંભ વિગેરે સર્વ બાંધકામ, વૈદિક મતનાં વંશકે આદિમ રાજા જાતિ કેસરીને સન ૧૮૦ ગણાય છે; પરંતુ ઐતિહાસિક અવલેકનના અંગે તે ઈ. મેં ઈસે (ભુવનેશ્વરકા મંદિર) બનવાના પ્રારંભ બૌદ-જૈન મંદિરને મળતા આવતા હોઈને તેમને કિયા થા. મંદિર કે ચારે ઓર સા મારે સાત કુટ ઉંચી બૌદ્ધ મંદિર તરીકે ગણાવે છે. (૪) આખ્યાયિકા એકમેટી પત્થરકી દીવાર હૈ. જે પર૦ ફીટ લાંબી (૭) સમ્રાટ પ્રિયદશિને અનેક સ્તંભે જે ઉભા કરાવ્યા જરૂર રહે છે કે આવી સ્થિતિ નીપજાવવી પડે છે ! ઉલટું છે તે પણ monolithic=એક પાષાણુમાંથી બનાવાયા અનુભવ છે એમ જણાવે છે કે દરેક ધર્મવાળા ઈષ્ટ હોવાનું ગણાવાય છે. (તે વર્ણન પ્રિયદર્શિનના વૃત્તાતે આપ્યું દેવનું-મુખારવિંદનું દર્શન પેટભરીને કરી શકાય તે માટે છે તે સાથે સરખા) (શું આ પ્રસ્તુત સ્તંભ પણ તે જ કુદરતી પ્રકાશ જેમ બને તેમ વધારે આવવા દે છે એટલું જ સમયની બનાવટને હરો કે ?) નહિ પરંતુ જરૂર પડતાં કૃત્રિમ પ્રકાશ પણ દેવમુખ ઉપર (૪૮) દક્ષિણ હિંદમાં જૈન બસ્તિઓના પ્રાંગણમાં માન ફેંકવાની ગેઠવણ કરી હોય છે. સ્તંભ ઉભા કરવામાં આવે છે. આ વિશિષ્ટતા કેવળ જૈન (૫૦) જુએ ઉપરની ટી. નં. ૩૯; જગન્નાથની મૂર્તિ મંદિરની જ છે એમ કહેવાયું છે. અને ભારતનું ભવિષ્ય પુસ્તકમાં પૃ. ૧૧૭ પંક્તિ ૨. (૪૯) દેવભવનમાં જ્યાં મૂર્તિનાં દર્શન કરવાના હેાય (૫૧) એટલે આ સમય પહેલાં તે મંદિરની કાંઈક ત્યાં આટલું બધું અંધકારમય વાતાવરણું શા માટે સરજાવા અન્ય પ્રકારે સ્થિતિ હતી એમ આ ઉપથી સમજી હશે તે સમજી શકાતું નથી. શું કાંઈ ગુપ્ત ભેદ સાચવવાની શકાય છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ તે મૂર્તિનું ઔર ૬૦૦ ફીટ ચૌડી હૈ। ઈસ દીવાર કે અંદર ભિન્ન ભિન્ન દેવતાઓકે છોટે મેટે સે। મંદિર હૈ ઔર ઉસકે ખીચમે ભગવાન ભુવનેશ્વરકા મંદિર હૈ । મંદિરકા પ્રધાન દ્વારની ઠીક સામે અરૂણુ સ્તંભ નામકા એક ખડા સુંદર સ્તંભ હૈ। ભગવાન ભુવનેશ્વા લિંગવિગ્રહ ખડા વિશાલ હૈં। ઉસકા વ્યાસ કરીબ ૮ ફુટકા હૈ। ઉંચાઇ ની કરીબ ઉતની હી હૈ ।ઈતના ઉંચા શિવલીંગ શાયદહી કહીં દેખને કૈા (ન)૧૨ મિલેગા લિંગકી આકૃતિ ભી કુષ્ઠ વિચિત્ર સી હી હૈ । વહુ એક પાષાણ સ્ત ́ભ-સા દિખાયી દેતા હૈ । ઉસમેં તીન વિભાગસે નજર આતે હૈ, જો સંભવતઃ બ્રહ્મા, વિષ્ણુ એવં શિવકે ધાતક ૐ । જગદીશકી ( જગન્નાથપુરીની પેઠે ) તરહ યાં ભી લેાગ તિ–પાતિકા ભેદ છેડકર કચ્ચી રસેાઈકા પ્રસાદ પા લેતે હૈં ’’। આ પ્રમાણેના વર્ણનથી માલૂમ થાય છે કે, આ ભુવનેશ્વરનું અને શ્રી વિશ્વમંદિરનું વર્ણન, માંધણીની ખારત, મહિમા, મૂર્તિનું સ્વરૂપ છે. ઇ. સરખાં છે; જે ફેર છે તે માત્ર ચેકના ક્ષેત્રફળના અને સ્થાનનેા. એટલે આપણે માની શકીએ કે તે બન્ને એકજ પંથના પ્રતીક છે. આ બન્ને પ્રસિદ્ધ અને પવિત્ર તીર્થધામ વિશેનું આટલું વર્ણન આપીને હવે તે વિશે પુરાતત્ત્વ વિશારદેાનું શું મતથ્ય થયેલું છે તે જણાવીએ એટલે આપણને તે ઉપરથી સરખામણી કરવાનું સહેલું થઈ પડશે, ભારહુત સ્તૂપ નામે ઓળખાતા ટાપ વિશે એક, તેમજ સાંચી–સા પ્રદેશમાં જે અનેક સ્તૂપા આવેલા છે તે વિશે એક, એમ મળી એ સ્વતંત્ર પુસ્તકા જનરલ કનિંગહામે૫૭ લખેલ છે. આ બન્ને ઠેકાણે ઉભા કરાયેલા સ્તૂપા બૌદ્ધ ધર્મના અત્યારે માનવામાં આવે છે. અન્ને સ્થાનનાંપ૪ શિલ્પકામમાં ત્રિરત્ન નામે ઓળખાતાં ધર્મચિહ્નો છે. તે વિશેનું (૫૨) અત્ર કેંસમાં ન શબ્દ અમે મૂક્યા છે. સંભવ છે કે, મૂળ હકીક્તમાં પ્રીડરની રારતચૂકથી રહી ગયા છે. (૫૩) આ પુસ્તક જ્યારે તેમણે લખેલાં ત્યારે તેમને ‘સર'ને ઈલ્કાબ મળ્યા નહેતા તેથી જનરલ કનિંગહામના સામાન્ય નામથી તે સમયે . એળખાતા હતા. (૫૪) પુરાતત્ત્વમાં રસ લેતા સવિના આ હકીક્ત [ દશમ ખંડ પેાતાનું મંતવ્ય આલેખવા જતાં, જગન્નાથપુરીના મંદિરમાંની મુખ્ય મૂર્તિના સ્વરૂપની આકૃતિ, જે સાંચીના પ્રદેશમાં પણ તેમની નજરે પડી છેપપ, તે સંબંધી પોતે જે અનુમાન ઉપર આવ્યા છે, તે પણુ તેમણે જણાવી દીધું છે. તેમના પેાતાના શબ્દો આ પ્રમાણે છે૫૬—Considerable interest attaches to this symbol of the Tri-ratna as there can be no reasonable doubt that the three rude figures of Jagannath and his sister and brother, now worshipped with so much fervour in Orissa, have been directly derived from three of these symbols. I was first led to this opinion in 1851 by the discovery of these symbols, set up together in one of the Sanchi sculptures...I may add that the Jagannath figure in Orissa is universally believed to contain a bone of Krisna; but as Brahmins do not worship the relics of their gods, I conclude that this bone must be a relic of Buddha and that the rude figure of Jagannath in which it is contained, is one of the old Tri-ratnas or Triple-gem symbols of the Buddhist Triad. The able reviewer of Mr. Fergusson's Tree-and Serpant worship (Mr. Healy in the Calcutta Review) remarks that one of General Cunningham's happiest hits જાણે છે છતાં અત્ર તેના ઉલ્લેખ કરવાના હેતુ એ છે કે, આ બાબતમાં અભિપ્રાય ઉચ્ચારવાને તેએ એક સત્તા સમાન લેખાય છે. (૫૫) ધી ભિંસાટારા પુસ્તકને અંતે જોડેલ પ્લેઈન્ટસ ન'. ૩૨ માં આકૃતિ ન. ૨૨-૨૩ બ્રુ. (૫૬) ભારદ્ભુત સ્તૂપ પુસ્તકમાં પૃ. ૧૧૧-૧૧૨. Page #370 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ ] in his derivation of the three fettishlike figures of Jagannath and his sister and his brother, from three of the combined emblems of the Buddhist Trinity, placed side by side as at Sanchi The resemblance he adds is rude but unmistakable. ત્રિરત્નના ચિન્હને અતિ મહત્ત્વ આપવું રહે છે; કેમકે જગન્નાથજી. તેમની બહેન અને ભાઈની જે ત્રણ અણધડ મૂર્તિએની પૂજા એરિસ્સામાં ઘણીજ આતુરતાથી કરવામાં આવે છે તેમના ઉદ્ભવ સીધી રીતે આ સાંકેતિક ચિહ્નોમાંથી થયાનું વાસ્તવિક રીતે સંદેહરહિત છે (નિઃસંદેહ છે). સાંચી (રસ્તૂપ)નાં અનેક દૃશ્યામાંનાં એકમાં૧૭ આ ત્રણે ચિહ્નો એક સાથે કાતરેલાં મારી નજરે ૧૮૫૧માં પ્રથમ પડયા, ત્યારથી મારા મત આ પ્રમાણે બંધાયેા છે...વિશેષમાં જણાવવાનું કે,૫૮ સર્વત્ર એવું માનવામાં આવે છે કે જગન્નાથજીની મૂર્તિમાં શ્રીકૃષ્ણનું એક અસ્થિ રહેલું છે. પરંતુ બ્રાહ્મણા પેાતાના દેવાનાં અવશેષની પૂજા કરતા ન હાવાથી૧૯ મારૂં મંતવ્ય મહાત્મ્ય (૫૭) આ ઉપરથી એમ તેા દેખાય છેજ કે, સાંચી સ્તૂપ અને જગન્નાથપુરીની મૂર્તિએ વચ્ચે કાઈક સામાન્ય અશ’ હેવા જોઈએ. (આ હકીક્તને નીચેની ટીકા નં. ૫૮ સાથે સરખાવવાથી માલમ પડશે કે તે વૈદિની નથી તેમ નં. ૫૯ સાથે સરખાવવાથી માલમ પડશે કે તે મૌદ્ધની નથી: તે। પછી બાકી જૈન ધર્મની તે છે એમ સ્વત; સિદ્ધ થશે ), ૩૨૭ "6 એવું થાય છે કે, આ અસ્થિ તેા બુદ્ધનું અવશેષ હાવું જોઈએ; તેટલા માટે જે જગન્નાથજીની ખેડાળ મૂર્તિમાં૬૧ તેને સાચવી રાખવામાં આવ્યું છે તે પણ બૌદ્ધ ધર્મના સમુદ્દત્રયીમાંનાં૬૨ ત્રિરત્નેામાંનાં પ્રાચીન ત્રણ જવાહીરમાંનું એકાદ હાવું જેઇએ. મિ. ફરગ્યુસન કૃત વૃક્ષ અને નાગપૂજા નામના પુસ્તકના સમર્થ વિવેચકે-કલકત્તા રીવ્યુ પત્રમાં મિ. હીલીએ-નેાંધ કરી છે કે, ઐાદ્ધધર્મના સમૃદ્ધત્રયીનાં એકત્રિત ચિન્હાને, જેમ સાંચોમાં કેકની પડખે મૂકવાં છે તેમ જગન્નાથ, તેમની બહેન અને ભાની ચમત્કારિક ત્રણે આકૃતિએની ઉત્પત્તિ પશુ દેવી જોઇએ એવી જનરલ કનિંગઢામે કરેલી સૂચના અતિ સુખદાયી-આવકારદાયક છે. વળી તે ઉમેરે છે કે, જે સામ્યતા છે –મુહના રત્નત્રયીની અને મૂર્તિની આકૃતિની-તે ભલે મેડાળ-અણધડ છે પણ અચૂક-ભૂલમાં ન ચાલી જાય તેવી છે. '' એટલે કે કનિંગહામ જેવા સંશાધક અને પુરાતત્ત્વ વિશારદા મત એમ છે કે (૧) જગન્નાથપુરીમાં જે ત્રણ મૂર્તિ શ્રી કૃષ્ણ, તેમના ભાઈ બળરામ તથા બહેન સુભદ્રાની છે તેની ભીતરમાં (૫૮) જ. એ'. એ. સા. પુ. ૧૮. પૃ. ૯૭. (૫૯) ઉલટા તેઓ તા, અસ્થિને અડકવાથી અભડાય છે અને શુદ્ધિને માટે સ્નાનની આવશ્યક્તા અનિવાÖપણે સ્વીકારે છે એટલે આ પ્રસ્તુત અવશેષને બ્રાહ્મણ ધ સાથે સંબંધ ધરાવાતું માની શકાય નહિ; જ્યારે જૈનેામાં પેાતાના તીર્થંકર ગણાતા આત્માઓનાં અસ્થિ, દાઢાએ ઈ ને પૂજ્ય માનીને, શક્રાદિ દેવતાએ પણ તેમને પેાતાની દેવસભામાં પધરાવે છે તથા ભક્તિ માટે હરહંમેશ વંદન અને નમસ્કાર કરે છે (જીએ કલ્પ, સૂ. સુ. ટીકા). (૬૦) બૌદ્ધ ધર્મમાં પણ અસ્થિ વગેરે અવશેષોને પૂજનીક ગણે છે. એટલે કે (જીએ ઉપરની ટીકા નં. ૫૮) આ અવશેષો કાં જૈનોના હાય ને કાં તેા બૌદ્ધોનાં હાય. પણ ખૌદ્ધોના હૈાવા સંભવ નથી કારણ માટે ન્રુઆ આગળ ઉપર ટીકા ન', ૫૭ જે સમયે બ્રાહ્મણધમની એટલે વૈદિક તેમજ શૈવ ધર્માંની ચડતી કળા હતી તે સમયે તેના અનુયાયીઓએ ધર્માધપણાને લઇને આવેશમાં ને આવેશમાં કેટલાંયે જૈન મદિરાના નાશ કરી નાંખ્યા છે તેમ કેટલાકનું પરિવર્તન પણ કરી નાખ્યું છે. મદિનું પરિવર્તન કરી, અંદરની મૂર્તિઓનાં સ્વરૂપે ફેરવી નાંખ્યાનું પણ હવે તે અનેક શેાધખેાળે ઉપરથી પૂરવાર થયેલું તથા ઐતિહાસિક સત્ય તરીકે સમજાયલું છે (વળી જુએ નીચેની ટી. ૬૧). (૬૫) ઉપરની ટીકા ના ૬૦ જીએ જેમાં મૂર્તિ એના પરિવર્તન સમધી ઉલ્લેખ કરેલ છે. મૂર્તિને ખેડેાળ કરી નખાઇ છે એમ તે। આ તટસ્થ વિદ્રાનનુ પણ કથન થાય છૅજ કેમકે ત્રિરત્નના દેખાવ ક્યાં ? અને આ મૂર્તિનો દેખાવ કયાં ? આ મૂર્તિના દેખાવજ કહી આપે છે કે, તેમાં ઘણેા જ કાલ્પનિક ફેરફાર કરાયા છે. (૬૨) આ ખાખતની વિશેષ હકીકત માટે જીએ ‘ભીપ્સાટાપ્સ ’પુસ્તકે પૃ. ૩પ૮-૯, પારી. ૧૦-૧૧. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ટાંકેલાં વિવેચનની [ દશમ ખંડ તેમના વિદ્યમાનપણાનાં શરીરના કોઈ અસ્થિને અંશ ઉપરના પારિગ્રાફમાં આ મૂર્તિના મહામ્ય વિશે જાળવી રાખવામાં આવ્યો છે. (૨) આ મૂર્તિઓને ભિન્ન ભિન્ન સ્થળેથી જે વિચારે દર્શાવવામાં આવ્યા. વૈદિક ધર્માનુયાયીઓ, (બ્રાહ્મણ હોય કે વૈષ્ણો હોય) છે તેનાં અવતરણે ટાંકી ટાંકીને અતિ પવિત્ર માને છે. (૩) વિશેષમાં એ છે કે, વૈદિક ટાંકેલા વિવેચ- તે ઉપરથી સારરૂપે આપણે કેટલાક ધર્મવાળાઓ તે મૂર્તિઓ પોતાની હોવાને જે કે દાવો તેની ગુંથણી મુદ્દાઓ તારવી કાઢયા છે; જેમકે કરે છે, પણ તેઓ અસ્થિને પવિત્ર માનતા નથી; અડ. | પૃ. ૩૨૩ ઉપરના ત્રણ અને પૃ.૩૨૫ કતાં અભડાય છે જયારે આ મૂર્તિની અંદર તો ઉપરના છ મળી એકંદર નવ; તે વૈદિકમયતાનુયાયી અસ્થિ સંરક્ષિત રાખેલું માનવામાં આવે છે. (૪) આ સમર્થ વિવેચકકારના કથન ઉપરથી તારવી કાઢેલા મૃતિઓને વિકૃત બનાવી ત્યાં સ્થાપન કરવામાં આવી છે. ઉપરાંત ૩૨૭ અને આ પૃ8 ઉપર જે સાત મુદ્દાઓ છે. (૫) તેમનાં બાહ્ય લિંગ જોતાં બૌદ્ધ ધર્મનાં લાક્ષ જણાવવામાં આવ્યા છે તે, સંશોધનના વિષયમાં વિશારદ ણિક ચિન્હો જે ત્રિરત્નને નામે ઓળખાય છે તેમને ગણાય તેવા બે ત્રણ-યુરોપીય વિદ્વાન જેવા તને સુસંગત અને અચૂક રીતે મળતાં આવે છે (૬) વળી તટસ્થ ગણી શકાય તેવા-નિષ્ણુતજનોના કથન આવી જ રીતે ત્રિ-મૂર્તિનું એક ત્રિક, સાંચી સ્તૂપવાળા ઉપરથી તરી નીકળતા માલુમ પડ્યા છે. એકંદરે પ્રદેશમાં પણ મળી આવ્યું છે–એટલે કે સાંચી સ્તૂપ ૭=૧૬ અદાઓ થયા. ઉપરાંત, પારિગ્રાફની શરૂઅને જગન્નાથપુરીનાં તીર્થસ્થાને એકજ ધર્મનાં સંભવે આતમાં જૈન ધર્મની કેટલી માન્યતાઓ જેને ઈતિછે (૭) સાંચીનું સ્થળ વિદ્વાનોએ અત્યારે બૌદ્ધ હાસને ટકે છે તેવી વર્ણવી બતાવી છે. આટલી ધર્મનું માન્યું છે તેથી જગન્નાથપુરીનું તીર્થ પણ, સામગ્રી આપણી પાસે મોજુદ પડી છે. હવે તેના બૌદ્ધધર્મને હોવા સંભવ છે. આ પ્રકારની માન્યતાને ઉપર વિચાર કરતાં કોઈ નિર્ણય બાંધી શકાતા હોય સમર્થન મળે તેવા સમાચાર પણ મળે છે કે સર જેમ્સ તો બાંધીએ. ફરગ્યુસન નામના વિદ્વાને “વૃક્ષ અને નાગપૂજા’ આપણી પાસે તપાસ હાથ ધરવા માટે સામગ્રી નામનું એક પુસ્તક રચ્યું છે તેની સમાલોચના લેતાં તે ઘણી આવી પડી છે. પરંતુ તેની ગોઠવણી બરામિ. હીલીએ ભારપૂર્વક સર કનિંગહામની સૂચનાને બર ન કરાય, ત્યાં સુધી આગળ વધવામાં ઘણી મુશ્કેકે આ છે; એટલું જ નહિ પણ વિશેષમાં પિતાને લીઓ પડે તેમ છે; એકલી વિગતો ઉપરથી જ ભલે અભિપ્રાય દર્શાવ્યો છે, કે ત્રિરત્ન અને મૂર્તિની બાહ્ય બધાં અનુમાન કરવામાં આવ્યાં હોય, પરંતુ તે અનુસ્વરૂપની સાદશતા ભલે જરા બેડોળ લાગે છે, પરંતુ માનને આગળ પાછળની ઐતિહાસિક પરિસ્થિતિથી તે શ્રમ-ભૂલ ઉપર રચાયેલી છે. બાકી સાદસ્યતા સમર્થન મળી જતું હોય, તો તેમને અનુમાનની કટિમાંથી છે તે નિઃસંદેહ છે. ઉપાડીને નિર્ણયની ટિમાં મૂકવા જેવાં કહેવાય ખરાં. ( આ પ્રમાણે વિદ્વાન મહાશયો, જેઓ અદ્યાપિ છતાં તે બનાવોની હકીકતોને કેવળ મેળ ખાતી જ પર્યત પોતપોતાના વિષયમાં નિષ્ણાત અને એક જણાવીને બેસી રહેવાય, તે ઘણી વખત તે નિર્ણય સત્તા સમાન લેખાતા આવ્યા છે, તેમના અને તે પણ ઉથલાઈ જવાની બીક રહે છે. તે માટે તે વિગતેને એક નહીં, પરંતુ બે ત્રણ ત્રણ (સર કનિંગહામ, કાળદર્શક આંકથી મજબૂત બનાવવાની જરૂર રહે છે. મિ. હીલી અને ઊં. રાજેન્દ્રલાલ મિત્ર) જમુના- એટલે ઉત્તમમાં ઉત્તમ અને તદન નિર્ભય માર્ગે એ અભિપ્રાયો જ્યારે સહમત થતા જાય છે. ત્યારે આ કહેવાશે, કે બધી ઐતિહાસિક વિગતોને સમયનો ઓકે , વિચારો તદ્દન હસીને કાઢી ન નાંખતાં, વિશેષ નહીં સાથે ગુંથીને, તેમને અનુક્રમવાર ગોઠવી બતાવવી તો કરી કરીને બારીક કસોટીએ તેમને કસી જોવાની જોઈએ. તે નિયમાનુસાર આપણે કામ લેવું પડશે. આપણી એક અનિવાર્ય ફરજ થઈ પડે છે. જેથી કરીને ઉપર દર્શાવેલા સોળ મુદ્દાને સાર, સમય Page #372 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ ] ગૂંથણી ૩૨૯ પરત્વેને અને વિગત પરત્વેને, એમ બે વિભાગે મૂર્તિઓની વિગતેમાંથી નીકળતા સારનો વિચાર કરી આપણે પ્રથમ વહેંચી નાંખવો રહે છે. સમય પરત્વે લઇએ. મૂર્તિઓ શ્રીકૃષ્ણ, તેમના ભાઈ બળરામજી, વિચારતાં સાર એ નીકળે છે કે, જગન્નાથજીનું તથા બહેન સુભદ્રાજીની છે. મૂર્તિઓનું સ્વરૂપ અને મંદિર જે સ્વરૂપમાં સાંપ્રત કાળે ઉભું છે, તે સ્વરૂપે સ્થાન ઉપરની ગોઠવણી જોતાં, બૌદ્ધધર્મના ત્રિરત્નને પ્રાચીન સમયે નહોતું જ. સંભવ છે કે તેના ઉપર તે મળતાં આવે છે એટલે સંભવ છે કે તે મૂળે બૌદ્ધ અનેક સમયે ધર્મક્રાંતિના ઓળા પ્રસરી રહ્યા હશે. ધર્મની પણ હોય. તે અનુમાનને એ વિચારથી તેમાં જ્યારે જુદા જુદા સમયે તે મંદિરની સ્થિતિ સમર્થન મળે છે કે, મૂર્તિની ભીતરમાં અસ્થિની સ્થાપના દર્શાવાઈ છે, ત્યારે આપણને તે ઉપરથી કાંઈક નિર્ણય થયેલ છે. આ હકીકત જગજાહેર છે. વળી બીજી બાજુ બાંધવાને કારણે અવકાશ મળી રહે છે. એક મુદો વૈદિક મતાનુયાયીઓ અસ્થિનો સ્પર્શ જ અપવિત્ર ગણાવે એમ જાહેર થયો છે કે તે સ્થળે અનેક મંદિરો હતાં; છે એટલે તેને અડકવાથી સ્નાન કરવાની આવશ્યકતા પરંતુ ઈ. સ. ૩૦૦ની આસપાસ તેઓને નાશ થઈ માને છે. આથી તે પૂજનીક તો ગણેજ શી રીતે ?' ગયા હતા. તે બાદ વળી કેાઈ માલવપતિએ ત્યાં એક માટે તે વૈદિક ધર્મના સિદ્ધાંતનીજ વિરૂદ્ધ છે; જેથી. મંદિર બંધાવ્યું હતું, જેનો નાશ કયારે થયો તે કહી મૂર્તિઓને વૈદિક ધર્મ સાથે સંબંધ શંકાસ્પદ છે. શકાતું નથી. તેમ તેનો નાશ કરનાર કઈ રાજસત્તા મૂર્તિઓ બેડોળ છે તેમજ અંધકારમય ઓરડામાં હતી કે નૈસર્ગિક બનાવને લીધે તેનો નાશ થઈ ગયો પધરાવેલ છે. તે મૂર્તિઓના ચમત્કાર વિશે અનેક હતા તે પણ અંધકારમાં જ રહ્યું છે. પરંતુ એટલું પ્રકારની આખ્યાયિકાઓ તથા દંતકથા પ્રચલિત છે. ખરું કે, ઈ. સ. ૫૮૦માં જ્યારે તે પ્રદેશ ઉપર ત્યાં મહાપ્રસાદ ધરાવાય છે જે સર્વ યાત્રિકે સ્થાન, યયાતિ કેશરી નામે રાજાનો અમલ ચાલતું હતું, તે જાતિ કે વર્ણના કોઈ પણ પ્રકારના ભેદભાવ સિવાય સમયે તેનાં અવશેષ ઉપર એક મંદિર બહુજ મોટા સહર્ષ આરોગે છે અને તેમ કરી પિતાને પાવન થયેલ પા–મોટું ખર્ચ કરીને બંધાવવાનો તેણે ઈરાદો સમજે છે. આટલું ખુદ મૂર્તિઓના સંબંધમાં જણાયું સેવ્યો હતો; અને તે પ્રમાણે કામ આરંભાયું પણ છે. હવે મંદિરની રચના સંબંધીમાં, જે જણાયું છે તે હતું. પરંતુ લગભગ ૭૫ વર્ષે–એટલે તેની પછી ચોથી વિચારીએ. મુખ્ય મંદિર એક વિશાળ ચોકમાં છે; તે પેઢીએ થનાર રાજાએ તે સંપૂર્ણ કરાવ્યું હતું. આ ઈમા- ચોકને કરતો બીજે કેટ છે. મુખ્ય મંદિરના પ્રવેશરતન તથા તેની સાથે ઉભાં કરેલ અનેક મંદિરના દ્વાર પાસે એકજ પત્થરમાંથી બનાવેલ મેટ સ્તંભ છે, નાશ કરીને પણ કરી નંખાયો હતે. કયારે તે જણાવાયું આ પ્રમાણેની મંદિરની રચના જગન્નાથપૂરીના સ્થળેથી નથી. પરંતુ ઈ. સ. ૧૧૯૮માં કઈ અનંગ ભીમદેવ થોડે દૂર આવેલ ભુવનેશ્વર તીર્થમાં પણ લગભગ એક નામના રાજાએ તે બાબત મને ઉપર લીધી અને સરખી રીતની જોવામાં આવે છે. જે મુખ્ય તફાવત કરીને તેને પુનરૂદ્ધાર કરાવ્યો. વર્તમાન મંદિર છે ત્યાં નજરે પડે છે તે મૂર્તિના સંબંધમાં જ દેખાય છે, ત્યાં આપણે નિહાળી રહ્યા છીએ તે મોટા ભાગે તેના પૂરીના જેવી ચમત્કારીક મૂર્તિ નથી. પરંતુ અન્ય સમયને જ નમુનો જળવાઈ રહ્યો છે એમ ગણવું શિવલિંગ બીરાજમાન કરાયેલાં છે. ' પડે છે. કે વચ્ચગાળે કેટલીક આફતો તેને શીરે હવે જો સમય અને વિગતે ને લગતી આ હકીકતાને આવી પડી છે. છતાં છેલ્લો સંસ્કાર જે રાજા ભીમ- પરસ્પર ગંથી દઈશું તો તેનો સળંગ ઈતિહાસ દેવે તેના ઉપર સીંચે છે, તે જેમને તેમ સચવાઈ આ પ્રમાણે બનશે-મૂળે મૂર્તિઓ બૌદ્ધધર્મને લગતી રહ્યોજ છે. આટલી હકીકત તે સાથે જોડાયેલા સમય હતી કેમકે તેનાં લાક્ષણિક ચિન્હ બૌદ્ધના ત્રિરત્નને પરત્વેની છે એમ સમજાય છે. મળતાં આવે છે. જે મંદિરમાં તે પધરાવવામાં આવી હવે તે મંદિરના દેખાવ તેમજ તેની અંદરની હતી તેને નાશ લગભગ ઈ. સ. ૩૦૦ના અરસામાં Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ટકેલાં વિવેચનની [ દશમ ખંડ થો હતા. વળી આ સમય જે વાસ્તવિક હોય તે પૃ. ૧૭૮). તેવી જ રીતે આ ગુપ્તવંશીઓએ જ્યારે તે બનાવ ગુપ્તવંશી સમ્રાટના વખતમાં બન્યો હતો એમ ચઠણુવંશીઓ પાસેથી અર્વતિનું રાજ્ય લઈ લીધું કહી શકાય; કેમકે હિંદુસ્તાનમાં આવી ધાર્મિક ત્યારે પણ તેઓના જૈનધર્મને લગતાં સ્મારકો અવંતિ અને સમયે થવા પામી છે. કોના કોના પ્રદેશમાંથી તેમણે નાબુદ કરવા માંડયાં હતાં. તેમને પોતાના સમયે તેવી ધમકાતિઓ બનવા પામી હતી તેનો સામ્રાજ્યમાં જ્યાં જ્યાં તેઓનું ચાલ્યું ત્યાં ત્યાં તેમણે ઇતિહાસ જે જમવાર શોધવામાં આવે તે અનેક પૂર્વની ધાર્મિક સંસ્થાઓને પલટો. પિતાના વૈદિક નૂતન અતિહાસિક તને બહાર નીકળી પડે તેમ છે. ધર્મના પ્રચાર અર્થે કરવા માંડયો હતો. દક્ષિણ બાકી તે સર જોન બર્ડવુડ પિતાનો મત આપતાં હિંદમાં આના પુરાવા અનેક મળે છે. તે પ્રમાણે પૂર્વ જણાવે છે કે ૧૩ “ભારતવષમ છતની ધાર્મિક ઔર હિંદમાં પણ તેમનાં પગલાંને પ્રતાપ ફરી વળ્યો હોય રાજનીતિક-ક્રાંતિયાં હુઈ હૈ, ઇતની સંસાર કે અન્ય તે ન માનવા જેવું નથી. મતલબ એ થઈ કે ઇ. સ. કિસિ દેશમેં નહીં ઈ” આ પ્રમાણે જે અનેક ધમ- ૩૦૦ની આસપાસ જે ધર્મક્રાન્તિને લીધે આ સ્થાનના મતિઓ ભરતખંડમાં થવા પામી હતી તેમાંની એક મૂળમંદિરનો નાશ થઈ ગયાનું સૂચન થયું છે. તે મૌર્યવંશની સમાપ્તિ થતાં શુંગવંશના અમલે, તેના ઉપરમાં વર્ણવેલી ગુપ્તવંશી સમ્રાટના સમયે તેમણે વૈદિક મતાનુયાયી ભૂપતિઓએ આદરી હતી; જેમનાં આદરેલી પ્રવૃત્તિના કારણરૂપ સમજી લેવી. વૃત્તતિમાં આપણે જોઈશકયા છીએ કે અન્યમતના અકેક તે બાદ કોઈ માલવપતને ત્યાં મંદિર બંધાવ્યું ભિક્ષુકને શિર માટે રાજા અગ્નિમિત્ર-કકિએ સો સો હતું. ઈ. સ. ૫૮૦ ના અરસામાં યયાતિકેશરી રાજા દીનારનું ઇનામ જાહેર કર્યું હતું. તેવી જ રીતે એક થયો૪ તે પૂર્વે; તેને પણ નાશ થઈ ગયો હતો તે બીજી ધમકાન્તિ અવંતિપતિ ગુપ્તવંશીઓના પાદગમન વાકયને ઉકેલ બરાબર કરી શકાતું નથી. કેમકે મોલથવા માંડયાં ત્યારે આરંભાઈ હતી; તેમજ તેમના સત્તા- વપતિ શબ્દ, ભારતીય ઈતિહાસમાં ઈ. સ. ૫૩૭ માં કાળ દરમ્યાન તે ચાલુ રહી હતી. તેના પુરાવામાં તેમણે જ્યારથી અગ્નિકુત્રિય રાજપૂતોની ચાર શાખા ઉદ્દભવી જે રસ્તેથી પ્રથમ (ઉત્તર હિંદના વિદેહ પ્રાંત-મિથિલા ત્યારથીજ વપરાશમાં આવ્યો હોય એમ સામાન્ય રીતે નગરી અને સંયુક્ત પ્રાંતે સુરસેન-મથુરાવાળા ભાગ- સમજાય છે; અને ઇ. સ. ૫૩૩ થી ૫૮૦ સુધીમાં આ માંથી) હિંદમાં પ્રવેશ કર્યો ત્યાંથી માંડીને જે જે મુલકો કલિંગપ્રદેશીય ભૂમિ ઉપર કઈ અવંતિપતિ માલવજીતતા ગયા, ત્યાં ત્યાં પિતાનો પશુપતિધર્મ દાખલ પતિનું ૫ જેર જામવા પામ્યું હતું કે કેમ, તે કરતા ગયા હતા. એટલે જ મથુરાપતિ કુશનવંશી નક્કી થયું નથી. પરંતુ જો તેઓમાંના કોઈ પ્રદેશ વાસુદેવ પહેલાને તથા તેના વંશજોને પિતાના વંશનો ઉપરનું સ્વામિત્વ મેળવવા ભાગ્યશાળી તે થયો જૈનધર્મ છોડી દેવો પડયે હતો ( જુઓ ઉપરમાં હોય, તો તે પણ મુખ્ય ભાગે જન ધર્મ પાળતા (૬૩) મૌર્ય સામ્રા. ઇતિ, પૃ. ૨૦૮. પ્રજાનો જે રાજા હોય તે “માલવપતિ’ કહી ન શકાય. (૬૪) જે કે (જુઓ પૃ. ૩૨૪ ઉપર કલ્યાણ માસિકના તેમ તે પ્રજાનું રાજ્ય થવા પામ્યું હોય એવું કયાંય ઈતિશિવાં ૧૯૯૦નાં અવતરણે) આ વર્ણન ભુવનેશ્વરના મંદિરનું હાસમાં નોંધાયું નથી એટલે તે પ્રશ્ન વિચારવો રહેતો નથી. છે પણ ભવનેશ્વર અને જગન્નાથપુરીના મંદિર વચ્ચેનું (૧૬) જુઓ તેમની નામાવળી માટે પુ. ૧૫. ૧૮૭ની અંતર માત્ર ૫-૧૦ માઇલનું જ છે એટલે બંને પ્રદેશને વંશાવળી. આ સમયે ત્યાં યશોધર્મન ઉર્ફે વિક્રમાદિત્ય અને સ્વામી એકજ હોય એમ માનીને અહીં સ્થિતિ વર્ણવી છે. વળી વૃદ્ધ ભેજદેવનું રાજય હતું. વૈદિક મતવાળા એમ માને છે કે તેબને મંદિરની રચના એક જ પ્રકારની છે તેથી સંભવિત છે. આ રાજાઓ તેમના ધર્મવાળા હતા જ્યારે જેને માને છે બંનેનું નિર્માણ પણ કદાચ લગભગ એક સમયે જ થયું હોય. કે તેમના મતાનુયાયી તેઓ હતા. પરંતુ તે સમયના અન્ય (૬૫) માલવા નામની એક પ્રજા સતલજ નદીના આસ- પરદેશી રાજવીઓને ધર્મ જોતાં, વિશેષ સંભવ તેઓ જૈનપાસના પ્રદેશમાં વસતી હતી એમ જણાયું છે પણ તે ધમાં હોવાને થાય છે. Page #374 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ ]. ગૂંથણી ૩૩૧ હોવાથી, તેણે પેલા ગુપ્તવંશીઓએ કરેલ કાર્ય ઉપર આપણે માનવાનું તેમ કારણ મળે છે કે તેમણે તે પાછું પાણી ફેરવી વાળ્યું હોય એ બનવાજોગ છે. બંધાવ્યું હશે. જે તેણેજ બંધાવ્યું કરે છે, અથવા બીજી એક સ્થિતિ એમ સંભવિત છે કે, આ બંધાવેલ મંદિરને વિનાશ રાજસત્તાના જે સમયે પણ, મૈર્ય સમ્રાટ અશોકમાંથી તેના પિત્ર કેશરિ રાજાઓએ કરાવ્યો હતો એમ માનવું રહેશે. દશરથ અને શાલિશુકથી નીકળેલ શાખા જે (જુઓ પુ. આ કેશરિ રાજાઓના સમય બાદ ઈ. સ. ૮મી ૨. p. ૨૯થી પરિશિષ્ટ ૪) મગધ ઉપર રાજ્ય ચલાવી સદીના પ્રારંભમાં વળી બીજી એક ધર્મક્રાન્તિ આવી રહી હતી અને જેમાંના એક શશાંક રાજાનું અસ્તિત્વ હતી. આ સમયની કાન્તિ કાંઈક વધારે બળવત્તર હતી. ઈ. સ. ૭ સૈકાની આદિમાં જણાવાયું છે, તે મગધપતિ તે સમયે વેદાંત ધર્મના મહાન પ્રવર્તક શ્રી આદ્ય શંકરારાજાઓની સત્તામાં તે પ્રદેશ હોય અને તેમણે પણ ચાર્યનો ઉદ્દભવ થઈ ચૂકયો હતે તેમણે વૈદિક ધર્મને આ મંદિરના સર્જનમાં થોડેઘણો હિરસો પુરાવ્યો પ્રચાર પણ બહુ અચ્છી રીતે કરવા માંડ્યો હતો. આ હેય; અથવા ૫૮૦માં યયાતિ કેશરીનું વૃત્તાંત ભુવને- સમયે માલવાની ગાદી ઉપર ૮ દેવશક્તિ નામે રાજા શ્વરને લગતું છે પરંતુ જગન્નાથપુરીના મંદિર ને લગતું હતું; (તેના નામ ઉપરથી દેખાય છે કે તે અતુલ નથી. વળી તે સ્થાને મંદિર તે ઈ. સ. ૧૧૯૪માં પરાક્રમી હશે અને તેથી તેણે કદાચ વિક્રમાદિત્ય નાસ અનંગ ભીમદેવે બંધાવ્યું છે જેથી તે સ્થાને ઈ. સ. પણ ધારણ કર્યું હશે). તેના સમકાલીન તરીકે ગ્વાલિ૩૦૦ થી ૧૧૯૮ વચ્ચેના સમયે કઈ માલવપતિએ યરની ગાદી ઉ૫ર યશોધર્મના નામે રાજા હતો. મંદિર બંધાવ્યું હતું એમ અર્થ નીકળે છે. ગમે તેમ હોય આ પણ અતિ પરાક્રમી હોવાથી વિક્રમાદિત્ય નામે પણું આવી અનિશ્ચિત સ્થિતિમાં આપણે ભારપૂર્વક ઓળખાતું હતું. તેમના રાજ્યકાળે વાકપતિરાજ જણાવી નથી શકતા કે ગુપ્તવંશી સમ્રાટે તે મંદિરના નામના મહાન વૈદિક પંડિત થઈ ગયા છે. તે ગ્વાલિયર નાશ કર્યા પછી કયા માલવપતિએ અથવા કયા રાજ્યના એક ભૂષણરૂપ ગણુતા હતા. ગાડહાનું જે બીજાએ તેને પુનરાહાર કર્યો હતો ? અથવા તે પુસ્તક રચાયું છે તે આ વાકપતિરાજ અને યશાધનને લેખકનું વક્તવ્ય પણ કદાચ યુકિતપૂર્વક ગોઠવાયું હેય. આશ્રયીને લખાયેલું છે. આ યશોધર્મનના સમયે જેન પરંતુ એટલું ખરું છે કે યયાતિ રાજાના હાથમાં તે સંપ્રદાયના તેવાજ એક પ્રખર આચાર્ય બપ્પભટ્ટસૂરિ પ્રદેશની લગામ આવી કે તેણે ભુવનેશ્વરના મંદિરના હતા. આ વાકપતિરાજને અને બપ્પભટ્ટસૂરિને વાદ સ્થાન ઉપર નવીન સ્વરૂપમાં બીજું બંધાવા માંડયું હતું. થયો હતો જેના પરિણામે વાકપતિરાજે જૈન ધર્મ તેણે ઘણું દ્રવ્ય તે મદિર ઉપર ખરચ્યું છે. તેની પછી અંગીકાર કર્યો હતો (જુઓ પુ. ૩. પૃ. ૨૬૨). તેમ લગભગ ૭૫ વર્ષે ત્રીજી પેઢીએ થયેલ તેના વંશ જે- ઉપરોક્ત વૈદિક મતવાળા આચાર્યોએ પિતાને પ્રભાવ તે પૂર્ણ કર્યું છે. જેમ આ ભુવનેશ્વરનું મંદિર કેશરી વંશી પણ અન્ય રાજાઓ ઉપર પાડયો હતે. મતલબ કે તે રાજાઓએ બંધાવ્યું છે તેમ જગન્નાથજીનું મંદિર પણ સમયે હિંદભરમાં ધર્મક્રાંતિનું એક જબરદસ્ત મે તેમણે બંધાવ્યું કે કેમ? (જુઓ ટીકા નં. ૬૦) તે જે કે ફરી વળ્યું હતું. એટલે તે વખતમાં આ સ્થાન વૈદિક નક્કી નથી કહી શકાતું, પરંતુ અતિહાસિક પરિસ્થિતિથી ધર્માનુયાયીઓની ભાવનાને વિશેષ ષિતું થઈ પડેલ (૧૭) શંકરાચાર્યજીને સમય આ પ્રમાણે બતાવાય છે. એકાએ થયા હતા. જન્મ ઈ. સ. ૭૮૮=વિ. સં. ૮૪૪; ભવભૂતિ ઈ. સ. ૧૯૦-૭૫૦ આશરે મરણ ઈ. સ. ૮૨૦=વિ. સં. ૮૭૬; ૨ વર્ષ ૩૨ વાકપતિરાજ પણ તે જ સમયે આશરે આ સમયે કુમાલિભદ્ર, તેમના બનેવી મંડન મિશ્ર (૬૮) જુઓ પુ. ૧ પૃ. ૧૮૭માં આપેલ વંશાવળી. તથા ગાવીદાસ ઈત્યાદિ, વેદાંતધમી મહાસમર્થ વાદીઓ- (૧૯) આ માટે ૫.૮૭માં આપેલી વંશાવળી એ, Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ટાંકેલાં વિવેચનની [ દશમ ખંડ હોવું જોઈએ અને તેની જાહોજલાલી તથા પ્રખ્યાતી વિધ કારણોથી, ઉપર દર્શાવેલ નિર્ણયને મજબૂતી અનુક્રમે દિન પર દિન વધતી જવા માંડી હશે. તે મળતી જાય છે. બાદ વળી કદાચ થોડાં વર્ષ-મુસલમીન અમલ વખતે- હવે જ્યારે સિદ્ધ થઈ ચૂક્યું છે કે, ઈ. સ. ૩૦૦ની તેને થોડી ઘણી જફા પહોંચી હોય કે ન પહોંચી આસપાસ તેનો નાશ થઈ ગયો હતો અને મૂળ મૂર્તિ હોય. એમ કરતાં બારમી સદીમાં જે મંદિર રાજા બોદ્ધ ધર્મની હોવા સંભવ છે ત્યારે તે વિશે વળી અન્ય અનંગ ભીમદેવે બંધાવ્યું તે થોડા ઘણા ફેરફાર સાથે કાંઈ પ્રકાશ પડે છે કે કેમ તે જોઈ લઈએ. તે વર્તમાનકાળ સુધી એમને એમ ચાલ્યું આવ્યું છે. વાતનો પત્તો લેવા માટે આ સ્થાન ઉપર ક્યા કયા એટલે આખી ચર્ચાનો સાર એ છે કે, જે વસ્તુ- ધર્મવાળા રાજાની સત્તા ઈ. સ. ૩૦૦ સુધી થવા પામી સ્થિતિ ૩*૬=૯ મુદામાં, સમય પરત્વે જણાવી ગયા છે તેનો અભ્યાસ કરવો જોઈએ. છીએ તેને ઈતિહાસને ટકે છે એટલે તે સત્ય ઠરે ઈ. સ. પૂ. ૪૭૫ થી ૩૭૨ = ૧૦૩ વર્ષ એદિવેશની; છે; અને તેથી આ મંદિર સંબંધી તેમાં વર્ણવેલી ક્ષેમરાજથી માંડીને તે વંશના અંત સુધી. સ્થિતિ, જે મૂળમાં તે મંદિર બૌદ્ધ ધર્મનું હોવું જોઈએ ઈ. સ. પૂ. ૩૭૨ થી ૨૦૪=૧૬૮ વર્ષ માર્યવંશી તથા તેને નાશ ઈ. સ. ૩૦૦ આસપાસમાં થયો સમ્રાટોની; ચંદ્રગુપ્તથી માંડીને તે વંશના અંત સુધી. હેવો જોઈએ; તે વસ્તુ આપણી તપાસના પાયા ઈ. સ. પૂ. ૨૦૪ થી ઈ. સ. ૩૦૦=૫૦૦ વર્ષ તરીકે સ્વીકારવી રહે છે. ઉપરના નિર્ણયને બીજી રીતે ઉપરાંતની અંધ્રપતિઓની મુખ્યતાએ તથા નાનાં પણ પાછું સમર્થન મળે છે. કેમકે અસ્થિને વૈદિક નાનાં અન્ય સ્વતંત્ર રાજવીઓની. મતવાળા તે અપવિત્રજ માને છે અને એટલું તો ઉપરની રાજસત્તાઓની હકીકત તપાસતાં માલૂમ સર્વમાન્ય છે કે, મૂર્તિની ભીતરમાં શ્રીકૃષ્ણનું અસ્થિ પડશે કે, આખો ચંદવંશ જેન ધમાં હતા. આખો છે જ; અને તે ઉપરથી જ વૈદિક મતવાળાઓ તે મતિને મોયેવંશ-વચ્ચે અશેકવર્ધનના ૪૧ વર્ષના અમલ પિતાની હોવાનો દાવ આગળ ધરે છે. જે તે અસ્થિ સિવાય-જૈનધર્મી હતું અને અંધ્રપતિઓમાં ત્રુટકપણે ન હોત તેમજ કૃષ્ણ-બળભદ્ર કે સુભદ્રાની મૂર્તિ ન જૈન તથા વૈદિક ધર્મને પ્રસાર થયો હતો. આપણે હત તે તેઓ ચૂપ જ બેસી રહેત. અત્રે વૈદિક મતનો વિચાર કરવો તે વર્જિત કર્યો છે વળી બીજી બે ત્રણ બીના પણ, વૈદિક મતની એટલે બૈદ્ધ ધર્મ અને જૈન ધર્મને જ રહે છે. માલિકી કરાવવાની વિરૂદ્ધ જતી દેખાય છે. વૈદિક મતમાં તેમાં બૌદ્ધ ધર્મની તે મૂર્તિ હોવાની શંકા થઈ છે માટે સ્પર્યાપસ્યને બહુ મોટું મહત્ત્વ અપાયું છે જ્યારે તેનીજ તપાસ લેવી રહે છે. અને તે ન સાબિત અહીં વહેંચાતા મહાપ્રસાદની પ્રથા છે તેથી ઉલટું જ થાય તો પછી તેને જૈન ધર્મનીજ માનવી પડશે. ભાન કરાવે છે કેમકે સર્વે યાત્રિકા પિતાનાં જ્ઞાતિ, વર્ગ. બૈદ્ધ ધર્મની ઠરાવવા માટે સમ્રાટ અશોકવર્ધનના ધમ કે સામાજીક બંધનની પરવા કર્યા વિના તેને સહર્ષ સમયનીજ વિચારણા કરવી રહે છે જે તેમના સમયે આરોગી શકે છે. બીજું એમ છે કે અંધકારમય દેવ- કઈ ધર્મક્રાતિ થયાનું મળી આવે છે કે કેમ તેમનું ભૂવનમાં દિવસના ભાગમાં પણ દીપક વિના ભાગ્યે જ જીવનચરિત્ર લખતી વખતે એવી હકીકત આપણે મતિનાં દર્શન કરી શકાય છે. આવી સ્થિતિ દેવદર્શન માટે પુરવાર કરી ગયા છીએ કે તેમના પુત્ર મહેન્દ્ર અને ઉભી કરવાનું શું કારણ? વળી ત્રીજી સ્થિતિ એ છે કે પુત્રી સંઘમિત્રાને ઔદ્ધ ધર્મની દીક્ષા આપીને બોધિવૃક્ષ જગન્નાથપુરીના જેવીજ મૂર્તિનું એક ત્રિક સાચી સાથે સિલેનમાં જવા માટે જે ભાવભીની વિદાય મુકામેથી મળી આવ્યું છે અને સાંચીના સ્થાનને કઈ આપી હતી તે આ પ્રદેશમાં આવેલ મહાનદીના રીતે વૈદિક ધર્મ સાથે સંબંધ હોય તેવું અત્યાર સુધી મુખ આગળથી દીધી હતી; એટલે જોવું રહે છે કે એક પણ પુરાવો નોંધાયો નથી. આવાં આવાં અનેક. તે સમયે આ ક્રાંતિનો બનાવ બનવા પામ્યા હતા કે Page #376 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિછેદ ] ગૂંથણી ૩૩૩ કેમ? જોકે આપણી પાસે તેવી કોઈ વિગત અશોક- ઉપર આવી ચૂક્યા છે તેને હવે ટેકે મળે છે અને વર્ધનના રાયે નોંધાયાની પડી નથી એટલે એકદમ પરિણામે તે મૂર્તિઓ હાલ તે આપણે જેન ધમ તેની તરફેણમાં મત ઉચ્ચારી શકીએ તેમ નથી. હેવાનું માનવું રહે છે, સિવાય કે તેની વિરૂદ્ધમાં પરંતુ સાંચી પ્રદેશમાં પણ આવી ત્રિમૂતિઓ જડી અન્ય પુરાવાઓ રજુ થઈ આવે. આવી છે અને સાંચીને પણ વિદ્વાને બૌદ્ધધર્મના આ પ્રમાણે જે નિર્ણય આવ્યા છે તેને, ઉ૫રમાં સ્થાન તરીકે અદ્યાપિ ગણી રહ્યા છે તથા તે જે આપેલ સોળ મુદ્દા સાથે વટાવી જોઈએ, અને બરાબર પ્રકારને ધર્મપ્રેમ ધરાવતો હતો, નર્યાલય જેવાં સ્થાનો બંધબેસતા થતાદે ખાય તે તેટલા પ્રમાણમાં તેને વધારે તેણે જે ઉભાં કરાવ્યાં છે તથા તેણે જે મનુષ્યકલ મજબૂતી મળી ગઈ કહેવાશે. તે મુદ્દાઓ અત્રે ફરીને કરાવી છે તેમજ જીવતાં ને જીવતાં તેમને બાળી વર્ણવવા જરૂર નથી. પરંતુ દરેકે દરેક મુદો લઈને મૂકાવ્યાં છે. ઈ. ઈ. પ્રકારનાં વર્ણન જ્યારે તેને વિશે અમે મેળવણી કરી જોઈ છે અને ખાત્રી થઈ છે કે વાંચીએ છીએ ત્યારે અનુમાન થઈ જાય છે કે કદાચ તે મૂર્તિઓને જૈનધમ ધારી લેવાથી તે સર્વે મુદ્દાઓ તે પ્રકારની ધર્મકાન્તિ તે પ્રદેશમાં તેણે કરી મૂકી સંપૂર્ણ રીતે સંતોષાય છે. છતાં તેમાંથી જે ત્રણેક પણ હોય ? પરંતુ તે મૂર્તિઓ શ્રીકૃષ્ણની તેમજ તેના મદા વિશેષ સ્પષ્ટીકરણ માંગે છે તે વાચકવર્ગની જાણ ભાઈ બહેનની છે તે સ્થિતિ ઉપર જ્યારે વિચાર માટે અત્રે રજુ કરીશું. તે ત્રણે મુદ્દા આ પ્રમાણેના કરવા બેસીએ છીએ ત્યારે તુરતજ અશકવર્ધનનો છે (૧) મૂર્તિ વિશેની આખ્યાયિકાઓમાં વર્ણવાતો ખ્યાલ આપણે મગજમાંથી ખસેડી નાંખજ રહે ચમત્કાર (૨) ચોકમાં ઉભા કરાયેલે મોટો સ્તંભ છે; કારણ કે બૌદ્ધધર્મને અને શ્રીકૃષ્ણને કે તેમના (૩) અને શ્રીકૃષ્ણ તથા તેમના ભાઈ બહેનને વૈદિક કટુંબ સાથે કોઈ પ્રકારની લેવા દેવા પણ નથી તેમજ મતાન્યાયી અત્યારે માની લીધા છે તેનું કેમ? શ્રી કૃષ્ણના વખતમાં બૈદ્ધ ધર્મનો જન્મ પણ થયો તે ત્રણે મુદાનું સમાધાન આ પ્રમાણે કરી શકાય છે. નહોતે, એટલે કે બ્રૌદ્ધધર્મ સાથે પણ તે મૂર્તિઓને ચમત્કાર વિશે-જે ક્રાંતિ ગ્વાલિયરપતિ થશેનિસબત નથી. ત્યારે તે કયા ધર્મની માનવી ? શું ધર્મનના સમયની આસપાસ થવા પામી હતી ત્યારની વિદ્વાનોનું અનુમાન ખોટું છે? જવાબ એટલે જ છે કે, આ વાત છે. તે સમયે શ્રી સિદ્ધસેન દિવાકર ઉપરમાં સાબિત થઈ ગયા પ્રમાણે જ્યારે વૈદિકની અને નામના એક પ્રખર શક્તિશાળી જૈનાચાર્ય થઈ ગયા બાહની તે નથી ત્યારે જેનધર્મની જ હોઈ શકે છે. વળી છે. તેમનો વિહાર પ્રદેશ અવંતિ અને ગ્વાલિયરની પ્રિયદર્શિનના વૃત્તાંતે આપણે જણાવી ગયા છીએ કે વચ્ચેનું મનાય છે. જૈન સાહિત્ય ગ્રંથોમાં એવી તેને અશોક ગણીને બદ્ધધર્મ માન્યો છે અને તે મતલબની હકીકત બન્યાનો ઉલ્લેખ કરાયેલે માલુમ હિસાબે તેના ધર્મકાર્યને બ્રહને લગતા ઠરાવી દીધાં પડે છે કે તેઓ એક રાત્રીના નિદ્રાવશ થયા હતા. છે તે બધી ભ્રમણુ હવે તેડી નંખાઈ છે. એટલે તેવામાં તેમને સ્વપ્ન આવ્યું કે શહેરના સ્મશાનઉપરની ચર્ચાના અંતે આપણે જે નિર્ણય ઉપર માર્ગે મહાકાળેશ્વર નામનું જે શિવલિંગ છે તેમાં (૭૦) સામાન્ય માન્યતા પ્રમાણે આ સિદ્ધસેનજી દિવા- સૂરિને સમયવિચાર' શીર્ષક નામના લેખમાં લગભગ કરને શકારિ વિક્રમાદિત્યના સમકાલીન મનાયા છે. એટલે કે ૩૦ પૃષ્ઠોમાં કરી છે તે જુઓ.) તેમનો સમય ઈ. સ. પૂ. ૫૭ છે. અમારી માન્યતા પ્રમાણે (૭૧) વિશેષ વિગત માટે જૈન સાહિત્ય ગ્રંથ જુએ. તેઓ આ ગ્વાલિયરપતિ વિક્રમાદિત્યના સમકાલીન કરે છે (૨) તે સમયે આ શિવલિંગજીનું સ્થાન ઉજૈની નગતે આધારે તેમને રામય અત્યારને ઠરાવ્યાની નોંધ કરી રની બહાર સ્મશાનના માર્ગો હોવાનું મનાયું છે; કેમકે જે છે (આમના સમયની વિચારણા જૈન ધર્મપ્રકાશ-માસિકપત્ર વિક્રમાદિત્યના સમકાલીન તરીકે તેઓ મનાય છે તે અવંતિભાવનગર સં. ૧૯૮૦ અંક ૬-૭-૯-૧૦માં “હરિભદ્ર- પતિ હતા. મારી ગણત્રીમાં તેમને વિહાપ્રદેશ અવંતિ અને Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ઢાંકેલાં વિવેચનની [ દશમ ખંડ શ્રી પાર્શ્વનાથની મૂર્તિ છુપાયેલી પડી છે માટે અમુક સ્તંભને સામાન્યપણે “માનસ્તંભ'ના નામથી ઓળખવિધિ પ્રમાણે પ્રયોગ કરવો એટલે શિવલિંગજી ફાટશે વામાં આવે છે. આવા સ્તંભ ઉભા કરવાની પ્રથા અને તેમાંથી તે મૂર્તિ પ્રગટ થશે. તે પ્રમાણે તેમણે કયારથી અમલમાં આવી છે તે વિશે કોઈ ખાત્રીપૂર્વક કર્યું હતું. આમ થવાથી જે પાર્શ્વનાથજીની મૂર્તિ સમય જણાવી શકાય તેમ નથી. પરંતુ ઉપરમાં પ્રગટ થઈ તેના ચમત્કાર વિશે દેશપરદેશ ખબરો સાબિત કરી ગયા પ્રમાણે મૂળ મંદિરનો નાશ જે ફેલાઈ જવા પામી, આજ પ્રમાણે પાર્શ્વનાથના નામની ઈ. સ. ૩૦૦ આસપાસ થઈ ગયો હતો તે સમય સાથે અનેક પ્રકારના ચમત્કારનીષે દંતકથાઓ પતમાં ઉત્તર કે દક્ષિણ હિંદમાં ક્યાંય તેવો માનજોડાયેલી છે કે જેથી તેમની સ્થાપના જુદા જુદા સ્તંભ ઉભે કરાયેલ હોવાનું જણાયું નથી. જો કે સ્થળે કરીને, તે તે સ્થળને આશ્રયીને નામ પાડવામાં સમ્રાટ પ્રિયદર્શિને, એક પત્થરમાંથી બનાવેલ (Moઆવ્યાં છે. જેમ એક આખ્યાયિકા અત્ર વર્ણવીને તેના nolithic ) સ્તંભલે અનેક સ્થળે ઉભા કરાવ્યા ચમત્કારનો ટૂંક ખ્યાલ આપે છે, તેમ હજુ આગળ છે, પરંતુ તેવા સ્તંભોની ટોચે અમુક હેતુપૂર્વક સિંહાકૃતિ જતાં એક બીજી આખ્યાયિકા ઉતારવી પડશે. તેથી તેણે મૂકાવી છે. કેઈ સ્થળે દીપક પ્રગટાવવા જેવી ખાત્રી થશે કે આવા ચમત્કારો પાર્શ્વનાથની મૂર્તિ વ્યવસ્થા કરાવ્યાનું દેખાતું નથી તેમ વળી તેણે સાથે તો પરાપૂર્વથી જોડાયેલા માલમ પડે છે. ઉભા કરાવેલા આવા સ્તંભલેખ માત્ર ઉત્તર હિંદમાં જ ચોકમાંના ઉભા કરાયેલા સ્તંભ વિશે–આવા દેખાય છે. ઉપરાંત એક બીજી હકીકત યાદ આવે છે; વાલિયરની વચ્ચે આવાવ થતો હતો એમ છે. વિક્ર- હઠાવવોજ લાભદાયક માનીને તેને તેમને તેમજ જાળવી રાખી માદિત્ય નામ જ કાણું જાણે એવું થઈ પડયું છે કે તેમને હોય એમ દેખાય છે. સિદ્ધસેનજીએ પ્રગટ કરેલી મૂર્તિ તેજ અન્ય પ્રદેશ કરતાં ઉર્જનની સાથે જ સંબંધ હોવાનું હોવા સંભવ છે. જે શુંગવંશી અમલે ઉપરનું આચ્છાદન થયું મનાઈ જવાય છે. છતાં માને કે તે ગ્વાલિયરપતિ હતા હોય તો, પુનર પ્રાકટય ઇ. સ. પૂ. ૫૭માં ઠરાવી શકાશે, અથવા તો તેમને સમય ઇ. સ.ની આઠમી સદીને બદલે પરંતુ ગુપ્તવંશી અમલે થવા પામ્યું હોય તો પુનર્ પ્રાકટય ઈ. સ. પૂ. ની પહેલી સદીને હવે તે પણ આ મૂર્તિના ઈ. સ. ૮ની શરૂઆતમાં ગણાશે. અમારી ગણત્રી પ્રમાણે ચમત્કારવર્ણનમાં કાંઈ બાધા આવતી નથી. અહીં તે ચમ- ગુણવંશી સમયમાં તેનું આચ્છાદન થયેલું સમજાય છે.] કાર પરત્વેજ વર્ણન લાગુ પાડવાનું છે એટલે કે પાશ્વ (63) જુએ ઉપરની ટી. નં. ૬૪ના અંતિમ ભાગનું નાથની મૂર્તિ સાથે આ પ્રકારના ચમત્કાર સંલગ્ન થયેલા લખાણ. વળી વિશેષ માટે જુએ પુ. ૧ પૃ. ૭૬ની ટીકાનું છે. વળી સરખા ગત પરિછેદે પૂ. ૩૦૩ ટીકા નં. ૮૬નું વર્ણન તેમજ પુ. ૧ પૃ. ૧૯૭ અને ૨૨૪ પાને બીજી લખાણ) સિંભવ છે કે, જે મૂર્તિ સિંધુપતિ રાજા ઉદાયીનની દેવી પ્રતિમાની હકીક્તનું વર્ણન છે. તથા ઉપરમાં દાસી પોતાની સાથે અવંતિમાં લાવી હતી અને જે માટે પૂ. ૩૨૫ ‘તે મૂર્તિનું મહા’વાળા પારાની શરૂઆતનું ઉદાયીને અવંતિ ઉપર ચડાઈ કરી હતી, અને જે મૂર્તિ વર્ણન વાંચો. દેવી વાણીને લીધે અવંતિમાને અવંતિમાં જ રહેવા દેવી પડી (જ) પાશ્વનાથને સમય ભલે ઈ. સ. પૂ.ની ૮મી જ હતી તેજ આ મતિ હોય (જુઓ પુ. ૧ પૃ. ૧૨૭ અને સદાને છે. છતાં તેમનું અવતરવું, તીર્થકર થવું ઈ. ઈ. ચમ૨૨૪). તે મૂર્તિ એમને એમ ત્યાં રહી હતી. અવંતિ ઉપર ત્યારે તે ગતકાળના કેવલજ્ઞાની અને તીર્થકરોથી જાણતા હોય જૈન રાજાઓ થયા ત્યાંસુધી તે તેને વાંધો નહીં જ આવે. જ. તેમણે ભવિષ્યમાં થનાર પાર્શ્વનાથની હકીકત પિતાના પરંતુ શુંગવંશના રાજ્યકાળે કે ગુપ્તવંશીના રાજ અમલે જ્ઞાનબળે જાણીને પ્રસંગે પાન જગતને જાહેર કરેલી છે જે તે મૂર્તિની અવદશા કરીને શિવલિંગજીમાં ગુપ્ત રીતે સંતાડી ઉપરથી લોકેએ તેમની મૂર્તિઓ ભરાવી ભરાવીને પૂજવા રાખવામાં આવી હોય કેમકે તે પ્રતિમા ચમત્કારિક હોવાને લીધે માંડી છે. પાર્શ્વનાથ સદેહે આવ્યા પૂર્વે પણ તેમને મહિમા તેનો નાશ કરવો તે ફાવ્યા ન હોય, કે ન હિતકારક લાગે જે ખૂબ ખૂબ ગવાય છે તથા તેમની મૂર્તિઓ બનાવાઈ દાય; એટલે તેનું બાહ્ય સ્વરૂપ બદલીને માત્ર તેને લાભ છે તેનું કારણ ઉપર પ્રમાણે સમજવું.. Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ ચતુર્થ પરિચ્છેદ ]. ગૂંથણી દક્ષિણ હિંદમાં જૈન ધર્મની એક શાખા જે દિગંબર થઈ ગયેલ છે કે રામાયણમાં જે રામલમણાદિ વીર સંપ્રદાયના નામે ઓળખાય છે તેમની સ્થિતિ, જમાવટ પુરૂષનું તથા મહાભારતમાં જે પાંડવકૌરવ યોદ્ધાઓનું અને જોર ધીમે ધીમે દક્ષિણ હિંદમાં જામવા માંડયું અને દ્વારકાના જે યાદવોનું વર્ણન આપવામાં આવ્યું હત. વળી દક્ષિણ હિંદમાં૭૫ અનેક રાજવીએ તે છે. તે સર્વે વૈદિક મતાનુયાયીઓજ હતા. જ્યારે જીનધર્મના અનુયાયી પણ બન્યા હતા. આ દિગંબર ધમઓ એમ માનતા આવ્યા છે કે ઉપરના સર્વ જેનોએ જે મંદિર-દેવાલયો બનાવ્યાં છે અને જેમને મહાપુરૂષ જૈનધમાં હતા. આ બંને ધર્મવાળાઓ પાસે બસતી નામથી ઓળખાવાય છે તે દેવાલયના પિતપોતાના સંપ્રદાયાનુસાર તેમના જીવનપ્રસંગેની પ્રાગાંગણમાં હમેશાં આ મોટો માનસ્તંભ ઉભે હકીકત વર્ણવતા ગ્રંથો પણ છે. આમાં કેની મહત્તા કરાવાતે હતા જ. તેનાં અનેક ચિત્રો દક્ષિણ કેનેરામાં વધારે વજનદાર છે તે બાબતમાં આપણે ઉતરવાનું આવી રહેલ બસ્તીવાળા શહેરનું વર્ણન આપતા પ્રયોજન પણ નથી, તેમ આપણો અધિકાર પણ નથી; સરકારી રિપોર્ટોમાં નજરે પડે છે. મતલબ કે આવા વળી અહીં પ્રસંગ પણ નથી. એટલે તે પ્રસંગને માનસ્તંભ ઉભો કરવાની પ્રથા ઈ. સ.ની પાંચ છ સ્પર્યા વિના. આપણી પાસે જે સ્થિતિ ઉપસ્થિત સદીમાં દક્ષિણ હિંદમાં ખૂબ જોરમાં પણ હતી. જ્યારે થઈ છે તેટલા પુરતી વિગતની જ તપાસ આપણે લેવી આપણને જર્ણવવામાં આવ્યું છે કે (ઉપરમાં જુઓ રહે છે. પુ. 5. પૃ. ૮૬ ટી. નં. ૨૪માં એમ હકીકત . ૩૨૯) યયાતિ કેશરી રાજાએ ઈ. સ. ૫૮૦ના જણાવાઈ છે કે, રાજા કકિએ મથુરામાં આવેલું કૃષ્ણઅરસામાં બંધાવેલ ભુવનેશ્વરના મંદિરમાં પણ આવા મંદિર તેડી નાંખ્યું હતું. તે ઉપરથી એ સાર ઉપર એક મોટે અરૂણતંભ ઉભો કરાવ્યો હતો. એટલે આવવું પડયું હતું કે શ્રી કૃષ્ણનું મંદિર વૈદિક મતાનુસમજાય છે કે તે સમયના પ્રચલિત ધાર્મિક મતાનુ- યાયીનું નહિ પણ જૈન મતવાળાનું હશે; પરંતુ તે કથન યાયીઓના અરસપરસના સંસર્ગ અને વસવાટને લઈને જૈનસૂત્રાનુસાર હતું એટલે તે હકીકત ઉપર વિશેષ એક બીજાની નકલ કરવાના પરિણામરૂપે તે પ્રથા મદાર બાંધીને કામ લેવા યોગ્ય નહોતું ગયું. પરંતુ ઉદભવી હોય. આ પ્રકારની રચના પ્રથમ કોણે કરી સર્વ ધર્મના મુખ્ય ગણાતા શાસ્ત્રગ્રંથા હમેશાં ' તે શોધી કઢાય તો તેમાંથી ઘણું સાર કાઢી શકાય. પ્રમાણિક હોવાનું જ માનવું રહે છે સિવાય કે તેની પ્રથમ દિગંબરોએ કર્યાનું જો સાબિત થાય તે વૈદિક વિરૂદ્ધ બીજું કોઈ પણ સપ્રમાણ તત્વ મળી ન મતવાળાઓએ તેનું અનુકરણ કર્યું હતું એમ સ્વભાવિક આવે છે. એટલે તે નિયમાનુસાર જેનસૂત્ર ગ્રંથનું રીતે કહેવાય અથવા તે જીનાલયોને શિવાલયો તરીકે કથન હોવા છતાં તે બાબત શંકા લાવવા કોરનું ન ભલાવો ખવરાવવા૭૭ જાણી જોઈને તેમ કરવામાં હોજ. આ પ્રમાણે બને બાજુની દલીલ કરી શકાય આવ્યું હતું એમ પણું અનુમાન દોરાય. તેમ છે. પરંતુ અહીં તે ગ્રંથના કરતાં વિશેષ સબળ શ્રી કૃષ્ણ તથા તેમના ભાઈ બહેન કયા ધર્મના ગણાતા સ્થાપત્યના પુરાવાઓ મળી આવ્યો છે, અને અનયાયીઓ હોય તે બાબતઃ–સામાન્ય રીતે વર્તમાને તે પણ સંશોધનમાં રસ લેતા, તટસ્થ અને સત્તાકાળે એવી માન્યતા જ જૈનેતર પ્રજામાં શ્રદ્ધાબદ્ધ સમાન લેખાતા વિશારદ પુરૂષોએ ટાંકેલા. તેમને (૭૫) અજંટાની ગુફાઓ, બદામી તથા હેલના મંદિરો આખીએ ઉંચાઈમાં દીપક મૂકવાની રચના કરે છે (આ ઈ. તેમના સમયનાં દૃષ્ટાંતે કહી શકાશે. નિયમ સર્વથા સચવાય છે કે કેમ તેની પાકી તપાસ (૭૬) પાછળથી આ પ્રથાએ વધારે જોર પકડયું લાગે માંગે છે) છે; છતાં એક તફાવત તરફ કાંઈક ધ્યાન ખેંચવા જેવું લાગે (૭૭) આ હકીક્તનો ફડો લાવવા માટે આ ધર્મછે. જેનોના માનસ્તંભમાં ઠેઠ ઉપરી ભાગે જ દીપક પ્રગટા- કાન્તિ થઈ તે પૂર્વેના જે શિવાલય બંધાયા હોય તેનું વવાની ગોઠવણ હોય છે. જ્યારે વૈદિક મતવાળાઓ સ્તંભની નિરીક્ષણ કરવું જોઇએ. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ મૂતિ વિશે [ દશમ ખંડ એક પુરાવે તે મૂર્તિની ભીતરમાં અસ્થિ પધરાવેલ પિતાની વૃત્તિ સંતોષવા કઈ અંતિમ હદે પોંચી જાય છે હોવાનો છે તથા બીજે શ્રી જગદીશ્વરના જેવી જ તેને કાંઈ ન જ હોતો નથી. નાનામાં નાના અને અન્ય ત્રિમૂર્તિ, અવૈદિક એવા સાંચી નામના સ્થળેથી નિર્દોષ ફેરફારથી માંડીને વધારેમાં વધારે માત્ર મળી આવી છે તેનો છે (આ બંનેનું વર્ણન ઉપરમાં અપમાનજનક જ નહીં પરંતુ હૃદયમાં વસી રહેલી પૃ. ૩૩૨ અપાઈ ગયું છે તે જુઓ). આ બધા સજે- વેરવૃત્તિને પણ તૃપ્તિ પમાડી શકે ત્યાં સુધીનું પરિવગોનો વિચાર કરતાં હાલ તે આપણે એમજ નિર્ણય ર્તન કરવાની હદે પહોંચી શકાય છે.94 ઉપરમાં કરવો પડે છે કે શ્રી કૃષ્ણનું મંદિર વૈદિક મતનું નથી વર્ણવેલ સિદ્ધસેન દિવાકરે કરી બતાવેલ ચમકોરની પરંતુ જૈન મતાનુયાયીનું છે અને તેના પરિણામે બાબતમાં અસલ મૂર્તિનું રૂપાંતર કરીને જે સ્થિતિમાં તેમાં પધરાવેલી મૂર્તિવાળી વ્યક્તિઓ પણ જૈન- તેને જાળવી રખાઈ હતી તે ઉપરથી આવા પ્રસંગે ધમજ માનવી પડે છે. કરાતા ફેરફારનું મા૫ આપણે કાઢી શકીએ છીએ; આ પ્રમાણે મેળે મદાએ ઘટાવી લેવાયા છે તથા તે પ્રમાણે આ મૂર્તિના સંબંધમાં પણ થોડેઘણે તેમાંના જે ત્રણ મુદાઓ વિશે વિશેષ ખુલાસા કરવાની અંશે બનવા પામ્યું હોય ૭૯ એમ માનવામાં વાંધા જરૂર દેખાતી હતી તે પણ કરાઈ ગઈ છે એટલે તેનું જેવું દેખાતું નથી; કેમકે મૂર્તિ પિતાના અસલ સમાધાન થઈ જતાં એમ સાર કઢાય છે કે, તે ત્રિ-મુર્તિ સ્વરૂપમાં પણ નથી તેમ તેને પધરાવેલ સ્થાનેથી જૈનધર્માનયાયી વ્યક્તિઓની છે; અને તેથી તે મંદિરને સ્વભાવિક રીતે દર્શન કરી શકાય તેવી રીતે બીરાપણ જેનોનું જ કહેવું પડશે. જમાન પણ કરાયેલી નથી. વળી જે સ્વરૂપમાં હાલ તે ઉપરમાં અતિહાસિક પુરાવાઓ અને નિવેદનની સ્થાપન કરવામાં આવી છે તેનું વર્ણન કરતાં એક ગુંથણી કરીને, જે જે વસ્તુઓ શક્ય હતી તે સર્વ લેખકે આ પ્રમાણે શબ્દો લખ્યા છે –જગન્નાથની તરફેણમાં અને વિરૂદ્ધમાં જતા મૂર્તિને રંગ કાળે છે. તેનાં ને ગોળાકૃતિ, મસ્તક મૃતિ વિશે વિશેષ સંયોગોનો પણ વિચાર કરી લીધે ચપટું, શિરના શિખરે એક ચતુષ્કોણ કકડો, નાક અને છેવટને સાર છે તથા જે નિર્ણય યોગ્ય લાગ્યો તે મોટું, અને અણીવાળું અને મુખ અર્ધચંદ્રકારનું જણાવી દીધો પણ છે. અહીં છે-૮૧(આગળ બળભદ્રજી અને સુભદ્રાજીની મૂર્તિનું તે સંબંધમાં, જે કાંઇ વિશેષ બાતમી જૈન કે વર્ણન કરેલું છે) જગન્નાથજીની મૂર્તિ ડાબી બાજુએ અજન પ્રમાણમાંથી મળી શકતી હોય તેને વિચાર બિરાજમાન છે મધ્યમાં સુભદ્રાની સ્થાપના કરેલી છે આપણે કરીશું. અને જમણી બાજુએ બળભદ્રની યોજના કરવામાં ધર્મક્રાન્તિના સમયે આ મૂર્તિનું અસલ સ્વરૂપ આવી છે. આ પ્રમાણે થયેલ ફેરફારના સ્વરૂપને બદલાયું હતું તે તે ઇતિહાસ સિદ્ધ બાબત છે જ; તેમ કાંઈક ખ્યાલ આપ્યા બાદ, તેના ચમત્કાર વિશે પણ એ પણ જાણીએ છીએ કે આવું સ્વરૂપ બદલાવનાર થેડું ઘણું જાણું પડ ઠીક ગણાશે. તેના મહાપ્રસાદ (૭૮) અમદાવાદ, ભરૂચ, દીલ્હી આદિ શહેરે, જ્યાં (૮૦) તે પુસ્તક પૃ. ૧૧૪ તથા ૧૧૫. મુસ્લીમ રાજસત્તા બહુ જોરમાં જામી હતી, ત્યાં આવાં (૮૧) આવું કદરૂપ લેપના આડાઅવળા લચકા પડીને (ષ્ટાતે વિશેષપણે નજરે પડતાં દેખાય છે. કરી શકાય તેમ છે તેમ કરવાનો આશય, કદાચ મૂળ તેવી જ રીતે દક્ષિણ હિંદમાં જ્યારે શિવમાર્ગી રાજસત્તા વરૂપ ઢાંક્વા પુરતા પણ હોય. વળી સરખાવો નીચેની જેર ઉપર હતી ત્યારે ત્યાં પણ આ પ્રકારનાં દૃષ્ટાંતે બન્યાં ટીકા નં ૮૨. હોવાનું જણાયું છે. (૮૨) આ ક્રમ ગોઠવવાને હેતુ પણ મૂળ વસ્તુ ઉપર(૭૯) જુએ પુ. ૩ પૃ. ૨૫૬ ટી. નં. ૧પ. થી અન્ય દિશામાં ધ્યાન ખેંચી લઈ જવા પુરતે કદાચ હોય. Page #380 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ ] સંબંધી-૩ ટાળવટાળ જેવું કાંઇ નથી તે તેા સુપ્રસિદ્ધ જ છે. સાથે સાથે તે પણ સુવિદિત છે કે જૈનેમાં અસલના સમયે જ્ઞાતિભેદ કે વર્ણભેદ જેવું કાંઈ હતું જ નહીં. પરંતુ રેાટીવહેવાર અને એટીવહેવારની પ્રથાને ધાર્મિકક્ષેત્રથી પર ગણીને, માત્ર સામાજીક પરિસ્થિતિ સાથેજ ગુંથવામાં આવી હતી (જીએ પુ. ૧ પૃ. ૨૫; ૨૬૭ છે. ઇ.) આ મૂર્તિની સાથે જ્યારે શ્રીકૃષ્ણનું નામ જોડાયું છે ત્યારે તેમના સમયે એક ઘટના જે બનવા પામી હતી તેને નિર્દેશ, જૈન સાહિત્યમાંથી મળી આવે છે તેનું વર્ણન કરવું અસ્થાને નહીં નીવડે; તેમ તે ઉપરથી મૂર્તિમાં રહેલ ચમત્કારના ખ્યાલ પણ આવી જશે. કહેવાય છે કે એક પક્ષે કૃષ્ણ વાસુદેવ અને બીજા પક્ષે તે સમયના મગધપતિ જરાસંધ પ્રતિવાસુદેવ; તે એની વચ્ચે મગધની ભૂમિ ઉપર યુદ્ધ થયું હતું. તેમાં જરાસંધને અમુક વિદ્યાની સિદ્ધિ થઇ હતી. તેણે પ્રતિપક્ષી—શ્રીકૃષ્ણના સૈન્ય ઉપર આ વિદ્યાના પ્રયાગ કર્યા હતા, જેથી તેમનું લશ્કર મૃત્યુવત-જડ— ચેતન રહિત ખની ગયું હતું. આ વિદ્યાના નિવારણ માટે શ્રીકૃષ્ણે ઇષ્ટદેવની આરાધના કરી હતી. દેવે, ધરણુંદ્ર દ્વારા એક મૂર્તિ આપીને જણાવ્યું કે પાર્શ્વનાથની આ મહા ચમત્કારિક મૂર્તિ છે તે યે તથા તે મૂર્તિને પ્રક્ષાલન કરી, તેનું જે નહવણુ થાય તેને સારાએ સૈન્ય ઉપર છાંટજે; એટલે સામાપક્ષે મૂકેલી વિદ્યા પલાયન થઈ જશે. તે છેવટના નિર્ણય (૮૭) મહારાષ્ટ્રમાં પંઢરપુર શહેર વીડેાખાની ચાત્રાનુ પવિત્ર ધામ છે ત્યાં પણ આ પ્રકારે ટાળવટાળ સિવાય પ્રસાદની વહેંચણી થાય છે. તેમજ જગન્નાથપુરીના સ્થળે જે મેળાઓ ભરાય છે તેના, અને વીદેાખાના સ્થળે ભરાતા મેળાના, સમચ પણ જૈનપર્વાનું સૂચન કરતા હેાય એવા લાસ ઉત્પન્ન કરે છે. એટલે કે, મહાપ્રસાદની વહેંચણી, ભરાતા મેળાના દિવસે તથા અસ્થિના પરથી નથતી આભડછેટ, ઈ. ઈ. વિગેરે મુદ્દાં ઉપર લક્ષ ખેંચવું રહે છે (આ ખાખત ભિસા ટીપ્સમાં વવાયલી છે). (૮૪) તીર્થમાળાનુ સ્તવન છે તેમાં ૯ તથા ૧૦ કઢી આ પ્રમાણે છે: શારિસરા, શ'ખેશ્વરા, પચાસરારે, લેાથી સ્થંભણ પાસ; તીરથ તે નમું ૨ | ૯ | ૪. ૩૩૭ પ્રમાણે શ્રીકૃષ્ણે કર્યું હતું અને કહેવાની જરૂર નથી કે, યથાસ્થિત સૂચવ્યા પ્રમાણે બધું બન્યું હતું તથા શ્રીકૃષ્ણને જય મળ્યા હતા. જૈન ગ્રન્થામાં જણાવેલ છે કે આ મૂર્તિ હાલમાં ઉત્તર ગુજરાતમાં આવેલ શંખેશ્વર નામના ગામે સ્થાપન કરેલ છે તથા સ્થાનના નામ ઉપરથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધ થયેલ છે. પરંતુ જ્યારે શ્રીકૃષ્ણ અને જરાસંધ વચ્ચે જામેલ યુદ્ધના સ્થાન વિશે વિચાર કરીએ છીએ ત્યારે એવા અનુમાન બંધાઈ જાય છે કે તે મૂર્તિ કદાચ આ જગન્નાથ પાર્શ્વનાથની પણ હેાય. જેમ શંખેશ્વર પાર્શ્વનાથનું મહાત્મ્ય જનેામાં જાણીતું છે તેમ આ જગન્નાથનું પણ હાવાથી, તેને વિધ વિધ પાર્શ્વનાથની નામાવળીમાં ગુંથી નાખીને, એક સ્તવનના રૂપમાં જ ગાઢવી દીધું છે. મૂર્તિ શંખેશ્વર વાળી હાય કે જગન્નાથવાળી હાય, પણ કાઈ એક પાર્શ્વનાથની તા હતી જ; એટલે ઉપરાક્ત ચમત્કાર સાથે પાર્શ્વનાથનું નામ સંકલિત થયેલું છે તેટલી વાત સત્ય છે જ. આવી અદ્ભુત પ્રતિભાવાળી મૂર્તિને અત્યારની જનતા પણ તેવાજ ભક્તિભાવથી ભજતી રહે તે તે પણ સર્વથા બનવા યેાગ્ય જ છે. વર્તમાનકાળે આ જગન્નાથપુરીના તીર્થના મહિમા, એક અદ્વિતીય અને અલૌકિક તીર્થધામ તરીકે પ્રસરી રહેલા છે. આ વૈજ્ઞાનિક જમાનામાં જ્યારે કેવળ જડ વસ્તુઓનું જ પ્રાધાન્ય-સામ્રાજ્ય વર્તી તરીકે, અજાવા, અમીઝરે રે, જીરાવલા જગનાથ તીરથ તે નમું ૨ ૫૧૦ || *આમાં જગનાથ લખ્યું છે. પરં'તુ તે જગન્નાથ રાષ્ટ્ર્ધ્વ હાવા જોઇએ: જગનાથ લખાયાના બે ત્રણ કારણ સમાચ છે: એક તે। પિંગળની રચના પ્રમાણે નિયમને લીધે તેમ કરવું પડયું હાય, બીજી' રાસ મેળવવા માટે તેમ કરાવ્યું ડ્રાચ (જેમ અંતરીક્ષ ને બદલે આંતરિક લખ્યું છે તેમ) ત્રીજું મૂળ રાખ્ત જગનાથજ હેાય, પરંતુ તેમાં ફેરફાર કરીને હવેથી જગન્નાથપુરી લખાતું થયું હાય; એટલે મૂળ શબ્દ સાચા હૈય અથવા જેમ હમેશાં ખનતું આવ્યું છે તેમ લહિયાએ ક્યાંક ભૂલ ખાધી હેાય. મતલબ એ છે કે, સ્તવનમાં જે લખાયુ છે તે હવે હાથીગુફા જેવા શિલાલેખથી પુરવાર થયેલી ખીના સમજવાની, એટલે તેને ઐતિહાસિક સત્ય તરીકે જ સ્વીકારવું રહે છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ સાત ધામેાની [ દશમ ખંડ સ્થિતિમાં આપણે મૂકાયા છીએ એટલે હવે તેનું વિવેચન અત્ર કરીશું. તે કડી આ પ્રમાણે છે. અયોધ્યા, મથુરા, માયા, જાણી, ઢાંની, અયંતિષ્ઠા पूरी द्वारावती चैव सप्तैता मोक्षदायिकाः ॥ १ ॥ વૈદિક સંપ્રદાયમાં ક્યા તીર્થસ્થાના મુખ્ય મુખ્ય ગણાય છે તે દર્શાવવા ઉપરની કડી રચાઈ છે. તેમાંના અયેાધ્યા, મથુરા, કાશી, અતિકા=જૈની, પુરી= જગન્નાથપુરી, અને દ્વારાવતી=દ્વારિકા, આ નામની છ નગરીઓનેા ભાવાર્થ તુરત સમજી શકાય તેમ છે. પરંતુ ‘માયા’ અને ‘કાંચી’નાં બે સ્થાના જરા સ્પષ્ટીકરણ માંગે છે. માયા નામની નગરી સાથે બૌદ્ધધર્મને ઇતિહાસ સંકલિત થયેા કહેવાય છે. એટલે વૈદિક કરતાં તે સ્થાન બૌદ્ધધર્મ સાથે વિશેષ સંબંધ ધરાવતું કહી શકાય તેમ છે. તેવી જ રીતે કાંચીનું પણ કહી શકાશે. કાંચી તે તે। દક્ષિણુ હિંદમાં જેને કાંજીવરમ= કાંજેવર્મ કહેવાય છે તેનું ટુંકુ નામ છે. ત્યાં વૈદિક ધર્મને ફ્રાઈ પ્રસંગ બન્યા હોય તેમ જણાયું નથી. ઉલટું ઐાદ્ધ સંપ્રદાય માટે વિદ્યાપ્રાપ્તિનું મોટું સ્થાન તે ગણાય છે. વળી ઉપરની કડીમાં આčવર્તને લગતાં તીર્થના ઉલ્લેખ કરવાના હેતુ વિશેષ છે, જ્યારે કાંચી તે પ્રાચીન કાળે અનાર્થ મનાતા એવા દક્ષિણ દેશમાં આવેલું ગણી શકાય. એટલે આ એ તીર્થાને-માયા અને કાંચી નગરીઓને-શામાટે ઉપરની કડીમાં સ્થાન મળ્યું હશે, અથવા તે એને બદલે બીજી ક્રાઈ નગરીનાં નામ મૂકવા યાગ્ય કે કેમ, તે તેા વૈદિકધર્મના જ્ઞાતા પુરૂષા જણાવી શકે તેમ કહેવાય. પરંતુ અત્રે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે એક બાજુ સબૈતા શબ્દ લખ્યા છે. એટલે કે સાતની સંખ્યા હૈાવાનું જણાવે છે ત્યારે તેમાં નિર્દિષ્ટ નગરીની સંખ્યા જો ગણીએ છીએ તેા આઠની થઈ જાય છે. તે માટે એ રસ્તા સંભવિત દેખાય છે. એકમાં, સાતને બદલે આઠની સંખ્યા સૂચવતા શબ્દ મુકી અદ્વૈતા લખવું. અને બીજામાં ી તથા ઉપરમાં પૃ. ૨૪૦ ટીન ૩૦ ની હકીક્ત. ૩૭૮ રઘુ ગણાય છે ત્યારે પણ જે તીર્થની આટલી ખથી કીર્તિ અને મહિમા ગવાતાં હાય, તે તીર્થ વિશે પ્રાચીન કાળમાં, કે જે સમયે પ્રજામાં ધર્મ ઉપર પ્રખરતમ શ્રદ્ધા વહેતી હતી તે કાળે, તેવી પ્રભાવિક મૂર્તિની પાછળ રાજા કે પ્રા ગાંડીધેલી અની જાય તે શું બનવા યેાગ્ય નથી ? એટલે આવી અદ્ભૂત મૂર્તિ માટે સમ્રાટ પદવીધારક રાજા `ખારવેલના કુટુંબીઓ તથા નંદિવર્ધન જેવા મગધપતિએ અનેક વર્ષોથી અંદર અંદર ધર્મયુદ્ધ લડયા કરતાં દેખાય તે। તેમાં આશ્ચર્ય પામવા જેવું પણ શું ગણાય ? તેમજ પ્રિયદર્શિન જેવા સમ્રાટ, પેાતાની હયેચ્છા દર્શાવવા તથા ભવિષ્યની પ્રજાની દેારવણી માટે એક ને બદલે ખએ ખડકલેખેા ત્યાં આગળ ગાઠવી, ખાસ૫ સ્મારક ઉભું કરાવે તેમાં અયુક્ત પણ શું છે? આ સર્વે વિગત સાથે પૃ. ૩૨૭ ઉપર ‘તે મૂર્તિનું મહાત્મ્ય' વાળા પારિમામાં જે તારણ આપણે તારવી બતાવ્યું છે, તેને સાથે રાખીને નિર્ણય કરવાનું રાખશું તા, નિશંક કહી શકાય તેમ છે કે, તે જગન્નાથ પુરીનું ધામ તથા તેમાં સ્થાપિત કરાયલી મૂર્તિઓ જૈન સંપ્રદાયને લગતાં જ સ્મારકા હોવાનું દેખાય છે. પુ. ૧ પૃ. ૧૮૧ ટી. નં ૯૩ માં હિંદનાં મોટાં તીર્થ સ્થાનનાં નામ ગણાવતાં નીચેની કડી ટાંકી છે અને જણાવ્યું છે કે વિશેષ ચર્ચા સાત તીર્થ ધામેાની રાજા ખારવેલના ધૃત્તાંતે કરવામાં વ્યાખ્યા વિશે આવશે.. આ સૂચના કરવાને. હેતુ એ હતા કે તે કડીમાં ઘૂરી નામનું તીર્થસ્નાન આપેલું છે. આ પૂરી એટલે સામાન્યતઃ જગન્નાથપૂરી સમજાય છે. એટલે તે ઠંડીમાં પૂરીની હકીકત સમજાવવાને જગન્નાથપૂરીને ઇતિહાસ જ્યાં સુધી પુરેપુરા સમજાયા ન હોય ત્યાં સુધી તે સંબંધી કાંઈ પણ વિવેચન કરવું તે નિરર્થક નીવડવા સંભવ રહે; પરંતુ હવે તેની યથાયેાગ્ય માહિતી મળી ગઈ હાવાથી તે વિશે સપ્રમાણ ખેલી શકવાની (૮૫) પ્રિયદર્શિને ઉભા કરાવેલ ચાલી અને જાગૌડાના ખડલેખા વચ્ચે અંતર શા માટે પડયું છે તે માટે જીએ Page #382 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ ]. વ્યાખ્યા ૩૩૯ તારાવતા શબ્દોને છૂટા ન પાડતાં એક જ સ્થાન જોઈએ; એવા અભિપ્રાય ધરાવનારાઓના રૂઢીચુસ્ત દર્શાવતો [રિદ્વાર વતી એ સમાવાચક શબ્દ મૂકો. મનને કાંઈક લાગી આવશે જ; તે તેમને આશ્વાસન આ બીજી રીત જો સ્વીકાર્ય ગણાય તે પછી, જગન્નાથ- આપવાનું કે, પ્રથમ તે જે મત અત્યારે દાખલા પુરીનું તીર્થ વૈદિક મતવાળાને ઉપરની કડીને લીધે જે દલીલોથી અમે પુરવાર કરી બતાવ્યો છે તે પણ સર્વથા ગણાય છે તે બંધ થઈ જશે; અને જે વસ્તુ અત્યાર કબુલ થશે કે કેમ ? અથવા તો નિરંતર ચાલુ જ રહ્યા સુધી આપણે પુરવાર કરી રહ્યા છીએ તેને ઉલટું કરશે કે કેમ? તેની ખાત્રી જ ક્યાં છે? છતાં ધારે વિશેષ સમર્થન રૂપ ગણાશે. કે અમારી દલીલે અતુટ રહી અને તે મત કાયમ આ કડીમાં વૈદિક દૃષ્ટિએ શું શું ફેરફાર કરવા થયો તે પણ પેલી ઉક્તિ છે કે, જે સત્ય હોય છે તે યોગ્ય હતું તે સૂચવવાનું કાર્ય તે આપણે વૈદિક મત- ગમે તેટલા પ્રયત્ન કર્યા છતાં બહાર આવ્યા વિના રહેતું વાળા જ્ઞાતા પુરૂષો ઉપર છોડી દીધું છે. પરંતુ જૈન જ નથી. એટલે સત્યને ચાહનારને તો કઈરીતે ખેવાનું દષ્ટિએ તે કડીનું સ્વરૂપ કેવું હોવું જોઈએ તે અત્ર હતું જ નથી. બીજી વાત, ઈ. સ. ૩૦૦ માં જ્યારે જણાવી દઈએ એટલે તે બેમાંથી જે યોગ્ય લાગે તે મૂળ મંદિર નષ્ટ કરી દેવામાં આવ્યું અને તે સ્થાને ભલે અનુસરવામાં આવે. તેની વિકૃતિ ઉભી કરવામાં આવી, ત્યારે તે ઉભી કાયોધ્યા, મથુરા, વાવા, ચંપા, સાંવી અવંતિદા | કરનારના મનમાં શું શું થઈ રહ્યું હશે, તેમજ તે पूरी द्वारावती चैव, अष्टता मोक्षदायिकाः ॥१॥ મૂળ મંદિર ઉપર શ્રદ્ધા ધરાવનાર હશે તેની મનોદશા - આમાં ઉદેશેલી નગરીઓની ઓળખ તે સ્પષ્ટ કેવી થઈ રહી હશે? તે બન્નેની મનોદશા અરસપરસ છે જ, છતાં થોડોક ખુલાસો કરી દઈએ. પાવા ઉલટી જ દીશામાં વહી રહી હોવી જોઈએ એમ એટલે પાવાપુરી તે સ્થાને શ્રી મહાવીર નિર્વાણ કલ્પના કરી શકાય છે. વિકૃતિ કરનારે સામાન્ય પામ્યા છે. ચંપા નગરીએ જૈન સંપ્રદાયના બારમા જનતાનું ધ્યાન સત્યથી અલગ લઈ જવો કેટકેટલાયે તીર્થકર શ્રી વાસુપૂજ્ય નિર્વાણને પામ્યા છે ( જુઓ પ્રયત્ન કર્યા હશે છતાં કાળે કરીને તે પડદાઓ હવે પુ. ૧ પૃ. ૭૭. ટી. v ). સાંચીને અત્યાર સુધી બદ્ધ ઉચકાઈ જતા નજરે પડે છે; તેમ અત્યારે જે મત, ધર્મનું તીર્થ ધામ મનાતું આવ્યું છે પરંતુ આપણે તે જૈન અનેક દલીલો અને આધાર આપીને આપણે સ્થાપિત ધર્મને લગતું સ્થાન ગણાવ્યું છે (જુઓ પુ. ૧. પૃ. કર્યો છે, તે સર્વ મુદ્દાઓ પણ જે માત્ર આચ્છાદન ૧૮૬ ઈ. ઇ.) પૂરી એટલે જગન્નાથપુરી તે જૈન રૂપે જ હશે તે ગમે તેટલાં તેને મજબૂત ગોઠવી તીર્થ હોવાનું આ પરિચ્છેદે અનેક પુરાવા આપી રાખીશું તે પણ, કાળદેવની એરણ ઉપર ટીપાઈ સાબિત કરી આપ્યું છે. મતલબ કે ઉપરની કડી ટીપાઈને તે સર્વ નષ્ટ થઈ જવાનાં જ છે. વસ્તુનો કેવી રીતે જૈનતીર્થદશિકા હોઈ શકે છે તેની સમજાતિ કાળક્રમ જ હમેશાં એ રહ્યો ગણાય છે. એમ તે આ પ્રમાણે સમજવી. ડૉ. રાજેન્દ્રલાલ મિત્રે જ્યારે વચ્ચમાં જાહેર કર્યું વિશ્વનાથ જગન્નાથની મૂર્તિ અત્યાર સુધી વૈદિક હતું કે, તે મૂર્તિઓ બૈદ્ધધર્મની હેવા સંભવે છે, ત્યારે મતની હોવાનું સર્વત્ર મનાયું છે. તે માન્યતા હવે ઉપરના બે પક્ષોની શી મનોદશા થઈ હશે તે વિચારે જ્યારે ઉથલાઈ પડતી દેખાય જોઈએ? કહેવાની મતલબ એ છે કે, જે કાળે જે આશ્વાસન સાથે છે ત્યારે સંભવિત છે કે, ચાલી થવાનું હોય છે તે થયા જ કરે છે. માટે કઈ એ, એક ચેતવણી આવતી માન્યતામાં કંઈ કાળે કઈ પ્રકારે વિહવલ બનવું ન જોઈએ. પણ જે મુદ્દાઓ કઈ જાતને ફેરફાર થવા જ ન રજુ થાય તે ઉપર બુદ્ધિપૂર્વક વાદ કરવાનું જ (૮૧) જેના બે ત્રણ ઉદાહરણ આપણે ઉપરમાં રજુ પણ કરી બતાવ્યાં છે (જુએ, ૫રમાં ટી. ન. ૮૧, ૨). Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦. હિંદુ અને જૈન [ દશમ ખંડ ઘેરણ અખત્યાર કરવું કે જેથી અંતે સત્ય હેય રહેતી નથી. વાંચ્છુક જનોએ નિર્દિષ્ટ સ્થાનેથી તેજ બહાર તરી આવે. વાચી લેવા મહેરબાની કરવી, અત્રે તે એટલું જ આજ કાલ આ પ્રકારનો પ્રશ્ન કેટલેક ઠેકાણે જણાવવાનું છે કે સર્વે ધર્મો, પછી તેને ગમે તે નામ ઉપસ્થિત થયા કરે છે. દેશને પ્રચલિત કાયદો કહે આપીને સંબોધે, તો પણ તેમને મુખ્ય આશય પિતાના છે કે તે બનને ભિન્ન છે, તેમ આશ્રિત જીવાત્માઓને પોતે ઠરાવેલી ઉચ્ચમાં ઉચ્ચ હિંદુ અને જૈન સરકાર તરફથી વારંવાર થતી કેટિએ લઈ જવાનો જ હોય છે. પછી તે ઉચ્ચમાં એક કે ભિન્ન વસ્તીપત્રકની ગણત્રીમાં પણ બન્ને ઉચ્ચ-સર્વોત્કૃષ્ટ સ્થાનને મોક્ષનું નામ આપો તે. માટેનાં આસને જુદાં પાડેલ મોક્ષને ધ્યેય અને ધર્મને-ધ્યાન અથવા સાધન તરીકે હોવાથી, તે બને ભિન્ન હોય એવો ચિતાર ખડો થાય સ્વીકારવાં રહેશે; અને જે સંસ્કૃતિને જ બેય ઠરાછે. જ્યારે કેટલાકનું મંતવ્ય એમ છે કે તે બન્ને એક જ વશે તે પછી સંસ્કારને સાધન ગણું પડશે. આ છે. બલકે હિંદુમાં જૈનનો સમાવેશ થઈ જાય છે. એટલે પ્રમાણે બેય અને ધ્યાન વચ્ચે રહેલી પરિસ્થિતિ જે મૂળ હિંદુ છે અને જેન તેમાંથી નીકળેલી એક શાખા બરાબર સમજવામાં આવે, તે ઉપરની ઉક્તિની છે. આ બધાં મંતવ્ય પોતપોતાની દૃષ્ટિએ સાચાં જ છે સાર્થકતા પણ યથાસ્વરૂપમાં તુરત કળી જવાશે. એટલે કેમકે દરેક વસ્તુને જે દિ એ જોવામાં આવે તેવીજ કોઈ પણ સંપ્રદાયવાળા કઈ પણ વસ્તુને સ્યાદવાદત્વમાં તે દેખાય છે, જેથી સ્યાહૂવાદ–અનેકાંતવાદને સત્ય પષાયેલી સ્થિતિસ્થાપકતાના કાટલે જખીને તપાસવા તરીકે સ્વીકારાય છે તથા સન્માનીત ગ છે અને માંડશે, તે તેમને દરેકને તે દરેક વરતુ સત્ય અને તેટલા માટે જ દરેક વસ્તુનું સ્વરૂપ તેને અનુસરીને તથાસ્વરૂપમાં જ દેખાશે. કોઈને અભિન્નત્વ લાગશે વિચારાયાથી કોઈ પણ પ્રકારને બાધ લાવ્યા વિના નહીં; તેમ તેના પરિણામે, મન દુઃખ થવાનું કારણ પણ તે સિદ્ધ કરી શકાય છે. તેથી જ ઉક્તિ થઈ પડી છે મળશે નહીં. જે દુઃખ થાય છે કે, દરેક શબ્દને તેના કે ચાદરી દષ્ટિ સારી સુષ્ટિા -અથવા-ચાદશી યથાર્થ અને વિશાળ દૃષ્ટિબિંદુવાળી ભાવનાને બદલે भावना तादृशी सृष्टि.। સંકુચિતપણે નિહાળવાની આપણામાં પડેલી ટેવના હિંદુ અને જૈન; તે બન્ને શબ્દો વ્યાકરણની પરિણામ રૂપે જ છે એમ સમજવું. માં નામ પણ છે અને વિશેષણ પણ છે. નામ માત્ર દંતકથા રૂપે જ જો હોત, તો તો આપણે તરીકે તપાસ તો બને શબ્દો ભિન્ન જ દેખાય છે; હજુ તે વાતની અવગણના કરી શકત, પરંતુ જ્યાં પરંતુ વિશેષણ રૂપે તપાસો તે તેની સાથે જે નામ શિલાલેખ જેવો અભેદ્ય પુરા જોડવાનું હોય તે ઉપર, તેના ભિન્નત્વ કે અભિન્ન- મૂર્તિ અને મળી આવે છે ત્યાં તે બાબત્વને આધાર રહેશે, તેની સાથે ધર્મ શબ્દ જોડીને મૂર્તિપૂજા તમાં કિંચિદશે પણ શંકા હિંદુધર્મ, સંસ્કૃતિ જોડીને હિંદુ સંસ્કૃતિ કે સંસ્કાર ઉઠાવવાનો અવકાશ રહેતો નથી. જોડીને હિંદુ સંસ્કાર કહો; અને તે જ પ્રમાણે જૈનધર્મ, અને જે મૂર્તિ હોવાનું સિદ્ધ થયું તે મૂર્તિપૂજા જેને સંસ્કૃતિ અને જૈન સંસ્કાર કહે; તે પણ તે હવાનું પણ સ્વયંસિદ્ધ થાય છે જ. એટલે એક તત્વનો સર્વે કેવી રીતે ભિન્ન બતાવી શકાય છે અને કેવી ફડ થઈ ગયો કહેવાશે કે, જે કેટલાક વિદ્વાને રીતે અભિન્ન બતાવી શકાય છે, તેનું સ્પષ્ટીકરણ આધુનિક સમયે એમ મંતવ્ય ધરાવતા થયા છે કે, પુ. ૧ની પ્રસ્તાવના પૃ. ૨૧ થી ૨૪ પ્રશ્ન નં. ૭માંપ્રાચીન સમયે મૂર્તિ કે મૂર્તિપૂજા જેવું કાંઈ હતું જ પુ. ૨ માં પૃ. ૩૪૨-૪૪ સુધી; તેમજ પુ. ૩ માં નહીં, તે તેઓ હવે શિલાલેખના આધારે સમજી ૫. ૨૪૭ થી ૨૫ સુધીમાં, વિધવિધ રીતે કરી શકે છે કે ઈ. સ. પૂ. ૪૨૯ માં મૂર્તિપૂજા હતી જ; બતાવ્યું છે, એટલે પાછું અને તે ઉતારવાની જરૂર બજે ખારવેલના સમય પહેલાંની આ મૂર્તિ છે અને શિયા, Page #384 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિછેદ ] એક કે ભિન્ન? ૩૪. રાજા નંદિવર્ધને તે માટે લડાઈ આદરી હતી એટલે છતાં તે લેખમાં વર્ણવેલી હકીકતની સત્યતા, જયારે તે સમયે પણ તે વસ્તુઓ હતી એમ કહી શકાય. અન્ય એતિહાસિક ઘટનાથી સાબિત થઈ જાય છે વચ્ચે એમ પણ પ્રશ્ન કરી શકાય કે તે મૂર્તિ તો ત્યારે તે સંશય તદ્દન ગળી જાય છે. મતલબ કે પરાપૂર્વકાળે ભરાઈ હતી એમ તમે કહી ગયા છે હાથીગુંફાના લેખને એક નગદ અને સત્યપૂર્ણ દસ્તાવેજ માટે નંદિવર્ધન અને ખારવેલના સમયે મૂર્તિપૂજા માનવો રહે છે. આટલે જબરદસ્ત અને કિંમતી ભલે હશે પરંતુ મૂર્તિ તો તે સમયે નવી ભરાવાતી જ તે લેખ છે તથા તેનું જીવન આટલું બધું મહત્ત્વશાળી નહોતી; પરાપૂર્વથી કઈ હોય તે તે વાત નીરાળી નીવડયું છે; છતાં અજાયબી ભરેલી ઘટના એ છે કે છે. ઉત્તરમાં કહી શકાશે કે નંદિવર્ધનની વાત જવા દો, તેના સમયે હિંદમાં પ્રવર્તી રહેલા જે ત્રણ ધર્મોપરંતુ રાજા ઉદયા તે નવેસરથી જ પાટલિપુત્ર વૈદિક, બૌદ્ધ કે જેન–ગણાયા છે તેમાંના એકકેના વસાવ્યું હતું અને ત્યાં જનમંદિર બંધાવ્યું હતું તથા સાહિત્ય પુસ્તકમાં રાજા ખારવેલનું નામ સુદ્ધાંત નવીન પ્રતિમા પધરાવી હતી, તેમજ તે સ્થાનેથી પણ જણાવાયું નથી. બે યક્ષોની મૂર્તિ—અમુક લેખવાળી–મૂર્તિ મળી આવી ડૉ. રાજેન્દ્રલાલ મિત્રે પોતાના “એન્ટીવીટીઝ છે તથા હાલમાં કલકત્તાના મ્યુઝીઅમમાં તે સંગ્રહિત ઓફ ઓરીસા માં જાહેર કર્યું છે કે શ્રી. જગન્નાથજીનું પડેલી છે તેનું કેમ?૮૭ મતલબ કે મૂર્તિઓ હતી તે મંદિર બુદ્ધધર્મનું હવા સંભવ છે. આપણે જોઈ ગયા વાત જેમ નિર્વિવાદ છે તેમ અમુક અંશે-૮ મૂર્તિ છીએ કે મૂળ મંદિરનો નાશ ઇ. સ. ૭૦૦ ની વિના પણ ચલાવી લેવાતું હતું તે પણ નિર્વિવાદ છે. આસપાસમાં થઈ ગયો હતો પરંતુ યયાતિ કેશરી પરંતુ આ વિષય ઈતિહાસને લગતે નહી હોવાથી રાજાના સમયે ઈ. સ. ૫૮૦ આસપાસ નૂતન મંદિર તેની ચર્ચામાં અત્ર ઉતરવાનું નિપ્રયજન છે. બંધાવવાનું શરૂ થયું હતું અને ૭૫ વર્ષે તેની પેઢીમાં રાજા ખારવેલે પોતે જે ધાર્મિક અને પરાક્રમ- થયેલ ચોથા રાજાએ તે સંપૂર્ણ કરાવ્યું હતું. એટલે કે શીલ જીવન ગાળ્યું હતું તેને જીવતે જાગતો પુરા આ બધું પરિવર્તન ઈ. સ. ૫૦૦ અને ૬૫૫ ના અંતર તો હાથીગુફાના લેખ ઉપરથી ગાળે થયું હોવું જોઈએ. બકે એમ કહે કે જે વખતે વસ્તુ એક; મળી આવેલ છે. એટલે તેમાં પેલા બૌદ્ધ યાત્રિક મિ. હયુએન ત્સાંગ હિદમાં થેય જુદાં શંકાને સ્થાન રહેતું નથી જ. મુસાફરી કરતા હતા, તે સમયે આ નૂતન મંદિર પૂર્ણ જો કે તેના હાથે જ તે લેખ થયું હતું કે પૂર્ણ થવાની તૈયારીમાં હતું. વળી તે પોતે કેતરાવેલ હોવાથી કદાચ સંશય ઉભો થવા પામે; આ પ્રાંતની મુસાફરીએ આવ્યો પણ છે. છતાં તેણે (૮૭) આ સમય અગાઉની મૂર્તિઓ હાવાના પણ નિરાલંબન અવસ્થા પ્રાપ્ત થઈ, ત્યાં તે તે બન્ને વસ્તુને દષ્ટાંત મળી આવે છે. પરંતુ તે શંકાસ્પદ છે (જુઓ અભાવ જ માનવો પડે. આ સંજોગોમાં મૂર્તિઓ તેટલા પુ. ૧, પૃ. ૧૭૦. ટી. નં. ૫૫) અથવા તે તેનો સમય સમય માટે ન હતી એમ હજુ કહી શકાય, નીચેની ટી. નં. ૮૮માં જણાવ્યા પ્રમાણે થઈ જતો હતો (૮૯) જગન્નાથપુરીનું મંદિર અને યયાતિ કેશરીએ એટલે તેની ગણત્રી અહી કરી નથી. બંધાવેલું ભુવનેશ્વરનું મંદિર, બન્ને સ્થાન જુદાં જુદાં છે. માત્ર (૮૮) અમુક અંશે એટલા માટે લખવું પડયું છે (૧) પાંચથી દશ ગાઉના અંતરે જ છે. પરંતુ તે બન્ને પ્રદેશ એક છેઃ આવી મૂર્તિઓ જે મળી આવી છે તે, કાળગણનાને સમય મંદિરોની રચના એક છે; બન્નેના રાજવી એકજ છે; રાજ્યધર્મ જ્યારથી ગણાય છે તેનાથી પૂર્વાતીત છે. (૨) અથવા તો જે એક જ છે; એટલે એક જ ધર્મ કાન્તિમાંથી બને, એકજ વખતે સમયે મૂર્તિ વિના ચલાવી લેવાનું હતું એમ હું માની રહ્યો પસાર થયેલ ગણાય, જેથી જે હકીકત એકને લાગુ પડે તે બીજાને છું તે સમયની તે નહતી. પરંતુ અન્ય સમયે ભરાવાઈ હતી. પણ લાગુ પડે છે. તે માન્યતાથી નામની લખાવટમાં તેમની () મતિ અને મતિપૂન તે સાલંબન છે, જ્યાં વચ્ચે અરસપરસ ભેદ જળવાઈ રહ્યો નથી એમ સમજવું. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૪ર વસ્તુ એક [ દશમ ખંડ પિતાની મુસાફરીનાં વર્ણનનાં જે બે પુસ્તક લખ્યાં કલ્પનાથી આખું પ્રકરણ ગોઠવી, રાખ્યું હોય; આ છે તેમાં આ બાબતનો ૯૦ એક અક્ષર વટીક પણ પ્રકારને અનુમાન હજુ બનવા એગ્ય કહી શકાશે. લખ્યો નથી. જે તે તીર્થધામ સાથે કઈને કઈ (૩) ઉપરાંત એમ પણ કહેવાય કે પુરાણોમાં વૈદિક રીતે બૌદ્ધ ધર્મનો સંબંધ જોડાયેલો હોત, તો શું તેનો રાજાઓને ઈતિહાસ જ આલેખાયો છે અને રાજા ઉલ્લેખ તે બૌદ્ધ યાત્રિક પિતાનાં પુસ્તકમાં કર્યા વિના ખારવેલ વૈદિક ન હતો એટલે તેના વંશનું આલેરહેત ખરો કે? સાર એ નીકળે છે કે તે તીર્થ બૌદ્ધ. ખન કરાયું નથી; તે તે પણ વાસ્તવિક નથી; ધર્મનું નહીં હોય જેથી તેણે આ બાબત મૌન કેમકે અવૈદિક એવા મૈર્ય સમ્રાટે, પરદેશી યવન સેવ્યું છે. આક્રમણકારો, શક પ્રજા ઈ. ઈ. અનેકનાં, રાજકીય બીજી વાત કરીએ વૈદિક ધર્મવાળાની-કે. હિ. કારકીર્દીનાં વૃત્તાંત અને ઇસારાઓ તેમાં કરેલ ઈ માં લખેલ છે ૯૧ His (Kharvel's) family વંચાય છે તે પછી ખારવેલનાં વંશમાંના કેhas found no place in the dynastic વધારે નહીં તે બે ચાર પંક્તિ જેટલ-તો વૃત્તાંત lists of suzerains which are handed આપવું જોઈતું હતું. છતાં તેમ થયું નથી. તે માટે down to posterity by the Puranas=જે ઉપરમાં જે બીજું અનુમાન દેરાયું છે કે વિગત સમ્રાટોની–રાજકર્તાઓની વંશાવળીઓ પુરાણોમાંથી ઢાંકી રાખવા માટે જ મૈન ૫કડયું હશે તે કારણ આપણને મળી આવે છે તેમાં ખારવેલના વંશને મજબૂત દેખાય છે. લગત કાંઈ ઈસારો સુદ્ધાં પણ મળતો નથી. આમ ત્રીજી વાત હવે જૈન ગ્રંથોની લઈ એ-વૈદિક અને કરવામાં પુરાણોના લેખકને શે આશય હશે તે બદ્ધ મતના સાહિત્ય ગ્રંથોમાં કદાચ તેને ઉલ્લેખ સમજી શકાતું નથી. તે બાબતમાં બે ત્રણ પ્રકારનાં ન હોય તે તો ગનીમત લેખાય અને એમ પણ બચાવ અનુમાન કરી શકાય તેમ છે. (૧) કદાચ કહેવાય કે કરી શકાય કે તેમને જે બાબત લાગતું વળગતું ન પુરાણની રચના ઈ. સ. ની ચોથી સદી બાદ થઈ મનાઈ હોય તેવી-એટલે કે પારકાની–પંચાતમાં શું કામ પડવું છે. તે સમયે જગન્નાથજીના આ મંદિર વિશે કાંઈ જાણવા જોઈએ તેથી તેઓએ ચૂપકી પકડી હોય. પરંતુ યોગ્ય બન્યું નહીં હોય; તેથી તેમાં નોંધ લેવાઈ નહીં જેનોને તે ઉલટે, આ રાજાને પ્રસંગ એક ગરવ હોય. આ દલીલ કે તેમ નથી, કેમકે મૂળમંદિરને સમાન હતા; જ્યારે તેનાથી અનેક પ્રકારે નાના નાશ તે ઈ. સ. ૩૦૦ની આસપાસ થઈ ગયો હતો અને દુર્લક્ષ્ય કરવાગ્યે રાજવીઓનાં વર્ણનો તેમણે એટલે પુરાણોત્પત્તિ રામયે આ હકીકત બધી તાજી ઝીલવાનો પ્રયત્ન સેવ્યા છે ત્યારે આ રાજા તે. જ હોવી જોઈએ. (૨) જ્યારે બીજું અનુમાન એ કરી તેમનામાં પ્રાતઃસ્મરણીય ગણાય તેવો તેમજ ધર્મન્નિતિ શકાય છે કે, આ મંદિર વૈદિક સંપ્રદાયનું હવે મનાવ- કરનારામાં અગ્રેસર ગણાય એવા રાજા કુમારપાળ અને વામાં તે આવી ગયું છે એટલે રાડ ખારવેલનું કે તેના રાજા સંપ્રતિ જેવાની હરોળમાં મૂકવા ચોગ્ય ગણાય પૂર્વજો વિ. નું વર્ણન જો લખવામાં આવશે તે તેના તે છે તો શું તેવાનું નામ પણ લેવાનું ભૂલી જવાય ? વિશેષ ઉડાણમાં કાઇને ઉતરવાનું મન થશે અને પરિ આના જેવું કૃતન બીજું શું ગણાય ? ખરેખર છે ણામે સત્ય વસ્તુ જે છે તે બહાર પણ આવી પડશે. ૫ણુ તેમજ; કોઈ જાતને ઉત્તર આપી શકાય કે એમ થાય તે નાલેશી જેવું ગણાય. માટે તે વસ્તુ બચાવ કરી શકાય તેવું દેખાતું નથી. એક વખત બહુ પ્રકાશ જ ન પામે તે બહેતર ગણાય એવી અમારી એવી માન્યતા બંધાઈ હતી કે, રાજા ખાર (૯૦) જુઓ રેકર્ડઝ ઓફ ધી વેસ્ટર્ન વર્લ્ડનાં બે પુસ્તકે, જે અંગ્રેજી અનુવાદ તરીકે પડયાં છે તે. (૨) જુઓ તે પુસ્તક પ. પ૩૬. Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ ચતુર્થ પરિછેદ ] દશેય જુદાં વેલ કદાચ જેનમતાનુયાયી નહીં હોય પરંતુ આજી- તરફ અન્યાયભરેલું પક્ષપાતપણું બતાવાયું છે વિક મતનો હશે. તેથી તેનું નામ લખાયું નહીં હોય. એમ ન્યાયને ખાતર નોંધવું જ રહે છે. મતલબ પરંતુ વિચાર કરતાં તે મત બીનપાયાદાર હતો. કેમકે કે જૈન ગ્રંથકારની ચૂપકીદીનું કારણ શોધ્યું રાજા ખારવેલ એક તે આજીવિક જ ન હોતે, અને જડતું નથી. હોયે તે પણ આજીવિકા મતના ઉત્પાદક અને સ્થાપક અમારા એક મદદનીશ શ્રીયુત સંઘવીની સાથે એવા ગોશાળકના નામનો તેમજ જીવનને પરિચય આ બાબતની ચર્ચા થતાં તે એમ જણાવે છે કે, જૈનગ્રંથોમાં કેટલે અપાયો છે; તો આવા ઉપકા- પૂર્વદેશના પ્રાચીન સમયના કેટલાક જૈનગ્રંથાને રક મહા રાજવીનો વિશેષ નહીં તે કલિંગજીનની વિનાશ થઈ ગયો છે એટલે રાજા ખારવેલના કલિંગમૃતિને અંગે લડત ચલાવનાર તરીકે તેમજ મૂત્ર- દેશનું વર્ણન મળતું નથી. કેટલેક અંશે અમને આ ગ્રંથોના સંરક્ષક તરીકે તે, જરૂર જ તેનું નામ કથન વ્યાજબી લાગે છે કેમકે તેનો ઉલ્લેખ હાથીજાળવી રાખવાનું આવશ્યક હતું જ; એટલું પણ શંકાના લેખમાં પણ રાજ ખારવેલે કર્યો તે છે જ. જ્યારે થયું નથી ત્યારે કહેવું પડશે કે જૈન ગ્રંથકા- છતાં આ વિષય તપાસ તો માંગે છે જ. રોએ રાજા ખારવેલને તેટલે દરજજે ઘેર અન્યાય આ પ્રમાણે રાજા ખારવેલનું જીવન ચરિત્ર લખવા જ કર્યો છે. જૈન ગ્રંથકારોએ કોઈ દિવસ ધર્મષ ની બાબતમાં એક વિષય પરત્વે-ત્રણે ધર્મને સાહિત્ય પિષ્યો નથી જ. 'તેમણે ગુણગ્રાહીપણું જ દાખવ્યું ગ્રંથોના લેખકના આશ-ભિન્ન ભિન્ન હોવાનું છે ને દાખવવું જોઈતું હતું. એટલે તે નિયમે પણ અત્યારે દેખાય છે. એટલી નોંધ કરીને હવે આ ( આજીવિકા મતને હેત તો પણ) રાજા ખારવેલ પરિચ્છેદ પુરો કરીશું. Page #387 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિછેદ રાજા ખારવેલ (ચાલુ) ટૂંકસાર–(૩) રાજા ખારવેલ (ચાલુ) હાથીગુફાના લેખમાં આવેલ ૧૦૩ ના આંક સંબંધી ચલાવેલ વિશેષ વિચારણા તથા તેમાં ચેદિ સંવતની શક્યતાને બતાવેલ સદંતર ઈન્કાર–ત્રિકંલિગ શબ્દનું કરેલું સ્પષ્ટીકરણ તથા સમય સમય પરત્વે સમજાવેલું તેનું સ્વરૂપ –રાજા ખારવેલનાં આયુષ્ય અને રાજ્યકાળની કરેલી ચર્ચા–તેના કુટુંબ પરિવાર વિશેને આપેલ ખ્યાલ, તથા તે સંબંધી પ્રવર્તી રહેલા કેટલાક ભ્રમને કરેલે સ્કેટ–તેના રાજય વિસ્તાર સંબંધી ઉપાડેલ વિવાદ–તથા તે સમયે હિંદની પશ્ચિમે ઈરાની અખાત અને પૂર્વે ઈડેનિશિયા (સુમાત્રા, જાવા, આકપેલેગો આદિ) ટાપુઓ સુધી ત્રિકલિંગના વતનીઓના થયેલ દેશવિહાર સબંધી કરેલું યથોચિત વિવેચન; જેથી તે ટાપુઓના વતનીઓને હિંદ સાથે જોડાતે દેખાઈ આવતો સંબંધ–તેના સામાજીક તથા ધાર્મિક જીવન પરત્વે બંધાયેલ અનુમાનનું કરેલું નિર્દર્શન–પ્રિયદશિને અને ખારવેલે વિધવિધ ક્ષેત્રમાં ગાળેલ જીવનની કરેલી સરખામણ (૪) વક્રગ્રીવઃ પર્વતેશ્વરનું, રાજકીય તેમજ સામાજીક દષ્ટિએ, આપેલું વૃત્તાંતજે કરૂણ સંગોમાં તેના જીવનને અંત આવ્યો હતો તેનું કરેલું વર્ણન– (૫) મલયકેતુ મકરધ્વજના રાજ્ય અમલનું વર્ણન તથા દિવંશને આવેલ અંત– Page #388 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિછેદ ] - ૧૦૩ ના આંકની સમજ ૩૪૫ હાથીગુફાના લેખમાં આવતે ૧૦૩ ને આંક ગયા છીએ. વળી બીજી રીતે પણ તે આંક ચેદિ નદ કે મૈર્ય સંવતનો હવાની જે માન્યતા ચાલુ આવે સંવતનો નથી એમ પુરવાર કરી શકાય છે. . છે તે ખોટી છે એમ આપણે જે તે આંક ચેદિ સંવતનો લેવાય તો તેને ૧૦૩ ના આંક પૃ. ૨૬૭ થી ૨૭૦ માં બહુ પ્રારંભ ઇ. સ. પૂ. ૫૫૮માં થયો ગણાય એટલું સંબંધી વિશેષ અછી રીતે સાબિત કરી આપ્યું તે ચોકકસ જ; તે હિસાબે ૧૦૭ જે વર્ષ ઈ. સ. છે. ઉપરાંત તે આંક વિશેની બીજી શક્યતા હોવાનો પૂ. ૪૫૫ માં આવે છે જે ખારવેલ રાજ્ય પાંચમું મુદ્દો આપણે આપણી ફરણાથી ઉભો કર્યો હતો. વર્ષ હતું એમ હાથીગુંફાના લેખમાં સ્પષ્ટ જણાવાયું તે બે શકયતામાંની એકમાં, તે આંક ચેદિ સંવતને છે. એટલે સાર એ થશે કે રાજા ખારવેલનું ગાદીહોવાનો અને બીજીમાં મહાવીર સંવત હોવાનો નશીન થવું ઈ. સ. પૂ. ૪૬૦માં થયું ગણાશે, તથા હતો. તેમાંયે મહાવીર સંવતનો જે તે હોય તે, તેની તેના પિતા વૃદ્ધિરાજને રાજ્યઅમલ ઈ. સ. પૂ. આદિ કયાંથી તેમના નિર્વાણ કાળથી એટલે ઈ. સ. ૪૬૦ થી ૪૭૦ સુધીને અને રાજા ક્ષેમરાજનો સમય પૂ. પર થી? અથવા તો તેમને જ્ઞાન પ્રાપ્તિ થઈ ઈ. સ. પૂ. ૪૭૦ થી ૫૦૬ સુધીને ગણાશે. આ પ્રમાણે ત્યારથી એટલે ઈ. સ. પૂ ૫૫૬ થી? થયાનું સંભવિત ગણતાં આખા ઈતિહાસ જ ઉથલી જતો દેખાશે. મતછે એમ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. આ બધા પ્રશ્નોના લબ એ થઈ કે ૧૦૩ ને આંક ચેદિ સંવતને લગતા -મુદ્દાના–ઉત્તર પણ આપણે પૃ. ર૭૨–૭૪ આપી દીધા બીલકુલ છે જ નહીં. છે કે તે આંક ચેદિ સંવત નથી પણ મહાવીર પ્રાચીન ઇતિહાસમાં ત્રિકલિંગ શબ્દનો પ્રયોગ સંવતને જ છે તેમ તેની આદિ શ્રી મહાવીરના અનેક વખત કરવામાં આવ્યો છે. અને સામાન્યતઃ નિર્વાણ કાળના સમયથી જ ગણાઈ છે, નહીં કે હાં, , અને ઢિા એ તેમના જ્ઞાન પ્રાપ્તિના સમયથી. ત્રિકલિંગનું સ્વરૂપ નામના ત્રણ પ્રદેશને ઝુમખો- ઉપર પ્રમાણે સર્વ સ્થિતિની ચોખવટ કરી સમુહ-એવો તેનો અર્થ કરાય છે. નંખાઈ છે છતાં કિચિત સંશય ( જાઓ. પૃ. ૨૭૪ પરંતુ આ પ્રમાણેની માન્યતા આગળ ધરવામાં કોઈ ટી. નં. ૫૫ ) બતાવાયો હતો કે કદાચ તે આંક વિશ્વસનીય પુરાવો કે દલીલ રજુ કરવામાં આવતી દિ સંવતનો હોઈ શકે છે. જેનો ખુલાસો આગળ નથી. એટલે જેમ પ્રાચીન અતિહાસિક અનેક કિસ્સામાં આપીશું. અત્ર તે વિષય હાથ ધરવો રહે છે, બનતું આવ્યું છે, તેમ આ બાબતમાં પણ માત્ર કલ્પનામાં જો ચેદિ સંવતને તે આંક હોય તો તેની શરૂ- બેસતું આવ્યું અથવા શ્રોત્રપ્રિય લાગ્યું માટે આમ આત મહારાજા કરકંડ ઇ. સ. પુ. ૫૫૮માં ગાદીએ બનવા પામ્યું હોવું જોઈએ એમ ઠરાવી દેવાયું છે? બેઠે ત્યારથી થયેલી ગણાય. તે હિસાબે ૧૦૩ની કે તે કથન વાસ્તવિક હોવાથી જ વપરાતું થયું છે? સાલ એટલે ઈ. સ. પૂ. ૪૫૫ થાય; જ્યારે નંદિવર્ધનનું તે આપણે તપાસી જોઈએ. મરણજ ઇ. સ. પૂ. ૪૫૬માં એટલે કે તેની પૂર્વે એક પુ. ૧ માં અંગ દેશ ૧ અને ચેદિ દેશની વરસે થઈ ચૂક્યું હતું. એટલે તે નહેર નંદિવર્ધને ભૌગોલિક સ્થિતિનું વર્ણન કરતાં ત્રિલિંગ શબ્દમાં પ્રથમ ખોદાવી હોય એ બની શકે નહીં. આ અથવા કયા કયા પ્રદેશને સમાસ થઈ શકે તેમ છે તે પ્રસંગોતો આને મળતાજ મદા ઉપર તે ૧૦૩નો આંક પાત જણાવી દીધું છે. પરંતુ તે સર્વે મુદ્દા એકત્રિત ચેદિ સંવતનો હોઈ ન શકે એમ આપણે બતાવી કરીને તથા તેમને વ્યવસ્થિત ગુંથીને રજુ કરાય તો તેનો (1) જુએ પુ. ૧ પૃ. ૧૦૬ તથા પૃ, ૧૪૦ થી ૧૪૬ નું લખાણ તથા તેને લગતી ટીકાઓ. (૨) જુઓ પુ. ૧ પૃ. ૧૬૪ થી ૧૬૬ સુધીનું લખાણ તથા તેને લગતી અનેક ટીકાઓ. Page #389 -------------------------------------------------------------------------- ________________ ત્રિકલિંગનું [ દામ ખંડ સપણે ખ્યાલ આવી શકે તેટલા માટે આ વિષય પતિ અને વચ્ચે મગધપતિને મુલક હતા. હવે ફરીને અત્ર રજુ કરીશું વિચારો કે, અંગ બંગ અને કલિંગ એ ત્રણેનું સમુહગત (૧) પ્રથમ તે “ત્રિકલિંગ’ના સમુહમાં જે ત્રણ રાજ્ય કયારે સંભવી શકે છે, જ્યારે તે ત્રણેની હદની દેશને મકવામાં આવે છે તે ત્રણેને અરસપરસમાં વચ્ચે કોઈ રાજ્યની કાચર આવતી ન હોય તો જ. તેમની વચ્ચે કોઈ જાતને સંબધ-સામ્યતા- જેવી કે એટલે કે તે ત્રણેની સીમાં એક બીજાને અડી રહેલી સંસ્કારની, વસ્તીની, ભાષાની ઈ. ઈ. કેાઈ જાતની) હોય તે જ. આવો તે કઈ પુરા મળતા નથી. હેવાનું બતાવવામાં આવતું નથી, તેમ દેખાતું પણ ઉલટું હાથીગુફાના લેખમાંજ મગધપતિ અને કલિંગપતિ નથી. અત્યારે પણ નથી તેમ તે વખતે હવાનું, બન્નેને ભિન્નપ્રદેશી અને સત્તાધારી સમર્થ સમ્રાટ પણ ઈતિહાસનાં પાનેથી સિદ્ધ થતું નથી; તો પછી હોવાનું બતાવાયું છે. સાર એ થયો કે, ત્રિકલૈગના તે સંબંધીની એકતારતા શી રીતે મેળવી શકાય ? સમુહમાં હાલની માન્યતા પ્રમાણેના અંગ, બંગ અને . (૨) છતાં કવચિત કવચિત અસંભવિત દેખાતી કલિંગ દેશે કરી શકતા જ નથી. વસ્તુ પણ જેમ સંભવિત બની જાય છે, તેમ નં. ૧ માંની ટીપ્પણ–એક રાજ્યની હકમતવાળા સર્વ પ્રદેશે, સ્થિતિ–ત્રણે દેશને એક સમુહ તરીકે માની લેવાની- એક બીજાને અડીને-સ્પર્શીને જ રહેવા જોઈએ, એને આપણે માન્ય રાખી લઈએ તે પણ પાછો વિરોધ સિદ્ધાંત ઉપરની દલીલમાં જે આપણે આગળ ધર્યો એ આવીને ઉભો રહે છે કે – છે તેની વિરૂદ્ધમાં એવો બચાવ કરવામાં આવે છે, તેમાંના અંગદેશને, હાલના વિદ્વાનો બિહાર પ્રાંતમાં તેવો નિયમ ભલે સામાન્યપણે હશે પરંતુ સર્વથા ભાગલપુર પરગણું ગણે છે અને બંગદેશને, વર્તમાન તેમ હોતું નથી જ; કેમકે વર્તમાનકાળે કાઠિયાવાડ અને બંગાળ પ્રાંતમાંના મુર્શિદાબાદ છલાને અને તેની ગુજરાતમાં પણ શ્રીમંત ગાયકવાડ સરકારના અનેક દક્ષિણે ઠેઠ સમુદ્ર તટ સુધી લંબાતા પ્રદેશને ગણતા મલકે વચ્ચે અન્ય રાજવીઓના પ્રદેશ આવી જાય. દેખાય છે. જ્યારે કલિંગની હદ ઉત્તરમાં મહા નદી છે. તેના જવાબમાં જણાવવાનું કે તે દલીલ બિન અને ચિકા સરોવરથી શરૂ થતી માને છે. જો કે પાયાદાર છે; કેમકે આપણે વાત કરીએ છીએ સાર્વઆ પ્રમાણે કલિંગ દેશની હદની માન્યતામાં પણ મ સત્તા ધરાવતા સમ્રાટોની; જ્યારે દૃષ્ટાંત આપીએ તેમની ભલજ થતી દેખાય છે; છતાં તકરારનું છીએ તેવા સમ્રાટોની સત્તામાં રહેલા અર્ધ-આશ્રિત સમાધાન થતું હોય તે થવા દેવું. તે સિદ્ધાંતે આપણે સત્તા ભગવત્તા રાજ્યોની. મતલબ કે સાર્વભૌમ સત્તા તેમનું મંતવ્ય કેબલ રાખી લઈએ છીએ. તોપણ આ જેવા સમ્રાટોના હાથ તળેના રાજાઓને મુલાકે, પ્રમાણે માની લેવામાં મુશ્કેલી એ આવે છે કે તે ત્રિકમાંના મુખ્યતયા એકબીજાને અડોઅડ જ આવેલ હોય છે. અંગદેશ અને બંગદેશ, બન્ને પાસે પાસે અને અડોઅડ વર્તમાન કાળે યુરોપીય પ્રજામાંના શાસકોના મુલકે જે આવેલા હોવાથી એકજ રાજ્યની હદમાં હજુ તેમનો ચારે ખંડમાં છૂટા છવાયા પથરાયેલ નજરે પડે છે સમાવેશ થતે કહી શકાય, પરંતુ બંગદેશ અને કલિંગ- તેનું કારણ એ છે કે, તેઓ વચ્ચેનાં પરસ્પર હિતે દેશની વચ્ચે તે હાલના બર્દવાન, મિદનાપુર, બાલા- સાચવવા માટે અમુક અમુક પ્રકારનાં બંધનો ઘડાયેલાં સાર, કંટક વિગેરે જીલ્લાઓ આવી જાય છે કે જે છે અને તેને આશ્રયીને તે સર્વેને વર્તન રાખવું પડે છે. અન્ય રાજવીની હકુમતવાળા પ્રદેશ ગણુતા હતા. જે સમયનું આપણે વર્ણન કરી રહ્યા છીએ તે સમયે આ પાછલી ભૂમિ તે સમયે મગધપતિને તાબે હતી. તે પ્રકારની રાજનીતિજ નહોતી. તે સમયે તે; જેના એટલે કે અંગ-અંગ હા કલિંગપતિના ગણાય; તે પછી હાથમાં તેના મોંમાં-એટલે કે તદ્દન સ્વતંત્રપણની; મગધપતિનો પ્રદેશ આવે અને તે બાદ પાછા કલિંગ- અથવા બહુતો ગણપદ્ધતિની એટલે કે અર્ધસ્વતંત્રપણે પતિને કર્લિગ દેશ આવે. મતલબ કે, આસપાસ કલિંગ- રાજ્ય ચલાવવાની રાજનીતિ પ્રચલિત હતી. તે માટે Page #390 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિચછેદ ] સમજાવેલું સ્વરૂપ અત્યારની પરિસ્થિતિને દષ્ટાંત તે સમયની રાજનીતિ ખારવેલે, મૂળ કલિંગની દક્ષિણેથી વધતાં વધતાં, શેઠ પરત્વે લાગુ પાડી શકાય તેમ નથી.] સિંહલદ્વીપની સીમાંતે, પાંડય રાજા ઉપર પણું (૩) ને ૨ ની દલીલમાં અંગદેશનું સ્થાન, તેણે વિજય મેળવ્યો હતો અને તેની પાસે પોતાની વર્તમાનકાળના વિદ્વાનોની માન્યતા પ્રમાણે ભાગલપુર સત્તા કબૂલ કરાવરાવી ત્યાંથી અઢળક કલ્મ પણ જલે લેખીને આપણે તેના સત્યાસત્યનો વિચાર હરી લાવ્યો હતો. તેમજ કલિંગ અને પાંડની વચ્ચે કરી ગયા છીએ. પરંતુ વાસ્તવિક રીતે તેનું સ્થાન આવેલ ચોલા અને પલ્લવ રાજ્યોને પણ તાબે કરી (જાઓ પુ. ૧ પૃ. ૧૩૯) વર્તમાનના મધ્યપ્રાન્ત લીધા હતા. મતલબ કે તામિલ, તેલંગુ, અને ઉરિય વાળા પ્રદેશમાં છે. એટલે તેને આશ્રયીને પણ આ ભાષા-દ્રવિડીયન ગણાતી ત્રણ મુખ્ય ભાષા બોલતા પ્રશ્ન વિચારી લેવો જોઈએ. તે પ્રમાણે અંગ અને પ્રાંત ઉપર તેણે વિજય મેળવી પિતાનું સ્વામિત્વ કલિંગનાં સ્થાન તે ચોક્કસ છે જ, પરંતુ બંગ શબ્દને બેસાર્યું હતું (જુઓ હાથીગૂંકા લેખ પંક્તિ ૧૧ નો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે તેનો ઉલ્લેખ અનુવાદ) એટલે તે ત્રણ પ્રદેશના-કલિંગ, ચોલા અને પ્રાચીન ગ્રન્થમાં થયાનું નજરે પડતું નથી; એટલે પાંડય-સમૂહને વ્યાજબી રીતે આપણે રાજા ખારવેલના તે તો આધુનિક પ્રયોગ સમજાય છે. અને તે જ સમયનો ‘ત્રિકલિંગ” સમૂહ કહીએ તો વાસ્તવિક પ્રમાણે સ્થિતિ જે હેય તે, ત્રિકલિંગમાં અંગ, બંગ ગણાશે. વળી તે ત્રણે પ્રજાની ભાષા, દેશવિડીયનમાંથી અને કલિંગનું જોડકણું ઉભું કરવામાં, મૂઢ નાસ્તિ કુતઃ ઉત્પન્ન થયેલ હોવાથી તે સર્વ પ્રજા સંસ્કૃતિમાં જેવું થતું હોય એમ શું નથી લાગી આવતું? તથા અન્ય આચાર વિચારમાં તેમજ સાહિત્ય (૪) અંગ, બંગ (વંગ) અને કલિંગને બદલે, વિશેષમાં પણ અરસપરસ ઘણી જ સામ્યતા ધરાવતી અંગ, વંશ અને કલિગ તે ત્રણ દેશના સમુહગત હેવી જોઈએ એમ માની શકાય. રાજ્યને ત્રિલિંગનું નામ આપીએ તે તે યાચિત (૬) ઉપરાંત, ધી હિસ્ટરી ઓફ ઓરિસ્સાના છે એમ ભૌગોલિક દૃષ્ટિએ પણ માન્ય રહે તેમ છે; કર્તા વિદ્વાન છે, આર. જી. બેનરજી મહાશયે ૫.૧ કેમકે તે ત્રણે દેશની સીમા પરસ્પર સંલગ્ન થયેલી પૃ. ૪૩ થી આગળ જે વર્ણન આપ્યું છે તે ઉપરથી છે. તેમ એતિહાસિક પુરાવાથી, કલિંગપતિઓનાં ઉત્કલ, કેદ અને કલિંગ મળી ત્રિકલિંગ થતું હોય જીવનવૃત્તાંતથી (જાઓ પુ. ૧ પૃ. ૧૬૦થી આગળ)તેમજ એમ સમજાય છે. તેમાં તેમણે ઉકળને દામોદર અને મહારાજા કરકંડ મહામેઘવાહનના રાજ્ય વિસ્તારના વૈતરણી નદી વચ્ચેન, કેરોદના બે ભાગ ઉત્તર હેવાલ ઉપરથી પણ સિદ્ધ થઈ જાય છે. એટલે કે દક્ષિણ પાડીને વૈતરણી અને બંગધારા નદી વચ્ચે ઇતિહાસ અને ભૂગોળથી તે બિના સાબિત થઈ અને કલિંગને બંગધારા અને ગોદાવરી નદી વચ્ચેને. જતી હોવાથી વિશેષતઃ માનનીય ગણવી રહે છે. પ્રદેશ લેખાવ્યો છે. મતલબ કે દાદર અને ગોલવરી (૫) નં. ૪ માં જણાવ્યા પ્રમાણે, મહારાજા નદી વચ્ચેના પ્રદેશને તેમણે ત્રિલિંગ મનાવ્યો છે. કરકન સમયે, ચેદિવંશની સ્થાપના કરવામાં આવી (૭) જ્યારે જ. ઓ. બી. પી. સો. ૫ ૧૪. તે વખતે-લે અંગ, વંશ અને કલિંગના યુથને ત્રિક- મૃ. ૧૪૫ માં લેખક મહાશયે ત્રિકલિંગનું સ્વરૂપ વળી લિંગ કહેવામાં આવતું હતું, પરંતુ હાથીગુફામાં સર્વથી જુદી જ રીતે વર્ણવી બતાવ્યું છે. તેમણે સ્પષ્ટ દોરાયેલ ચિત્ર ઉપરથી, ચક્રવર્તી ખારવેલના સમયે લખ્યું છે કે, It has been discovered that તો ત્રિલિંગનું સ્વરૂપ જુદું જ પડી જતું હતું એમ the Kalinga people went to Burma, સમજાય છે. તેમાં જે અનેક વિજય મેળવવાનું રાજા long before the Christian era and ખારવેલને સદભાગ્ય પ્રાપ્ત થયું હતું તે સર્વ હકી- established a kingdom which comકતનું જોડાણ કરતાં એ સાર કઢાય છે કે, રાજા prised three districts & hence called Page #391 -------------------------------------------------------------------------- ________________ (૩૪૮ રાજા ખારવેલનાં [ દશમ ખંડ Mudukalinga ( Mudu means three in હાથીગુફાના લેખ ઉપરથી સમજાયું છે કે, ૧૦૩ the Telangu language) or Trikalingas. ની સાલમાં તેના રાજ્યાભિષેક થયાને પાંચમું વર્ષ "whole country was a part of the ચાલતું હતું. વળી આ આંક Trikalinga ”. Trikalinga = Kalinga, આયુષ્ય અને મહાવીર સંવતનો જ છે એ Kongad and Utkal=એવી શોધ કરવામાં આવી રાજ્યકાળ પણ આપણે ગત ૫રિચછેદે છે કે, ઈસવીની પૂર્વે લાંબાકાળે કલિંગની પ્રજા બર્મામાં પુરવાર કરી ગયા છીએ. એટલે ગઈ હતી અને ત્યાં સંસ્થાન જમાવ્યું હતું, તેમાં ત્રણ ગણિતશાસ્ત્રની દૃષ્ટિએ હિસાબ કરતાં તેને રાજ્યાભિષેક પ્રાતોનો સમાવેશ થતો હોવાથી તેને મુદ્રકલિંગ (તેલગુ મ. સં ૯૮ (૧૦૭-૫=૯૮)=ઈ. સ. પૂ. ૪૨૯ માં ભાષામાં મુદુ એટલે ત્રણ અર્થ થાય છે.) અથવા થયો હતો એમ નિશ્ચયપૂર્વક હવે કહી શકાશે. વળી ત્રિકલિંગ કહેવાય છે. (એટલે) આખે (કલિગન) દેશ તેનું રાજ્ય ૩૬ વર્ષ ચાલ્યું હતું એમ જણાવાયું તે ત્રિકલિંગને એક અંશ થયે;” ત્રિકલિંગ=કલિંગ, છે. અને જ્યારે રાજ્યાભિષેક થયો ત્યારે તેની કોંગદ અને ઉત્કલ કહેવાનો ભાવાર્થ એમ સમજાય છે કે, ઉમર ૨૫ વર્ષની હતી એમ તેણે પોતે જ લેખમાં | કલિંગની જે મૂળ પ્રજા હતી તે બર્માના કિનારે જણાવ્યું છે. તે તે ગણત્રીએ તેને જન્મ મ. સ. ૭૩=ઈ. આવેલ દેશમાં જઈ વસી હતી (જેને હાલમાં સુવર્ણ- સ. પૂ ૪૫૪ માં થયો કહેવાય. યુવરાજપદ ભૂમિ તરીકે ઓળખાવાય છે) તે પ્રાંતને પણ મ. સ. ૮૮ માં, રાજ્યાભિષેક મ. સ. ૯૮ માં અને ત્રિકલિંગના એક અંશ તરીકે ગણી શકાય તેમ છે. મરણુ મ. સ. ૧૩૪ માં થયું ગણાશે. આ હકીકત , (૮) “ભારતનો પ્રાચીન રાજવંશ”ના લેખક પ્રસંગ ઉભું થતાં ઉપરમાં પૃ-૨૭૦ માં જણાવી તે મહાશયે તેના પુ. ૧. પૃ. ૩૭ માં સર કનિગહામના દીધી છે, પરંતુ દરેક રાજકતોનાં આયુષ્ય તથા મતના આધારે એમ જણાવ્યું છે કે, ત્રિકલિગના ઉમર વિગેરેની હકીકત જુદા જ પારિગ્રાફમાં લખસમુહમાં ધનકટક, આંધ્ર અને કલિંગદેશનો સમાવેશ વાનું ધારણ અખત્યાર કરેલું હોવાથી તે પ્રમાણે થતો હતો. અત્ર કરીને જણાવવું રહે છે. એટલે નીચે પ્રમાણે આ પ્રમાણે જુદા જુદા વિદ્વાનોએ ત્રિકલિંગનું તેના સમયની સાલ ગોઠવી શકાશે. સ્વરૂપ જુદું જુદું સમજાવ્યું છે. કેણ સત્ય અને બનાવ મ.સં ઈ.સ.પૂ. તેની ઉમર; કેટલાં વર્ષ સુધી કેણ અસત્ય, તે બતાવવાનું આપણે અહીં ઉદ્દેશ જન્મ ૭૩ ૪૫૪ ૦ પણ નથી તેમ અહીં તે વિષય પણ નથી. અત્ર તો યુવરાજપદ ૮૮ ૪૩૯ ૧૫ ૧૦ એટલું જ જણાવવાનું હતું કે, ત્રિકલિંગના સમુહમાં, રાજ્યાભિષેક ૯૮ ૪૨૯ ૨૫ અંગ, બંગ અને કલિગનો સમાવેશ જે કરી બતાવે મરણ ૧૩૪ ૩૯૩ ૬૧ છે તે યાચિત નથી. બાકી જુદા જુદા સમયે કે આપણે ઉપરમાં તેનું મરણ ૬૧ વર્ષની ઉમરે ત્રિકલિંગને અર્થ ભિન્ન ભિન્ન થઈ જતો હતો એટલું થયાનું જણાવ્યું છે, પરંતુ એક વિદ્વાન લેખકના ચેકસ દેખાય છે. તેમાં પણ ચક્રવતી ખારવેલના જણાવ્યા પ્રમાણે તે સમયે તેણે સંસારત્યાગ કરી, સમયે ત્રિકલિંગ શબ્દમાં ઉત્તરે દામોદર નદીથી ચંદ્રગુપ્ત મૌર્ય સમ્રાટની પેઠે, જૈન દીક્ષા લીધી હોય | બકે તેથી પણ જરા ઉત્તરેથી શરૂ કરીને, ઠેઠ એમ સમજાય છે, જેથી આ બાબત સંશોધન માંગે કન્યાકુમારીની સુધીને સઘળે મુલક આવી જતો હતે. છે. તેમના શબ્દ આ પ્રમાણેના છે. Last of all, A (૩) ઇં. એ. પુ. ૧ પૃ. ૩૫૦. () જુઓ હાથીગુંફન લેખ પંક્તિ ૨ (પરમાં પૃ. ૨૭૬) અ. હિ. ઈ. ત્રીજી આવૃત્તિ પૃ. ૨૦૭ ટી. ન. ૨. (૫) જ. આ. હિ. રી. સે. પુ. ૨ ભાગ ૧ પૃ.૧૪ Page #392 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિચ્છેદ ] આયુષ્ય અને રાજ્યકાળ ૩૪૯ in right orthodox fashion he spent his પહેલું અનુમાન-ગુફાનો લેખ તેની રાણીએ last years as a sanyasi in the hills કાતરાવેલ છે. રાજા ખારવેલે તેમાં કાંઈ જાણે of Udayagiri, where the two-storied ભાગ જ લીધો દેખાતું નથી એટલે સમજાય છે કે, rock-cut palace still stands=છેવટમાં, રાજા ખારવેલે સન્યસ્થ સ્થિતિ અંગિકાર કર્યાનું જે જુના ધર્મની પ્રણાલિકા મુજબ, તેણે પોતાના અંતિમ જણાવાય છે. તે સ્થિતિ જ કદાચ બનવા પામી હેય. વર્ષો ઉદયગિરિની ટેકરી ઉપર સન્યસ્થ દશામાં બીજું–તેણે જે દીક્ષા લીધી હોય તો તેણે જે ગાળ્યાં છે, કે જ્યાં આગળ અદ્યપર્યત ખડકમાંથી ૩૬ વર્ષ રાજ્ય કર્યાનું કહેવાય છે તેને બદલે કોતરી કાઢેલ બે મજલાનો પ્રાસાદ ઉભેલો દેખાય છે; જ વર્ષ રાજ્ય કર્યું હોય અને બાકીનાં વર્ષ તે મુનિ એટલે કે, તેણે જૈન દીક્ષા નહી પણ તેવી નિવૃત્ત અવસ્થામાં જીવંત રહ્યા હોય; એટલે તેમની ગાદી દશા ધારણ કરી હતી અને ઉદયગિરિ પર્વત ઉપર ઉપર તેમના કંવરને રાજ્યાભિષેક કરવાનું મુલતવી જે ઠેકાણે હાથીગુફાનો લેખ કોતરાવ્યો છે તે ઠેકાણે રખા હોય. તેવા સંજોગમાં આ બને સમયને પિતે તપશ્ચર્યા આદિ કરી પોતાનું શેષ જીવન (રાજસત્તાના ભોગવટાનો તથા મુનિઅવસ્થાને સમય નિવૃત્તપૂર્ણ કર્યું હતું. વળી તે કામમાં તેમની સરળતા મળીને) એકંદર અવધિ ૩૬ વર્ષનો આંક રહેશે. સચવાય તે માટે તેની રાણીએ તે સ્થાન ઉપર છે પરંતુ મુનિઅવસ્થા કપી લેવામાં ઉપરની ટી. મજલાને આ ગુફારૂપી પ્રાસાદર બંધાવ્યો હતો. નં. ૬ પ્રમાણે બાદ આવે છે. એટલે તે કલ્પનાનો ઉપરોક્ત લેખકે કરેલું વિધાન, શોધખોળ કરતાં ત્યાગ કર રહે છે. વળી લેખની પંક્તિ ૭ માં જે સત્ય ઠરે તે તે ઉપરથી નીચે પ્રમાણે અનુમાન જણાવાયું છે કે, વેધરવાળી રાણીને પુત્રરત્ન બાંધવાને અવકાશ રહે છે. જેને પાછાં ઐતિહાસિક સાંપડયું છે. આ પુત્ર યુવરાજ હોવા સંભવ છે. તેથી દષ્ટિએ તપાસી જોવાની જરૂરિયાત પણ લાગશે. લેખ કેતરાવવાના સમયે તેની ઉમર માત્ર સાત (૧) જે દીક્ષા લીધી હોય તો તે તેમને રાજકાજ કતરાવનાર તે રાણી છે, નહીં કે ખારવેલ પતે; આ પ્રમાણે સાથે સંબંધ પણ રહી ન શકે, તેમ પિતે એકજ સ્થળે જૈનસાહિત્ય સંશોધકે વિશેષ એકસાઈ પૂર્વક નોંધ લીધી નિરંતર રહી પણ ન શકે. પરંતુ જે નિવૃત્ત અવસ્થામાં દેખાતી નથી. રહેવા માંડયું હોય તે તેના નામની આણ પણ ચાલું પરંતુ લેખમાં એવા અનેક શબ્દો માલમ પડે છે કે રહે, બીજાને રાજ્યાભિષેક કરવાની જરૂરિયાત પણ ન રહે. જેથી લેખ કેતરાવનાર રાણી પાસે છે એમ સાબિત થઈ શકે તેમ પતે એક જ સ્થાન ઉપર (હાથીગુફાના બે માળવાળા છે; જેવા કેપ્રાસાદમાં) લાંબેકાળ રહી પણ શકે. પંક્તિ તેઓએ નવ વર્ષ સુધી યુવરાજ એટલે સંભવિત છે કે, તેણે દીક્ષા નહીં લીધી હોય, , ૭ તેઓની ગૃહિણી વજધરવાળી પણ તદ્દન નિવૃત્ત દશામાં રહેવાનું પસંદ કર્યું હશે. જેથી , ૮=એમના કર્મોના અવદાને સંતોષથી જ. આ. હિ. રી. સે. પુ. ૨ પૃ. ૧૪માં જે શબ્દો લખ્યા છે. ૧૦=મહાવિજયપ્રસાદ તેઓએ આડત્રીસ લાખ..વડે as a sanyashi (જુઓ ઉ૫૨) તે વ્યાજબી લાગે છે. બનાવરાવ્યો ' (૭) હાથીગુફાન આ લેખ જ તેની રાણીએ કાત. (૮) ગત પરિચ્છેદે આ પ્રસંગનું વિવેચન કરતાં આપણે રાવ્યો દેખાય છે તેથી અહી તે શબ્દ અમે વાપર્યા છે એવું અનુમાન બાંધો હશે કે સમતશિખર પહાડની - જૈ, સા. સં. ખંડ ત્રીજો અંક ૪ ના લેખમાં પૃ. ૩૬૬ તળેટી જેમ પ્રિયદર્શિનના ધૌલી જાગૌડાના ખડક લેખ હ૫ર પંક્તિ ૮માં લખ્યું છે કે “કલિંગ ચક્રવતી ખારવેલે જ વાળા સ્થાને સંભવે છે તેમ આ હાથીગુફા લેખવાળા પતે કેતરાવેલ શિલાલેખ” જ્યારે તેજ પુસ્તકમાં પૃ. ૩૭૪ સ્થાને-ભુવનેશ્વરના ગામે--પણું સંભવે છે તે અનુમાન હવે પતિ ૫ માં “એની સ્ત્રીએ એને બરાબર જ ચાવતી કહેલ અવાસ્તવિક ઠરે છે. ” ખા પ્રમાણે રાખે છે તે બતાવે છે કે શિલાલેખ (૯) જુએ ઉપરની ટી. નં. ૬ Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦. રાજા ખારવેલનાં [ દશમ ખંડ વર્ષની જ ગણી શકાશે. એટલે યુવરાજની આવી રાજાના જીવનમાં જ પરિવર્તન થઈ ગયું હોય, નાની વયમાં, રાજા ખારવેલે દીક્ષા લેવાનું મુનાસિબ અથવા તો રાણી પોતે જ આ દુનિયામાંથી અદશ્ય ને પણ ધાર્યું હોય. પરંતુ નિવૃત્ત અવસ્થામાં રહેવાથી, થવા પામી હોય અથવા શિલાલેખ જ રાજા ખારરાજ્યનું હિત પણ સાચવી શકાય તેમ પોતાના વેલના રાજ્ય ચૌદમે વર્ષે કેતરાવાય હાય.રાણીજી વિશે આત્માનું કલ્યાણ પણ સાધી શકાય. આ પ્રકારના તે કાંઈ જાણવામાં આવ્યું જે નથી એટલે તે બેવડા ઉદેશથી તેણે ઉદયગિરિ ઉપર વાસો કરવાનું બાબતનો વિચાર લંબાવવા માટે હૃદય ના પાડે કરાવ્યું હોય; જેથી ત્યાં સિહપ્રસ્થવાળી૧૦ રાણીએ તેને છે. પરંતુ સંભવ છે કે શિલાલેખ જ રાજ્યકાળના યોગ્ય પ્રાસાદ બંધાવરાવ્યો છે તથા તે સમય બાદનું ચૌદમા વર્ષે ઘડાય હેય; અથવા વિશેષતઃ રાજા રાજાનું જીવન વૃત્તાંત કોતરાવવાનું અટકાવવું પડયું છે. ખારવેલના જીવનને પલટો થયો હોય તે બનવાજોગ ત્રીજું–ન. ૧ માં દોરેલ અનુમાનને, એક છે. જેમ શિલાલેખનું કાતર કામ ત્યાં આગળથી બીજી સ્થિતિથી સમર્થન મળે છે. ગુફાના લેખમાં અટકી જતાં આપણે અનુમાન દોરવા લલચાઈએ તેની રાણીએ રાજા ખારવેલની રાજ્ય અવસ્થાનો છીએ. તેમ રાજા ખારવેલના માનસિક વલણને જે કેવળ ૧૪ વર્ષને જ ચિતાર આપ્યો છે. આમ ખ્યાલ ખૂદ રાણીએ લેખમાં કોતરી બતાવ્યા છે તે કરવાનું કારણ શું હશે ? જે રાણી સ્વપતિનાં પરાક્રમ પણું, તેજ અનુમાનને દઢ બનાવે છે. ગુફાલેખની આટલી ઝીણી ઝીણી વિગતોમાં ઉતરીને, ભવિષ્યની પંક્તિ ૧૪-૧૫ અને ૧૬ ની હકીકત જોતાં સ્પષ્ટ પ્રજાને જણાવવાને શકિતવતી હોય તે શું એકાએક થતું જાય છે કે, રાજાનું મન સંસારથી ઉદ્દવિગ્ન થતું વર્ણન કરતાં તંભિત બની જાય ખરી? ઉલટું આવી રહ્યું છે અને તેથી ધર્મકાર્યમાં પોતે વિશેષ ને વિશેષ પરાક્રમશીલ અને કાબેલ રાજાના ઉત્તર જીવનમાં તે પ્રવૃત્ત થતે દેખાયા કરે છે. ઉપરાંત ચૌદમી પંક્તિમાં વિશેષ ને વિશેષ ગૌરવશાળી કાર્યો બનવા પામે કે જેની તે વિશેષપણે ઉદ્દગાર કાઢી બતાવાયા છે કે, રાજા ઉદઘોષણા કર્યાથી, ભાવી પ્રજાના હૃદયમાં તે રાજાનાં ખારવેલે જીવ અને શરીરની પરીક્ષા કરી લીધી ચારિત્ર્ય તથા સમસ્ત જીવન વિશે, કાંઇ ઓર જ (જીવ અને શરીર પારખી લીધું) એટલે સઘળી પરિભાવના ઉદભવવા પામે! આ પરિસ્થિતિ જોતાં કાં તે સ્થિતિને વિચાર કરતાં, એવું અનુમાન દઢતર થતું (૧૦) સિંહપ્રસ્થવાળી રાણી સિંધુલા, પટરાણી નહીં સિધુલારાણું પિતેજ રાજા ખારવેલ રાયે ૧૪માં વર્ષે મરણ હોય જે હાલ તો પોતે પિતા માટે, પટરાણી શબ્દ પામી હોવાથી તેના આઘાતને લીધે રાજાએ ગમગીન જ વાપરત. બની રાજકાજ છોડી દીધું હશે અને પોતે નિવૃત્ત અવસ્થામાં આ કારણથી માનવું પડશે કે વજધરવાળી રાણુને જે કે દીક્ષા લઇને મુનિ અવસ્થામાં રહેવાનું પસંદ કર્યું હશે. પુત્ર પ્રસવ થયો છે તે યુવરાજ જ હશે. યુવરાજની માતા આ કલ્પનાને, આગળ લખેલ “નિ:શ્રય” શબ્દથી ટેકો મળતા હોય તેજ પટરાણું કહેવાય એવો પણ નિયમ નહીં હોય; થશે. કેમકે ગત મનુષ્યના શ્રેયાર્થે ધર્મ કાર્ય કરવાનું ઉચિત નહીં તો વજધરવાળી રાણી શબ્દ ન લખતાં પટરાણી લખાત. મનાય છે. તે હેતુથી જ રાજા ખારવેલે પંક્તિ ૧૪-૧૫-૧૬ એટલે અનુમાન કરાય છે કે, જે રાણીને પ્રથમ પરણી લાવે માં વર્ણવેલ ધર્મકાર્યો કર્યા હોય. પણ જ્યારે વિચાર આવે તેજ પટરાણી કહેવાય પછી તે, યુવરાજની જનેતા હોય છે કે મૃત્યુ પામેલ તેમજ હયાત રહેલ મનુષ્યના કલ્યાણ માટે કે ન હોય (સરખા “તેનું કુટુંબ”વાળા પારિગ્રાફની હકીક્ત) પણ ધર્મકાર્યો તે કરી શકાય છે ત્યારે તે સર્વ વિચાર જ્યારે વજઘરવાળી રાણી તેમજ આ સિંધુલા રાણું- ફેરવી નાંખવા રહે છે. રાણી સિંધુલાને જીવતી અવસ્થામાં બેમાંથી એકેને પટરાણીનું પદ લગાડાયું નથી ત્યારે પ્રશ્ન માનવી રહે છે તેમજ તેણુને લેખના કાતરનાર તરીકે પણ ગણવી થાય છે કે તે કોણ? અને તેણે કાં લેખ કતરાવવામાં ભાગ રહે છે માત્ર જે ફેર કરવો રહે છે તે નિ:શ્રયના અર્થને જ; લીધે નહીં હોય ? તેને અર્થ “કલ્યાણ માટે’ ન કરતાં ‘નિશ્ચયપણેના ભાવાર્થમાં (૧૧) એક વખત એવું અનુમાન દેરી જવાયું હતું કે લેવો. એટલે બધું બરાબર યથાસ્થિત લાગી જશે. Page #394 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિચ્છેદ આયુષ્ય અને રાજ્યકાળ ૩૫૧ જાય છે કે, ખારવેલે દીક્ષા નહીં લેતાં, તદ્દન નિવૃત્ત સ્થિતિને નિરધાર થતાં, ઉપરમાં જે આંકડા આપણે અવસ્થા ધારણ કરીને, ગુફાવાળા સ્થાને નિવાસ નિર્દિષ્ટ કર્યા છે તે કાયમ જ કરે છે એમ સમજવું. રાખ્યો હશે; જેથી રાજસત્તા અને કાર્યભાર ભલે તેને હાથીગુફાના લેખમાં તેની બે રાણીઓનાં નામ નામે ચાલ્યાં કરે પરંતુ પિતે તેમાં સક્રિયપણે તે સ્પષ્ટપણે વાંચવામાં આવે છે જ; તેમાંની એકનું) ભાગ લે નહીં. નામ વધરવાળી રાણી જાહેર ઉપરમાં દેરી કાઢેલાં ત્રણે અનુમાન છે તેનું કુટુંબ થયું છે; જેણીને પેટે (જુઓ ઐતિહાસિક સંજોગોથી સત્ય પુરવાર થઈ જાય-સંભવ પંક્તિ. ૭ મી)રાજાના અભિષેક છે કે સત્ય જ હરશે, કેમકે જ્યાં સુધી અને જેટલી થયા બાદ સાતમે વર્ષે યુવરાજશ્રીને જન્મ થયો છે. પ્રમાણમાં રાજા ખારવેલના જીવન સંબંધી માહિતી એટલે યુવરાજશ્રીના જન્મની સાલ ૯૮૭=૧૦૫ મળી શકી છે ત્યાં સુધી અને તેટલા પ્રમાણમાં તે સર્વને મ. સ. =ઈ. સ. પૂ ૪૨૨ તરીકે સેંધવી રહેશે. અને અનુમાનિક સંજોગોથી સમર્થન મળી રહે છે એટલે (બીજીનું) નામ આ શિલાલેખ કતરાવનાર તરીકે નિશ્ચિતપણે માનવું રહેશે કે, રાજા ખારવેલનું રાજ્ય પિતાને સિંહપ્રસ્થવાળી સિંધુલા તરીકે જેણે ઓળખાવી ૩૬ વર્ષ પર્યત ચાલ્યું છે અને પોતે ૬૧ વર્ષનું આયુષ્ય છે તે સમજાય છે. એટલે આ લેખકોતરને બનાવ ભેગવી મરણ પામ્યો છે. પરંતુ વચ્ચે જ્યારે પિતે રાજ્યાભિષેક પછીના ચૌદમાવર્ષો અને મ. સ. ૯૮+૧૪= ૪૦ વર્ષની ઉમરે પહોંચ્યો હતો ત્યારે, સંસારની ૧૧૨ મ. સં =ઈ. સ. પૂ. ૪૧૫ માં થયાને નોંધ મોહમાયાથી જાણીતા થતાં, આત્મકલ્યાણને અર્થે ૫ડશે (૩) ઉપરાંત આ બેમાંથી કઈ રાણીએ પોતાના તદ્દન નિવૃત્ત અવસ્થા ગાળવા, રાજમહેલને ત્યાગ નામ સાથે પટરાણી પદ જોડેલું ન હોવાથી સમજાય કરી પાસે આવેલ ઉદયગિરિ પર્વત ઉપર સિંધલા છે કે તેણી વળી ત્રીજી જ વ્યક્તિ હશે. (૪) વળી એક રાણીએ પિતા માટે નિવાસને માટે બે મજલાનો પુસ્તકમાં લખાયું નજરે પડે છે કે ૧૩ He પ્રાસાદ ખાસ બંધાવરાવ્યો હતો તેમાં રહેવાનું ઠરાવ્યું (Kharvela ) married the daughter of હતું; જેથી પોતે સંસારથી દૂરને દૂર પણ રહે તેમજ Hathiyah or Hathisimha, the grandson યુવરાજ તદ્દન શિશુવયનો હોવાથી રાજકારેબાર of Lalakayલાલકના પૈત્ર હઠીશાહ ઉર્ફે ચલાવાનું જે રાજકર્મચારીઓને સોંપાયું હતું તેઓ, હઠીસિહની કુંવરી વેરે ખારવેલનું લગ્ન થયું હતું. પ્રસંગ પડતાં તેમની સલાહ અને દોરવણીને લાભ પણ આ હકીકત જે સત્ય ઠરે તો આ રાણી ચોથી ઠરી ઉઠાવી શકે; તેમજ રાજાની વિદ્યમાનતાને લીધે, શકે (૫) આ ઉપરાંત એક અન્ય લેખકે૧૫ વળી પડોશને કોઈ રાજા કલિંગની સત્તા ઉપર આક્રમણ એમ જણાવ્યું છે કે Not only the Kalingas લાવવાની હિંમત પણ ધરી ન શકે. આ પ્રમાણે had trade in Persian gulf as well (૧૨) એટલે કે આત્મા અને પુદ્ગલ વચ્ચેના તફાવત વાત એમ જચે છે કે, જેમ ચણવંશી રાજાઓને (જુઓ વિશે પોતે પૂરેપુરે માહિતગાર બની ગયો. આત્મસ્વભાવમાં ઉપરમાં પુ. ૩ પૃ. ૩૩૪થી આગળ) એક સમયે શાહવંશી” રમણુતા અનુભવવા લાગ્યો. (વળી ગત પરિચ્છેદમાં તે સંબંધને ઠરાવ્યા હતા તેમ આ લાલક તથા હઠિશાહ પણ તે વંશના ખુલાસો તથા ટીકાઓ વાંચ.). કદાચ હોય, અને તેમ માની તેમને અફઘાનિસ્તાન તરફની (૧૩) કેં. ઈ. પૃ. ૧૬ જુએ. પ્રા ધારી રાજ ખારવેલને શરીર સંબંધ તે દેશની રાજ(૧૪) આ હઠીસિંહ કે હઠિશાહ કાણું તથા તેમના કુંવરી વેરે બંધાયાનું અન્ય લેખકે જણાવ્યું છે તેમ માની દાદા લાલકનું રાજકીય જગતમાં સ્થાન શું હતું ને તેમને લેવાયો હોય તે (જુઓ નીચે નં. ૫ વાળી રાણીની પ્રદેશ કો હવે તે કાંઇજ સ્પષ્ટ કર્યું નથી, એટલે તે સંબંધી હકીકત) તેને ટેકો મળતે કહેવાશે. કઈ પ્રકારને તર્કવિર્તક કરે નકામે જાય તેમ છે. છતાં એક (૧૫) જ. આ. હિ. રી. સે. પુ. ૨ ભાગ ૧ પૃ. ૨૪. Page #395 -------------------------------------------------------------------------- ________________ રૂપરે રાજા ખાલ [ દશમ ખંડ Ballabhi and Patala but Kharvela had કરવામાં આપણે ભૂલ ખાધી છે અથવા તે લેખકે જ married a princess of Vazira, west of ક્યાંક સ્થાનનાં નામ કે દિશાસૂચન લખતાં મતિ ભ્રમ the land of the Madras, beyond the સેવ્યો છે તે પણ મુખ્ય વાંધો તે રાજા ખોરવેલના present Afghan border=ઈરાની અખાત, જીવનવૃત્તાંતની ઐતિહાસિક સ્થિતિ જ ઉભો કરે છે. તેમજ વલભી૧૬(રાજ્ય) અને પાલ સાથે કલિગ- તે સમયે આખા ઉત્તર અને પશ્ચિમ દિ, નંદ રાજાઓની દેશના વતનીઓનો વેપાર ચાલતો હતો એટલું જ સત્તામાં હતો. ખરી વાત છે કે વચ્ચે થોડાંક વર્ષ ત્યાં નહીં પણ, વર્તમાન અફગાનિસ્તાનની હદની પેલી તેમની સત્તા બહુ નબળી પડી હતી, પરંતુ રાજા પાર ૧૭ જે મદ્રાઝ (માદક) પ્રજાને મુલક છે તેની ખારવેલના રાજકાળના ઉત્તરાર્ધમાં તે નવમાં નંદની પશ્ચિમે આવેલ વઝીરા (પ્રદેશ)ની એકાદ રાજકુંવરીને સત્તા બહુ મજબૂતપણે ત્યાં સ્થાપિત થઈ ગઈ હતી. ખારવેલ પર હતે.” આ વાત વિચારવા જેવી (જાએ પુ. ૧ ના અંતે, રાજા નંદ બીજાના તથા છે. તેમણે આધાર બતાવ્યા હોત કે અન્ય હકીકત નવમા નંદના રાજ્ય વિસ્તાર બતાવતા નકશાઓ) જણાવી હેત તે તેની રાત્યાસત્યતા તપાસવાનું એટલે રાજા ખારવેલે તે બાજુ વિજય પ્રાપ્ત કરવા અનુકુળ થઈ પડત. અમારા મત પ્રમાણે તે કોઈ જાતનો પ્રયાસ સેવ્યાની કલ્પના પણ અસ્થાને અસંભવિત લાગે છે. કેમકે પ્રથમ દરજજે તે જે કરે છે. ઉપરાંત રાજા ખારવેલે આખા જીવન ભૌગોલિક સ્થિતિ તેમણે ચીતરી બતાવી છે તે જ દરમિયાન ઉત્તર હિંદ તરફ જ્યાં આંખ સરખી પણ કપોલકહિપત છે. ઈરાની અખાત, વલ્લભી રાજ્ય અને કરકાવી નથી, ત્યાં ચડાઈ લઈ જવા જેવી સ્થિતિ જ પાતલના મુલકી૮નું નામ જ્યાંસુધી લેવાયું છે કયાંથી સંભવે? છતાં. માનો કે ચડાઈ કર્યા વિના જ, ત્યાં સુધી તો બહુ વાંધો ઉઠાવવા જેવું દેખાતું નથી. માત્ર પોતાના દેશના વેપારીઓ ત્યાં જતા આવતા પરંતુ, અફગાનિસ્તાનની સરહદની પેલી પાર મદ્રાઝ- હોવાથી, અને ત્યાંની સ્થિતિથી વાકેફગાર બનીને (માઇઝ) પ્રજાને મુલક ગણાવે છે, અને તેની પશ્ચિમે તેમણે જ તે પ્રદેશના અને પોતાના દેશના રાજકુટુંબ વરા ( હાલ જેને વઝીરસ્તાન કહેવાય છે તે કદાચ સાથે લગ્નસંબંધ બંધાવી દીધો હોય તે પણ એટલું હરો) કહે છે તે બરાબર લાગતું નથી; કેમકે મદ્ર- તે ખરૂંજને. કે રાજ ખોરવેલે આ પ્રકારનું જે પ્રજાનો મલક૧૯-મહાભારત વિખ્યાત રાજા પાંડુની કોઈ પણ લગ્ન કર્યું હોય તે તે પોતે રાજકાજમાંથી રાણી માદ્રીનું મહિયરતો પંજાબમાં આવેલ રાવી નિવૃત્તિ લીધી તે પૂર્વે જ થયું હોવું જોઈએ. અને અને ચિનાબ નદી વચ્ચેનો પ્રદેશ ગણાવાય છે. વળી તેમ થયું હોય તે હાથીગુફાના લેખમાં તેને નિર્દેશ વઝિરસ્તાનને પ્રાંત અફગાનિસ્તાનમાં (અગ્નિખૂણે) કરાયા વિના રહેવાય જ નહીં. તેમ સંસારની મેહપ્રવેશ કરતાં જ આવે છે એટલે માત્ર પ્રજાના મુલકને જાળમાંથી મુક્ત થવા જ્યારે નિવૃત્તિ સેવાતી હોય અફગાનિસ્તાનની સીમાની પેલે પાર કહેવા અને ત્યારે તે અવસ્થામાં તે લગ્ન કરીને, પાછી સાંસારિક તેની યે પશ્ચિમે વઝીરસ્તાનને કહે તે બધું અસંગત વિટંબણા માથે વહારી લેવા જેવું કરવાનું માની દેખાય છે. છતાં એક વખત માની લ્યો કે, માદ્ર- શકાય જ નહીં. મતલબ કે સર્વે પરિસ્થિતિ તપાસતાં, પ્રજાના મુલક અને વઝીરપ્રદેશનાં સ્થાનને નિશ્ચિત આ લેખક મહાશયના કથનને ટેકે મળતો દેખાતે (૧૬) સૌરાષ્ટ્રમાં આવેલું વલભીવંશીઓનું રાજ્ય મળે છે ત્યાં તેના મુખ આગળના ત્રિકોણાકાર પ્રદેશને આ કહેવાનો અર્થ સમજાય છે. નામથી ઓળખવામાં આવતા હતા. (૧૭) સરખા ઉપરની ટીકા નં. ૧૪ (૧૯) જુઓ પુ. ૩. પૃ. ૧૫૧ ટી. નં. ૧૭. (૧૮) જુઓ. પુ. ૧ પૃ. ૨૨૧ સિંધુ નદી જયાં સમુદ્રમાં Page #396 -------------------------------------------------------------------------- ________________ પંચમ પઢિ ] નથી જ. છતાં અમુક પ્રકારે હકીકત॰ આવી રહી છે તેા તેની ખેાજ કરવી તે આપણું કર્તવ્ય ગણાય. એટલે સંશાધનરસિક વિશ્વજ્જનાને તે કાર્ય ઉપાડી લેવાની વિનંતિ છે. છતાં હમણાં વિશેષ પુરાવા ન મળે ત્યાંસુધી ઉપરની સર્વ હકીકત કબૂલ રાખતાં, તેને પાંચ રાણી હાવાનું માનવું રહે છે. પુત્રપુત્રીઓ ખાખતમાં શિલાલેખથી જણાય છે કે ઈ. સ. પૂ. ૪૨૨ માં તેને ત્યાં યુવરાજને જન્મ થયા હતા. સંભવ છે કે આ યુવરાજ જ વગ્રીવ નામ ધારણ કરીને પાછળથી કલિંગપતિ તરીકે તેની ગાદીએ મેઠા છે. તે સિવાય વિશેષ પુત્ર-પુત્રી હતાં કે કેમ તે કયાંય સ્પષ્ટ રીતે દર્શાવાયું નથી જ. પણ સાહિત્યગ્રંથેામાં આલેખાયલી હકીકતથી સમજાય છે કે, તેને વૈરેાચકર૧ નામે એક બીજો પુત્ર હશે. જેટલી હકીકત ઉપલબ્ધ થાય છે તે ઉપરથી આટલું તારવી. શકાય છે. વિશેષ તે પ્રાચીન ઈતિહાસની અનેક વિગતાની પેઠે હજી સુધી અંધકારમાં જ પડ્યું રહ્યું છે એમ સમજી લેવું. નું કુટુંબ જો કે રાજા ખારવેલના રાજઅમલ ત્રીસ વર્ષ જેટલેા લાંખા કાળ ચાલ્યો છે, છતાં ઇતિહાસના આલેખન માટે ઉપયાગી થઈ રાજ્યવિસ્તાર તથા શકે તેવું તત્ત્વ ધરાવતા હાથીણુંક્ા પ્રાસંગિક વિવેચન લેખ સિવાય અન્ય કાઈ દસ્તાવેજ કે પુરાવા અદ્યાપિ પર્યંત હાથ લાગ્યા નથી. એટલે પ્રાચીન સમયના સર્વે રાજકર્તાએ કે તેમના રાજઅમલ વિશે, જેમ વારંવાર અનતું આવ્યું છે તેમ આ રાજવીના સંબંધમાં પણ કેટલેક અંશે તેા આપણે મૌન જ સેવવું પડશે. છતાં જ્યારે કેવળ એક હાથીણુંક્ાના લેખ ઉપરથી પણ તેની કારકીર્દીના પ્રથમના તેરેક વર્ષે જેટલેા કાળ (૨૦) જ્યાં સુધી વિશેષ પાકા નિણૅય ન થાય ત્યાં સુધી વધારેમાં વધારે એટલું જ સલામતીપૂર્વ માની લઇએ કે તેની પ્રજાના માણસે તે તરફના ભાગ તરફ વેપારી સબંધમાં જોડાયલા રહેતા હેાવાથી એકબીજાને જાણીતા થયા હતા. (સરખાવા આગળ ઉપર સુમાત્રા, જાવા, આપેલેગાની ૪૫ ૩૫૩ મહત્વપૂર્ણ અનાવાના બ્યાનથી તથા ઇતિહાસને પણુ ગારવવંતા ખનાવે તેવી સામગ્રીથી ભરપૂર થઈ પડેલે જોઇ શકાય છે, ત્યારે સહજ એટલું તે। અનુમાન કરી શકાય જ કે તેના રાજ્યકાળના શેષ ભાગ પણ આવાં જ ઉપયેાગી–રાજકીય નજરે તેમજ પ્રજાદષ્ટિએકાર્યથી અનલકૃત । રહ્યો નહીં જ હાય ? સિવાય, ઉપર જેમ એક લેખકના કથનથી, આપણે એવા અનુમાન દારી ગયા છીએ કે તેણે રાજકાજમાંથી તેમજ સંસારિક કામમાંથી નિવૃત્તિ—અનાસક્તિ–ધારણ કરી લીધી હતી. હવે તેના રાજ્યકાળના પ્રથમના તેર વર્ષના પ્રતિહાસ નિહાળીએ. જો કે આખાયે શિલાલેખમાં દર્શાવેલી હકીકતનું એક પછી એક પંક્તિ લઈને ક્રમાનુસાર વિવેચન તા આપણે ગત પરિચ્છેદમાં આપી ગયા છીષે જ. પરંતુ એક જ સ્થાને સમુહરૂપે જે વિવેચન એક પારિગ્રાફના રૂપમાં કરવું જોઇએ તે કરવાનું ત્યાં બની શકે નહીં, તેથી અત્ર જરૂર જોગું વર્ણન આપીશું. શિલાલેખની સમગ્ર પ્રશસ્તિના વાંચનની સમાલાચના કરતાં એક વિવેચકે એવા સાર દેરી ખતાન્યેા છે કે,૨૨ ખારવેલ એક વર્ષ વિજય માટે નીકળતા અને ખીજા વર્ષે ધેર રહેતા. મહેલ વિગેરે બનાવરાવતા, દાન દેતા, તેમજ પ્રજાહિતનાં કાર્યો કરતા.” આ ઉચ્ચારણુ કેવળ સત્ય જ છે. પણ આપણે અત્યારે માત્ર તેની વિજયપ્રાપ્તિના પ્રસંગના ઉલ્લેખ કરવાના જ હેાવાથી, અન્ય ધાર્મિક તેમજ પ્રજા ઉપયાગી કાર્યાનું વિવેચન આગળ ઉપર છેાડીશું અને અત્ર તે માત્ર તેનાં પરાક્રમનાં વર્ણન કરવાનું જ કાર્ય હાથ ધરીશું. જ્યારે તેના પિતા વૃદ્ધિરાજનું મરણુ નીપજ્યું ત્યારે તે તેની સમીપમાં પણ કદાચ નહીં હોય એમ પિર હકીકત પૃ. ૩૫૬માં જણાવેલી છે તે તે ). (૨૧) આની હકીકત માટે માગળ ઉપર રાજા મયુરવજના વૃત્તાંતે જુએ. (૨૨) જૈન સાહિત્ય સંશાધક પુ. ૩ અંક ૪થા પૂ. ૩૭૪. ' Page #397 -------------------------------------------------------------------------- ________________ ખારવેલને રાજ્ય વિસ્તાર [ દશમ ખંડ પતિ જોતાં બનવા પામ્યું હશે એવા અનુમાન હદ સુધી પિતે પહોંચી ગયે; અને ઉપરમાં જણાવ્યા ઉમર મા૫ણે આવ્યા છીએ, એટલે રાજ્યધૂરા બરાબર પ્રમાણે રાજા ખારવેલ જે કફોડ અને કપરા સંભાળી લેવાના સોગમાં છે તેવી કેઈ તૈયારીમાં સંજોગોમાં તખ્તનશીન થયો હતો તે પરિસ્થિતિને તે નહોતો તેવા સમયે તેને રાજ્યાભિષેક થવા પામ્યો લાભ લેવા તત્પર થયો. તેના મનમાં એમ કે, આ છે હો એમ કહી શકાય. છતાં શિલાલેખની પ્રથમની માસમાં જ મગધથી છૂટો પડીને જબરદસ્ત પ્રદેશને બે પતિમાં લખાયેલી હકીકતથી સમજાય છે કે, તેણે સ્વામી પોતે બની શકે છે એટલે તેની વિગ્રહ રામસંચાલનની તાલીમ લેવા ઉપરાંત અમુક દરજજે કરવાની શક્તિ પણ અતુલ છે, તેમ પતે રાજદ્વારી લાઈ લઇ જવાની અને તેની દેરવણી કરી સાંગોપાંગ પટતા ખેલવામાં પણ કુશળ છે; જેથી આ ઉગતા પાર ઉતારવાની શકિત પણ મેળવી લીધી હતી. ખારવેલને પણ સુરતમાં જ દાબી દેશે. આવી કલ્પનામાં એટલે ગમે તેવા કડા સંજોગમાં તેણે રાજ્યલગામ તે આગળ ને આગળ ધસી. કલિંગની સરહદ ઉપર ગ્રહણ કરી હતી છતાં, રાજદ્વારી કનેહ વાપરી આક્રમણ લઈ ગયો. એટલે તુરત જ પોતાની શક્તિનો રાજગાદીની સ્થિરતા જમાવવામાં જ પ્રથમનું વર્ષ કે સંયેગાનો જરા પણ વિચાર કે કનવાર કર્યા વિના* તેને પસાર કરવું પડયું હતું. આ તેનું રાજકીય સાહસિક ખારવેલ પિતે જ સૈન્યની સરદારી લઈને ડહાપણું હતું. પરંતુ એક અન્ય વ્યકિત, જે તેની માફક તેનો સામનો કરવા મેદાને પડયો. બન્નેને ભેટ થયા. તાજેતરમાં જ તે સમયે ઉગતી જતી હતી તેણે તેના મહાસંગ્રામ મંડાયો. યુદ્ધમાં રાજા શ્રીમુખને પાઠ આ ડહાપણુને અન્ય સ્વરૂપે જ ગણી કાઢયું હતું. આ ફેરવવી પડી; એટલે સુધી કે રાજા ખારવેલે તેને પીછો સ્પતિ બીજું કાઈ નહીં, પરંતુ અંદ્રવંશની સ્થાપના પકડો અને ઠેઠ નાસિક સુધી નસાડી મૂકશે તથા કરનાર રાજા શ્રીમુખ શાતકરણી સમજવો. તે પણ પોતાના ખંડિયો બનાવી “ આંધ્રભત્યા :”ની છાપ** રાજા ખારવેલની લગભગ ઉમરને હતો. તેમ તેણે પણ તેના શીરે ચુંટાડી ત્યારે તે જો. આ પ્રમાણે પિતાના પિતા મગધપતિ રાજા નંદ બીજાના રાજઅમલે ગાદીએ બેસતાં વેતજ, મહાપરાક્રમી એવા રાજા ખૂબ રાજકાજની તાલીમ લીધી હતી. આજ અરસામાં શ્રીમુખ જેવા રાજકીય હરીફ ઉપર ફતેહ મેળવી, મંદ બીજે મરણ પામ્યો હતો અને તેની ગાદીએ તેની હિંદના પશ્ચિમ કિનારા સુધીના મુલક ઉપર પોતાના ક્ષત્રિયાણી રાણી પેટે જન્મેલ નાના કુંવરને હક્ક વિજયવાવટ કરકતો કરી શકો તેં, તેમ આંધ્રપતિનાં સ્વીકારાયેલ હોવાથી, શુક્રાણી રાણી પેટે જન્મેલ આ સરકારે એવા સાળિ અને ભોતે પણ પરાજીત શ્રીમુખ, નંદ બીજાને છ પુત્ર હોવા છતાં, મગધપતિ કરી દીધા હતા. એટલે આ બેવડા વિજયથી નર્મદા અનતા અટકી પડયો હતો. એટલે તેણે પોતાના બીજા અને કષ્ણા નદી વચ્ચેના સર્વ પ્રદેશ ઉપર તેનું સહોદર સાથે મગધમાંથી રૂસણું લઈ, મધ્યપ્રાંતના સ્વામિત્વ સ્વીકારાયાનું ગણવું રહેશે. તે બાદ નિયમ રસ્તેથી દક્ષિણ હિંદમાં ઉતરવા માંડયું હતું. પ્રથમમાં પ્રમાણે એક વર્ષ આરામ લઈને વળી કૃષ્ણ નદીની જબલપુર પાસેનો પ્રદેશ કબજે કરી ત્યાંના મહારથીને દક્ષિણે પ્રયાણ કર્યું. એમ વર્ષ દર વર્ષે ઉત્તરોત્તર તાએ કરી ત્યાં રાજગાદી સ્થાપવાનો મનસૂબે કરી ચડાઈ કર્યા કરીને, પહલવ, ચેલા અને પાંડય રાજાઓને રહ્યો હતે. માત્ર છ માસ જેટલી અવધિમાં જ પ્રદેશ શરણાગત કરીને. દક્ષિણ હિંદના મદુરાનગર સુધી જીતતો છતો તે, રાજા ખારવેલના રાજ્યની પશ્ચિમ દેશ જીતી લીધા હતા. વચ્ચે પ્રસંગ મળતાં-મગધપતિ (૨) જુએ હાથીગુફા લેખની ચોથી પંક્તિ. છે તે માટે જુઓ ઉપરમાં. પૃ. ૨૮૪ ટી, નં. ૪૭ (૨૪) આ કારણથી જ રાજા શ્રીમુખ તથા તેની પાછળ આંધ્રભાત્યાની છાપ કયારથી ઉતરી ગઈ છે તે આ આવનાર પાંચ છ રાજાએ “આંબભત્યા તરીકે ઓળખાવાયા વિષય બહ રસિક છે તે સઘળું શાતવાહન વંશના વૃત્તાંતે છે. શુંગભૂત્યા અને આ આંબભ્રત્યા ના અર્થમાં શું ફેર રહો જણાવવામાં આવશે. Page #398 -------------------------------------------------------------------------- ________________ તથા પ્રાસંગિક વિવેચન પંચમ પરિચ્છેદ ] બૃહસ્પતિમિત્ર ઉર્ફે નંદ આઠમા ઉપર હલ્લા લઇ જઇ પાતાના પગે નમાવી પેલી કલિંગજીન મૂર્તિ જે, આનંદ આઠમાના દાદા નંદિવર્ધન ઉર્ફે નંદ પહેલેા, પેાતાના દાદા ક્ષેમરાજ પાસેથી ઉઠાવી લઇ ગયેા હતા તે, પાછી પોતાની પાટનગરે લઇ આવ્યા હતા. આ જ સમયે દક્ષિણ હિંદમાંના મદુરા પાસે જમાવટ કરી પડેલ પેલા સિંહલદ્વીપવાળા લુટારૂટાળાના સરદારને કાને આ વિજયના સમાચાર આવી લાગતાં, આગળ વવાની જે તૈયારી કરી રહ્યો હતા, તે પડતી મૂકીને પાછા નાસી ગયા હતા. એટલે વળી નિયમ પ્રમાણે એક વર્ષના આરામ બાદ રાજા ખારવેલે દક્ષિણમાં જઇ મદુરા શહેરમાં અ તેની આસપાસના મુલકમાં જે નાની નાની મંડીએ–બજાર–જેવી સ્થિતિ, ઉપરની લુટારૂ અને બદમાસ ટાળીએ ધામા નાંખીને ઉભી કરી હતી તે બધી ઉખેડી નાંખી તેમનું નામ નિશાન કાઢી નાંખ્યું.પ આમ કરીને ઠેઠ કન્યાકુમારી સુધીના મુલક નિષ્કંટક બનાવ્યા તથા કર્લિંગ ઉર્ફે ઉરીય, તામીલ અને તેલગુ એ ત્રણે ભાષા ખેલતી પ્રજાના જે વિભાગ કેટલાયે વર્ષથી પડી ગયા હતા તેનું એકીકરણ કરી મૂકયું૨૬ અને પેાતાના ત્રિકલિંગ સામ્રાજ્યની સ્થાપના કરી દીધી. આ સમયથી ત્રિકલિંગાધિપતિ સમ્રાટ ચક્રવર્તી ખારવેલના ઉપનામને પેાતે લાયક ઠર્યાનું કહી શકાશે. તેના રાજદ્વારી જીવન વિશે હાથીગુફાના લેખાધારે આપણે જે જાણી શકયા છીએ તે ઉપર પ્રમાણે છે. પરંતુ એક લેખકે૮ એટલે સુધી જણાવવાની હિંમત કરી છે કે, Kharvela had sea-borie trade with Persia. Probably he had also colories in Burmah and furthe India=ખારવેલના સમયે) ઇરાન સાથે દરિયાઈ માર્ગે વેપાર ચાલતા હતા. વિશેષ સંભવિત છે કે, ખમાં અને દૂરના હિંદમાં તેના સંસ્થાના પશુ હતાં. આ સ્થિતિએ પહેાંચતાં ઈ. સ. પૂ. ૪૧૫ ની તેમની કહેવાની મતલબ એ છે કે, જેમ હિંદની (૨૫) આ બનાવ રાન્ન ખારવેલ ગાદીએ બેઠા પછી અગિયાર વર્ષ બન્યા હૅાવાનું લેખ ઉપરથી સમાય છે. હિસાબ કરતાં તેને સમય મ. સ. ૯૮+૧૧=૧૦૯=ઇ. સ. પૂ. ૪૧૮ આવે છે. (જુએ નીચેની ટીકા ન. ૨૬ નું લખાણુ). (૨૬) નયરના દેહ સ ંધાતને તેાઢ્યા. એમ જે લખાણ છે તે નીચેના પ્રસંગ સમજવા. ઉપપ સાલ આવી પહોંચી. તે સમયે મગધપતિ તરીકે નવમાં નંદના રાજ્યાભિષેક થઈ ચૂકયે હતા. તેના વ્યવહાર અને રાજકુશલ મહાઅમાત્ય મંત્રી શકાવાની રાજનીતિથી ઉત્તર હિંદની અંધાધૂધી અવશ્ય થવા લાગી હતી તથા ક્રમેક્રમે મંદ નવમાની સત્તા ઉત્તર હિંદમાં જામવા માંડી હતી એટલે પણ રાજા ખારવેશને ઉત્તર હિંદ તરફ નજર નાંખવાની જરૂર નહેાતી પડી; તેમ પંચમ આરાજન્ય કાળભગવાનની પેલી ભૂમિતૃષ્ણાની અસરથી તે હજુ વિમુખ હતા ૨૭ તેથી દક્ષિણ હિંદનું સાર્વભૌમત્વ મળી જતાં તે નિરાંત વાળીને બેસી રહ્યો હતા. એટલે આત્મકલ્યાણ સાધવામાં જ તેનું ચિત્ત પરાવા લાગ્યું. તે માટે દક્ષિણ હિંદના આ ચક્રવર્તીએ ધર્મરાજ્યના ચક્રની પ્રાપ્તિ કરવામાં જ શેષ જીવન ગાળવા માંડયું. રાન ઉંદચાશ્વના વૃત્તાંતે જણાવી ગયા છીએ કે, તેના પુત્ર અનુરૂઘ્ધ અને સૈન્યપતિ નાગદાકે દક્ષિણહિંદુ ઉપર જીત મેળવી સિંહલદ્વીપની ભૂમિને પણ મગધપતિની આણામાં લાવી મૂકી હતી. તેનેા સમય આપણે (જીએ પુ, ૧ સમચાવલીમાં ઇ. સ. પૂ, ૪૯૧=મ. સં. ૩૬થી ઈ. સ. પૂ. ૪૮૨=મ. સ’, ૪૫ની હકીકત) જે ઠરાવ્યો છે તે આ દેહસબાતની બીના સાથે સરખાવવી પડશે, તેમાં ૧૩ વર્ષ લિપિજ્ઞોએ વાંચ્યા છે પરંતુ સંભવિત છે Y એમ પશ્ચિ પાંચમાંના આંક પ્રથમ ૧૬૫ ઉકેલાયા હતા અને હવે ૪૦૩ માન્ય રહ્યો છે, તેમ અહીં પણ સ્ખલના થઇ હેાય ત્યારે ખરી રીતે તે આંક ૭૩–૧૩ કે તેની આસપાસના હાય, (૨૭) તેમ રાન્ન ન ંદે પણ દક્ષિણ હિંદુ તરફ્ નજર ફેરવી નથી. બાકી જો તેણે ધાર્યું હોત તો ઇ. સ. પૂ. ૪૧૫ થી જ્યારે ખારવેલે નિવૃત્તિ અ ંગીકાર કરી અને ૩૯૩માં મરણ પામ્યા તે વચ્ચેના ૨૩ વર્ષીમાં તે દક્ષિણ હિંદમાં કાંઇને કાંઇ નવા જૂની કરી શકત. પરતુ કાંઇ નથી કર્યું. તે બતાવે છે કે તેને પણ ભૂપ્રાપ્તિની લેાલુપતાનમાં માહ લાગ્યા નહાતા (૨૮) જીએ જ, આ હં, રી. સા. પુ. ૨. ભાગ ૧ ૫, ૧૪, Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ પશ્ચિમ તરફ ઇરાન સુધી તેના સમયે વેપારીએ વેપાર ખેડતા હતા તેમ હિંદુની પૂર્વ તરફના ખર્મા અને તેની ચે પૂર્વમાં આવેલ, ઇન્ડાચાઇના, સુમાત્રા, જાવા અને આ પેલેગાવાળા દ્વીપા સાથે પણ વેપાર ચલાવતા હતા. ખર્ક બનવાજોગ છે કે, આ બાજુ પૂર્વના દરિયામાં તે રાજા ખારવેલની આમાં કેટલાક મુલક પણ આવી ગયા હતા. આ વિધાન ઉપર જવાને તે લેખકે કાંઈ ખુલાસા કર્યા નથી એટલે જેમ, ખારવેલના કુટુંબવાળા પારિગ્રાફના વર્ણનમાં તેની એક રાણી સંબંધી તે જ લેખકે કહેલી હકીકતને આપણે અતિશયાક્તિપૂર્ણ ગણીને વિશેષ સંશાધન માટે એક બાજુ રાખી મૂકવી પડી છે, તેમ આ કથનને પણ તેજ કાટિમાં હાલતા રહેવા દઇશું. છતાં માનવાને કારણ મળે છે કે, તેમનું આ અનુમાન, વર્તમાનકાળે એક હકીકત આ ટાપુઓના વતનીએના નામેાચ્ચારણને અંગે ઉભી થવા પામી છે તેને અનુસરીને ધડાવા પામ્યું હોય. [ ટીપણુ–આ પ્રશ્ન છાને હજી છેવટના નિર્ણયાકારે પહેાંચ્યા નથી, પરંતુ વાંચ્છુક વર્ગ તેમાં આગળ વધવું હોય તા વધી શકે તે માટે તેમની પાસે કેટલીક વિગતા રજુ કરવા ચેાગ્ય ધારીએ છીએ. તે સંબંધમાં એક ગ્રંથકાર૯ જાવ્યું છે કે “ The people of Kalinga were the pioneers of Indian colonization in further India and the Indian Archipelago...Kern recognised that South Indian tribes took the most prominent part in the colonization of the Indian Archipelago and among the Simbiring tribe (which means the Black) there are five sub-divisions designated Choliya, Pandiya, Meliyala, Depari and Palawi. In these five રાજ્ય વિસ્તાર (૨૯) જુઓ આર. ડી. બેનરજી કૃત હિસ્ટરી મોરીસ્સા ભાગ ૧ પૃ. ૯૩ મુદ્રિત કલકત્તા ૧૯૩૦ ઓફ્ (૩૦) સિબિર્નિંગ એટલે કાળ; અને દક્ષિણ હિંદની પ્રજા [ દશમ ખંડ names he rightly recognised the South Indian names Chola, Pandya, Pahlava or Pallava and Malayali or Chera= કલિંગની પ્રજા, દૂર પૂર્વના હિંદમાં અને હિંદી આ પેલેગામાં જઈને વસાહત કરવામાં અગ્રેસર હતી... હિંદી આ પેલેગાની વસાહત જમાવવામાં, દક્ષિણ હિંદની જાતેાએ અતિ મહત્ત્વપૂર્ણ હિસ્સા પૂરાવ્યાની હકીકત મિ. કર્ને સ્વીકારી હતી. સિંખિરીંગ ( જેનેા અર્થ કાળું–સામળું થાય છે) જાતના ચાલિય, પાંડિય, મેલિયલ, દેપારી અને પલવી નામના પાંચ વિભાગ ઓળખાય છે. (વળી) દક્ષિણ હિંદના ચેાલા, પાંડિયા, પહલ્વ અથવા પલ્લવ અને મલયલી અથવા ચેરા જેવાં નામેામાં, આ પાંચે નામેાની વાસ્તવિકતા હૈાવાને તેણે સ્વીકાર કર્યાં છે.’ મતલબ તેમની કહેવાની એ છે કે, સુમાત્રા, જાવા, આર્કીપેલેગામાં વર્તમાન કાળે વસી રહેલી જે પ્રજા સિબિરિંગ નામે ઓળખાય છે તેમના પાંચ પેટા વિભાગા છે. તેમનાં નામ આબેહુબ રીતે દક્ષિણ હિંદમાંની પ્રજાને મળતાં આવે છે જેથી તે બન્નેની સામ્યતા—સાદશપણું પુરવાર થાય છે. તેમ પ્રાચીન સમયે લિંગની પ્રજા પણ દરિયાખેડી દૂરદૂરના મુલકમાં જઈ વસી રહેવાની ખાસિયત ધરાવતી હતી એટલે બધા સંજોગા મળતા આવી રહે છે. વળી પેાતાના કથનના ટેકામાં જણાવે છે કે, "The Kalingan origin of the earliest colonists from India does not depend merely on the terms now applied to Indians in the Archipelago but also on definite Archeological and historical evidence=આ†પેલગામાંના હિંદીઓને જે નામેાથી સંધવામાં આવે છે તેથી જ તેએ અગાઉના વખતમાં હિંદમાંથી આવ્યા હતા અને કલિંગની પ્રજામાંથી પણુ, દેશની અતિ ઉષ્ણતાને અંગે કાળી ચામડીવાળી બની રહી છે. એટલે તે પરથી તેમનું સામ્ય બતાવવાના આ પ્રયાસ છે. (૩૩) મજકુર પુસ્તક પૂ. ૯૪, Page #400 -------------------------------------------------------------------------- ________________ - = * પંચમ પરિચછેદ ] તથા પ્રાસંગિક વિવેચન ૩૫૭ ઉતરી આવેલા કાંઈ પુરવાર થતા નથી, પરંતુ પિતાના વંશના સ્થાપક અને તે પર્વત ઉપર મોક્ષપદને સ્થાપત્યના અને એતિહાસિક અન્ય પુરાવાથી પણ તે પામેલ એવા મહામેઘવાહન વિજય પ્રવૃત્તચક્ર કરકંડુ સાબિત થઈ શકે છે. મતલબ કે તેમના આ કથનને મહારાજની કાયનિષિદી બનાવવામાં ગાળ્યું હતું. તેઓ કેવળ અનુમાન નહીં પણ એક એતિહાસિક વળી એક વર્ષ તે પ્રાંતમાં દુષ્કાળ પડવાથી પૂર્વે સત્ય બિના લેખવાનું સૂચવે છે. તેમની સૂચના ખોદાયેલી ગંગા નદીમાંથી નહેર લંબાવી, પીવાનું આપણે વધાવી લઈએ તોપણ એટલું જ કહી શકાય પાણી આપો તેમજ ખેતીના કાર્યને સરળ બનાવી, કે, સુમાત્રા, જાવા અને આકપેલેગોની વસ્તીને પ્રજાને રાહત આપતાં કાર્યો કરવામાં અને કર માફ કરી અમુક ભાગ, મૂળે કલિંગની પ્રજામાંથી ઉતરી આવ્યો રાજસૂય યજ્ઞ કરવામાં પણ ગાળ્યું હતું. તેમાં એક હતો. પરંતુ એમ તે સાબિત થયું નહીં જ કહેવાય વર્ષ વળી, ગોદાવરી અને કૃષ્ણ નદી વચ્ચેના પ્રદેશમાં કે તે પ્રાંત રાજા ખારવેલની સત્તામાં આવી ગયાં પહલવ રાજાને હરાવીને ત્યાં મહાવિજયપ્રાસાદ લગહતા. તે જ પ્રમાણે કલિંગપ્રજા અંગેની ઇરાની ભગ ૩૮ લાખના દ્રવ્યના ખર્ચે ઉભે કરાવ્યું અખાત તરફની સ્થિતિ પણ થવા પામી હતી.] હતો. ઉપરાંત જે શ્રુતજ્ઞાનને લેપ થવાનો નિર્માયો ઉપર પ્રમાણે તેને રાજદ્વારી જીવન અને રાજ્ય હતો તેમાંના એક પૂર્વના ૬૪ અધ્યાયને ફરી વિસ્તારનું વિવેચન હાથીગુફાના લેખમાંથી જેટલું લખાવી-વિશેષ નકલે ઉતરાવીને વહેંચી દેવરાવી–તે તારવી શકાયું તેટલું આલેખી બતાવ્યું છે. ધાર્મિક જ્ઞાનને જીવંત બનાવવામાં એક વર્ષ ગાળ્યું હતું. વિવેચન નીચેના પારામાં જણાવ્યું છે. વિશેષમાં ઉપરના સર્વેને ટપી જાય તેવું જે કાર્ય લેખની હકીકતથી જાહેર થયું છે કે, જેમ તે તેણે ઉપાડયું હતું અને જે માટે મોટો રણસંગ્રામ રાજકીય બાબતમાં રસ લઈ રહ્યો હતો તેમ ધાર્મિક ખેડવા પણ તૈયાર હતા. તે તો પેલી કલિંગજીની મૂર્તિને અને સામાજીક જીવનમાં પણ મગજમાંથી પાછી લાવી સ્વસ્થાને પુનઃસ્થાપિત કરવાને ધાર્મિક તથા સાથે સાથે પ્રવૃત્ત રહ્યા કરતો લગતું હતું. આ પ્રમાણેનાં છ વર્ષનાં સામાજીક કાર્યો સામાજીક જીવન હતા; તેથી આપણે તેને પોતાના કરતાં. વચ્ચે પોતાને ત્યાં યુવરાજના જન્મને ખુશા જીવનના એક વર્ષે લડાઈના રણ લીવાળો પ્રસંગ સાંપડતાં, તેને પણ યથાચિત રીતે ક્ષેત્રે ઝંઝમતે અને બીજે વર્ષે કાંઈક પ્રજોપયોગી કે ઉજવ્યો હતો. આત્મકલ્યાણનું કાર્ય કરતો નિહાળી રહ્યા છીએ. ઉપર વર્ણવેલા બનાવના વાચનથી એક વાત લેખમાં પ્રથમના તેર વર્ષના બનાવનું દર્શન કરાવાયું સ્પષ્ટ રીતે એ તરી આવે છે કે તેણે ભલે સામાજીક છે તેમાંથી અડધોઅડધ રાજકીય પ્રવૃત્તિને સમય અને ધાર્મિક કાર્યો કરી બતાવ્યાં છે, છતાં ઉડાણમાં આદ કરતાં છ એક વર્ષ આ પ્રકારનાં જીવનનાં રહેશે. ઉતરીને જોઇશું તો તેમાં વિશેષ પણે તે, જેને કેવળ તેને વૃત્તાંત અનુક્રમ વાર તેમજ વિસ્તારથી સમજુતિ ધાર્મિક દૃષ્ટિએ આત્મહિતનાં અને કલ્યાણ માર્ગનાં સાથે લેખના અનુવાદવાળા પરિચ્છેદે અપાયો છે. કહેવાય. તેવાજ કાર્યોને સમાવેશ થતો હતે. ચાખું અત્ર તેને ટ્રક સાર જણાવીએ કે, એકાદ વરસ તેણે અને કેવળ પ્રજાને ઉપયોગી કહી શકાય તે તે માત્ર રાજનગરે કીલ્લા વિગેરેની મરામત કરવામાં ગાળ્યું નહેરવાળું જ કહી શકાય તેમ છે. અને તે પણ જે હતું. એકાદ વર્ષ કુમારિ પર્વત–ગોરગિરિ ઉપર વિહારો કુદરતે તે સમયે અવકપ ન કરી હોત, તો નહેરવાળું સ્ત ઈત્યાદિ બનાવવામાં, તેમજ એક વર્ષ કામ તે હાથ ધરત કે કેમ તે એક પ્રશ્ન જ થઈ રહેત. (૩૨) જુઓ ઉપર પૃ. ૩૫ ટી. નં. ૧૪ વિજય પ્રાસાદ ઉભું કરાવવાને શું કારણ તેને મળ્યું હતું (૩૩) આ સ્થાને આવડે છે અને મહામુલો મહા- તે તેના જીવન પ્રસંગમાંથી તારવી શકતું નથી, Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ રાજા ખારવેલનું ધાર્મિક [ દશમ ખંડ એટલે આપણે તેનું જીવન લોકપયોગી કાર્યમાં વ્યતીત જતા હતા તથા હિસ્ટરી ઓફ ઓરિસાના વિદ્વાન કર્યાને બદલે લોકને પિડિત કરવાથી કે અન્ય પ્રકારે ગ્રંથકારે તે ભારપૂર્વક તેમાં ઉમેરો કરી બતાવ્યો છે હેરાન કરી રંજાડવામાંથી દૂર રહ્યું હતું એમ કહીએ, કે, ત્યાંની વસી રહેલી પ્રજા મૂળે દક્ષિણ હિંદની અથવા તેમ પણ નહિ તો છેવટે પ્રજા કલ્યાણનાં કાર્યો કલિંગ પ્રજામાંથી ઉતરી આવ્યાના સ્થાપત્ય વિષયક પર તેણે તટસ્થવૃત્તિ કે ઉદાસીન વૃત્તિવાળું અને ઐતિહાસિક પુરાવા પણ મળી આવે છે એટલે જીવન પસાર કર્યું હતું એમ કહીએ, તો પણ વાસ્ત- આ ત્રણેય કથનનું એકીકરણ કરીશું તો માનવું પડશે વિક લેખાશે. કે, રાજા ખારવેલના સમયે પર્યટન ખેડતા શાહ અંતમાં તેણે પોતે ઉપાસકનાં વૃત્તો લઈ સોદાગરો કે તેમના આશ્રિત જનોએ જ ત્યાં વસાહત સ્વકલ્યાણને અર્થ નિવૃત્ત થઈ ગિરિનિવાર સેવી લીધા કરવા માંડી હશે; તેમ થયું હોય તો તેઓની સાથે હતા. હવે જે હકીકત અન્ય સ્થાને જણાવાયેલી તેમના ધર્મનાં અવશેષો લઈ જવામાં આવ્યાં હોય કયાંય દષ્ટિએ ચડતી નથી તે ઉપર વાચક વર્ગનું અને ત્યાં તેનું બીજારોપણ થયું હોય તે સમજી ધ્યાન ખેંચીને આ પારીગ્રાફ સમાપ્ત કરીશું. શકાય તેવું છે. પરંતુ આ વિદ્વાન મહાશયને બીજાઓના તે ચુસ્ત જેન હતો એ વાત તે નિર્વિવાદ રીતે મતને સંમત થતા જે કેટલીક મુશ્કેલીઓ આવે છે તે સિદ્ધ થઈ ગઈ છે. અને તેથી જ તેણે કલિંગજીન અન્ય રીતે વ્યક્ત કરતાં જણાવે છે કે૩૫ (૧) મૂર્તિનું મહામ્ય પિછાણીને મગધપતિ જેવા બળવાન Trikalinga form cannot be proved to સમ્રાટની સામે થવાનું તથા ઠેઠ તેના રાજમહેલ સુધી have existed in the first century B. C. પહોંચી જઈ તે મૂર્તિ ઉપાડી લાવવાનું જોખમ ખેડવા or A. D.=ઈ. સ. પૂ. ની કે ઈ. સ. ની પહેલી જેવું સાહસ ઉપાડયું હતું. આ વિશે મિ. જાલ કાપે. સદી સુધી ત્રિકલિગ એવા શબ્દનું-રૂપનું–સ્તત્વ જ ન્ટીઅર નામના વિદ્વાને સમાલોચના કરતાં ઉદગાર પૂરવાર થઈ શકતું નથી. એટલે તેમનું કહેવું અને કાઢયા છે કે, ૪–why should he have માનવું એમ થાય છે કે, ત્રિકસિંગ એવો શબ્દ જ જ્યાં chosen so strange an object, if he ઈ. સ. ની કેટલી યે સદી બાદ વપરાશમાં આવ્યા had not been a believer in the Jina= દેખાય છે ત્યાં કલિંગ પ્રજામાંથી ઉત્પન્ન થયેલ આ (રાજા ખારવેલ ) જીનના ઉપાસક-અનુયાયી ન પ્રજા સુમીત્રી–જોવા ઈ. માં આવીને જે વસી હોય હોત તો શા માટે તેણે આવી વિચિત્ર વસ્તુને તે તેનો સમય તે તેનાથી પણ મોડો જ થાય. જ્યારે (ઝનમતિને) લડાઈના ઉત્પાદન-કારણરૂપ પસંદ કરી ખારવેલનો સમય આપણી માન્યતા પ્રમાણે ઇ. સ. પૂ.ની હોત? મતલબ કે તે જૈન હોવાથી જ, તેણે તે મૂર્તિ ચોથી ને પાંચમી સદીનો તથા વિદ્વાનોની માન્યતા માટે લડી કાઢવાનું પ્રાણસમાન ગણ્યું હતું. વળી પ્રમાણે તેનાથી અઢીસો વર્ષ બાદ એટલે ઈ. સ. પૂની આપણને, એક નહીં પણ બબે ( જુઓ ઉપરમાં બીજી સદીમાં છે. આવા સંજોગોને લીધે બન્ને વસ્તુનો પૃ. ૩૫૧માં. કો. ડ. વાળું, તેમજ તેજ પૃષ્ઠ ઉપરનું મેળ બેસત થતો નથી એટલે કલિંગની પ્રજામાંથી જ. આ. હિ.સી. સો. ના લેખકનું અવતરણ ) વિદ્વાનો- તે બાજુની પ્રજાનો ઉદ્દભવ માની શકાય જ નહીં.' એ સૂચવ્યું કે રાજા ખારવેલના સમયે કલિંગના (૨) વળી પિતે જણાવે છે કેf The question પ્રજાજનો પશ્ચિમે ઇરાની અખાત સુધી અને પૂર્વમાં of the religion of the original colonists આર્કાપેલેગેના ટાપુ સુધી વેપારાર્થે દરિયાઈ સફરે to further India and the Indian (૩૪) ઈ. એ. ૧૯૧૪ પૃ. ૧૭૩. (૩૫) જુએ હિસ્ટરી ઓફ એરિસા પુ. ૫. ૯૫,. (૩૬) તેજ પુસ્તક પૂ. ૯. Page #402 -------------------------------------------------------------------------- ________________ પ'ચમ પરિચ્છેદ ] તથા સામાજીક જીવન ૩પ. Archipelago is still the subject of a very great controversy... Results of excavations prove the earliest Indian colonists were Hindus i. e. Brahmanical faith, then Buddhism while Jainism does not appear at all= દૂર પૂર્વના હિંદુ અને હિંદીઆ†પેલેગાના મૂળવતની ખેાદકામનાં પરિણામે તે એમ સાબિત થાય છે કે હિંદમાંથી આવનારા (હિંદીએ) પ્રથમ બ્રહ્મધર્મના હિંદુએ અને પછી બૌદ્ધો હતા; જ્યારે જૈનોનું તેા નામ નિશાન પણ નથી. એટલે તેમનું મંતવ્ય એમ છે કે હિંદીઆ પેલેગામાં જે લોકેા હિંદમાંથી આવીને પ્રથ મથી વસ્યા હતા, તે અનુકમે બ્રાહ્મણધર્મના, તથા ઐાદ્ધધર્મના જ હાવાનું, શેાધખાળ-ખાદકામથી મળી આવતી વસ્તુ ઉપરથી સાબિત થાય છે. અને જૈને! તેા હતા જ નહીં. એટલે આ વસાહતાના ધર્મ વિશે તીવ્ર મતભેદ રહે છે. મતલબ એ છે કે, ખાદ કામનું પરિણામ જુદી વસ્તુ બતાવે છે અને વિદ્વાનોની માન્યતા ભિન્ન થાય છે. એટલે એમની મુંઝવણ એ છે કે; એક્ભાજી ખાદકામ એમ પાકારે છે કે, હિંદમાંથી વસાહત જે થઇ હતી તે બ્રાહ્મણાની અને બેહોની હતી અને તેમને–તે હિંદુઓને-ત્રિકલિંગ-કલિંગના સમુહમાંના કાઈ દેશની પ્રજા તરીકે માનેા તે તેમની તે પ્રદેશમાં થયેલી આયાત ઇ. સ. પૂ. ની બે સદીની કે બહુતા ઈ. સ. ની ખીજી સદીની માનવી જોઇએ; પરંતુ ત્રિલિંગ શબ્દનો ઉપયેગ જ ઈ. સ. ની કેટલીયે સદીબાદ વપરાશમાં આવ્યા છે, એટલે તે બન્ને હકીકત મળતી આવતી નથી માટે તેમના ધર્મ વિશે તીવ્ર મતભેદ રહે છે. તેમના આ બન્ને મંતવ્યના કથનમાંથી તાત્પર્ય એ નીકળે છે, ખાદકામથી અલમત્ત સાબિત થાય છે કે આĆપેલેગાના વતની મૂળ ભ્રાહ્યણ કે બૌદ્ધ સંસ્કૃતિને ભજનારા હેાવા જોઈ એ અને તેમની આયાત ઇ. સ. ની બીજી સદીમાં મેડામાં મેાડી થઈ હેવી જોઇએ, પરંતુ જે હિંદુએ વહેલામાં વહેલા ત્યાં આવીને વસ્યા હેય તે Talaing તલૈંગ૭ (બર્મામાં વસતી એક જાત )જ હતા. તલૈંગ તે ત્રિકલિંગમાંથી એના ધર્મ વિશે હજુ પણ તીવ્ર મતભેદ ચાલે છે—ઉદ્ભવ્યેા છે. અને ત્રિકલિંગના ઉદ્દભવ જ ઈ. સ. ની ઘણી સદી બાદ થયા છે. એટલે સંસ્કૃતિના ઉદ્દભવતા સમય મેડામાં મેડા ઈ. સ. ની બીજી સદીને જે ખાદકામ પુરવાર કરી રહ્યો છે તે આ ત્રિકલિંગ શબ્દની ઉત્પત્તિના સમય સાથે ( ઇ. સ. ની ઘણી સદીને મનાય છે. માટે ) મેળ ખાતા નથી. માટે સંસ્કૃતિ કયા ધર્મની ગણવી તે વિશે અત્યારે તે બહુમતભેદ રહ્યો ગણવા પડશે. અથવા ઉપરના મંતવ્યને ઉથલાવીને ખીજા રૂપમાં રજુ કરીએ કે તેમના મંતવ્યનું સમાધાન થઈ જાય અને તેમની મંઝવી રહેલી મુશ્કેલીઓને ઉકેલ આવી ગયા કહેવાય, તે રૂપ આ પ્રમાણે કહી શકાય; કે જો ત્રિકલિંગ શબ્દનું અસ્તિત્વ ઈ. સ. પૂ. ની બીજી સદીનું અથવા મેાડામાં મારું, ઈ. સ. ની બીજી સદીનું પુરવાર થઈ જાય તેા ત્રિકલિંગની પ્રજા બર્મામાં થઈ ને, હિંદી આ પેલેગામાં જઈ વસી રહી ગણાય અને તે પ્રમાણેની સ્થિતિ સર્જાય તા ખેાદકામના પરિણામને પણ સમર્થન મળતું ગણાય; વળી તે પ્રમાણે થતાં, ત્યાં પ્રથમ બ્રાહ્મણા અને પછી ૌઢો આવ્યા કહેવાય. એટલે કે જો એમ પુરવાર કરી દેવાય કે ત્રિકલિંગ શબ્દની વપરાશ ઈ. સ. ની ખીજી સદીમાં અથવા તે પૂર્વેમાં પણ હતી જ તે, બધી ધડ ( ઐતિાસિક તેમજ સ્થાપત્યની ) બંધખેસતી થઈ જાય છે. આ પ્રમાણે વસ્તુ (૩૭) તે પુસ્તક પૃ. ૯૫: It is now universally acknowledged that tho Talaing people of Burma though of Mon origin, obtained their name from Tri-kaling =હવે તે। સર્વાંત્ર માન્ય થઇ પડયું છે કે, બર્માની લેંગ પ્રાની ઉત્પત્તિ, ભલે મેાનમાંથી થઈ છે પરંતુ તે તલૈંગનું મૂળ તાત્રિકલિંગમાંથી જ છે. (કહેવાની મતલબ એ છે કે ખર્મામાં જેને લૈંગ હેવાય છે, તેનું મૂળ અત્યારે તે મેાનમાંથી થયું મનાય છે, પરંતુ આધેઆધે જતાં તે તેનું મૂળ ત્રિકલિંગ પ્રામાંથી જ મળે છે તે સત્ર સ્વીકારાયલી મીના તરીકે જ લેખાય છે. Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦. રાજા ખારવેલનું ધાર્મિક [ દશમ ખંડ સ્થિતિ છે કે નહિ તેજ હવે આપણે જોવું રહે છે. વિદ્વાન લેખકના મત પ્રમાણે સ્થાપત્ય વિષયક અને જેકે મજકુર વિદ્વાન લેખકે, પિતાની રીત પ્રમાણે, ઐતિહાસિક પુરાવાથી સાબિત થઈ શકે છે કે ઈ. તેજ પુસ્તકમાં આગળ જતાં પૃ. ૯૭ થી ૧૦૭ સ. પૂ. ની અથવા તો ઈ. સ. ની એકાદ સદીના અરસામાં સુધી પાસીફીક મહાસાગરમાં આવેલ અનેક ટાપુઓની ત્યાં હિંદી પ્રજાએ વસવાટ કર્યો હતો એ પ્રમાણે પુરાતત્ત્વ ને લગતી હકીકતો વિશે અનેક વિદ્વાનોનાં ત્રીજો મત છે. રાજા ખારવેલના જીવન વૃત્તાંતથી હવે ઉતારા લઈ અમુક નિર્ણય ઉપર આવવા મહેનત તો આપણે જાણી શક્યા છીએ કે તેને સમય ઇ. સ. પૂ. કરી છે, પરંતુ છેવટ તો અનિશ્ચિત જ રહ્યું છે. તો પણ ચોથી સદીનો હતો તેમજ તે પોતે ત્રિકલિંગાધિ એટલું સ્પષ્ટ થાય છે કે, તેઓ મિ. પેરી નામના પતિ હતા તથા તેની આણ ચક્રવત સમાન હતી. આ સર્વ વિદ્વાનના મતને વધારે મજબૂત અને વજનદાર સ્થિતિને–ચારે મતને-જે સાર એકત્ર કરી ગુંથીશું લેખી અત્યાર સુધીના હિંદી અને યુરોપી વિદ્વાનો તેમ માનવાને કારણ રહે છે કે, હિંદની તે સમયની જે મત ધરાવે છે તેને કાંઇક ભ્રાંતિજનક (are ob. આર્યન પ્રજા-આખો ત્રિકલિંગ–આર્ય સંસ્કૃતિથી પ્રદિપ્ત sessed) ગણાવે છે. પરંતુ ભૂલવું જોઇતું નથી કે બની રહ્યો હતો. તેથી તે પ્રજાને આર્યન જ કહેવાય. તેમનું આ મંતવ્ય, ઉપર દર્શાવી ગયેલ તેમના વિચારને વળી તેમની જ તૈલંગ નામની–ઓલાદ બર્મામાં જઈને આશ્રયીને બંધાયેલ છે. એટલે અમારા મતે વિદ્વાનોની વસી હતી તેથી પ્રજાએ દૂર પૂર્વના હિંદમાં જઈને માન્યતા છે તે વ્યાજબી લાગે છે. વિદ્વાનોનું મત વસવા માંડયું હોય તો તેમાં કાંઈ શંકા જેવું કે આશ્રય તેમણે આ શબ્દોમાં વ્યકત કર્યું છે. ૩૮ They (In પામવા જેવું નથી. India and Europe, the majority of ઉપર પ્રમાણે એક વખત સાબિત થઈ ગયું કે, scholars) therefore look upon Indo ત્રિકલિંગની આર્યન પ્રજા સૌથી પ્રથમ ઇનિશિયામાં -nesia as being colonized by Aryans જઈ વસી હતી અને તેમનો સમય ઈ. સ. પૂ. ની બે either two centuries before or after કે ચાર સદી છે; તે પછી તે આર્યન પ્રજા કયા the birth of Christ=તેઓ હિંદી અને યુરોપી ધર્મની હતી તે પુરવાર કરવું તે તો સહજ વાત છે. વિઠાનેને મોટો ભાગ) તેટલા માટે એવા મતના છે કે વિદ્વાન મહાશયે તો એમ જણાવ્યું છે કે, પ્રથમ કે ઈ. સ. પૂ. ની અથવા તે ઇસુના જન્મ પછીની બ્રાહ્મણ અને પછી બૌદ્ધ સંસ્કૃતિ ત્યાં પ્રવેશવા પામી બે સદી પૂર્વે, આર્ય પ્રજા ઇન્ડોનિશિયામાં (સુમાત્રા છે જ્યારે જૈનોનું તો નામ નિશાન પણ નથી. છતાં જાવા અને આકપેલીગેવાળા ટાપુઓમાં) આવીને એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, આ પ્રમાણે તેમને વસી રહી હતી. આમાં આર્યન પ્રજા એટલે હિંદી જે મત બંધાય છે તે આર્યન પ્રજા ત્યાં ઈસ્વીસનની સંસ્કૃતિથી રંગાયેલી પ્રજા સમજવી રહે છે. એટલે કેટલીયે સદી બાદ જવા પામી છે એવી હકીક્ત ઉપરથી તેમની માન્યતા એવી છે કે, આર્યન પ્રજા જે ઇન્ડો- છે; બાકી ત્યાંના પુરાતત્વની મૂર્તિઓ ઉપરથી પિત, નિશિયામાં જઈને વસી હોય છે, તેને સમય ઇ. સ. ત્યાંની આર્યન પ્રજાની વસાહત વિશે જે મત પૂ. ની કે ઇ. સ. ની બીજી સદી પૂર્વનો જ હોવો જોઈએ. પ્રદર્શિત કરી શક્યા છે, તે વસ્તુઓ વિશે બોલતાં૩૯ આ પ્રમાણે વિદ્વાનોનો મત એક બાજુ છે. વળી પૃ. જણાવે છે “one peculiar feature of these ૩૫૬ માં જણાવી ગયા છીએ કે ત્રિકલિંગ પ્રજા પશ્ચિમ statues is disproportionate size of the અને પૂર્વના દરિયામાં પર્યટન કરી ત્યાં વસાહત કરી ears-which we find in Jain and Bud|હતી તે બીજો મત છે. હિસ્ટરી ઓફ ઓરીસ્સાના dhistic images of India from the Gupta (૩૮) જુએ મજકુર પુસ્તક પૃ. ૧૫. (૩૯) હિસ્ટરી ઓફ એરીસાનું પુસ્તક પહેલું પૃ. ૯, Page #404 -------------------------------------------------------------------------- ________________ પચમ પરિચ્છેદ period downwards= પુતળાંની ખાસ વિશિટતા તે તેમના કાનનું અસમાન કદ છે (એટલે કે માર્યુ અને ધડ; તે એના પ્રમાણમાં કાનની લંબાઈ જે જોઈએ તે કરતાં વિશેષ છે) આ પ્રમાણેની સ્થિતિ, ગુપ્ત સમયના પછીની જૈન અને બૌદ્ધની મૂર્તિઓમાં આપણી નજરે પડે છે.” એટલે તેમનું કહેવું એમ છે કે મૂર્તિના કાન જોતાં, તે ઇ. સ. ની ત્રીજી કે ચેાથી સદીના કાળની જૈન અને બૌદ્ધ મૂર્તિના જેવી દેખાય છે. ધ્યાન રાખશેા કે અહીં તેમણે બ્રાહ્મણ ધર્મ કે વૈદિક સંસ્કૃતિનું નામ જ લીધું નથી; જ્યારે પ્રથમ વખતે તેમણે જ મત આપ્યા છે કે, વૈદિક સંસ્કૃતિ પહેલી પ્રવેશી હતી અને પછી જ બૌદ્ધ છે અને જૈનનું તે। નામનિશાન પણ નથી. આ ઉપરથી સમજાય છે કે તેમને પેાતાને અમુક નિર્ણય ઉપર આવવાને બહુ કઠિન લાગ્યું છે. લગભગ દશેક વર્ષ ઉપર ડૉક્ટર નાગ નામના બંગાળી વિદ્વાન જે ખાસ આ સુમાત્રા અને જાવાની મુલાકાતે ગયા હતા તેમણે પાછા આવતાં પેાતાને થયેલ ત્યાંનાઅનુભવ ઉપર મુંબઈમાં ધી રાયલ એશિયાટિક સાસાઈટીની શાખામાં એક સરસ પ્રવચન આપ્યું હતું. તેમાં પણ એવા જ ધ્વનિ નીકળતા હતા કે આ સર્વ બૌદ્ધ સંસ્કૃતિના જ પ્રતાપ હતા. મતલબ કે તેમણે પણ વૈદિક સંસ્કૃતિને પ્રાધાન્ય આપ્યું નહેતું જ. આટલી તવારીખથી સમજાય છે કે, આર્યન પ્રજામાંની વહેલામાં વહેલી જો કાઇ પણ સંસ્કૃતિ તે બાજી જવા પામી હોય તેા વૈદિક નહીંજ પરંતુ તે બૌદ્ધ કે જૈન જ છે. આ ખેમાંથી પહેલી કઈ જવા પામી છે તે એક ગૌણુ વિષય છે. છતાં જો આપણે ઐતિહાસિક ધટનાઓના આધારે એટલું પણ કહી શકીએ છીએ કે, રાજા ખારવેલના સમયે એટલે ઇ. સ. પૂ. ની ચેાથી સદીથી ત્રિકલિંગના વતનીએ ખર્મોમાં ઉતરવા મંડયા હતા, અને ત્યાં તેમને તૈલંગ નામથી ઓળખતા હતા; તેમજ કાળે કરીને તેમની શાખાપ્રશાખાઓ, ઇન્ડાનિશિયામાં પહેાંચી હતી; તે પછી નીચે જણાવેલી ત્રણ સ્થિતિ જેવી કે (૧) આ શાખાપ્રશાખા બૌદ્ધ સંસ્કૃતિ વાળી જ હતી (૨) ૩ જૈન અને બૌદ્ધ સંસ્કૃતિ ૪૬ તથા સામાજીક જીવન ૩૬૧ ખહારથી જોનારને ખતે, એક સરખીજ લાગતી હાવાથી (જીએ પુ. ૨ માં પ્રથમના એ પરિચ્છેદનું વર્ણન) વિદ્વાન તે એ વચ્ચેના તફાવત પારખી શક્યા નથી તેથી જ એવું ઉચ્ચારણ કરતા થયા છે (૩) કે પછી અશાક અને પ્રિયદર્શિન સમ્રાટના શિલાલેખ વચ્ચેની ભિન્નતા નહીં સમજાયલી હાવાથી જેમ એકની કૃતિ ખીજાને નામે ચડાવી દેવાઈ છે—દેવાય છે, તેમ અહીં પણ બનવા પામ્યું છે; તેમાંથી કઈ સ્થિતિ હાવાનું વાસ્તવિક છે તે સંશાધનના એક મહત્ત્વના વિષય બની રહે છે. જેમ અન્ને જણા જૈનધર્મીનુયાયી હતા તેમ અનેક ખાખતામાં તેએ સરખા દરજ્જે મૂકાય તેવા ગુણા ધરાવતા હતા. એકે જેમ કલિંગજીનમૂર્તિને કબજો મેળવવા આકાશપાતાળ એક કર્યું હતું તેમ ખીજાએ કર્લિંગદેશ પેાતાને હસ્તક લેવા માટે પેાતાની જીંદગીમાંનું અજોડ યુદ્ધ ખેલ્યું હતું. આ બન્ને પ્રસંગેામાં બન્ને જણાને સ્વધર્મી એટલે જૈનાવલખી રાજા સાથે જ બાથ ભીડવી પડી હતી તેટલે દરજ્જે સમાન પ્રસંગેા લાધ્યાનું કહી શકાય. એક પેાતાના ધર્મનાં દ્યોતક સ્મારક તરીકે થાકબંધ દ્રવ્ય ખર્ચી મહાવિજય નામે પ્રાસાદ, અર્જુન કાયનિષિદી સ્તૂપ, શ્રમણવિહારા ઈ. બંધાવી તેના નિભાવાર્થે પૂજાને દાન આપ્યાં છે તથા કાયમી પગાર બાંધી આપ્યા છે ત્યારે ખીજાએ, લાખા અને કરાડાની સંખ્યામાં નવાં જ જીનાલયે, મૂર્તિએ ( ધાતુની તેમજ પાષાણની અને કાઈ કાઈ પ્રસંગે સુવર્ણની– કિંમતી પદાર્થાની ) બંધાવ્યાં છે તેમ અનેકના જીર્ણોદ્ધાર કરાવ્યાં છે. એટલે કે બન્નેએ સ્વધર્મરક્ષણાર્થે નવીન પ્રવૃત્તિ આદરવામાં તથા જે હતી તેને કાયમી મનાવવા માટે એકસરખા પુરૂષાર્થ સેવ્યા છે. તેમ બન્ને જણાએ દાનશાળાઓ તથા ધર્મશાળા, પણ બંધાવી છે. ખન્ને જણાએ યુદ્ધમાં એકસરખાં પરાક્રમ અને શૌર્ય જેમ દાખવ્યાં છે તેમ પરાજીત પ્રત્યે હૃદયની ઉદારતા બતાવી તેઓને તેમના અસલના સ્થાન ઉપર પુનઃસ્થાપિત પણ કર્યાં છે. દેખીતી રીતે પ્રિયદર્શિન સાથે ખારવેલની સરખામણી Page #405 -------------------------------------------------------------------------- ________________ પ્રિયદર્શિન અને [ દશમ ખંડ આ પગલું ભરવામાં જો કે બન્ને સરખા દેખાય છે તેના કરતાં કુદરતે પાડેલી ફરજને લીધે ઉપાડયું હોય છતાં એક રીતે પ્રિયદર્શિનનો નંબર તેમાં ઉચો મકી એમ વિશેષપણે દેખાઈ આવે છે; જ્યારે પ્રિયદર્શિને શકાશે; કેમકે, રાજા ખારવેલના સમયે પરાજીતનાં મનુષ્યોનાં કલ્યાણ માટે તે પિતાનો ઉત્સાહ સતત ચાલુ રાજ્ય સામ્રાજ્યમાં ભેળવી લેવાની તૃષ્ણનો જન્મ રાખ્યા હતા એટલું જ નહીં, પરંતુ પશુઓના આરામ થયો નહાતો, બકે તે હજ ઉદ્દભવમાં હતી ત્યારે માટે સારા રસ્તાઓ બંધાવવાનું, રસ્તા ઉપર વૃક્ષ સમ્રાટ પ્રિયદર્શિનના સમયે તો તેવી ભાવના કાલીકલીને ઉભાં કરાવવાનું અને તેમને તથા વટેમાર્ગુઓ માટે મોટા વૃક્ષરૂપે પણ થવા પામી હતી; છતાં તેણે આરામગૃહે બંધાવવાનું પણ તે ભૂલ્યો નથી. ઉપરાંત છતાયલાં રાજ્યો જેમનાં હતાં તેમને પાછાં સુપ્રત કરી બિમાર પડતાં મનુષ્યો અને પશુઓ માટે દવાખાનાં અને દીધાં છે તે તેના હદયની વિશાળતા હતી એટલે તે રૂગ્ણાલયો પણ નિભાવ્યાં છે. જ્યારે ખારવેલના હિસ્સે કહેવું જ પડશે. બન્ને જણાએ ધર્મપ્રચાર અર્થે પણ પ્રયત્ન તેમાંનું કાંઈ જ નોંધાયું નથી. અલબત્ત ખારવેલના સેવ્યે જ છે; છતાં કહેવું પડે છે કે રાજા ખારવેલે પલ્લામાં એટલું જરૂર મૂકી શકાશે કે તેણે કઈ રીતે માત્ર વ્યાપાર નિમિત્તે પર્યટને જતા શાહ સોદાગરના પ્રજાપીડનની વૃત્તિ દાખવી નથી બલકે તદ્દન ઉપેક્ષાફિલાઓ દ્વારા જ તેવાં પગલાં ભર્યાનું કહી શકાય; વૃત્તિ જ કેળવે ગયો સમજાય છે. અથવા સંક્ષિપ્તમાં ભલે આ પગલાં પૂર્વમાં પાસિફિક મહાસાગરમાં કહી શકાય કે રાજા ખોરવેલને રાજ્ય અમલ પ્રજાકિય આવેલ ઇનીશીયા દીપ સુધી અને પશ્ચિમમાં કાર્યો કરવામાં શૂન્યવત્ હતો જ્યારે સમ્રાટ પ્રિયદર્શિનને ઈરાની અખાત સુધી લંબાયાં હતાં, પરંતુ તે તેની રાજ્ય અમલ સર્વક્ષેત્રી અને પ્રગતિકારી હતા; એટલું જ પિતાની જ સ્કરણાથી ઉદભવેલ કરતાં, વિશેષપણે તો નહીં પરંતુ તે, અહર્નિશ પ્રજાકલ્યાણની ભજના અને વ્યાપારીઓએ ત્સાહથી ભર્યા હતાં એમ સમજાય ચિંતવન કરતો જ દેખાય છે. રાજા ખારવેલના આવા છે; જ્યારે સમ્રાટ પ્રિયદર્શિને તે ધર્મપ્રચારને વેગ વલણ માટે કદાચ કહી શકાશે કે તેના સમયે કાળદેવનીઆપવાને કેમ જાણે એક ખાતું જ રાયખર્ચ ઉપજાવી અવસર્પિણી કાળની-અસર એટલી બધી થવા પામી નકાઢીને નિભાવ્યે રાખ્યું હોય તેમ દેખાય છે. એટલું જ હતી કે જેથી એક રાજાને પ્રજાકલ્યાણ તરફ સતતધ્યાન નહીં પણ તેની કાર્યવાહીના સર્વોપરી અધિકાર પદ આપવું પડે. રાજ્યવિસ્તારની બાબતમાં એક સામાન્ય પણ પોતે જ રહી નિયમિતપણે તેની દેખરેખ અને રાજવી કરતાં રાજા ખારવેલ જે કે અતિ વિસ્તૃત પ્રદેશ દરવણું કર્યે રાખી છે. તેથી સ્વભાવિક છે કે ઉત્તરમાં ઉપર પિતાની હકુમત સ્થાપવામાં ફતેહમંદ નીવડયો મધ્ય એશિઆ સુધી, પશ્ચિમે એશિયાઈ તકના હતો, છતાં મહારાજા પ્રિયદર્શિનની તુલનામાં તે તેને સિરિષ સુધી ધર્મપ્રચાર કરવામાં તેમજ તેનાથી દૂર રાજ્યવિસ્તાર માત્ર ત્રીજા કે ચોથા ભાગને જ કહી પ્રદેશના રાજવીઓ સાથે મિત્રાચારી બાંધવામાં તે શકાશે. એટલે રાજ્યવ્યવસ્થાને અંગે મહારાજા ફળીભૂત થયો છે. એટલે એકના રાયે ધર્મવિસ્તારનું પ્રિયદર્શિનના આખા યે જીવનમાં બુદ્ધિચાતુર્યની થયેલી ક્ષેત્ર પૂર્વ તરફ લંબાયું હતું જ્યારે બીજાના સમયે જે અથાગ ખિલવટ સહેજે તરી આવે છે તેમાંથી પશ્ચિમ તરફ લંબાયું હતું. પરંતુ ફળની દીર્ધતા, ચોક્કસતા રાજ ખારવેલની પ્રતિભા દર્શાવે તેવીનું તે. ઘણે અંશે અને સંગીનપણુની અપેક્ષાએ તે, પ્રિયદર્શિનને ખાતે ન્યૂન–બકે શૂન્ય કહે તે પણ ચાલી શકે તેટલું જ વિશેષે યશ નાંધવો જ રહે છે. લોકરંજન માટે બન્નેએ પ્રદર્શન થયું છે સમાજે, ઈત્યાદિ કાર્યો કર્યો દેખાય છે. છતાં રાજા આ પ્રમાણે કેટલીક બાબતમાં બન્નેને દરજજો ખારવેલે સીધી રીતે પ્રજા-સુખને સ્પર્શે તેવાં કાર્યો સરખો હોવાનું જેમ નંધી શકાય તેવું છે તેમ હાથ ધર્યાનું દેખાતું નથી. જો કે તેણે નહેર ખોદાવવાનું ઘણી યે બાબતમાં એકને વધારે અને બીજાને ઓછા કાર્ય કર્યું છે પરંતુ તે લાસથી પાર પાડયું હોય, હોવાનું પણ દેખાઈ આવે છે. છતાં બે ત્રણ મુદ્દા Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ પંચમ પરિચ્છેદ ] ખારવેલની સરખામણું એવા છે કે જેમાં પ્રિયદર્શિનને નંબર ખારવેલ કરતાં બળતું હતું તે દૃષ્ટિએ તે મહારાજા પ્રિયદર્શિન અને ઘણે નીચે ઉતરી જાય છે. તેમાં એક તે એ કે રાજા ખારવેલને એક જ કક્ષામાં મૂકવા રહે છે. પ્રિયદર્શિને ભલે પોતાની કીર્તિ જગઆશકાર કરવાની (૪) વડગ્રીવ : પર્વતેશ્વર ઉમેદથી, શિલાલેખો અને સ્તંભલેખે ઉભા નથી કરાવ્યા રાજા ખારવેલનું મરણ થતાં, કલિંગપતિ તરીકે છતાં યે જાણ્યે અજાણ્યે તેણે પિતાનું નામ તે તેમના યુવરાજ કુમાર વક્રગ્રીવને રાજ્યાભિષેક થયો કેતરાવ્યું છે જ, જ્યારે રાજા ખારવેલે શિલાલેખ હતો. તેને રાજ્યઅમલ મ. સ. ૧૩૪ થી ૧૫૫ = ઉભો કરાવવાનું તે અલગ રાખો પરંતુ ક્યાંય પિતાનું ઈ. સ. પૂ. ૩૯૩ થી ૩૭૨ સુધીના ૨૧ વર્ષને ગણી નામ સુદ્ધાંત કેતરાવવાની પણ કનવાર રાખી નથી. તે શકાશે. તેને જન્મ મહારાજા ખારવેલની વધરવાળી સઘળું તેની રાણીએ જ કરાવ્યું દેખાય છે અને તેમાં પણ રાણીના પેટે મ. સ. ૧૦૫ ( તેના રાજ્યાભિષેક બાદ રાજા ખારવેલે કઈ જાતને આદેશ કર્યો હોય કે ઈચ્છા સાતમે વર્ષે એટલે ૯૮ + ૭ = ૧૦૫) = ઈ.સ. પૂ. પ્રદર્શિત કરી હોય એવું યે સમજાતું નથી. બીજું એ ૪૨૨ માં થયો હતો. એટલે પિતે ગાદીપતિ તરીકે છે કે બન્ને જણું, ઉપાસક વૃત્તો લેવાં સુધીના ઈ. સ. પૂ. ૩૯૭ માં બિરાજમાન થયો ત્યારે તેની દરવાજે પહોંચ્યા તે છે જ, પરંતુ રાજા ખારવેલ તેથી યે ઉમર બરાબર ત્રીસ વર્ષની હતી અને ૨૧ વર્ષ આગળ વધીને રાયેલગામ મૂકી દઈ તથા તદ્દન નિવૃત્ત રાજ્ય કરી મરણું પામ્યો છે એટલે તેનું આયુષ્ય થઈ સ્વઆત્મકલ્યાણ સાધવામાં પણ રત્ત થયો દેખાય છે ૫૧ વર્ષનું હતું એમ કહી શકાશે. જ્યારે પ્રિયદર્શિન વૃત્ત લીધાં પછી આગળ વધવામાં મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત કેવી રીતે, પ્રથમ નાનો તદ્દન અટકી જ ગયો છે. સરખામણીના આટલા મુલક મેળવીને ત્યાં પોતાની ગાદી કરવાથી મર્યવંશની આટલા અંશ હોવા છતાં, સમ્રાટ પ્રિયદર્શન પશુ- સ્થાપના કરી હતી તથા તે બાદ અવશ્યક લાગતાં કલ્યાણના માર્ગો અખત્યાર કરવામાં જેમ નિરાળો પાસેના પાર્વતીય પ્રદેશના અધિપતિની કુમક મેળવી તે પડી જાય છે તેમ રાજા ખારવેલ એક બાબતમાં વખતના મગધસમ્રાટ નંદનવમાની ઉપર આક્રમણ લઈ તદન જ ન પડી જાય છે. પુસ્તકેદ્ધારનું અને જઈ તેને હરાવી પોતે ઈ. સ. પૂ. ૩૭ર=મ. સં. ૧૫૫ સન્નસંરક્ષણનું કાર્ય રાજા ખારવેલે જ માત્ર કરી માં મગધ સમ્રાટ બન્યો હતો, તે સર્વ વૃત્તાંત આપણે બતાવ્યું છે જ્યારે સમ્રાટ પ્રિયદશિને તે દિશામાં પ્ર. ૨ માં ચંદ્રગુપ્તના વૃત્તાંતે વિસ્તારથી જણાવી ગયા કિચિત પણ પ્રયાસ સેવ્યો દેખાતો નથી. તે માટે બનવા છીએ. ત્યાંના વૃત્તાંત કરતાં વિશેષ શેધને અંગે જે ખાસ જોગ છે કે કદાચ સ્થિતિ અને સંજોગો જ જવાબદાર અન્ય વિગત જણાવવી રહે તેનું જ નિદર્શન અત્ર હોવા જોઈએ અથવા હશે. આપણે એમ તો નથી કરીશું. મુદ્રારાક્ષસ નામે પ્રાચીન સંસ્કૃત નાટક રચાયેલું જ કહી શકતા કે મહારાજા પ્રિયદર્શિન પુસ્તકનું છે તેમાં આ પાર્વતીય પ્રદેશના અધિપતિના નામ મહત્વ આંકવામાં રાજા ખારવેલ કરતાં કઈ રીતે તરીકે. જે સામાન્ય નામ કહેવાય તેવું. પર્વત દેશનો પશ્ચાત પડી જતો હતો અથવા તે બાબતમાં તે અજ્ઞ સ્વામી: ઈશ્વર=પર્વતેશ્વર જણાવેલ છે. આગળ જતાં આ હતો પરંતુ અમારું કહેવું છે એટલું જ છે કે તેમના પર્વતેશ્વરના પુત્ર અને સમ્રાટ ચંદ્રગુપ્ત વચ્ચે જે યુદ્ધ હસ્તે તેવું કાર્ય થવા પામ્યું નથી; પછી કારણ ગમે થવા પામ્યું છે તેમાં તેનું નામ મલયકેતુ જણાવેલ તે હેય. છે; તથા ચંદ્રગુપ્તના મહામંત્રી પ. ચાણક્ય પિતાના બાકી રાજા ખારવેલનું જીગર જૈનધર્મ પ્રત્યે હોદ્દા ઉપરથી ફારગત થઈ રાજપુરોહિત તરીકે કામ (૪૦) જુએ હાથીગફા લેખ પતિ ૭ તથા ઉપરમાં વિદ્વાનોએ જે એમ જાહેર કર્યું છે કે, તે સમયે ૨૫ મે (૪) આ ઉપરથી સમજાશે કે ખારવેલની ઉમર પરથી વર્ષે ગાદી સંપાતી હતી (જીઓ . ૨૮૦) તે વાસ્તવિક નથી Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ વીવ પર્વતેશ્વર [ દશમ ખંડ કરતો હતો ત્યારે મહામંત્રીની ફરજો જે વ્યક્તિ અદા તેના સામાન્ય કે રાજકીય જીવન વિશે ક્યાંય કરી રહી હતી તેનું નામ રાક્ષસ જણાવ્યું છે. જ્યારે ઉલ્લેખ થયેલ વાંચવામાં આવતું નથી પરંતુ એકાદ આપણે અહીં પર્વતેશ્વર જેવા સામાન્ય નામને સ્થાને બે બના નોંધાયાની જે હકીકત બહાર આવવા વિક્રગ્રીવ અને તેની પાછળ ગાદીએ આવનારનું નામ પામી છે તે ઉપરથી તેનું અનુમાનિક સ્વરૂપ ચિતરી મકરધ્વજ ઉફે મલયકેતુ જણાવ્યું છે. આ નામ શકાય તેમ છે કે પિતે વિલાસી જીવન ગાળતા હો કયાંથી૪૨ અમને મળી આવ્યાં છે. તેને બરાબર જોઈએ; તેનું મૃત્યુ જે આકસ્મિત સંયોગોમાં થવા ચોક્કસ સ્થાન અત્ર મળતું નથી. પરંતુ સર્વ વિગત પામ્યું છે તે ઉપરથી જ મુખ્યપણે આ અનુમાન ઘડવું બરાબર છે એટલે એક વખત ભલે નામની હેરફેર પડયું છે તેમજ તેને સમર્થન કરતા બીજા પુરાવાઓ પુરવાર થઈ જાય તો પણ ઇતિહાસની દષ્ટિએ આલેખા- અંધ્રપતિના જીવનમાંથી પણ લબ્ધ થાય છે. તે હકીકત યલી હકીકત તે કાયમ જ રહે છે એમ સમજવું. એટલે આ પ્રમાણે છે. ખારવેલના વૃત્તાંતમાં પુરવાર કરાયું ઇતિહાસ આલેખનમાં હાલ તુરત રાજા ખારવેલના છે કે, તેણે ચંદ્રવંશના સ્થાપક રાજાશ્રીમુખને હરાવી પુત્ર અને ઉત્તરાધિકારી તરીકે પર્વતેશ્વરના સ્થાને તે કરી. નસાડીને નાસિક ભેગો કર્યો હતો ત્યારથી આ વ્યક્તિનું નામ વક્રગ્રીવ કાયમ રાખ્યું છે. તથા તે અંધપતિએ ખારવેલના”૩ ખડિયા જેવા બની ગયા વક્રગ્રીવના પુત્ર તરીકે મલયકેત ઉફે મકરધ્વજ પણ હતા તથા અંધભ તરીકે ઓળખાતા થયા હતા. કાયમ રાખીશું. વળી આ મલયકેતુના પક્ષે રહીને સમ્રાટ આ અંધભૂલ્યો પાછળથી રાજા વક્રગ્રીવના રાજ્યકાળ ચંદ્રગુપ્તની સામે યુદ્ધમાં ઝઝુમનાર તરીકે વૈચક–કે- વળી સ્વતંત્ર બની બેઠા હતા’૪ એમ તેમના સિક્કા વૈરોચનનું નામ દેવાયું છે અને તેને મલયકેતુના કાકા ઉપરથી સમજાય છે (તે માટે જુઓ પુ. ૫ માં તરીકે હોવાનું જણાયું છે. એટલે તે બધાની વચ્ચેનો તેમના વૃત્તાતે) એટલે સ્વભાવિક રીતે એવા અનુમાન સગપણ સંબંધ બતાવવા માટે આ સૈન્યપતિ વૈરોચકને, ઉપર જવું રહે છે કે, રાજાવક્રગ્રીવ મજશેખવાળું કલિંગપતિ વક્રગ્રીવનો ભાઈ તથા સમ્રાટ ખારવેલને પુત્ર તથા ઇદ્રિયાસકત વિલાસી જીવન ગાળતો હોવો જોઈએ. હવાને નિર્દેશ આપણે પૃ. ૩૫૩ માં કરવો પડયો છે. આ દક્ષિણાપથના રાજાઓ, જેઓ ખારવેલના સમયે આ સિવાય તેના કુટુંબ વિશે વિશેષ કાંઈ જાણવામાં તેને આધીન હતા તે સ્વતંત્ર બની જવાથી, કલિંગ આવ્યું નથી. પરંતુ તેની ઉમર, ઉપરના પારિગ્રાફે જે સામ્રાજ્યની હદ વક્રગ્રીવના સમયે ઘણી સંકુચિત બનવા ૫૧ વર્ષની લખી છે તેમાં એટલું વધારે સૂચવી શકાશે પામી હતી; છતાંયે કલિંગાધિપતિની ગણના તે મહાકે, તેનું મરણ જે આકસ્મિત સંજોગોમાં બનવા પામ્યું રાજ્યના એક સમ્રાટ તરીકે જ થતી હતી. એટલા માટે જ હતું (જુઓ આગળ ઉપર) તેમ ન થયું હોત તે તેની ૫. ચાણક્ય રાજા ચંદ્રગુપ્ત તરફથી મગધ ઉપર ચડાઈ. આયુષ્યદરી વિશેષ લંબાઈ હોત ખરી. લઈ જવામાં આ વક્રીવ પર્વતેશ્વરની મદદ મેળવવાની (૪૨) પ્રાચીન ભારતવર્ષને આ આખાયે ઇતિહાસ પતિના ખંડિયા હતા અને પાછળથી મગધપતિના ખંડિયા અસલમાં લગભગ દશેક વર્ષ ઉપર લખાયેલ છે. તે સમયે થયા હતા. એટલે તેમના ઉપરની સાર્વભૌમ સત્તા છે કે ફરી જે કાચી નેધ હતી તેમાંથી ઉપયોગી ઉતાર કરી કરીને ગઈ હતી ખરી, પરંતુ તેમની પોતાની સ્થિતિ તે જે ભૂત્યાઃ કાચી નેધ ફાડી નાખવામાં આવી છે, એટલે અત્યારે તેની તરીકે હતી તે તો અમુક વખત સુધી કાયમ જ રહેવા પામી મેળવણી કરવાનું સાધન રહ્યું નથી. તેથી વિનંતિ કે પ્રગટ હતી અને એક કરતાં વિશેષ રાજાએ તેવા હતા માટે બહુથયેલ પુસ્તકોમાંની હકીકત જ્યાં અસંગત દેખાય વચન વાપરવું પડયું છે. ત્યાં અત્ર દર્શાવેલી વિગત પ્રમાણે સુધારો કરીને (૪૪) શ્રીમુખ તે પોતાના શેષ સત્તાકાળમાં આંધ્રભાત્ય વાંચી લે. જ હતો પણ તેની પછી ગાદીએ આવનાર તેને પુત્ર (૪૩) ખારવેલના જ ખંડિયા હતા એમ હકીકત નથી; તથા નાનો ભાઈ ઈ. સ્વતંત્ર થઈ ગયા હતા તેથી અત્ર પરંત ઘેડે વખત ખારવેલને અને તેના વંશ જ કલિંગ આપણે બહુવચન વાપર્યું છે, Page #408 -------------------------------------------------------------------------- ________________ E પંચમ પરિછેદ ] મલયકેતુ મકરધ્વજ ३६५ યાચના કરી હતી. ત્રણ આપ્યું. અહીં પણ પં. ચાણકયે પિતાનું બુદ્ધિ ત્રિકલિંગાધિપતિ રાજા વિક્રગ્રીવને અંગ, વંશ અને કૌશલ્ય પાછું દાખવ્યું. રાજા વક્રગ્રીવનું વલણ સ્ત્રીકલિંગદેશના સમઢવાળા પ્રદેશ રાજા ખારવેલના મરણ સંગી છે તે સારી રીતે જાણતો હતો, એટલે જે બાદ વારસામાં મળ્યો હતો તેમાંના અંગદેશને ચેદિ સ્વરૂપવતી વિષકન્યા મહાનંદના રાજ હતી તેને, નામથી ઇતિહાસકારોએ એાળખાવ્યો છે. આ પ્રદેશનો રાજા ચંદ્રગુપ્તને શાનમાં સમજાવીને આગળ ધપાવી. એક ભાગ જે મગધની સરહદની અડોઅડ ૫રંતુ રાજા રાજા વક્રીવ તે લાવણ્યમયી લલનાને જોતાં જ વક્રગ્રીવના સત્તાસ્થાનથી અતિદુર આવેલ હતો તેમજ કામાતુર થઈ ગયો અને અડધા રાજ્યના બદલામાં તે પર્વતની નાની નાની શંખલાવડે વિટળાયેલ હેવાથી કન્યાનું પાણિગ્રહણ કરીને જ સંતોષ મેળવવા ઈચ્છા પિતાને સુરક્ષિત સ્થાનરૂપ નીવડવા જેવો લાગતો હતે પ્રદર્શિત કરી. ચતુર ચાણકયને તે એટલું જ જોઈતું તે પડાવી લઈ ત્યાં રાજચંદ્રગુપ્ત પ્રથમ રાજગાદી હતું. તરતા તરત લગ્નની તૈયારી કરાવવા માંડી. ઈ. સ. પૂ. ૩૮૧માં સ્થાપી હતી (સ્થાન માટે જુઓ૪૫ લગ્નની ક્રિયામાં, વિષકન્યા રાણીને હસ્ત મેળાપ પુ. ૧ માં નવમાનંદના રાજ્ય વિસ્તાર વાળો નકશો) થતાં, જે વિધિ કરવાની હતી તેમાં સમય પણ તથા આગળ જતાં વધારે મજબૂત બન્યો હતો. છતાંયે તે લાગે જ એટલે તે દરમિયાન હસ્તધયમાં-કરસંપુટમાં કાંઈ મગધપતિ સામે માથું ઉચકવા જેવી સ્થિતિએ પરસે ઉપજે તે દ્વારા રાજા વક્રગ્રીવના શરીરમાં તે પહોંચ્યો ન જ કહેવાય. તેમ બીજી બાજુ વખત વિષે પ્રવેશ થવાથી તે મુછગિત થયો અને પરિણામે તે પસાર થયે જ જતો હતો અને એ પણ એક્કસ હતું ટુંક સમયમાં ત્યાંને ત્યાં જ મૃત્યુવશ થયો. આ બનાવ કે “ભીખનાં હાંલાં કાંઈ શીકે ચડતા નથી’ એટલે ૫. મગધની ભૂમિ ઉપર બન્યો ગણાય. ચાણકયે કેઈની મદદ મેળવવા નજર દોડાવવી જ રહી. આ પ્રમાણે રાજા વક્રગ્રીવને તે રાજ્યને અડધે પરંતુ કાઇ સમર્થ ભૂપતિ તેને ઉપયોગી થાય તેવો તે ભાગ લેવા જતાં, રાજ્ય તો એક બાજુ રહ્યું પરંતુ ભાગે પર્વતેશ્વર લિંગપતિજ હતા અને તેને તે પિતાને દુશ્મન ન મળે અને ઉલટો જાન ગુમાવી પડશે. ઈ. સ. બનાવી દીધો હતો. જેથી તેને પોતાના પક્ષમાં મેળવી પૂ. ૭૨. આ બનાવને ચતુર ચાણકયની રાજકીય લેવો તે અશકય જ ગણાતું ? પરંતુ રાજ્ય લાભ શું શગંજમાના અનેક પટખેલનના મંગળાચરણમાંનું નથી કરી શકતા ? આ ઉપરથી જ મગધપતિ નવમા એક ગણવું રહેશે. નંદ સામેના યુદ્ધમાં મદદે ઉભા રહેવાના બદલામાં વક્રગ્રીવ શા માટે નામ પડયું છે? તેની ડોક રાજાવકગ્રીવને અડધું મગધ સામ્રાજ્ય આપવાની શરતે વાંકી હતી કે કેમ? અથવા તે ખરૂં નામ બીજું જ ૫. ચાણયે પોતાની બુદ્ધિના બળે, પિતાના પક્ષે હતું એ મુદ્દા વિશે કાંઈ પ્રકાશ પડતો નથી. મેળવી લીધું હતું. તે બાદ બન્ને વચ્ચે મહાયુદ્ધ થયું (૫) મલયકેતુ; મકરધ્વજ, મયૂરધ્વજ. ' અને પરિણામે મહાનંદ-નવમાનંદને ગાદી ત્યાગ કરવા રાજા વક્રગ્રીવનું મરણું મગધની ભૂમિ ઉપર પડયો તથા ચંદ્રગુપ્ત મગધપતિ બન્યો ઈ. સ. થવા પામ્યું હતું તે આપણે ઉપરમાં જોઈ ગયા ૩૧=મ. સં. ૧૫૫. હવે ચંદ્રગુપ્ત રાજાવક્રગ્રીવને છીએ. એટલે કલિંગ દેશમાં તેના મરણ વિશે અપાયલ પતાને કેલ પાળવાનો અવસર આવ્યો. તેણે અનેક ગપગોળા ઉડવા માંડયા હતા.. યુવરાજ રાજાવકસીવને રાજ્યના માનવંત મહેમાન તરીકે મગધમાં મલયકેતુએ કલિંગની રાજ્યલગામ હાથમાં તે લીધી પધારી ઇચ્છાપૂર્વક અડધે હિસ્સે લઈ જવા આમ- પરંતુ પિતાના પિતાનું મૃત્યુ શંકાસ્પદ સંજોગોમાં (૪૫) પેલી ડોશી અને ખીરપતું તેનું બાળક તથા ઉલ્લભ દીધાને પ્રસંગ ઈ. ઈ. આ સર્વ હકીકત આ ૫. ચાણકયની કામ કરવાની નીતિ-રીતિ; તે ડોશીમાએ પ્રદેશમાં બનવા પામી હતી એમ સમજવું, Page #409 -------------------------------------------------------------------------- ________________ મલયકેતુઃ મકરધ્વજ ૩૬૬ થવાથી—અને તે પણ મૈત્રી ધરાવતા રાજાના દરબારમાં થવાથી—તેના મનમાં ધણા ખટકા રહી જવા પામ્યા હતા. એટલે તેણે કાંઈક આવેશમાં અને કાંઈક રાષમાં ચંદ્રગુપ્તના મગદેશ ઉપર ચડાઈ કરવાનું નક્કી કર્યું. રાજા ખારવેલના મરણ સમયે જોકે સારાયે દક્ષિણહિંદુ કલિંગને તાબે હતા પરંતુ તેના મરણુ ખાદ રાજા વત્રીને પેાતાના વિલાસી જીવનને અંગે ધણાખરા ભાગ ગુમાવી દીધા હતેા; જેને અસલમાં અંગદેશ કહેવાતા હતા, તે જેમ . રાજા ચંદ્રગુપ્તે તે મગધપતિ બન્યા તે પહેલાં હસ્તગત કરી લીધા હતા તેમ બાકીના અંગદેશ-વરાડ પ્રાંતના ભાગમાં તથા પશ્ચિમઘાટ વાળા પ્રદેશમાં જે અંધ્રપતિ શ્રીમુખે રાજા ખારવેલના ભૃત્યઃ તરીકે આણુ સ્વીકારી હતી અને જેના પુત્ર અત્યારે ગાદીએ હતા તે પશુ સ્વતંત્ર ખૂની ગયા હતા. એટલે તેટલા ભાગ પણુ કલિંગના સામ્રાજ્યમાંથી ખાતલ થઇ જ ગયા કહેવાય. અધુરામાં પુરૂં, તે ગૌતમીપુત્ર યજ્ઞશ્રીએ તથા તેના પછી આવનાર ત્રીજા અંધપતિ તેના કાકા કૃષ્ણ વસિષ્ઠ પુત્રે, નિઝામી રાયવાળા ભાગ પણ પડાવી લીધા હતા. ચેાલા, પલ્લવ અને પાંડય રાજા વિશે. જો કે બહુ જાણવામાં આવ્યું નથી પરંતુ સંભવત છે કે, કાં તેઓ સ્વતંત્ર બની ગયા હૈાય અથવા તે ઉપર વર્ણવેલા ખીજા અને ત્રીજા શાતકરણીના તામે ગયા હૈાય. ગમે તેમ ખનવા પામ્યું હોય પરંતુ એટલી સ્થિતિ નક્કી છે કે, તે સધળા કર્લિંગપતિની આણુમાંથી તે। ખસી ગયા હતા જ. ટૂંકમાં કહી શકાશે કે વક્રગ્રીવના મરણ સમયે કલિંગના સામ્રાજ્યની હદ અહુ જ સંકુચિત ખની ગઈ હતી. આ કારણથી રાજા મલયકેતુના નશીબે બહુ નાના પ્રદેશ જ હાથમાં આવ્યો હતા એમ કહેવું પડશે. એટલે જ્યારે ચંદ્રગુપ્ત, મલયકેતુના પિતા વક્રીવની મદદ લીધી હતી ત્યારે પેાતે ભલે નાનકડા પ્રદેશના જ રાજવી હતા, પરંતુ અત્યારે તે તે મોટા રાજ્યના માલિક બની બેઠે। હતા. તેમાંયે મગધ સામ્રાજ્યની ભૂમિમાંથી જે કાંઇ ભાગ પડવાના હતા, તે હવે રાજાવક્રગ્રીવનું મરણુ થતાં સેના હિસ્સામાંજ રહી જવા પામ્યા હતા. એટલે અત્યાર્ [ કામ ખંડ ચંદ્રગુપ્ત સમ્રાટ ઉપાડયો પણ ઉપડે નહીં તેવા ખની ગયા હતા. આ પ્રમાણે એક પક્ષે મલયઋતુની અને ખીજા પક્ષે ચંદ્રગુપ્તની સ્થિતિ રાજ્ય વિસ્તાર પરત્વે બની રહી હતી. છતાં મલયકેતુએ ઉપર કહી ગયા પ્રમાણે સમ્રાટ ચંદ્રગુપ્તના દરબારે અકસ્માતથી પેાતાના પિતાના નીપજેલા અવસાનને અંગે પ્રગટી નીકળેલા રાષને લીધે ચડાઈ લઈ જવા ઈચ્છા કરી હતી. તે પ્રમાણે યુદ્ધ પણ થયું હતું જેના પરિણામે તેની હકુમતમાં ઉલટા વિશેષ કાપ મૂકાયા તેમજ તે પોતે ખેાજ ગુમાવી બેઠા. કદાચ તે યુદ્ધમાં મરણુ પણ પામ્યા હાય. કાઇ રીતે કાંઇ ચેસ સ્થિતિ ઉચ્ચારી શકાય તેમ નથી. એટલે હાલ તા અનુમાન કરવું રહે છે કે, ઉપરના યુદ્ધ બાદ જો તે જીવતા રહેવા પામ્યા હૈાય તે પણ બહુ જ નામાથી ભરેલી સ્થિતિમાં, અને એકદમ નાના પ્રદેશ ઉપર જ અધિકાર ભાગવતે પડી રહ્યો હૈાય. વળી તે બાદ થાડા વર્ષમાં તેનું મરણુ નીપજતાં ચેવિંશની સમાપ્તિ થઈ ગઈ ગણાશે તથા કલિંગદેશ હંમેશને માટે મગધ સામ્રાજ્યના એક અંશ બની ગયા ગણાશે. આ ખનાવને સમય આપણે અંદાજે ઇ. સ. પૂ. ૩૬૧ ના મૂકીશું. ચેદિવંશની સમાપ્તિ થઇ ગયાનું આપણે એટલા ઉપરથી જણાવવું પડે છે કે મૌર્ય ચંદ્રગુપ્તના પાત્ર સમ્રાટ અશોકવર્ધનના દરબારમાં જે ગ્રીક એલચી મેગેસ્થેનીસ આવ્યા હતા તેણે હિંદના કેટલાંક વિદ્યમાન રાજ્યા વિશે હકીકતા જણાવી છે તેમાં આંધ્ર રાજ્યનું નામ લેવાયું છે પરંતુ ચેદિનું નામ દેખાતું નથી. એટલે ચેવિંશનું નામ જ કાંતા તેના સમયે તદ્ન લુપ્ત થઈ ગયું કહેવાય અથવા તે ચેવિંશની સ્થા૫ના જ મેગેસ્થેનીસના સમય બાદ થઇ હશે એમ માની લેવું જોઇએ. પરંતુ આપણે સાબિત કરી ગયા છીએ, તેમજ હાથીણુંકાના લેખ પણ જણાવે છે કે, રાજા નંદના સમયે આ ચેદિવંશના રાજા ક્ષેમરાજ હૈયાત પણ હતા જ. એટલે કે નંદવંશ અને ચેદિવંશ એક વખત સમકાલીન પણે વર્તતા હતા અને એક ખીજાની હરીફાઇમાં રાજ ચલાવ્યે જતા હતા; જેથી સાબિત થ ગયું કે, ચેદિવશ મેગેસ્થેનીસના સમય Page #410 -------------------------------------------------------------------------- ________________ ચમ પરિછેદ ] ચેદિવંશને અંત ૩૬૭, પૂર્વે અસ્તિત્વમાં હતો જ. ૬ પરંતુ જ્યારે તે હિંદમાં સમાપ્તિ થઈ ગઈ હોવી જોઈએ. તેને સમય ઈ. સ. પૂ. આવ્યો ત્યારે ચેદિવંશ નહે. આ ઉપરથી અનુમાન ૩૬૧ નો જે જણાવ્યું છે તેનાથી કદાચ બે વર્ષ થાય છે કે, રાજા મલયકેતુના મરણ બાદ તે વંશની આઘે પાછો હોય તે તે જુદી વસ્તુ કહેવાય. (૪૬) ઉપરમાં રાજા ખારવેલને સમય વિચારતાં, તથા હતા તેમાં પૂ. ૩૨૦ ટી. નં. ૨૦માં જણાવેલ હકીક્તને તે અગપતિ પુષ્યમિત્રના સમકાલીન કઈ રીતે ન હોઈ જેમ હમેરો કરે રહે છે તેમ આ બીનાને પણ ઉમેરે શકે તેની દલીલ કરતાં, જે લગભગ વીસેક મુદ્દા ટાંકયા કરે પડશે. Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ [ પ્રાચીન પરિશિષ્ટ ચેદિવંશના જીવન મરણ સાથે સંબંધ ધરાવતા અથવા કહે કે તેના નામ માત્રને દુનિયાની જાણુમાં લાવનાર હાથીગુફાના લેખનું અને રાજા ખારવેલનું વૃત્તાંત આ ખંડમાં આપવામાં આવ્યું છે. અત્યાર સુધી તો તે બન્નેને જે હકીકત સીધી રીતે ઐતિહાસિક દૃષ્ટિએ સ્પર્શતી હતી તેમનું જ વર્ણન ઉપરના પરિચ્છેદમાં કરાયું છે; પરંતુ કેટલીક હકીકત એવી પણ છે કે જે ચેદિવંશને કે હાથીગુફાના લેખને સીધી રીતે સ્પર્શતી નથી, છતાં તેના વર્ણન ઉપર આડકતરી રીતે અસર કરે તેવી દેખાય છે અથવા તો તે લેખની હકીકતની સાથે કંઈક રીતે ગુંથાયલી માલૂમ પડી છે, એટલે તેને પણ, જ્યારે આ પરિચછેદે તે લેખનો પ્રસંગે ઉપસ્થિત થયો છે ત્યારે, સાથે સાથે જણાવી દેવાય તો વાસ્તવિક ગણાશે; તે ગણત્રીએ તેવી અલગ પડી જતી વિગતોને આ સ્વતંત્ર પરિશિષ્ટમાં ઉતારવી યોગ્ય ધારી છે. રાજા ખારવેલ જેનધર્મનુયાયી છે તેમજ હાથીગુફાના લેખમાં દર્શાવાયેલી અનેક હકીકતે પણ તેના ધર્મની સાથેજ સંકલિત થયેલી છે એટલું હવે નક્કી થયું છે. વળી તે સર્વ બીના લેખના આધારે જણાયેલ હોવાથી તેને અફર અને અટળ જ માનવી રહે છે. આટલી વાત ખીલે બંધાયાથી ભારતીય ઈતિહાસમાં આવતી તથા નજરે પડતી અનેક બાબતોમાં ખરું શું છે તે તપાસી જોવાને, કસવાને અને તે ઉપરથી અંતિમ નિર્ણય ઉપર આવવાને, આપણને એક માપ–ચાવી-કાટલું હાથ આવી ગયું છે એમ જરૂર કહી શકાશે જ. ધર્મ એ એવી વસ્તુ છે કે દુન્યવી જડ પદાર્થો કરતાં, આત્માના ચિંતન્યમય અને તેજપૂંજ સરીખા પદાથે સાથે તે વિશેષતઃ જકડાયેલી રહેલી છે; એટલે જ તેની અગત્યતા. જયાં જડ વસ્તુને પ્રાધાન્ય મનાતું હોય, ત્યાં જેટલી સ્વીકારવામાં આવતી હોય, તેના કરતાં જ્યાં ચેતનવંતા આત્માના ગૌરવની પીછાન કરવામાં આવતી હોય, ત્યાં અનેકાંશે વિશેષતઃ સ્વીકારાય છે. આ કારણથી દુનિયાના I કરતાં, ભારત દેશમાં ધર્મની બાબત ઉપર વિશેષ જોર-શોર દેવાય છે. આ એક સ્થિતિ થઈ. બીજી સ્થિતિ એ છે કે, જ્યાં સુધી આત્મગુણને તેની સ્થિતિમાં રહેવા દેવામાં આવે અને જડતાને પણું તેની સ્વીકૃત અધિકાર જેટલું જ મહત્ત્વ આપવામાં આવે, ત્યાંસુધી તે વિશ્વભરમાં બધું નૈસર્ગિક રીતે જ ચાલ્યા કરે છે તેવું દેખાય. પરંતુ જેવું જડ કે ચૈતન્યમય વસ્તુના અધિકાર ઉપર આક્રમણ થવા માંડયું કે ખળભળાટ થવાને, થવાનો ને થવાને જ; જેટલું આક્રમણનું પ્રમાણ વધારે, તેટલે ખળભળાટ-ક્રાંતિ વધારે. એટલે સામાજીક કાર્યો કે જેમાં ચેતનવંતા ધર્મને, જડ ગણાતી રૂઢીઓ અને વ્યવહારો સાથે કામ લેવાનું હોય છે, ત્યાં નાનાં પ્રમાણમાં આક્રમણને અવકાશ રહેતા હોવાથી નાના પ્રકારના ખળભળાટ થતા દેખાય છે. જ્યારે રાજક્રાંતિઓમાં અથવા તે રાજકીય ક્ષેત્રોમાં, રાજસત્તાના જોરે (૧) ધર્મ શબ્દમાં જ્યાં પૂર્વ સમયે ચેતન ભરેલું હતું ત્યાં અત્યારે જડતાની ભાવના ઘર કરતી જાય છે. એટલે હદયના ભાવ સાથે જે ધર્મને અસલમાં સંબંધ હતાં તે હવે નષ્ટ થઈ ગયો છે અને કેવળ બાહ્ય જે અંગે હતાં તેને જ ધર્મના નામથી સંબોધાવા મંડાયું છે. તેથી વર્તમાનકાળે વૈદિકધમી હોય તેણે શિવમંદિરે જવું, અર્થે ચડાવવું, નાવું દેવું, ગાયત્રીના બે પાઠ મેઢેથી બેલી જવા એટલે પતી ગયું; જૈનધર્મીએ નવકાર ગણવા, મંદિરે જવું, ચાંદલો કરો, બહુ ત્યારે નાહીને પૂજા કરવી એટલે પત્યું. આ પ્રમાણે બાહ્યના વિધિવિધાનને જ-જડ પદાર્થને જધર્મ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. આટલે દરજે આત્મા અને જડ વસ્તુઓના અધિકાર ક્ષેત્રે આક્રમણ થયાનું ગણવું પડશે. Page #412 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] પરિશિષ્ટ ધડમૂળથી ફેરફાર કરાતા હેઈને, તે સમયે થતા ખળભળાટ-પલટાઓ-ક્રાંતિઓ જવાળામુખીરૂપે પ્રગટી નીકળતાં જણાય છે. હિંદુસ્તાન ઉપર અનેક રાજસત્તાઓએ પિતાને અધિકાર ભેગવ્યો છે, તે તે સ્પષ્ટ છે જ; તેમ રાજસત્તા, તે પણ આઠ પ્રકારના ગણાતા મદમાને એક છે જ. એટલે રાજસત્તા જ્યાં સુધી પિતાના મદને અંકુશમાં રાખીને વર્યા કરે, ત્યાં સુધી તે બહુ વાંધા જેવું દેખાતું નથી જ; અથવા - બહુ બહુ તે, ઉપરમાં જણાવ્યા પ્રમાણે સામાજીક ક્ષેત્રોમાં દેખાઈ આવતા ખળભળાટ જેવો છમકલાં જ અંહી તુંહી નજરે પડયાં કરે; પરંતુ જેવો તે મદ તેની હદ કદાવી ગયો કે કયાં આગળ તે અટકી જશે તે કહેવું કે કલ્પવું જેમ અશક્ય છે તેમ, તેમાંથી નીપજતાં પરિણામનું પણ સમજી લેવું. એટલે જ સર જોન બર્ડવુડ સાહેબનું કથન જે પૃ. ૩૩૦ ઉપર ટાંકી બતાવ્યું છે કે “ભારતવર્ષ મેં જીતની ધાર્મિક ઔર રાજનીતિક-ક્રાંતિમાં હુઈ હૈ. ઈતની સંસાર કે અન્ય કિસિ દેશમેં નહીં હુઈ” તેની યથાર્થતા તુરત સમજી શકાશે. અત્યારે આપણા ઉપર પાશ્ચાત્ય સંસ્કૃતિમાં તરબોળ થયેલી રાજસત્તાને અમલ ચાલતું હોવાથી, તેના ગુણદોષ આપણામાં પ્રવેશંવા પામ્યા છે. તેમની રાજનીતિ, સત્તામદને અમુક પ્રકારે સંયમમાં રાખીને કામ લેવાની હોવાથી, ધર્મક્ષેત્રે કે સામાજીકક્ષેત્રે મોટો ખળભળાટ થતો નજરે નથી પડત. પરંતુ તેમની નીતિ, ધર્મમાં રહેલા આત્મતત્વને મંદપ્રવાહથી ખસેડી, સ્વસંસ્કૃતિની જડમય અસર પ્રસરાવવાની હોવાથી, તેમણે ભારતસંતાનોને અપાતી કેળવણીને વહીવટ તાના કાબૂમાં લીધા અને તેનું પાન ગળથુથીમાંથી કરાવીને ઉછેર કરવા માંડયો. એટલે જેમ જેમ કેળવણી પ્રાસાદિત વર્ગ ઉમરે પહોંચવા માંડયો તેમ તેમ તેની જડતા દેખાવા માંડી. આ કથનની સત્યતાના પુરાવા સારાયે ભારતવર્ષના ચારે ખૂણેથી, કેળવણીના પ્રતાપે આપણા હિંદીઓના થયેલ મને પરિવર્તન અને ચારિત્ર્યસંબંધી સંભળાતી ફરિયાદ અને રોદણાં ઉપરથી અત્યારે આપણને મળી આવે છે; એટલા ઉપરથી જ આપણા દેશબંધુઓએ તક મળતાં જ તે કેળવણીનો રાહ બદલાવવાના નિશ્ચય ઉપર આવીને, તેના ખરા માર્ગે જવાનું પ્રયાણું કરવા માંડયું છે. આ સ્થિતિ તો વર્તમાનકાળની થઈ. પરંતુ ભારત ઉપર જ્યારે મોગલાઈ ચાલતી હતી ત્યારે તે સંસ્કૃતિનું પ્રાબલ્ય જામી પડયું હતું; તે પૂર્વે મુસ્લીમ મહુજબના અનેક વિદેશી રાજકર્તાઓને રાજવહીવટ ચાલતા હતા ત્યારે તેમની સંસ્કૃતિએ જોર પકડયું હતું; તેમ તે પૂર્વે જ્યારે ગુપ્તવંશી અને રાજપુત ક્ષત્રિયોની સંસ્કૃતિને અધિકાર તપી રહ્યો હતો ત્યારે વળી તેમની સંસ્કૃતિને સૂર્યોદય થઈ રહ્યો હતો. આ પ્રમાણે સંસ્કૃતિના આક્રમણ અને વિકાસને ઈતિહાસ કહેવાય. આ બીજી સ્થિતિ થઈ. આ બે પ્રકારે જ સ્થિતિ સદાય પ્રવર્તતી રહે છે. ઉપરના પારિગ્રાફમાં બે પ્રકારની જે નૈસર્ગિક વસ્તુસ્થિતિ હેવાનો ચિતાર આપ્યો છે, તે કુદરતી નિયમ પ્રમાણે ચાલ્યા જ કરે છે, તેમાં કોઈને દોષ આપવો રહેતો નથી; તેમજ બે ત્રણ સંસ્કૃતિના જે દષ્ટ ઉપરમાં અપાયાં છે તે બધાં એવા સમયના છે કે આ પુસ્તકને વર્ણન માટે આપણે ઠરાવેલી મર્યાદાને કાંઈ સંબંધ જ નથી એટલે આપણે તે છોડી દેવાં રહે છે. પરંતુ વર્ણનની સમયમર્યાદામાં જે વસ્તુસ્થિતિ આવી પડતી હોય તેનો ખ્યાલ તો આપણે આપ જ રહે. તેમજ જે કાળનો ઇતિહાસ આપણે આલેખી રહ્યા છીએ તે કાળે સારાયે ભારતવર્ષમાં ત્રણ સંસ્કૃતિ જ વિદ્યમતી હતી. એટલે જે સમયે જે સંસ્કૃતિના રાજક્ત રાજસત્તા ઉપર હોય તે સમયે તે સંસ્કૃતિ સૌથી વધારે તરવરતી નજરે પડે તે દેખીતું જ છે. પછી તેનું વર્ણન કરનાર કે તેવી સંસ્કૃતિનું જોર હતું એમ કહેનાર, ગમે તે મતને અનુયાયી હોય તો પણ તેમાં તેને દેષ શું? તેણે તે જે વસ્તુસ્થિતિ પિતાને સત્ય તરીકે લાગે તે વિનાસંકોચે તેમજ ગોપવ્યા વિના નિષ્પક્ષપાતપણે, દાખલા દલીલો સાથે વિધિપૂર્વક સપ્રમાણુ બતાવવી જ રહે; નહીં તે પક્ષપાત કર્યાને અથવા તે વસ્તુગેપનનો દોષ તેને શીરે ઉલટો આવી પડવાનો જ. જે આ વસ્તુસ્થિતિ Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ પરિશિષ્ટ [ પ્રાચીન બરાબર ખ્યાલમાં રખાય તે વાચકવર્ગ તુરત સમજી શકશે કે, આવી પરિસ્થિતિમાં તે પ્રમાણે વસ્તુના આલેખનારને દોષ? કે વર્તમાન પરિસ્થિતિ અન્વયે બંધાઈ ગયેલ સ્વનિર્ણિત મતને દૃઢપણે વળગી રહીને આલેખાયેલી વસ્તુને જેનારને દેષ? વસ્તુસ્થિતિ આ પ્રમાણે પ્રવર્તતી રહેલી હેઈને, આટલો લાંબે પ્રસ્તાવ કરવો જરૂરી લાગે છે. હવે આ પરિશિષ્ટમાં આલેખવા ધારેલી ઐતિહાસિક ઘટનાઓ સમજાવવા પ્રયત્ન કરીશું. પ્રથમ આપણે, નહપાણ ક્ષહરાટ અને ગૌતમીપુત્ર શાતકરણી-રાણ બળથીના પૌત્ર સંબંધી ઘટના વિચારીએ. આ બન્ને રાજવીઓએ પિતાના નામે નાસિકની ગુફાઓમાં સ્તંભ ઉભા કરાવ્યા છે. આ સ્તંભના શીરાભાગે સિંહ અને વૃષભ કેતરાયેલ છે. સ્તંભની કારીગરી વિશે આપણે આ સ્થાને કાંઈ ઉલેખ કરવાની જરૂર નથી. (ઈચ્છુકવર્ગ, ફરગ્યુસન સાહેબ કૃત હિસ્ટરી ઓફ ઈન્ડીયન અને ઈસ્ટર્ન આર્કીટેકચર ભાગ ૧ પૃ. ૧૮૫ નું વર્ણન જોઈ લેવું). પરંતુ આ પ્રાણીચિત્રો વિશે તથા તે રાજાઓના ધર્મ વિશે બે શબ્દ કહેવાના છે. વિદ્વાનોએ આ બને સ્તંભોને બૌદ્ધધર્મનાં પ્રતીકસમાં માન્યાં છે. છતાં ખૂબી એ છે કે, નહપાણને જૈનધમ હોવાનું હવે તેઓ સ્વીકારતા થયા છે તથા ગૌતમીપુત્રને અથવા તે આખા શાતવહનવંશને અને તેથી કરીને તેમાંના કેટલાક રાજાઓ જે શાતકરણી નામે ઓળખાતા થયા છે તેમને વૈદિકમતાનુયાયી હોવાનું ઠરાવે છે. દેખીતું જ છે કે વૈદિક અને જૈન રાજાઓ બદ્ધધર્મનાં પ્રતીકે ઉભાં કરાવે તે વિધાન જ બુદ્ધિને અનુસરતું નથી; ત્યારે ખરું શું હોઈ શકે તે તત્ત્વજ્ઞાસુને જાણી લેવાની જરૂર હોય છે જ. વાસ્તવિક તે એ જ છે કે, દરેક રાજા પિતપતાના ધર્મનું જ સ્મારક ઉભું કરાવે. તેમાં નહપાણુ તથા તેના જ્ઞાતિબંધુ સર્વ ક્ષહરાટ-જૈનધર્મનુયાયીઓ હતા, તે આપણે તેમનાં વૃત્તાંતનું આલેખન કરતાં સાબિત કરી બતાવ્યું છે (જુઓ પુ. ૩ પૃ. ૨૫૩થી ૨૬૩). જ્યારે શીતવહનવંશ સ્થાપક રાજા શ્રીમુખ પોતે તથા તેના વંશજો મુખ્યભાગે (વચ્ચે થોડાક અપવાદ સિવાય; ઈ. સ. ૭૮માં જ્યાં સુધી તેમાંના એક રાજા મૈતમીપુત્રે વૈદિક ધર્મ અંગીકાર કરીને શકસંવત પ્રવતાવ્યો નહોતે ત્યાં સુધી તેઓ જૈનો જ હતા;) તે હકીકત પ્રસંગે પાત ઉપરના ભાગમાં આપણે જણાવી દીધી છે. વળી આ ગૌતમીપુત્રના સિક્કા ઉપરથી (જાઓ પુ. ૨ સિક્કા ચિત્ર આંક નં. ૭૫-૭૬) પણ સાબિત થાય છે કે તે જૈનધર્મી હતા. તેમ તેણે શકારિ વિક્રમાદિત્યની સંગાથે (જુઓ ઉપરમાં તેનું જીવનચરિત્ર) રહીને જૈનતીર્થના અવતંસ સમાન શત્રુંજય ઉપર અમુક અમુક ધર્મકાર્યો કરાવ્યાનું પણ સેંધાયું છે. એટલે સ્પષ્ટ થાય છે કે ગૌતમીપુત્ર પોતે પણ જૈનમતાનુયાયી હતા જ. વળી પુ. ૫ માં તેમના સ્વતંત્ર અધિકારનું વર્ણન કરતાં સવિસ્તરપણે આ હકીકત શિલાલેખ અને સિક્કાઓના પુરાવાથી આપણે સાબિત કરી આપીશું. એટલે હાલ તે તેને સ્વીકાર કરીને જ આગળ વધીશું. મતલબ એ થઈ કે રાજા નહપાણ તથા ગૌતમીપુત્ર શીતકરણ બને જાણું ધર્મ જેને જ હતા. એટલે તેમણે જે સ્તંભ ઉભા કરાવ્યા છે તેમાં, જે કઈ દશ્ય કેતરાવ્યાં હોય તે સર્વેમાં, તે ધર્મના સિદ્ધાંતને અનુસરીને જ કામ લેવાયું હોય તે દેખીતું જ છે. આ નિયમને સ્વીકાર કરાય તે એ પણ સ્પષ્ટ થઈ જાય છે કે, સિંહ અને વૃષભાદિ પશુઓ તે સમયે જૈનધર્મસૂચક ચિન્હ જ | (૨) બલકે કહો કે, જે ખંભે ત્યાં ઉભા કરાયા છે તેમને ઓળખાવવા માટે વિદ્વાનોએ, નહપાણુ પીલર અને ગૌતમીપુત્ર પીલર એવાં નામો આપ્યાં છે. (અ) નહપાણુ સ્તંભ, નં. ૮ના નામે ઓળખાતી નાસિગફાની એશારીમાં ઉભે કરેલ છે. (બ) ગૌતમીપુત્ર સ્તંભ નં. 8ની ગુફામાં આવેલ છે. () સિંહ તે જેનેના ૨૪મા તીર્થંકર શ્રી મહાવીરનું લંછન-ઓળખચિન્હ છે જ્યારે વૃષભ તે પહેલા શ્રી અષભદેવનું ચિન્હ છે. Page #414 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] પરિશિષ્ટ હતાં. (ભલે આ સમયબાદ અનેક ધર્મકાંતિઓના સમયે તેનું અનુકરણ અન્યધમીઓએ કરી વળ્યું હોય તે વસ્તુ જુદી છે) એટલે આ નિયમ-સિદ્ધાંતને આપણે તે ધર્મનાં દશ્યોનું રહસ્ય ઉકલનાર એક ચાવીરૂપ ગણીશું. - હવે બીજાં બે દષ્ટાંત લઈશું. સંકિસા અને તિરહુટ પીલર્સ (જુઓ ચિત્ર આકૃતિ નં. ૪૯ તથા પ૦). આ બન્નેને વિદ્વાનોએ બૌદ્ધધમાં જાહેર કર્યા છે. પરંતુ આમાંનો તિરહુટસ્તંભ તે સમ્રાટ પ્રિયદર્શિનની કૃતિ છે; તેની ટોચે સિંહાકૃતિ પણ છે. સમ્રાટ પ્રિયદર્શિનના વૃત્તાંતે પુરવાર કરી અપાયું છે કે તે રાજા જૈનધર્મો હતો અને તેણે પિતાના ધર્મના છેલ્લા પ્રવર્તક શ્રી મહાવીરના જીવનમાંના અમુક પ્રસંગને અંગે ત્યાં સ્તંભ ઉભો કરાવ્યો હતે. વળી તે મહાવીરનું ઓળખ ચિન્હ-લંછન, સિંહ હાઈને તેણે તે સ્તંભના શિરાભાગે ગોઠવી દીધો છે. મતલબ કે તિરહુટ સ્તંભ જેનેને છે. તેવી જ રીતે સંકિસા પીલરનું પણ સમજવું. ફેર એટલો જ કે, આ સ્તંભની ટોચે હાથી છે. અલબત આ હાથીનું માથું ખંડિત થયેલું હોવાથી માત્ર ધડ જ ઉભું રહેલું દેખાય છે. પરંતુ તેનું ચિત્ર એવા પ્રકારે લેવાયેલું છે કે ઘણું ઘણું વિદ્વાનોએ તેને સિંહ જ માની લીધો હતે. હવે તે ભ્રમ નીકળી ગયો છે અને તે હાથી જ છે એમ સ્પષ્ટ થયું છે. આ હાથીના ચિન્હને પણ જૈનધર્મ સાથે જ સંબંધ છે. તેની સાથે બૌદ્ધધમને શું સંબંધ હોઈ શકે તે અમારી જાણમાં નથી. હોય તો તે ઉપર કેઈ સજજન જરૂર પ્રકાશ પાડે એમ આપણે ઈચ્છીશું. એટલે હવે સમજવું રહે છે કે આ બન્ને સ્તંભ પણ જેનધર્મને જ લગતા છે. ઉપરમાં સ્તંભેની હકીકત તપાસી છે. હવે ચરણ પાદુકા હોય તેવાં દશ્યની હકીકત વિચારીએ. તે માટે બે ચિત્રો રજુ કર્યો છે. તે બને આ પુસ્તકના મુખપૃષ્ઠ જોડેલ છે. આ બન્ને ચિત્રોનું પ્રાપ્તિસ્થાન અમરાવતી સ્તૂપ નામે ઓળખાતે ટેપ, જે ઠેકાણેથી મળી આવ્યો છે તે જ છે; અથવા એમ કહે કે તે સ્વપના જ આ અંશ છે. આ અમરાવતી સ્તૂપને મહાવિજયપ્રાસાદ કહેવાય છે; તેમજ હાથીગુંસાના લેખથી હવે સાબિત થઈ ગયું છે કે તે રાજા ખારવેલે બંધાવ્યો છે. એટલે કે આ અમરાવતી સ્ત૫ તથા તેનું સ્થાન જેનધર્મનું જ સ્થાન છે. વળી પુ. ૧ પૃ. ૧૫૦ થી આગળના વર્ણને આપણે સાબિત કરી ગયા છીએ કે આ સ્થાને ઈ. સ. પૂ. ૫૮૦ગ્ન સમયમાં બેન્નાતટનગર નામનું મહા સમૃદ્ધિવાળું અને શ્રીમંત જૈન વેપારીઓથી વસેલું શહેર આવી રહ્યું હતું; અનુમાન થાય છે કે આ શહેરનો નાશ ઈ.સ.પુ.. આ સ્તંભને અત્યાર સુધી બૌદ્ધધર્મના મનાયા છે એટલે આ પશુઓના ચિન્હોને બૌદ્ધધર્મ સાથે શું સંબંધ છે તે જાણવાની દરેકને ઈચ્છા થાય જ. (૪) વિશેષ અધિકાર સમ્રાટ પ્રિયદર્શિનનું સ્વતંત્ર જીવન વૃત્તાંતનું પુસ્તક અમે બહાર પાડવાના છીએ તે જુઓ. (૫) હિસ્ટરી ઓફ ઇન્ડીઅન એન્ડ ઇસ્ટર્ન આકટેકચર પુ. ૧. પૃ. ૫૮. The shaft is surmounted by an elephant but so mutilated that even in the 7th cent., the Chinese traveller Hiuen Tsiang mistook it for a lionતંભની ટોચે હાથી છે પણ તે એવી ખંડિત અવસ્થામાં છે કે, ઈ. સ.ની ૭મી સદીમાં પેલા ચિનાઈ યાત્રિક હ્યુએનશાંગે તેને સિંહ ધારી લીધો હતો. (૯) ઉપરની નં. ૩ ની ટીકામાં જેમ ચોવીસમા અને પ્રથમ તીર્થંકરનાં લંછનની હકીકત છે તેમ અત્ર જણાવેલ હતી તે બીજા તીર્થંકરનું ચિન્હ ગણાય છે. (૭) મિ. જેમ્સ ફરગ્યુસન કૃત હિ, . ઈ. આ. પુ. ૧. પૃ. ૨૨૩ અને ૪૯ ઉપથી અનુક્રમે લીધાં છે. (૮) જેમ્સ ફરગ્યુસન સાહેબે જણાવ્યું છે કે–From bas-relief at Amaravati અમરાવતી સ્વપના કોતરકામ ઉપરથી લીધેલ છે. (૯) આ બધા વર્ણન માટે ઉપરમાં ૫, ૩૧૭ થી આગળ જુઓ, Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ પરિશિષ્ટ [ પ્રાચીન ની ૧ લી સદી કે તે અરસામાં થયો હશે. આ બધા પુરાવાને એકત્રિત કરીને ગૂંથવામાં આવે તો એક જ સાર નીકળી શકશે કે અમરાવતી સ્તૂપ જૈનધર્મનું જ સ્મારક છે. એટલે આ ચરણપાદુકાવાળાં બંને દસ્ય બદ્ધનાં નથી પરંતુ જેનાં છે એમ સાબિત થયું ગણાશે. ચરણપાદુકાઓ અને આવાં દશ્યને વિદ્વાન ભલે બૌદ્ધધર્મનાં જણાવે છે છતાંયે તે સંબંધી તેમણે દર્શાવેલા વિચારે આપણે જાણવા જેવી છે. કોતરકામની ઓળખના ઊંડા અભ્યાસી અને તે બાબતમાં જેમણે બે મેટાં પુસ્તકે બહાર પાડવાં તથા જે એક સત્તાસમાન લેખાય છે તેવા મિ. જેમ્સ કરડ્યુસન જણાવે છે કે ૧૦ As repeatedly mentioned, there is as little trace of any image of Buddha or Buddhist figure being set up for worship, much before the Christian Era વારંવાર કહેવામાં આવ્યું છે તેમ, બુદ્ધદેવની કઈ મૂર્તિની અથવા બૌદ્ધધર્મને લગતી કેઈ આકૃતિની, ઈ. સ.ને આરંભ થયો તે પહેલાં લાંબા કાળે પૂજા નિમિત્તે સ્થાપના થઈ હોય, તેને જરા પણ ચિન્હ કે નિશાની મળી આવતી નથી. મતલબ કહેવાની એ છે કે, ઈસવી સનને આરંભ થયો ત્યાં સુધી તે બૌદ્ધધર્મમાં કોઈ આકૃતિ કે પ્રતિમા જેવું પૂજનને માટે હતું જ નહીં. અથવા બીજા શબ્દોમાં કહીએ તે એવી મતલબ થઈ કે, ઈસવીના શકનો આરંભ થયો તે પૂર્વે બૌદ્ધધર્મીઓમાં પૂજન માટે કેઈ જાતની પ્રતિમા કે આકૃતિ નહોતી જ; હેય તે યે હજુ ચરણ કે પાદુકા હોવા સંભવ છે. જ્યારે ઉપરનાં ચારે દશ્યોમાં નહપાણ, ગતમીપુત્ર, સંકિસા અને તિરહુટ સ્તંભમાં) તે આકૃતિઓ સ્થાપન થયાની જ સ્થિતિ બતાવી છે. એટલે તેમના શબ્દથી જ સિદ્ધ થયું કે આ સ્તંભને શ્રાદ્ધધર્મ સાથે લાગતું વળગતું નથી. બ્રહની મૂર્તિ સંબંધી જેમ આ વિદ્વાનો મત પડયો છે તે જ પ્રમાણે તેવા એક બીજા વિદ્વાને ભારહત સ્તૂપ કે જે અત્યારે મોટા ભાગે શ્રાદ્ધધર્મનું સ્મારક હોવાનું મનાઈ રહ્યું છે તેમાંના કેટલાંક ચિત્રો ઉપરથી પિતાને મત રજુ કરતાં જણાવ્યું છે કે, “As usual, the Buddha himself is not delineated at the Bharhuta Stupa=હમેશની પેઠે ભારહુત સ્વપમાં બુદ્ધદેવની આકૃતિ–રેખાચિત્ર પાડવામાં આવ્યું નથી” એટલે તેમના કહેવાનો મતલબ એમ છે કે, જ્યાં જ્યાં બુદ્ધદેવ (બૌદ્ધધર્મ સંબંધી) સંબંધી સ્મારક કરવું હોય અથવા તેમની સ્થાપના બતાવવી હેય–તેમનું પ્રતિબિંબ દર્શાવવું હોય, ત્યાં ત્યાં હમેશાં, મૂર્તિ રૂપે જ તે ખડું કરાય છે; જ્યારે ભારહુતના સ્વપમાં તેમ કરવામાં આવ્યું દેખાતું જ નથી. તાત્પર્ય કે ભારતને સ્તૂપને બીજાએ ભલે બૌદ્ધધર્મના ઘાતક તરીકે લેખતા હશે, પરંતુ પિતાને તે બાબતમાં શંકા ઉદભવી છે; કેમકે જો તે ધર્મનું સ્થાન તે હોત તો. હમેશની પ્રણાલિકા મુજબ તે સ્થાને બુદ્ધદેવની પ્રતિમા જ પધરાવી હેત; નહીં કે ચરણ પાદુકા. આ કારણથી પિતે તે ભારહતના સ્થાનને બોદ્ધસ્થાન લેખતા અચકાય છે. ઉપરમાં રજુ કરેલાં છ એ દષ્ટાંતે વિધાની માન્યતા પ્રમાણે બૈદ્ધધર્મનાં ઘાતક નથી, પરંતુ જૈન ધર્મનાં તે સ્મરણ ચિન્હ છે એમ આપણે દાખલા દલીલોથી પુરવાર કરી બતાવ્યું છે. વળી આગળ પાછળના સંજોગો અને હકીકતને આધારે તે બધું કહેવામાં આવ્યું છે એટલે તેમાં શંકાને સ્થાન પણ રહેતું નથી. છતાં કઈને એમ શંકા ઉદ્દભવે કે, આ બધા પુરાવા અને તેમાં કરેલી ચર્ચા પક્ષ-Indirectજેવી કહેવાય, તેના કરતાં જો પ્રત્યક્ષ-direct-પુરાવા તે માટેના મળી આવે, અથવા રજુ કરાય તો તે વિશેષ વજનદાર કહેવાય. તેથી તેમનાં મનનું સમાધાન કરવા માટે એર બીજાં બે દશ્ય રજુ કરીશું. (૧૦) જુએ હિ. ઈ. ઈ. આ. પુ. ૧, પૃ. ૧૨૨. (૧૩) બુ. ઈં. ૫, ૧૫. Page #416 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] પરિશિષ્ટ ૩૭૩ આ બે દશ્યો કઈ કેતરકામમાંથી ઉતારેલ કે ક્યાંકથી ઉપજાવી કાઢેલ નમુના નથી, પરંતુ જેનધર્મના ૨૩મા તીર્થંકર ગણાતા શ્રી પાર્શ્વનાથની પ્રતિમાઓ જ છે. પ્રતિમારૂપે છે એટલે તેની ઓળખ માટે બીજી કોઈ દલીલોની જરૂર જ રહેતી નથી. તે બન્નેને અત્રે આકૃતિ નં. ૩૬ અને ૩૭ તરીકે ૨જી કરી છે તથા તેનું પ્રાપ્તિસ્થાન પણ રાજા ખારવેલના મહાવિજયપ્રાસાદવાળું અમરાવતી–અથવા બેનાતટનગરજ છે. એટલે હવે નિર્વિવાદિતપણે કબૂલ કરવું રહે છે કે અમરાવતી સ્તૂપ જૈનને જ છે. જેમ ઉપર પુરવાર કરી ગયા છીએ કે આવાં દશ્યો અને ચિત્રે બ્રહમતનાં નથી તેમ તે ચિત્રોને, દને અથવા કોતરકામને, વૈદિક ધર્મ સાથે પણ સંબંધ હોવાનું સંભવિત નથી; આ બાબતમાં એક અઠંગ અભ્યાસી અને વિદ્વાનનું મત એમ છે કે “There is no trace of images in the Vedas or in the laws of Manu or any of the older books of the Hindus=2&aupalli કે મનુભગવાનની કાયદાથીમાં અથવા તે હિંદુઓના કેઈ પણ પરાણિક ગ્રન્થમાં મૂર્તિ (પ્રતિમા)ની કાંઇ નિશાની (ઉલ્લેખ) જ મળતી નથી.” તાત્પર્ય કે વૈદિક મતમાં મૂર્તિઓની સ્થાપના કરવાનું પ્રાચીન કાળે હતું જ નહીં. ત્યારે તે વૈદિક મતવાળાએ જે હવે મૂર્તિને પૂજતા થયા છે તે પણ પુરાણે રચાયા પછી જ; એટલે ઈ. સ.ની ચોથી સદી બાદ જ થયા હશે એમ માનવું રહે છે. અને તેમજ હોય તે સહેજે સિદ્ધ થઈ જાય છે કે જગન્નાથજીની મૂર્તિઓ પણ વૈદિક ધર્મને લગતી નહીં હોવી જોઈએ જે હકીકત આપણે ઉપરના પરિચ્છેદે લંબાણ વિવેચનથી સમજાવી ગયા છીએ. અત્ર રજુ કરવામાં આવેલ આ નમુનાથી હવે નિશ્ચિત થઈ ગયું કહેવાશે કે, અત્યાર સુધી જે વસ્તુઓ અમુક ચિન્હોને લીધે બાદ્ધોની વિદ્વાને એ માની છે તેમાં હવે સુધારો કરવાની અનિવાર્ય જરૂર છે. જેમ બોહધર્મની મનાઈ રહેલી બાબતમાં ચેતવણીને અવાજ ઉઠાવવાની આ પ્રમાણે જરૂરિયાત પીછાનવામાં આવી છે, તેમ વૈદિક તીર્થધામ જેવા વિશ્વવિખ્યાત જગન્નાથપુરીની ત્રિમૂર્તિ સંબંધમાં, હાથીગુંદાના લેખ ઉપરથી થયેલ ઉકેલને લીધે તેમજ ઉપર ટાંકેલા નિષ્ણાત વિદ્વાનના અભિપ્રાય પછી, વૈદિક મતને લગતી મનાતી મૂતિઓ પરત્વે પણ, ચેતવણીથી કામ લેવાની આવશ્યક્તા હવે દેખાવા લાગી ગણાશે. (૧૨) આ. સ. પી. ઈ. પૃ. ૧૫ માં અમરાવતી સ્તૂપનું વર્ણન જુએ. પુ. ૧, પૃ. ૧૫ર થી આગળ જુઓ: આ પુસ્તકે પૃ. ૩૧૮-૧૯ જુઓ. (૧૩) જીઓ હિ. ઈ. ઈ. આ, પુ. ૧ પૂ. ૧૨૨, Page #417 -------------------------------------------------------------------------- ________________ [[ પ્રાચીન ઈ. સ. પૂ. ૬૪ ઈ. સ. ૫૭ છે. ૪૩ ૫૮૦ ૫૭ વંશાવલિઓ (૧) ગદંભીલ વંશ (અવંતિપતિ) મ. . મ. સં. વર્ષ ઈ. સ. પૂ. (૧) ગંધર્વસેનઃ દર્પણુઃ ગધરૂપ ૪૫૩ ૪૬૩ ૧૦ ૭૪ શકે પ્રજાનું રાજ્ય (૪૬૩ થી ૪૭૦ = ૬૪ થી ૫૭ = ૭ વર્ષ) (તેમનાં નામ તથા રાજઅસંલ માટે નીચે શક રાજાઓને કે જુઓ) (૨) વિક્રમાદિત્ય (શકારિ) ૪૭ - ૫૩૦ ૬૦ ૫૭ (અંતરગત) શૈકે ૪૭૦-૭૦=૬ માસ ( , ) ભરી ૪૭૦ થી કેટલાંક વર્ષ (૩) માધવાદિત્ય ૫૭૦ (૪) ધર્માદિત્ય ૫૭૦ (૫) વિક્રમચરિત્ર: માધવસેન ૫૮૦ (૬-૭) બે રાજાઓ ૬૨૦ ૬૩૪ (૮) ભાઈલ ૬૦૪ ૬૪૫ ૧૦૭ (૮) નાઈલ ૬૪૫ ૬૫૯ ૧૪ ૧૧૮ (૧૦) નાહડ ૬૫૯ કુલ વર્ષ ૨૦૯ (૨) શક રાજાઓ (અવંતિપતિ) મ. સ. મ. સં. વર્ષ ઈ. સ. પૂ. (૧) અશ્લોટ ૪૬૩ ૪૬૩ ૬૪ (૨) ગોપાળ ૪૬૪ ૪૬૪ ૦ ૬૩ (૩) પુષ્પક ૪૬૪ ૪૬૫ ૧ . ૬૩ (૪) સવિલ ૪૬૭ (૫) અજ્ઞાતઃ બદનામ ૪૬૭ ૪૭૦ ૨ ૬૨. ૧૦૭ ૧૧૮ ૧૨ ૧૦. ૧૨ ૧૪૨ ઈ. સ. પૂ. . ૬૩ ૨ા ' કુલ વર્ષ ૭ થી ૭ ઉપરનો ગર્દભીલવશ ત્યારે અવંતિની ગાદીએ નહતો ત્યારે આ શક રાજાઓના હાથમાં ગાદી મવી પડી હતી. (૩) ચેદિવંશ (કલિંગપતિ) (અનુસંધાન પુ. ૧ પૃ. ૩૯૨ ઉપરથી) મ. સ. મ. સં. વર્ષ ઈ. સ. પૂ. ઈ. સ. પૂ. (૧) ક્ષેમરાજ પર ૮૮ ૩૬ ૪૭૫ ૪૩૯ (૨) વૃદ્ધિરાજ: બુદ્ધરાજ ૮૮ ૯૮ ૧૦ ૪૩૯ ૪૨૯ Page #418 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] વંશાવલિઓ મ. સ. મ. સં. (૩) ભિખુરાજઃ ખારવેલ, ધર્મરાજ ૯૮ ૧૩૪ (૪) વક્રીવઃ પર્વતેશ્વર ૧૩૪ ૧૫૫ (૫) મલયકેતુ મલયધ્વજ - ૧૫૫ ૧૬૫ વર્ષ ૩૬ ૨૧ ૧૦ ઈ. સ. પૂ. ૨૮ ૩૯૩ ૩૭૨ ઇ. સ. પૂ. ૩૯૩ ૩૬૨ કુલ વર્ષ ૧૧૩ ત્રણે વિભાગ સાથે મળીને એકંદર વર્ષ અનુક્રમે ૨૧+૨+૧૩=૧૯૬ (૪) કુશાન વંશ (મથુરા પતિ) ઈ. સ. ઇ. સ. વર્ષ કુશાને કુશાને સંવત સંવત ૭૧ ૭૧ ૧૦૩ કર – ૧૨૬ ૧૦૩ ૧૨૬ (૧) કડકસીઝ પહેલો (૨) કફસીઝ બીજે વેમ (૩) કનિષ્ક પહેલે (૪) વસિષ્કઃ જુષ્કઃ વષ્ક (૫) હવિષ્કઃ હક્ક સાદા રાજકર્તા મહારાજાધિરાજ, (૬) કનિષ્ક બીજો ૨૩ ૬ ૧ થી ૨૩ ૨૩ ,, ર૯ ૧૨ ૧૪૩ [ ૧૩૨ ૧૪૩ ૧૯૬ २३४ ૧૪૩ ૧૬૩=૨૦ ૧૪૩૧ ૧૯૬ ૨૩૪ ૨૮૦ (૭) વાસુદેવ પહેલે (૮ થી ૧૪) સાત રાજાઓ ૫૩ ૮ ૪૬ ૪૦ ,, ૯૩ ૯૩ , ૧૩૧ ૧૩૧ , ૧૭૭ કુલ વર્ષ ૨૪૯ આખે કુશાન વંશ આશરે ૨૪૯ વર્ષ ચાલે છે. તેમાં એકંદરે ચૌદક રાજાઓ થયા છે. વચ્ચે કુશાન સંવત ૪૦ થી ૬૦ સુધીના વીસ વર્ષના ગાળામાં બે શાખાઓ થઈ ગઈ હતી. (૫) ચöણ વંશ (અવંતિપતિ) ઈ. સ. ઈ. સ. વર્ષ ચક્કનું સં. ચષ્ઠણ સં. (૧) ખમેતિક (ક્ષત્રપ) ૧૦૩ ૧૧૭ ૧૪ ૧ ૧૪ (૨) ચMણ ક્ષત્રપ ૧૧૭ ૧૩૨=૧૫) - ૨૯ મહાક્ષત્ર ૧૪૨=૦ ) રાજ ૧૫=૧૦) જયકામને (ક્ષત્રપ) ૧૨ ૧૫૨=૨૬ ૦ (૩) દામન ૧૫ર ૧૮૫ (૪) દામજદશ્રી ૧૮૫ ૨૧ ૨ ૧૦૩ - (૫) રસિંહ પહેલે ૨૬ : ૨૨૩ ૧૬ ૧૦૦ ૧૧૯.. [૧૪ ૧૨ - ૧૪૨ (૩૩ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ વંશાવલિઓ [ પ્રાચીન વર્ષ ૨૨ ચઠણ સં. ચઠણ સં. ૧૧૯ ૧૨૨ ૧૨૨ ૧૪૪ ૧૪૪ ૧૪૫ ૧૪૫ ૧૬૦૦ ઈ. સ. ૨૨૫ ૨૪૭ ૨૪૮ ૨૬૩ ૨૬૫ ૨૭૫ ૨૮૦ ૩૦૧ ૧૫ ઈ. સ. ૨૨૨ ૨૨૫ ૨૪૭ ૨૪૮ ૨૬૩ ૨૬૫ ૨૭૫ ૨૮૦ ૩૦૧ ૩૦૪ (૬) છવદામન (૭) રૂદ્રસેન પહેલે (૮) સંધદામન (૯) દામસેન (૧૦) યશોદામન (૧૧) વિજયસેન (૧૨) દામજદશ્રી (૧૩) રૂદ્રસેન બીજો (૧૪) વિશ્વસિંહ (૧૫) ભદામન ૧૬૨ જ ૧૬૦ ૧૬૨ ૧૦ ૧૭૨ ૧૭૭* ૧૯૮* - ૨૧ ૧૭૨ ૧૭૭ ૧૯૮ ૨૦૧ ૨૦૧ ૩૨૦ ૧૬ ૨૧૭ અવંતિમાંથી ગાદી ઉઠાવી લીધા પછી ૨૧૭ (૫૪) ચઠણુવંશ (ચાલુ) (અવંતિપતિ તરીકે નહીં). ઈ. સ. ઈ. સ. વર્ષ ૨ષ્ઠણ સં. ૨ષ્ઠણુ સં. (૧૬) વિશ્વસેન (ક્ષત્ર૫). ૩૨૦ ૩૩૦ ૧૦ ૨૧૭ ૨૨૭ (૧૭) રૂકસેન બીજે (ક્ષત્રપ) ૩૩૦ ૩૪૨ ૧૨ ૨૨૭ ૨૩૯* (૧૮) યશોદામન બીજો (ક્ષત્રપ) ૩૪૨ ૩૫૯ ૨૩૯ ૨૫૬ (૧૯) રૂદ્રદામન બીજો (સ્વામી) ૩૫૯ ૩૭૩ ૧૪ ૨૫૬ ૨૭૦ (૨૦) રૂદ્રસેન ત્રીજો (સ્વામી) ૩૭૩ ४०४ २७० ૩૦૧ (૨૧) સિંહસેન (સ્વામી) ४०४ ૪૧૩ ૩૧૦. (૨૨) રૂકસેન ચોથો (સ્વામી) ૪૧૩ ૩૧૦ સત્યસિંહ (સ્વામી) ૪૧૩ | ૩૧૦ (૨૩) રૂદ્રસિંહ ત્રીજો (સ્વામી) ૪૩૪ ૨ના ૩૧૦ ૩૩૧ " ૩૦૧ કુલ વર્ષ ૧૧૪ * રાજ્યસત્તાને અંદાજ લખ્યા છે. છતાં ફેર પડશે તે ૧-૨ વર્ષને જ; અને તે કાં રાજ્યલગામ ગ્રહણ કરવાના સમયમાં અથવા તે રાજકર્તા તરીકે બંધ પડયાના સમયમાં; પરંતુ સરવાળે સમય તે સાચેજ કરશે. અવંતિપતિ તરીકેનો સમય ૨૧૭ વર્ષ અવંતિપતિ તરીકે નહીં તે ૧૧૪ ,, ૩૩૧ કલ વર્ષ Page #420 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] સમયાવધી ૫૩ સમજૂતિ– (૧) દરેક બનાવનું વર્ણન કયા પાને છે તે બતાવવા તેને આંક સાથે આપ્યો છે. છૂટ આંક તે વાંચનના પૃષ્ઠસૂચક છે કંસનો આંક તે ટીકાના પૃષ્ઠભૂચક છે. (૨) જ્યાં એક જ બનાવની બે સાલ જાણવામાં આવી છે ત્યાં વિશેષ માનનીય લાગી તે અહીં જણૂવી છે, અને શંકાશીલ લાગી તે કસમાં જણાવી છે. - (૩) જેની સાલ અંદાજી ગણીને માત્ર ગોઠવી દીધી છે તે માટે (?) આવી નીશાની મૂકી છે. ઈ. સ. પૂ. મ. સ. પૂ. બનેલ બનાવ તથા આ પુસ્તકમાં તેનું સ્થાન ૯મી સદી બાવીસમા જૈન તીર્થકર શ્રી નેમનાથનો વારો તે વખતે ચાતા હતાઃ ૬૧ ૮૭૭ ૨૫૦ શ્રી પાર્શ્વનાથે પ્રરૂપણા આપવી શરૂ કરી. ૨૪૭ આઠમી સદી .. ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથનો વારે ૬૧ઃ તે વખતે બે જ ધર્મ પ્રવર્તતા હતા. એક વૈદિક અને બીજો જેન. ૬૦ છઠ્ઠી શતાબ્દિ ... બૌદ્ધધર્મને ઉદય થયો. ૬૦ ૫૮૩- ૧ ૫૬-૫૪ કુમાર શ્રેણિક બેન્નાતટ નગરમાં ગોપાળ તરીકે ૩૧૮. ૫૮૦ શ્રેણિક મગધપતિ બન્યું ૩૧૮. ૫૬૮ ૪૧ શ્રી મહાવીરે દીક્ષા લીધી (૨૪૮). ૫૫૯. મહાવીરને દીક્ષા લીધે નવમું વર્ષ ૨૭૩. ૫૫૮ ૩૧ કરકંડનું ગાદીએ બેસવું ચેદિવંશની સ્થાપના ૨૭૩-૭૪, ૩૪૫,(૫૬૩)(પ૬૫) કલિંગપતિ બન્યો ઈ ૨૭૨, ૨૭૩, ૨૪૮, ૨૭૪, ૨૩૧. ૫૫૮થી ૫૩૭; ૩૧-૧૦ દિવંશને વહીવટ, રાજા મેધવાહને સ્થાપના કરી ત્યારથી તેનું મરણુ નીપજ્યું અને રાજા શ્રેણિકે કલિંગને મગધ સામ્રાજ્યમાં ભેળવી લીધું ત્યાંસુધી ૨૩૨, ૨૩૬. ૫૫૬ ૨૯ મહાવીરને જ્ઞાનપ્રાપ્તિ ૨૪૭ (૨૪૮), ૨૭૩, ૩૪૫: પાર્શ્વનાથના શાસનની સમાપ્તિ અને મહાવીરના શાસનની શરૂઆત ૨૪૭. ૫થી ૪૭૪; ૧૦થી મ.સ. ૪૭ ચેદિવંશના બીજા વિભાગનો વહિવટઃ રાજા ક્ષેમરાજે સ્વતંત્ર બની પુનરૂદ્ધાર કર્યો ત્યાંસુધીને ૨૩૨. ૫થી ૫૬; ૧૦થી ૧ અંગદેશ મગધના શાસનમાં હતો ૨૩૭. રાજ સરથ ગાદીએ બેઠે ૨૭૨. (દિવંશના બીજા વિભાગની શરૂઆત થઈ). ૫૨૭ મહાવીરનું નિર્વાણ ૨૩, ૩૦, ૨૭૧, ૨૭૨, ૨૭૪ મહાવીરના સંવતને આરંભ મ.સ. ૧૦૬, ૨૭૧. ૨૮૮ (૨૯૧), રાજા ચંડનું મૃત્યુ ૨૩, ૩૦. ૫૨૩ પંચમ આરાની આદિ (સમય બદલાતો ચાલ્યો). (૨૯૧, (૩૦૯). ૫૨૦ શ્રી બુદ્ધભગવાનનું પરિનિર્વાણ તેમને સંવતની શરૂઆત ૧૦૬. ૫૦૭ શ્રી જંબુસ્વામીને જ્ઞાનપ્રાપ્તિ 2૧૫. ૪૯૪. ૩૪ પાટલિપુત્રની સ્થાપના (૩૧૮). ૪૯૨ સુધી ૩૫ સુધી ત્રિલિંગમાંના બે પ્રાંત-વંશ અને કલિંગ-કરકંડના જામાવલિંગપતિની હકુમતમાં હતા ૨૩૭. ૪૯૧-૮૨ ૩૬-૪૫ ઉદયાધે સિંહલદ્વીપસુધીની જમીન મગધ સામ્રાજ્યમાં આણી (૫૫). : - ૫૩૭ ૨૦ Page #421 -------------------------------------------------------------------------- ________________ સમયાવળી [ પ્રાચીન ४६८ ૪૮૮ ૩૯ શ્રી ભદ્રબાહુ સ્વામી (ચંદ્રગુપ્ત મૌર્યના ગુરૂ)ની દીક્ષા ૩૧૫. ૪૮૨થી ૪૫૨ ૪૫થી ૫ સિંહલદ્વીપમાં અંધાધુંધી-લૂંટારૂની રાજસત્તા ૨૯૭. ૪૭૪થી ૩૬૧=૫૩થી ૧૬૬ દિવંશના ત્રીજા વિભાગનો વહિવટ ૨૩૨ (૨૪૯), ક્ષેમરાજે કલિંગની ગાદી કબજે કરી(૪૫, ૨૪૨, ૨૪૭, ૨૭૨).ચેદિવંશના ત્રીજા વિભાગની આદિ (૩૩). ૪૭૫ થી ૪૬૮ સાત વર્ષના ગાળામાં ક્ષેમરાજે ઓરિસાના પ્રાંત છતીને કલીગમાં ભેળવી લીધા, ૨૪૩. ૪જ અનુરૂદ્ધનું મરણ ૨૩૧. ૪૭૨ ૫૫ નંદિવર્ધનને રાજ્યાભિષેક ર૬૭. ४६८ ક્ષેમરાજ નંદિવર્ધન સાથે યુદ્ધમાં ઉતર્યો ૨૪૩: નંદિવર્ધને કલિંગ ઉપર ચડાઈ કરીને કલિગજીની મૂર્તિ મગધમાં ઉપાડી લઈ ગયા ૨૪૪. મગધમાં બે કુદરતી કાપઃ એક અનાવૃષ્ટિને ૨૮૯, બીજે કેપ અતિવૃષ્ટિને ૨૮૯ (૪૬૨ ?); ૨૯૦ (૫૮). ૪૬૮ પૂર્વે ૫૯ પૂર્વ મગધમાં રાજા નંદે નહેર ખોદાવી હતી ૨૮૯. ૪૬૭ નંદિવર્ધનની અવંતિ ઉપરની સત્તા ચાલુ હતી ૨૩. ૪૬૩ જંબુસ્વામીનું નિર્વાણ (૩૦૮; તે સમય બાદ કેટલીક ચીજોનો ઉચ્છેદ થયે ૩૧૫. ૪૫૮ પૂર્વે જૈનધર્મ ઉડીસામાં હતું તેની સાબિતી (૩૦૧). ૪૫૬ નંદિવર્ધનનું મૃત્યુ ૨૭૪-૭૪૫. ૪૫૪ . ૭૭ રાજા ખારવેલનો જન્મ ૩૪૮. ૪૪૯ ખારવેલ યુવરાજપદે ૩૪૮. ૪૩૯ રાજા ક્ષેમરાજનું મરણ ૨૪૨-૨૪૯. ૪૩૨ સિંહલદ્વીપમાં અભયવિજયના રાજ્યની શરૂઆત ૨૬૨; તેનો રાજ્યાભિષેક ૨૮૨, ૨૯૭. ૪૨૯ ૯૮ રાજા વૃદ્ધિરાજનું મરણ અને ખારવેલનું કિલિંગપતિ બનવું ૨૫૫, ૨૬૨, ૨૭ર. (વિદ્વાનોની માન્યતા પ્રમાણે ઈ. સ. પૂ. ૧૮૩): યુવરાજ ખારવેલની સીન ઉપર ચડાઈ ૨૬૨. ૪૨૯ ૯૮ ખારવેલને રાજ્યાભિષેક ૨૭૧, ૨૮૩, ૨૮૮, ૨૯૬. ૪૨૯થી ૩૯૭ ૯૮થી ૧૩૪ રાજા ખારવેલને સમય (૨૮૦) (૩૧૮) ૩૪૮. ૪૨૮ ૯૯ મગધપતિ નંદ બીજાનું મરણ ૨૮૩. ૪૨૭ ૧૦૦ શતવહનવંશની સ્થાપના (૨૭૧) ૨૮૩, (૨૮૪). ૪૨૫ ૧૦૨ આંદ્રવંશી આઘપુરૂષોને સમય ૨૬૬-૨૫૫; બેન્નાતટનગરની જાહેરજલાલી ચાલુ હતી ૩૧૮; તે જાહેરજલાલી ઈ. સ. પૂ. ત્રીજી સદી સુધી જળવાઈ રહી હતી ૩૧૮. ૧૦૪ રાજા ખારવેલે છઠ્ઠા વર્ષે રાજસૂય યજ્ઞ કર્યો ૨૯૩. ૪૨ ૧૦૫ ખારવેલના યુવરાજ વકગ્રીવને જન્મ (૨૯૪), ૩૫૧, ૩૨૩, ૩૬૩. ૪૨૧ ૧૦૬ રાજા ખારવેલે મહાવિજય પ્રાસાદ બંધાવ્યો ૩૨૧. ૪૧૮ ૧૯ રાજા ખારવેલે દક્ષિણહિંદમાં લૂટારૂટોળીએ બંધાવેલ મંદિને નાશ કર્યો (૩૫૫). ૪૧૫ ૧૧૨ હાથીગુફાને લેખ કેતરાવા ૩૫૧; ખારવેલે પુસ્તકેદ્ધાર કર્યો ૩૧૬. Page #422 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ ૩૫૬ ૧૭૧ ૧૭૦ ભારતવર્ષ ] સમયાવળી ચોથી સદી . અંધ્રપતિઓને સમય ૨૬૬. ૩૯૩ ૧૩૪ રાજા ખારવેલનું મૃત્યુ ૨૭૧. ૩૯૩થી૩૭૨ ૧૩૪થી ૧૫૫ રાજા વિક્રગ્રીવને રાજ્યકાળ ૩૬૩. ૩૮૧-૮૨ ૧૪૬-૪૫ ચંદ્રગુપ્ત મૌર્યવંશની સ્થાપના કરી ૨૬૮, ૩૬૫. ૩૭૨ પૂર્વે ૧૫૫ પૂર્વે અમરાવતી મહાવિજયપ્રાસાદ આ સમયે હૈયાત હત ૩૨૦. (આપણી ગણત્રીએ . સ. પૂ. ૪૩થી ૩૯૪માં તેનું નિર્માણ થયું છે). ૩૭૨ ૧૫૫ રાજા ચંદ્રગુપ્ત મગધસમ્રાટ બન્યો પર્વતેશ્વર વક્રગ્રીવની મદદથી નવમાનંદને હરાવીને ૩૬૩, ૩૬૫: અવંતિની પૂર્ણ જાહેરજલાલી ચંદ્રગુપ્તરાયે ૨૪; નંદવંશને અંત ૨૬૮; વક્રીવનું મરણ ૩૬૫. (ચોથા રાજાનું મરણ ૨૩૨). ૩૭૧થી૩૫૭૧૫૬થી ૧૭૦ શ્રી મહાવીરની પાટે ભદ્રબાહુને સમય ૩૦૯; (તેમના સમયમાં મગધદેશે બે દુષ્કાળ પડયા હતા). ૩૬૧ ૧૬૬ કલિંગદેશ મગધ સામ્રાજ્યનું અંગ બન્યો ૩૬૬ઃ ચેદિવંશને અંત ક૬૭. શ્રી મહાવીરની ગાદીએ પૂલીભદ્રજી હતા (૨૯૧). જેનાગમનો હાસ થવાની આગાહી ૩૧૦ ૨૫૬ શ્રી ભદ્રબાહુનું સ્વર્ગ ૩૧૫, ૩૧૨: ભદ્રબાહુ અંતિમ શ્રુતકેવળી ૩૧૦; ચંદ્રગુપ્ત રાજા દીક્ષા લઈને ગુરૂશ્રી ભદ્રબાહુ સાથે ચાલી નીકળ્યા ૩૧૦; શ્રી મહાવીરની ગાદીએ સ્થૂલભદ્રજી (૨૦૦૧). ૩૨૭ અલેકઝાંડરનું હિંદમાં આવવું ૨૯૬. ૩૨૭થી ૩૧૪ ... ગ્રીક બાદશાહ સિકંદરશાહના સૂબાઓની પંજાબ ઉપર સત્તા૧૨૪ ૩૧૪થી ૧૯૧ .. હિંદુ રાજાઓની (પ્રિયદર્શિન અને તેના પુત્રની) પંજાબ અને કાશ્મિર ઉપરની સત્તા ૧૨૪ ૩૦૪ હિંદમાં (યુ. પી. વાળા પ્રાંતમાં, ખાસ કરીને તે વખતની કૌશાંબી નગરીની આસપાસમાં) દુષ્કાળ હતા (૨૯૧) ૩૦૦ની આસપાસ રાણી નાગનિકાનો શિલાલેખ ૨૫૪ ત્રીજી ચોથી સદી આંધ્રપતિને સમય ૨૬૬ ૨૯૮થી ૨૮૦ ... યજ્ઞશ્રી (અંદ્રવંશી)ને સમય (૩૧૮) ૨૮૦થી ૨૪૪ ... પુલુમાવી( , ) , (૩૧૮) ૨૮૧ કલિંગપતિ અને દક્ષિણાપથના શાતકરણીને પ્રિયદર્શિને હરાવ્યો ૨૧૨. ૨૪રથી ૫૦૦ બૌદ્ધધર્મને લીધે હિંદુધર્મ ઢંકાઈ ગયો હતો એવી માન્યતા ૧૫૭. ૨૨૫ પ્લેચ્છ પ્રજામાં આર્ય સંસ્કૃતિનું પ્રમાણ ઓછું હતું; પરંતુ ઈ. સ. ૧૦૦ સુધી આર્યો સાથેના સહવાસમાં રહીને તેઓ સુધરી ગયા હતા ૧૬૪; જાલોકે પ્લેચ્છોને હરાવ્યા ૧૬૪. ૨૦૦ ... સમ્રાટ પ્રિયદર્શિનના મરણ બાદ તેના પુત્રો, જમાઈ વિ. તે તે દેશના સ્વામી બની બેઠા ૧૦૫. ત્રીજે સકે એશિયાના ઘણા ખરા ભાગોમાં જૈન સંસ્કૃતિને પ્રચાર થવા પામ્યો હતે ૧૬. પતંજલી મહાશયનું મરણ ૨૬. : : : Page #423 -------------------------------------------------------------------------- ________________ = સમયાવાળી [ પ્રાચીન ૧૮૮ . રાજા પુષ્યમિત્રનો રાજ્યાભિષેકને સમય (વિદ્વાનોના મતે) ૨૬૧, ૨૬૨, ૨૬૮, આપણી માન્યતા પ્રમાણે રાજા પુષ્યમિત્રનું મરણ ૨૯૬. ૧૮૩ રાજા ખારવેલના રાજ્યાભિષેકની માન્યતા (વિદ્વાનોને મત) ૨૬૮, ૨૬, ૨૬૯. ૧૬૯ શાતકરણી, શાલીવાહન અને ખારવેલ સમકાલીન હોવાની વિદ્વાનોની માન્યતા (૨૬૭). ૧૫૯ ક્ષહરાટ સંવતની સ્થાપના; ભૂમક જ્યારથી મહાક્ષત્રપ બન્યો ત્યારથી તેની શરૂઆત ૧૦૬. ૧૫૧ શંગવંશી રાજા બળમિત્ર-ભાનુમિત્રના મામા કાલિકરિને સમય (૧૨). ૧૨૯ જુષ્કપુર વસાવાયાનો સમય ૧૬૩. ૧૨૭થી ૭૪ ગર્દભીલ રાજાવાળા કાલિકસૂરિને સમય (૧૨). ૧૧૪. ક્ષહરાટ ભૂમકનું મરણ ૧૯૫. ઈન્ડોપાર્થિઅન શહેનશાહ મોઝીઝના રાજ્યની શરૂઆત કર. ૮૧ શકારિ વિક્રમાદિત્યનો જન્મ ૩૫. ૭૪ નહપાનું મરણ ૨; ગર્દભીલવંશની સ્થાપના ૨; રાજા દર્પણું, ગધરૂપ; ગંધર્વસેનનું ગાદીએ આવવું ૩, ૫, ૭; કાલિકસૂરિના યુગ પ્રધાનપદને ત્યાગ (૧૨). જથી ઈ. સ. ૪૫ સુધી પંજાબ અને સૂરસેન ઉપર ઈન્ડોપાર્થિઅન શહેનશાહ, મેઝીઝ, તથા તેના વંશજો અઝીઝ પહેલો, અઝીલીઝ, અઝીઝ બીજો તથા ગેડફારનેસની સત્તા જામી પડી હતી ૧૨૪. ૬૪ - રાજા ગર્દભીલે અવંતિની ગાદીને ત્યાગ કર્યો ; શકપ્રજાનું રાજ્ય અવંતિ ઉપર શરૂ થયું ૩. ૬૪થી ૫૭ , શક રાજ્ય અવંતિના પ્રદેશ ઉપર ૩; (તેમાં પાંચ રાજાઓ થયા; અસ્લાટ, ગેપાળ, પુષ્પક, શર્વિલ અને બદનામ, પૃષ્ઠ ૨૦). રાજા ગર્દભીલનું મૃત્યુ ૩. વિક્રમ સંવત્સરની સ્થાપના અઝીઝ પહેલાના વખતથી થઈ હોય એવી વિદ્વાનોની માન્યતા ૬૮, ૭૬; પરંતુ તે બેટી છે ૭૭; વિક્રમ સંવતની શરૂઆત શકારિ વિક્રમાદિત્યના રાજ્યારોહણુથી થઈ છે ૧૦૬; શકારિ વિક્રમાદિત્યને સમય (૩૩૩), શક પ્રજાના રાજયને અંત અને શકારિ વિક્રમાદિત્યનું ગાદીએ આવવું ૩, ૭, ૪૧, ૬, ૭, ૮૨; શકારિ વિક્રમાદિત્યનું યુદ્ધ શક સાથે કારૂર મુકામે ૮૨; વિક્રમાદિત્યે શક પ્રજાનું નિકંદન કાઢયું ૬૭ (૬૭) (૭૮). કાઈ પણ સાર્વભૌમ સત્તાધારી રાજાએ અત્યાર સુધી સંવત શરૂ કર્યો હોય એમ જણાયું નથી ૬૩. શાતવહનવંશી રાજા હાલને વિક્રમ સંવતને સ્થાપક કહી શકાય નહીં; કારણકે તે ઈ. સ. પૂ. ૫૭ પછી દશેક વર્ષે થવા પામ્યો છે ૭૩, સર કનિંગહામની ગણત્રીએ, વિક્રમ સંવતની ગણના ૫૬ ઇ. સ. પૂ. છે. નહીં કે ૫૬માં (૨૧) (૮૨). મક પ્રજાનું નિકંદન ગૌતમીપુત્ર શાતકરણીએ કહ્યું (વિદ્વાને મત) ૬૭-૧, Page #424 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ ભારતવર્ષ ] સમયાવતી ૩૮૧ ૫૭ ૪૭૦ વિદિશાનું ઉજજડ બનવાપણું ૨૫. (તેની સ્થાપના પર૭માં હોવાથી ૪૫૦ વર્ષની જાહોજલાલી તેણે ભોગવી કહેવાય). શકારિ વિક્રમાદિત્ય અને શકનું યુદ્ધ; કારૂર મુકામે ૮૨. ४७ ४८० શાતકરણ રાજા અરિષ્ટકર્ણનું મૃત્યુ ૨૨-૪૧. ૨૫-૨૦ ૫૦૨-૫૭ પુલુમાવી શાલિવાહને, કારમદક રાજાને હરાવીને તેની પુત્રીવેરે લગ્ન કર્યું ૨૧૨. ૪ ૫૨૩ ઈસુ ભગવાનને જન્મ ૧૦૬, ૧૧૨, ૧૧૩. ઇ. સ. ૧ ૫૨૭ ઈસ્વીસનની આદિ થઈ, ઈસુ ભગવાનના જન્મ પછી ૩ વર્ષ. ૩-૪ ૫૩૦-૧ વિક્રમાદિત્યઃ વિક્રમસિંહના રાજ્યની સમાપ્તિ ૭૯: મરણ (૫૨) અને માધવાદિત્યનું ગાદીએ આવવું ૭, ૫૨. ૬ ૫૩૩ રાજા હાલ શાલિવાહનનું મરણ (૫૨). ૨થી ૫૭ ૫૫૪-૫૮૪ આચાર્ય શ્રી વજીસ્વામીને સમય ૫૧, ૫૨. ૩૧ ૫૫૮ કડફસીઝ પહેલો ગાદીએ આવ્યો (૩૧થી ૭૧) ૧૩૫, ૧૪૦, ૨૨૩. (વિદ્વાનના મતે ૪થી ૭૮; ૧૨૮). ૫૭૦ માધવાદિત્યનું મરણું અને ધર્માદિત્યનું ગાદીએ આવવું છે, પર. ૫૭૨ ઈન્ડોપાર્થિઅન શહેનશાહ ગેંડોફારને ઉત્તર હિંદમાંથી ગાદી ખાલી કરીને ઈરાનની ગાદીએ બેઠે ૪૨, ૫૦, ૧૩૨, ૧૪૦. ચકણ મહાક્ષત્રપનું મરણ ૧૮૬; રૂદ્રદામનને રાજ્યકાળ ૪૯થી ૭૨; ૧૮૬. ધર્માદિત્યનું મરણ અને માધવસેન; વિક્રમચરિત્રનું ગાદીએ આવવું ૭, ૫૨. તક્ષિલા વિષે જુઓ નીચે ૭૦ની સાલ. કશાનોએ તક્ષશિલાને નાશ કર્યો તેવી માન્યતા ૧૪૪;કેાઈ કે ૬૦ની સાલ પણ કહી છે. કડકસીઝ પહેલાનું મરણ અને કડફસીઝ બીજાનું ગાદીએ આવવું ૧૭૫, ૧૪૦, ૧૪૧, (૧૩૫) ૧૪૪, ૨૨૩; કડફસીઝ બીજે (૭૮થી ૧૧૦, ૧૨૮ વિદ્વાનોના મતે). આપણા મતે ૭૧થી ૧૦૩. ૭૭ ૬૦૪, ચિનાઈ એલાદના સરદારના વંશની સ્થાપના ગણી શકાય ૧૪૩. ખલન્સ ગામે મકડકસીઝના શિલાલેખમાં જે આંક છે તેના સંવતની આદિ. ૧૪૩ ૭૮ ? ૬૦૫ ? ગર્દભીલવંશને અંત ૩. શક સંવતની સ્થાપના ૧૦૧, ૧૦૬; રાજા અઝીઝે તે સ્થાપ્યો નહોતે ૧૦૦ શક સંવતની સ્થાપનાના સમય વિશે શંકા (૯૬), ૧૮૮. • ૬૭ પ્રેમ અને ચિનાઈ સરદાર સાથેનું યુદ્ધ. ૧૪૪ ૬૨૦ વિક્રમચરિત્ર; માધવસેનનું મરણ ૭ (૪૪, ૩); ૫૪. ૯૫ ક૨૨ તક્ષિલાને નાશ, ૧૪૫. ઉપરમાં ૭૦ ની સાલ જુઓ. ૧૦૭-૧૨૬ ૬૩૦-૬૫૩ કનિષ્ક પહેલ ૨૨૩, ૧૬૩, ૧૦૬, ૧૩૫ (૧રથી ૧૬; ૧૨૮). ૧૦૦-૧૧૭ ૬૦-૬૪૪ ધાતિક ક્ષત્રપના શાસનકાળ ૨૨૩. १०३० ચષણ સંવતની આદિ થઈ છે એની સાબિતીની નોંધ ૧૨, ૧૩૧; કશાન સંવતની સ્થાપના કનિષ્ક પહેલાએ કરી ૨૨૩; ચકણશકની સ્થાપના થઈ ૨૨૭; કશાન વંશી રાજાઓની સત્તા (૭૮, ૫૦, ૧૦૬, ૨૦૫, ૧૯૩, ૧૦૬, ૨૦૫, ૧૮૪)૧૦, ૧૦૬ ૬૩૩ સારનાથને શિલાલેખ (રાજા કનિષ્ક પહેલાન) ૨૨૩, ૫૮૦ ૫૮૭ ૫૯૭ ૫૯૮ છે Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૮ર ૧૦૭ ૧૧૨ ૧૧૫–૧૭ ૧૧૭-૧૩૨ ૧૧૮ ૧૨૦ ૧૨૧ ૧૨૩ ૧૨૬-૧૩૨ ૧૨૭ ૧૨૮ ૧૨૯ ૧૩૧ ૧૩૨ ૧૩૨થી ૧૪૩ ૧૩૨-૧૪૨ ૧૩} ૧૪૨ ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧૫૨ ૩૪ ૧૫૪ ૧૬૩ ૬૩૯ મથુરાના શિલાલેખ (રાજા, કનિષ્ક પહેલાને) ૨૨૩. ૬૪૨--૬૪૪ મેતિકનું મરણુ અને ચણનું ક્ષત્રપ થવું ૧૯૪, ૨૦૬, ૨૦૮, ૨૨૩. ચઋણુના ક્ષત્રપપદને સમય ૧૬૩. ૬૪૫ ૪૭ નાઇલ્સ ગર્દભીલનું મરણુ અને નાહડનું ગાદીએ આવવું ૭ (૯; ૩). નાહડનું મરણ અને ગર્દભીલવંશના અંત ૭, ૫૫; (૭૮; ૩); ધ્વમેાતિકના પુત્ર ચણે અતિની ગાદી હાથ કરી ૬, ૫૫. ચણુનું મહાક્ષત્રપપદ ૨૨૩; તેટલા જ સમય માટે રાજા હવિષ્ણુ રીજંટ તરીકે અને કનિષ્ક બીજાની સગીર અવસ્થા ૨૨૩, ૧૩૫, ૧૬૩ (૧૬૦થી૧૮૨; ૧૨૮). મથુરાના શિલાલેખ (હુવિષ્ણુને) ૨૨૩ કનિષ્ક બીના રાજ્યાભિષેક થયા ૨૨૩ઃ તેજ સમયે મહાક્ષત્રપ ચઋણુને સ્વતંત્રતા મળી ૨૨૩.કનિષ્કબીજાની સાથે ચઋણુની મૂતિ મળી છે તેના નિર્માણુકાળ. ૧૪૩થી ૧૬૩ હવિષ્ણુ મહારાજાધિરાજ ૧૩૫. ૧૪૨–૧૫૨ ચણુની કારકીર્દિ અવંતિપતિ તરીકે ૨૨૩. (૧૪૦, ૧૪૧, ૧૪૨ આ બધી સાલે પણું કહી શકાય તેમ છે; ૧૯૫, ૧૯૬; પરંતુ ૧૪૩ વધારે બંધમેસતી ગણુાશે). ૧૪૨–૧૯૮ કનિષ્ક બીજો મથુરાતિ તરીકે ૨૨૪ (૧૪૩થી ૧૯૬ પણ ગણાય છે). (૧૦થી ૧૬૦; ૧૨૮ વિદ્વાનેાની માન્યતા). સમયાવળી [ પ્રાચીન નામ ન જણાયલ એવા ગર્દભીલવંશી એ રાજાઓના રાજઅમલને અંત ૭; રાજા ભાઇલ્લનું ગાદીએ આવવું ૭ (૪૪; ૩). ૬૫૦ ભાઈલ્લ ગર્દભીલનું મૃત્યુ અને નાઈલ્લનું ગાદીએ આવવું ૭ (૫૫; ૩). કનિષ્કપુર વસાવવાને સમય ૨૨૩. માણિકયાલા શિલાલેખ (રાજા કનિષ્ક પહેલા) ૨૨૩. હવિષ્કપુર-હુકપુર વસાવવાના સમય ૧૬૩. વસિષ્ઠ—વઝેષ્ક, જીજ્કનેા રાજ્યકાળ ૨૨૩, ૧૩૫, ઇસાપુરના શિલાલેખ (રાજા વાસિષ્ઠને) ૨૨૩. કનિષ્ક બીજાને જન્મ ૨૨૩, જીષ્કપુર વસાવવાના સમય ૧૬૩. સાંચીને શિલાલેખ (રાજા વાસિષ્ઠને). રાજા ચૠણે અવંતિપતિ બની ચઋણુશક સ્થાપ્યા, પરંતુ તેના આરંભ પેાતાના પિતા ખમાતીકે જ્યારથી ક્ષત્રપપદ ધારણ કર્યું ત્યારથી એટલે ૧૦૩થી ગણી છે ૨૨૩. આરાના શિલાલેખ (કનિષ્ક બીજાના) ૨૨૪. રાજા ચણે અંદ્રપતિને હરાવીને તુંગભદ્રા નદી સુધી હઠાવી મૂકયા ૨૨૪, ૧૯૬. રાજા ચણુનું મરણ; ૨૦૮. જયદામનનું મહાક્ષત્રપ થવું () ૧૯૬, ૧૯૮, ૨૨૪; જયદામનનું મરણ (?) ૨૦૬, ૨૦૭ અને રૂદ્રદામનનું મહાક્ષત્રપ થવું ૨૨૪. ૧૫૨-૧૭૫ રૂદ્રદામન અવંતિપતિના શાસનકાળ ૨૨૪, વર્ઝકના શિલાલેખ (હુવિષ્ણુને) ૨૨૪, મથુરાના શિલાલેખ (હવિષ્કના) ૨૨૪. Page #426 -------------------------------------------------------------------------- ________________ - - ભારતવર્ષ ] સમયાવળી ૩૮૩ ૨૬૧-૬૪ બોલર ઇવ ટS ૧૬૭ યુરોપમાં પ્લેગ જે ફાટી નીકળ્યો હતો, તે પશ્ચિમે વધીને પ્રથમ પાર્થિઅન શહેનશાહતને ભરખી ગયા અને ત્યાંથી હિંદમાં વધીને તેણે કુશનવંશનો નાશ કર્યો એવી માન્યા છે પણ વાસ્તવિક નથી. ૧૮૦. ૧૭૫ રૂદ્રદામનના રાજ્યને અંત ૨૦૭. ૧૯૯-૨૩૬ વાસુદેવ પહેલાનો રાજ્યકાળ ૨૨૪, ૧૫, ૧૭૭ (૧૮૨થી ૨૨૭; ૧૨૮ વિદ્વાનોની માન્યતા) (૧૯૬થી ૨૩૪); પિતાના બાપિકા જેનધર્મનું પરિવર્તન કર્યું ૨૧૬. ૨૭૬-૨૮૨ કુશનવંશી અંતિમ રાજાઓને શાસનકાળ ૨૨૪, ૧૩૫, ૧૭૭ (રર૦થી ૨૬૦; ૧૨૮ વિદ્વાનોની માન્યતા). ૨૪૯ ઈશ્વરદત્ત નામના સરદારે કલચૂરિ સંવત ચલાવ્યો એવી વિદ્વાનોની માન્યતા છે પણ તે અસત્ય છે. ૨૩૩. આમિર ઈશ્વરદત્ત ચગવંશી પિતાના સરદારથી સ્વતંત્ર થઈ પોતાનો નવો વંશ ચલાવ્યો ૨૨૨. ૨૮૨ ગુપ્તવંશના આદ્યપુરૂષે કશાનવંશને અંત આણ્યો તથા પાને મથુરપતિ બન્યો ૨૨૪. (૨૮૦ પણ કહેવાય છે ૧૮૦). ૨૮૨ (૨૮૦) કુશનવંશને અંત (૨૩૪-૨૮૦) અને કુશાનસંવતની સમાપ્તિ ૨૦૫. ૨૦૦ જગન્નાથજીનું મંદિર તે બૌદ્ધ સ્તૂપ હતો અને તેનો નાશ થયો છે એવો વિદ્વાનો એક મત ૩૨૪, ૩૨૫, ૩૨૯, ૩૩૨, ૩૩૪, ૩૩૯, ૩૪૧. ૩૧૯ ગુપ્તસંવત્સર ચંદ્રગુપ્ત પહેલાએ શરૂ કર્યો ૧૮૯, ૨૨૦. ગુપ્તવત ચાલ્યો ૯૧. ૩૧૯ સુધી ચ9ણશક ત્યાં સુધી ચાલ્યો (૪૪). 2૧૦-૩૩૦ ચંદ્રગુપ્ત પહેલે: વિક્રમાદિત્ય પહેલે ૭૯; અવંતિ જીતી લઈ ત્યાં ગાદી કરી ૧૮૯. ૧૯૨ તથા કલિંગમાં ધર્મક્રાંતિ ૩૩૯. ૩૭૪ સમુદ્રગુપ્તનું મરણ અને ચંદ્રગુપ્ત બીજ ગાદીએ બેઠે ૨૨૧. ૩૭૫થી ૪૧૪ ચંદ્રગુપ્ત બીજઃ વિક્રમાદિત્ય બીજો ૭૯. ૪૧૩ ચંદ્રગુપ્ત બીજાનું મરણ ૨૧. ૪૧૪ કુમારગુપ્ત પહેલાએ ચકણવંશી સ્વામી રાજાઓને ઊઠાડી મૂકી, તે વંશને અંત આણ્યો. ૨૨૧ (૪ર૩; ૨૦૦૫). ૪૧૪-૪૫૬ કુમારગુપ્ત પહેલાનું રાજ્ય ૨૨૧. ૪૨૩ ચકણુશકની સમાપ્તિ ૨૦૫ (જુઓ ૪૧૪). ૪૦૩ () (સર કનિંગહામના મતે) ઉનીના વિક્રમાદિત્યે મંત્રિગુપ્ત નામના સૂબાને કાશ્મિરની - ગાદીએ નીપે ૬૯. ૫૬-૪૮૦ સમુદ્રગુપ્તનું રાજ્ય ૨૨૧. ૪૮થી ૪૯૫ કુમારગુપ્ત; વિક્રમાદિત્ય ત્રીજો, તેને રાજ્યકાળ ૭૯. ૪૯૦ Kણપ્રજાના સરદાર તરમાણે અવંતિ જીતી લઈ ત્યાં ગાદી કરી ૨૨૧: ગુપ્તવંશી સમ્રાટના ભટ્ટારક સૈન્યપતિએ સ્વતંત્ર થઈ કાઠિયાવાડના વલભીપુરે પિતાની ગાદી સ્થાપી ૨૨૧. પાંચમી સદી ગુપ્તવંશી સમ્રાટેની ચેદિદેશ ઉપર સત્તા ૨૩૩. ૫૧૦ પરિહારવંશની ઉત્પત્તિ ૨૨૧. ૫૧થી ૫૩૩ હૂણ સરદાર મિહિરકુળનું રાજ્ય (૨૨૧). ૫૧૫ વિક્રમાદિત્ય બીજો (જેનો અમલ ૫૧૫થી ૫૫૦ માન્ય છે); તેણે વિક્રમ સંવત્સરની સ્થાપના કર્યાની માન્યતા ૭૪. (પરમારવંશી યશોધર્મનઃ વિક્રમાદિત્યઃ શિલાદિત્ય ૫૧૫થી ૫૫૦. વિકલ્પ ૫૪૦થી ૫૯૦); ૭૯. Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪. સમયાવળી [ પ્રાચીન ૫૩૧ શકારિ વિક્રમાદિત્યે (હૃણારિ વિક્રમાદિત્ય જોઈએ) લડેલ કારૂરના યુદ્ધ (મંદસોર જોઈએ)ની સાલ ૮૨, ૯૦, (પ૩૪, ૮૦); (૫૩૧, ૯૮૨). ૫૩૧-૩૩ અગ્નિકલિય રાજપૂતેએ પ્રજાનો નાશ કર્યો ૨૨૨: ૯૨; અગ્નિકૂલિય રાજપૂતોની શાખાએ માલવસંવતની શરૂઆત કરી ૧૦૬; માલવપતિ યશોધર્માએ કારૂર મુકામે મિહિરકુલને હરાવ્યાની વાત ડે. હૈનેલે અને ડે. કલહનૈ કરી છે ૭૪. પણ તે ઈ. સ. પૂ. ૫૭માં યુદ્ધ થયું છે ૭૫. જ્યારે અગ્નિકુલિયા રાજપૂતોએ પ્રજાને જે હાર ખવરાવી છે તે મંદર મુકામે યુદ્ધ થયું છે (૫૪૪). ૫૩૩ અગ્નિકુલિય રાજપૂતોની ઉત્પત્તિ ૩૩૦ ૫૫૦આસપાસ પરમારવંશી વૃદ્ધ ભોજદેવ-વૈદિક મત પ્રમાણે કવિબાણ અને મયૂરવાળા અને જૈનમત પ્રમાણે ભક્તામર સ્તોત્રવાળા માનતુંગરિના સમકાલીન ૮૦. ૫૮૦ યયાતિ કેશરી રાજાએ ભુવનેશ્વરનું મંદિર બંધાવવા માંડયું ૩૩૦, ૩૨૫, ૩૨૯, ૩૩૧, ૩૪૧. ' છઠ્ઠી સદી અશકવર્ધન મૌર્યની એક શાખા બંગાળ પ્રાંત ઉપર રાજય ચલાવી રહી હતી ૨૬8. ૬૩૪ શ્રી હર્ષવર્ધનનો સમય ૭૫. ૬૫૫ આશરે ભુવનેશ્વરનું મંદિર સંપૂર્ણ થયું ૩૨૯. ૬૦૦થી ૭૫૦ ભવભૂતિ અને વાકપતિરાજનો સમય (૩૨૧). સાતમી સદી મહમદ પયગંબર સાહેબને સમય ૧૬ ૬. સાતમી સદી શશાંકરાજા બંગાળપતિ ૩૨૧. ૭૦થી ૮૦ પરમારવંશી દેવશક્તિનું રાજ્ય (વિક્રમાદિત્ય નામ સંભવે છે) ૭૯. ૭૩૩થી ૭૫૯ ચૌલુક્યવંશી વિક્રમાદિત્ય પહેલાનું રાજ્ય ૭૯. ૭૫૪ વિક્રમ સંવત ૮૧૧ લખેલ એવો પહેલો શિલાલેખ ૭૮, (૯૭). ૭૫૯થીઆગળ ચૌલુક્યવંશી વિક્રમાદિત્ય બીજાનું રાજય ૭૯. ૭૬૯ વિક્રમ સંવત ૮૨૬નો શિલાલેખ ૭૮ (૯૩). ૭૮૮થી ૮૨૦ શ્રી શંકરાચાર્યજીનો રામય (૩૩૧). આઠમી સદી બંગાળ તરફના મુલકમાં ધર્મકાંતિ ૩૩૧. ૮૪૦ વિક્રમ સંવત ૮૯૭નો શિલાલેખ મળી આવેલ છે ૭૮ (૯૩). ૮૭થી ૯૧૫ માલવપતિ ભોજદેવઃ આદિવરાહઃ ઉપમિતિ ભવપ્રપંચાના કર્તા સિદ્ધષિવાળા (વિ. સં. ૯૬૦) ૮૦; ભોજદેવ ગ્વાલિયરપતિ (આદિવરાહ ભેજદેવ માલવપતિનો સમકાલીન) બપ્પભટ્ટસૂરિવાળા રાજા આગ્રદેવને પૌત્ર થાય ૮૦. ૯૯૬થી૧૦૫૫ ભોજદેવ, શિલાદિત્ય પ્રતાપશીલ; મુંજરાજા ઉર્ફે પૃથ્વીવલ્લભને ભત્રિજો તથા વાદિવેતાલ શાંતિસૂરિને પ્રબોધિત ૮૦. ૧૦૦૯ શત્રુજ્ય મહોમ્ય પુસ્તક લખાયું ૭૦. (૪૦૯ની સાલ તેમાં લખાઈ છે). ૧૧મી સદી કલચુરિવંશના રાજાઓને અમલ ચેદિદેશ ઉપર; તેવી માન્યતા ૨૩૨-૨૩૩. ૧૧૯૮ વર્તમાન જગન્નાથજીનું મંદિર રાજા અનંગ ભીમદેવે બંધાવ્યું ૩૨૪, ૩૨૯, ૩૩૧. ૧૬૦૦આસપાસ જૈનકવિ સમયસુંદરની હૈયાતી (૩૦૨). ૧૮૫૧ કનિંગહામ સાહેબને સાંચીમાં જગન્નાથના જેવી ત્રિમૂર્તિ સાંપડી ૩૨૭. ૧૮૮૨ પટણાની નજીકથી બે યક્ષમૂર્તિ ખોદકામ કરતાં મળી આવી (૩૦૨). ૧૯૩૦ બેઝવાડા નજીક મોટો મઠ મળી આવ્યાની મદ્રાસ સરકારની જાહેરાત ૩૧૯. Page #428 --------------------------------------------------------------------------  Page #429 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રવતકે; જેમનાં નામ ઉપરથી તે તે ધર્મના સંવત્સરે પ્રવર્તમાન થયા છે, બુદ્ધદેવ આકૃતિ નં. ૧૦ ]. [ વર્ણન પૃષ્ઠ ૧૦૬ મહાવીર કૃતિ નં. ૧૧ ] [ વર્ણન પૃષ્ઠ ૧૦૬ Page #430 -------------------------------------------------------------------------- ________________ સંવત્સરના પ્રવર્તકે ઈસુ ભગવાન આકૃતિ નં. ૧૨ ] નહુષાણુ (સિક્કાચિત્ર) આકૃતિ ને. ૧૩ ] કનિષ્ક પહેલે (સિક્રાચિત્ર) આકૃતિ નં. ૧૪ [ વર્ણન પૃષ્ઠ ૧૦૬ ] ચઠણુ ( સિક્રાચિત્ર) આકૃતિ નં. ૧૫ Page #431 -------------------------------------------------------------------------- ________________ NKS કનિષ્ક પહેલો ( સિક્રાચિત્ર) આકૃતિ નં. ૧૮ વર્ણન પૃષ્ઠ ૧૨૨ ચઠણ (સિ કાચિત્ર ) આકૃતિ નં. ૨૦ વર્ણન પૃષ્ઠ ૧૨૨ હુણ સરદાર આકૃતિ નં. ૧૭ ] [ વર્ણન પૃષ્ઠ ૧૨૨ નહુષાણુ (સિક્કાચિત્ર) આકૃતિ નં. ૯ ] ( વર્ણન પૂછ ૧૨૨ GUS કનિષ્ક બીજો (સિક્કાચિત્ર) આકૃતિ નં. ૨૬ વર્ણન પૃષ્ઠ ૧૭૩ હવિષ્ક (સિક્કાચિત્ર) આકૃતિ નં. ૨૫ વર્ણન પૃ ૧૬૭ વાસુદેવ પહેલે (સિક્કાચિત્ર ). ઓકૃતિ નં. ૨૭ વર્ણન પૃષ્ઠ ૧૭૭ Page #432 -------------------------------------------------------------------------- ________________ કફસીઝ પહેલા આકૃતિ નં. ૨૧ ) વર્ણન પૃષ્ઠ ૧૩૭ કરસીઝ બીજો આકૃતિ નં. ૨૩] [ વર્ણન પૃષ્ઠ ૧૪૫ આકૃતિ નં. ૨૨] વેમ કડફસીજી બીજો [ વર્ણન પૃષ્ઠ ૧૪૧ Page #433 -------------------------------------------------------------------------- ________________ કનિષ્ક પહેલો આકૃતિ નં ૧૯ ] [ વર્ણન પૃષ્ઠ ૧૯૭ Page #434 -------------------------------------------------------------------------- ________________ ચઠણ (મૂર્તાિ). આકૃતિ નં. ૩૧ ] ( વર્ણન પૃષ્ઠ ૧૯૮ ચઠણ (સિક્કાચિત્ર) આકૃતિ નં. ૩૦ વર્ણન પૃષ્ઠ ૧૯૮ રૂદ્રદામનને સિક્કો (બન્ને બાજુને છે) કૃતિ નં. ૩૨ ] [ વર્ણન પૃષ્ઠ ૨૦૭ Page #435 -------------------------------------------------------------------------- ________________ હાથીગુંફાને હાથી આકૃતિ નં. ૩૬ ] [ વર્ણન પૃષ્ઠ ૨૫ જગન્નાથની વિપૂતિ આકૃતિ નં. ૪૨ ] [ વર્ણન પૃષ્ઠ ૩૨૩ Page #436 -------------------------------------------------------------------------- ________________ SGS) SS શકે 6) ? મહાવિજય પ્રાસાદ (અમરાવતી રતૂ૫) આકૃતિ નં. ૩૭ ] [ વર્ણન પૃષ્ઠ ૩૧૬ DS ત્રિરત્ન આકૃતિ નં. ૪૩ ] [ વર્ણન પૃષ્ઠ ૩૨૭ Page #437 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ નું ૩૮ | પા નાથ [ વર્ણન પૃષ્ઠ ૩૬૯ આકૃતિ નં. ૬૯ ] ચૌમુખ [ વર્ણન પૃષ્ઠ ૩૬૯ Page #438 -------------------------------------------------------------------------- ________________ ચરણ-પાદુકા ( અમરાવતી સ્તૂપ) આકૃતિ નં. ૪૦ આકૃતિ નં. ૪૧ ] ચરણ-પૂજા (અમરાવતી સ્તૂપ) [ આ બન્નેના વર્ણન માટે ચિત્રપરિચયમાં તથા પુસ્તકના અંતે પરિશિષ્ટ પૃષ્ઠ ૩૬૯ જુએ. ] Page #439 -------------------------------------------------------------------------- ________________ ભુવનેશ્વર આકૃતિ નં. ૪૪ વર્ણન પૃષ્ઠ ૩૨૫ જગન્નાથ મંદિર (ત્રિમંડપવાળું ) આકૃતિ નં. ૪૫ વર્ણન પૃષ્ઠ ૩૨૯ Page #440 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ નં. ૪૬ ] અણુ સ્તંભ P માન સ્તંભ (દક્ષિણ હિંદની ખસતી ) આકૃતિ નં. ૪૭ ] [ વર્ણન પૃષ્ઠ ૩૩૫ [ વર્ણન પૃષ્ઠ ૩૩૪ Page #441 -------------------------------------------------------------------------- ________________ કોમની ઉત્કલ ક વૈતરણીની પાલનપુર) (અવ8) પ્રિલ આ લિં ગ ૨ HIS મન્નાથપુરી , જ . કોકોના લિંગનાર) (વિજયનગર | ગા વા નો ઉપસાગ૨. | મુરલ. ની 'બં Dis કણાન યાદી કાજલીy • પંતુજન Modern અપ Co ધન દોટ તેનાતી, ૮૫ ત્રિકલિંગનો નકશો આકૃતિ નં. ૫૦ ]. [ વર્ણન પૃષ્ઠ ૩૪૫ પ્રિયદર્શિન આકૃતિ નં. ૫૧ ]. [ વર્ણન પૃષ્ઠ ૩૬૨ Page #442 -------------------------------------------------------------------------- ________________ Pt# / dly,64555 તિરહુટ સ્તંભ આકૃતિ નં. ૫૩ Itali , 31 સંકિસા સ્તંભ આકૃતિ ને, પર, A - '' T| T RI' Tદ ET | કકા " ,ડાઇ, તા . નહપાણ -સંભ આકૃતિ નં. ૫૪ LOણ કો / કથન ગૌતમીપુત્ર સ્તંભ આકૃતિ નું, ૫૫ [ આ ચાર આકૃતિનું વર્ણન પરિશિષ્ટમાં પૃષ્ઠ ૩ ૬૯ થી આગળ. ] Page #443 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ હૈં. ૫૬ ] 1. ન્ડો સ્પોથી શાક રાજ્ય ઈસ.પૂ.૭૪થીઈસ.પૂ.૫૭ મ શક રાજ્યો == ઓધ વશી વાત @ આકૃતિ નં. પછ ] [ વર્ણન પૃષ્ઠ ૧૪ - ઇન્ડોયો અઝીલી શારિ વિક્રમાદિત્ય ઈ.સ.પૂ.પ૭ ઈ.સ.૩ સજીબીજ અને જ્ય થ સા જ્ય [ વર્ણન પૃષ્ઠ ૪૦ Page #444 -------------------------------------------------------------------------- ________________ વિક્રમચરિત્ર ઈ.સ.પ૩-૩. અવા આકૃતિ નં. ૫૮ ] [ વર્ણન પૃષ્ઠ ૫૩ – ઇ.સ.૨૦૩-૨૭ (અને તેના ત્રિપા આકૃતિ નં. પ ] [ વર્ણન પૃષ્ઠ ૧૫૦ Page #445 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ હૈં. ૬ ] હુવિ સામા કનિષ્ક બીજો ઈા.૨૭-૧૯૯ તથા ચષ્ઠણ છુટ્ટદામન ઈ.સ.૧૪૩-૧૯૮૫ સ્વ આકૃતિ નં. ૬૧ ] [ વર્ણન પૃષ્ઠ ૧૭૫ તિ མིས જ્ય અધતિ વાસુદેવ પહેલો ઈ.સ.૧૯૯-૨૭૪ વંશી [ વર્ણન પૃષ્ઠ ૧૭૭ Page #446 -------------------------------------------------------------------------- ________________ કે ? મારાજ | ઈસ.પૂ૪૭૫૪૩ મ આકૃતિ . ૧૪] [ વર્ણન પૃષ્ઠ ૨૪૩ ખારવેલ ભિખુરાજા ઈ.પૂ.૪૨–૩૩ આકૃતિ નં. ૬૩] [વર્ણન પૃષ્ઠ ૩૫૩ Page #447 --------------------------------------------------------------------------  Page #448 -------------------------------------------------------------------------- ________________ વિષ શે ધી કાઢવા ની ચાવી, તેની સમજ --જે આંક લખ્યા છે તે પૃષ્ઠ સૂચક છે કેસમાં જે આંક લખ્યા છે તે પૃષ્ઠ ઉપરની ટીકાનું લખાણ છે એમ સમજવું. આખા પુસ્તકમાં જે વિશેષ રસપ્રદ વિષ લાગ્યા તેની જ નેંધ અહીં લીધી છે. બાકી કેટલીક માહિતી “શું અને ક્યાં' જેવાથી પણ મળી શકે એમ છે. અહીં બતાવેલા વિષયના ત્રણ વિભાગ પાડયા છે. (૫) વિદ્યાજ્ઞાનને સ્પર્શે તેવા સર્વ સામાન્ય વિષયને (મા) સામાન્ય જ્ઞાન સંબંધી () મુખ્ય ભાગે જૈનધર્મને લાગે તેવા; જો કે આ વિભાગ તે માત્ર રેખાદર્શન જેવા જ છે તે સર્વની વચ્ચે મર્યાદાની લીટી દેરી શકાય તેવી સ્થિતિ નથી જ. () વિદ્યાને લગતા સર્વ સામાન્ય વિષયે. અગ્નિકલીય રાજપૂતની ચાર શાખામાં ચૌલુકાને સમાવેશ થાય છે? (૯૧) અઝીઝ પહેલાએ વિક્રમશક ચલાવ્યો છે તે મતની પિકળતા ૬૭ (દલીલ નં. ૨) ૭૬ (દલીલ નં. ૧૦) એલબરનીનાં કેટલાંયે કથન ભૂલ ખવરાવનાર છે તેમાંનું એક દષ્ટાંત ૭૪ અલેકઝાંડરના મરણ વિશેની માન્યતા કદાચ ફેરવવી પડે (૧૫૧) અવંતિની ગાદી કનિષ્ક બીજાને સહેલાઈથી મળી જતી હતી છતાં નથી લીધી તેની તપાસ ૧૭૬-૧૯૬ અરિષ્ટક શાત અને શપતિ બદનામ વચ્ચેનું યુદ્ધ ૨૨ ઉની અને વિદિશાનું રાજપાટ તરીકેનું ભિન્ન ભિન્ન સમયનું વર્ણન ૨૪-૨૫ તથા ટીકાઓ એકહજાર વર્ષ (આ પુસ્તકની મર્યાદાવાળા)માં જે સંવત્સરે વપરાયા છે તેનાં નામે ૬૪ અંધ્રપતિ અરિષ્ટકર્ણના આસરે ગયેલંગદંભીલ રાજપુત્રોનું વર્ણન ૧૪, ૨૧ ઈશ્વરદત્તને સમય વિદ્વાનોએ ઈ. સ. ૨૪૯ ઠરાવ્યો છે તથા કલચૂરિઓનો અગીઆરમી સદી ઠરાવ્યો છે અને બંનેને ચેદીવંશના ઠરાવી દીધા છે તેની સત્યાસત્યતા વિશે લીધેલી તપાસ ૨૩૩ (૨૩૩) અંગ, બંગ, અને કલિંગને ત્રિક વિદ્વાનો બતાવે છે તેની સત્યાસત્યતાની લીધેલ તપાસ ૩૪૬૭ ૧૦૩નો આંક હાથીશંકાના લેખમાં છે તેને નંદ કે માર્ય સંવતનો વિદ્વાનો માને છે તે વાસ્તવિક નથી. ૨૬૭થી ૭૪; ૨૮૬થી ૮૮, ૩૪૫ ૧૦૩નો આંક ચેદિસંવતનો હોઈ શકે કે? ૩૪૫ કનિષ્ક નામવાળી વસ્તુઓ મથુરામાંથી મળી આવે છે તેને નિર્માતા કનિષ્ક પહેલ કે બીજે, અને તેનાં કારણે ૧૭૬ Page #449 -------------------------------------------------------------------------- ________________ કાકા મામા - ------ --- === === == ચાવી [ પ્રાચીન કનિષ્ઠવંશીઓ ચ9ણવંશીની પેઠે જૈનધર્મી “સૂર્યચંદ્ર”ને માનનારા છે તેનું હાથ લાગેલ દશ્ય ૧૭૯ કાજ અને ગ્વાલિયરની ગાદીનું જોડાણ તથા સગપણ સંબંધ (૯૭) કલિયુગ સંવતની આદિ (૩૫) કફસીઝ બીજા પછી રાજઅમલની હિંદમાં થતી જમાવટ ૫૪ કનિષ્કપુર, શુષ્કપુર અને હુક્કપુરની સ્થાપનાના સમયને વિચાર ૧૬૩ કારૂની લડાઈ વિક્રમાદિત્યે લડી નાંખી હતી (૬૬) કારદમક રાજા અને શાતકરણીના સંબંધ વિશે તથા રૂદ્રદામનને સંબંધ ગોઠવાય છે તેનું વર્ણન ૨૧૧-૧૨ કાર અને મંદિરના સ્થાનનો નિર્દેશ (૨) ૭૩, (૮૨); સ્થાને અને સમયની ચર્ચા ૮૧થી આગળ; ૭૪ (જુઓ મંદસોર) કુશાન કડફસીઝને ગર્દભીલવંશી ઠરાવવાની યુક્તિ ૧૧ કશાન અને ચટ્ટણને શક કહેવાય કે ૯૯- (૯૭); તે બાબત મિ. સ્મિથ અને પ્રો. રેસનો મત ૧૦૦ કશાનવંશી રાજાની જાતિ કઈ? ૯૯ કશાનીઓ પ્રથમમાં જૈનધર્મીઓ હતા તેનું વિવેચન ૧૫૪થી આગળ, ૧૬૦ (૧૬૦) કુશાન કારકીર્દીમાંથી પ્રકાશ માંગી લેતા આઠ મુદ્દાઓ ૧૫૯ કશાનવંશનો અંત પશ્ચિમદેશની મહામારીએ આપ્યો છે તેવી વિદ્વાનોની માન્યતા છે તેની લીધેલ તપાસ ૧૮૦-૧ કનિષ્ક, હવિષ્ક અને વષ્કના નામવાળા શિલાલેખની લીધેલ તપાસ ૧૩૦ કનિષ્ક અને વેમ વચ્ચેના દશ વર્ષના ગાળાવિશેને મતની ચર્ચા, ૧૩૨, ૧૪૯ (૧૪૯) કડસીઝ પહેલાના ૪૦ વર્ષ કે બીજના ૪૦ વર્ષ ૧૪-૧૪૪ કુશાન અને દૂણપ્રજાનો ઈતિહાસ, તેમને આર્ય કહેવાય કે? ૧૧૯થી આગળ કશાનને ચીનાઈ સરદારો સાથેના લેહી સંબંધની સંભાવના ૧૨૦ (૧૨૦), ૧૨૩, ૧૩૯, ૧૪૩ કુશાન, ચકણ અને હુણના મૂળ પ્રદેશ વિશે સમજ ૧૨૩ કુશાન અને તુશારવંશનું જોડાણ ૧૨૫ કશાનવંશીઓની વંશાવળી તથા નામાવળી ૧૨૩થી આગળ કશાન અને કડકસીઝ પહેલાની વચ્ચેનો સંબંધ ૧૩૮ ક્ષેમરાજ અને નંદિવર્ધન વચ્ચેના કલિંગજીન પ્રતિમા બાબત યુદ્ધના ઈસારા ૨૪૩-૪૪, ૨૪૮, ૪૯ ક્ષત્રપ અને સ્વામી બિરૂદના અધિકારના તફાવતની સમજ (૧૯૨) ખલસ ગામ, લદાખ કે પાસ આવેલું, તેના લેખમાં ૧૮૩ના આંક છે તેની સમજ ૧૪૨-૧૪૩ (૨૦૦૩) ખારવેલના સમયે વેપારી પ્રજા, પૂર્વ તથા પશ્ચિમમાં ખૂબ ફેલાઈ હતી તેના પુરાવા ૩૫ર, ૩૫૫, ૩૫૬ ખારવેલના રાજ્ય વિસ્તારની લીધેલી તપાસ ૩૫રથી ૩૫૬ ખારવેલને અને પુષ્યમિત્રને વિદ્વાનો સમકાલીન ગણાવે છે તે અશક્ય પુરવાર કરવાને અપાયેલી બે દઝન જેટલી દલીલ (૩૦૩), ૨૬૪-૫, ૩૫રથી ૨૬૨, ૨૯૪-૯૫ (૩૨૯). ખારવેલને નિશ્ચિત કરી આપેલ સમય ૨૭૧, ૨૬૨ ખારવેલ અને ડિમિટીઅસ સમકાલીન ઠરાવાય છે તે સત્ય કે અસત્ય ૨૬૦ (૨૬૦) ૨૯૫ ખારેલે મગધ ઉપર એક વખત હુમલે કર્યો છે કે બે વખત તેની ચર્ચા ૩૦૦ ખારેલે પાંડય દેશ ઉપર કેટલી વખત સવારી કરી તેનું ચિત્રદર્શન ૩૦૪ ખારવેલે લીધેલ ઉપાસક વૃત્ત ૩૦૪ Page #450 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ચાવી , ખારવેલનું નામ હાથીગુંફા લેખ સિવાય, જેન, બૌદ્ધ કે વૈદિક સાહિત્યમાં મળતું નથી તેનું કારણ ૩૪૧-૩ ખારેવેલની રાણીઓ વિશેની ચર્ચા ૩૫૧-૨ ખારવેલે ઉત્તરાવસ્થામાં દીક્ષા કે નિવૃત્તિ ધારણ કરી હતી કે કેમ ? તેની ચર્ચા ૩૪૯ (૩૪૯) ગદંભીલ વંશના સમય તથા રાજાની સંખ્યાની ચર્ચા ૨થી આગળ ગર્દભીલ રાજાઓ સાથે જાવડશાહ શેઠનો સગપણ સંબંધ પર ગભીલના ૮૪ સામે હેવાનું વિધાન ૪૯, ૫૧ ગાથાસખંતીના કર્તા રાજા હાલ શાતકરણી ૩૬ ગુપ્તવંશ અને ચ9ણવંશના એક બે બનાવની બતાવેલી સત્યતા ૧૯૨ ૌતમીપુત્ર શાતકરણીએ શક તથા ક્ષહરાટને સૌરાષ્ટ્ર ભૂમિ ઉપર હરાવ્યા છે તેનો મર્મ ૪૧ ગતમીપુત્ર શાતકરણીને તેની દાદી રાણી બળથી અવંતિપતિ કહે છે કે દક્ષિણાપથપતિ ૬ ગંધર્વસેન દર્પણરાજાનાં વિધવિધ નામનું સ્વરૂપ ૨, ૨૧ ગધર્વસેને અવંતિ ઉપર ચડાઈ લઈ જવાનાં કારણોની તપાસ ૯ મેતિક ક્ષત્રપની રાજપૂતાનાના પ્રદેશ ઉપર થયેલ નિમણુંક ૫૫ મહાક્ષત્રપ ચ9ણે ગભીલવંશને નાશ કરી અવંતિનો કબજો લીધે ૫ ચાવડાવંશી તથા અણહિલપટ્ટનપતિ સોલંકીવંશી ભૂપાળના ધર્મસંબંધી થોડીક ચર્ચા (૪૪) ચBણના સિક્કાની એક વિશિષ્ટતાને ઉલ્લેખ (૬૨). ચષણ પ્રજાને શક માની લેવાથી થયેલ ગૂંચવણ ૬૭ ચ9ણે અવંતિ મેળવ્યાનો સમય ૬ ચષણ સંબંધી વિદ્વાની માન્યતા (૯૧) ચકણવંશને કુશનવંશી કહેવાય કે? (જુઓ કુશાન શબ્દ) રાષ્ટ્રણપ્રજા જૈનધર્મ છે એમ શિલાલેખ અને સિક્કાના પુરાવાથી વિદ્વાનો બંધાતે મત ૧૦૪-૧૦૫ ચBણને કેટલેક ઠેકાણે અમે દૂણ ઠરાવ્યો છે તેમાં કર જોઇ સુધારો (૧૦૦) ચઠણ તે કુશાનપ્રજાને નબીરે છે તે માટેની દલીલ ૧૨૨ ચણણ. કશાન અને દુપ્રજાના મૂળ પ્રદેશની સમજ (જુઓ કુશાન શબ્દ) ચકણ અને કુશાન એક કે ભિન્ન ? ૧૬૧ ચણને મહાક્ષત્રપ પદે ચડાવવામાં આવ્યા છે તેનું વર્ણન ૧૧૪-૫ ચ9ણ સંવતની આદિ, નહપાણ, કનિષ્ક, અને મેઝીઝથી સંભવે કે (વિદ્વાની માન્યતા છે) ? ૧૮૪ ચષણ સંવતના સમયને નિર્ણય–૧૮૫થી આગળ, ૧૮૯ રાષ્ટણવંશી રાજાની વંશાવળી (૧૯૧) ચટ્ટણના બિરૂદની પ્રાપ્તિને ઇતિહાસ ૧૯૪થી ૧૯૬ ચ9ણ શકની આદિ ૧૦૩થી કદાચ એક બે વર્ષ આઘીપાછી પણ હેઈ શકે તેનાં કારણ ૧૯૩ ચીનાઈપ્રજા સાથે કુશાનોને લેહસંબંધ (જુઓ કુશાન શબ્દ) ચીનાઇ સરદાર સાથે કનિકે યુદ્ધ કરી પોતાના પિતાને થયેલ અપમાનનો વાળેલ બદલો ૧૫૦ ચીનાઈ સરદારને સૂબે કડફસીઝ પહેલે હતા તેની ટૂંક હકીક્ત ૧૪૩-૧૫૦ ચષણ પિતે મહાક્ષત્રપ પદે હોવા છતાં સિક્કા નથી પડાવ્યા તેનું કારણ (૧૯૫) ચષણને ધર્મ જેન છે એમ શિલાલેખી પુરાવાનું વર્ણન ૨૧૬થી આગળ ચણણ સંવતને ડરાવેલ સમય બરાબર છે તેના અનેક ઐતિહાસિક પુરાવા પરથી ૨૨૪ Page #451 -------------------------------------------------------------------------- ________________ ચાવી [ પ્રાચીન ચષણ અને નહપાણની સરખામણી ૧૯૮થી ૨૦૨, ૨૧૦ ચેદિદેશના ત્રણ વિભાગની સમજૂતિ તથા ઈતિહાસ ર૩૧ ચેદિદશની સીમા અને રાજધાની વિશેની હકીકત ૨૩૪ દિશાના ત્રણ વિભાગમાંથી. બીજે જે તદન અંધારામાં છે તેની કેટલીક હકીકત ૨૩૬ ચેલુકોને અગ્નિકુલીય રાજપૂતોની ચાર શાખામાં ગણાય છે (જુઓ અગ્નિકુલીય શબ્દ) ચંદ્રગુપ્ત મૌર્ય સાચી પ્રદેશમાં ૪૦ હજારનું દાન આપી દીપક પ્રગટાવવાની કરેલી ગોઠવણું ૨૧૮ ચંદ્રગમ અને વક્રગ્રીવના રોમાંચક સમાગમનો ઇતિહાસ (જુઓ વક્રીવ) જેનરાજા વલ્લભી ધ્રુવસેન, અને તેને સમય ૮૭ (૮૭) જુષ્કપુર અને કનિષ્કપુરની સ્થાપનાના સમયને વિચાર ૧૬૩ જયદામનનું ગાદીપણું સંભવે છે કે કેમ તેની ચર્ચા ૧૮૭ (૧૮૭) ૨૦૬૦ (૨૬-૭) ૨૦૮, (૨૯) ડિમિટીઅસ અને ખારવેલ સમકાલીન છે કે? (જુઓ ખારવેલ) તફિલાના લેખમાં ૭૮ ના આંક વિશે સર જોન મારશલનું મંતવ્ય ૭૬ (૭૬) દલીલ નં. ૧૦ તશિલા કુશનવંશીઓએ ક્યારે લીધું તેની ચર્ચા. ૧૯૨ તારે અને કુશાનના સંબંધ વિશે (જુઓ કુશાન શબ્દ) ત્રિકલિંગ શબ્દની ભિન્ન ભિન્ન સમયની વ્યાખ્યા તથા સ્વરૂ૫ ૩૪૫–૭ બેલગ પ્રજા (બર્માની)ની ઉત્પત્તિ વિશે ડીક માહિતી ૩૫૯ (૩૫૯) નહપાણુ અને ચઝણની સરખામણી (જુઓ ચકણ) નાસિક શિલાલેખ જે રાણી બળશ્રીએ કરાવેલ છે તેની હકીકત સમજાવેલ મહત્વ ૪૧ નંદવંશી અને શિશુનાગવંશી રાજાઓના સિક્કાઓમાં દેખાતો ફેર (૪૦) પતંજલી મહાશયે “અરૂણા યવનઃ શાકેત” વાક્ય વાપર્યું છે તેનું અર્થસૂચન ૨૯૫ પરદેશી આક્રમણકારોમાંથી સૌથી પ્રથમ સંવત્સર કેને વપરાતો થયે હતા તેનાં દૃષ્ટાંત. ૬૨ તથા ટીકા પરિહાર અને પ્રતિહાર વંશની ભિન્નતા ૯૩ (૯૩) પુષ્યમિત્ર અને ખારવેલ સમકાલીન ગણાવ્યા છે પણ તેમ નથી (જુઓ ખારવેલ) મુખ્યમિત્રને મગધપતિ કહેવાય કે? તે મુદ્દાની તપાસ ૨૫૬ (૨૫૬), ૨૫૭ થી ૫૯ તથા ટીકાઓ, ૨૬૭, ૨૯૪-૫ પુષ્યમિત્ર તે બ્રહસ્પતિમિત્ર હોઈ ન શકે (જુઓ ખારવેલ શબ્દ) પિઠણનગર અને શતવાહન વંશના શકની સ્થાપના વચ્ચે સંબંધ છે કે? ૧૦૭ પંજાબ ઉપર ઈ. સ. પૂ. ૫૭ થી ઈ. સ. ૫૫ સુધી ૧૧૦ વર્ષના ગાળામાં સત્તા કોની ? ૫૦ ઘણી બળશ્રીએ પોતાના પૌત્ર ગૌતમીપુત્રને, અવંતિપતિ કહે છે કે દક્ષિણાપથપતિ? રાણી બળીએ કાતરાવેલ શિલાલેખનું સમજાવેલ મહત્વ ૪૧ બાહીક અને બક્ષુદેશનાં સ્થાન વિશે ૧૨૨ બદ્ધ સંવતને લાભ ભારતીય પ્રજાને વિશેષ મળ્યો નથી તેનું કારણ ૬૦ શ્રાદ્ધ અને શક સંવતની લખાણ પદ્ધતિનો ફેરફાર ૧૦૪ શાભદબાણ નેપાળમાં હતા ત્યારે શ્રતાભ્યાસ માટે મગધના સંઘે સ્થૂલભદ્રજીને મોકલ્યા હતા તે પ્રસંગની વાસ્તવિકતા ૩૧૭, ૩૧૬ ભમક નહપાણ વિગેરે ક્ષહરાટે તથા કપ્રજા જૈનધર્મી હતી (૧૮) (૨) Page #452 -------------------------------------------------------------------------- ________________ - | ભારતવર્ષ ] ચાવી મલયકેતુએ મગધ ઉપર ચડાઈ કરી તેનું કારણ ૩૬૬ મહાવિજય અને અહંદ શબ્દ વિશેની અર્થપૂર્ણ માહિતી ર૯૮ (૨૯૮), ૩૧૬ થી ૩૨૦ માટગામની મૂર્તિમાં કનિષ્ક અને ચઠણ સાથે હેવાનું કારણ તથા સમય ૧૬૦, ૧૯૫, ૧૯૭ માલવસંવતની સ્થાપના ૯૦, (૯૦) તેના સ્થાપક વિશેની ચર્ચા (૯૦), ૯૧, ૯૫ માળવા શબ્દના અસ્તિત્વ વિશે (૩૪) મંત્રિગુપ્ત, જે કાશ્મિરને સૂબો હતો તેને ગુમવંશી અવંતિપતિ સાથે સંબંધ હતો કે? જરા મંદસેર (જુઓ કારૂર શબ્દ) મંત્રિગુપ્તના સમય વિશે સર કનિંગહામનું મંતવ્ય ૬૯, (૭૦) મશેરી અને મંદિર વિશે (૨) યશધર્મન માલવપતિએ જેમને હરાવ્યા તેઓને શક કહેવાય છે? ૭૪ (દલીલ નં. ૭, ૮) યવનેએ હિંદ ઉપર કરેલા હુમલાના ઈસારાઓ ૨૯૬ (૨૯૬) યુ-ચી પ્રજાના પાંચ સમુહનું વર્ણન તથા સ્થાન. ૧૨, ૧૨૬, ૧૩૭; તેમની ઉત્પત્તિ વિશે (૧૩૬) રાજતરંગિણિકારે વર્ણવેલ કાશ્મિરપતિ વિક્રમાદિત્ય કેણુ? તેની ચર્ચા ૪૧, ૫૦, ૫૪, ૬૯ (દલીલ નં. ૪) ૭૧ દામન અને ચષ્ઠણના રાજ્યકાળનો વિવાદ ૧૮૬ રૂદ્રદામનના જીવનની ગેરસમજૂતિઓ (જુઓ સુદર્શન શબ્દ) વાશીવ અને ચંદ્રગુપ્ત સમાગમમાં કેમ આવ્યા તેને રોમાંચક ઈતિહાસ ૩૬૩-૫ વક, કનિષ્ક અને હવિષ્કના શિલાલેખમાં આંક છે તેની લીધેલી તપાસ (જુઓ કનિષ્ક શબ્દ) વિક્રમચરિત્રની સત્તા અવંતિથી કાશ્મિર સુધી જામી પડી હતી ૫૦, ૧૪૨ વિકમચરિત્ર અને વિક્રમાદિત્ય તે બેમાં વધારે પરાક્રમી કેશુ? ૫૧ વિક્રમસંવત અને ઈસવી સંવતમાં ૬૦ ના આંકને સંબંધ હોવાથી ઉભી થતી ભ્રમણું અને તેનું નિવારણ ૧૧૨ વેમ અને ચીનાઈ સરદારના યુદ્ધની તવારીખ ૧૪૩ મ અને કનિષ્ક પહેલાના સંબંધની ચર્ચા ૧૪૦, ૧૫૦, ૧૫૧ જેમ કડફસીઝની સત્તા મથુરામાં કે તેની પૂર્વે આવીને અટકેલી તેની સમજ ૧૩૨ (૧૩૨) ૧૪૫ જેમ કફસીઝની સત્તા (જુઓ વિક્રમચરિત્ર) વૃદ્ધિરાજના સમયે ખારવેલે કરેલી સિંહલદ્વીપની ચડાઈ ૨૮૧-૨૯૭ કલિંગપતિ વૃદ્ધિરાજે પિતાના નામની કરી બતાવેલી સાર્થકતા ૨૪૯-૫૦ શપ્રજાનું નિકંદન કાઢનાર ગૌતમીપુત્ર શાતકરણી ઉપર પડતો પ્રકાશ ૬૭–૭ર શપ્રજા હારી ગયાનો સમય ૭૮ ઈ. સ. બરાબર નથી તેની ચર્ચા ૭૧, ૭૨, દલીલ નં. ૬ તથા ટીકાઓ શકારિ કેને કહેવાય તે વિશે મિ. ફરગ્યુસનનું હાસ્યાસ્પદ અનુમાન ૭૫ (દલીલ નં. ૯). શક એટલે સંવતઃ એ અર્થમાં પણ વપરાય છે તેને દષ્ટાંત સાથેની ચર્ચા ૮૪ (૮૪). શતવહન અને શાતકરણીની ઉત્પત્તિને ટૂંક ઈતિહાસ ૨૮૩ થી ૨૮૫ તથા ટીકાઓ કપ્રજાને હિંદમાં આવવાનું આમંત્રણ અપાયેલ; તેને ઇતિહાસ ૧૩; તેનું કારણ ૧૮ (૧૮) ૨૦ શકપ્રજાના હિંદુસ્તાનમાં થયેલ અનેક સરણેમાંના ત્રીજાનું વર્ણન (૧૩), સર્વ સરણને ઈતિહાસ ૧૭ શાક અને હિંદીશક વચ્ચેનો તફાવત ૧૬ Page #453 -------------------------------------------------------------------------- ________________ ચાવી શલાકા ઉપર ભાગવટા કરી લેનાર રાજસત્તાના ટ્રેક ઇંતેખાખ ૧૭ શકલેાકાની આયાત હિંદને ભ્રમ ભારે પડી ગઈ તેનું વૃત્તાંત ૧૮ શતવહુનવંશી રાજાઓને ટૂંકા નામ “શાત”થી સંખેાધાતા હતા તેના પુરાવા ૨૦ (૨૦) શકાર વિક્રમાદિત્ય અને શક પ્રશ્ન વચ્ચે કાર મુકામે યુદ્ધ થયું તે સ્થાન વિશેના વિચાર ૨૧ (ગર્દુભીલ) રાજા રાકુના મરણ વિશેના અનુમાન સંબંધી વિચાર। ૩૨ શકારિ વિક્રમાદિત્યને માથે તેના વિડેલ બંધુનું ખૂન કર્યાના આરેાપ; તેની સાબિત થયેલી નિર્દોષતા ૩૨ શકાર વિક્રમાદિત્યના સમય વિશેને વિવાદ, ૩૫ થી આગળ તથા ટીકાએ ૬૪ શકાર વિક્રમાદિત્ય અને રાજા હાલ શાતકરણીના સંબંધ તથા સમયની સરખામણી ૩૬ તથા ટીકા ૫૦, ૫૧; સમકાલીનપણા વિશે ૩૬, ૫૧ (પર) શકાર વિક્રમાદિત્ય કાણુ કહેવાય તેની લીધેલી તપાસ ૭૯ થી આગળ ૬ શકારિ વિક્રમાદિત્ય ગર્દભીલવંશી અને ગુપ્તવંશી વચ્ચેની અથડામણુ ૬૬ (લોલ નં. ૧) શકપ્રજાના એ વિભાગ. તેમનું નિક ંદન કાઢનારનાં નામ તથા સમય ૬૭ (૮૧) શક એટલે વિક્રમસંવત એવે અર્થ થાય કે? દૃષ્ટાંત સાથે ૯૬ [ પ્રાચીન શકસંવત (ઉતર હિંદના) માટે વિદ્વાને શું ધારે છે ૯૭; તેના સ્થાપક તથા સમયનેા વિચાર ૯૮ થી આગળ શક કાને કહેવાય, વિદ્વાનના મંતવ્ય પ્રમાણે ૯૯ શકસંવત (દક્ષિણ હિંદનેા)ના સમય વિશે, જૈન, હિંદુ અને યતિ રૂષભની માન્યતા વિશે ૧૦૧ શકસંવત (ઉત્તર અને દક્ષિણ હિંદના) એક કે ભિન્ન તેની ચર્ચા ૧૦૨ થી ૧૦૪ તથા ટીકા, ૧૦૫ શકસત વિશે ડૅા. કિલ્હાર્નનું મંતવ્ય ૧૦૨ શકસંવતની ઉત્પત્તિ રાજકીય કારણથી છૅ એમ વિદ્વાનાનું માનવું ૧૦૭ (૧૦૭) શક અને કુશાન સંવતની આદિ એક, (વિનાના મતે) પણ કારણુ જુદાં ૧૮૩-૧૮૪ શ્રીમુખની ઉત્પત્તિ તથા પ્રભાવ સંબંધીના ફ્રેંક ઇતિહાસ ૩૫૪ સવ્રતમાં કયા નિયમિત અને દીર્ધકાળ ટકી શકયા છે તથા તેની પ્રથમ વપરાશ કયારે? (૬૩) (હિંદી ભૂપતિમાં કાને) સવત્સર પ્રથમ ચલાવયા અને શા કારણથી (૬૩) સં. અને સંવત શબ્દોના અર્થ શું? તેના વપરાશ સામાન્ય અર્થમાં છે કે કાઇ વિશેષાર્થમાં ૬૩ તથા ટીકાએ (તેની ભૂમિત દશાનાં દૃષ્ટાંતા. ૬૪) સિક્કા ચિન્હામાં કેટલાકની ઉત્પત્તિનાં આપેલ વિશેષ કારણેા તથા દૃષ્ટાંતા (૪૦) સિક્કા ચિન્હામાં ‘સૂર્ય ચંદ્ર ' તથા ‘ ચંદ્ર ’ તરીકે લેખાતાં ચિન્હની ખરી સમજુતિ (૪૦) સાલકી અને ચૌલુકય એક ગણાય છે તે વ્યાજબી છે કે ? (૯૦) સુદર્શન તળાવની પ્રશસ્તિ પ્રમાણેના રાજ્ય વિસ્તાર ઐતિહાસિક ધટના પ્રમાણે ચષ્ણુને મળતા આવી જાય છે ૧૯૭ સુદર્શન તળાવની પ્રશસ્તિથી રૂદ્રદામનના જીવન વિશેની ગેરસમજુતિનું નિવારણ ૨૦૭ થી ૨૧૭ સુધી સિંહપ્રસ્થ, સિંહપુર અને ખારવેલની રાણી સિંધુલાઃ આ શબ્દોને કંઈ સંબંધ ખરો કે? ૩૦૭–૭ સુમાત્રા, તવા તથા આ*પેલેગાના મૂળવતની ત્રિકલિંગ દેશમાંથી ત્યાં ગયા હતા તેનું રેખાદર્શન. ૩૫૬-૭ ૩૫૮ થી ૬૦ હાથીણુંફાના લેખને પંક્તિવાર સમજાવેલ અનુવાદ તથા તેમાં વિદ્વાનાના થતા મતફેરની આપેલી સમજ (આખા પરિચ્છેદ પૃષ ૨૭૬ થી આગળ) Page #454 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ]. ચાલી હુષ્ક, જુષ્ક અને કનિષ્કના ત્રિક વિશેની વિચારણું ૧૬૫ થી ૬૩ હુષ્કપુર, શુષ્કપુર અને નિષ્કપુર વસાયાના સમય વિશે ૧૬૩ હવિષ્ક અને કનિષ્કના સંબંધમાં વિદ્વાનોને નડેલી બે મૂંઝવણો અને તેનો કરેલ નીકાલ ૧૬૮ થી ૭૨ હૂણરિ વિક્રમાદિત્યનું વિવેચન ૭૪, ૮૧; તેને સમય ૯૦ તેનું વર્ણન ૯૧; હૂણ અને શક પ્રજાને તફાવત ૭૪ હૂણરિ અને શકારિ વિક્રમાદિત્યની ચર્ચા ૮૧ થી આગળ હૂણ અને કુશાન એક કે બિન ૧૨૨ થી આગળ ૧૩૮ હૃણ પ્રજાની ખાસિયતનું વર્ણન ૧૨૩ | () સામાન્ય જ્ઞાનસંબંધી અરિષ્ટકર્ણના મરણની નોંધ લેવાયાને હવાલે ૨૦, ૨૨ અવંતિ અને મથુરાની રાજકીય દૃષ્ટિએ સરખામણી (૧૪૫) અનેક રીતે ઘટનાઓ મળતી હોવા છતાં અનુમાન સત્ય ન હોઈ શકે ૨૦૦ (નાણુ, ચષ્મણ, હાથીગુફાના દષ્ટાંત.) અજંટાની ગુફાઓ બદામી તથા ઐહોલના મંદિરે; જેનાં કે બૌદ્ધોનાં તેની કેટલીક માહિતી ૩૩૫ (૩૩૫) અસ્થિ કે શરીરનાં અવશેષો જેનોને પૂજ્ય છે જ્યારે વૈદિકોને અસ્પૃશ્ય છે તેનું વર્ણન (૩૭) ૨૮, ૩૨૯ અમરાવતી સ્તૂપ પક્ષ-અપક્ષ પુરાવાથી પુરવાર થતો જૈનધર્મ સાથે સંબંધ અધિકાર પરત્વે સ્વતંત્ર અને બીનસ્વતંત્ર પ્રજાનાં નામ તથા દૃષ્ટાંત ઈ. (૨૦૦૩) આણંદપુર નામે કેટલાં નગર, હતાં તેની ચર્ચા (૮) આણંદપુર અને આણંદનગર એક કે જુદાં (૮) આણંદપુર અને ખંભાતને સંબંધ (૯) આર્યપ્રજાની ઉત્પત્તિ જંબુદ્વીપમાં ૧૨૧ આર્યસંસ્કૃતિ હિંદ બહારની પ્રાએ અપનાવી છે, છતાં તે પ્રજામાં ભિન્નતા દેખાવાનું કારણ ૧૬૫,૧૮૧ આર્ય સાથેના સેમેટીક ઓરીજીનવાળાના સંબંધની માહિતી (૧૨૧) આર્ય પ્રજાનું સરણ હિંદ બહાર થયાનું દૃષ્ટાંત ૧૩૫, ૧૩૬ આર્ય પ્રજાનાં ત્રણ સરણની સમજ ૧૨૦, ૧૨૧, ૧૨૨ આર્ય પ્રજાની ઉત્પત્તિ, સ્થાન અને આર્યપ્રજાનાં સંસ્થાન; તે બે વચ્ચેનો તફાવત (૧૧૯) (૧૨૦) ૧૨૧ આર્ય-અનાર્યની વ્યાખ્યા સ્થાન પરત્વે કે સંસ્કૃતિ પરત્વે) ૧૬૪ ઈન્ટરેગનમ શબ્દના અર્થની સમજુતિ ૧૬ ઈતિહાસકારે સાચા છે. માત્ર તેમનું આલેખન દષ્ટિબિંદુ ભિન્ન હોવાથી વર્ણન જુદુ પડે છે; ૮૫ થી આગળ ૮૬, ૮૭. ઈ. સ. ને ઈસુ ભગવાનના જન્મ સાથે સંબંધ છે કે (૧૯) ઈસાઈ વિક્રમ અને મહાવીર સંવતની પારસપારિક ગૂંથણી ૧૦૮, ૧૧૨ ઈજનેરી જ્ઞાન (નહેર ઈ.નું) પ્રાચીન સમયે પણ હતું તેનું દૃષ્ટાંત (૨૮૯) ઉજની, વિદિશા અને જિલ્લા નગરીનું કેટલુંક વિશિષ્ટ વર્ણન ૨૨ Page #455 -------------------------------------------------------------------------- ________________ ચાવી [ પ્રાચીન 'ઉજનીનાં વિવિધ નામો ૨૨, ૨૩ (૨૯). ઉજની તથા ભિસાની ચડતી પડતીનું ચિત્રદર્શન ૨૩, ૨૪ ઉજૈની અને વિદિશાનું રાજનગર તરીકે સમય સમયનું વર્ણન ૨૪-૨૫ તથા ટીકાઓ, ૩૮ ઉજનીનું વેધશાળા તરીકેનું સ્થાન ૩૮ ઉત્તમતાના ધોરણે તાળ જોતાં ક્યા સંવ ઉંચા નંબરે આવે છે ૧૦૮ ઉચારની સામ્યતાને લીધે કરાતાં અનુમાનથી નીપજતાં અનિષ્ટ પરિણામનાં દૃષ્ટાંત (૧૫૯) એક નામ ધારી બે વ્યક્તિનો સમય એક હોય, તે તે એક જ હોય કે? ૭૦; નિશ્ચિતપણે એક માની લેવાયાથી થયેલ ગૂંચવણે ૭૦ ઓશિયા નગરીની સ્થાપના વિશે ૧૭ ઓરિસા પ્રાંતમાંની ધર્મક્રાંતિઓ (જુઓ ધધાંતિ શબ્દ) અંતદિ દેશની ઓળખ (૨૦) અંતિમ કેવળી (શ્રી જંબુ) અને અંતિમ શ્રુતકેવળી (શ્રી ભદ્રબાહુ) તે બે વચ્ચેના તફાવતની સમજુતિ ૩૧૫ આંક (સંવત) અપાયો હોય તે ઉપરથી તેનું નામ શોધી કાઢવાની રીત ૮૫ આંધ્રભૂત્યા શબ્દનો ગણપદ્ધતિ સાથે સંબંધ (૨૮૪) ઐત્રિય અને અનેંદ્રિય જ્ઞાન કોને કહેવાય તેને ખુલાસે (૧૫) કનિષ્ક પહેલાની રાજનીતિ સંબંધી બે શબ્દો સ્વતંત્રપણે તેણે આદરી કે અન્યનું અનુકરણ ૧૫ર કનિષ્ક (પહેલે અને બીજો) તેમની સરખામણી ૧૭૭ કરણ, કરાવણને અનુમોદન, ત્રણે સરખાં ફળ નીપજાવે રે; તે ગાથાનું રહસ્ય ૩૧૨ કલિયુગના છ સંવત્સરનાં નામ ૯૫ કલિંગની રાજધાનીના સ્થાન વિશેને વિવાદ ૨૪૪ કલિંગનમતિને લીધે હાથીશંકાની કીર્તિ વધી છે તે સંબંધને ઇતિહાસ ૨૪૬ થી આગળ, ૩૦૧ ૩૦૮ તથા ટીકાએ તેની મીમાંસા ૩૨૧, ૩૨૪ થી ૩૨૮ તથા આગળ કાળગણના વિશેની સમજ (પૂર્ણિમાંત અને અમાસાંત) ૩૯, (૩૯) (૫૦) ૬૧ કુશાન પ્રજાને તુશારમાં થતો સમાવેશ (જુઓ તુશાર) કુશનવંશી સિક્કામાં અનેક દેવદેવીઓનાં ચિત્ર મળી આવે છે તેનું કારણ (૧૫૬) ૧૮૦-૧ કશાન અને બૌદ્ધ પ્રજાના સંવત ઓળખવાની પદ્ધતિનું વર્ણન ૧૫૯ શ્રીકૃષ્ણ વૈદિક મતના દેવ નથી (પુ. ૩. પૃ. ૮૬. ટી. નં. ૮૪) તે શિલાલેખી પુરાવાથી સાબિત થાય છે. ૩૩૫-૩૬ કેવળી. અરિહંત, સિદ્ધ, ઈ. શબ્દોને સમજાવેલ તફાવત (૧૩) કેવલી (બત) અને શ્રતજ્ઞાનના વિચ્છેદની હકીકત સત્ય છે એમ ખારવેલના લેખમાંથી મળી આવતી સાબિતી ૩૦૮ થી ૧૨ ટીકાઓ તથા આગળ. ક્ષત્રિય અને રજપૂત વચ્ચેનો ભેદ (૯૦) ૯૧, ૯૨ ખંભાત તથા આણંદપુરનો સંબંધ (જુઓ આણંદપુર) ખારવેલના ધાર્મિક તથા સામાજીક જીવનની કરેલી સમીક્ષા ૩૫૭-૬૦ ખારવેલની અને પ્રિયદર્શિનની સરખામણી ૩૬૧-૩ ગણપદ્ધતિ અને ભૂમિતિષ્ણુ વચ્ચે કે સંબંધ હોય તેનું વર્ણન તથા પુરાવા (૨૮૪). Page #456 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ગધૈયા નામના સિક્કાની એાળખ ૧૧-૪૦ ગર્દભીલ ગંધર્વસેનને ગર્દભ માની લેવાથી રમુજ ઉભી થવા પામી છે તેનું વર્ણન ૮ તથા આગળ અને ટીકાઓ; ૪૩ (૪૩), ૧૩ ગઢેલીવિદ્યાની સાધનાનું સ્વરૂપ ૨, ૧૩ ચઋણ અને કુશાન સંવતની સરખામણી ૨૦૧ ચાવી ચારિત્ર્યશીલતાની મજષુતાઈ અને શિથિલતાના સમયની વિચારણા (૧૮) ચઢિ નામની ઉત્પત્તિ વિશે પ્રકાશ ૨૩૧ ચારી, લુંટકાટ વિગેરેના અંકુશ માટે કાયદાનું રક્ષણ કયાં સુધી રહી શકે (૪૬) ચંદ્રગુપ્ત મ` અને સાતકરણીઓને ભિલ્મ્સાટાપ્સ સાથેના સંબંધ ૨૭ ચંદ્ર અને સાર્યમાસના તફાવતનું કારણ (વિદ્રાનાની દૃષ્ટિએ) જીએ સાર્ય શબ્દે જગન્નાથપુરીની પ્રતિમા વિશેની માહિતી (કર્લિંગ જીનમૂર્તિ જુઓ) જગન્નાથજીના તીર્થ સંબંધી અંતિમ અનુમાન; તે ઉપરથી લેવાયેાગ્ય આશ્વાસન તથા ચેતવણી ૩૩૯-૩૪૧ જગન્નાથજી મંદિરને તથા મૂર્તિના કેટલાક ઈતિહાસ ૩૨૪થી ૩૨૮ જગન્નાથજીની મૂર્તિ વિશે, સર કનિંગહામ, ડૉ. રાજેન્દ્રલાલ તથા મિ. હિલી શું ધારે છે. ૩૨૫-૨૬-૨૮ આ ત્રણે ખાખતની ગુંથણી તથા તેને નિષ્કર્ષ ૩૨૮થી ૩૩૬ જગન્નાથજીની મૂર્તિ જેવી જ, સાંચી મુકામેથી મૂર્તિ મળી આવતાં, સર કનિંગહામે બાંધેલ નિર્ણય ૩૨૬, (૩૨૭) ૩૨૮, ૩૩૨ જગન્નાથજીની મૂર્તિ ખાદ્ધ હાવાનું વિદ્વાને ધારે છે પણ તે અશકય છે. ૩૩૨-૩૩ જગન્નાથજીની મૂર્તિના ચમત્કારની આખ્યાયિકાએ જેવી જ પાર્શ્વનાથની મૂર્તિ સાથે જોડાયેલ આખ્યાયિકા છે; તેવી એક એનું વર્ણન (૩૩૩), ૩૩૩, ૩૩૪ (૩૩૪), ૩૩૭ જગન્નાથજીની મૂર્તિ વિશે સાળ મુદ્દા ઉભા કરાયા છે તે સર્વનું ક્રમવાર સમાધાન ૩૨૮થી ૩૩૬ જગન્નાથજીની વર્તમાન મૂર્તિના સ્વરૂપનું વર્ણન ૩૩૬ જગન્નાથપુરીના જેવા જ મહિમા મહારાષ્ટ્રના પંઢરપુરના વિઠોબા મંદિરના છે તે હુકીકત (૩૩૭) જગન્નાથજીના મંદિરનું ભુવનેશ્વર સાથે સામ્ય (૩૪૧) જગનાથ તે જગન્નાથ પાર્શ્વનાથ ખરી કે કેમ ? અન્ય પાનાથની નામાવલી (૩૩૭) જૂની માન્યતાઓની—પરાક્ષ અને પરાક્ષ ઉદાહરણાથી તેાડાતી દલીલા ૩૭૦ થી ૭૩ જૈન રાજાએ ધર્મમહાત્મ્ય નિમિત્તે શું શું કરતા તેના ખારવેલના જીવનમાંથી મળતા ખેાધ (હાથીશુંક્ાના અનુવાદનું આખું પ્રકરણ જુએ. ખાસ કરીને વિજયચક્ર, કાયનિષિધી, મહાપ્રાસાદનું વર્ણન ) જૈનધમ માં પાખંડના અર્થ કવા કરાય છે તેના ખુલાસા ૩૧૩ (૩૧૩) જૈનાને સમાવેશ હિંદુમાં થાય કે કેમ તેની ચર્ચા. ૩૪૦ જૈનધર્મી સુમાત્રા, જાવા, આ†પેલેગા તરફ્ ફેલાયા હતા તેના પુરાવા તથા ચર્ચા ૩૫૮-૬૦ ટોપ્સ (નાના મોટા)નું વર્ણન તથા તેમાં અંકિત કરેલાં ગાત્રીએની સમજૂતિ (૨૭) તક્ષિલાના નાશ સંબંધી પ્રથમ દર્શાવેલ હકીકતમાં કરવા યેાગ્ય સુધારા ૧૪૪ (૧૪૪) તીર્થધામની તળેટી પણુ ખૂદ તીર્થના જેટલી જ પવિત્ર મનાય છે. ૨૧૮ તીર્થંકર–અર્જુન તથા દ્રવ્ય તીર્થંકરના તફાવતની સમજ (૨૪૭) (૨૪૮) તીર્થધામા (સાત) વિશેની કેટલીક માહિતી ૩૩૮-૩૯ તુષાર-તુખાર પ્રજાની ઉત્પત્તિ અને હિંદી રાજાઓના સંબંધ ૧૦-૧૨ ૫૦ Page #457 -------------------------------------------------------------------------- ________________ ચાવી [ પ્રાચીન તુખાર અને તુઆર એક કે ભિન્ન ૧૨ (૧૦) તૈલંગણ દેશ વિશેની સમજૂતિ ૭૮ તૈલંગ પ્રજા વિશેની સમજૂતિ (જુઓ સુમાત્રા શબ્દ) દુષ્કાળ પડવાનાં કારણની તપાસ (૨૯૦-૯૧) દેવાણપ્રિયને અર્થ જૈન અને જૈનેતર દષ્ટિએ, તેમજ પ્રાચીન અને અર્વાચીન કાળે (૩૧૩) દષ્ટિવાદ, પૂર્વ અને અંગની ક્ષતિ થવા સંબંધી હકીકત ૩૧૧ ધનકટક અને બેન્નાતટનગરનો ઈતિહાસ તથા અન્ય ચર્ચા ૩૧૮–૧૯ ધર્મકાન્તિ ક્યારે થાય છે, ક્યાં થઈ છે, તેનાં કારણે અને દષ્ટાંત ૩૬૯ ધર્મક્રાન્તિનું યથાસ્થિત વર્ણન કરવા અને વર્તમાન સ્થિતિ પલટી જતી દેખાય છે તેમાં વર્ણન કરનારને દેષ કે વર્તમાન સ્થિતિ અટળ જ ગણાવી જોઈએ તેવી માન્યતા ધરાવનારને? ધર્મવસ્તુ પ્રાચીન સમયે જે પ્રકારે મનાવી તે અને વર્તમાનકાળ સ્થિતિનું અંતર ૧૫૪, ૧૬૫ ધર્મકાન્તિ (ઓરિસ્સામાં) એક ઈ. સ. ૩૦૦ આસપાસ ૩૨૯, ૩૩૦ : અને બીજી કયારે થઈ છે તે વિશે ૩૩૧ ધર્મ અને આત્માના સંબંધનું વર્ણન ૩૬૮ ધર્મક્રાતિની અસર હિંદમાં મંદપણે વર્તે છે તેનું કારણ ૩૬૯ ધારાનગરીની સ્થાપના (૯) નહેર બનાવવી તે મહેસુલી પ્રશ્ન નહીં પણ સામાજીક ગણાય છે. ૨૯૧-૯૩ પશુ-પ્રાણીઓ (જેવાં કે સિંહ, વૃષભ, હસ્તિ ઈ) પ્રાચીન સમયે કોતરાવાતાં દો, કયા ધર્મનાં પ્રતીક હોઈ શકે તેની માહિતી ૩૬૯ પાટલિપુત્રની શાસ્ત્રવાચનાના પ્રસંગની ઉત્પત્તિ ૩૧૬ પાર્વતીય પ્રદેશના મનુષ્યની શરીરશક્તિને ખ્યાલ આપતે બનાવ ૧૫૩ પુપપુર તથા વિશાલનગરી નામે શહેરેનું વર્ણન (૨૫) (૨૯) ૨૨૩ પુષ્પપુર નગરને સામાન્ય અર્થ (૧૯) પ્રજાની સમૃદ્ધિ ઇ. સ. ની આદિમાં લક્ષ સોનૈયાથી અપાતી હતી તેનું દૃષ્ટાંત (૪૫) પ્રતિમા-મૂર્તિની સ્થાપના ઈ. સ. બે સદી પૂર્વે વૈદિક અને બૌદ્ધધર્મમાં હતી કે કેમ તે સંબંધી સ્થાપત્યના અભ્યાસી વિદ્વાનોના મત ૩૭૨-૩ પ્રિયદશિને ધૌલી-જાગૌડા શિલાલેખ ઉભા કરાવ્યાનું કારણ ૩૨૧ (૩૨૧) (૩૨૨) ૩૩૮ પ્રિયદર્શિનની અને ખારવેલની સરખામણી ૩૬૧-૩ રાણી પિંગલા (શકારિ વિક્રમાદિત્યના ભાઈ ભર્તુહરીની રાણી)ની ચારિત્રશિથિલતા ૩૫, ૪૮ દ્વધર્મ ઈ. સ. ત્રીજી સદી સુધી હિંદમાં કઈ રીતે ફાવ્ય જ નથી. ૧૫૮ (૧૫૮) : ત્રણ વિદ્વાનોના કથનના આધારે ભાદ્ધ અને જૈન ધર્મની વસ્તુમાં નછ કેર હોઈને એકને બીજા તરીકેની ધારી લેવાય છે ૧૫૮, (૧૫૮) તેના પુરાવા માટે (પુ. ૧ અવંતિને પરિચ્છેદ; પુ. ૨ ના પ્રથમના ત્રણ પરિચ્છેદ તથા પ્રિય દર્શિનનું આખું જીવનચરિત્ર જુઓ ) બાદ્ધધર્મ કાશ્મિરમાં પ્રવેશ્યો જ નથી તેના પુરાવા ૧૭૫, ૧૭૮ બદ્ધધમી મૂર્તિઓ જ ઉભી કરતા તે સિદ્ધાંત છે; છતાં મૂર્તિ વિનાના સ્થાનને બૌદ્ધનું ઠરાવાય તે કેવું ૧૭૫; આવી હકીકતો ખુદ બદ્ધઅંશે ઉપરથી પણ બેટી ઠરાવાય છે. ૧૭૬, ૧૭૯ Page #458 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ચાવી બૈદ્ધ સ્મારક સંબંધી સાવચેતીથી આગળ વધવાની ચેતવણી (જુઓ વૈદિક શબ્દ) ભારહુત સ્તર સંબંધી પ્રકાશ ૩૦૫ (૩૦૫) ભિન્ન પ્રકારના શેઠ અને નોકર હોઈ શકે તેનાં દૃષ્ટાંત (૧૬૦). ભિલ્સા અને ભારહુત ટસના નિર્માણને કારણેની તપાસ તથા તેને નિરધાર ૨૮ ભિલ્સા, સાંચી, અને વિદિશાના સ્થાનને પરસ્પરને સંબંધ ૨૯૦ ભુવનેશ્વર મંદિર વિશે જાણવા ગ્ય હકીક્ત ૩૨૪-૩૨૫ ભુવનેશ્વરનું અને જગન્નાથજીનું સામ્ય (૩૪૧). રાજા ભેજનું બિરૂદ વિક્રમાદિત્ય પણ હતું ૬૮, ૬૯, ૭૯ (૭૯) ૮૪ બે ભેજ દેવ (ગ્વાલિયરપતિ અને અવંતિપતિ) સંબંધી ઇતિહાસકારોએ કરેલ ગોટાળો ૯ (૯૩) મગધમાં નંદિવર્ધન રાજ્ય અતિવૃષ્ટિ, તથા અનાવૃષ્ટિ થયા હતા તેના સમયની સમજૂતિ ૨૮૯ મથુરાનું તીર્ચ કૃષ્ણ ભક્તોનું-વૈદિક મતનું નથી તેનું કારણ (૬૩) મથુરા અને અવંતિની રાજકીય દષ્ટિએ સરખામણું (૧૪૫). મથુરા શ્રદ્ધધર્મની સંસ્કૃતિનું ધામ નથી જ, હોય તે બહુ અલ્પ એવો વિદ્વાનને મત ૧૫૫ થી ૫૯ મદ્રાસ સરકારના ૧૯૩૦ ના પરિપત્રની જાહેરાત ૩૧૯ મનષ્યસ્વભાવની ખાસિયતને લીધે લહિયાએ કરેલી ભૂલ ૮૬ મહારાજાધિરાજ પદ (વેમનું મોટું કે કનિષ્કનું રાજા પદ મેટું ૧૪૮-૯ મહાક્ષત્રના અધિકાર (નહપાણ, ચ9ણુ, રૂદ્રદામનના) પરત્વે તફાવત ૧૯૫ મહાક્ષત્રપ તથા ક્ષત્રપના અધિકારનું વર્ણન ૨૦૨થી ૨૦૫ માનસ્તંભ ઉભા કરાવવાની પ્રથા : જૈન તથા વૈદિક સંપ્રદાયના અંગે તફાવતનું વર્ણન ૩૩૪-૩૫ તથા ટીકાઓ મુસ્લીમ ધર્મની સ્થાપના અરબસ્તાનમાં થઈ તે પૂર્વે ત્યાં કેવી સ્થિતિ હતી (૫૧) મુસલમાની રાજ્યોના સમયે વિક્રમાદિત્ય શબ્દની વપરાશ બંધ થઈ છે (૭૮) (૮૪) મૂર્તિ અને મૂર્તિપૂજા પ્રાચીન સમયે હતી કે કેમ? ૩૪૦–૧ (૩૪૧) મેઘવાહન નામ વ્યક્તિનું છે કે બિરૂદ છે (૨૩૦) (૨૩૯) ૨૪૦ મેરૂપર્વતને આર્ય પ્રજાના કેન્દ્ર તરીકે ગણવાની પદ્ધતિ ૧૨૧ મેહનજાડેરાના અવશેષો સંબંધી કાંઈક પ્રકાશ (૧૭) ૭ પ્રજાની વ્યાખ્યા (૧૯) (૧૩૬) (૧૩૭) યવન અને શક પ્રજાની સરખામણી (૨૧) યવને આનીયન ટાપુના રહીશ) ને આર્ય શા માટે કહેવાય (૧૪) અધિરિ કલિયુગ સંવતની આદિ વિશે ૬૦ યુદ્ધિષ્ઠિર વૈદિક મતાનુયાયી નથી તેનું કારણ (૬૩) રાજનીતિના એક ધોરણને ઉલ્લેખ ૨૨૮ રાજદ્વારી ક્ષેત્રની અસર સામાજીકને પણ પહોંચે છે તેનું દૃષ્ટાંત ૮૩ રાજસૂય યજ્ઞ ક્યારે થાય; તે સમયે પ્રજાને શું લાભ મળે તેનું વર્ણન ૨૯૩ (૨૯૪) રાજા ઉપરથી તેના વંશનું નામ પડયાનાં દૃષ્ટાંતે ૧૩૮ રાજાપદથી પરદેશીઓ પિતાને ક્યારે વિભૂષિત કરતા, તેનાં કારણ અને દષ્ટાંત ૧૪૮ રાજાઓ કરંજન કાર્યો કરાવતાં, તે કયારે ? ને ફરજ તરીકે ? તેની સમીક્ષા (૨૭૭) Page #459 -------------------------------------------------------------------------- ________________ ચાવી રાજાઓની પ્રજા પ્રત્યેની ક્રૂરજનાં દૃષ્ટાંતા-હાથીચુકાના લેખ આધારે (૨૦૮) (૨૯૪) રાજવંશા (કેટલાક ભારતીય) આખાને આખા હિંદી ઈતિહાસમાંથી લુપ્ત થયેલ છે તેનાં નામેા (૪૮) રાજ્યાભિષેક ૨૪ વર્ષની ઉમરે કરાતે! એમ શાસ્ત્રનું કથન છે એમ કહી, ખારવેલ સંબંધી તે લાગુ પાડે છે પણ તે રાસ્ત નથી તેનું વર્ણન ૨૮૦ રાણી અને પટરાણીની ચર્ચા (૩૫૧) રાષ્ટ્રિક, રથિક, મહારથીક, ભોજક, અશ્વક, વિગેરે પ્રજા છે કે હાદ્દાઓ; તેનું વિવેચન ૨૮૫ રૂદ્રદામન વિશેની કેટલીક ગેરસમજૂતિ (જુએ સુદર્શન શબ્દ) લગ્નમાં વર્ણભેદ પ્રતિબંધરૂપે નહાતા તેનું દૃષ્ટાંત (પુર) લડાઈના ક્ષેત્ર માટે પસંદગીનું ધારણ (૭૩) લિપિ (સંસ્કૃત, પ્રાકૃત, મિશ્ર)ના સમયની ઘેાડીક ચર્ચા ૨૫૫ વિક્રમસંવતની દેખાદેખીમાં કાણે કાણે પાતાના સંવત્સરા ચલાવ્યા હતા (૬૨) વિક્રમસંવત ચલાવવામાં કાઈ કારણ નીંદનીય હતું કે ? (૬૨) વિક્રમસંવતની વપરાશ, વિકાસ અને પાલનમાં પ્રજાએ કાંઇ ગફલતી કરી છે કે ૬૪, ૬૭ વિક્રમસંવત સાથે ખીજાએનું થયેલ મિશ્રણ અને તેના ઉકેલ માટેની યુતિ ૬૫, ૮૨ વિક્રમસવતવાળા પ્રાચીન શિલાલેખની એક યાદી ૭૮ (૭૮) વિક્રમસંવત વપરાતા વચ્ચે બંધ પડી ગયેા હતા અને પાછા શરૂ થયા હતા તેનો લીધેલ તપાસ (૪૪) ૬૨) ૬૪, ૮૩ (૮૩) ૯૧, ૯૨, ૯૩ (૯૩) વિક્રમસંવતની સ્થાપનાને આભાસ ૨ વિક્રમસંવતના પ્રારંભનાં કારણુ તથા સમય ૨૧, ૩૪, ૩૮, ૬૪ તથા આગળ અને ટીકાઓ, ૮૫ વિક્રમસંવત્સરની સ્થાપનામાં ૧૭ વર્ષનું અંતર કેટલેક ઠેકાણે દેખાય છે તેનું કારણુ (ર૧) ૩૭ (૩૭) વિક્રમસંવતને સમય વિશેષ સ્પષ્ટાકારે (૮૨) વિક્રમસંવતને સમય નક્કી કરવામાં પડતી વિટંબણા ૮૫ વિક્રમસંવતની આદિના ભિન્ન ભિન્ન પ્રકાર; તેની દલીલા સાથે ૮૫ વિક્રમસંવત અને માલવસંવત એક જ છે એમ કેટલાકની માન્યતા ૯૪ (૯૪) ૧૨ વિક્રમ અને મહાવીર સંવતની ગણત્રીમાં ફેર શું? ૧૦૯ વિક્રમસંવતને ઇ. સ. માં ઉતારવાની પહિત ૧૧૦ [ પ્રાચીન વિક્રમસંવતને ઈ. સ. વચ્ચે ૫૭ નું અંતર કે પ૬ાનું તેની ચર્ચા ૧૧૦ (૧૧૦) વિક્રમાદિત્ય નામની પદરેક વ્યક્તિઓને નિર્દેશ ૭૯ વિક્રમાદિત્ય શકારિના અનેક નામેાની સમજ ૩૩, ૪૬ થી ૪૭ (૪૭), (૪૫) ૪૫ વિક્રમાદિત્યના રાજનગરની સ્થાપના (જીએ ઉજ્જૈન) વિક્રમાદિત્યના સિક્કા નથી શેાધાયા તેનું કારણું ૩૯ વિક્રમાદિત્ય શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે થતા અર્થ તથા તે સાથે ઘટાવેલા અન્ય રાજવીઓનાં . નામા (૩૩) (૬) ૮૪ વિક્રમાદિત્ય શકારિના આગમન સમયે પ્રજાની અશાંતિનું વર્ણન ૩૩ (૩૩) વિક્રમાદિત્યના અંધાર પિછાડાની વર્ણવેલી સ્થિતિ ૪૬-૪૭ Page #460 -------------------------------------------------------------------------- ________________ પણ છે , ભારતવર્ષ ]. ચાવી વિક્રમાદિત્ય બિરૂદનો મુસલમાની રાજઅમલે થયેલ લેપ (૪૫) વિક્રમાદિત્યના પુત્રનું અરબી સમુદ્રના રાજાની કુંવરી સુલોચના સાથેનું લગ્ન ૫, ૪૯, ૫૧, પર વિક્રમાદિત્ય અને ભેજ; બિરૂદ કે નામ ૮૪ વિદિશાની સ્થાપના અને અંત સમય ૨૫, ૩૦ વિદેશી વિદ્વાનોએ પિતાને દેવ હોવા છતાં તેને દેવ હિંદી વિદ્વાને ઉપર ઢોળ્યો છે તેનું દષ્ટાંત ૧૯૯ (૧૯૯) વિદ્વાનેની તર્કશક્તિ કેટલે સુધી કામ કરી શકે છે તેનાં દષ્ટાંત (૨૧) (૧૦) (૧૧), ૭૫ (દલીલ નં.૯) વેધશાળા તરીકે ઉજૈનીના સ્થાનનો સમય ૩૮ વૈદિક અને ઐાદ્ધધર્મની ધાર્મિક સ્મારકોની લગતી પૌરાણિક માન્યતાઓ સ્વીકારી લેવામાં સાવધાનીથી આગળ વધવાની ચેતવણી ૩૭૩ શકપ્રજાની ખાસિયતેનું વિશેષ વર્ણન ૧૭ થી આગળ | સ્થાન સાથે ત્રણ શિલાચારના ગાઢત્વને વિચાર (૧૮). શકસંવત (ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ હિંદ)ને તફાવત (૨) શાતવહનવંશીઓના ધર્મ વિશેની માહિતી (૪૩). શક શબ્દના અર્થની સમજૂતિ ૯૫: તેનો સાર ૯૮ શકતૃપકાલ' તે એક શબ્દ-સમાસ છે; તેના અર્થની સમજૂતિ ૯૭ શકસંવતની સ્થાપના ઈ. સ. ૭૮માં કનિકે કરી છે એવા ઠે. એડનબર્ગના મતને સર્વ વિદ્વાનોએ આપેલી સંમતિ ૯૯ શકસંવત સાથે, કશાન, નહપાણ, વેસકી અને અઝીઝ રાજાઓને કે સંબંધ હોય તેની વિચારણા ૯૯ શક (સંવત) કણ પ્રવર્તાવી શકે (ક્ષત્રપ કે મહાક્ષત્ર૫) ૧૮૮ શિલાલેખ કરાવવાનું કારણ રાજકીય કે ધાર્મિક ૨૧૬ થી આગળ શ્રુતસંરક્ષણનું કાર્ય ખારવેલે કેવી રીતે પાર પાડયું તેને ઈતિહાસ ૩૦૮ થી ૧૨; ૩૧૫-૧૬ શામવણીત પરંતુ બુદ્ધિથી અગમ્ય અનેક ઘટનાઓ પણ સત્ય પુરવાર કરી શકાય છે (૨૯૨) ઋતરક્ષણ-પુસ્તકેદારને દુષ્કાળ સાથે સંબંધ ૩૧૫ સરોવર અને સમુદ્ર વિશેની પારખ, (૧૨૧). સિધકા સ્થાન નામે ઓળખાતી ભૂમિનું સ્થાન ૨૭ સેમેટિક ઓરિજીનને આર્ય સંબંધ સાથે ઇસારે (૧૨૧) સૈર્ય અને ચંદ્ર માસને તફાવત (વિદ્વાનની એક માન્યતા) (૧૩) (૧૨); તેનું નિવારણ સાય માસ શકસંવતમાં વપરાય હેવાનું પ્રથમ દષ્ટાંત ૧૦૨ (૧૨). શા માટે આટલું મોડે દેખાય તેનું કારણ ૧૨, ૧૩ (૧૦૩) સ્ટાન્ડર્ડ અને મદ્રાસ ટાઈમની એક સમયે ચાલતી વપરાશ ૯૪ સંવતસર (ધાર્મિક અને સામાજીક)ની આદિના સમયમાં રહેલ તફાવતની સમજૂતિ (૩૭) સંવસરે (સામાજીક)ની આદિ પણ તેના સ્થાપકના સમયથી નથી ગણાઈ તેનાં દષ્ટાંતે (૩૦) સંવતની આદિ વિશિષ્ટ પ્રસંગની યાદિમાં થાય, પરંતુ તે સમય સાથે સંબંધ રાખે નહીં તેનું કારણ ૩૭, ૬૪, (૬૫) સંવતની પાસે તેનું નામ જ ન લખ્યું હોય, માત્ર આંકજ હોય તે, શી રીતે ગણત્રી કરાય. ૮૩ Page #461 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ચાવી ૮૫ સંવત શોધી કાઢવાની સર્વ સામાન્ય કુંચી ૮૫ સંવત આલેખનની ભિન્ન ભિન્ન પદ્ધતિ સંવત્સરો (નવ) આ પુસ્તકની મર્યાદામાં આવેલ છે તેના કાઠા ૧૦૬ રવતાની આદિ (રાજાએના અને ધાર્મિક) શી રીતે થઈ છે? ૧૦૬-૧૦૭ સંવત્સરોની ઉત્તમતા માપવાનું ધારણ ૧૦૬, ૧૦૭, ૧૦૮ સંવત્સર (ધાર્મિક) તથા ઈસાઈ સંવતના ધારણમાં રહેલ ફેર (૧૦૯) મંત્રીજીના અઢાર ભાગા તથા પેટા વિભાગની સમજૂતિ ૨૩૦ સંશાધકાની કલ્પનાશક્તિનાં દૃષ્ટાંતા (જીએ વિદ્વાન શબ્દ) હાથીગુંફાના લેખવાળા પ્રદેશની ભૌગોલિક સ્થિતિને ટૂક પરિચય ૩૨૩ (૩૨૩) હાલ શાલિવાહનનું નામ પણ વિક્રમાદિત્ય છે. ૭૩ [ પ્રાચીન હિંદુમાં જૈનને સમાવેશ કરાય કે તેની ચર્ચા ૩૪૦ (૬) મુખ્ય ભાગે જૈનધર્મને સ્પર્શે તેવા અર્જેંટાના ગુફામંદિરા, બદામી તથા ઐહેાલના મંદિરા, જૈનોનાં કે બૌદ્ધોનાં, તેની માહિતી ૩૩૫ (૩૩૫) અપાપાનગરીના સ્થાન સંબંધી સ્થિતિ ૨૬-૨૯ અમરાવતી સ્તૂપ જૈન ધર્મના હાવા વિશે, પરાક્ષ તથા અપરેક્ષ પુરાવાનું વર્ણન ૩૭૧ થી ૭૩ અમસ્તાનના રાજાએ ઈ. સ. ની પહેલી ખીજી બલ્કે છ સદી સુધી જૈનધર્મી હતા. (૫૧) અહુંદ અને મહાવિજયપ્રાસાદ વિશેની અર્થપૂર્ણ માહિતી, ૨૯૮ (૨૯૮), ૩૧૬ થી ૨૦ અર્જુન, અને તીર્થંકરાદિની સમજ (૨૪૭) (૨૪૮) અસ્થિ ઇ. અવશેષો ને પૂજનિક ગણે છે જયારે વૈદિક! અસ્પૃશ્ય ગણે છે તે તફાવતનું વર્ણન(૩૨૭)૩૨૮,૩૨૯ આણંદપુર-વર્તુમાનપુર સંબંધી આપેલી સમજ ૨૧૯ ઉજૈની, વિદિશા અને બિલ્સા નગરીનું કેટલુંક વિશિષ્ટ વર્ણન ૨૨, ૨૩, ૨૪ ઉજૈનીનાં અનેક નામેા તથા દૃષ્ટાંત, ૨૨, ૨૩, (૨૯) અંતિમ દેવળી (શ્રીજીંછ્યુ) અને અંતિમ શ્રુતકેવળી (શ્રી ભદ્રબાહુ) તે એની વચ્ચેના તફાવતની સમજ ૩૧૫ એન્દ્રિય અને અનૈન્દ્રિય જ્ઞાન કાને કહેવાય તેના ખુલાસા (૩૧૫) અંતિ શાતકરણી અને ચંદ્રગુપ્ત મૌર્યના ભિલ્સા નગરી સાથેને સંબંધ ૨૭ કરણ, કરાણુ તે અનુમાદન, ત્રણે સરીખાં ફળ નીપજાવેરે; તે કડીનું બતાવેલું રહસ્ય ૩૧૨ કલિંગજીન પ્રતિમાના ઈતિહાસ ૩૦૧-૩ તથા ટીકા; તેની મિમાંસા ૩૨૧, ૩૨૪ થી ૨૮ તથા આગળ; ૨૪૬ થી આગળ લિંગની રાજધાની તથા તે સાથેના ધર્મ સંબંધ ૨૪૬ થી આગળ કલ્પસૂત્રની વાંચનાના સમય વિશે ૮૭ (૮૭) કાયનિષદી (જીએ વિજયચક્ર શબ્દ) કાળગણના જૈન ઇતિહાસકારા પ્રાચીન સમયે કેવી રીતે કરતા. ૬૧ કાલિકસૂરિ અને સરસ્વતી સાધ્વીના ઇતિહાસ ૧૨ કાલિકસૂરિ નામે અનેક આચાર્ય થયા છે. (૧૨) કુશાન અને તુષાર પ્રશ્ન પણ જૈન ધર્મ પાળતી હતી (૩૭), ૧૫૪થી આગળ, ૧૬૦ (૧૬૦) કુશાનવંશીઓ પણ ચણુવંશી પેઠે ‘સૂર્યચંદ્રને માનનારા છે તેનું હાથ લાગેલું એક દૃશ્ય ૧૭૯ Page #462 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ચાવી શ્રીકૃષ્ણ વૈદિક મતના નથી એમ શિલાલેખ ઉપરથી મળતી સાબિતી ૩૩૫-૩૬ (.જુઓ પુ. ૭, પૃ. ૮૬ ટી. નં. ૨૪) કેવળી, અરિહંત, અને સિદ્ધ શબ્દો વચ્ચેના તફાવતની સમજ (૩૦૬) ક્ષેમરાજ અને નંદિવર્ધન વચ્ચે કલિંગજીની પ્રતિમા બાબત થયેલ યુદ્ધના ઇસાર ૨૪૩, ૨૪૪, ૨૪૮-૪૯ (આર્થ) ખપુટ, પાદલિપ્ત, નાગાર્જુન, વિક્રમાદિત્ય શકારિ તથા હાલ શાતકરણના સમકાલીનપણું વિશેના પુરાવા ૩૬, ૫૧ (પર). રાજા ખારવેલે લીધેલાં ઉપાસકવૃત સંબંધી વિવેચન ૩૦૬ રાજા ખારવેલે ઉત્તરાવસ્થામાં દીક્ષા લીધી હતી કે માત્ર નિવૃત્તિ જ સેવેલી તેની ચર્ચા ૩૪૯ (૩૪૯) ખારવેલના ધાર્મિક તથા સામાજીક જીવનની સમીક્ષા ૩૫૭-૬૦ ખારવેલ અને પ્રિયદર્શિનની સરખામણી ૩૬૧-૩ ગભીલવંશીઓ જૈનધમાં હતા તેની ચર્ચા. ૪૩ થી આગળ તથા ટીકાઓ. ચણવંશી “સૂર્યચંદ્રને પૂજનારા હતા (જુઓ કુશાન શબ્દ) ચણણપ્રજા જૈનધર્મી હતી એમ શિલાલેખ અને સિક્કાના પુરાવાથી હવે વિદ્વાનોને બંધાતે મત ૧૦૪, ૧૦૫, ૧૬૦, ૨૧૬ થી આગળ ચંદ્રગુપ્તમૈર્ય અને આંધ્રપતિ શાતકરણીઓને જિલ્લા નગરી સાથે સંબંધ ૨૭ ચંદ્રતે ૪૦ હજાર દ્રવ્ય ખચ સાંચી પ્રદેશમાં કરેલી ગોઠવણ ૨૧૮ (જુઓ દ્રવ્યદીપક શબ્દ) જગન્નાથજીના મંદિર તથા મૂર્તિ વિશેના સોળ મુદ્દાનું ક્રમવાર સમાધાન ૩૨૮ થી ૩૩૬ જગન્નાથજીની વર્તમાન મૂર્તિનું વર્ણન ૩૩૬ જગન્નાથજીની મૂર્તિ વિશે છે. રાજેન્દ્રલાલ, સર કનિંગહામ તથા મિ. હીલીને અભિપ્રાય ૩૨ ૫થી ૩૨૮ જગન્નાથજીની મૂર્તિના ચમત્કાર (જુઓ પાર્શ્વનાથ) તે મંતવ્યોની ગુંથણી તથા તેને નિષ્કર્ષ ૩૨થી૩૬ જગન્નાથજીની મૂર્તિ વિદ્વાને બૌદ્ધમતની કરાવે છે તે નિરર્થક હોવાનાં કારણે ૩૩૨૩૩ જગન્નાથજીના જેવો જ મહિમા મહારાષ્ટ્રના પંઢરપુરના વિઠેબા મંદિરો છે તે હકીકત (૩૩૭) જગન્નાથપુરીની પ્રતિમા વિશે માહિતી (કલિંગજીન જુઓ જગન્નાથજી તીર્થ સંબંધીના અનુમાન ઉપરથી લેવા યોગ્ય આશ્વાસન તથા ચેતવણી ૩૩૯, ૩૪૧ જગન્નાથજીની મૂર્તિ જેવીજ સાંચીનગરથી મૂર્તિ મળી આવી છે તે વિશે સર કનિંગહામનો મત ૩૨૬ (૨૨૭), ૩૨૮, ૩૩૨ જાવડશાહ (જાઓ શત્રુદ્ધાર). જલારપુરના યક્ષવસતી નામે મહાવીરમંદિરની સ્થાપનાનો સમય તથા સ્થાન ૪૪ (૪૫) જનભદ્રગણી ક્ષમાશ્રમણ (જુઓ શિલાંકરિ) જૈનધર્મને વિશાળાનગરી અને પુષ્પપુર માટે પક્ષપાત ૨૩ થી ૩૦ જૈનધર્મને ઉજૈનીના પ્રદેશ સાથેના ગાઢ સંબંધનું વર્ણન ૨૨ થી ૩૦ જેનસાધુ અને તીર્થંકરના આચારમાં ભેદ રહે તેમાંનું એક દષ્ટાંત (૨૬). જેન રાજાઓ પ્રાચીન સમયે નેંધ શી રીતે કરતાં, તેનાં દૃષ્ટાંત તથા કારણે (૬૨) જૈન ઈતિહાસકારોને સમયાલેખનમાં નડતી મુશ્કેલીએ ૮૨ જૈન પુસ્તકેદ્વારના આંક સમય ૯૮, ૯૯૭, ૯૯૩ વિશેનો ખુલાસો ૮૬, ૮૭ તથા ટીકાઓ જેન રાજા (વલ્લભીપુરના) ધ્રુવસેન વિશે ૮૭ (૮૭) Page #463 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ચાવી [ પ્રાચીન જૈન અને બૌદ્ધધર્મનાં પ્રતીકે (જુઓ બૌદ્ધ શબ્દ) જૈનધર્મીની સંખ્યા વિપુલ હતી; ઓછી થઈને ક્યાં ગયા; તેનું સંભવિત કારણ ૧૬૫, ૧૬૬ જૈનધર્મમાં પાખંડને કરાતે અર્થઃ ૩૧૩ (૩૧૩). જેનરાજાએ તીર્થપ્રેમ માટે શું શું ન કરતા; ખારવેલના જીવનમાંથી તે વિશે મળતા બધ ૩૧૯ (ખાસ ન કરીને જુઓ વિજયચક્ર, કાયનિષિધી, અને મહાપ્રસાદનું વર્ણન). મંદિરની રચના વિશેને ખ્યાલ (૩૨૪) જૈનધર્મ સુમાત્રા અને જાવા તરફ ગયો હતો તેના પુરાવા (જુઓ સુમાત્રા શબ્દ) ૩૫૮-૬૦ ટેસ (નાના મેટાનું વર્ણન તથા તેમાં અંકિત કરેલ ગોત્ર સંબંધી માહિતી (૨૫). તીર્થંકરના નિર્વાણનું સ્થાન તથા તેમનાં પ્રાચીન અર્વાચીન સ્થાનની સરખામણી (૨૫) તીર્થકરને વાર’ તે શબ્દના અર્થની સમજૂતિ (૬૧) તીર્થસ્થાને વિશે કાંઈક પ્રકાશ (તથા તળેટી વિશેની સમજ) ૨૧૮ થી આગળ ૨૪૦ (૨૪૦) (સાત) તીર્થધામે વિશે કેટલીક માહિતી ૬૩૮-૩૯ તુષારપ્રજા જૈનધર્મી હતી (જુઓ કુશાન શબ્દ) દાક્ષિણ્યચિન્હ સુરિ (જુઓ શિલાંકરિ શબ્દ). દિગંબર, શ્વેતાંબરમાં વિક્રમ સંવતના લેખને વિચાર ૮૬, ૮૭ (૮૭) દષ્ટિવાદ, પૂર્વ અને અંગની બુદ્ધિ વિશે માહિતી ૩૧૧ દેવર્થિગણુ ક્ષમાશ્રમણ તથા હરિભદ્રસૂરિના સમય માટે બેંધાયેલ આંક વિશે ખુલાસો (૬૪) (૮૩) ૮૬ દેવાણપ્રિયને અર્થ; પ્રાચીન સમયે તથા હાલમાં જૈન તેમજ જૈનેતર દષ્ટિએ (૩૧૩) દ્રવ્યદીપક તથા ભાવદીપક પ્રગટાવવાનું સ્થાન તથા કારણ ૨૭, ૨૮, ૨૧૮ ધનકટક અને બેન્નાતટનગરને ઇતિહાસ તથા ગોલિક સ્થાનની ચર્ચા ૩૧૮-૧૯ ધર્મ સાથે આત્માના સંબંધનું વર્ણન ૩૬૮ રાજા ધ્રુવસેન (વલ્લભીપતિ) અને કલ્પસૂત્રવાંચન (જુઓ કલ્પસૂત્ર શબ્દ) નાગાર્જુન; જુઓ આર્ય ખપૂટ શબ્દ પશુ-પાણિઓ (સિંહ, વૃષભ, હાથી, અશ્વ) છે. કયા ધર્મનાં પ્રતીક છે. ૩૭૦૨ પાટલીપુત્રની શાસ્ત્રવાચનાને પ્રસંગ ૩૧૬ પાદલિપ્ત (જુઓ ખપુટ શબ્દ) પાર્શ્વનાથની મૂર્તિઓ સાથે જોડાયેલ ચમત્કારોનું વર્ણન; તેવીજ રીતે જગન્નાથજીની મૂર્તિઓની આખ્યા યિકાના ચમત્કારનું વર્ણન છે. ૩૩૭ (૩૩૩), ૩૩૪ (૩૪); બીજીનું વર્ણન ૩૩૭ પાર્શ્વનાથ પહાડ (જુઓ સમેતશિખર શબ્દ) પુષ્પપુર અને વિશાળાનગરીઓની ઓળખ ૨૨૩, (૨૫) (૨૯) પૂર્વદીશી પાવાપુરીવાળી કડીનું સમજાવેલું રહસ્ય (૨૯) પ્રતિમા ઈ. સ. બે સદી પહેલાં બદ્ધ અને વૈદિક ધર્મમાં હતી કે, તે સંબંધી સ્થાપત્ય નિષ્ણાતોના મત ૭૨-૪ પ્રિયદર્શિને ઉભા કરાવેલ નાના મોટા સ્તૂપ, લેખે ઈ. નાં કારણો ૨૫-૨૬ તથા ટીકાઓ, ૨૧૭, ૩૨૧ (૩૨૧) (૩૨૨) ૩૩૮ પ્રિયદર્શિન સમયે જૈનધર્મના દેખાવ, અને તેની અસર ૧૦૫ પ્રિયદર્શિન અને ખારવેલની સરખામણી (જુએ ખારવેલ શબ્દ) Page #464 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ચાવી બદ્ધધર્મનાં અને જેનનાં પ્રતીકે લગભગ એક સરખાં હોવાથી એક બીજાને ધારી લેવાય છે પુરાવા તથા દૃષ્ટાંત તરીકે (પુ. ૧ અવંતિનું વર્ણન પુ. ૨ ના પ્રથમ ત્રણ પરિચ્છેદ, પ્રિયદર્શિનનું વૃતાંત) ૧૫૮ (૧૫૮) ૩૭૦ થી ૩૭૪. બાદ્ધધર્મનાં સ્મારકે, દો ઇ. માંથી ધડે લેવા યોગ બેધપાઠ ૩૭૦ થી ૭૦ બિદ્ધ અને વૈદિક સ્મારકની પૌરાણિક માન્યતા સ્વીકારી લેવામાં સાવધાનતાની ચેતવણી ૩૪ બાદ્ધ પ્રતિમાની સ્થાપનાના સમય વિશે સ્થાપત્ય નિષ્ણાતેને મત ૩૭૨-૪ ભદ્રેશ્વર (કચ્છ) તીર્થ સંબંધી કાંઈક ૨૨૦ ભારહુત સ્તૂપ સંબંધી પ્રકાશ ૩૦૫ (૩૦૫) ભૂમક, નહપાણ વિગેરે, તથા શક પ્રજા જેનધર્મ પાળતી હતી (૧૮) (૨૦) ભિલ્યા, ઉજજૈની તથા વિદિશા નગરીનું કેટલુંક વિશિષ્ટ વર્ણન ૨૨ ભિલ્સા સાથે ચંદ્રગુપ્ત મૌર્ય તથા અંધ્રપતિ શાતકરણીને સંબંધ અને કારણ ૨૭ ભિલ્યા અને ભારહુત ટોપના સ્થાનનિર્માણના કારણની તપાસ તથા તેનો નિરધાર ૨૮ ભિલ્સા, વિદિશા અને સાંચીના સ્થાનને પરસ્પર સંબંધ ૨૯ ભીલડીયાજી તીર્થનો જૈનધર્મ સાથે સંબંધ (૪૫) શ્રી મહાવીરની ગણધર સ્થાપનાનું નગર તથા નિર્વાણ સ્થાનની અપાપાનગરી, બન્ને એક જ છે. ૨૬ શ્રી મહાવીરના કેવળકલ્યાણકની ભૂમિ સંબંધી ૨૬-૨૮ મહાવીરસંવતને નિર્દેશ સરકારી દફતરમાં, શિલાલેખ તેમજ સિક્કામાં થયાની નોંધ ૬૧ (૬૧) માનસ્તંભ દેવાલયના પ્રાંગણમાં ઉભા કરાવવાની પ્રથા ઃ તે વિશે જૈન અને વૈદિક તફાવત ૩૩૪-૩૫ (તથા ટીકાઓ) . યક્ષવસતી સ્થપાયાને સમય તથા સ્થાન (જુઓ જાલૌરપુર) (જૈન) શાક અને યવન પ્રજાની સરખામણી (૨૧) રાજસૂય યજ્ઞ કરાવવાનું કારણ તથા રૈયતને તેથી થતા ફાયદાઓ (૨૯૭) (૨૯૪) વજસ્વામી (જુઓ ખપુટ શબ્દ તથા વુિં જોદ્ધારમાં) વનવાસી ગચ્છની ઉત્પત્તિ વિશે એક સંભવિત કારણ ૧૭૮ વર્ધમાનપુર (જુઓ આણંદપુર) (રાજા) વાસુદેવે પિતૃધર્મ જૈનધર્મને ત્યાગ કર્યો હતે ૧૫૫, ૧૭૮, ૧૮, ૨૧૬. (ઈ. સ. ૧૯૮ થી ૨૩૬, પૃ. ૨૧૬) વિક્રમસંવત સાથે જેનોના સંબંધની ચર્ચા. ૪૪ (૪૪) વળી જુઓ શ્વેતાંબર શબ્દ. વિક્રમાદિત્ય શકારિ તથા હાલશાતકરણી સમકાલીન (જુઓ ખપૂટ શબ્દ) ૩૬, ૪૩ વિક્રમાદિત્યના પુત્રનું અરબસ્તાનના રાજાની કુંવરી સુચના સાથેનું લગ્ન ૫, ૪૯, ૫૧, પર વિજયચક્ર અને કાર્યનિષિદી શબ્દની વ્યાખ્યા તથા વિવેચન (૨૭૮) (૨૭૯) ૩૦૪ થી ૩૦૭ તથા ટીકાઓ વિદિશા, ઉજૈની અને ભિલ્લાનગરીનું કેટલુંક વિશિષ્ટ વર્ણન ૨૨ વિદિશા, જિલ્લા અને સાંચીને પરસ્પર સંબંધ ૨૯ વિશાળ નગરી અને પુષ્પપુર નામની નગરીઓની ઓળખ (૨૫) (૨૯) ૨૨૩ વૈદિક મત પ્રમાણે અસ્થિ વિગેરે અવશેષે અસ્પૃશ્ય છે (જુઓ અસ્થિ શબ્દ) ૫૧ Page #465 -------------------------------------------------------------------------- ________________ ચાવી [ પ્રાચીન વૈદિક સ્મારકો, મૂર્તિઓ, દો ઈ. ની પૌરાણિક માન્યતા સ્વીકારી લેવામાં સાવધાનતાની ચેતવણી ' ૩૭૦ થી ૭૩-૭૭૪ વિદિક પ્રતિમાની સ્થાપના વિશે સ્થાપત્ય નિષ્ણાતોને મત ૩૭૨-૪ " . જાધાર અને વજસ્વામી, ૫૦, ૫૧ (૫૨) રાજધાર અને જાવડશાહ (૩૬) ૫૧ શત્રુંજયની તળેટી જુનાગઢથી ખસીને પાલીતાણે ક્યારે આવી (૫૧) શત્રુંજય મહામ્યની રચનાના સમય વિશે ખુલાસો ૬૯, ૭૦ (૭૦) (૮૪) સાતવાહનવંશીઓના ધર્મ વિશેની માહિતી (૪૩) શિલાંકરિ, દાક્ષિણ્યચિન્ટસરિ, જીનભદ્રગણક્ષમાશ્રમણ આદિના સમય વિશે (૮૩) (૮૪) શ્રુતસંરક્ષણ કેવી રીતે ખારવેલે પાર પાડયું તેનો ઈતિહાસ ૩૦૮ થી ૧૨; ૩૧૫-૧૬ , શ્રતરક્ષણ અને પુસ્તકાહારને-દુષ્કાળ સાથે સંબંધ હોય તે કઈ રીતે તેનું વર્ણન-૩૧૫ શ્રુતકેવળી તથા શ્રુતજ્ઞાનના વિચ્છેદ વિશે શાસ્ત્રમાં જે હકીકત લખાઈ છે તેને ખારવેલના શિલાલેખથી મળતું સમર્થન ૩૦૮ થી ૩૧૨ સુધી તથા ટીકાઓ કે વેતાંબર સંપ્રદાય અને વિક્રમ સંવતનો ઉપયોગ (જુઓ દિગબર શબ્દ) સમેતશિખરઃ પાર્શ્વનાથ પહાડને ઈતિહાસ ૨૪૬ થી આગળ સિદ્ધકાસ્થાન' નામે ઓળખાતી ભૂમિનું સ્થાન ૨૭ સિધ્ધસેન દિવાકરે શિવલિંગમાંથી પાર્શ્વનાથનું કરેલું પ્રાગટય તથા ચમત્કાર (૩૩૩-૩૪) સુમાત્રા, જાવા, આર્કાપેલેગમાંની સંસ્કૃતિ વિશે વિદ્વાનો શું કહે છે. ૩૫૮ થી ૩૬૦, ૩૬૧ સુવર્ણગિરિ પર્વતનું સ્થાન ૪૪ (૪૫) સાંચી, વિદિશા અને જિલ્લાને પરસ્પરનો સંબંધ ૨૯ હરિભસૂરિના સમયના આંક માટે (જુઓ દેવટ્ટીગણી શબ્દ) હાલશાતકરણી (જુઓ ખપુટ શબ્દ) ૩૬, ૪૩ હિંદની ઉત્તરે, જૈનધર્મ કેણે કયારે ફેલાવ્યો તથા કેણે પળે અને કયાંસુધી તેનું વર્ણન ૧૦૫ Page #466 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક ૫. કે. ૫. અશુદ્ધ ૩ વંશાવળી ૧૫ ૫૭ થી ૪ - ૫૭ થી ઈ. સ. ૪ , તથા તે પછીના રાજાઓ માટે પણ ઈ. સ. વાંચવા. જેમ પૃ. ૭ની વંશાવળીમાં છે તેમ ૪ ૧ ૩૨ પૃ. ૨ના લિસ્ટમાં પૃ. ૩ ના લિસ્ટમાં ૭ ૨ ૩૪ - માધવસેન (નં. ૪) : માધવસેન (નં. ૫) ૧૪ ૨ ૩ અવંતિપતિ અંધ્રપતિ ૩૩ ૨ ૧૨ જહાંરીગીમાંથી જહાંગીરીમાંથી ૫૩ ૧ ૧૧ પ્રથમ દ્વિતીય અને ચતુર્થ મુદ્દાઓ પ્રથમ અને દ્વિતીય મુદ્દાઓ .....રાજાને લગતા છે .રાજાને લગતા છે; ન. ૧ ગર્દભીલને લગતે છે. ૧૪૧ ૨ ૪ બેખરાના બે ખારાના ૧૬૦ ૨ ૭ કલીતિલા કંકાલીતિલા ૨ ૨ ૨ કેલેથી જ (જુઓ ઉપરમાં પૂ. ૧૪૦) (જુઓ ઉપરમાં પૃ. ૧૪૨) ૨૨૩ ૨ ૨૬ એજંટ રીજીટ ૨૯૦ ૨ ૩ ૪૪૭-૮ ૪૫–૮ ૬૫ ૧ ૩૦ ૩૧૨ ૩૭૨ Page #467 -------------------------------------------------------------------------- ________________ શું? અને ક્યાં? આમાં આંક સંખ્યા પૃષ્ઠસૂચક છે. પરંતુ ટીપણે અંતર્ગત જે નામે, શબ્દો ઈ. છે તેમનાં પૃષ્ઠ સંખ્યાના આંક કેંસમાં મૂક્યા છે. અશોકના શિલાલેખ, જુઓ શિલાલેખ અશોકના. અકામ્રકાનન, ૨૫. અષ્ટાપદ, (૨૫). અગ્નિકુલીય, ૩૩૦. અર્ધન, (૨૮૦). અગ્નિમિત્ર, ૨૪, (૨૫૬), ૨૫૭, ૨૫૮ (૨૫૮) અહંત, (૨૮૦). (૨૬૩) ૨૬૫, (૩૨) ૩૩૦. અજ્ઞાતઃ બદનામ, ૨૦, ૨૨. અજાતશત્રુ, ૨૩૭, ૩૦૫. - આ અજાવરો, (૩૦૩). આકપેલેગે ૩૫૬, ૩૫૭, ૩૫૮, ૩૫૯ અજન્ટાની ગુફાઓ (૩૩૫). આણંદપુર, ૮, (૮) (૯), ૨૧૯, ૨૨૦. અઝીઝ પહેલે,૬૭, ૬૮,૭૬, ૭૭, ૧૦૦, ૧૨૪, ૧૩૯. આદિનગર, ૨૪૫. અઝીઝ બીજે, ૧૨૪, ૧૪૯, આસ્લાટ, ૨૦. અઝીલીઝ, ૧૨૪, ૧૩૯. આભિરપતિ, ૨૨૨. અનાર્ય દેશ, ૨૨૮. આભિર જાતી, ૨૨૨, ૨૩૩. અનુરૂદ્ધ, ૨૩૧, ૨૩૮, ૨૪૮, (૩૫૫) આમ્રદેવ, ૨૨૨. અનંગ ભીમદેવ, ૩૨૯, ૩૩૨. આર્યદેશ, ૨૨૮. અપાપાનગરી, ૨૯. આર્યપ્રજા, ૧૧૯, ૧૨૧. અફઘાનીસ્તાન, ૩૫૧ (૩૧) ૩૫ર. આરાને શિલાલેખ, જુઓ શિલાલેખ આરાને અભિવિજય રાજા, ૨૨, ૨૮૧, ૨૮૨, ૨૯૭. અમરાવતી, ૩૧૮ (૩૧૮) ૩૧૯ ૩૭૩ અમરાવતી સ્તૂપ ૩૭૧, ૩૭૨, ૩૭૩ ઈન્ટરેગ્નમ અથવા શકપ્રજાનું રાજ્ય, ૩, ૧૬, ૨૨. અમીઝરા, (૩૦૩). ઈન્ડોચાઈના ૩૫૬ અયમને શિલાલેખ-જીઓ શિલાલેખ અયમનો. ઈન્ડોનિશિઆ, ૩૬૦, ૩૬૧, ૩૬૨. અયોધ્યા, ૩૩૮, ૩૩૯. ઈન્ડોપાર્થિઅન્સ, ૫, ૪૨, ૫૩. અવંતિકા, ૩૩૮, ૩૯. ઈન્ડોપાર્જિઅન રાજા મોઝીઝ, જુઓ મોઝીઝ. અવંતિ પ્રદેશ, ૨૩૫, (૨૫૮) ૩૩૩ (૩૩૪). ઈન્દ્રપ્રસ્થ; ઈન્દ્રપુરી, ૩૦૭. અવંતિની ગાદી અને અવંતિપતિ, ૨, ૫, ૬, ૮, ૧૦, ઈન્દ્રભૂતિઃ ગૌતમ, ૨૬. ૩૨ (૩૩) ૫૩, ૫૫, ૧૨, ૧૮૯, ૨૨૦, ૨૨૧, ઈરા કે ઈલાવંશ, (૨૩૧) ૨૪૧ (૨૪૧) ૨૨૨, ૨૨૩, ૨૩૩, ૨૯૦, ૩૩૦. ઈરાની રાજ્ય, ૩૫ર. અરિષ્ટકર્ણ, ૧૪, ૪૧, (૨૫૦). ઈરાની અખાત, ૩૫૨. અશોકવર્ધન, ૧૭, ૨૨, ૨૩, ૬૦, ૧૩૬.૨૧૩, ૨૧૫. ઈસાઈ ધર્મ. ૨૬૪. ૨૧૭, ૨૫૪, ૨૫૫, ૨૬૩, ૨૬૪, (૨૬૪) ૨૬૫, ઈસાપુરનો શિલાલેખ, જુઓ શિલાલેખ ઈસાપુરને. ૩૩૨, ૩૩૩, ૩૬૬. ઈસ્લામ ધર્મ, ૨૬૪. Page #468 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] શું? અને ક્યાં ? ૨૧ ઈસ્વીસન ૧૦૬, ૧૦૯, ૧૧૧. અંતરિક્ષ, (૩૦૩). ઈશ્વરદત્ત ૨૨૨, ૨૩૩. અંતરગત શંકુ, . અંધાઉગામ (કચ્છમાં), ૨૨૦. ઉરના અવંતિ, ૨૨, ૨૫, (૨૯) ૩૮, ૨૨૯, ૨૩૪ અંધ્રપતિ, ૧૪, ૪૧, ૨૨૪, ૨૫, ૨૬૧, ૨૬૫, (૩૩૪) ૩૩૮. . ૨૬૬, ૨૮૩, ૨૮૬ (૨૮૬) ૩૧૮, ૩૩૨, ઉજૈનની ગાદી, ૪, ૧૯. ૩૬૪, ૩૬ ૬. ઉજયંત પર્વત, ૨૧૭. આંધ્રદેશ, ૨૫૪, ૨૮૫, ૩૪૮. ઉજ્જૈનની વેધશાળા, ૩૦, ૪૦. આંધ્ર સમ્રાજ્ય, ૨૨૯. ઉત્કલદેશ, ૨૩૪, ૩૪૭. આંધ્રુવંશ, ૭૯, ૨૫૩, ૨૫૪, ૨૫૫, ૨૬૫, ૩૫૪ ઉત્તરહિંદ, ૨૨૮, ૨૨૯. આંધ્રભૃત્યાઝ, ૨૫૦ (૨૫૦) ૨૮૪,૩૫૪, (૩૫૪)૩૬૪. ઉત્તરાપથના રાજાઓ, ૩૦૦. ઉદયન ભટ, ૨૫૭. કટક જીલ્લો, ૨૩૫, ૨૪૩. ઉદયગિરિ પહાડ, ૨૭૭, ૩૦૪, (૩૩) ૩૨૫, ૩૪૯, કડફસીઝ પહેલો, ૧૦, ૧૧, ૫૪, ૧૨૬, ૧૨૭, ૧૨૮, ૩૫૦, ૩૫૧. ૧૨૯, ૧૩૨, ૧૩૫, ૧૪૦, ૧૫૩, ૧૫૬, ૨૨૩. ઉદયગિરિ પહાડનો શિલાલેખ, જુઓ શિલાલેખમાં. કડસીઝ બીજો ઉર્ફે વેમ કડફસીઝ, ૫૪, ૧૨૬, ૧૨૮, ઉદયા, ૨૩૮, ૨૪૮, (૩૦૨) (૩૦૬) ૩૧૮, ૧૨૯, ૧૩૨, ૧૩૩, ૧૩૫, ૧૪૧, ૧૪૫, ૧૫૩, ૩૪૧. (૩૫૫) ૧૫૫, ૨૨૩. ઉદાયન ૧૭, ૨૩, (૪૮) ૨૩૧, ૨૩૭, ૨૩૮ (૨૩૮) કદંબરાજ્ય, ૨૩૮, ૨૯૫. (૨૭૯) (૩૩૪). કદંબાઝ, (૨૮૬). ઉદેપુર (૮). કનિષ્ક પહેલો, ૬ (૬) ૪૨, ૫૪, ૧૦, ૧૨૪, ઉરીય અથવા ડિપ્રાંતે (ઓરિસ્સા), ૨૪૩. ૧૨૮, ૧૨૯, ૧૩૦, ૧૩૪, ૧૩૫, ૧૪૮, ૧૬૨, ઉરીય ભાષા ૩૫૫ ૧૬૩, ૧૭૭, ૧૯૮, ૨૨૩. કનિષ્ક બીજો, ૧૩૩, ૧૩૪, ૧૩૫, ૧૫૦, ૧૫૩, એલેકઝાંડર ધી ગ્રેટ (યવનરાજા, ઉર, ર૯. ૧૬૭, ૧૬૯, ૧૭૩, ૧૭૪, ૧૭૬, ૧૭૭, ૨૧૩. કનિષ્કપુર, ૧૫૦, ૧૬૨, ૧૬૩. ઐલ (ર) મહારાજા ૨૪૧. કાજ, ૨૨૧. હેલના મંદિર (૩૩૫). કહેરીનો શિલાલેખ, જુઓ શિલાલેખ કહેરીને. આ કન્યાકુમારી, ૩૪૮. ૩૫૫ એરિસ્સા દેશ, ૨૩૪, ૨૩૫, ૨૩૬, ૨૪૩. કન્ડ અથવા કૃષ્ણના રાજ્ય, ૨૫૪, ૨૫૫, ૨૭૭. એરિસ્સાપતિ, ૨૬૪. કપિલપુર ૨૪૫ (૨૪૫). અં, આ કરકંડુ રાજા, ર૨૯, ૨૩૦, ૨૩૧, ૨૩૬, ૨૩૭, અંગ દેશ, ૨૩૦, ૨૩૪ (૨૩૪) ૨૩૫, ૨૩૬, ૨૩૭, ૨૩૮, ૨૩૯ (૨૩૯) ૨૪૧, ૨૪૨, ૨૪૫, ૨૪૬, ૨૩૯, ૨૪૪, ૨૪૫, ૨૫૮, ૩૦૩, ૩૪૫, ૩૪૬, ૨૪૮, ૨૭૨, ૨૭૩, ૨૭૪, ૨૮૨, ૩૦૨, ૩૦૩; ૩૪૭, ૩૬૫, ૩૬ ૬. . ૩૦૭, ૩૦૫, ૩૨૧, ૩૪૫, ૩૪૭, ૩૫૭ અંગપતિ, ૨૨૯, ૨૫૮. કલિંગ સામ્રાજ્ય, ૨૨૯, ૨૩૧, ૨૩૭, ૨૪૨, ૨૪૩, અંગૂલ છલ્લે, ૨૩૫, ૨૪૩, ૨૪૪, ૨૫૦, ૨પર, ૩૫૪, ૩:૫૭, ૩૫૮ Page #469 -------------------------------------------------------------------------- ________________ શું? અને ક્યાં? ' [ પ્રાચીન કલિંગપતિ, ૨૨૯, ૨૩૧, (૩૨) ૨૩૭, ૨૩૮, ૨૩૯, કુશાન સંવત -જુઓ સંવત કુશાન— ૨૪૪. ૨૪૮, ૨૪૯, ૨૫૦, ૨૫, ૨૫૬, ૨૬૪, કુશાન પ્રજા-૧૨૦, ૧૨૨, ૧૨૫, ૧૨, ૧૩૮, ૨૭૨, ૨૭૩, ૨૭૬, ૨૮૦, ૨૮૨, ૨૯૭, ૩૦૧, (૧૫૪) ૧૬૦, ૧૬૫, ૨૦૩. (૩૧) ૩૧૭, ૩૪૬, ૩૨૩, ૩૬૩, ૩૬૪, ૩૬ ૬. કુશાન વંશને શિલાલેખ જુઓ શિલાલેખ કુશનવંશ. કલિંગદેશ, ૨૧૨, ૨૨૯, ૨૩ ૦, ૨૩૨, ૨૩૫ ૨૩૬, કેરલ દેશ-૩૦૦. ૨૩૭, ૨૩૮, ૨૩૯, ૨૪૩, ૨૪૪, ૨૪૫, ૨૪૮, કોરંગા-૨૪૬. ૨૪૯, ૨૫, ૨૫૮, ૨૭૦, ૨૭૩, ૨૮૩, ૨૮, કોડીનાર. (૯). ૩૧૭, ૩૪૫, ૩૪૬, ૩૪૭, ૩૪૮, ૩૫૨, ૩૬૧, કારે માંડલ, ૩૧૮. ૩૬૫, ૩૬૬. કોશલપતિ, (૨૯૯) કલિંગનગરી, ૨૪૬, ૨૯૦, ૩૨૧. કૌશાંબી, ૨૩. કલિંગજીન, ૩૦૨. કંકાલીતિલા, ૧૫૪, ૧૫૮, ૧૭૬. કલિંગજીનમૂર્તિ, જુઓ જીનમૂર્તિ કલિંગની. કંચનપુર, ૨૪૩, ૨૪૫, ૨૪૫. કલિક, ૩૩૦, ૩૩૫. કાંજીવરમ, ૩૩૮. કૃષ્ણ, ૨૨૦. કેગોદ. ૩૪૭. કચુરી રાજાએ (૨૩૩). ખ , વંશ (૨૩૧) ૨૩૩. કલિયુગ સંવત, ૬૦. ખલત્સ ગામને શિલાલેખ, જુઓ શિલાલેખ કૃષ્ણા નદી, ૨૮૩, ૨૮૪, ૨૮૫, ૩૧૯, ૩૫૭ ખલત્સ ગામનો. કાનરા જીલ્લો, ૨૮૬. ખારવેલ રાજા, (૨૩૨), ૨૩૨, ૨૩૯, ૨૪૧, ૨૪૨, કાલિકરિ, ૧૨ (૧૨) ૧૩, ૪૩. ૨૪૪, ૨૪૫, ૨૪૯, ૨૫૦, ૨૫૨, ૨૫૩, ૨૫૫, કાશી, ૩૩૮. ૨૫૬, ૨૫૭, ૨૫૮, ૨૫૯, ૨૬૭, ૨૬૧, ૨૬૨, કાશ્મિરની ગાદી, ૬૯, ૧૭૪. ૨૬૩, (૨૬૪) ૨૬૫, ૨૬૬ (૨૬૭) ૨૬૭, , પતિ, ૧૨૮. ૨૬૮, ૨૬૯, ૨૭૦, ૨૭૧, ૨૭૨, ૨૭૩, ૨૭૬ કાર, ૨૧, ૩૪, ૬૬, ૭૨, ૭૩, ૭૪, ૭૬, ૮૦, ૮૨, (૨૭૬) (૨૭૮) ૨૭૯ (૨૭૯) (૨૮૦) ૨૮૧, કાસિ, (૨૫). ૨૮૨, ૨૮૩, ૨૮૪, (૨૮૪) ૨૮૬, ૨૮૭, કુણાલ, ૨૩, ૧૩૬. ૨૮૮, ૨૯૧, ૨૯૩, ૨૯૪, ૨૯૫, ૨૯૭, ૨૯૯, કુણિક, ૨૩૧ (૨૩૭) (૨૩૮) ૨૯૯ (૨૯૯). ૩૦૦, ૩૦૧, ૩૦૩, ૩૦૪, ૩૦૬, ૩૦૮, ૩૦૯, કુમારગુપ્તઃ વિક્રમાદિત્ય ત્રીજે, ૭૯, ૨૨૧. ૩૧૦, ૩૧૨, ૩૧૫, ૩૧૬, ૩૧૭ (૩૧૭) ૩૧૯, કુમારગુપ્ત, ૨૨૨. ૩૨૦ (૪૦) ૩૪૧, ૩૪૨, ૩૪૩, ૩૪૮, કુમારપાલ રાજા, ૨૩૦. ૩૪૯, ૩૫૦, ૩૫૧, (૩૫૧) ૩૫ર, ૩૨૩, કુમારી પર્વત, (૩૦૭) (૨૭૮) ૩૦૪, ૩૫૭, ૩૫૪, ૩૫૫ (૩૫૫) ૩પ૬, ૩૫૮ ૩૬૧, કમારિલભટ્ટ, ૩૩૧. ૩૬૨, ૩૬૩, ૩૬૪, (૬૪), ૩૬૫, ૩૬૬, કુસ્થન, ૧૫. (૩૬૭), ૩૬૮, ૩૭૨ કુશસ્થળ, ૨૩૪. ખંભાત ઉ ો , કુશાન વંશ અવથા કુશાન વંશી-૫, ૪૨, ૫૦, ૫૪, તબાવટી નગરી } ૮ (૯). ૯૯, ૧૨૭, ૧૩૨, ૧૩૪, ૧૪૪, ૧૬૧, ૧૭૩, ખંડગીરી પહાડ, (૭૭) ૩૦૪, ૩૨૩, (૩૨૩) ૧૭૫, ૨૧, ૨૨૩, ૨૨૪, . ૩૨૫, ૩૩૮. Page #470 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] શું? અને કયાં? ગ . ગદ્ધભવિઘા, ૨. ય ઇ શકે છે. જીએ સંવત ૨૪ ગ ઘેષ રાજા ૨. ગર્દભ શબ્દને અર્થ, (૮). ધ્યોતિક, ૫૫, ૧૫૨, ૧૭૪, ૧૮૫, ૧૮૭, ૧૯૧, ગધરૂપ ગંધર્વસેનઃ દર્પણ, ૩ (૪) ૪, ૭, ૮, ૧૨, ૧૯૩, ૨૨૩. ૨૫, ૩૭, ૪૩, ૫૩. ગભીલ, (૩) (૯) ૧૯, ૧૩, ૩૩, ૫૧. - ચ9ણ ક્ષત્રપ વશી, ૫, ૬, (૪૪) ૫૫, ૯૯, ૧૫૨, ગદંભીલ વંશ, ૨, ૩, ૪, ૬, ૮, ૯, (૯) (૨૧) ૧૭૫, ૧૭૬, ૧૪૩, ૧૮૬, ૧૪૮, ૧૯૧. ૧૯૩, ૪૫, ૫૪, ૭૩, ૭૮, ૭૯. . ૧૯૪, ૧૯, ૧૯૯, ૨૦૦, ૨૦૨, (૨૩) ગયા શહેર, ૨૬૩ (૨૭૭) ૨૦૭, ૨૧૬, ૨ ૧૯, ૨૨૦, ૨૨૨, ૨૨૪, ૨૩૩. વાલીઅર, ૩૩૧, ૩૩ ૩. ચઇ સંવત છે ગાલીઅરપતિ, ૩૩૩ (૩૩૪). એ સંવત ચ8 - ગિરનાર પર્વત ગિરિનગર, (૨૫), ૨૧૭, ૨૧૯, ચકણુ પ્રજા ૧૬૦, ૧૬૧, ૧૬૫, ૧૮૪, ૧૮૭, ૨૨૦, ૩૨૪. , વંશ ઈ ૨૦૩ ૨૨૪, ૨૨૩, ૨૩૩, ૩૩૦. ગૃહર્મન, ૨૨૨. ચાણક્ય પંડિત, ૨૫૭, ૨૯૮, ૩૬૩, ૩૬૪, ૩૬૫. ગુપ્ત સંવત ૯૫, ૧૪૯. ચીનાબ નદી, ૩૫૨, (૩૬૫). ગુપ્તવંશી, ૪૨ (૪૪) ૭૮, ૯૪, ૧૨૭, ૨૨૧, ૨૩૩, ચીનુર, ૨૮૫. ૩૩૦, ૩૩૧ (૩૩૪). ચીલ્કા સરેવર વાળો પ્રદેશ, ૨૪૩, ૨૪૫ (૨૪૫) ગુપ્તવંશી વિક્રમાદિત્ય-જુઓ વિક્રમાદિત્ય ગુપ્તવંશી– ૨૯૨, ૨૯૩, ૩૪૬. ગોદાવરી નદી, ૨૩૩, ૨૩૪, ૨૪૩, ૨૪૪, ૨૪૯, ૨૮૩, ૨૮૪, ૩૪૭, ૩૫૭. ચુટુકાનંદ, ૨૮૬. ગોપાલ, ૨૦. ચેટક, ૨૯૯. ગોપીચંદરાજા, (૪). ચેત નામના લેકે, ૨૪૧. ગોવિંદદાસ, ૩૩૧. ચેતિયકુલ, ૨૬૬. ગોરધનગિરિ, ર૯૪, ૨૯૫, ર૯૮. ચેદીવંશ, ૨૨૯, ૨૩૧ (૨૩૧) ૨૩૨ (૩૨) ર૩૩, ગરથગિરિ પહાડ, (૨૭) ૩૫૬ ૨૩૪, ૨૩૫, ૨૩૬, ૨૩૯, ૨૪૯, ૨૪૧, ૨૪૨, ગોલકેડ, ૨૯૫. ૨૫, ૨૬૬, ૨૭૧, ૨૮૩, ૩૩૨, ૩૪૭, ગૌતમ ઈન્દ્રભૂતિ, ૨૬. ૩૬૬, ૩૬૩, ૩૬૮. ગૌતમીપુત્ર શાતકરણી, ૬, ૬૭, ૭૩, ૧૦૭, ૩૭૦ ચેદી નામના લેકે, (૨૩૧). ગૌતમીપુત્ર સ્તંભ ૩૭૦, ૩૭૧ ચેદી દેશ, ૨૩૧ (૨૩૧) (૨૩૨) ૨૩૨, ૨૩૩, ગૌતમ બુદ્ધ, ૨૩૦. - ૨૩૪, ૨૩૫, ૨૪૫, ૨પર, (૩૦૦). ગંગા નદી, ૨૯૧, ૨૯૩, ૩૫૭ ચેદી રાજાઓ, (૨૩૧) ૨૩૫. ગંગા નદીની નહેર, ૨૪૪. ચેદી પતિ, ૨૩૩, ૨૩૮, ૨૪૦; ૨૪૧. ગંજામ છલ, ૨૪૦, ૨૪૫. ચેદી સંવત, જુઓ સંવત ચેદીગુંદાનો શિલાલેખ જુઓ શિલાલેખ ગુંદાને ચેરા રાજ્ય ૩૫૬ ગુંદા ગામ, ૨૨૦. ચોટીલા પર્વત, ૨૧૯. ગાંડાકારનેસ, ૬ ૬ () ૪૨, ૫૦, ૫૪, ૧૨૪, ચોલા રાજ્ય, ૨૩૮, ૨૪, ૩૬. (૬) ૧૩૨, ૧૩૯, ૧૪૦. ચોલાપતિ. ૨૪૯, ૮૭, ૩૫૪, ૩૬૬. Page #471 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શું ? અને ક્યાં ? [ પ્રાચીન ચલાઝ, (૨૮૬) ૨૯૫, ૩૦૦. - ૨૭૭, ૨૯૦, ૩૦૦, ૩૦૧, ૩૪૩, ૩૫૧, ચૌલુક્ય વંશ, (૪૪) ૭૯. ૩૫૫, ૩૫૭, ૩૫૮, ૩૬૧. ચૌલુકય વંશી વિક્રમાદિત્ય ૧લે. ૭૯. જીનમૂર્તિ, પાર્શ્વનાથની, ૨૪૮, ૨૪૯. » , , બીજે ૭૯. જીરાવલા. (૩૦૩). ચંડ પ્રદ્યોત, ૨૩, ૨૯. જીવદામન, ૧૯૧, ૧૯૯, ચંડ રાય, ૨૩૮, ૨૪૦, ૨૪૮. સ્વામી છવદામન, ૧૯૧. ચંદ્રગુપ્ત પહેલો, ૨૨, ૨૭, ૬૯, ૭૦, ૧૮૯, ૨૧૩, જીર્ણદુર્ગઃ જુનાગઢ (૨૫) ૨૧૮. ૨૧૫, ૨૧૮, ૨૧૯, ૨૨૦, ૨૨૧, ૨૩૨, ૨૪૦, જુનાગઢના શિલાલેખો-જુઓ શિલાલેખ જુનાગઢના. ૨૫૭, ૨૬૬, ૨૬૮ (૨૭૮) (૨૭૯) (૨૯૧) જુષ્ક, ૧૬૨. ૨૯૮ (૩૦૯) ૩૧૦, ૩૧૨, ૩૧૫, ૩૧૬, ૩૩૨, જુષ્કપુર, ૧૬૩. ૩૪૮, ૩૬૩, ૩૬૪, ૩૬૫, ૩૬૬. જૈન ધર્મ, (૪૪). ૩૭૧, ૩૭૨, ૩૭૩ ચંદ્રગુપ્ત બીજે, ૪૦, ૬૭, ૯, ૨૨૧. ચંદેરી શહેર, ૨૩૫. ઝેરોસ્ટ્રીઅન ધર્મ ૨૬૪ ચંપા નગરી ૨૩૫, (૩૬) ૨૩૭. ચંપાપુરી, (૨૫) ૩૩૯. ડીમીટ રાજા, ૨૫૯, ૨૬૭, ૨૬૧, ૨૭૭, ૨૯૪, ૨૯૫. ચાંદા, ૨૮૫. ડીમેટ્રીઅસ, ૧૨૪, ૧૩૯, ૨૫૯, ૨૬૦, ૨૯૪, ૨૯૫, ૨૯૬, ૨૯૮. છત્તીસગઢ જીલ્લે, ૨૪૪, ૨૪૫. છત્તીસગઢનું રાજ્ય, (૨૩૧) ૨૩૪. તામીલ ભાષા ૩૫૫ છોટાનાગપુર, ૨૩૪. તનસુલીય નગરી, ૨૪૩, ૨૯૧, ૨૯૭, (૩૧૭) , પ્રદેશ ૨૮૮. જગન્નાથપુરી, ૨૪૩, ૨૪૫, (૨૪૫) ૨૪૧ (૩૨) તક્ષીલાને શિલાલેખ-જુઓ શિલાલેખ તક્ષીલાને ૩૨૨, ૩૨૩, (૨૪) ૩૨૪, ૩૨૭, ૩૨૪, તીર્થંકરના નિર્વાણસ્થાન (૨૫) ૩૨૯; ૩૩૦, ૩૩૭, ૩૩૮, ૩૩૯. તીરહુત સ્તંભ ૩૭૧ જબલપુર, ૨૩૫, (૨૩૬). તુર જાતીના ક્ષત્ર૫, ૧૦. જરાસંઘ પ્રતિવાસુદેવ, ૩૩૭. તુ પસ અથવા તપુ૫, ૨૧૪. જગન્નાથની મૂતિ, ૩૨૦, ૩૨૩, ૩૨૩, ૩૨૬, ૩૨૭, તેલુગુ ભાષા ૩૫૫ ૩૨૯, ૩૩૧, ૩૪૧, (૩૪૧) ૩૪૦, ૩૭૩ તરમાણ, ૭૪, ૭૫, ૧૩૭, ૨૧૧ (૨૨૧) ૨૨૨. જયદામન, ૧૮૬, (૧૮૭) ૧૯૧, ૨૨૬, ૨૦૬, ૨૨૪. તસલીય નગરી (૨૯૩). જસદણને શિલાલેખ, જુઓ શિલાલેખ જસદણને તંબાવટી નગરી ૮, (૯) , જાગૌડા-ઘેલી, ૨૪૦. તાજેર (૩૦૦) જાવડશાહ, ૫૧. તુંગભદ્રા. ૨૨૪ જાવા ૩૫૬ ત્રમર દેશ, ૩૦૦. જાલૈંક, ૧૫૦, ૧૨૪, ૧૩૫. ત્રિકલિંગ, ૨૩૭, ૩૦૦, ૩૪૫, ૩૪૬, ૩૪૭, ૩૪૮, જીનમૂર્તિ; કલિંગની, ૨૪૩, ૨૪૪, ૨૪૭, ૨૭૦, ૩૫૫, ૩૫૮, ૩૫૯, (૩૫૯) ૩૬ , ૩૬૧. Page #472 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ભારતવર્ષ ] શું? અને કયાં ? ત્રિકલિંગાધિપતિ, ૨૨૯, ૨૩૬, ૨૪૪, ૩૫૫, ૩૬૦ ધૌલી જાગૌડ ૨૫, (૨૪૦) ર૪૬ ત્રિચિનાપલ્લી, (૩૦૦). ધૌલી જાગૌડાને શિલાલેખ-જુઓ શિલાલેખ ધૌલી ત્રિરત્ન ચિહ્ન, ૩૨૭ (૩૨૭) ૩૨૮, ૩૨૯. જાગૌડાને. ત્રિપુરી પ્રદેશ, ૨૩૫, ૨૬, (૨૩૬). વૈકુટક વંશ, ૨૨૨, ૨૩૩. વૈકુટકાઝ, (૨૩૩) નહપાણ મહાક્ષત્રપ, ૨, ૮, ૯, (૯) ૨૫, ૪૧, ૬૨, ૧૯૯, ૨૦૦, ૨૪૭, ૩૭૦ નહપણ સ્તંભ ૩૭૦, ૩૭૧ દર્પણ ગંધર્વસેન, ૨, ૩, ૪ (૪), ૮, ૧૨, ૨૫, ૩૭, નરવાહન રાજા, ૪૧. ૪૩, ૫૩. નાઈલ, ૩, ૭. દશરથ રાજા, ૨૫૪, ૨૫૫, ૩૩૧, નાગદશક, ૨૩૮. દશરથને શિલાલેખ, જુઓ શિલાલેખ દશરથને. નાગનીકા રાણી, ૨૫૫, (૨૮૪) ૨૮૫. દક્ષિણ હિંદ, ૨૨૮, ૨૨૯, , , ને શિલાલેખ-જુઓ શિલાલેખમાં. દધિવાહન, ૨૨૯, ૨૩૪, ૨૩૮, ૨૩૯. નાસિક, ૨૫૦, ૨૮૪, ૨૮૫, ૩૫૪ દલમંડળને પ્રદેશ, ૨૩૫. , ને શિલાલેખ-જુઓ શિલાલેખમાં દાન્યદશ્રી, ૧૮૭. દામજદશ્રી પહેલો, ૧૯૧. નાસિકની ગુફાઓ ૩૭૦, (૩૦) , બીજે, ૧૯૧. નાહs, ૨, ૩, ૫૫. , ત્રીજે, ૧૯૧. નિમાર છલ્લે ૨૩૫. દામસેન, ૧૯૧, ૨૨૨. નેપાલ, ૩૧૬. દામોદર નદી, ૩૪૭. (શ્રી) નેમીનાથ, ૨૨૦. દેવગણિ ક્ષમાશ્રમણ નામના આચાર્ય, ૮૬, ૮૭. નિઝામી પ્રદેશવાળા મુલક, ૨૫૦. દેવણુક, ૫૩. નંદ સંવત, જુઓ સંવત નંદ. દેવપાળ, ૧૦૫. નિંદ વંશ, ૨૭૯, ૨૬૮, ૨૭૦, (૩૧૬). દેવશક્તિ વિક્રમાદિત્ય, ૭૯. નંદિવર્ધન, નંદ પહેલો, ૨૩, (૨૪) ૨૩૮, (૨૮), દંતપુર. ૨૪૩, ૨૪૫, (૨૪૫) ૨૪૨, ૨૪૩, ૨૪૪, ૨૪૭, ૧૪૮, ૨૪૯, ૨૫૦, ૨૬૭, ૨૭૩, રજ, ૨૮૮, ૨૮૯, (૨૯) દ્વારિકા }૩૩૫, ૩૩૮, ૩૩૯. ૩૦૧, (૩૦૨), ૩૩૮, ૩૪૧, ૩૪૬. દ્વારાવતી છે. નંદ બીજે ૨૩૦, ૨૪૯, ૨૫૭, ૨૭૩, (૨૮૯) ૩૫૨, ૩૫૪ ધનકટક, ૩૧૭, ૩૧૮, ૩૧૯, ૩૪૮. નંદ આઠમ અથવા ) ૨૪૯, ૨૫૮, (૨૫૮) ૨૫૯ ધનેશ્વરસૂરિશ્વરજી ૭૦. બૃહસ્પતિમિત્ર અથવા ૨૬૭, ૨૬૪, ૨૬૫, ૨૬૬, ધરણી કાટ, ૩૧૮. બેહસ્પતિરાજ ) ૨૬૮, ૨૭૦, ૨૭૬, ૨૯૪, ધરસેન, ૨૨૨. ર૯૫, ૩૦૧, ૩૫૫. ધર્મરાજ: ખારવેલ-જુએ ખારવેલ. નદ નવમે, ૨૬૮ (૨૮૦) ૩૧૫, ૨૫૫, ૩૬૩, ૩૬૫. ધર્માદિત્ય, ૩, ૪, ૫, ૪૮, ૫૦. નદ રાજા, ૨૭૮, ૨૮૧, ૨૮૪, ૨૮૬, ૨૮૭, ૨૮૯, • મુવસેન રાજા, ૨૧૯. ૩૨૧, ૩૫ર, (૩૫) પર હા૨કા ] Page #473 -------------------------------------------------------------------------- ________________ ર૬ શું? અને કયાં? [ પ્રાચીન (૩૧૭), ૩૧૮, ૩૨૧ (૩૨૨) (૩૨૫) ૩૩૪, પટણા (૩૦૨) (૩૭), ૩૬૨, ૩૬૩ ૩૭૧. પતંજલી મહાશય, ૨૫૫, ૨૬૫, ૨૯૫, ૨૯૬. પ્રિયદર્શિનનો શિલાલેખ,જુઓ શિલાલેખ પ્રિયદર્શિનનો. પતેલી, ૨૪૬. પુષ્પપુર, ૨૨, ૨૩, (૨૩) ૨૪, ૨૫, પદ્માવતી રાણી, ૨૨૯, ૨૩૪, ૨૩૯. પુછપક, ૨૦. પશઅન્સ, ૨૦૩. પુરી લે, ૨૩૫, ૨૪૩. પરમાર વંશ, ૭૯, ૨૨૧. પુલિંદ જાતીને મુલક, (૨૩૫). પલ્લવ રાજ્ય અને રાજાઓ, ૨૪૯, ૨૫, ૨૯૭, પુલુમાવો. ૩૧૮. ૩૧૭, ૩૪૭, ૩૫૪, ૩૬૬. પુષ્પગીરી પર્વત, ૩૨૩, (૩૨૩) પલ્લવીઝ (૨૮૬) પુલુમાવીને શિલાલેખ-જુઓ શિલાલેખમાં. પલવપતિ, ૨૯૮ પુરૂષયુગ ૨૮૩. પર્વતેશ્વર, ૩૬૩, ૩૬૪, ૩૬૫. પુષ્યમિત્ર, ૨૫૨, ૨૫૩, ૨૫૪, ૨૫૫, ૨૫૬, ૨૫૭ ૫હવાઝ, ૨૦૩, (૨૦૪) ૨૩૮. ૨૫૮, (૨૫૮) ૨૫૯, ૨૬૭, ૨૬૧, ૨૬૨, પરિહાર વંશ, ૭૯. ૨૬૩, ૨૬૪, ૨૬૬, ૨૬૯, ૨૯૬, ૩૦૧, ૩૦૮ પાટલિપુત્ર, ૨૭, (૨૫) ૨૪૮, ૨૪૯, (૨૬) ૨૫૭, (૩૨) (૩૬૭). (૨૫૮) ૨૬૨, ૨૬૩, ૩૦૧ (૩૦૨) ૩૧૮, પેશાવર, ૨૩. (૩૧૮), ૩૪૧. પિઠણ (૨૮૪,) ૨૮૫. પાતલદેશ, ૩૫ર. પંચાસર-જગન્નાથ, (૩૩) પાતિક; ક્ષહરાટ અને બેકટ્રીઅન રાજાને સૂબા, ૧૨૪. પંઢરપુર, ૩૩૭. પાતિકને શિલાલેખ-જુઓ શિલાલેખમાં. પાંડયા, ૨૩૮. પાવાપુરી (૨૫) ૩૩૯. પાંડય રાજ્ય અને રાજાઓ-૨૪૯, ૨૫૦, ૩૦૦ ૩૦૪, પાર્થીઅન્સ, ૨૦૩. ૩૧૭, ૩૪૭, ૩૫૪, ૩૬૬. પાલક રાજાનું રાજ્ય, (૩૦) પાંડયાઝ, ૨૮૬. પાર્જિલિસ, ૨૪૬. પાંડુવાસ. ૨૯૭. પાર્શ્વનાથ પહાડ ૨૪૭, ૧૪૮, ૩૦૨, ૩૨૧. પીંગળા રાણું, ૩૫. પાર્વતીય પ્રદેશ, ૨૪૦, (૨૪૦). પ્રતિહાર વંશ, ૭૯. (શ્રી) પાર્શ્વનાથ ૩૭૩ પ્રતિવાસુદેવ, જરાસંધ ૩૩૭. પાર્શ્વનાથની મૂર્તિ, (૩૨) ૩૦૩, ૩૩૪, ૩૩૮. પ્રસેનજીત (૪૮) ૩૦૫, પુનર્વમન, ૨૬૩. પૃથ્વીન, ૧૯૧. પુરી-જનન્નાથ, ૩૩૮. ફધિ, ૩૦૩. પિયુડ શહેર છે . પિતૃન્ડ *** બદનામઃ અજ્ઞાત, ૨૦, ૨૨. પ્રિલૂદકદર્ભ, ૨૪૫. બદામીના મંદિર, (૩૩૫). પ્રિયદર્શિન, ૧૭, (૨૫) ૧૦૫, ૧૩૫, ૨૧૩, ૨૧૭, બરમાં ૩૫૬ ૨૧૯, ૨૩૫, (૨૪૦), (૨૪૬), ૨૪૮, ૨પર, બળરામ છે, ૨૫૫, (૨૬૪) ૨૬૫, ૨૬, ૨૭૦, (ર૭) બળભદ્ર છે ? } ૩૨૪ ૩૨૯, ૩૩૨, ૩૩૬, (૨૭૮) (૨૯૨) (૨૯૩) ૩૦૩, (૩૦) ૩૧૩, બપ્પભસૂરિ, ૨૨૨, ૩૩૧. Page #474 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ખરમા, ૩૬૧. ખદેવાન, ૩૪૬, ૩૪૭, ખસ્તર રાજ્યના પ્રદેશ, (૨૩૧) ૨૩૪, ૨૪૪, ૨૪૫. ખાલાસાર, ૩૪૬. ખીરાર દેશ, ૨૫૮ (૨૮૪). ખીંખીસાર, ૩૧૮. ખિલાસપુર જીલ્લા, ૨૩૪. ખુદેલખંડ, ૨૩૫. બુદ્ધદેવ, (૨૪૫) (૨૭૨). એકટ્રીઅન પ્રજા, ૧૨૪. એસનગર, ૨૨, ૨૯, ૨૧૮. એનાકો (૩૧). એન્નાતટનગર, ૨૮૫, ૩૧૮, એઝવાડા, ૩૧૯. એરમદેવ શહેર, (૨૩૧) (૨૩૪). બૌદ્ધધર્મ ૧૫૮ (૨૭૨) ૨૬૫. સંવત, જીએ સંવત ઔદ્ધ. .. અંગદેશ, ૩૪૫, ૩૪૬, ૩૪૭. શું? અને કાં ? ભ ભટ્ટારક, ૨૨૧. ભદ્રબાહુ, ૨૬૬, ૩૦૯, ૩૧૦ (૩૧૦),૩૧૨, ૩૧૫, ૩૧૬ ભદ્રાવતીનગરી અથવા ભદ્રેશ્વર, ૨૨૦. ભર્તીદામન, ૧૯૨, ૨૨૦. ભર્તૃહરી, ૪ (૪), ૫, ૭, ૩૫, ૪૭, ભારહત, ૨૬, ૩૦૫. ભાગવત પુરાણુ, ૩. ભાઈલ્લ, ૩, ૭. ભાગલપુર, ૩૪૬. બિલ્સા, ૧૯, ૨૨, ૨૪, ૨૮, ૨૯, ૨૧૮: ભ્રમક, ૫૫, ૬૨, (૧૬૦), ૧૮૭. ભુવનેશ્વર, ૩૨૪, ૩૨૫, ૩૨૯ (૩૩૦) ૩૩૫, (૩૪૧) (૩૪૯), ભુવનેશ્વરી પહાડ, (ર૭૭). ભિખ્ખુરાજ અથવા ખારવેલ, ૨૪૯, ૨૫૦, ૨પર, ૨૭૮ (૨૭૮) ૩૧૨ તથા જીઓ ખારવેલ શબ્દે ભાગવર્મન, ૨૨૨. ભેાજકટ દેશ, ૨૩૫. ભેાજદેવ (પરમારવંશી), ૮૦. "" ૨૭ અંગધારા નદી, ૩૪૭. બૃહસ્પતિરાજ, બૃહસ્પતિમિત્ર અથવા નંદ આમ, મથુરાપતિ, ૧૨૫, ૧૭૪, ૨૨૪. મયુરધ્વજ, ૩૬૫. જીએ નંદ આઠમે. બૃહદરથ, (૪૮). મલયકેતુ ઉર્ફે મકરધ્વજ, ૩૬૩, ૩૬૪, ૩૬૫, ૩૬૬, ૩૬૭. મલેચ્છ પ્રજા, ૧૬૪. મહા નદી, ૨૪૩, ૨૪૫, ૩૩૨, ૩૪૬. મહાવિજય નામનું મંદિર, ૩૧૬, ૩૧૭, ૩૧૮, ૩૧૯, ૩૫૭ (૩૫૭), ૩૬૧. મહેન્દ્રકુમાર, ૩૧૯. મહાવીર ચૈત્ય, ૪૫. મહાક્ષત્રપ ચઋણુ, જીએ ચઋણુ મહાક્ષત્રપ (પરિહારવંશી), ૮૦, ૯૩ (૯૩) (૩૩૦). મ મગધ અને મગધ રાજ્ય, ૨૩૨, ૨૩૬, ૨૩૭, ૨૩૮, ૨૪૩, ૨૪૪, ૨૪૮, ૨૪૯, ૨૫૪, ૨૫૬, ૨૫૦, ૨૭૭, ૨૮૦, ૨૯૧, ૨૯૨, ૨૯૩, ૨૯૯, ૩૦૩, ૩૧૬, ૩૩૭, ૩૬૪, ૩૬. મગધપતિ, ૨૩૨ (૨૩૨) ૨૩૩, ૨૩૭, ૨૭૮, ૨૪૪, ૨૫૬, ૨૫૭, ૨૫૮, ૨૬૩, ૨૦૦, ૨૭૯, ૨૮૦, ૩૦૧, ૩૨૧, ૩૩૮, ૩૪૬, ૩૬૪, ૩૬૫. મથુરા, ૨૬૦ (૨૬૦) ૨૯૪, ૨૯૫, ૨૯૬, ૨૯૮, ૩૩૫, ૩૩૯. મધુરા (મદુરા), (૨૬૦) ૨૯૬, ૩૧૭, ૩૫૪, ૩૫૫. મણીપુર, ૨૪૫. મથુરાના શિલાલેખ, જીએ શિલાલેખ મથુરાના "3 39 નહુપાળુ, નપાણ મહાવીર સંવત, જીએ સંવત મહાવીરમાં. મલયલી રાજ્ય, ૩૫૬. મહાસેન, ૨૯. મહાવીર, ૨૪, ૨૮, ૨૯, (૨૪૮), ૨૭૩, (૨૭૮) (૨૭૯), (૨૯૧), (૨૯૨), (૩૦૧), ૩૦૪, ૩૭૧, Page #475 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શું ? અને કયાં? [ પ્રાચીન મહાકેશલ, ૨૨૯, ૨૩૪, ૨૩૫, ૨૩૬ (૨૩૯). મંગેરી, ૮૨. મહાકેશલપતિ, ૨૪૦. મંડનમિશ્ર, (૩૩૧). મહા મેઘવાહન, ૨૨૯, (૨૩૦) ૨૩૧, ૨૩૨, ૨૩૬, મુંડકુંતલ, ૩૨૦. ૨૩૮, ૨૩૯ (૨૩૯) ૨૪૦, ૨૪૪, ૨૭૬, મુંદ, ૨૩૧, ૨૩૮, ૨૪૮. ૨૮૨, ૨૮૩. મહારથી સરદાર, ૨૮૪. યયાતિકેશરી, ૩૨૩, ૩૩૦, ૩૩૧, ૩૩૫, ૩૪૧ (૩૪૧) માધવસેન, ૫, ૩૫, ૪૮, ૪૯, ૫૦, પર, ૫૪. યયાતિનગર, જુઓ રાજપુરી. માધવાદિત્ય, ૭, ૪૮. યવનરાજા એલેકઝાંડર, ૨૨. માળવા, (૪૪) ૯૧, ૨૩૫. યવનપ્રજા, ૨૦૩. માલવ સંવત, જુઓ સંવત માલવ. યવન સરદાર, ૧૩૯, ૨૫૯. માલવપતિ, ૩૨૩, ૩૨૯, ૩૩૦, ૩૦૧, યશોદામને પહેલો, ૧૯૧. માલવિકા કુંવરી, ૨૫૮. , બીજે, ૧૯૧, ૨૨૦. માલવ પ્રજા, (૩૩૦). , નવમો, ૨૨૨. માદ્રપ્રજા, ૩૫ર. યશોધર્મા માલવપતિ, ૭૪. માદ્રઝ-મદ્રાઝ, ૩૫૨. યશોધર્મન, (૭૪) ૭૯, ૮૧, ૯૨, (૩૩૦) ૩૩૧. ' માનસ્તંભ, ૩૩૪, ૩૩૫ (૩૩૫). યશોવર્મન, ૨૨૨. માણુક્યાલને શિલાલેખ, જુઓ શિલાલેખમાં. યક્ષવસતી નામે શ્રી મહાવીરનું ચિત્ય, ૪૫. મીનેન્ડર, ૫૫, ૧૨૪,૧૨૯, ૨૯૬. યજ્ઞશ્રી ગૈાતમીપુત્ર, ૩૬૬. મિત્રાર્તિમાક્ષરી-૨૫૭. યશ્રીના શિલાલેખ, (૩૧૮) જુઓ શિલાલેખમાં મિડેટસ, (૧૩) યુગપુરાણુ, ૧૯. મીદનાર, ૩૪૬. યુથેડીમેસ, ૧૨૪, ૧૩૯, ૨૬૦, ૨૯૬. મિહિરકુલ, ૭૨, ૧૩૭, (૨૧) રરર. યુધિષ્ઠીર સંવત, જુઓ સંવત યુધિષ્ઠીર. મુલવાસર, ૨૨૦. થોનપ્રજા, ૧૬૪ (૨૩) ૨૦૩. મુલવાસર (મુલતેશ્વર)ને શિલાલેખ, જુઓ શિલાલેખ મુલવાસરને. મુર્શિદાબાદ, ૩૪૬. રાજગૃહી, ૨૫૬ (૨૫૬) ૨૫૭, ૨૬૨, ૨૭૭, ૨૯૪, મુલાનંદ, ૨૮૬. ૨૯૯, ૩૦૦, ૩૦૪, ૩૧૮, ૩૨૩, મુસિ, ૨૮૫. રાજમહેન્દ્રી, ૨૪૫. મેગેસ્થનીસ, ૨૫૪, ૩૬૬. રાજપુરી કે યયાતીનગર, ૨૪૫. મેઝીઝ, ૧૨૪, ૧૨૯, ૧૪૧, (૨૦૩). રાજનગર, ૨૦૨. મેહનજાડે, (૧૭). રાજસૂય યજ્ઞ, ૨૯૩, ૨૯૪. મૌર્યવંશ, ૨૫, ૨૧૯, ૨૭૦, (૩૧૬) ૩૩૦, ૩૩૨. રાજુવુલ, ૧૨૪, ૨૦૩. મૌર્યપ્રજા, ૨૩૦. રાણી બળશ્રી, ૬, ૩૭૦. મૌર્યરાજા, ૨૩૨, ૩૨૦. રાયપુર જીલે, ૨૩૪. મૌર્ય સંવત, જુઓ સંવત મૌર્ય. રાષ્ટ્રકટવંશ, ૭૯. " મત્રીસ, ૫૦, ૫૪, ૬, ૧૪૫. બદામન પહેલે, ૬, ૧૮૫, ૧૯૧, ૧૯૯, ૨૦૩, Page #476 -------------------------------------------------------------------------- ________________ ર૯ ભારતવર્ષ ] શું? અને ક્યાં? ૨૦૯, ૨૧૧, ૨૧૨, ૨૧૩, ૨૧૬, ૨૧૭, વાસુદેવ શ્રીકૃષ્ણ, ૩૩૭. ૨૧૮, ૨૨૪. વાસુપૂજ્ય, ૩૩૯, રૂદ્રદામન બીજે (સ્વામી), ૧૯૧. વિક્રમ ચરિત્રઃ ધર્માદિત્ય, ૪, ૫ (૭) ૪૨). " રૂદ્રસેન પહેલો, ૧૯૧. વિક્રમાદિત્ય શકારિ, ૩ (૪), ૫, ૭ (૭), ૯, ૨૧, , બીજે, ૧૯૧. ૩૨, ૩૩, ૩૪, ૩૯, ૪૦, ૪૧, ૪૩, ૪૫, ૪૬, , ત્રીજો (સ્વામી), ૧૮૯, ૧૯૧. ૪૮, ૬૩, ૬૮, ૬૯, ૭૦, ૭૧, ૭૫, ૭૭, ૭૮, ચ, ૧૯૧. ૮૧, ૨, (૩૩૩) (૩૩૪). રૂદ્ધસિંહ પહેલે, ૧૯૧. વિક્રમાદિત્ય ૧લે ચાલુક્યવંશી, ૭૯. , બીજે, ૧૯૨, ૨૨૦. . , રજો , ૭૯. , ત્રીજે (સ્વામી), ૧૮૯, ૧૯૧. વિક્રમાદિત્યઃ દેવશક્તિ, ૭૯. રૂદ્ધસિંહ પહેલા શિલાલેખ, જુઓ શિલાલેખ રૂદ્રસિંહને વિક્રમાદિત્યઃ યશોધર્મનઃ શિલાદિત્ય; વિકલ્પ, ૭૦, ૮૨, રૂદ્રદામનને શિલાલેખ, જુઓ શિલાલેખ રુદ્રદામનને. કર; વળી જુઓ હૃણારિ વિક્રમાદિત્ય. રૂષભદત્ત, ૨, ૮, (૯), ૧૩, ૧૪, ૪૧, ૫૩. વિક્રમ સંવત, જુઓ સંવત વિક્રમ રૂપનાથને ખડક લેખ, ૨૩૫ (૨૩૬). વિક્રમસિંહ } ૩૪, ૬૬, ૭૯. લાલક, (૩૫૧) ૩૫૧. વિક્રમાદિત્ય પહેલો (ચંદ્રગુપ્ત પહેલો) (ગુપ્તવંશી), લિઅક, ૧૨૪. ૭૯, ૧૨, લિવી, ૨૯૫. વિક્રમાદિત્ય બીજો (ચંદ્રગુપ્ત બીજે) ગુપ્તવંશી, ૭૪, ૭૯. લૌકિક સંવત્સર, જુઓ સંવત્સરમાં. વિક્રમાદિત્ય ત્રીજ (ગુપ્તવંશી) 2. (કુમારગુપ્ત). વક્રગ્રીવ રાજા, (૨૪)૩૫૩, ૩૬૩, ૩૬૪, ૩૬૫,૩૬૬ વિજયનગર, ૨૪૫. વજીસ્વામી આચાર્ય. ૫૦. વિષ્ણુગુપ્ત, ૨૧૪. વલભીપુર, ૨૨૧. વિજયસેન, ૧૯૧. . વલ્લભી રાજ્ય, ૩૫૨. વિમલગિરિ શત્રુંજય પર્વત, ૨૨૦, ૨૪૦. , વંશ, ૭૯. વિશ્વસેન, ૨૨૦. વિઝીર પ્રદેશ, ૩૫ર. વિદર્ભદેશ, (૨૩૧) ૨૩૪, ૨૩૫, ૨૪૧. વર્ધમાન કુમાર, (૨૪૮). વિષ્ણુ ભગવાન, (૨૪૫).. વર્ધમાનપુરી, ૨૪૬. વિંધ્યાપર્વત, ૬. વશિષ્ઠ ઉર્ફે શુષ્ક, ૫૫, ૧૨૮, ૧૨૯, ૧૩૫, ૧૫૨, વિમલવસહિ, (૩૨૪). ૧૬૬, ૧૬૮, ૧૭૦, ૧૭૨, ૧૯૪, ૧૯૮, ૨૨૩. વિષકન્યા રાણી, ૩૬૫. વકને શિલાલેખ, જુઓ શિલાલેખ વડકન. વીરદામન, ૧૯૧. વશિષ્ઠપુત્ર શાતકરણી, ૬. વિદિશા, ૧૯, ૨૨, ૨૪ (૨૪) ૨૮, ૨૯, ૨૧૮, ૨૫૯. વરાડ જીલો, ૨૮૩. વિશાલાનગરી, ૨૨, ૨૩ (૨૩) (૨૯૯). વાકપતિરાજ, ૨૨૨, ૩૩૧. વરંગુળ, ૨૮૫. વાસુદેવ પહેલે ૧૨૮, ૧૨૯, ૧૩૫, ૧૭૭, ૧૮૧, ૨૨૪. વેમ કડસીઝ, જુઓ કડીઝ બીજો. વાસવદત્તા, ૨૩. વેણ નદી, ૨૮૪ Page #477 -------------------------------------------------------------------------- ________________ ૩૦ વેધશાળા ઉજૈનના, ૩૯, ૪૦. વેન, -૮૧, ૨૮૨. વૈવાચક કે વૈરાચન ૩૫૩, ૩૬૪. વૈભારગિર, વૈતરણી નદી, ૩૪૭. વૈશાલીનગરી, (૨૯૯). વંગદેશ, ૩૪૭. વંશદેશ, ૨૩૦, (૨૩૧) ૨૩૪, ૨૩૫, ૨૩૬, ૨૩૭, ૨૩૮, ૨૪૩, ૨૪૪, ૨૪૫, ૩૪૭, ૩૬૫. વંશવર્ધન, ૨૮૨. વૃદ્ધિરાજ, ૨૪૨, ૨૪૪, ૨૪૯, ૨૫૦, ૨૫૨, ૨૬૨, ૨૭૮, (૨૭૮) ૨૮૨, ૨૯૭, ૩૧૨, ૩૪૫, ૩૫૩, શ શકડાળ પ્રધાન, (૩૧૦) ૩૧૫, ૩૫૫. શકાર વિક્રમાદિત્ય, જીએ વિક્રમાદિત્ય શકાર. શક સંવત, જીએ સંવત શકમાં. શકપ્રજા અને તેનું રાજ્ય, ૩, ૫, ૧૩, ૧૬, ૨૨, ૧૨, ૭૩, ૭૫, ૨૦૩, શત્રુજ્ય, ૪૧, ૫૧, (૩૨૪) ૨૨૦. શિવલ, ૨૦. શશાંક રાજા, ૨૬૩. શાકેત કે શાકલ, (૨૯૬). શાતકરણી, ૩૨૧, ૩૧૬.' શતવાહન વંશ, ૨૮૩, (૨૮૪). થાતકરણી વશિષ્ઠપુત્ર, ૬, ૩૬૬. "" ખીજો, ૬, ૨૨, ૨૭. ગૈતમીપુત્ર, ૬, ૬૭, ૭૩, ૧૦૭, "" "" શુ? અને કયાં ? ૨૮૬, ૩૭૦. શાલીવાહન, (૨૬૭). [ પ્રાચીન ૨૫૫, ૨૫૬, ૨૬૧, (૨૬૨), ૨૬૬, (૨૭૧), ૨૮૩, ૨૮૪, (૨૮૪), (૨૮૬), ૨૯૭, ૩૫૪. - (૩૫૪), ૩૬૪, (૩૬૪). ૩૬૬, ૩૭૦. શિલાલેખ કુશાનવંશના, (૨૦૩). ,, શાતવાહન વંશ, ૩૬, ૫૪, ૭૩, ૨૨૯, ૨૩૩, ૨૫૦, (૨૯૨), (૨૭૧), (૩૫૪), ૩૭૦. શાલિવાહન શકાÄ, ૭૨. શાતકરણી, પુલુમાવી, ૨૧૨, ૩૬૧. શાલિશુક, પ્રિયદર્શિનને સૂક્ષ્મ, ૨૧૫, ૩૩૧. શાતકરણી શ્રીમુખ, ૨૫૦, (૨૫૦), ૨૫૭, ૨૫૪, "" "" "" ,, .. 22 "" "" "" ', ,, "" "" "" "" "" ', * ,, "" 39 "" "" ,, ?? અયમને, (૨૦૩). ખલત્ત ગામના, (૨૦૩). કન્હેરીનેા, ૨૧૧, ૨૧૨. ઉદયગિર પહાડના, ૬૯. ઈસાપુરા, ૨૨૩. આરાના, ૨૨૪. અશાકના, (૩૨૪). ગુંદાના (રૂદ્રસીંહ પહેલાનેા), (૨૧૬), ૨૧૯. જુનાગઢનેા ( ” ) (૨૧૬). જસદણના, (૨૧૬), ૨૧૯. નાસિકના, ૨૫૪, ૨૫૫. દશરચના, ૨૫૪. નાગનિકા રાણીના કાતરાવેલા, ૨૫૩, ૨૫૪. પાતિકનેા, (૨૦૩). પ્રિયદર્શિનના, ૨૧૧, ૨૧૯, ૨૪૪, ૨૪૬. ૨૪૮, ૨૫૨, ૨૫૫, (૨૬૪), ૨૬૬, (૨૭૬), ૨૮૫, (૨૯૩), ૩૦૩, (૩૧૩), (૩૧૬), ૩૨૧, (૩૨૧), (૩૨૨). મથુરાના, ૧૬૮, ૧૭૧, ૧૭૩, ૨૨૩, ૨૨૪, ધાલીજાગૌડાવાળા, (૩૨૩), (૨૩૮), (૩૪૯), મુલેશ્વર–મુલવાસર, રૂદ્રસેન પહેલાના, (૨૧૬). યજ્ઞશ્રીના, (૩૧૮). રૂદ્રદામનના, ૧૯૭, ૨૦૩. રૂપનાચતા, ૨૩૫, (૨૩૬). માણીકયાલના, ૨૨૩. તક્ષિલાના, ૬૮, ૭૬, (૨૦૩), (૨૭૯). વર્ડકના, ૧૬૮, ૧૭૧, ૧૭૨, ૨૨૪, સારનાથના, ૨૨૩. શુદર્શન તળાવતા, ૬, ૨૧૩, ૨૧૫, ૨૧૭. હાથીણુંક્ાને, (૨૨૧), (૨૩૨), (૨૩૯), ૨૪૧, ૨૪૨, ૨૪૪, ૨૪૭, ૨૫૦, ૨૨૨, ૨૫૫, ૨૫૬, ૨૫૭, ૨૫૯, ૨૬૨, ૨૬૩, ૨૬૪, (૨૬૪), ૨૬, Page #478 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - ૩૧. ભારતવર્ષ ] શું? અને કયાં? ૨૬૭, ૨૬૯, ૨૭૧, ૨૭૩, ૨૭૪, ૨૭૬, (૨૭૭), સમેતશીખર, ૨૫, ૨૭૯, ૨૪૦, (૨૪), ૨૪૭, ૨૯, ૨૮૦, (૨૮૦), (૨૯૧), ૩૦૬, ૩૧૫, (૨૭૮), ૩૨૧. ૩૧૬, ૩૧૬. ૩૧૮, ૩૨૩, (૩૩૭), ૩૪૧, ૩૪૩, સમુદ્રગુપ્ત, ૨૧૦. ૩૪૫, ૩૪૬, ૩૪૭, ૩૪૮, (૩૪૮), ૩૪૯. ૩૫૦, સાતકરણી, ૨૮૨, ૨૮૩, ૨૮૫, ૨૮૬. ૩૫૨, ૩૫૩, (૩૫૪), ૩૫૫, ૩૫૭, (૩૬૩). સાકેત પ્રદેશ, ૨૯૬. ૩૬૬, ૩૬૮, ૩૭૧, ૩૭૩. સાલેમ, (૩૮૦). શિસ્તાન, ૧૭. સેરિસરે, (૩૦૩). શિશુનાગવંશ, (૨૪૮), ૨૭૦. સારનાથનો શિલાલેખ. જુઓ શિલાલેખ સારનાથને. શિશુપાલરાજા, ૨૩૫. સિલેન, ૨૬૨. શિલાદિત્ય-જુઓ વિક્રમાદિત્ય દેવશક્તિ. ” પતિ, ૨૬૨. શક, ૩૪, ૬૬, ૮૯, સિદ્ધસેન દિવાકર, ૨૨૨, ૨૩૩, (૩૩૩), ૩૩૪, ૩૩૬. શંગવંશ, ૨૪, ૨૫, ૧૨૪, ૨૫૨, ૨૫૩, ૨૫૫, સુચના, ૫, ૪૯, ૫૧, ૨૩૮. ૨૬૩, (૨૮૪), ૩૦૧, ૩૩૦, (૩૪). સુરથ રાજા, ૨૩૮, ૨૭ર. સુવર્ણરેખા નદી, ૨૪૩, ૨૪૪, ૨૪૫. શંગભત્યા, સુરસેન, (૨૬૦). મ્યુવિહાર, ૧૫૦. ધૂળીભદ્રજી, (૨૯૧), ૩૧૦, (૩૧૦), ૩૧૫, શુક્રાદિત્ય, ૭, ૩૫, ૪૭. ૩૧૬, (૩૧૬). શોભનરાય, ર૩૮, ૨૪૨, ૨૪૮. શંકરાચાર્ય, ૩૩૧. સુગાંગેય, ૩૦૧. સીકંદર શાહ, ૧૭. શકુ, ૫, ૩૨. સીથીઅન્સ, ૧૬. શંખેશર, (૩૦૩). શંખેશ્વર પાર્શ્વનાથ, ૩૩૭. સુદર્શન તળાવ, ૬, ૨૧૩, ૨૧૫, ૨૧૭, ૨૧૮. શ્રીમુખ શાતકરણ. જુઓ શાતકરણી શ્રીમુખ. સુભદ્રા, ૩૨૭, ૩૨૯, ૩૩૨, શ્રીકકુલ, ૨૪૬. ” ની મૂર્તિ, ૩૩૬. શ્રેણીક રાજા, ૨૩૦, ૨૩૧, ૨૩૨, ૨૩૬, ૨૩૭, સેદી, ચેદી જાતી, ૨૩૫. (૩૬), ૩૧૮. . સંડાસ, ૧૨૪, (૨૦૩). શ્રીયકજી, ૩૧૫. સોન નદી, ૨૪૯. સૌરાષ્ટ્ર, ૬, (૯), ૪૧, ૮૭, ૧૮૯, ૨૧૮. શ્રવણ બેલગોળ, ૩૧૦. સંકીસા પીલર, ૩૭૧. શ્રી કૃષ્ણ, ૩૨૩, ૩૨૯, ૩૩૨, ૩૩૩, ૩૩૫, ૩૩૭. સંવત્સરની સ્થાપના, ૨. શ્રી કૃષ્ણ મંદિર, ૩૩૫, ૩૩૬. સંવત કુશાન, ૧૦૬, ૨૦૫, ૨૨૩. શ્રી કૃષ્ણ વાસુદેવ, ૩૩૭. સને ઈસ્વીસન, ૧૦૬, ૧૦૯, ૧૧૧. સંવત ગુપ્ત, ૯૫, ૧૮૯. સત્યદામ, ૧૯૧. ” ચષણ, ૯૧, ૯૫, ૧૦૬, ૧૯૨, ૧૯૩, ૨૦૫, સતલજ, ર૬૧, ૨૯૬ (૩૩૦). ૨૨૦, ૨૨૩. સ્તંભન, (૩૦૩). ” ચેદી, ૬૪, (૨૩૧), ૨૩૩, ૨૩૪, ૨૭૧, સમુદ્રતટ, ૨૪૪. ૨૭૨, ૨૭૩, ૨૭૪, ૩૪પ. Page #479 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સંવત નંદ, ૨૬૭, ૨૬૮, ૨૭૦, (૨૭૦), ૨૮૭. બૌદ્ધ, ૧૦૬, ૧૦૭. 35 મહાવીર, (૬૧), ૬૪, ૧૦૬, ૧૦૭, ૧૧૧, ,, .. " 29 "" .. "" શુ? અને કયાં ? ૨૭૨, ૨૭૪. ૨૮૮, ૨૮૯, ૨૪૫. માલવ, ૬૫, ૮૮, ૯૦, ૯૫, ૧૦૬, ૧૦૭. મૌર્ય, ૨૬૭, (૨૬૭), ૨૬૮,૨૬૯, ૨૭૦, ૨૮૭, યુધિષ્ઠિર, ૬૦. લૌકીક, ૬૦. વિક્રમ, ૨૧, (૨૧), ૩૩, ૩૪, ૩૭, (૬૨), ૬૪, ૭૮, ૯૫, ૧૦૧, ૧૦૬, ૧૦૯, ૧૧૧. શક, ૨, ૫૦, ૬૫, ૮૮, ૯૧, ૯૫, ૯૭, ૯૯, ૧૦૧, ૧૦૩, (૧૦૩), ૧૦૬, ૧૦૭. ક્ષRsરાટ, ૬૩, ૬૪, ૯૫, ૧૦૬. સંત્રીજી નામે ક્ષત્રિયન્તતી, ૨૩૦. સંખલપુર જીલ્લા, ૨૩૫, ૨૪૩. સાંચીનેા શિલાલેખ. જીએ! શિલાલેખ સાંચીનેા. સાંચી નંગર ૨૨, ૧૫૫. } ,, ૨૪૫, (૪૫). ૩૦૮, પ્રદેશ ૨૧૮, ૨૩૨, ૩૩૩, ૩૩૬, ૩૩૯. સાંચી સ્તૂપ, ૨૧૮, (૩૨૭), ૩૨૮. સિંહપ્રસ્થ. સિંહપુર સિંહપુર નગર સિંધુલા રાણી, ૨૭૮, ૩૦૭, (૩૫૦), ૩૫૧. સિંધુ સાવિરપતી, (૨૭૯). સિંધ દેશ, (૧૭). સિંધુપતિ, (૩૩૪). સિંહલદ્વીપ, ૨૩૮, ૨૫, ૨૬૨, ૨૮૦, ૨૮૨, ૨૯૭, (૩૫૫). સ્વામી જીવદામન ,૧૯૧. "" સત્યસિંહ, ૧૯૧. સ્વામી સિંહસેન, ૧૯૧સુમાત્રા, ૩૫૬. હેગામ, હંગામાસ, ૧૨૪. "" ,, [ પ્રાચીન ના સિક્કા, (૨૦૩). હર્ષવર્ધન, ૭૫, ૨૨૧, ૨૨૨. હડાળા તામ્રપટ, ૨૧૯ હાથીણુંકાના શિલાલેખ. જુએ શિલાલેખ હાથીણુંકાના હડીશાહ કે હઠીસિંહ, ૩૫૧, (૩૫૧). હયુએન શાંગ, ૩૪૧. ારિ વિક્રમાદિત્ય, ૭૯, ૮૨, ૯૨. હુકપુર, ૧૬૨, ૧૬૩, શુજાતી, ૭૫, ૧૨૦, ૧૨૨, ૧૩૮, ૨૨૧, (૨૨૧), ૨૨. હુવિષ્ક, ૫૫, ૧૨૮, ૧૨૯, ૧૩૪, ૧૩૫, ૧૫૧, ૧૫૩, ૧૬૨, ૧૬૯, ૧૭૦, ૧૭૬, ૧૭૪, ૧૯૮. હાશંગાખાદ જીલ્લા, ૨૩૫. સ ક્ષહરાટ પ્રજા, ૪૧, ૯૪, ૧૨૪, ૨૦૩. ક્ષહરાટ ભ્રમક, ૫૫, ૬૨, (૧૬૦), ૧૮૭. ક્ષહરાટ સંવત. જીએ સંવત ક્ષહરાટ. ક્ષેમરાજ, (૨૩૦), ૨૩૧, ૨૩૨, (૨૩૨), ૨૨૫, ૨૩૬, ૨૩૮, ૨૩૯, (૨૩૯), ૨૪૨, ૨૪૩. ૨૪૪, ૨૪૫, ૨૪૬, ૨૪૭, ૨૪૮, ૨૪૯, ૨૫૨, ૨૭૨, ૨૭૮; (૨૭૮), ૨૮૨, ૩૦૧, ૩૨૧, ૩૩૨, ૩૪૫, ૩૬૬. સહરાટ, ૨૭૦. Page #480 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથ વિષે મળેલા અભિપ્રાય હમકે અતીવ સતેષ હુઆ. બહોત સમયસે હમ જીસ ચીજ કે ચાહતે થે આજ વહી હમારી દષ્ટિમેં આઈ ઈસમે જે જે વર્ણન દીયા હૈ, યદી વિસ્તૃત ગ્રંથ પ્રકાશિત હવે તે, હમારી માન્યતા હૈ કી જનસાહિત્યમેં એક અપૂર્વ પ્રાથમિક ઔર મૌલિક ઈતિહાસકા આવિર્ભાવ હોગા. ઈસકે પઢનેસે જૈન ધર્મની પ્રાચીનતા કે વિષયોમેં જે કુછ ભ્રમ જનતામેં પડા રહા હૈ, વહ ર હો જાયેગા, ઈસ લિયે યહ અપૂર્વ ગ્રંથ જિતની જલદી પ્રકાશિત હવે ઉતનાહી અચ્છા હૈ સાથમેં હમ જૈન ઓર જૈનેતર કુલ સજજને કે યહ સલાહ દેતે હૈ; કિ ઈસ ગ્રંથકી એક એક નકલ આપ અપને પુસ્તક સંગ્રહમેં અવશ્યમેવ સંગ્રહિત કરે કકિ યહ ગ્રંથ કેવળ જૈન કિ પ્રાચીનતાને સિદ્ધ કરતા હિ, ઈતનાહી નહીં, સાથમેં ભારતવર્ષ કી પ્રાચીનતા કે ભી સિદ્ધ કરતાહે. ઈસ લીએ ગ્રંથકા જે નામ રખા ગયા હૈ વહ બીલકુલ સાર્થ છે. વલ્લભવિજય પાલણપુર ન્યાયનિધિ જૈનાચાર્ય શ્રીમદ્વિજ્યાનંદસૂરિજીકા પટ્ટધર (૨) ભારતવર્ષના ઈતિહાસના સંક્ષિપ્તસારની પુસ્તિકા ૪૪ પ્રકરણવાલી વાંચતાં એમ મને લાગે છે કે અત્યારની જૈન બાળપ્રજા તે વિષયમાં પોતાની ફરજ સમજતી થાય તેમ આ પુસ્તક ઉપયોગી થશે. અમદાવાદ | વિજયનીતિસૂરિ પુસ્તકની રૂપરેખા દર્શાવતું પેમ્ફલેટ મળ્યું છે. તેની રૂપરેખા જોતાં પુસ્તક અતિ મહત્વનું થશે અને એ સત્વર પ્રકાશ પામે એ વધારે ઈચ્છવા યોગ્ય છે. પાટણ પ્રવર્તક કાંતિવિજયજી તમેએ ઈતિહાસ માટે ઘણે સંગ્રહ કર્યો છે. તમે તમારા હાથે સમાજને જે કાંઈ આપી જશે તે બીજાથી મળવું દુશકય છે; એટલે આ કામ તમેએ જે ઉપાડયું તેજ સર્વથા સમૂચિત છે. આવા ગ્રંથની અતીવ અગત્ય છે, આ ગ્રંથ જેમ જલદી બહાર પડે તેમ કેશિષ કરવા સપ્રેમ સૂચન છે. દિલહી મુનિ દર્શનવિજયજી (જૈન સાહિત્યના એક સમીક્ષક) :૫૩. Page #481 -------------------------------------------------------------------------- ________________ [3] (૫) પ્રયાસ સ્તુત્ય છે અને ઐતિહાસિક શેક બુદ્ધિ તથા ઉહાપાહ કરવાની પદ્ધતિ સુંદર છે. આ પુસ્તકથી ઘણીક ખાખતાના ભ્રમ દૂર થઇ શકશે. આ નવીન પ્રકાશથી હું: પ્રાપ્ત થાય તેવું ઘણું સાટ પુરાવાઓવાળું લખાણ છે. એટલું જ નહી પણ અનેક શિલાલેખા, સિક્કાઓ અને પ્રશસ્તિની મદદ લઇ વિવેચન થયેલું દેખાય છે. કચ્છ-પુત્રી સુનિ લક્ષ્મીચંદ ( ૬ ) શ્રી મહાવીર અને શ્રી બુદ્ધ બન્ને સમકાલીન હતા તે માખત જૈન લેખકા અને ઇતર પરદેશી વિદ્યાના સહમત છે. અહિંસા તત્ત્વના પ્રચાર પણ તેઓએ લગભગ એકજ ક્ષેત્રમાં કર્યાં છે. છતાં દિલગીરી જેવું એ છે કે કેટલાંક સ્થાનામાં જે અવશેષો મળી આવ્યાં છે તે મહાત્મા બુદ્ધનાંજ કહેવાય છે, જ્યારે મહાવીરનાં અવશેષો વિશે આપણે તદ્ન અધકારમાંજ છીએ. સદ્ભાગ્યે ડા. ત્રિ લ. શાહે આ ખામત વર્ષો થયાં હાથ કરી છે અને પાર્શ્વનાથના સમયથી આરભીને એક હજાર વર્ષના ઇતિહાસ સશાષિત કરવા માંડયા છે. તે જાહેર કરે છે કે શ્રી મહાવીર સમર્પિત થયેલ ઘણાં અવશેષો આપણી યાત્રાના સ્થળ માગે માજીદ પડેલ છે. જેની ભાળ હજી સુધી આપણુ કાઇને નથી. એમનું કહેવું એમ થાય છે કે શ્રી મહાવીરના જીવન માંહેના કેટલાયે મનાવાનાં સ્થાન, વતમાનકાળે જે મનાતાં આવ્યાં છે તેના કરતાં અન્ય સ્થળે હાવાનું સાબિત થઈ શકે છે. જો તેમજ હાય તા ડૉ. શાહ સપૂર્ણ ખાત્રી ધરાવે છે કે તેમજ છે; તેા તા જરૂર જૈન ઇતિહાસમાં એક ક્રાન્તિકાર યુગ ઉભા થશે અને વિશારો અને અન્ય કાર્યકર્તાઓને તે ક્ષેત્રમાં વિશેષ અભ્યાસ કરવાને પૂરતી સામગ્રી મળી કહેવાશે. ગુલાબચંદજી હડ્ડી. એમ. એ. શ્રી. જૈ. કે. ના જનરલ સેક્રેટરી અને ઉમૈપુર પાશ્વ આશ્રમના વ્યવસ્થાપક (૧) પુસ્તક તદ્દન નડ્યું કિંતુ ખાલે છે એમ સમજાય છે, તમે એ પુતક તૈયાર કરવામાં ઘણા શ્રમ લીધેા લાગે છે. સુબઈ કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી દીવાન બહાદુર, એમ. એ. એલ એલ ખી. (ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ) (૮) હાલમાં તેમણે એ ગ્રંથની સંપૂર્ણ હકીકતનું હસ્તપત્ર બહાર પાડયું છે. તે ઉપરથી તેના મહત્ત્વના સારા ખ્યાલ મળ્યેા છે. ગ્રંથના ચુમાલીસ પચ્છેદ કરેલા છે. અને Page #482 -------------------------------------------------------------------------- ________________ તેમાં એક હજાર વર્ષને ઈતિહાસ, સાદી, સરળ અને રસમય ભાષામાં આપેલ છે. ભારતવર્ષના પ્રાચીન ઈતિહાસને આ માટે ગ્રંથ કેઈપણ ભાષામાં નથી. પ્રાચીન સમયમાં પ્રવર્તી રહેલા વૈદિક, બાદ્ધ અને જૈન ધર્મ સંબંધી તે વખતે ચાલતી, રાજા, અમાત્ય અથવા પ્રધાન મંડળની વ્યવસ્થા અને બંદીખાનાં, ગ્રામ્ય સુધારણા, પંચાયત, વિદ્યાલય, વ્યાપાર, ખેતી વિગેરે સંસ્થાઓ સંબંધી હકીકત વિસ્તારપૂર્વક આપેલી છે, અને તે ઘણી બોધક છે. એટલે આ ગ્રંથ ઘણે શ્રમ લઈ તથા ઘણું પુસ્તકોના અસલ આધારે, શિલા અને તામ્રલેખ, સિક્કા વગેરે જોઈ આધારભૂત ગણી શકાય તેવું બનાવ્યું છે. સર્વ રીતે ઉત્તેજનને પાત્ર છે એમ મને લાગે છે. જૈન સમાજના, વિદ્વાનોના, વિદ્યાલયેના અને રાજા મહારાજાઓના આશ્રય વગર આ માટે ગ્રંથ પ્રસિદ્ધિમાં મૂકે અશય છે. તેથી તેની સારી સંખ્યામાં નકલે લેવાનું આશ્વાસન આપી તેમના તરફથી ગ્રંથકર્તાને ઉત્સાહ અને ઉત્તેજન મળશે એવી આશા છે. વડોદરા ગોવિંદભાઈ હા. દેસાઈ બી. એ. એલ. એલ. બી, નાયબ દીવાન (૯) (ૉ. ત્રિ. લ. શાહે અનેક નવાં દૃષ્ટિબિંદુઓ આધાર સાથે આ પુસ્તકમાં રજુ કર્યો હોય એમ જણાય છે. અશોક અને ચંદ્રગુપ્ત સંબંધી તેમનાં મંતવ્ય ઇતિહાસની દુનીઆમાં વિપ્લવ કરાવે એવાં છે. પુસ્તકને વિસ્તાર પણ ખૂબ છે. આશા રહે છે કે આધારસ્થળને નિર્દેશ પણ તેમાં થશે જ. સંપૂર્ણ અનુક્રમણિકાની એટલી જ આવશ્યકતા ગણાય. આ પુસ્તક પ્રગટ થતાં એક અગત્યની જરૂરિયાત પૂરી પાડવાનું ધારી શકાય છે. ઈતિહાસને શોખ વધતો જાય છે, એવા સમયમાં આ પુસ્તક ગુજરાતી સાહિત્યમાં મેટી ખોટ પૂરી પાડશે એવાં ચિહ્નો સદર હસ્તપત્રમાં સ્પષ્ટ જણાય છે. લેહાર સ્ટ્રીટ, મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ મનહર બિલ્ડીંગ, મુંબઈ બી. એ. એલ. એલ. બી. સોલીસીટર (૧૦) ઈતિહાસના અનભિજ્ઞને પણ પ્રથમ દષ્ટિએ જ વધાવી લેવા યોગ્ય લાગે એવું આ ગ્રંથ પ્રકાશનનું સાહસ છે. ઈતિહાસ પ્રત્યેની લોકરૂચી અણુબીલી અને વિદ્યાવિકાસ કરતી સંસ્થાઓ પ્રમાદ, પક્ષપાત અથવા નિર્ધનતાને ભેગા થઈ પડી છે, તેવા સંજોગોની વચ્ચે આવા ગ્રંથનું જોખમ લેનાર પ્રથમ ક્ષણેજ સહનાં અભિનંદન માંગી યે છે. આ સાહસ પાછળ ગ્રંથકારના જીવનની પચીસ વર્ષની પ્રખર સાધના છે. ટીપ્પણે, સમયાવળી, વંશાવળી, વિષય શોધવાની ચાવી વિગેરે આપીને એક બાજુએ લેખકે આખા વિષયને વિદ્વદર્ભોગ્ય બનાવ્યું છે ને બીજી બાજુ ભાષાશૈલી સરળ, ઘરગથ્થુ, કંઈક વાર્તા કથનને મળતી રાખવાથી ગ્રંથ વિદ્વતાને એક ખૂણે જ ન પડી જાય તે બન્યો છે. મુંબઈ જન્મભૂમિ દૈનિક પત્ર) Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪] (૧૧) આજે જ્યારે દેશને સાચે ઈતિહાસ પણ દેશજને માટે દુર્લભ થઈ પડયો છે; - હિંદના જાજવલ્યમાન ભૂતકાળ ઉપર જાણી જોઈને પદ પાડી, રાષ્ટ્રના સંતાને સમક્ષ હિંદની પરાધીનતા અને પામરતાના દિવસેને જ ઉલેખ કરનાર વિદેશીઓએ લખેલો કે પ્રેરેલો ઈતિહાસ ધરવામાં આવે છે, તે સમયે પચીસ પચીસ વર્ષના તપને પરિણામે ગ્રંથકારે ઉપલબ્ધ સાધનેને બની શકે તેટલે અભ્યાસ કરીને ઈ. સ. પૂર્વે ૯૦૦ થી ઈ. સ. ૧૦૦ સુધીના હજાર વર્ષને ઈતિહાસ આપવાને કરેલા પ્રયાસ જેમ અપૂર્વ છે તેમ આ દિશામાં પ્રકાશ ફેંકનારો છે. આ ઉપયોગી ગ્રંથને ઈતિહાસના અભ્યાસીઓ જ નહીં પણ તમામ ગુજરાતી વાંચવા પ્રેરાય તે આગ્રહ કરીએ છીએ, અને એક ગુજરાતી સંશોધક વિદ્વાનની કદર કરી પિતાને શીરેથી બેકદરપણાને છેષ દૂર કરવાના પ્રયાસ માટે ગુજરાતને આ પુસ્તક સત્કારવા યોગ્ય હોવાની ખાત્રી આપીએ છીએ. હિંદુસ્તાન અને પ્રજામિત્ર(નિક પત્ર) મુંબઈ (૧૨) " દાક્તર ત્રિભુવનદાસ શાહે ભારતવર્ષના પ્રાચીન ઈતિહાસ પર જે નવો પ્રકાશ પાડવા તત્પરતા બતાવી છે એ ભારતવર્ષીય દરેક વ્યક્તિ તેમજ સંસ્થાએ અભિનંદવા ચોગ્ય છે. પોતે લખેલા ઈતિહાસના પ્રકરણની ટૂંક પછાન પત્રિકારૂપે આપીને આપણને ખૂબ ઉત્કંઠિત બનાવ્યા છે. આવા શ્રમપૂર્વક અને આટલી વિગતવાળા પુસ્તકને દરેક વ્યક્તિએ પોતાથી બને તેટલી મદદ કરવી જોઈએ. દેશભાષામાં આવાં પુસ્તકની અત્યંત જરૂર વર્ષો થયાં લાગ્યા કરતી હતી. દાક્તર ત્રિભુવનદાસે વર્ષો સુધી મહેનત કરી તેવું એક પુસ્તક તેર કર્યું છે. એ ખરેખર બહુ ખુશી થવા જેવું છે. દરેક શાળા, દરેક લાયબ્રેરી અને બની શકે તેવી દરેક વ્યક્તિએ એ પુસ્તક અવશ્ય વસાવવા જેવું છે. હિંમતલાલ ગણેશજી અંજારીઆ એમ. એ [માછ] એજયુ. ઈન્સપેકટર મ્યુનીસીપલ સ્કુલ્સ, મુંબઈ પ્રીન્સીપાલ, વિમેન્સ યુનીવરસીટી, મુંબઈ (૧૩) આ બધી સાધનસંપત્તિથી ઉત્તેજીત થઈને ડો. ત્રિભુવનદાસ લહેરચંદ શાહે હિન્દના પ્રાચીન યુગને ઈતિહાસ ૩૫ થી કાઢવાને જે પ્રયાસ કરેલ છે તે ખરેખર સ્તુત્ય છે. જૈન એનસાઈકલોપીડીઆને આગે ભેળી કરેલ પ્રમાણભૂત ઈતિહાસિક સામગ્રીને આ ઈતિહાસ ઘડવામાં તેમણે વિવેકપૂર્વક ઉપયોગ કરેલ છે. બંબગોળા જેવા તેમાં દેખાતા કેટલાક નવા નિણોથી ભડકીને ભાગવાને બદલે, હરેક ઈતિહાસપ્રેમી વિદ્યાર્થી તેમજ અભ્યાસી, પ્રેમ અને શ્રદ્ધાપૂર્વક આ ગ્રંથને અભ્યાસ કરશે તે મારી ખાત્રી છે કે તે મુંબઈ Page #484 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ tu] યુગના ઇતિહાસના કિલષ્ટ અને શંકાસ્પદ પ્રશ્ન ઉપર ઘણું નવું અજવાળું પડશે. અને આપણે વિદ્યાર્થીઓને કે આડે રસ્તે દેતા હતા તેનું સહજ ભાન થશે. કેળવણીખાતાં તેમજ પુસ્તકાલય વિગેરેના અધિકારીઓ આ પ્રયાસ તરફ સહાનુભૂતિ દર્શાવશે એવી આશા છે. પ્રીન્સ ઓફ વેલ્સ મ્યુઝીઅમ આચાર્ય ગિરિજાશંકર વલ્લભજી એમ. એ. કયુરેટર, આર્કોલોજીકલ સેક્ષન (૧૪). (ઇગ્રેજી ઉપરથી અનુવાદ) . શાહના પ્રાચીન ભારતવર્ષ નામના જંગી પુસ્તકની સંક્ષિપ્ત નેંધ હું રસપૂર્વક વાંચી ગયો છું. અને મને ખાત્રી થાય છે કે, તે ગ્રંથ અતીવ ઉપગી અને રસદાયી નીવડશે. તેમણે ઘણા નવા મુદ્દા ચર્ચા છે અને તે સાથે ભલે આપણે સર્વથા સંમત ન પણ થઈએ, છતાં કર્તાના જબ્બર ખેત અને બહેળા વાંચનને પુરાવે તો આપણને મળે છે જ. મને સંપૂર્ણ ખાત્રી છે કે પ્રાચ્ય વિદ્યાના અભ્યાસીઓ તેને સર્વશ્રેષ્ઠ સત્કાર કરશે. મુંબઈ એચ. ડી. વેલીન્કર એમ. એ. વિલ્સન કોલેજ મુંબઈ યુનીવરસીટીમાં જૈન સાહિત્યના પરીક્ષક (૧૫). (અંગ્રેજી ઉપરથી અનુવાદ ) જૈન સાહિત્યના પ્રમાણિક ગ્રંથમાંથી હકીકતની સંભાળ પૂર્વક જે ગષણ તેમણે કરી છે, તેમાં જ આ પુરતકની ખરી ખૂબી ભરેલી છે. પ્રાચીન ઇતિહાસમાંથી તો ચાળી કાઢવામાં તેમણે અત્યંત પરિશ્રમ ઉઠાવ્યું દેખાય છે. અને વર્તમાન સન્માનીત મંતવ્યોથી તેમનાં અનુમાને છે કે લગભગ ઉલટી જ દીશાનાં છે, છતાં કબૂલ કરવું પડે છે કે, તેમના નિર્ણયોથી રસભરી ચર્ચા અને વિવાદ ઉભા થશે અને તેમાંથી કંઈ અનેરા લાભ પ્રાપ્ત થશે. બી. ભટ્ટાચાર્ય વડોદરા એમ. એ. પી. એચ. ડી. ડિરેકટર, ઓરીએન્ટલ ઈન્સ્ટીટયુટ (૧૬) હિંદની કેઈએ ભાષામાં તે શું પણ અંગ્રેજીમાં પણ જેની તેલ આવે એવાં ગણતર પુસ્તક જ હશે, એ બધી વસ્તુઓ ખ્યાલમાં લેતાં, અને ઇતિહાસના અભ્યાસીઓ માટે જે સાધનસંગ્રહ આમાં મૂકાયેલ છે તે જોતાં ડે. ત્રિભુવનદાસની શ્રમશીલતા, ઇતિહાસ સંશોધનના ક્ષેત્રમાં કદર કરવા જેવી છે. આ ગ્રંથમાંના સંશોધન અને વિધાન એક યા બીજી રીતે માર્ગદર્શક, દિશાદર્શક કે પ્રકાશ પહોંચાડનારાં થઈ પડશે એમ માનવું વધારે પડતું નથી. અમદાવાદ પ્રજાબંધુ (સાપ્તાહિક) Page #485 -------------------------------------------------------------------------- ________________ (૧૭) 3. શ્રી ત્રિભોવનદાસ લહેરચંદે હિંદુસ્તાનને પ્રાચીન ઇતિહાસ ગુજરાતીમાં લખ્યો છે, જે હું અથથી ઇતિ સુધી વાંચી ગયો છું. ત્રિભુવનદાસ ભાઈએ આ ઇતિહાસ જૈન, બૌદ્ધ અને હિંદુ સાહિત્ય ઉપર રચે છે. ને તેમણે તે સાહિત્ય ઉપરાંત સિક્કાઓ, ગુફાઓ વિગેરેના શિલાલેખે ઈત્યાદિ બહુ વિગતવાર જોયા છે. ઈતિહાસકારોએ અત્યાર સુધી જેન સાહિત્યની અને જૈન સામગ્રીની અવગણના કરી હતી તે ત્રિભુવનદાસભાઈએ કરી નથી, તેથી તેમના લખાણમાં સમગ્રતાને ગુણ આવી જાય છે. અને અત્યાર સુધી નહીં જાણવામાં આવેલું સાહિત્ય એમની કૃતિમાં જોવામાં આવે છે. તેમને પ્રયાસ જૈન સમાજે તે ખાસ વધાવી લેવું જોઈએ, કારણ તેમનું સાહિત્ય તે તેમણે પૂરેપૂરું આ કૃતિમાં ઉપયોગમાં લીધું છે. કામદાર કેશવલાલ હિંમતરામ એમ. એ. વડોદરા ઈતિહાસના પ્રોફેસર, વડોદરા કેલેજ ઈતિહાસના એકઝામીનર, મુંબઈ યુનીવરસીટી (૧૮). એન્સાઈકલોપીડીઆ જૈનીકા જેવો ગ્રંથ લખવાનો પ્રયાસ કરી રહ્યા છે તે જાણી આનંદ થાય છે અને તેમાંથી થોડોક ભાગ જુદો કાઢી ભારતવર્ષને પ્રાચીન ઈતિહાસ એ નામનું પુસ્તક જલ્દીથી બહાર પાડવા માંગો છો તથા તેની શરૂઆતના ભાગના ફર્મ મને જેવા તમે મોક૯યાં છે તે માટે આપને ઉપકાર માનું છું. જૈન સાહિત્યને વળગી રહી તે ઉપરથી ઉપસ્થિત થતાં ઈતિહાસનાં તો બરાબર ગોઠવી એક કાળને ઈતિહાસ લખવાની તમારી તૈયારી સ્તુત્ય છે. એવું બને પણ ખરું કે બ્રાહ્મણ સાહિત્ય અને બૌદ્ધ સાહિત્યમાં જે રીતે વિષયે ચર્ચા છે, તેથી જેમ થોડો થોડો ફેર પડે છે તેમ તેમના અને જૈન સાહિત્યના ગ્રંથમાં ફેર પડે તે એમાં કંઈ અસ્વભાવિક નથી. બધા વિષયોને મેળવી જતાં એમાંથી કંઈક પણ તાત્પર્ય સારું નીકળશે અને આપના એ પ્રયાસને હું ખરેખર સ્તુત્ય ગણું છું. વિશ્વનાથ પ્રભુરામ, બાર એટ-લે મુંબઈ ભાંડારકર ઓરીએન્ટલ રીસર્ચ ઈન્સ્ટીટયુટના કાર્યવાહક ઓલ ઈન્ડીઆ ઓરીએન્ટલ સ્ટેન્ડીંગ કમીટીના સભ્ય (૧૯) ગુજરાતી ભાષામાં ઈતિહાસના વિષય પર અને તેય સંશોધન તરીકે લખાયેલાં પુસ્તકે આંગળીને વેઢે ગણાય એટલાં જ છે. તેમાં ડે. ત્રિભુવનદાસભાઈના આ બહદુ ગ્રંથથી ગીરવભર્યો ઉમેરો થાય છે. એટલું જ નહીં પણ એ ક્ષેત્રમાં એને નંબર પ્રથમ ગણાય તે નવાઈ નહીં. અભ્યાસપૂર્ણ આવી ઉપગી કૃતિ, સતત પરિશ્રમ Page #486 -------------------------------------------------------------------------- ________________ પૂર્વક તૈયાર કર્યા બદલ . ત્રિભુવનદાસને અભિનદીએ છીએ. અને ઈચ્છીએ છીએ કે, ગુજરાત, આ ગુજરાતી પ્રકાશનને ઉમળકાભેર ઉઠાવ કરી લેખકને તેમ કરવાનું પ્રિોત્સાહન આપશે. અધ્યયન વિભાગની શોભારૂપ આ ઉપગી કૃતિને ગુજરાત તથા બૃહદ્ ગુજરાતનાં એકે એક સાધનસંપન્ન પુસ્તકાલયની અભરાઈ પર સ્થાન મળે જ મળે. પ્રાચીન ઈતિહાસના શેખીને તથા અભ્યાસીઓ આ ગ્રંથ એકવાર નજર તળે કાઢી જવાને તે ન જ ચૂકે. વડોદરા પુસ્તકાલય (માસિક) (૨૦) પ્રાચીન ભારત વર્ષ (ભાગ બીજે) લેખક છે. ત્રી. લ. શાહ, ગયાગેટ રેડ વડેદરા. પ્રકાશક શશિકાન્ત એન્ડ કુ. રાવપુરા, ટાવર સામે વડોદરા; પાકું પૂંઠું સચિત્ર કિંમત રૂ. ૭-૮-૦ (૨૧) આખું પુસ્તક હિંદના પ્રાચીન ઈતિહાસ ઉપર તદ્દન નવો જ પ્રકાશ પાડે છે. જ્યાં જ્યાં લેખક પિતે પુરોગામી લેખકના મતથી વિરૂદ્ધ જાય છે ત્યાં ત્યાં બધે તેઓ મજબૂત પુરાવાઓ આપે છે. આખું પુસ્તક વાંચવા જેવું છે અને અભ્યાસીઓએ મનન કરવા યોગ્ય છે. ભાષા સરળ અને વિષયની વસ્તુની ગહનતાને એકદમ સ્પષ્ટ કરે તેવી છે. લેખક ધંધે ડૉકટર હોઈ, પુરાતત્ત્વના વિષયને આટલો બધો પરિચય ધરાવે છે તે ખરેખર ધન્યવાદને પાત્ર તથા શોભાસ્પદ છે. તેમની કૃતિ દરેક વાંચનાલયમાં જવી જોઈએ. વડોદરા “સાહિત્યકાર” (સરદ અંક) (૨૨) (ઈગ્રેજી અનુવાદ) પ્રાચીન ભારતવર્ષ ભાગ બીજે કર્તા ડો. ત્રિભુવનદાસ લ. શાહ, વડોદરાઃ પ્રકાશક શશિકાન્ત એન્ડ કુ. રાવપુરા રોડ, વડોદરાપૃચ્છે. ૪૧૨+૧૧+૧૫+૧૬+૮ કલાથ બાઉન્ડ રૂ. ૭-૮-૦ આ નામાંકિત-નામાંકિત એટલા માટે કે વૈદક વિદ્યાને પુરૂષ ભારતના પ્રાચીન ઇતિહાસમાં ઉડે ઉતરતો દેખાય છે-ગ્રંથના પહેલા ભાગને પરિચય કયારને અપાઈ ગ છે. રસમય પૃથ્યવાળા આ અનુપમ પુસ્તકમાં સિક્કાઓનું–-પ્રાચીન સિક્કાઓનું, એટલે કે પ્રાચીન ભારતમાં તે વખતે વપરાતા સિકકાઓનું વર્ણન આપેલું છે. તે ઉપરાંત વિશના રાજઅમલનું તેમજ પરદેશીઓએચવનએ ગુજારેલ જુલ્મનું ખ્યાન એક વિજ્ઞાનિકની પેઠે ચોકસાઈથી આપ્યું છે. સાથે જોડેલા અનુક્રમો-સૂચીઓ અતિ ઉપયોગી છે. કેમકે પુસ્તકની અંદરના વિવિધ વિષયો શોધી કાઢવાને તે ચાવીરૂપ થઈ પડે છે. કલકત્તા તા. ૭-૯-૧૯૩૬ મેંડર્ન રીવ્યુ (માસિક પત્ર) Page #487 -------------------------------------------------------------------------- ________________ le! માય વશના પ્રથમ ચાર રાજા ચંદ્રગુપ્ત, બિંદુસાર, અશૈાક અને પ્રિયદર્શિનનાં જીવન-ચરિત્રા આ પુસ્તકમાં આલેખાયાં છે. પ્રાચીન શિલાલેખા, સિક્કાઓ અને પ્રમાણભૂત ઇતિહાસવેત્તાઓના આધાર આપી લેખકે પ્રાચીન ઇતિહાસનું તદ્દન નવીજ દૃષ્ટિબિન્દુ રજુ કર્યું છે. દાખલા તરીકે અશાક અને પ્રિયદર્શિન બન્ને એક નહિ પણ જુદી વ્યક્તિ હતી. અશાકના શિલાલેખા આદ્ધ ધર્મના નહિ પણ જૈન ધર્માંના હતા. મા વંશના આ ચારેય રાજાઓનાં જીવન ઉપર લેખકે નવીન પ્રકાશ ફેકચેા છે. ચંદ્રગુપ્ત (સેફૂંકાટસ)તથા ', ચાણકય ઉર્ફે કાટલ્ય વિશેની હકીકત પણ જુદીજ રીતે આલેખાઇ છે, એ વખતે જૈનધમ કેટલા વિશ્વવ્યાપી હતા તે પ્રમાણભૂત આધારેાથી લેખકે સાબિતકર્યું છે. લેખકે આ ઇતિહાસ એટલા તે ઉથલાવી નાંખ્યા છે કે વાચકને આશ્ચર્યમાં ગરકાવ કરી દે છે. માહિતી રસપૂર્ણ છે. લેખકે રજુ કરેલી હકીકત વિશે કદાચ મતભેદ પડેતેા પણ આ પુસ્તકની ઉપચેગીતા વિષે તે એ મત છે જ નહિ. જુદાં જુદાં ચિત્રો, તેના પરિચય સાથે આપવામાં આવ્યાં છે. પ્રાચીન યુગના સિક્કાઓનાં ચિત્રપટ તથા તેના વિષે આપવામાં આવેલી માહીતિનું પ્રકરણ ઘણું મહત્ત્વનું છે. ગુજરાતી ભાષામાં આવું સુંદર ઉપયાગી પુસ્તક તૈયાર કરવા માટે લેખકને ધન્યવાદ ઘટે છે. વડાદરા નવગુજરાત ( સાપ્તાહિક) (૨૩) આ પુસ્તકનું ખરેખરૂં આકષ ણુ પ્રાચીન મા વંશના સિક્કા ચિત્રોનું છે. આ ચિત્રાની એક દર સંખ્યા ૯૫ ની છે. એ સિક્કા કેવા પ્રકારના છે, તેની ઉત્પતિ કેવી રીતે થઈ, તે ઉપર આવેલાં ચિન્હા ધાર્મિક કે રાજદ્વારી છે, ચિન્હા કાતરવાના હેતુ શું છે, વગેરે માહિતી આપવામાં આવી છે, અને તે વાંચ્યા બાદ કહેવાની જરૂર છે કે સિક્કાઓ વિશેની આવી માહિતી એકજ પુસ્તકમાં બહુ થાડે ઠેકાણે મળી શકશે....પુસ્તકની ભાષા, સાદી અને સરળ હાવાથી, સામાન્ય અભ્યાસી પણ તે સમજી શકે એવું છે અને તેમાં આવેલી ઐતિહાસિક ઘટનાઓ એવી તે રસિક છે કે તે કઈ કહાણી -કિસ્સાને ભુલાવે તેવે આનદ આપે છે........માદ્ધ ધમ ભારતવષ માં કેમ ટકી ન શકયા, તેનાં કારણેા સંબંધમાં લખાણથી વિવેચન કરે છે અને ભારાભાર પુરાવા આપે છે....આ પુસ્તકમાં જે ખાસ મહત્ત્વની ખાખત લેખક મહાશયે અસાધારણું લખાઈથી ચર્ચી છે તે અશાક અને પ્રિયદર્શિન મહારાજા સાથે સંબધ ધરાવે છે....આ ખાખત બહુ લખાણુથી ચર્ચા કરીને અને સંખ્યાબંધ પુરાવા આપીને એવા નિર્દેશ કરવામાં આન્યા છે કે પ્રિયદશિન અને અશાક અને જુદીજ વ્યક્તિઓ હતી. ઉપલા શિલાલેખા અશાકે નહિ પણ પ્રિયદર્શિને કાતરાવ્યા હતા, કેમકે તે પાતે જૈન ધર્મના હતા અને તેથી તેણે જૈનધર્મના મૂળ તત્ત્વરૂપ એ આજ્ઞાએ કાતરાવી તેના ફેલાવા કર્યાં હતા. મહારાજા પ્રિયદર્શિનનું જે ચરિત્ર આ પુસ્તકમાં રજુ થયું છે તે ચરિત્ર તદ્ન નવીનજ છે. Page #488 -------------------------------------------------------------------------- ________________ અને છે માટે અનેક પુરાવાઓ આ પુસ્તકમાં મોજૂદ છે. પ્રાચીન ઈતિહાસ-અભ્યાસીઓએ . આ પ્રકરણે ખાસ વાંચવા જેવાં છે સેંકટસ ચંદ્રગુપ્ત નહિ પણ તેને પત્ર અશેકવર્ધન હતું એ માટે લેખક મહાશયે જે અસલ લખાણને આધારે સેંકેટસને ચંદ્રગુપ્ત તરીકે ઠરાવવામાં આવ્યો છે તે અસલ લખાણ રજુ કર્યું છે અને તેને જ આધાર લઈ સેકેટસ અશોવર્ધન હતું એમ શબ્દોના અર્થ કરી અને બીજા પુરાવા આપી સાબિત કર્યું છે....ચંદ્રગુપ્તના રાજપુરોહિત ચાણકય અથવા કૌટિલ્યને જન્મકાળથી ન જ ઇતિહાસ પુરાવા સાથે રજુ કરી તેના જન્મ-મરણનાં સ્થાન તેમજ જીવન ઉપર અને પ્રકાશ અતિહાસિક પુરાવા રજુ કરી પાડવામાં આવે છે. આ પુસ્તક વાચતાં એક બાબત ખાસ તરી આવે છે તે એ કે પ્રાચીન ભારતવર્ષના રાજ્યકર્તાઓ “ધર્મના સિદ્ધાન્ત ઉપર ખાસ ધ્યાન આપતા હતા અને વારંવાર વૈદિક અને જૈન દર્શન વચ્ચે ઘર્ષણ થતું હતું. આવા એક સંશોધક અને નવ પ્રકાશ પાડનાર પુસ્તક પ્રગટ કરવા માટે તેના લેખક ડો. ત્રિભુવનદાસ લહેરચંદ શાહને મુબારકબાદી ઘટે છે. તા. ૩૦-૫-૩૬ મુંબઈ સમાચાર લેખકે પુસ્તક તૈયાર કરવામાં લીધેલ શ્રમ અને નવા વિધાનો બાંધવા માટેની તેમની પષક વૃત્તિ આ પુસ્તકમાં પણ પાને પાને જણાઈ આવે છે, અને અમને લાગે છે કે પ્રાચીન ભારતને ઈતિહાસ બને તેટલા સુસંબંધ તેમજ વિસ્તૃત સ્વરૂપમાં, અગ્રેજીમાં પણ ઓકસફર્ડ અને કેમ્બ્રીજ યુનિવર્સિટી તરફથી અનેક ગ્રંથોમાં બહાર પડેલા હિંદના ઈતિહાસ અને બીજા કેટલાક ગણતર ગ્રંથે બાદ કરીએ તે, આટલાં સાધને અને શ્રમશીલતા પૂર્વક અભ્યાસ કરીને લખાયલાં પુસ્તકરૂપે ભાગ્યે જ જોવામાં આવશે. “પ્રાચીન ભારતવર્ષ'ના લેખકે બને ત્યાં સુધી છેલ્લામાં છેલ્લી માહિતીઓને ઉપયોગ કર્યો છે એ જણાઈ આવે છે અને તેમની એ ચીવટ ગૂજરાતમાં તો શોધખોળના ક્ષેત્રમાં કામ કરતા ઘણુંકે ધડે લેવા જેવી છે....આ પુસ્તકેદ્વારા ખાસ કરીને જિન ઈતિહાસને ઉદ્ધાર થઈ રહ્યો છે. એમાં તે શક નથી. જૈન સાધનને ઉપયોગ પણ વિશેષ પ્રમાણમાં થએલે છે પરંતુ જૈન ઇતિહાસ સાથે સર્વ સામાન્ય ઇતિહાસને પણ પૂરતું મહત્ત્વ અપાશે તે તેને એતિહાસિક દ્રષ્ટિએ લખાયેલા પુસ્તક તરીકનું મહત્વ મળશે. તા. ૨૪-૬-૩૭ પ્રજાબંધુ (૨૫) સિક્કાને લગતી સચિત્ર માહિતી અને તે પરથી લેખકે તારવેલાં અનુમાન એ આ ભાગની વિશેષતા છે. તેમજ જૈનધર્મને બાદ્ધધમને અનુગામી બલકે તેના એક ફાંટારૂપ લેખવામાં આવે છે તે યથાર્થ નથી પણ એથી ઉલટું જ છે; ગ્રીક ઈતિહાસમાં વર્ણવાયલ ને પ્રચલિત ઈતિહાસમાં ચંદ્રગુપ્ત તરીકે મનાયલે “સેકેટસ” એ ચંદ્રગુપ્ત નહિ પણ તેને પિત્ર અશોકવન છે, ચાણક્ય અથવા કટિલ્યના નામથી ઓળખાતી અદ્દભૂત વ્યક્તિ ૫૪ Page #489 -------------------------------------------------------------------------- ________________ [૧૦] વિષેની પ્રચલિત માન્યતા ભૂલ ભરેલી છે અને એ મહાપુરૂષ બ્રાહ્મણધમ નહિ પણું જૈનધર્મી હત; અશોક અને પ્રિયદશિન એકજ વ્યક્તિ નહિ પણ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ હતી અને બદ્ધધર્મ અશોકને નામે ચઢેલી શિલાલેખને સ્તંભલેખની કીતિને માલીક જૈનધર્મી સમ્રાટ પ્રિયદર્શિન છે. આવીને આવી અનેક પ્રચલિત ઐતિહાસિક માન્યતાઓને જડમૂળમાંથી ઉથલાવી નાંખનારી કંઈ કંઈ નવીન બાબતો અને કુતુહલ ઉપજાવનારાં અનુમાને લેખકે આ ગ્રંથમાં દાખલા દલીલ અને પ્રમાણે સહિત રજુ કર્યા છે. તે હિંદના પ્રાચીન ઈતિહાસ પર અવન પ્રકાશ પાડવામાં અને એ વિષયના સંશોધનકારોને અણઉકેલાયેલા વિવિધ એતિહાસિક કેયડા ઉકેલવામાં થોડેઘણે અંશે પણ સહાયભૂત થશે એમાં તે જરાય શકે નહિ. જુલાઈ ૧૯૭૬ પુસ્તકાલય (માસિક) (૨૬) ગ્રંથની શરૂઆતથી ઈ. સ. પૂર્વના ૯૦૦થી શંખલાબદ્ધ-કડીબદ્ધ ઈતિહાસની ૨ચના એ આ ગ્રંથની વિશિષ્ટતા છે. લેખક પિતાની માન્યતા અને નિર્ણા માટે સપ્રમાણુ હકીકતે, શિલાલેખો, કથન વિગેરે ટાંકી બતાવેલાં છે. પ્રાચીન શોધખોળની દષ્ટિએ આ ગ્રંથ મહત્વનો છે--આ ગ્રંથમાંના ઘણું મુદ્દાઓ હજુ ચર્ચાસ્પદ છે અને જાહેરમાં ચર્ચાઈ રહ્યા છે. છતાંયે પ્રાચીન શેધખોળ માટે લેખકને અનુભવ અને પ્રયાસ પ્રશંસાને પાત્ર છે. મુંબઈ તા. ૧-૬-૩૬ જન પ્રકાશ (૨૭) ડો. ત્રિભુવનદાસે જે કે દિકને અભ્યાસ કરી મુંબઈ યુનિવર્સિટિની એલ. એમ. એન્ડ એસ. ની પદવી મેળવેલી છે, પરંતુ તેમના મનનું વલણ જૈન પ્રાચીન સાહિત્ય, ઈતિહાસ અને સંસ્કૃતિના અભ્યાસ અને સંશોધન પ્રતિ વિશેષ ચોટયું રહે છે અને તે વિષયમાં તેઓ ઊંડા ઉતરેલા છે. એટલું નહિ પણ વિદ્વર્ગમાં પ્રાચીન હિંદુસ્તાનના ઇતિહાસ વિષે જે કેટલાંક અનુમાન સ્થાપિત થઈ ચૂક્યાં છે; તે ભૂલભરેલાં છે એ એમણે પ્રસ્તુત પુસ્તકમાં, જૈન ઈતિહાસ અને સાહિત્યના આધારે બતાવવાને પ્રયાસ કરેલ છે. ડો. ત્રિભુવનદાસનાં અનુમાન સાચાં પડે તે આપણે જુનો ઈતિહાસ ઘણે સ્થળે સુધાર ૫ડે. તેથી જ પ્રાચીન હિન્દના ઇતિહાસના અભ્યાસીઓને અમે સદરહુ પુસ્તક ધ્યાનપૂર્વક તપાસી જવા વિનંતિ કરીએ છીએ. એવી આશાથી કે તેઓ ર્ડો. ત્રિભુવનદાસના પ્રમાણે બારીકાઈથી તપાસે અને તેમાં રહેલી ખામીઓ, દેશે વિગેરે આષારપૂર્વક બતાવે. બુદ્ધિપ્રકાશ Page #490 -------------------------------------------------------------------------- ________________ ડે. ત્રિભુવનદાસના ગ્રંથમાં ઈ. સ. પૂર્વ ૯૦૦ થી ઈ. સ. પછી ૧૦૦-સુધીના એક હજાર વર્ષને જેના દષ્ટિએ વિચારાયેલે પ્રાચીન ભારતવર્ષને ઈતિહાસ આલેખાયેલે છે. જેનોને માટે ઘણું અભિમાન લેવા જે આ ગ્રંથ છે. આ લેખકના મત પ્રમાણે જે શિલાલેખો બાદ્ધધર્મી મહારાજા અશોકના ચોક્કસ રીતે મનાયા છે, અને તેમાં અપાયેલ ઉપદેશ બદ્ધધર્મને છે એમ જે અત્યાર સુધી મનાતું આવ્યું છે, તે ખડકલેખો વગેરે અશોક મહારાજાના નથી, પણ એના પછી ગાદીએ બેસનાર તેના પિાત્ર જૈન મહારાજા પ્રિયદશિન ઉફે સંપ્રતિના છે, એમ તેમણે સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. ચંદ્રગુપ્ત, અશાંક, કુણાલ, પ્રિયદર્શી અને તેની રાણીઓ નકકી કરવા માટે તેમણે પ્રાચીન સિક્કાઓને પણ અભ્યાસ કર્યો છે, અને તેનાં બે મેટાં પ્રકરણો, સિક્કાઓનાં ચિત્રો સાથે આપ્યાં છે. આ સિક્કાઓને અભ્યાસપૂર્ણ લેખ ગુજરાતી ભાષામાં પહેલવહેલો છે. ખરેખર એક ગુજરાતી વિદ્વાનને હાથે લખાયેલે સાધાર ઐતિહાસિક શોધખોળ આ એક અદ્દભૂત ગ્રંથ છે અને રીસર્ચ કરનારા વિદ્વાનોને મુંઝવણમાં નાખનારે છે. ડે. શાહે એક વરસમાં બે મોટા ગ્રંથ બહાર પાડ્યા છે, અને તેટલી જ ઝડપથી બાકીના બહાર પાડશે એવી આશા છે. આ ગ્રંથ ગુજરાતની દરેક લાયબ્રેરીએ રાખવો જે છે. આના સારરૂપ જે એક અંગ્રેજી ગ્રંથ તૈયાર કરાવાય છે તેની ચર્ચા આખા ભરતખંડમાં થવા પામે. આ આખો ગ્રંથ વાંચતાં અને આંખ ચોળતાં આપણને ચમકાર, જાદુ, ઇંદ્રજાળ માયાને વિસ્તાર જેવું જ લાગે છે, અને પ્રશ્ન થાય છે કે શું અત્યાર સુધીમાં બધા જ દેશી વિદેશી વિદ્વાને ખોટે માર્ગજ ચઢી ગયા અને પ્રાચીન ઈતિહાસ ખોટેજ ચીતરી ગયા? અમે તે અમારા મત પ્રમાણે કિંચિત દિર્શન કરાવ્યું છે. વિશેષ તે બદ્ધ મતના અનુયાયીઓ અને ઈતર વિદ્વાને જ કરી શકે.. મુંબઇ તા. ૨૭-૯-૩૬ અને ૪-૧૦-૩૬ “ગુજરાતી” (સાપ્તાહિક (૨) વિદ્વતા પૂર્ણ ગ્રંથ છે. અને તેમાં દર્શાવેલી હકીકત માટે સિક્કાના, શિલાલેખના તથા જાણીતા ગ્રંથકારશન મંતવ્યના આધારે ટાંકી બતાવ્યા છે. અલબત્ત આ ગ્રંથ બહાર પડવાથી પુષ્કળ વાદવિવાદ ઉભું થાય છે, છતાંયે આ પુસ્તકને એક સ્મારક ગ્રંથ કહી શકાશે. આ પુસ્તકમાં માર્યવંશની પડતીનું, શુંગવંશનું તથા તે પછી આવતા વંશની હકીકતનું વર્ણન કરાયેલું છે. બેકટ્રીઅન્સથી માંડીને ઠેઠ ઈ-સિથિઅન્સ સુધીના હિંદ ઉપર ચડાઈ લાવનારા પરદેશી આક્રમણકારોનું વૃત્તાંત પણ તેમાં આપવામાં આવ્યું છે. મુંબઈ, ૧૯-૬-૩૭ બેએ ફોનીકલ ' Page #491 -------------------------------------------------------------------------- ________________ [૧૨] પ્રાચીન ભારતવર્ષ : ભાગ ત્રીજે. લેખક–ૉ. ત્રિભુવનદાસ લ. શાહ. પ્રકાશક. શશિકાન્ત એન્ડ કું. રાવપુરા ટાવર સામે વડેદરા, પાકું પૂંઠું. પૃષ્ઠ. ૩૦-૪૦૬++૪૩ મુલ્ય ૨ ૬-૮-૦ પ્રાચીન ભારતવર્ષ વિસ્તૃત ઇતિહાસ. પાંચ વિભાગમાં પ્રગટ કરવાની ર્ડો. ત્રિભુવનદાસની ચેજના અનુસાર આ ત્રીજે ગ્રંથ છે. પહેલા બે ગ્રંથનાં અવલોકન અમે આપી ગયા છીએ, એટલે ગ્રંથની લેખન પદ્ધતિ વિષે વિશેષ કહેવાનું રહેતું નથી. - આ ત્રીજા ગ્રંથને આરંભ મૌર્ય સામ્રાજ્યની પડતીના વર્ણનથી થાય છે. ત્યારબાદ લેખકે મૌર્યવંશની પછી સત્તા પર આવનાર શુંગવંશની કારકિર્દી વર્ણવી છે. આ પછી પરદેશી હુમલાઓની વિગતે શરૂ થાય છે. બેકટ્રીઅને, ક્ષત્રપો, પાર્ટી અને અને સાથીયનની સવારીઓનું અને તેમનાં રાજનું વર્ણન પુસ્તકના ઉત્તરાર્ધમાં આવે છે. છેવટે શક, આભિર, ત્રિકુટકનાં સંબંધ વિષે તથા ઓશવાળ, પિરવાડ, શ્રીમાળી અને ગુજરાની ઉત્પત્તિ વિશે કેટલીક અગત્યની ચર્ચા કરવામાં આવી છે. ગ્રંથના અંતે આપેલાં વંશવૃક્ષો, સાલવારી અને વિષયસૂચી અભ્યાસીને ઉપયોગી થઈ પડે તેમ છે. નકશાઓ અને બીજા ઐતિહાસિક ચિત્રો પણ સંખ્યાબંધ અપાયાં છે. આ ગ્રંથ સામે આચાર્ય વિજયેન્દ્રસૂરીએ કરેલી ટીકાઓને સંક્ષેપમાં જવાબ આરંભમાં લેખકે આપે છે. આ પેજના અનુસાર બીજા ગ્રંથે પણ ટુંક મુદતમાં બહાર પડનાર છે. ગુજરાતીના ઐતિહાસિક સાહિત્ય મંડળમાં તે અગત્યને ઉમેરો કરશે. તા. ૩-૪-૩૮ પ્રજાબંધુ (૪) પ્રાચીન ભારતવર્ષ ભાગ ત્રીજો–લેખકઃ રા. ડે. ત્રિભુવનદાસ લ. શાહ, પ્રકાશક, મેશર્સ શશિકાન્ત એન્ડ કું. રાવપુરા ટાવર સામે, વડોદરા. છુટક કીંમત. રૂા. દા. પણ પાંચે ભાગને આ સેટ ખરીદનારને રૂા. ૨૧) માં. હિંદને ઇતિહાસ જેટલે જેનેએ અને બુદ્ધોએ સાચવ્યું છે તેટલો વૈદિકે એ સાચ નથી. લેખક ડો. ત્રિભુવનદાસે પ્રાચીન ભારતવર્ષનું અવલોકન એક કઈ નવીન દ્રષ્ટિએ જ કરવા માંડયું છે, એટલે તેમાં સ્થાપિત વાતોથી વિરોધ તે આવવાને જ. તેમનું દૃષ્ટિબિન્દુ કેટલું સાચું છે તે વિદ્વાન ઈતિહાસવિદ્દોએજ મળીને નકકી કરવાનું રહ્યું. ડો. ત્રિભુવનદાસનું દૃષ્ટિબિંદુ શું છે તેને સંપૂર્ણ ખ્યાલ તે તેના પાંચ ભાગે બહાર પડે અને તે વિષે વિદ્વાને માં ચર્ચા થાય ત્યારે સમજાશે. ડૅ. સાહેબના પ્રગટ થયેલા ભાગો પર વિદ્વાન તરફથી કેટલીક ચર્ચાઓ થઈ છે, પણ ડે. સાહેબને તેમના વિચારો પ્રગટ કરતા અટકાવવા ન જોઈએ. જે ભાગે પ્રગટ થયા છે તેમાં જૈન ધર્મ અને તેના પાળનારાઓને વિજય ગવાય Page #492 -------------------------------------------------------------------------- ________________ [૧૩] છે. 3. સાહેબની જૈનધર્મ, તત્ત્વ વિગેરેની ભાવના વિચારે, પ્રચલિત ભાવના વિચારોથી જુદા લાગે છે. તેમ તેમને આખો ઈ. સ. પૂ. ૯૦૦થી ૧૦૦ સુધીના ૧૦૦૦ વર્ષને હિન્દને ઈતિહાસ જૈનમય જ જણાય છે, તેમની જીનતત્ત્વની વ્યાખ્યા વિશાળ છે. આથી કેટલેક મતભેદ થાય એ સ્વાભાવિક છે, પણ હાલના તબ્બકે લેખકના વિચારને વેગ અટકાવ્યા અટકે તેમ નથી અને અટકાવવું તે પણ ચગ્ય નથી. આ ત્રિજા ભાગમાં મિર્યવંશની પડતી તેનાં કારણે સાથે સમજાવાઈ છે. શુંગવંશના ઇતિહાસમાં તે વંશના રાજાઓ જૈન વિરોધી હતા અને તેમણે જેને, દ્ધો વિગેરેની કતલ ચલાવી તે ગસુત્રકાર અને વ્યાકરણ મહાભાષ્યકાર પતંજલી વિ. વૈદિકધર્મીઓની દેરવણ ને આભારી છે તેમ જણાવ્યું છે અને રાજા અગ્નિમિત્રને દુષ્ટ કલ્કીને અવતાર જણાવ્યું છે. તે પછી ક્ષહરાટ, ચેન, પાથિયન, શિથિયન અને પહલ એમ પાંચે પ્રજાની ઉત્પત્તિ, વિકાસ, તેમના પ્રસિદ્ધ રાજાઓનાં વૃત્તાંત અને અસર તથા પડતી વિગેરે વર્ણવ્યાં છે. આ ઈતિહાસ સ્મિથ સાહેબના ઇતિહાસ સાથે મેળવી અભ્યાસકેએ વાંચવા જેવો છે. મથુરા, તક્ષશીલા વગેરે શહેરેને ઈતિહાસ પણ જાણવા જેવું છે. આમાં ઘણી નવી જૂની બાબતો તથા મતભેદે દર્શાવ્યા છે. એકંદરે તેમને પ્રયાસ ઉત્તેજનને પાત્ર છે અને અભ્યાસકોને ઘણી જાણવા વિચારવા, મતભેદ દર્શાવવા જેવી સામગ્રી એકઠી કરાયેલી છે. 3. શાહ ટીકાઓથી ન ડરતાં તેમને પ્રયાસ અપૂર્ણ ન મુકે એમ આપણે ઈચ્છીશું. તા. ૫-૬-૩૮ ગુજરાતી (૫) લેખક- છે. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ, એલ. એમ એન્ડ એસ : પ્રકાશકે શશિકાન્ત એન્ડ કું. વડોદરા. પાનાં ૩૮+૪૧૪+૧૬+૮. કિંમત રૂા. શા | ગુજરાતી પ્રકાશનના ઈતિહાસમાં આ પુસ્તકનું સાહસ અજોડ ગણાય તેવું છે. ખાસ કરીને વિદ્વતા, બહેની સામગ્રી ને હોંશ પ્રશંસનીય છે. લેખકે બહુ પ્રમાણમાં શ્રમ લીધું છે. અને પોતે માની લીધેલ મતાન્તરનું સમર્થન જારીવજારી જાણનારા વકીલની માફક બહુજ ઉલટથી કર્યું છે. ગ્રંથને ઉદ્દેશ જૈન સંપ્રદાયના ઈતિહાસને ઉદ્ધાર કરવાનો છે. આ કાર્ય કરવા માટે લેખકને બહુ ઊંડા પાણીમાં ઉતરવું પડયું છે. પરિણામે અત્યાર લગી જે જે હકીકતો બૌદ્ધ સંપ્રદાયને લગતી મનાતી આવી છે એ જૈન શાસનને લગતી છે એમ નક્કી કરવા તરફ સારી પેઠે આગ્રહ રાખવામાં આવ્યો છે. એથી પુસ્તક ઘણુંજ ચર્ચાસ્પદ થઈ પડયું છે. આ ભાગમાં આવી બાબતે ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. મિર્યવંશના અશોક સિવાયના મોટા રાજાઓ બાદ્ધ નહીં પણ જૈન હતા. ગ્રીક લોકેને સંકેટસ એ ચંદ્રગુપ્ત નહિ પણ અશેક (અંડાશેક) છે. પ્રિયદર્શિન એ અશોકનું ઉપનામ નથી Page #493 -------------------------------------------------------------------------- ________________ પણ સંપ્રતિનું છે. તેથી અશોકના આજ્ઞા લેખે સંપ્રતિના કરે છે. અને એમાં બદ્ધ નહિ પણે જેનેના મંતવ્યોનું જ સમર્થન કરવામાં આવ્યું છે. ચાણક્ય જૈન હતા, મોહેડેરોની મુદ્રાઓમાં જેન સંજ્ઞાઓ કોતરેલી છે. સિદ્ધશિલા (સૂર્યચંદ્ર)ના નામથી ઓળખાતી જૈન સંજ્ઞા તે કદાચ મુસલમાનોના ચાંદતારાની પૂર્વ પ્રતિ પણ હોય. સાંચીને સ્તૂપ, દ્ધોનું નહિ પણ જેનું પવિત્ર સ્થાન છે. આમાં સાથી વિવાદાસ્પદ હકીકત અશોકને પ્રિયદર્શિનનાં ભિન્નત્વની છે. આ હકીકત પરત્વે વિદ્યાવલ્લભ ઇતિહાસ તત્વમહોદધિ આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિજી જેવાએ ડો. શાહના કપિત વિચારોનું નિરસન કર્યું છે તો પણ નિર્ણય કરવાનું કાર્ય પ્રાચ્ય વિશારદા સમસ્તનું છે એમ માનવું ઉચિત છે. અમે આમાં સંમતિ કે અસંમતિ દર્શાવીએ એના કરતાં એમ કહેવું ઠીક પડશે કે દઢ થઈ ગયેલા મહત્ત્વના ઇતિહાસને જુઠ્ઠો ઠરાવવા માટે એકજ શસના મતે લખાયેલાં હજાર બે હજાર પાનાં પૂરતાં ન ગણાઈ શકે. ગમે તેમ હોય, પણ 3. શાહના પ્રયાસથી એક વાત દીવા જેવી તરી આવે છે કે જે બધાં, બૌદ્ધોનાં અવશેષ તરીકે મનાયાં છે એમાં જૈનેનાં અવશેષો સેળભેળ થઈ ગયાં હોય એ સારો સંભ છે. અમને તો એમ લાગે છે કે જન મતની પ્રાચીનતાના હિસાબે અત્યારે જે કાંઈ જનનું માનમાં આવે છે એ બહુ થોડું છે. બ્રાહ્મણે અને બદ્ધોની જેમ જૈનોને પણ અખિલ ભારતીય કીતિકાળ હોવો જોઇએ એ વધારે સંભવિત છે. અમે એમ ઈચ્છીએ છીએ કે ડં. શાહના મનોરથ બર આવે. અને એમ થાય તે ભારતવર્ષની કીતિ જરૂર વધારે પ્રજવલિત થાય એમ અમારું માનવું છે. એક નહિ તો પણ પ્રસ્તુત ગ્રંથથી શરૂ થયેલી ચર્ચા ઝીલી લઈને નવી પ્રાપ્ત થયેલી દિશામાં વિદ્વાને પોતાની શોધખોળનું લક્ષ્ય દેરવશે તોપણ ડં. શાહને પ્રયાસ ધન્ય બનશે ને ભારતવર્ષના ઈતિહાસના તૂટેલા મંકડાને એક નવી કડી પ્રાપ્ત થશે. છાપની ને ભાષાની ઘણી અશુદ્ધિ હોવા છતાં આ પ્રકારને ગ્રંથ સ્વભાષામાં લખીને ડે. શાહે ગુજરાતીની મોટી સેવા કરી બતાવી છે ને ગુજરાતની વિદ્વતાને જગતમાં ઉચ્ચ સ્થાને સ્થાપી છે. એ માટે અમે એઓ મહાશયને ધન્યવાદ આપીએ છીએ. માર્ચ ૧૯૭૭ ઉમિ પ્રાચીન ભારત વર્ષ ભાગ ત્રીજે –લેખક ડે. ત્રિભુવનદાસ લેહેરચંદ શાહ. પ્રકાશક શશિ ધન્ડ એન્ડ કુ. રાવપુરા, ટાવર રોડ વડેદરા, ૧૯૩૭: કદ ૮ પેજી પાન ૩૦-૧૪૫૦+૧૦ ચિત્રે સહિત મૂલ્ય ૬-૮-૦. Page #494 -------------------------------------------------------------------------- ________________ [[૫] દાક્તરી જ્ઞાન મેળવી પુરાણ વસ્તુશાસ્ત્રને અભ્યાસ કરી જનતા સમક્ષ પ્રાચીન ભારતવર્ષ વિષેનું પોતાનું મંતવ્ય આટલા શ્રમપૂર્વક ધરવા માટે ડે. ત્રિભુવનદાસને અભિનંદન ઘટે. આ વિષય એટલે ગહન છે અને સતત થતી નવીન શોધને લીધે આપણા આર્યાવર્તના પ્રાચીન ઇતિહાસ સંબંધી જ્ઞાનમાં એવા ફેરફાર થયા કરે છે, કે એ બાબતમાં કઈ પણ મત પૂરે હોઈ શકે જ નહિ, “મુંકે, મુંડે મૂતિ ભિન્ના, એ સૂત્રાનુસાર દરેકને દૃષ્ટિકોણ જુદો હોય અને દરેકનું વલણ તેમજ ઉદેશ પણ ભિન્ન હોય, એટલે આવા વિષયમાં મતભેદ તે થવાના જ, પરંતુ એમ થતાં જ આખરે સત્ય વસ્તુ તરી આવે છે. લોકો એટલી ઝીણવટથી આવાં પુસ્તક વાંચતા થાય એજ આ પ્રયત્નની સફળતા માટે બસ છે. પ્રસ્તુત પુસ્તકમાં ચોથા ખંડના બે પરીચ્છેદ તથા પાંચમાના ચાર અને છઠ્ઠાના અગીયાર મળી કુલ ૧૭ પરિચ્છેદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ ચાર ભાગમાં આખો વિષય સંકેલી લેવાને ઈરાદે હતું અને તેથી દરેક પુસ્તકમાં પૂરેપૂરા બે ખેડે આપવાનો વિચાર હતો પરંતુ ગ્રંથની વિપુલતા જણાતાં એક સરખા પાનાંના પાંચ ભાગમાં આ ગ્રંથ સંપૂર્ણ કરી લેવાનું ઉચિત ધાર્યું છે. મૂલ્યમાં તે પ્રમાણે વધારો જુજ પણ રહેશે જ. ચોથા ખંડના બે પરિચ્છેદમાં મોર્યવંશની પડતીનાં કારણે તથા જુદા જુદા સમ્રાટોના સમયમાં મૌર્ય રાષ્ટ્ર વિસ્તાર બતાવવામાં આવ્યું છે. પાંચમા ખંડમાં શુંગવંશ સમયે ભારતની સ્થિતિ તથા છઠ્ઠા ખંડમાં પરદેશી હુમલાઓથી માંડી શાહીવંશની સમાપ્તિ સુધી તેમજ ઓશવાળ, શ્રીમાળ, પિરવાડ, તથા ગુર્જરની ઉત્પત્તિ 'પણ છેવટના પરિચ્છેદમાં આપી છે. દરેક સમયનાં વર્ણનનાં સમર્થક સાધન જેવાં કે સિક્કા, નકશા વિ. સમજુતી સાથે આપેલાં છે. કર્તાએ ખૂબ અભ્યાસપુર્વક આ ગ્રંથ તૈયાર કરેલ હેવાથી અભ્યાસકેને જાણવાનું વિશેષ મળશે અને જુદાં જુદાં દષ્ટિબિંદુઓથી જુદી જુદી બાબત પર પ્રકાશ પડી શકશે. આવા અભ્યાસ પૂર્ણ પુસ્તક માટે જેમનાથી બની શકે તેટલી મદદ આપી ઉત્તેજન આપવું જોઈએ. ગુજરાતી ભાષાના એતિહાસિક શોધખોળ વિભાગમાં આ પુસ્તકથી ઘણો સારો ઉમેરો થાય છે. અને તે સાથે ભાષાનું સાહિત્ય ગૌરવ પણ વધે છે. વડોદરા રાજ્યના કચ્છ પુસ્તકાલયે પુસ્તકના બધા ભાગ ખરીદે અને એ દ્વારા રાજ્યની શિક્ષિત પ્રજાને પ્રાચીન ભારતનું જ્ઞાન પૂરૂં .. પાડવામાં યથાશક્તિ મદદ કરે એ ઈચ્છવા યંગ્ય છે. ' શબ્દકોષ, સમયવારી, તથા વિસ્તૃત અનુક્રમણીકા દ્વારા તથા ચિત્રો, લેખે, નકશા, સિક્કા, વગેરેની સમજુતીથી પુસ્તકની યોગ્યતા તેમજ તેનું રહસ્ય સમજવામાં ઘણી સહાય મળે છે. આશા છે કે ગુજરાતી સાહિત્યના રસિયાઓ ઉત્તેજન આપશે જ. તા ૧૮-૬-૩૮ પુસ્તકાલય Page #495 --------------------------------------------------------------------------  Page #496 -------------------------------------------------------------------------- ________________ SO