SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ચણનાં બિરૂદ | [ નવમ ખંડ તેજ પ્રમાણે આ પરદેશી રાજા કનિષ્ક પણ પિતાની અમલમાં કેમ ઉભા થવા પામ્યા હતા તે હવે તરફથી સરદાર દષમેતિકને મૂકયો હતો. અને પોતાને આપણે જણાવીશું. તાબે પણ તેટલેજ મુલક અત્યારે હોવાથી તે સર્વ તે નોકરીમાં જોડાયો ત્યારે ભરયુવાનીમાં એટલે ભાગની સોંપણી તેને કરવામાં આવી હતી જેથી કદાચ ત્રીસેક વર્ષની ઉંમરને કે પાંચેક વર્ષ માટે પણ ૬ષમતિકને પણ ભૂમકની પેઠે મધ્ય દેશને અધિપતિ હશે. પણ અણુધડ જેવી સ્થિતિમાં અને માધ્યમિકા નગરીને ગાદીપતિ કહેવામાં વાંધા બિરૂદની પ્રાપ્તિ હતો એટલે અનુભવ અને જેવું નથી લાગતું. તેને તે માત્ર રાજવહીવટ વિશે નિપુણતા મેળવી ન લે ત્યાં સુધી ચલાવવાને હતો એટલે, કોઈ પ્રદેશ ઉપર સ્વતંત્ર આગળ વધવાનું અને દીપી રીતે ચડાઈ કરવાનું કે મુલકમાં વધારા કરવાનું હતું જ નીકળવાનો અવસર તેને મળે તેમ નહોતું. જેથી નહીં; જેથી મરણપર્યત તેને તે સ્થિતિમાં જ તેણે ઇ. સ. ૧૨૬માં કનિષ્કનું મરણુ નીપજયું ત્યાસુધી સર્વકાળ નિર્ગમને કર્યો હતો. તેમ વળી જે સંગમાં બ૯. રાજા વિષ્કનું મરણ ઈ. સ. ૧૩માં થયું તેનું મરણ રાજા કનિષ્કના સમય દરમ્યાન થવા ત્યાં સુધી તેને ક્ષત્રપ પદે રહીને જ બધા દિવસે પામ્યું હતું. તથા જેને અંદાજી સમય ઈ. સ. વિતાડવા પડયા હોવાનું દેખાય છે. આ સમયે તેનું ૧૧૫–૧૭ આપણે ઠરાવીએ તેમ છે; વળી જેનું રાજકીય જીવન લગભગ પંદર વર્ષ ઉપરનું થઈ ગયું વૃત્તાંત આગળ જણાવવાનું છે તે આધારે કહી શકાશે હતું. એટલે અનુભવી પણ થઈ ગયો હતો તેમ ઉમરને કે તેના મરણ બાદ તેની ગાદી તેના પુત્ર ચષણને લીધે ઠરેલ સ્વભાવનો બની મક્કમ પગલું ભરવા જેવી સેપવામાં આવી છે. એટલે ત્યારથી જ ચ9ણને ક્ષત્રપ આવડત પણ કેળવી લીધી હતી. જેથી ઇ. સ. ૧૭૨માં કહેવાવા માંડયો છે. વાઝેક્કના મરણ સમયે કનિષ્ક બીજાની સગીર | દષમેતિકની રાજકીય અંદગી ક્ષત્રપ તરીકે અવસ્થાને લીધે જ્યારે વિકે પિતે એક રીજટ આરંભાઈ છે, અને ક્ષત્રપ તરીકે જ સમાપ્ત થઈ છે. તરીકે કાર્ય કરવાનું બીડું ઝડપ્યું ત્યારે તેની પોતાની વળી ક્ષત્રપ તરીકેના અધિકારમાં ૨૧ સ્વતંત્ર રીતે ઉંમર આધેડની હદ કુદાવીને વૃદ્ધપણામાં પ્રવેશ થઈ સિકાઓ પડાવી શકતા નથી એટલે તેના નામના સિક્કા ચી હતી. તેને લીધે તથા આખાયે સામ્રાજ્ય ઉપર તે કયાંથી જ માલમ પડે? પરંતુ કંઈ પ્રકારે દાન પિતે એક સંપૂર્ણ નજર રાખી નહીં શકે તેવું લાગ્યું આદિ કરવાનો પણ તેને પ્રસંગ લાગ્યો નહિ હોય. ત્યારે સામ્રાજ્યના એક ખૂણાએ પડેલ પણ અતિ એટલે તેના હસ્તે કઈ શિલાલેખ કતરાવાયાનું પણ મહત્વ ગણાય તેવા આ મધ્યદેશના પ્રાંત ઉપર હકુમત હજુ સુધી જણાયું નથી. આ પ્રમાણે તેનું નામ તે ભોગવી રહેલ ક્ષત્રપ ચ9ણને કાંઈક વિશેષ સત્તા આપી ઇતિહાસમાં માત્ર નોંધ લેવા પૂરતું જ જળવાઈ રહેલું બળવાન બનાવવાનું તેણે વિચાર્યું. પરિણામે ક્ષત્રપ ગણવાનું રહે છે. ચકણને મહાક્ષત્રપ બનવવામાં આવ્યા હતા. આ પદ તેણે કનિષ્ક બીજાના સગીરપણાના અગિયાર વર્ષના તેના પિતાની પેઠે, રાજસત્તા હાથમાં લીધી તે આખા કાળ દરમ્યાને ભોગવ્યું હતું. તે અવસરે તેણે વખતે તે તે માત્ર ક્ષત્રપ જ હતો, પણ પાછળથી તેને એવું સંતેષકારક કામ કર્યું હોવું જોઈએ કે જેથી તે મહાક્ષત્રપ પદે ચડાવવામાં આવ્યો હતો અને સ્વબળે રાજ્યના કૃપાપાત્ર બન્યા હોય તથા રાજા કનિષ્ક ખુશ તે રાજા બની બેઠે હતો. આ બનને પ્રસંગે તેના થઈને કોઈ દિવસ પોતાની તાબેદારને ન અપાય તેવું (૨૧) ક્ષત્રપ, મહાક્ષત્રપ ઇ. ના શું શું અધિકાર હોઈ આપી ગયા છીએ. ઉપરાંત વિશેષ જે કાંઈ જાણવામાં આવ્યું શકે તેને કાંઈક ખ્યાલ પુ. ૩ માં પૂ. ૧૬૪ થી ૭૨ માં છે તે આગળ ઉપર આ ખંડમાં જ વર્ણવવામાં આવશે.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy